________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
E
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
નય તથા વ્યવહારનયથી જૈતાને આળખી શકાય અને જૈન તરીકે સ્થાપી રાકાય. ઋન્નુલ વગેરે ઉપર ઉપરના નયાની અપેક્ષાએ ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ ના હોઇ શકે અને તેવા જૈતેને કેવળજ્ઞાની વગેરે વિશિષ્ટજ્ઞાનીએ ઓળખી શકે. તીર્થંકરા વ્યવહારનયની મુખ્યતાએ ચતુર્વિધ સંધની સ્થાપના કરે છે, માટે વ્યવહારનય જૈન તરીકે કરાતા વ્યવહારમાં બળવાન છે. સવ નયાની માન્યતાએ, અપેક્ષાએ જેને માનવા યાગ્ય છે. નૈગમનયવડે સર્વને આધમાં જૈનપણું હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
-A-> &
૦૧