________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
/૪
જૈન ધર્મ સાહિત્ય.
૩. અનારોગ્યને હતુઓનું સેવન. ૪. કેટલાકને સ્ત્રીઓની સાથે લગ્ન થવાને અભાવ. ૫. પ્લેગ વગેરે રોગો પ્રગટ થતાં તેનાથી દૂર રહેવાની વ્યવસ્થાને અભાવ. ૬. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્યાદિનું ભક્ષણ. ૭. શરીર બળ વૃદ્ધિ પામે એવાં વ્યાયામ વગેરે કારણોનો અભાવ. ૮. શાસ્ત્રીય તથા વૈદ્યકીય નિયમ પ્રમાણે બ્રહ્મચર્ય પાળવાને અભાવ. ૯. સાધમ્યવાસલ, પ્રભાવના વગેરેથી જેનેને સાહાધ્ય આપવાના વાસ્ત
વિક હેતુઓને સેવનને અભાવ. ૧૦. પરસ્પર સંવમાં વર-કલેશ-ટંટા-બખેડા થવાના હેતુઓનું સેવન. ૧૧. હવાથી શરીરનું પિષણ થાય એવા સ્થાનોમાં ઘર બાંધવાનો તથા ' રહેવાનો અભાવ. ૧૨. કન્યાવિક્યનું મહા પાપ સેવન વગેરે પાપનું પ્રાકટય. ૧૩. વિશ્વાસઘાત, જૂઠ, જૂઠી સાક્ષીઓ, અપ્રમાણિકતા, વ્યભિચાર, ઇર્ષ્યા,
જૂઠા દસ્તાવેજ, અન્ય મનુષ્યોની આંતરડી દુઃખવવી-હાય લેવી ઇત્યાદિ. ૧૪. ગુરૂશ્રધ્ધાભક્તિની ખામી. ૧૫. જૈન સંઘ નાયકનું જૈન સંખ્યા વૃદ્ધિ પામે અને ઘટે નહીં તત્સ
બંધી દુર્લક્ષ. ૧૬. જેની સંખ્યામાં વૃદ્ધિ થાય એ માટે વાર્ષિક સંધ મેળવીને ચર્ચા કર
વાનો તથા યોગ્ય ઉપાયો લેવાનો અભાવ. ૧૭. ચાર વર્ષમાં જૈન ધર્મ પ્રચાર કરવાનો અભાવ તથા ચારે વર્ણ
આદિને મનુષ્યોને જન બનાવવાની વ્યવસ્થા તથા ઉપદેશનો અભાવ. ૧૮. દરેક વર્ણના મનુષ્ય જૈન બને એવી ધર્મ ગુરૂઓની કાળજીને
અભાવ તથા સંબંધી ભેગા મળી કાર્ય કરવાનો અભાવ.
આર્યાવર્ત માં એક મોટું લાખ રૂપિયા ખર્ચીને જ્ઞાનાલાર કરવાની જરૂર છે. ઈંગ્લાંડની મોટામાં મોટી લાયબ્રેરી જે નાનાલય બતામાં આવે અને જૈન ધર્મનાં લખાવેલાં તથા છપાવેલો દરેક જાત તકે રાખવામાં આવે તો જૈન ગ્રન્થની ભક્તિ સારી પેઠે કરી: મ કહી શકાય. જેના લાખો રૂપિયા વ્યવસ્થા અને ઉત્તમ વિચારની નાની અભાવે અન્ય બાબતોમાં ખર્ચાય છે પણ એક મોટા વન ,સ્તકાલય બનાવવા માટે લાખ રૂપિયા ખર્ચાય તે ભવિષ્યની પ્રજાને મહાપ વારસો આપી શકાય. અમદાવાદ, પાલીતાણું વગેરે મધ્ય સ્થળોમાંથી ગમે તે સ્થળ
For Private And Personal Use Only