SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પત્ર સદુપદેશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કેઃ— जस्स धि तस्सतवो, जस्स तवां तस्स सुगति सुलहा जो अधीरमंत पुरिसा, तबो विखलु दुल्लहो तेसिं ॥ ↑ મા “ જે પુરૂષને ધૈર્ય છે, તે પુરૂષને તપ છે. અર્થાત ધૈર્ય વાન પુરૂષ તપ કરી શકે છે, અને તેજ પુરૂષની સારી ગતિ થાય છે, અને જે અધીરા પુરૂષો છે, તેમને તપ પણ દુર્લભ છે. માટે પાદ્ગલિક ભાવની આપત્તિ આવે છતે ધીરજ ધારણ કરવી એજ અત્યુત્તમ માર્ગ છે. જે પુરૂષો આત્મસ્વરૂપાભિલાષી છે તે તે પર પુદ્ગલના ઉત્પાદ અને વિનાશ થકી કઇ હશાક કરતા નથી. એમને એમ ભાસે છે કે, પુદ્ગલના ધર્મ પુદ્ગલ કર્યા કરે છે. એમાં તારા કાંઇ ઉપાય ચાલે તેમ નથી. તારા શરીરની થઇ જવાની ! તે બીજાનું તે પ્રમાણે થાય તેમાં શી નવાઇ ! પણ એક દિન રાખ દુહા. ક સચાગે આતમા, શરીર જનમાં પાઇ; ચાર ગતિ અટકે સલ, નવ નવ ક ઉપાઇ કમરૢ મનુષ્યાકાર થઇ, ભાગવું ભાગ વિલાસ; પણ આતમ અનુભવ વિના, ફેાગટ પુદ્ગલ પ્યાસ લાખ ચારા કેનિમાં, ઉપજે વિશે જીવ; આતમા, પાડતા મુખ રીવ દુ:ખદાયી સંસાર; ચેતન દિલ વિચાર કેમ ? નાચે ખેલે રાગ શાક વિયેાગથી, તેમાં મારૂ શું ? ફરે, ચેતન દિલ . વિચાર સત્ય, ભવ ભટકે તું કારણુ કર્યું વિચારીએ, લહિએ શિવપુર ખટપટ ઝટપટ ત્યાગ કર, આત્મસ્વરૂપ વિચાર; આત્મસ્વરૂપ વિચારતાં, લહીએ ભવજલ સત્યમા જીનવરતણા, સેવા ભવી હિત લાય; ભવભવ ભ્રમણ નિવારવા, એમ કહે જીનરાય શરીરવાણી મનથકી, આતમ તત્ત્વ છે ભિન્ન; નિર્મલ આતમ ધ્યાવતાં, થઈએ શિવપદ લીન પાર For Private And Personal Use Only ७२७ ક્ષેમ ॥ ૧ ॥ ॥ ૨ ॥ || ૩ || ॥ ૪ ॥ ॥ ૫ ॥ ॥ ૬॥ || ૭ || በ ረ ፀ
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy