SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પત્ર સદુપદેશ. પ્રકટ થઇ શકે. વૈરાગીઓ આત્માના સ્વરૂપમાં રમવાને માટે કરી જંગલ વગેરે એકાન્તવાસમાં ધ્યાન સમાધિ કરે છે. આશાએ વધે છે, કમના રીતે ભવમાંથી છૂટી Acharya Shri Kailassagarsuri Gyanmandir કહા. આપ સ્વભાવે આતમા, ધ્યાા પાયા સુખ; પરભાવે રમતાં થકા, પામેા નિશ દિન દુઃખ. ધર્મ ધર્મ પાકારતાં, કમ ન જાયે દૂર; ધર્મ અર્થ સ્યાદ્વાદથી, જાણુતાં સુખ પૂર. આત્મતણા જે ધ્યાનમાં, કાઢે લેખે કાળ; તે ભવિ શિવ સુખ પામશે, પામે મંગળ માળ. દુ:ખમ કાળના જોરથી, મિથ્યાવાસી જીવ, ઘણા જગમાં જાગી, બેરી દુઃખ અતીવ. સત્ય ધર્મ જીનરાજના, સેવતાં સુખ થાય; આ કર્મ કરે થતાં,, લક્ષ્મી લીલા પાય. કર્મ દિશામાં, છાક્મા આતમરામ; જડસગે. તિમ રાચતા, ચતુતિ ભટકાય. કમ વસ્તુની સંગતે, આતમ ભૂા. ભાન; પરને પોતાનુ ગણી, પામે દુ:ખ અનાન. સસારના ત્યાગ આયુષ્ય ઓછુ સંચય પણુ વધે શકાય. પણું આવી આવે છે, તેથી માટી પુણ્યા જાણવામાં થાય છે, શરીરબળ ઘટે છે. છે. તા વિચારેા કે શી રીતે સ'સારસ્વરૂપ જાણવામાં આવે છે. સમયે સમયે સાત વા આ કર્મના અધ થતા જાય છે. પણ હજી પ્રમાદ દશા તે અળગી થતી નથી. દશ દૃષ્ટાંતે દુર્લભ આ -મનુષ્ય જન્મ વારંવાર મળવા મુશ્કેલ છે. હવે જેમ જાણીને કરવું તે આપણા હાથમાં છે. ધર્મના કાર્યમાં પણ મિથ્યાત્વ અને મેહ રાજા આડે આવે છે. હવે ચેતન ચેત. વારંવાર આ સમય મળવા દુભ છે. કાઇ ખરાબ ગતિમાં ચાલ્યે જઈશ તેા પાછે મનુષ્ય જન્મ મળવા દુર્લભ છે, તે મેક્ષની તે। આશાજ શી ? માટે જે સામગ્રી ધર્મના યોગ્ય પામવાની તે તું પામ્યા છે. દુ:ષમ કાળપણુ ધમના ચેગે સુખદ જેવા થયા છે, માટે ચેતન સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ તે અંતે શિવસુખ પામીશ. For Private And Personal Use Only ૮૨૩ 3
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy