________________
Shri Mahavir Jain Aradhana Kendra
- ૭૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદંદ્રદેશ.
શિવસુખ ઇચ્છા સહુ કરે, પણ તે અતિમુશ્કેલ; ઉપાદાનકારણથકી, શિવસુખ પ્રાપ્તિ સ્હેલ. શિવનગરી પ્રતિ ચાલવા, ગમન કરે સા લાક; પણ મારગ ભૂલ્યા થકી, મહેનત જાતી ફાક. નત જાત્રે ફાક તસ, સગું નહીં જસ સાથે; રત્ન પડયું છે પાસ પણ, અધ ન લેવે હાથ.
મેહ વાયુ પિત્ત દ્વેષ, કને રાગ પિછાણુ; રાગ ત્રિદોષે આતમા, રાગી જગમાં જાણ.
મમતા તાવ ચઢયા અતિ, મતિ વિભ્રમ બહુ હોય; ઉલટી આતમગુણતી, ત્યાં શરણું કુણુ જોય. કુટુબ કલેશ ઉધરસ હાં, મિથ્યાત્વક્ષય દર રોગ; શૂળ છાં છે શલ્યનું, કમ ત્યાં હાય ન શેક.
એવા રાગે રાગી, મનમાં બહુ અકળાય; કાળલબ્ધિ ને વૈધવષ્ણુ, કહા રાગ કેમ જાય. વૈધ મળ્યો પણ કાળ નહિ, ત્યાં સિદ્ધિ નહિ થાય; હાય ઉભય પણ કર્મવણ, રાગી રાગ ન જાય. વૈધ ફાળ ને કર્યું જ્યાં, મલીયા ત્રણ્ય ઉપાય; પણ ઉદ્યમ કીધાવિના, રાગી રાગ ન જાય. વૈદ્ય કાળ કર્મોઘમે, પણ સિદ્ધિ નહિ થાય; પાકી નહિં ભવિતવ્યતા, રાગી રાગ ન જાય.
સ્વભાવ સિદ્ધિ જ્યાં નહીં, ત્યાં કિમ વૈદ્ય ઉપાય; પામી અભવીજીવને, કરહિત નવિ થાય.
પચસમવાયી કારણે, કાર્યોત્પત્તિ કહાય; એક એક કદાગ્રહે, મત મત જૂલ થાય. સત્ સામગ્રી પામીને, કરાગ કર દૂર; સાર સાર એ શાસ્ત્રનું, ચિદાનંદ ભરપૂર.
For Private And Personal Use Only
19
+
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
ઓ
1 '
૧૭
૧૮