________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૧૩૫
કાલ સ્વભાવને નિયતિ, કર્મને ઉદ્યમ સાર; પંચ એ કારણ મેળથી, કાર્ય થાય મન ધાર. ઉપદેશ નિમિત્ત માત્ર છે, થાય ભવી સુખકાર, લખવું તે પણ હિતમણી, આતમને સુખકાર. પતાની જે જાતિ છે, આતમરામ નિહાલ; વિજાતીય પુલતણી, સંગતિ દરે ટાળ. છે ૧૦ છે. જઈને જડની સંગતિ, કરે ને આતમરામઃ આતમ સંગતિ જ્ઞાનની. ભજતાં શિવ વિશ્રામ. / ૧ / છાગ સમું એ સિંહ બાલ, કાઢે કેક કાળ; જાતિ સિંહ નિહાળીને, નાડો વન ડે ફાળ. ૧૨ ૫ ચાર દિશાથી ઘર સળગતાં, ઘરમાં કિમ રહેવાય; રહે તેહિ જ દુઃખીઓ, ભવાભિનંદી જણાય. ! ૧૩ સંસારે સુખ માનતે, રાતેમા થાય; અહે પુદ્ગલની સંગતિ, હવે દુ:ખનું ઠામ. ૧૪ છે સ : કારી કાં રહે, ગપ્પાં મારે ભાઈ: કે હગી તેવી રહેણી, વિરલા સજન પાય. તે ૧૫ છે. કહેણું રણ જે મિલે, શિવ સુખ કરમાં હોય; જન્મ મરણ ફેરા ટળે, આનંદઘન પદ જેય ૧૬ આતમ ધનને કારણે, સહુ જન શીશ મુંડાય; આતમ અનુભવ વિણ તે, ચાર ગતિ અથડાય. તે ૧૭ | મનમાં જાણે જ્ઞાની હું, જ્ઞાનીને નહીં લાગ; જ્ઞાની જન મુક્તિ લહ્યા, નમું જ્ઞાની મહાભાગ. || ૧૮ સકળ શાસ્ત્રને સાર છે, પુદ્દગલ સંગ નિવાર: પુલ સંગી આતમાં, કયું પામે ભવપાર. તે ૧૮ | પુદ્ગલ પુદ્ગલ સહુ કરે, નહીં સમજ્યા તે મર્મ; સમજ્યા તેહીજ પામિયા, આતમ અનુભવ શર્મ. | ૨૦ | આતમ આતમ સહુ લવે, આતમ વસ્તુ વિચાર; જાણે નહીં તે બાપડા, શુપાડી અનુસાર, જે ૨૧ મે
For Private And Personal Use Only