________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સર્વત્ ૧૯૬૯ ની સાલના વિચાર..
આગમમાં કહ્યું છે કે “ તાળાંત અનુમાનમંત અચર ચૈવ, બચ લેવા, સચપન જમ્મત વિથમાં રેન્ડ ”રસ કર્મ તે ભગવવાં પડે છે અને અધ્યવસાયથી જેના રસહાય છે તે ભાગવવાં પડતાં નથી અને પ્રદેશ “કમ તે અવશ્ય ભાગવવાં પડે છે. પ્રસન્નચન્દ્રષિએ નરક ચેાગ્ય કના પ્રદેશાત્મ નિરસ એવા વેધા છે પણ તેને રસ વેધા નથી. અનુભાગ તા તેણે ઉજવલા વસાયવડે સુણ્યા હતા. માટે તેને નરક સંભવ દુ:ખાય થયા નહિ નથિપાયુમય વપુલ દુ:લોવનાત્ -અશાતા વેદનીયતા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવભાવ પામીને ઉદય થાય છે, સદ્ગુરૂ, પુણ્ય ક્ષેત્ર, મનુષ્ય ભવ, સમ્યગ્ જાન આદિ પામીને કનેા નાશ થાય છે. વેદનીય ને ઉપશમ અને મેશમ થતા નથી. મિથ્યાત્ત્વ મેાહનીયને કુલી વગેરે પ્રાપ્ત થતાં ઉદય થાય છે.દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ પામીને પુણ્ય અને પાપ ઉધ્યમાં આવે છે. દ્રષ્ય ક્ષેત્ર, કાલ; ભાવ પામીને પુણ્ય અને પાપના ક્ષય થાય છે. કોઇ દ્રવ્ય ક્ષેત્ર કાલ, ભાવ પામીને રોગ શમી જાય છે અને કોઇ દ્રવ્ય ક્ષેત્ર ફાલ ભાવ પામીને રાગ પાછો ઉત્પન્ન થાય છે. તપ, જાપ, ધ્યાન, સુમુક્ષેત્ર, સન્તસેવાભક્તિ વગેરેની આરાધનાથી અશુભ કર્મો ધાત થાય છે તેમજ અશુભ ક પણ શુભ કર્મરૂપે પરિણામ પાસે ... અશુભ કમ ઉદયમાં આવે ત્યારે દીન ન બનવું કિન્તુ તપ ાન ભક્તિ ભાવ્યવસાયમાં તત્પર રહેવું. અનિકાચિત અશુભ કર્મના ઉદયા છે. તા તપ વગેરેથી ટળે છે. પ્રાય:નિકાચિત હોય તેપણુ તે તપથી ટળે છે.
.
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
wwwwwma
૪૯૫
×
કોઇ પણ મનુષ્યનું ખુરૂ નવું અને અશુભ ન મેલવું એજ જગતમાં વિદ્મ રહિત છંદગી ગુજારવાના એક મહાન ઉપાય છે. કાઇનુ પુરૂ ઇવાથી અને અશુભ એટલવાથી અશુભ કમ ખંધાય છે અને અપકીર્ત્તિ કર્મના ઉદીરણા થાય છે. કાઇનુ મુરૂ થાય એવી મન વાણી કાયાથી ચેષ્ટા પણ ન થાય ત્યારે સમજવું કે દુનિયામાં શાન્તિ પ્રસરાવવાની પાતાનામાં શક્તિ આવી છે. કોઇના શુભ માર્ગમાં વિધ નાખવાને, કાઈને તિરસ્કાર કરવા માટે પોતાની જીંદગી નથી એમ નિશ્ચય થયા વિના જગતના વા