________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવેદન.
ન
શ્રીમદ્ ગુરૂવર્ય પતાના જીવન પ્રસંગમાં આવતી સ્ફુર્ગાને ખાનગી નાટબુકમાં આલેખેલી જે પૈકીના કેટલાક ભાગ અને પત્રા આ ગ્રન્થમાં લેવાયા છે અને તે જુદી જુદી રસવતીએ કરતાં પણ અધિક પ્રીય થઈ પડે તેમ છે.
:
જુદા જુદા વિષયેા સબધ્ધ સમય સમયને યેાગ્ય વિચાશ,-જુદી જુદી વ્યક્તિએને અનુસરીને ૮ પ્રગટ થયા છે તે-તે તે વિષયના અનુભવી અને જૈનતત્ત્વના વિશેષ રીતે ઉદાર વિચારપૂર્વક–જે કાઇ નણકાર હશે અને મધ્યસ્થદષ્ટિથી મનન કરશે તે યથાર્થ સમજી શકે તેમ હોવાથી પ્રસ્તાવના ન લખતાં ‘ વક્તવ્ય 'માં જણાવેલા વિચારાને યાદ રાખી આ ગ્રન્થને વાંચવાના પ્રયાસ યથાર્થ છ આપશે એમ જણાવવુ હીતકર જણાયું છે.
<
શ્રીમના રચિત ધણા ગ્રન્થા એવા છે કે જે ઉપર માધ્યસ્થદૃષ્ટિ વાળા, જીજ્ઞાસુ વિદ્યાના લખવા ધારે તે અનેક વિવેચના લખી જુદા ગ્રન્થે રૂપે બહાર લાવી શકે, પણ સમય ૫૦ વર્ષ પાછળ છે એ વાકય કહે છે કે, વમાન સમયમાં જે સમજાય છે તે કરતાં ભવિષ્યમાં વિશેષ સારા પ્રમાણમાં સમજાશે;–ભૂમિ સ્વચ્છ થાય છે—દીર્ઘદ્રષ્ટિ જ્ઞાનીઓનુ પ્રથમ તે કર્તવ્ય છે. આ પછીના યાગ ગ્રન્થ વાંચકાતે તે વિષે વધારે પ્રતિત કરાવશે.
શ્રીમા લેખસંગ્રહ અને પ્રાસ’ગીક ઉપદેશ પત્રતા સંગ્રહ વિશાળ છે, જેથી આ ધાર્મિક ગદ્યસંગ્રહ અને પત્ર સદુપદેશને ગ્રન્થમાળાના કર્યા છે. ખાતે ૪૬ તથા ૪૭ મા મણકારૂપે-ભા. ૧ લા તરીકે—પ્રગટ ભવિષ્યમાં પ્રગટ કરાશે; તેમાં કેટલાક પત્રા અને લેખા જે આ ગ્રન્થમાં લેવાયા નથી તે પ્રગટ થશે; શ્રીમદે જણાવ્યુ છે તેમ અધિકારપત્રે જુદા વિચારા જ્યાં જાય ત્યાં સયેગા, મનન કરશે! તાજ સત્ય સમજશે. સત્ય સત્ય લેવુ અથવા અસત્ય શૈવુ તે સ્વદૃષ્ટિ ઉપર જ આધાર રાખે છે, ઘણા વાચકોને માત્ર ઉપલકી
ઝુદ્દી
અને
અધિકારીને ખ્યાલ લાવીને
આ વાંચવાની ધ પડી હોવાથી આ યનની જરૂર પડે છે. જૈન દ ન જ
છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે
:
*
For Private And Personal Use Only