________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૮
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
ખરેખર કારણ સામથીયેાગે થાય છે. આત્મધ્યાન ધરનારા નિસ્પૃહ અને નિર્જન પ્રદેશ સેવનારા યાગીએ પાતાના આત્માની શક્તિયેને પ્રકટાવે છે અને તેમના સા સિદ્ધ થાય છે. કેટલાક વર્ષ પશ્ચાત્ યે વિદ્યા તરફ જૈન મહાત્માઓની આજના કરતાં વિશેષ પ્રવૃત્તિ થશે અને જૈન ધર્મની પ્રભાવનામાં તે આગળ પડતા થશે. આળખાયારી ચેાગીએ આત્મશક્તિયાને! પ્રકાશ કરીને જગત્માં દીપતા તારાની પેઠે પ્રકાશ નાંખે છે. દુનિયામાં હવે બ્રહ્મચર્ય તરફ રૂચિ વધરો અને ઉગ્ર બ્રહ્મચર્ય ધારક મહાભાએ બનાવવા બ્રહ્મચર્ય ની સસ્થાઓ અમુક આકારમાં પ્રકટ થશે. જૈનામાં પણ તેની ચળવળ થશે. અને યુગપ્રધાનના કેટલાક સમય પશ્ચાત્ પ્રકટભાવ થશે. સૂરિમંત્ર, વધુ માનવિદ્યા વગેરેની આરાધના કરવાથી પ્રભાવકશક્તિ ખીલવા માંડે છે. અને જૈનશાસનની રક્ષા કરી શકાય છે. સાધના આદિ ઉદ્યમ વડે જેએ અનુભવ કરે છે, તેજ આરાધનાની શ્રદ્ધાને ધારણ કરી શકે છે. પૂર્વાચાર્યાં મહા સમથ પ્રભાવી હતા. માટે તેમના પગલે ચાલીને આત્માની ક્ષતિયેા પ્રકટાવવાને અને જૈનશાસનની પ્રભાવના કરવાને સાકાળ ઉદ્યમશીલ બનવું.
X
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ વૈશાખ સુઢિ ૫ સામવાર તા. ૨૨-૪-૧૨ પાદરા. દયા એ સર્વ ધર્માંતુ મૂળતત્ત્વ છે. જે ધ'માં દયા નથી તે ધ ગણાતા નથી. દયારૂપ નદીમાં ધરૂપ વનસ્પતિ ઉગી શકે છે. ખરેખર વસ્તુત: વિચાર કરીએ છીએ, તેા યા વિના અનુભવ પ્રત્યક્ષ કોઇ ધર્મ જણાતા નથી. જેવી જૈનનના સિદ્ધાંતામાં અને આચારેામાં દયાની વૃત્તિ દેખવામાં આવે છે તેવી અન્યદાતામાં યાની વૃત્તિ દેખવામાં આવતી નથી, તેથી જેવા યાધર્મીઓના ઉપનામથી દુનિયામાં ઓળખાય છે. માના સિદ્ધાંતમાં જૈને જેટલા કાઇ ધમવાળા ઉંડા ઉતર્યાં નથી. દયાના સિદ્ધાંત સ્વાભાવિક સ્ફુરણાથી સિદ્ધ થાય છે. મનુષ્યને અમુક રીતિએ તથા અમુક અંશે દયાની વૃત્તિ પ્રકટે છે, અને તેના અનુભવ સાકરના સ્વાદની પેઠે અન્યની સાક્ષીની જરૂર પડતી નથી. નાના બાળકને પણ કાઇ ધર્મમાં દાખલ ન થયેા હાય તત્પૂર્વે યાની લાગણી પ્રકટે છે. આખી દુનિયાના વાને ધ્યાની દૃષ્ટિથી રૃખવામાં આવે છે ત્યારે
For Private And Personal Use Only