SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૮ સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા. સવત્ ૧૯૬૮ ચૈત્ર સુઢિ પ શિનવાર તા. ૨૭-૩-૧૯૧૨ પાદરા. ભાવમન પોતે ક ંઇ કરીને મનની પાસે દ્રવ્ય મનથી ભાવમનની પરિસ્ફૂર્તિ થાય છે. શેય પદાર્થો પાસે જતું નથી અને જ્ઞેય પદાર્થો ગમન આવી મનને પ્રાપ્ત થતા નથી. દ્રવ્યમન વા ભાવ એ એમાંથી કાઇ મનનું શરીરની બહાર નીકળવાનુ થતુ' નથી. કેટલાક મનમાં આંદેલને અર્થાત્ મનાવાને બહાર અન્ય મનુષ્યા પાસે માકલી શકાય છે એમ માને છે તે જૈનાગમથી વિરૂદ્ધ છે. મનારા અન્યાનું શુભ વા અશુભ ચિતવતાં તેજસશરીરાદિ અન્ય પુદ્ગલેાદ્વારા અન્યજીવાનું શુભાશુભ કરી શકાય છે એમ જૈનાગમાદારા પ્રાયઃ અવમેધાય છે. મનેાવાથી જુદાં પડેલાં એવાં કૃષ્ણાદિ અશુભલેસ્પા તથા શુક્લાદિ શુભલેશ્યાનાં પુદ્ગલા અન્તર્ મુહૂર્તમાં અન્યપણે પરિણમે છે, વા અસ ખ્યાત કાલપર્યન્ત તેવાને તેવા રૂપે રહે છે. છૂટી પડેલી એવી મને વર્ગામાં પણ તેમ સમજ દ્રવ્યમનમ પણ્ વગુણુ હાનિ વૃદ્ધિ રૂપ ઉત્પાદ વ્યય થયા કરે છે. ભાવમાં પ ષદ્ગુણુ હાનિ દ્ધિ રૂપ ઉત્પાદ વ્યય થયા કરે છે. ઉચ્ચ લેસ્યાના પરિણાને વડૅ દ્રવ્યમતાવાન્તઃપાતિ પુદ્ગલા, શુભાદિ રસ પરિણામને ધારણ કરે છે. અને તે દ્રવ્યમનથી શુભ પુદ્ગલા જે છૂટા પડે છે તે તેનાં સ્થિતિ ઉપર્યુકત વચનાનુસારે થાય છે. શુભ મનાવર્ગા દ્રવ્યનાં પુોને મહુ ભાએએ જે ઠેકાણે છેાડયાં હોય છે તે સ્થાન તીરૂપ પવિત્ર ગણાય છે. અશુભ મને વાદ્ય પુદ્ગલાને જે ઠંકાણે છેડવામાં આવે છે તે સ્થાન અપવિત્ર ગણાય છે. જે મનુષ્યાએ જે ઠેકાણે ભક્તિની ધૂન મચાવી હાય છે તે ઠેકાણે મનેવા અન્ય મનુષ્યના સંબંધમાં આવતાં ભક્તિના પરિણામમાં નિમિત્ત કારણભૂત પરિણમે છે જે ગુઓમાં ચેાગીઓએ સમાધિ અને જ્ઞાનના વિચારેા કર્યા હોય છે ત્યાં તેએના આત્માથી જે મનેાન પુદ્ગલા ખરે છે તે ચીકણા સ્પર્શીવાળાં અને ભારે હોય છે તે ઘણા વ પ ત કાયમ રહે છે અને ત્યાં આવનાર મનુષ્યાને યાગ સમાધિ અને જ્ઞાનની ભાવનામાં નિમિત્ત કારણ રૂપે સહાયી બને છે. વ્યભિચારિણી કામી સ્ત્રીએથી કામાત્તેજક પુદ્ગલેા તેજમાં વારવાર એસીને કામના વિચારેય કર્યાં કરે છે. ત્યાં ખરે છે અને તે પુદ્ગલેા તેવા પ્રકારના વિચારને ઉત્પન્ન થવામાં મદદ કરે છે. કસાઇ વગેરે જુદા જુદા અશુભ અને શુભ વિચાર કરનારાઓના સ્થાનમાં પણ તેમ સમજી લેવું. સિદ્ધાચલાદિ તીય Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy