SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra X www.kobatirth.org પત્ર સદુપદેશ. સુખ પામી શકીએ. ઉધમ બળવાન છે, કરશે તે તરશે, વિશેષ શું ? જેમ અને તેમ આત્માનું કલ્યાણુ કરવુ એજ સાર છે. X * Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૮૩૭ ** વડાદરાથી લે॰ વિશ્વ અત્ર શાતા છે આત્મસ્વરૂપ ચિંતવન કરતા હશેા. જેમ બને તેમ એમાં લીન થવુ તે શ્રેય છે. બાહ્ય ભાવને પુદ્ગલ સ્વરૂપ નણી સમભાવમાં રમરણ કરવું તે શ્રેયસ્કર છે. ( દુહા ) જ્ઞાન ચરણુ ઉપયાગમાં, ગાળે નિશ દિન કાળ; જાણે તેજિ આતમા, અવર મ ઝંખા આળ. પચ મહાવ્રત ઉચ્ચરે, દોષ રહિત આહાર, આતમ અનુભવ વણુઅહા, એ સહુ મિથ્યા જાળ. દોષ કરે કાઉસગ્ગમાં, ચપલ ચિત્ત અનુસાર; આતમ અનુભવ વણુ અહે!, કેમ ઉતરે ભવપાર. વચન પ્રપચ વિલાસથી, દેતા પર ઉપદેશ; આતમ અનુભવ વધુ અહા, લજવે સાધુવેષ. ગામ ગામ તો કરે, ઉપદેશે જૈનધમ; આતમ અનુભવ વણુઅહા, કેમ હરે તે કર્મ. મારગ અનુસારી ક્રિયા, કરતા ધરતા ધ્યાન; આતમ અનુભવ જાણુતા, લહેશે કેવલજ્ઞાન. નિશ્ચયનય હૃદયે ધરી, ધરતા શુભબ્યવહાર; આતમ અનુભવ જાણતા, જીનશાસન જયકાર. નવતત્ત્વ પડ્ટબ્યુને, દ્રવ્ય ગુણ પર્યાય; આતમ અનુભવ જાણુતા, આત્મ સ્વરૂપી થાય. સપ્તભંગીએ વહેંચતા, દ્રવ્ય પદારથ તેRs; આતમ અનુભવ જાણતા, શિવસુંદરી ધરે નેહ, ૧ 3 ४ ૫ G ८
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy