SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુત્ર સદુપદેશ. વારવાર આ નહિ મળે, મનુષ્યભવ અવતાર; પર પુદ્ગલ નિજતાગણી, જાશે નરકદાર. પઢીપાર નહિ પામવા, સર્વ શાસ્ત્ર ગસાર; જિનવાણી અનુભવ કરી, ગ્રહે! આત્મ હિતકાર. સ્થાનક પાપ અઢારની, ત્યાગબુદ્ધિ જબ હોય; ત્યારે માહ મહીપતિ, પોકે પોકે રોય. નિદ્રાર્વિકથા પરિહરા, નિદા વિષયકષાય; શુદ્ધસ્વભાવે આવવા, પરમાતમપદ પાય. અ અહે। આ આતમા, અન'ત શક્તિને સ્વામિ; અજર અમર અવિનાશી છે, પૂર્ણાનન્દ અકામ. દર્શન જ્ઞાનચરણતણેા, ભોક્તા આતમરાય; નિત્યાનિય અરૂપી છે, એકાનેક સહાય. અષ્ટપક્ષથી આતમા, સ્વરૂપ વિચારે જે&; શુદ્ધદશા જાણવી, કરે કના ખે મુંડ મુંડાવે વેષ લઇ, ધરે જ પરની આશ; અહે। અહે। હિરાતમા, કરતા નિજને નાશ. ચરણુ ગ્રહી નિન્દા કરે, પરના અવગુણુ ગાય; એ પણ છે પુદ્ગલ દશા, તેને સંગ નિવાર. ગુણ લહી જ્યાંથકી, ત્યાં નુ ધર ભવ રાગ; નિંદા કરતાં પરતણી, ઘરમાં મૂકે આગ. આરેાપિત પુદ્ગલપણું, નિજમાં છે તે દુઃખ; પર ઉઠેગથી વિસ્તરે, પામી આતમ સુખ. ધરો ધ્યાન નિજ બ્રહ્મવું, ભાવના ખાર વિચાર; સત્ સંગમ જગ દાલા, કર્મ વિનાશક ધાર. નિમિત્ત જેવાં પામતા, તેવા આતમ થાય; લી ભ્રમરી સગ જિમ, સત્સંગમ જયકાર. કૃષ્ણપક્ષીયા જીવડા, પંચમ આર મઝાર; માહે મુઝી વિશ્વમાં, માને સાર અસાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ કર ૩૩ ૩૫ ૨૦ ३५
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy