________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સંદેશ.
મુકામ વડાલી. લે॰બુદ્ધિસાગર. શ્રી પાદરાતંત્ર શ્રદ્ધાવત, દયાવત, દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વકીલ શા. માહનલાલભાઇ હિમયભાઇ યોગ્ય ધર્મ લાભ. વિશેષ હાલમાં તમારા પત્ર નથી તેનું શું કારણ છે તે જણાવશેા. અહીં પત્રના જવાબ આપો. હાલમાં સમયસારપ્રાકૃતની ટીકા વાંચી સમાપ્ત કરી. તમે હાલ શું વાંચેા છે તે જણાવેા. શરીર નરમ તો નથી ને ? અત્રથી બનશે તે કુંભારીયા તર ્ જઇશું. મણિલાલ, ખાજી, વગેરેને ધ લાભ. માણેકલાલ આવતા હશે તેમને ધર્મલાભ જણાવશેા. ધર્મસાધન કરશેા. ઉપાધિ વગેરે સયોગામાં શુદ્ધમતા ઉપયાગ રાખી ધર્મની આરાધના કરવી. મનની ચંચલતા હ્રયાવિના ખરી શાન્તિ થવાની નથી. વૈરાગ્ય, ત્યાગ અને જ્ઞાન એ ત્રણે ગુણવડે મનની સ્થિરતા સાધી શકાય છે. એ ત્રણ ગુણમાં જેની ન્યૂનતાવતે છે તે અંશે મનમાં વિકલ્પસંકલ્પ થયા કરે છે. સાધુના સમાગમે, પુનિમિત્તયેગે આત્મા પોતાના ધમમાં વર્તે છે, પોતાની સ્થિરતા ગમે ત્યારે પણ આત્મબળને ફારવ્યાવિના થનાર નથી. ગમે તેવા સયેાગે!માં મગજની સમતાલતા રાખીને વ્યવહાર જાળવી અન્તર્થી આત્માના શુદ્દાપયોગમાં રમણુતા કરવાની જરૂર છે અને તે પ્રમાણે આત્માત્સાહે પ્રત્તિ કરવા લક્ષ્ય દેવાની જરૂર છે. તા. ૨૯-૧-૧૫.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
વિસનગરથી લી॰ -પાદરા મધ્યે મે. હિ. યેાગ્ય ધર્મલાભ.
પ.
વ્હાલમજી ઘાને દર્શન રે, વિયોગે કેમ તલસાવે, સંતાઇ પિંડમાંહી રે, કેમ ના પ્રગટ થાયા;
For Private And Personal Use Only
ete
તવાવરહે ક્ષણ લાખવસમ, ઉઠે દીલમાં આગ,
જ્યાં ત્યાં જોઉં ત્યાં સહુ સૂનું, વિરહનું દુઃખ અથાગ
ખાઇને સમ કહુ છુ રે, જીવાય નહિ કા લાવે. વ્હાલમજી. ૧
હારી જ્યેાતિ જીવન મ્હારૂ, શેાધુ તુંને સદાય,
પ્રેમ પાત્ર પુરૂષાત્તમ સ્વામી, તુંજવણ ના રહેવાય; રહીને ના જગમાં રે, પ્રેમીના બ્રિ થતા હાવે. જાલમજી. ૨