________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
संवत् १९६९ नी सालना उद्गाररूप विचारो. વિદ્યાશે.
X
નીતિ.
બાળકોને પ્રથમથી સારી સંગતિમાં રાખવાં જોઇએ. ન્હાનાં બાળકો જેવુ દેખે છે તેવું શિખે છે. ન્હાનાં બાળકો આસપાસના સંયોગાના સહાવાસથી પેાતાની જીંદગીનુ ભવિષ્ય રચે છે. ન્હાનાં બાળક સ્તનપાનથી આરંભીને કેળવણી ગ્રહણ કરે છે. માતાના ગુણાની અસર બાળક ઉપર ઘણી થાય છે. ગુલામ અને ચાકરો પાસે બાળકોને ઉછેરવાનું કામ લેવાથી ચાકરી અને ગુલામમાં વધારા કરી શકાય છે. મોટા વિદ્યાતાના હાથે જે બાળકો ઉછરે છે તે બાળકેામાં ઉત્તમ સદ્ગુણો ખીલી શકે છે. બાળકના સહવાસના આધારે બાળકોનું ભવિષ્ય કેવુ છે તે આંકી શકાય છે. બાળકો એ ભવિષ્યના મહા નેતા છે. તેમની ઉન્નતિમાં ભવિષ્યની ઉન્નતિ સમાઇ છે. સદ્વિચારે વડે બાળકોનાં મન પોષાય છે. ઉત્તમ મનુષ્યોની સંગતિથી બાળકોને હુ શિખવાનુ છે. બાળક એ ભવિષ્યના પિતા છે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
X
મારા વિચાર પ્રમાણે એમ સમજાય છે કે જે મનુષ્યના હૃદયમાં જેવા પ્રકારના વિચારો હાય છે તે હાડે આવે છે. જે ખાખતની તે પ્રશંસા કરે છે તે બાબત સારી છે કે ખાટી છે તેને કરવી. દુર્ગુણા સબંધી તેના પ્રશંસાના અનુમાન ઉપર આવી પ્રશંસા કરતા હાય તો
An
વિવેક કરીને તે મનુષ્યની પરીક્ષા ખેલ હાય તો તે દુર્ગુણી છે એમ શકાય છે. લુચ્ચા મનુષ્યપ્રતિ શાતા કરવાની તે સમજવુ કે તેનામાં શતાના સંસ્કાર, ધર કરી રહ્યા
For Private And Personal Use Only