________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપ્રદેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામ શી
નહિ તો તમારામાં ધ્યાના રીતે કહેવાશે ? એમાં કંઇ પૈસાના ખર્ચ પડતા નથી. કઇ દેશદેશ મુસાફરી કરવી પડતી નથી. ક્રુક્ત આત્માને સ્વસ્વભાવમાં લાવશે! તા કમજ આપોઆપ દૂર થઈ જશે. એ કર્મ કરનાર પણ આત્મા છે, અને તેને નાશ કરનાર પણ આત્મા છે. કોઇ વખત ક ખળવાન થઇ જાય છે ને કોઇ વખત આત્મા બળવાન થઇ કને હઠાવે છે. આચારપ્રદીપ ગ્રંથમાં કહ્યું છે કે
www.
कवि जीवो बलिओ, कथ्यविकम्माविहुतिबलिआई; जीवस्सयकम्मस्सय, पुत्रनिबद्धाई वेराई ॥ १ ॥
कम्मवसाखलुजीवा, जीववसाई कर्हिवि कम्माई; कथ्थविघणिओ बलवं, धीरणीऊ कत्थई वलवं ॥ २ ॥
28
કાઇ વખતે કર્મને વશ જીવ થઇ જાય છે, અને કોઇ વખતે આત્માને વશ કર્મ બની જાય છે. તે પેાતાનેજ પોતે પૂછ્યું કે હું આત્મન્ ! તુ કમને વશ છે કે કર્મ તારે વશ છે. જો કર્મને વશ તું હાઇશ તા કના નાશ શી રીતે કરી રાકીશ? માટે હું ચેતન ! તું કર્મને વશ થઇશ નહિ. એ ક આંખે ક્રૃખાતું નથી પણ જ્ઞાન દૃષ્ટિથી જાણી શકાય છે. કોઇ આસન્નવિજીવ કર્મ સામે દૃષ્ટિ કરે છે. અરે ! હવે વસ્તુને વસ્તુગા ક્ષયાપશમાનુસારે જાણ્યા છતાં આત્મા કેમ અહિતમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે ? શુ હજી તેમાં હિત જાણ્યુ છે ? જો હિત ન જાણ્યુ હોય તો હું આત્મન્ ! હવે તમે સીધામા` પર ચાલા અને ખરાબ રસ્તા છોડી દો. તમે હવે પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરશે! નહિ અને સ્વભાવે રહો. આ વચ્ચેના હૃદયમાં ધારણ કરી પ્રમાદ ભાવને હું આત્મન, તમે ત્યાગ કરો. એ પ્રમાદ માહરાજાના સૈનિક છે તે તમને સસાર કેદ ખાનામાંથી છુટવા દેશે નહિ. એમ વારંવાર મનન કરેા, અને કર્મ કલકને દૂર કરી. આચારપ્રદીપ ગ્રંથમાં કહ્યું છે કે
कम्मं अवि जियागों, भगंभमंताणं देव अदुःख સાથે ગદ્ ટનું જન રામોસંત
શ્!
For Private And Personal Use Only
ભવમાં ભટકતા એવા આત્માએને જો કે ક અતિ દુ:ખ દે છે તા પણ ધર્મના ઉધમે કરી આત્મા કના નાશ કરે છે. કારણ કે અનતશક્તિ ભય આત્મા છે. તે જો રા સિહની પેઠે ઉદ્યમ કરે તો મેક્ષ નગર કાં