SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ર. ધાર્મિક ગદ્યસ ગ્રહ. જ્ઞાનીને ધ્યાનને વિધાત કરનારી હોતી નથી. માત્મજ્ઞાની સાધુને માઘની ક્રિયાઓ કરતાં છતાં પણ્ જ્ઞાનખળે અસગપણું રહે એ સ્વભાવિક છે. પ્રસગાપાત્ત ગેાચરી વગેરે જે જે ક્રેયાએ કરાય છે તેમાં અહુંમમત્વના અધ્યાસ વિના બંધાવાનું થતું નથી. નાની આસ્રવતી ક્રિયાઓને પણ સંવરરૂપે પરિણુમાવે છે તે! પશ્ચાત્ ભિક્ષાટનાદિકક્રિયાઓમાં તેનું અસગપણું રહે એમાં કંઈ આશ્ચર્ય નથી. શાન્ત, દાન્ત, મેાક્ષાર્થી અને વિશ્વવત્સલ એવા આત્મજ્ઞાની સાધુ જે ક્રિયા કરે છે તે યેાગ્ય છે. નિઃસગ ભાવથી આહારાદિક ક્રિયા કરતાં જ્ઞાની બન્ધાતા નથી. જ્ઞાની ગેચી વગેરે ક્રિયા કરતે છતા અસગપણાથી કની નિર્જરા કરે છે. આત્મજ્ઞાની પોતાના અધિકાર પ્રમાણે ક્રિયા કરે છે તાપણું તે અસ ંગપાયો આત્મશકિતયાને ખીલવી શકે છે. જ્ઞાનયેાગીને પ્રસંગાપાત્ત ક્રિયાયોગ સેવવા પડે છે પણ તે રેઢિક ક્રિયાયેાગની શૈલીમાં રઢિકવૃત્તિથી અમુકજ ક્રિયા કરવી જોઇએ અને અમુક નહિ એવી રીતે બંધાતા નથી. અધ્યાત્મ જ્ઞાનના વિધાત કરનારી જે ક્રિયાઓ હાય છે તે તે તરફ તે લક્ષ આપતા નથી. સાપેક્ષ દ છેથી નાની દેહુ નિર્વાહાદિ અર્થે જે જે ક્રિયા તે તે બ્ય, ક્ષેત્ર, કાળ અને ભાત્ર ઉપયોગી છે, તેએને તે અપેક્ષાએ કરે છે પણ તે ક્રિયાઓના રહસ્યને સમ્યગ્ અવએધતા હોવાથી ઔપચારિક સાધનને વાસ્તવિક સદ્ભૂત સાધન તરીકે માની લેતા નથી. બાહ્ય ક્રિયાએ તા અન્ય વાંચનાથે કપટથી પણ થઇ શકે છે. માટે રૂપ, ક્રિયા વેષ અને ઉપદેશથી સાધ્યદૃષ્ટિ ન ચૂકતાં આત્માના શુદ્ધેાપયેાગે ઔપચારિક નિમિત્ત કારણુ રૂપ ગણાતી ક્રિયાઓમાં સદ્ભૂત સાધનતાને આરેપ કરવા નહિ. જ્ઞાનયેાગી ક્રિયાયેાગને સેવે છે. પણ તે ઉપરના શ્લેાકમાં દર્શાવ્યા પ્રમાણે દેહ નિર્વાહાદિ કારણે।ને લેને ક્રિયાયેાગ સેવે છે તેથી તેને તે તે આહાર ગ્રહણુ ભક્ષણાદિ ક્રિયાએ ધ્યાનના ત્રિધાતભૂત થતી નથી પણ ઉલટીધ્યાનમાં સોહાચ્ય કરનારી થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir નિશ્રયમાં લીન થએલએ અતિ પ્રયેત્ ભૂત ક્રિયા થતી નથી પશુ અત્રહાર દશામાં રહેલા આ ક્રિયા મા ગુજ કરી થાય છે. या निश्वयैकलीनानां क्रिया नातिप्रयोजनाः व्यवहारदशास्थानां ता एवागुणावहाः || १९|| ( अध्यात्मसार ) નિધ્યમાંજ એલીન ચિત્ત જેમનુ થએલ છે મેલા મનુષ્યા For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy