________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નામક ગદ્યસત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
नैवतस्य कृतेनार्थी, नाकृते नेह कश्चन । नचास्य सर्वभूतेषु कचिदर्थं व्यपाश्रयः ॥ ९ ॥ अध्यात्मसार ॥
For Private And Personal Use Only
આત્મસંતુષ્ઠ યાગીને કરવા વડે કંઇ નથી અને ન કરવા વડે કઇ નથી. કારણ કે તે ખાદ્યમાં કરવું અને નહીં કરવું તેના પરિણામથી તે મુક્ત છે. મેાવિના આત્મજ્ઞાની જે જે કંઇ કરે છે તેમાં તેને કઇ સ્વા હાતા નર્મી અને તે સાક્ષીભૂત થઇને કરે છે તેથી તે જે કાર્યાં કરતા તેમાં તેનું કશુ કંઇ જતું આવતું નથી. કારણ કે તે કરવાથી લેપાતે! નથી. જ્ઞાની પોતાના ભૂતકાળમાં થએલા અનન્ત પર્યાયાને જાણે છે તથા વર્તમાનમાં સમયે સમયે બદલાતા પર્યાયાને જાણે છે તેમજ અન્ય બ્યાના પર્યાયાને જાણે છે. ક્ષણે ક્ષણે દરેક વસ્તુનું અભિનવ પર્યાયે રૂપાન્તર થયા કરે છે તેથી આત્મજ્ઞાની પોતાનામાં ક્ષણે ક્ષણે નાનાદિ પર્યાયાનું રૂપાંતર થતુ દેખે છે અને તેને અનુભવ કરે છે, તેથી જ્ઞાનયેાગમાં અનન્તાનં બેગવે છે. પેાતાના આત્માથી ભિન્ન એવા પરવસ્તુઓના પર્યાયેા કે જે તેના રૂપે ઉત્પાદ વ્યયને પામે છે તેમાં પોતાનું તે કંઇ દેખતેા નથી, અને પેાતાના અર્થે તેને પરવસ્તુનું કંઇ કંબ્ય રહેતું નથી એમ અનુભવ દૃષ્ટિથી અનુભવી શકાય છે. આત્મ નિષ્ફજ્ઞાની વ્યવહારથી કાર્યાં કરે છે તે તેમાં તેના સ્વાર્થ નહિ હાવાથી કાર્યાં કરે છે તેથી તેનું કઇ પણ પ્રયેાજન સિદ્ધ થતું નથી અને તેમજ આત્મજ્ઞાન નિષ્પ્રયાગી કાઇ કાર્ય નથી કરતે તે નહિ કરવા વડે પણ તેને કંઇ નથી. સારાંશમાં કહેવાનું કે કાર્યાં કરવા વડે વા ન કરવા વડે તેને કંઈ નથી. આવું સ્વરૂપ ખરેખરી રીતે તે। તેવી દશા પ્રાપ્ત કરે તેનાજ અનુભવમાં આવી શકે છે. આત્મસ'તુષ્ટ જ્ઞાનીતું કરવુ. વા ન કરવું એ સર્વ દુનિયાની દૃષ્ટિની પેલી પાર હાવાથી આત્મસ ંતુષ્ટ મનુષ્ય તેને પરિપૂર્ણ અનેક અપેક્ષાએથી જાણી શકે છે. સર્વ પ્રાણીઓમાં આત્મસંતુષ્ટ જ્ઞાનીને અ ના સ્વાય હતેા નથી. આત્મજ્ઞાનીને આત્મામાં સંતાપ થવાથી અન્ય પ્રાણીઓ દ્વારા સતાષ પ્રાપ્ત કરવાના હોતા નથી. આત્મજ્ઞાની પોતાનામાં જેવું સત્તાએ જ્ઞાનાદિ ધન રહ્યું છે તેવું સમાં દેખે છે, તેથી સમાન દ્રષ્ટિથી સ્વાદિ સંગ વિના આત્મામાં દેખે છે અને આનન્દમાં લીન રહે છે. ખાદ્ય જગમાં બધાયલી અવૃત્તિ છેદીને તે સર્વ પાલિક વસ્તુઓથી પોતાને ભિન્ન દેખે છે. સર્વ પ્રાણીખેામાં તે નિઃસ્વાથ દષ્ટિથી `ખીતે આત્માના માતમમાં બખૂશીન એ છે