________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૫૨
પત્ર સદુપદેશ.
સબધે બનવાના. જળકમળ અને ધાવમાતાના દ્રષ્ટાંતને સફળ કરવાને આજને દિવસ ખતમ સૂચક છે. આજતા દિવસ પરતંત્રતાને છે કે સ્વતંત્રતાને છે તેના નિણુંય કરાવનાર છે. આજના દિવસ શાક અને હર્ષોંના પડદામાં આત્માને પ્રવેશાવનાર છે. આજતા દિવસ ગૃહસ્થાવાપ્ત આરંભક છે. વિસ ગણો કે આત્મા ગણા, ક ગા. જે કયું તે ભાગવતાં વૈરાગ્ય બળથી ન્યારા રહી અંતમાં રહેશે।. દેવગુરૂતુ' આલબન સદા રાખશેા. ગુરૂના એ!ધ મનન કરશેા. સુખમય થાઓ. કલ્યાણ થાઓ. ૐ શાન્તિઃ રૂ સવત્ ૧૯૬૬ માધ વિક
X
www.kobatirth.org
X
X
***300
*
X
ચાગ્ય ધર્મ લાભ
ધર્માંધા સુશ્રાવક.. વ્યાવહારિક કેળવણીથી મનને કેળા તે તેની સાથે ધાર્મિક કેળવણીથી દરરાજ મનને કેવળવતા રહેશે. વખતના સદુપયેાગ સેાનેરી તક છે. વિકે અબુકે મેાતી પાઈ લે, સાપરાઇ લે. આ કહેણીના અર્થ જે આત્માની સાધ્યદશા તરફ ઉતરશા તે માલમ પડશે કે ધર્મની અત્યન્ત આવશ્યકતા છે. આત્મસ્વરૂપ ગ્રંથ કરીને વાંચી જશે...........પુછતા રહેશે. તેમના સમાગમથી કંઇ પણ આત્માની ચર્ચાના લાભ મેળવી શકશેા. માતાજીના સમાગમથી પણુ આત્મજ્ઞાન જ મેળવવુ જોઇએ. વખતની એવી યાજના કરવી જોઇએ કે જેથી અમુક કાળે અમુક કલાક ધર્મની આરાધના તે થાય. દેવગુરૂ ભક્તિ તે દરરોજ સ્તુતિ દ્વારા થવી જોઇએ. દેવની, સદ્ગુરૂની આ સામુ જોઇ રહી તેમના ગુણે! તથા ઉપદેશનું સ્મરણ કરતાં આત્માની શક્તિ સતેજ થાય છે, અને મનમાં નવીન ભાવ ઉત્પન્ન થાય છે. ષડ્વવ્યવિચારતું પણ મનન કરશેા. એક શ્રદ્ધાથી વર્તવું. જ્યાં ત્યાં ભટકવાની બુદ્ધિ ન રહેવી જોઇએ. તેથી સ્થિરતાની વૃદ્ધિ થશે. અ શાન્તિઃ રૂ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
X
સુરત.
X