________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારો
થાય એવા સંયોગને અને ઉપાયોને આદરવા, તથા આત્મસમાધિમાં જે જે કારણોથી વિક્ષેપ થતો હોય તેઓને હઠાવી સુખ અનુભવવા લક્ષ્ય દેવું.
સાધુઓ, संविग्गा गुरुविणया, णाणो दंतिदिया जियकसाया । માધિ કરા, ser હોંતિ 1 (પંચારા)
દેશકાળાદિની અપેક્ષાયે યથાયોગ્ય સાધુઓ હોય છે. વિના સંભવ સંસારથી ભય પામનારા સાધુઓ હોય છે. સંસારથી ભય પાખ્યા વિના ગુરૂનું શરણ કરાતું નથી. જ્યારે સંસારથી ભય પામીને ગુરૂનું કારણ કરાય છે ત્યારે ગુરૂને વિનય કરી શકાય છે. અએવ સાધુઓને yહીવનસા: એ વિશેષણ અપવામાં આવ્યું છે. જ્યારે ગુરૂના વિનયમાં સાધુઓ મન, વચન, અને કાયાથી ભક્તિ બહુમાનપૂર્વક પ્રવૃત્ત થાય છે, ત્યારે ગુરૂની પ્રસન્નતાથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરીને શ્રુતજ્ઞાનિય બને છે. અતએ શાનિક એનાદ વિશેષણ અપવામાં આવ્યું છે. જ્યારે સાધુઓ ગુરૂના વિનયથી જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનિય બને છે. ત્યારે તેઓ રાત્તેન્દ્રિય નિતાણા બને છે. સાધુઓ શ્રુતજ્ઞાની થયાથી પંચેન્દ્રિયોના વેવીશ વિષયોને જીતવા સમર્થ બને છે. શ્રુતજ્ઞાની થયા બાદ ઇન્દ્રિયને વશમાં કરી શકાય છે. અત એવ
જિનાઃ એ વિશેષણ પશ્ચાત સાન્નિયા: એ વિશેષણ જવામાં આવ્યું છે. સાધુએ ઇન્દ્રિય પર કાબુ મેળવીને મનમાં ઉત્પન્ન થનાર ક્રોધ, માન, ભાયા અને લોભાદિ કષાયોને જીતવા સમર્થ બને છે. આ પ્રમાણે દ્રવ્યભવ અને ભાવભવના વિરહમાં ઉઘુક્ત થએલ સાધુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવાનુસારે હોય છે, સાધુએ સંવિગ્નાદિ ગુણવિશિષ્ટ બનીને કલાને જીતવા ઉઘુક્ત થાય છે. જે સાધુઓ કષાયને ઉપશમાવે છે, તે જ વાસ્તવિક ચારિત્ર
ધારક કળી શકાય છે. વ્યવહારે વેષ અને આચારથી સાધુ બનેલાઓએ ગાથામાં કશેલ ગુણને પ્રતિદિન વિશેષ વિશેષ પ્રકારે ખીલવવા પ્રયત્ન કરવો
જોઈએ. પિતાનામાં જે જે ક્યાય ઉપજતા હોય તેને ઉપશમાવવા ખાસ - અન્નદષ્ટિથી ઉપગ ધારીને આત્મહિતમાં પ્રવૃત્ત થવું જોઈએ. પરિપૂર્ણ મધત્વ વિકસાવવા સંવિનાદિ ગુણોને જે અનુક્રમ દર્શાવવામાં આવ્યું છે,
For Private And Personal Use Only