________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સવંત ૧૯૭૦ ની સાલના વિચારો.
ભવ્યેાએ નીચેના પ્રશ્ના પૂછીને યાગ્યતાને વિચાર કરી સન્તાની સેવા આત્મલાભાથે કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧~~તમે પરમાત્માને પ્રત્યક્ષ દેખ્યા છે? આત્માને અનુભવપ્રત્યક્ષે દેખ્યેા છે ? સદર્શનીય અનુભવી મહાત્મા અને તમારા અનુભવને મુકાબલો કરી સત્ય તત્ત્વોને તમેાએ અનુભવ કર્યો છે ?
૪૩
૨~~~કયા કયા માગે તમે એ આત્માને અનુભવ પ્રત્યક્ષે અનુભવ્યા છે ? અન્યદર્શનીય માત્માએ પાતપાતાના મત પ્રમાણે શાસ્રાના આધારે આમાને અનુભવે છે, તેવી રીતે તમેા શાસ્ત્રાના આધારે આત્માને અનુભવ પ્રત્યક્ષ કરા છે વા તેથી જુદી શૈલીએ આત્માને અનુભવ પ્રત્યક્ષ કરી છે?
પ——વૈરાગ્ય થવાનું શું નહીં ? સર્વ પ્રકારની વાસના તમારા આત્માની એક સરખી જણાય છે, તે તે કેવા રૂપે ?
૩—શાસ્ત્રાના આધારે મનાવૃત્તિમાં આત્મા અને પ્રભુના રૂપને જે સાવવામાં આવે છે તેવા રૂપે આત્મા અને પ્રભુનુ પ્રત્યક્ષ કરી છે. વા તેથી બિન્તપણે ?
૪—પ્રત્યેક દનમાં આત્માનું બન્ન ભિન્ન સ્વરૂપ પ્રતિપાલુ છે તેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ પ્રત્યક્ષ દૃષ્ટિએ તમાએ દેખ્યું છે, વા નહીં. તેમજ અન્યદર્શનીય અનુભવીય મહાત્માઓને અનુભવ અસત્ય છે, તેના પ્રત્યક્ષાનુભવ કરાવી શકશેા ?
કારણ ? તમને સદા નિર્માહત્વ રહે છે ફિવા ટળી જેવા નહીં ? પૂર્વાવસ્થામાં અને સમ્મતિ પરિણતિ વહે છે? વા કંઇ ફેરફાર જણાય છે ?
૬-—તમારા અદ્યપર્યન્ત જીવન કાલમાં પરમાત્માને અને આત્માને પ્રત્યક્ષ દેખનારા કોઇ અનુભવી સન્તા દેખાયા છે? દેખાયા છે તે કયા કયા સન્ત પુરૂષો અને તેમની રહેણીકહેણી કેવા પ્રકારની છે ?
૭ તમા જે જે શાસ્ત્રાને માને છે તે પ્રમાણે સંપૂર્ણ વર્તી શકા આ ? વા તમારી શક્તિ પ્રમાણે વર્તી શકો છે ?
For Private And Personal Use Only
- તમે જે નના ધર્માચારને પાળે છે તે રાગથી પાળેા છે? વા નિષ્પક્ષપાત-ષ્ટિએ અન્ય ધર્માચારાતે અસત્ય જાણીને પાળે છે. તેનુ સત્ય સ્વરૂપ અવમેધાવશે ?
૮ તમારે હવે કઇ સમજવાનું વા કરવાનું બાકી રહ્યું છે? અનુભવ