SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org × સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો. ૪૫ આશ્રિતજનાને મુક્તતાના અનુભવ કરાવી શકતા નથી. જે સાધુએ પેાતાના આત્માના સહજાનન્દ સ્વાદે છે, તે અન્યજને,તે પરિચયમાં આવીને સાજાનન્દનુ ભાન કરાવી શકે છે. આ સમસ્ત વિશ્વમાં આત્માનન્દતઃ જાગ્રત મુનિયા અન્યધર્મ જીજ્ઞાસુને શ્રીવીરપ્રભુની પ્રભુતા અવમેધાવવા શક્તિમાન થાય છે. સાધુઓએ પાટાપમાં ન પડતાં આત્માના ગુણેાની પ્રાપ્તિ માટે મન, વચન, કાયાથી નિર્દભ વન સેવવું જોઇએ. શાસ્ત્રાનું જ્ઞાન અને વકતૃત્વશક્તિ વગેરે યદિ સ્વાત્મામાં તદ્રુપપરિણામે ન પરિણમે તે આત્માની શુષ્કતાથી શૂન્ય રહેવાય અને તેથી આત્મતિ ન થાય, એમ સિંદે સાધુએ પોતાના આત્માને એકાંતમાં સત્યતઃ પૂછશે તેા પ્રત્યુત્તર તેવા જ મળી શકશે. સાધુઓએ રાજ યેાગના માગ્ અવલખીને પ્રથમ પોતાના આત્માની શુદ્ધતાથે ખાસ લક્ષ દેવુ જોઇએ. જે જે ઉપદેશવું, જે જે કરવું, જે જે કરાવવુ, જે જે જ્ઞાપન કરવું જે જે ક્રિયાઓ કરવી, તેમાં પેાતાના હૃદયની સાક્ષીએ પોતાના આત્મા કેટલી દશાએ પહોંચ્યા છે અને શું પમિન થયું છે, તેને ખાસ સાધુઓએ ઉપયાગ રાખવા અને અન્યજનેની આગળ સ્વદશા જે દેખાય છે તેવું અન્તમાં પરિણમન છે કે વા નહીં, તેના ખાસ વિચાર કરીને આત્માને આત્મરૂપ પરિણુભાવવા આત્મસાક્ષીએ વવું જોઇએ. X x Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only X અધ્યાત્મદૃષ્ટિએ આત્મસ્વરૂપમાં લીન થતાં દ્રશ્ય, બાહ્ય, જ! સૃષ્ટિ પદાર્થોમાં બુધાયલા અર્થાત્ તે પર થતા શુભાશુભ વિકલ્પોને વિલય થાય છે, એમ આત્મ સ્વરૂપાવાનપરિણતિ પાિમ પામતાં તાંદેશિષ્ટ કાલમાં અન્તાં અનુભવ પ્રગટે છે, પરંતુ Àાપશમીયપરિણામદાની સદા એક સમાન દશા ન હોવાથી તથા શાશનમાત્ર સદા ન હોવાથી કર્માંતરના ઉદય સપ્રાપ્ત થતાં પૂર્વકાલીન અનુમતિ સ્વસ્વરૂપ પરિણમનો! તિભાવ થતાં પોતાની સહજ સુખદશાનું સ્મરણુ માત્ર રહે છે. પશ્ચાત્ આત્રાદય વિખરાતાં કઇક આત્મસ્વ.પાવસ્થાન થતાં પુનઃ આત્મ સજમ્મુખની ધન આસ્વાદ પ્રાપ્ત થતાં ખાદ્ય દૃશ્ય પદાથ સબંધે એક મેડતી નામ રૂપ ભ્રમણાને અભાવ વસ્તુતઃ અવાધાય છે. ક્ષપશમભા આત્મસ્વરૂપાન વસ્થાનમિનની દશાના સદા માટે વિશ્વાસ ન રાખી શકાય, કારણ કે કર્માવરણીના ઉદયને સંભવ છે. અતએવ માહાદિકમની ક્ષાયિતા રૂપે
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy