________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
-
-
-
---
-
-
-
-
-
- - -
-
- -
-
-
વણેનું ઉલંધન કરીને જે યોગી આત્મામાં સ્થિતિ કરે છે તે અવધૂત કહેવાય છે. દ્રવ્ય અવત, ભાવ અવધત, વ્યવહાર અવધત, નિશ્ચય અવધૂત વગેરે અનેક અવધતના ભેદો છે. લૈકિક અવધત અને લોકોત્તર અવધત વગેરે અવધૂતના ભેદ જાણવા. લેક સંજ્ઞ નો ત્યાગ કરનાર એવા આમનાની યોગીની લોકોત્તર અવધત દશા જાગે છે. લોકોની દષ્ટિમાં લેકોત્તર અવધુતજ્ઞાની ગાંડા જેવો વિપરીત ભાસે છે. કાળ ઉમર , ओ जाणे जग अन्ध-शानी | जगम गयो, यु नहि कोई संबंध ॥ આત્મજ્ઞાની યોગીની અવધત દશાને સ્થળ બુદ્ધિથી કળી શકાતી નથી. અવધૂત ગીનું બોલવું ચાલવું કરવું વગેરે સર્વ જુદા પ્રકારનું છે. - ગીએ આત્માના અખંડાનન્દમાં સદા મસ્ત રહેવું જોઈએ અને આત્મ કલ્યાણ થાય અને પરમેશ્વરની પ્રાપ્તિ થાય એવી લોકોત્તર અધત દશાને ધારણ કરવી જોઈએ.
લોકોત્તર જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થિર થએલા અતધૂત યોગીની જગથી જૂદા પ્રકારની દશા છે. લોકોત્તર અવધતયોગીઓ બે શતકાર થઈ ગએલા શ્રીમદ્ આનન્દઘનજી અને વિશમા સૈકાના પ્રારંભમાં થએલા શ્રીમદ્ ચિદાનન્દજી જેવા હોય છે. શ્રીમદ્ ચિદાન-દજી મહારાજ ખંભાતના ખરતર ગચ્છના વતિ હતા. આગમોને અભ્યાસ કરીને તેમણે ગીતાર્થપણું પ્રાપ્ત કર્યું હતું. તેમણે મગધ દેશમાં પદ્માવતી દેવીની આરાધના કરી હતી, તેને યોગે તેમની આગળ પદ્માવતી સાક્ષત થયાં અને વર માગવાનું કહ્યું. ચિદાનન્દજીએ પૂછયું કે તમે અતુલ લક્ષ્મી આપે. દેવીએ કહ્યું કે તમે ભેગી નથી પણ યોગી થવાના છે. કપૂરચન્દજીએ દેવીને કહ્યું કે જે એમ છે તો યોગી થઇશ, કચંદજીએ પશ્ચાત આગમોનું જ્ઞાન પ્રાપ્ત કરીને યોગનો અભ્યાસ શરૂ કર્યો. પગમાં તેઓ વધવા લાગ્યા અને તેથી તેમને જનસમુદાયથી જૂદ રહેવાની ઈચ્છા થઈ. તેઓશ્રી પાદરા, દરાપરા, વડોદરા, ઉમેટા વગેરે કેકાણે વિહાર કરતા હતા. ખંડેરાવ ગાયકવાડ સરકારના વખતમાં તેઓએ દરાપરામાં ચોમાસું કર્યું હતું. પાદરામાં તેઓશ્રી પિસ્તાલીશ આગ લઇને આવ્યા હતા. વડોદરાથી તેઓ એક વખત આકાશ માર્ગો ઉડીને ખંભાત ગયા હતા. યોગનો અભ્યાસ કરતાં કરતાં તેમને આકાશગામિની વિદ્યાની સિદ્ધિ થઈ હતી. તેઓશ્રીએ સં. ૧૮૦૪ લગભગમાં ભાવનગરમાં ચોમાસું કર્યું હતું અને સંવત્સરીના દિવસે ઉભા dભા મુખથી બારમા મને સંભળાવ્યું હતું, તેઓશ્રી પાલીતાગ્રામાં
For Private And Personal Use Only