SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્ ૧૯૯૮ ની સાલના વિચારો, ક્ષણે શક્તિ ધરાવતા જા. પાતાના શુદ્ધ ધર્મની દૃષ્ટિથી તને સર્વે જીવે પોતાના નજીકના અને પોતાના સમાન લાગશે અને તેથી સર્વ જ્વેની સાથે અધ્યાત્મ ભાવે અભેદ થશે. પોતાના શુદ્ધ ધર્મમાં સર્વે સમાયુ છે. એવે દ ભાવ ક્ષણે ક્ષણે એટલો બધો વધારતા જા કે શરીરના ધર્મોમાં અવૃત્તિ સ્ફુરે છે તે સર્વેનું મૂળ પણ ટળી જાય. પૂતળીની પેઠે શારીરિક ધમોમાં અર્હત્વ અને મમત્વ ન થાય એવી રીતે આત્મશુદ્ધ ઉપયાગમાં વર્ત. પોતાના ધર્મે પરિપૂર્ણ પરિણમન થાય તાવત્. આત્મધ્યાનથી અન્તમાં પ્રત્તિ કર અને આગળ ચાલ ૮૧ બાળજીવો રાગČષની વૃદ્ધિ અર્થે પોતાની શક્તિના ઉપયોગ કરે છે માટે તેાનુ ખાળવીર્ય ગણાય છે. અભવ્ય જીવોને અનાદિ અનતના ભાગે ખળવી હોય છે. ભવ્યજીવાને અનાદિ સાંત ભાગે ખાળવીય હોય છે. જ્ઞાનિને સાદિ સાંત ભાગે પણ્ડિત વીય હોય છે. અજ્ઞાતિવાનુ વીય હિંસા, જૂઠ, ચોરી, કામભાગ, આસક્તિ વગેરેમાં શાસ્ત્ર અને રાસ્ત્રામાં જે વીર્યને વ્યાપાર થાય છે તે ખાળવીર્ય જાણવું. પરજડ વસ્તુની પ્રાપ્તિ માટે જે શક્તિયા વાપરવી પડે છે તે બાળવીર્ય અવખાધવુ. આળ અર્થાત્ . અનાનિવા પોતાના વીચેથી સંસારમાં કમગ્રહણ કરીને અધાય છે. વપરાય છે. પાપવર્ધક For Private And Personal Use Only જ્ઞાની પુરૂષ સંવર અને નિર્જરાની પ્રાપ્તિમાં આત્મશક્તિને ઉપયોગ કરે છે. જ્ઞાની મનુષ્યાનું વીય પોતાના આત્માના ગુણાની પ્રાપ્તિ અર્થે પરિણમે છે. કુમ્બન્ધનના હેતુથી જ્ઞાનીનુ લી છૂટુ પડે છે. નાની પોતાના વીય વર્લ્ડ કપાયા ઉપર જય મેળવે છે, અને તે સુભટની પેઠે માહમલ્લની સામે લૉ છે. પંડિત વીર્યવાન, મહાત્મા પુણ્ય અને પાપના ફ્લોમાં હર્ષ શાક ધારણ કરીને ઉંચા નીચા થતા નથી. પતિ વીયવાળા મહાત્મા સયમાનુષ્ઠાનમાં તત્પર રહે છે, અને આત્મધ્યાન સમાધિના ગુઘ પ્રદેશમાં મસ્ત સુખને વિચરે છે. પંડિત વીર્યવાન મહાત્મા છ પ્રકારના આવશ્યભાવની પરિણતિ વડે પોતાના આત્માને પુષ્ટ કરે છે અને તે મરણ પ્રસંગે મુંઝાતા નથી. પંડિત વીર્યવાન્ માયા-મૃષાવાદ–વિશ્વાસઘાત વગેરે દુર્ગાને સેવતા નથી. પતિ વીય વાન સેવા–ભક્તિ વગેરેમાં આત્માને યાજે છે. પતિ વીય વાન્ પુચ–સમિતિ અને ત્રણ ગુપ્તિ, પંચાચાર, પંચમહાવ્રતપાલન વગેરે દૃઢ ભાવવાળા બને છે. સમ્યકત્વવત પંડિત વેાનાં ધર્માનુષ્ઠાને કબંધ રહિત ડ્રાય છે. પતિ વીધાન, મુનિવર જે કઇ કરે છે, લખે છે, ખેલે છે, અને 61
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy