________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
રાગ વા તીવ્ર દેષથી સેવવામાં આવે છે તેના હૃદયમાં બળવાન સંસ્કાર પડે છે, અને તેથી સ્વપ્નમાં પણ વિષયેચ્છાઓથી આત્મા મુક્ત થતો નથી, માટે આત્માની શુદ્ધિ કરવા તીવ્ર ઉપયોગ ધારણ કર ! સર્વત્ર પિતાની સત્તા પ્રવર્તે એવી આત્માની રૂચિ થાય છે, તે જ એમ સૂચવે છે કે હે આત્મન ! તું ત્રણ ભૂવનને શહેનશાહ બનવાને લાયક છે, અને તદર્થે તું પ્રયત્ન કર. હે આત્મન ! તારા શુદ્ધ સ્વરૂપમાં એટલી બધી શકિત છે કે તેની ઉપાસના કર્યા પશ્ચાત્ કોઈપણ જાતનું તને દુઃખ રહે નહિ. હારૂં મૂલ સ્વરૂપ અક્રિય છે. પિતાના મૂલ ધર્મને તું આરાધ ! આરાધ ! હારા, શુદ્ધધર્મનું શરણ ગ્રહ્યા વિના તું ખરેખર સ્વતંત્ર થઈ શકનાર નથી. બાલની કમાદિ સૃષ્ટિનો કર્તા તું બન્યું છે, અને તેને હર્તા પણ તું જ બની શકીશ. હે આત્મન ! જ્યાં સુધી તને કર્મ લાગ્યું છે ત્યાં સુધી કરીને ઠેકાણે બેસવાને વખત નથી. કર્મના ઉપર રાગ ન કરે તેમજ દેવ પણ ન કરવો. કર્મને પુદ્ગલરૂપે અવલોકવાં અને તેના ઉપર રૂચિવા અરુચિ ધારણ ન કરવી, એજ કર્મને પ્રેરવવાનો ઉત્તમ ઉપાય છે. આવી દશા પ્રાપ્ત કરીને કર્યો ખેરવવા પ્રયત્ન કર. કર્મને સંગ ત્યાગ કરવો હોય તે કર્મના ઉપર દષ્ટિ ન દેતાં આત્મા ઉપર દષ્ટિ દે અને આત્માને સમ્યપણે ભાવ !! હીરા સવિચારોવડે પ્રથમ તું પિત પ્રવૃતિ કર, અને હારી પાસે જે જે આત્માથી મનુષ્યો આવે તેઓને ગ્યતા પ્રમાણે યોગ્ય બતાવ. જે જે મેહનીયકર્મની પ્રકૃતિ ઉદયમાં આવે તેના સામે અન્તર્ના પ્રદેશમાં સ્થિર થઈને અડગ ઉભો રહે. દમન બનાવીને આત્મધર્મપ્રાપ્તિ માટે ઉપરના ગુણસ્થાનમાં જવા પ્રયત્ન કર.
x
x
સંવત ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧૨ શનિવાર તા. ર૪ મી
ઑગસ્ટ ૧૯૧ર, અમદાવાદ. ગુણની દૃષ્ટિથી જગતને અવલોકતાં ગુણને લાભ થાય છે. ગુણદષ્ટિથી અવલોકવું એ ઉત્તમોત્તમ ગુણસંયમ છે. જીવોમાં રહેલા ગુણો અને દે બનેનું જ્ઞાન થાય છે. ગુણોને ગુણરૂપે જાણવા અને દેને દેષરૂપે જાણવા એ સમ્યગુજ્ઞાનની ફરજ છે; પરન્તુ દોષ તરફ લક્ષ ન
For Private And Personal Use Only