________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શિષ્ય જવાએ તથા મધ્યસ્થજનાએ પ્રવૃત્તિ કરવી.
સત્ય
થવામાં
ભાખતમાં કાઇને કંઇ
જરા માત્ર સોચ કરવાની જરૂર નથી. કાઇ પુછ્યા જેવુ હશે તે રૂબરૂમાં મળી ખુલાસા કરી આત્માન્નતિ માગે વળવુ. આત્મામાં ઉંડા ઉતરીને આત્માને શકાએ પુછવાથી આત્માવડે સ શકાઓનું સમાધાન થાય છે. આત્માને બ્રહ્મ, પરબ્રહ્મ, કૃષ્ણ, અરિહંત, રામ, ઇશ્વર, પરમાત્મા માનીને તેને સર્વ જીવેામાં જોવા, ભાવવેા અને તેના સાક્ષાત્કાર કરી જવે અને એ માગે આ ગઘસ ગ્રહના વિચારાને આચારમાં મૂકી અનાસક્તિએ વવું. સ્યાદ્વાદષ્ટિએ સર્વાં વિચારામાં અને આચારોમાં સત્ય દેખી આત્માન્નતિ કરવી એવા માગે પ્રગટેલા વિચારાને વાચક સમક્ષ મૂકી જન સેવાના સેવક રૂપે રારીરને બનાવી કમ યાગીને અધિકાર ખજાવવામાં પ્રવૃત્ત થતાં કઇ ક્ષમાયેાગ્ય ગણાય તે સજ્જને ક્ષમસે એમ કહી નિવેદી વક્તવ્ય સમાપ્ત કરૂ છું.
ॐ अहं शान्तिः પેથાપુર-સાગરાપાશ્રય.
આસા હિંદ ત્રયેાદશી સ. ૧૯૭૩ લે. બુદ્ધિસાગરસૂરિ
For Private And Personal Use Only