________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
(૫૧
- - * * * *
*
*
* * * * * *
*
* *
*
*
,,
क्षन्तव्यंस्वयमेव, क्षामयितव्यः परः उपशमितव्यंस्वयं उपशमयितव्यः परः अथद्वयोर्मध्येययेकः क्षमयन्ति नापरस्तदाकामतिरित्याह य उपशाम्यतिअस्तितस्याराधना योनोपशाम्यति नास्तितस्याराधना तस्मात्आत्मना उपशमितव्यं तत्कुतोहेतोः हे पूज्य ! इतिपृष्ठेगुरुराह उपशमसारं उपशमप्रधानं श्रामण्यं श्रमणत्वं॥
કલ્પસૂત્રના આ પાઠ પ્રમાણે વર્તવામાં આવે તો આત્માની પ્રતિદિન શુદ્ધતા થતી જાય. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓએ સર્વ જીવને ખમાવવા જોઈએ. ક્રોધાદિક કષાયને ઉપશમ કરવાથી શ્રી જીતેંદ્રના ઉપદેશ પ્રમાણે પ્રવર્તી શકાય છે. ગૃહસ્થોને અને સાધુઓને ક્ષમાપના કરીને આત્માની પરમાત્મદશા કરે એવો શ્રીવીરપ્રભુનો ઉપદેશ ધ્યાનમાં રાખવા લાયક છે.
હે ધર્મબંધો ! ક્ષમાપનાને ઉપદેશ આદરવા લાયક છે. આત્માને શુદ્ધધર્મ પ્રગટ કરવાને ક્ષમાપનાની ઉપાસના કર ! ક્ષણે ક્ષણે ક્ષમાપનાના વિચારને હૃદયમાં પ્રગટાવીને આત્માની શુદ્ધતા કરવા પ્રયત્ન કર ! ક્ષમાપનાવડે આ માની જવલતા, અનન્તજીએ ભૂતકાળમાં કરી અને ભવિષ્યમાં અન ત શુદ્ધતા કરશે. ક્ષમાપનાને વ્યવહાર સદા આદરવા યોગ્ય છે. ક્ષમાપનાના વ્યવહારથી અનેકછનું કલ્યાણ થયું છે અને ભવિષ્યમાં થશે. માટે હે ! ધર્મબંધે ક્ષમાપનાના માર્ગે ચાલી હાર જીવનની ઉચ્ચતા કરતા રહેજે. હું પણું ઇચ્છું છું કે તેવી ક્ષમાપનાની પ્રવૃત્તિ વડે તારે આત્મા ઉચ્ચદશાના શિખરે પ્રાપ્ત થાઓ અને પરમમંગલ પામે. વમીિઃ ૐ ૩ શાન્તિઃ ૩
સંવત ૧૮૬૮ ના ભા. શુદિ ૭ મુ. અમદાવાદ,
For Private And Personal Use Only