________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9૪૮
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
ખરો વિશ્વાસી કે?—સાગરવત ગંભીર રહી હૃદયને ઘાત નહિ કરનાર. ખો વ્યાપારી કોણ?—સત્ય સુખને લાભ મેળવનાર સૂર્ય કરતાં અધિક પ્રતાપી કોણ?—-અનુભવજ્ઞાની. ચંદ્ર કરતાં અધિક શીતલ કોણ?—શાન્ત રસને ભોક્તા. દયાળુ કોણ?–આત્માને ઉદ્ધાર કરનાર પરમાથી કોણ?–પરમતત્ત્વને ઉપાસક. ઉપકારી કોણ?–આત્મસ્વરૂપને લાભ અર્પનાર. મુનિ કોણ?–મનપણું દર્શાવનાર. ખરૂં શરણ કેણુ?—–જેનાથી દુ:ખને અન્ત થાય છે તે. માન કોણ?—સપુષ, સત્ત, ગુરૂ. પરિહરવા યોગ્ય શું?—દુર્ગણે. કોની સંગતિ કરવી જોઈએ ?—સપુરૂષની. પૂજવા લાયક કોણ– ગુણિજન. ધારવા યોગ્ય શું?—ગુણરાગ. ખરું દાન શું?– આત્મજ્ઞાન. સલાહ લેવા યોગ્ય કોણ?—મિત્ર. કોનાથી દૂર રહેવું?–-૬જેનેથી.
નિબળી કોણ? સમી, અંધ કેશુ?–અજ્ઞાની. બધિર કોણ?—સત્ય તત્તને નહિ સુણનાર, મૂઢ કોણ?જે પોતાને ન જાણે તે હસવા લાયક કોણ?-સ્વચંચલતા. લુ કાણ?–સદાચરણ રહંતહાથ વિાને કેણી-કંજુસ. પિટ વિનાને કોણ?–અગંભીર મુખ વિનાને કોણ?–નિન્દક નાક વિનાને કોણ?–વ. દૂક વિનાને કોણ?—ધર્માશ્રય રહિત.
For Private And Personal Use Only