________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
X
પત્ર 'સદુપદેશ.
કર્તવ્ય.
સ્વાદુ સુફળને ચાખ પણ છેદીશ નહિ તું વૃક્ષને,
ડીશ ના;
પુષ્પા સુગધી સંઘ પણ નું ધ્યેયને સાંભળ મનેાહર શબ્દને પણ વાઘને ભાંગીશ ના, જલપાન કર તું ગ્રૂપનું પણ રૃપમાં તરીશ ના. સર્વત્ર કરતું ભાગમાં પણ પુષ્પને ડીશ ના, જે જે દીએ અન્યા તને તે આત્મનુ' માનીશ ના; ઉંચા ચઢી નીચાં પગથીઆં ભાંગ નહિ પરના નાં, જેના થકી ઉંચા થયા તેને ગણીશ ના નીચ તું. એ દેવું સઘળું ચૂકવીને શા થા તું સૃષ્ટિના, પણ અન્યને પીડીશ ના એ ગુપ્ત કુચી મુક્તિની; જે વાડ, ફળને રક્ષતી તે વાડને ભાંગીશ ના, પયપાન જેવું તું કરે તેના કરીશ જે દીપથી દેખ્યુ ધણું તે દીપને એલવ નહી, કૃતવેદી હૈ દાન્યના તું પાદંતે ભજવીશ ના; કાંટા ઘણા દૂર કરી તું ચાલ આગળ માર્ગમાં, પશુ મામાં તું નાંખ નહિ કાંટા ઘણા દુદ્ધિથી, જે જે પુછે તે પન્થીઓને માર્ગ તુ ખતલાવજે, પણ પંથીઓથી લડ નહિ એ વાત દિલમાં લાવો; ઈચ્છા પ્રમાણે ખા ધણું એવું કરીશ નહિ સને, “ મુખ્યબ્ધિ” જે જે તું લહે તે અન્યને પણ આપજે. સ. ૧૯૬૯ વૈશાખ વિદ ૧૨ સેમવાર
ના નાશ તું.
૫
મુ વડતાલ,
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૪