________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૨
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
હારા ચિત્ત ખટપટ થતી કેવી રીતે પ્રગતિપથમાં ભાવી ચિન્તાકદિ નહિ કરે, સ્વાધિકારે રહીને; થાશે સારૂં હૃદય ગત એ, ભાવનાને વહીને.
X
હારા મિત્રા અનુભવ વિષે, પૂર્ણ ના તેહ જાણે; હાયે હારી પ્રગતિ પથમાં ઉન્નતિ ભાવ આણે, થાવાનું તે સહજ બનશે, સદ્ગુરૂ ભક્તિભાવે; ધર્મે હારૂં શુભ વિષે, શ્રેય છે ધૈર્ય દાત્રે. ઇચ્છા સાંતા પથ જગ થતા દેખશે એજ દેખી; આત્મશ્રદ્ધા બહુ અલવડે પેખા એજ પેખી, સાનુ દેખા અહિં નહિ પડે થાય છે જે થવાનું; સારૂ' સૈા છે જગ સહુ થયુ' ને થશે જેહ છાનું'.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાય ચિન્તાડે રે; શક્તિયા સાંપડે રે,
જે જે જો તશિર રહી તે ખજાવીજ લેવી, આનન્દી હૈ જગત વિચરી, શાન્તિથી કર્જ હેવી, મેં નક્કી જગત જય છે, સદ્ગુરૂના પ્રતાપે; સાહ. સેાહ હૃદયરટના, શિષ્યને પૂર્ણ વ્યાપે થાતા ના તું અવનતલમાં, શાક ચિન્તા પ્રસંગી; થાતા ના તું અવનતલમાં, મેાહથી ખૂબર’ગી, રાગદ્વેષે વિવિધ વિષયે, માહમાં ના સાતે; સામાંહીને સહુથીઁ અળગા થાવ ના ખાઘરાતા. સાહ સાહ· હૃદય ઘટમાં જાપ જય છે મઝાના; આત્માનન્દી સતત અનજે ધારીને ધતાનેા, ધર્મપ્રેમી પ્રતિદિન અની ચાલજે ધર્મ વાટે, બુધ્ધિ સહૃદય ધન છે માલ છે શી
સાટે.
X
×
For Private And Personal Use Only
X
૩
૪
પ્
İ