________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૭૬૮ ની સાલના વિચારે.
99
૫. કેઈના સંબંધી કઈ બેટી વાત સાંભળી હોય વા કેઈએ નિન્દા કરી હોય એવું સાંભળ્યું હોય તે જાતે મળીને ખુલાસો કરે અને તે છતાં વાધે રહે તે મંડલના આગેવાન પાસે સમાધાન કરાવવું.
ક. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવાદિક યુગે કોઈ ધાર્મિકકાર્યને ઉપદેશ દેવાની જરૂર પડે તે મંડલના સર્વસાધુઓએ એકીઅવાજે ધાર્મિક કાર્ય ના ઉપદેશનું કાર્ય ઉપાડી લેવું, અને તે વખતે ધારેલ કાર્યની સિદ્ધિ કરવી.
છે. જે જે ગચ્છના સાધુએ શ્રી જૈનધર્મની સેવા માટે ખાસ સાધુ મંડળમાં દાખલ થાય તેઓને પિતાના આત્મસમાન લેખવા.
૮. ગચ્છભેદના મંતવ્યમાં સહિષ્ણુતા ધારણ કરીને ઉદારષ્ટિથી કામ લેવું અને જૈનધર્મથી વિરૂદ્ધ પેન્થ કઈ નવો ઉભું થાય તે તેના સામા નીતિપૂર્વક ઉભા રહી, જૈનધર્મના સત્ય વિચારને ફેલાવો કરવો.
- ઇ. જમાનાને અનુસરી અન્યધર્મીઓની પેઠે જૈનધર્મને અને જેનોની સંખ્યાને વધારો થાય તેવા ઉપાય ગ્રહણ કરવા. વર્ષો વા બે વર્ષે સાધુ મંડલના સર્વસાધુઓએ ભેગા થઈ વિચાર ચલાવો અને બહુમતિથી કાર્ય કરવાનો નિશ્ચય કરો. વિચારભેદે શટફૂટથી લડી મરવું નહિ.
૧૦. જમાનાને અનુસરી સાધુની સંખ્યામાં વધારે થાય તેવા ચાંપતા ઉપાયો લેવા.
૧૧. કોઈના શિષ્યસાધુને કોઈએ લેઈ લે નહિ અને તેમજ કોઈ સાધુને તેના ગુરૂની આજ્ઞા વિના પિતાની પાસે રાખવો નહિ.
જેનપ્રગતિ. ઉન્નતિ અર્થે દરેક મનુષ્યો બેલે છે, પરંતુ ઉન્નતિના હેતુઓને આચારમાં મૂક્યા વિના ઉન્નતિ થવાની નથી. જેનામાં ઉન્નતિ માટે અનેક મનુષ્ય બેલે છે અને લેખ લખી બહાર પાડે છે; પણું ઉન્નતિ ઈરછનારાઓને પિતાનામાં જે ગુણે પ્રગટાવવા જોઈએ તે ઉપર તેઓનું લક્ષ ખેંચાતું નથી.
જેનેએ ઉન્નતિ અર્થે નીચે પ્રમાણે પ્રથમ પિતાનામાં સગુણે ખીલવવા જોઈએ.
73
For Private And Personal Use Only