________________
Shri Mahavir Jain Aradhana Kendra
Le
www.kobatirth.org
×
પત્ર સદુપદેશ.
પવિષ મલિયાં છડાં, મેાહરાય પ્રચાર; પુણ્યાયથી જીવને, સત્સંગમ આધાર. મેહરાય શત્રુતણેા, નાશ કરેા લહી સાજ; મેાહન નામ સફલ કરી, રાખા જગમાં લાજ. આત્મબુદ્ધિથી ગવાતાં, આતમરાય અન્ય; વારવાર મનન કરે, હેાત્રે તે ચિદ્ર૫.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તે છે. ધ્યાનમાં છે.
નપાન જ્ઞાન કર, ધરા નિરતર સાર; આત્માયણે વતાં, પામેા ભવજલ પાર.
ડેાદરાથી લે−વિ કે તમારા લખેલા પત્ર નદલાલભાઇ માત આધ્યેા તે સચ્યા છે વાંચી સમાચાર જાણ્યા છે. વિકે અહિં શાસ્ત્રી તેડાવવા અગળ લખ્યા છે તે આવતી કાલે પ્રાયઃ આવશે. પશ્ચાત્ તમારી તરફ આવવાને પરિણામ તમારી લાગણી વિશેષ છે, તે મારી ઘણા આગ્રહ છે. પરંતુ અમારા ગુરૂ મહારાજના પણ અહિં રહે વાના પરિણામ હાલમાં ઘણા લાગતા નથી તેથી તમારે કાઇ જાતની ચિંતા કરવી નહિં. દેવગુરૂ પસાયથી સારૂ થશે. એજ--કિરણયુક્ત સૂર્યથી જેમ અન્ધકારને નાશ થાય છે, તેમ જ્ઞાનાદિ ગુણયુક્ત વૈરાગ્ય વાણીથી મેહરૂપ અન્ધકારને નાશ થાય છે કહ્યુ છે કેઃ—
પર પુદ્ગલની ચાહના, પર પુદ્ગલને સંગ; પર પુદ્ગલ ભક્ષણુ કરે, માહપરિણતિરમ. મેાહભાવને ત્યાગીને, આતમભાવ નિહાલ; પરપુદ્ગલ મમતા તો, એ સહુ આલપ‘પાલ. આલ પ`પાલ પુદ્ગલ દશા, મેહ નાચ ભવર ગ; ગ્રહણ કરે જીવ એહુને, પામે કુમતિ સગ
For Private And Personal Use Only
રજી
३८
૩૯
અહિંથી કેટલાક દિવસ પછી અને તે ખરૂ અહિંના ભાકાના
3
४