SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. (સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત ૨૪૩૫. જે તમારે તત્ત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને શૈલીમાં સમજવા હોય અને પિતાનું હદય નિર્મળ બનાવવું હોય, તે મંડળ તરફથી પ્રગટ થયેલી શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચેના પ્રત્યે પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણએ ચઢાવો. ઉત્તમ ગ્રો એજ અપૂર્વ સસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે-ગુરૂશ્રીની લેખનશૈલી–માધ્યસ્થદષ્ટિવાળી હેવાથી, દરેક ધર્માવલંબીઓ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સંબંધી વિવેચન છે. - વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદ-ભજન-તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદોને સારા વિચારણીય છે. અનેકાન્તદષ્ટિથી, હદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પથ્યવાણીથી વાચકોના હૃદયને ઉત્તમ કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે. માત્ર વાચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થની સહાય વડે –કેઈપણ ગ્રન્ય પ્રકાશકમંડળ કરતાં-ઓછામાં ઓછી કિંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે-ઓછી કિંમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે–પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તે , બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે. જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના 2 પૈકી, કાઈપણ ગ્રન્થ પિતાના મુરબ્બી કે નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. પત્રવ્યવહાર-મુંબાઈ–ચંપારલી. વ્યવ થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ જોગ કરે. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy