SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૬૮ ની સાલના વિચાશે. ૫૧૭ Wwwwww V uurwery કેઈના ઉપર રાગ ન કરવા તેમજ કેઈના ઉપર દેખ ન કરે એજ સહજાનન્દના માર્ગમાં આગળ વધવાને અપાય છે. રાગ અને દેશ વિનાની દશાથી ખરૂં સુખ અનુભવાય છે. જેમ જેમ વીતરાગદશા વધે તેમ તેમ સહજ સમાધિને માર્ગ ખુલ્લો થાય છે. રાગ અને દ્વેષ પરિણતિને જે જે અશે નાશ તે તે અંશે સમાધિ અવબોધવી. આત્માને મલિન પરિણામ ન હોય તે વખતે આત્માની સમાધિ અવબોધવી. આત્માના અધ્યવસાયની શુદ્ધિ વધતી જાય છે તે સમાધિદશાનું અવલંબન કરવા ગ્ય છે. ક્રોધમાન-માયા અને લેભનો નાશ થાય તે માગે પ્રવૃત્તિ કરવી એજ સમાધિને અભ્યાસ જાણો. નિમલ પરિણામે બેય વસ્તુમાં અમુક વખત પર્યન્ત લીનતા થતી જવી તે સમાધિનું વારંવાર સેવન કરવાની આવશ્યક્તા છે. હર્ષોલ્લાસથી આત્માના સ્વભાવમાં રમણતા કરવી એ અપ્રમત્તદશાની ઉત્તમ સમાધિ છે. કોઈ પદાર્થ દેખ વા અવધિજ્ઞાનથી કોઈ પદાર્થ જાણવો, વા મન:પર્યવજ્ઞાનથી કોઈનું મન જાણવું એ સમાધિ નથી. સમાધિનું ફળ એ છે કે આત્માના સુખને અનુભવ થાય અને દુનિયામાં હારા હારાપણુની મહત્તિને ક્ષય થતું જાય. ગમનયથી હઠાગમાં પ્રવૃત્તિ કરવી તે સમાધિ કહેવાય છે. સંગ્રહનયથી સત્તામાં રહેલી સમાધિદશાને સમાધિ કહેવાય છે. વ્યવહારથી વાચનાથી ચિત્તની સ્થિરતા જેવા બ્રહ્મરન્દ્રમાં પ્રાણવાયુને ચઢાવવો તે સમાધિ કહેવાય છે. રૂજુસૂત્રનયથી વર્તમાન કાલમાં રાગદ્વેષના તીવ્ર પરિણામની મતાને સમાધિ કહેવાય છે. શબ્દનયથી સમકિતની પ્રાપ્તિ પૂર્વક મનમાં ઉપજતા કષાયની ઉપશમતાને સમાધિ કહેવામાં આવે છે. સામભિરૂઠનયથી સાતમા ગુણઠાણના ઉપર બારમા ગુણઠાણ પતન નિર્મલ પરિણામને સમાધિ કહેવામાં આવે છે. એવુંભૂતનયથી ઘાતકમરને ક્ષય થતાં તેરમા ગુણઠાણે કેવળજ્ઞાન ઉપજતાં સમાધિ કહેવામાં આવે છે.' For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy