SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨૬ પત્ર સપદેશ. વિ. વ્યવહાર અને નિશ્ચયનય એ એ નયવડે જૈનશાસન અને ક્રાંતપણું પ્રગટ કરી હઠ કદાગ્રહ દૂર કરાવે છે, એ સપ્તનયની ખબર જેમ જેમ પડતી જાય છે તેમ તેમ મતમતાંતરના આગ્રહે! છૂટે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કેઃ— कल्ला पावएवावि, ववहारो न विजई जं वेरं तं न जाणंति, समणा बाल पंडिया असे अरकयवावि, सव्व दुरके तिया पुणो वज्झापाणा न वज्यंति, इति वायं न नीसरे दीसंति समियाचारा, भिरकुणा साहुजीविणो ए ए मिच्छो व जीवंति इति दिठि न धारए મચ્છુ મા For Private And Personal Use Only ॥ ૨ ॥ ॥ ૩ ॥ અપ એકાંતપક્ષના આશ્રયા કરી સર્વથા અકલ્યાણવાન, સર્વથા યવાન એવા એકાંત ભાણવડે કરી શાયાદિક જે અજ્ઞાનવાદીયે કઇ જાણતા નથી. ઇત્યાદિ જાણી લેવું. માટે એકાંતમા જાણવા સાર ભવ્ય પુરૂષ! દિનપ્રતિદિન પ્રયત્ન કર્યા કરે છે. એ ભવ્ય જીવાતે આત્માનું ઇષ્ટ કેમ થાય ? તેજ મનમાં એક નિશ્ચય હોય છે. જૈનાગમામાં જે છે તે જાણવાથીજ સમ્યકત્વની પ્રાપ્તિ થશે. ભવ્ય જીવા સસારમાં કોઇ વસ્તુને સારભૂત ગણતા નથી. જાણે છે કે આ સંસાર અસાર છે. તેમાં કોઇ મારૂં નથી. સા કુટુંબ પરિવાર કમ સયેાગે કરી ભેગા થયા છે, અને પાછે વિલય થઇ જશે, કાના દીકરા અને દીકરી ? મરતી વખતે કોઇ મારી સાથે આવનાર નથી, અને હું બીજા કાઇની સાથે મૃત્યુબાદ જનાર નથી. ફક્ત વા અનાદિકાળથી માફ મારૂ કરી કર્મ બાંધે છે, અને હજી પણ ક્રાણુ જાણે કેટલાં બાંધશે ? ચાર ગતિમાંથી મૃત્યુબાદ કઇ ગતિમાં જવું પડશે, અને ત્યાં ગયા પછી હાલ જેવા આત્માના ઉપયાગ મતે છે, તેવા વર્તશે કે નહીં ? અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે કે નહીં ? તે નાની જાણે. છતી સામગ્રી પામી જ્યારે ચેતન પ્રમાદ કરશે ત્યારે તેને જ્ઞાનીએ કેવા કહેશે ? એ ચેતનને કઇ વિડંબના લાગુ પડે છે ત્યારે અધીરા છની જાય છે, પણ તેમ કરવાથી કંઇ દુઃખની રાશિ વિલય થતી નથી. એ દુઃખ રાશિ તે આત્મભાવે રમણતા કરવાથી નાશ પામે છે. માટે આત્માએ ધૈય ધારણ કરી થકી રહિત થવા પ્રયત્ન કરવા.
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy