________________
Shri Mahavir Jain Aradhana Kendra
res
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
મહેનત કરે છે. પણ સત્ય ઉદ્યોગ તે આત્માનેજ કરવા જોઇએ. ઉદ્વેગ કરવા એ પુદ્ગલના ધરના છે. આત્માના ધરને નથી. તા પણ આત્મ લક્ષ્મીને મેળવવા જે સહાયકારી છે તે અપેક્ષાએ સત્ય ઉદ્યોગ કહી શકાય છે. સત્ય વસ્તુની પ્રાપ્તિ માટે કયા મનુષ્ય પ્રમાદ કરે વારૂ ? જાણ્યા છતાં ઉદ્યમ કરે નહિ તે શી રીતે તરે વારૂ ? અનંત સુખદાતા એવી આત્મરત્નત્રયીની પ્રાપ્તિ માટે કાણ પ્રયત્ન કરે નહિ ?
x
વિ, આત્માર્થા, આસન્નભવી, આત્મદ્રસ્થ્ય ઉપરજ લક્ષ રાખશે અને તેને તે! આ સસાર અસાર ઇંદ્રનળસમાન લાગશે. તેને આત્મા ઉપરન પ્રીતિ થશે, અને આત્માને તારવા મન, વચન, કાયાથી પ્રવૃત્તિ કરી ક હઠાવી શિવપુર પ્રાપ્તિ કરશે. તે બુદ્ધિને પણ ઉપાદેય છે. અને તમને પણ તેની પ્રાપ્તિ થાઓ. એજ હિતાકાંક્ષા છે. રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ( સંવત્ ૧૯૫૯ ના ક્ાગણ સુદિ ૬ )
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
×
સમજવાનું કે આત્મામાં રહેલુ છે ? તેમ પૂછતાં ગુરૂગમારા” અસંખ્યાતપ્રદેશને લાગેલી ક વ ણાશકતા નથી. ત્યારે વળી વિચાર કારણ છે કે નહિ ? ત્યારે
વસેાથી લે—વિ॰ પહેલાં તે આત્ય તિકસુખનુ કાણું આવરણ કર્યું જ્ઞાનથી માલૂમ પડશે કે આત્માના એથી આત્મા પુદ્ગલસગે સ્વસુખ પામી થશે કે એ આત્મસુખ પામવાનું કઇ પ્રત્યુત્તર ભાસશે કે કર્મતા નાશ થતાં સ્વસુખ સ્વતઃ પ્રકાશશે. વળી કા નાશ કરવાનાં કારણો જ્ઞાન, ધ્યાન, શ્રદ્ધા, સવરક્રિયા, ઉત્તમક્ષેત્રે તીર્થંકરનાં આલંબન ઇત્યાદિક દેખાશે. ત્યારે તે કારણેાને ધૃષ્ટ જાણી ચેતન તેને અવલખશે. અસંખ્યયેગા મુક્તિરૂપ કાર્ય ના હેતુભૂત છે. તેમાં પણ જ્ઞાન દ નચારિત્રની મુખ્યતા છે. જ્ઞાન એ આત્મગુણ છે તે મેક્ષદશામાં પણ સાથે રહે છે. પણ ક્રિયા મુક્તિ દશામાં નથી. દર્શન એ આત્માના સામાન્ય ઉપયેાગ છે તેની પ્રાપ્તિ થતાં દર્શનાવરણીયકા નાશ થાયછે. સ્વગુણ જે દન તેની સાદિઅનંત સ્થિતિ જાણવી. જ્ઞાનગુણ આત્મામાં પ્રગટ થતાં તેની પણ સાદિઅનંત સ્થિતિ જાણવી. વેદનીયક નાશ થવાથી અનંતસુખ આત્મામાં રહેલુ છે તે પ્રકાશે છે. માહનીયકર્મના નાશ થવાથી અરૂપી