Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan
Catalog link: https://jainqq.org/explore/006075/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આધે - શંકરાચાર્ય- વિરચિતા વિવેકચૂSાર્માણ સંપાદક : જયાનન્દ લ. દવે Page #2 -------------------------------------------------------------------------- ________________ આધ-શ્રીશંકરાચાર્ય-વિરચિત વિવેકચૂડાર્માણ (મૂળ સંસ્કૃત શ્લોકો, શ્લોકોનો ગુજરાતી પાઠ, શ્લોકોનો ગધ અન્વય, પારિભાષિક શબ્દોની સમજૂતી સાથે વિસ્તૃત શબ્દાર્થ, શ્લોકોનો મૂલાનુસારી સરળ ગુજરાતી અનુવાદ, પ્રત્યેક શ્લોકનું સવિસ્તર, દાર્શનિક સંદર્ભો સહિત, વિવેચનાત્મક ટિપ્પણ અને કૃતિ તથા કર્તા વિશેના સુદીર્ઘ સ્વાધ્યાય-લેખો) સંપાદક જયાનન્દ લ. દવે પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચૅમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. Page #3 -------------------------------------------------------------------------- ________________ VIVEKA-CHOODAMANI (Exhaustively expounded and systematically edited by: Jayanand L. Dave, (Ex-Principal. U. N. Mehta Arts College, Morbi, a Poet and a scholar of Sanskrit poetics Published by : Pravin Prakashan Pvt. Ltd., Rajkot - 360 001 પ્રકાશક : પ્રવીણચંદ્ર એમ. પટેલ, પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : 232460 / 234602 © જયાનન્દ લ. દવે પ્રથમ આવૃત્તિ : ૨૦૦૨ કિંમત: રૂા. ૬૦૦ ટાઈપ સેટિંગ : (૧) દીપ કોમ્પ્યુટર્સ, સી-૨૦૨, સ્વામીનારાયણ એવન્યુ, વાસણા, અમદાવાદ- ૭. ફોન ઃ ૬૬૨૨૨૯૬ (૨) પ્રમા દવે, ‘પ્રતિકૃતિ', ૭, શ્યામ એપાર્ટમેન્ટ્સ, વિશ્રામનગરની પાછળ, ગુરુકુળ રોડ, મેમનગર, અમદાવાદ-૫૨. ફોન : ૭૪૧૭૬૭૦ મુદ્રકઃ પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. વેરાવળ (શાપર), જિલ્લો : રાજકોટ. Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ : સદા-સૌમ્ય-શ્રદ્ધેય-સૌજન્યશીલ અને શ્રોત્રિયત્વ-મૂર્તિ, શ્રીરમણીકભાઈ અને ઇન્દુબહેન શાહ દંપતીને, ' 1 (અનુષ્ટુપ) ‘ભદ્રતા’-શબ્દનો અર્થ શું કહે કોશ બાપડો ? ગજું શું અંકનું એનું ! અહો ! કિંતુ ક્ષણાર્ધમાં, સ્મરું હું તમને, ત્યાં તો, ચમત્કાર - ચમત્કૃતિ : અર્થનું વિશ્વ આખુંયે ભવ્ય તેજે ઝળાંહળાં ! Page #5 -------------------------------------------------------------------------- ________________ एकं सद् विप्रा बहुधा वदन्ति । – વેઃ ,૨૬૪,૪૬ (“મૂળભૂત સત્ય તો એક જ છે, પરંતુ વિપ્રો તેને અનેક રૂપે વર્ણવે છે.”) Soul is a Synonym of Truth. - Bible (“આત્મા એટલે સત્યનું બીજું નામ?”) परहित सरिस धरम नहिं भाई, परपीडा सम नहिं अधमाई । - गोस्वामी तुलसीदास (“પરોપકાર જેવો કોઈ ધર્મ નથી, અને પર-પીડા જેવી કોઈ અધમતા નથી.”) જાગીને જોઉં તો જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે : બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ! - નરસિંહ મહેતા ૪ | વિવેકચૂડામણિ Page #6 -------------------------------------------------------------------------- ________________ આદ્ય શ્રીશંકરાચાર્ય : વિરલ વિશ્વબંધ વિભૂતિ, યુગપુરુષ, મહામાનવ, વિશ્વમાનવ : માત્ર આઠ જ વર્ષની કુમળી ઉંમરનો એક બટુક. ભારતવર્ષના છેક દક્ષિણ છેડેથી, વન-વગડા વીંધતો, અનેક નદીઓ અને મોટા પર્વતો ઓળંગતો અને આ બધાં જંગલોમાંનાં હિંસક જાનવરોની પરવા કર્યા વિના, મધ્યપ્રદેશમાં નર્મદા-તટે આવીને, ‘ગોવિંદ’-વનમાં શ્રીગોવિંદપાદાચાર્યની ગુફાનાં દ્વારે પહોંચીને ઊભો રહ્યો અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા તેણે આચાર્યશ્રીને પ્રાર્થના કરી. ભગવાં વસ્ત્રો, ઉચ્ચ પ્રજ્ઞા-મેધાથી ચળકતું લલાટ, અને અસાધારણ જિજ્ઞાસાવૃત્તિનો પરિચય આપતી તેજસ્વી આંખો. “પરંતુ તમે છો કોણ ?” ગોવિંદાચાર્યે આ બટુકને પૂછ્યું : “તમારો પરિચ તો આપો !” આ ટ્યુકડા બાળકે, ત્યારે, જે આત્મપરિચય આપ્યો, તે આ પ્રમાણે હતો : नाहं मनुष्यो न च देवयक्षौ न ब्राह्मणः क्षत्रियवैश्यशूद्राः । न ब्रह्मचारी न गृही वनस्थो भिक्षुर्न चाहं निजबोधरूपः 11 (“હું મનુષ્ય, દેવ કે યક્ષ નથી; તેમ જ હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્રમાંથીયે કોઈ નથી; વળી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસીમાંથી પણ હું કોઈ નથી : હું તો કેવળ જ્ઞાનસ્વરૂપ આત્મા છું !”) : આ શ્લોકનો મર્મ કંઈક આવો છે ઃ દેવ-યક્ષ-મનુષ્ય વગેરે ‘યોનિઓ’ શરીરને હોય; અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર જેવા ‘વર્ણો’ અને બ્રહ્મચર્ય-ગાર્હસ્થ્ય-વાનપ્રસ્થસંન્યાસ સમા ‘આશ્રમો' પણ શરીરની જ ‘ઉપાધિઓ’ છે : આત્માને ‘યોનિ’-‘વર્ણ’‘આશ્રમ’ સાથે કશો જ સંબંધ નથી. (આ પ્રસંગનાં નિરૂપણમાં આગળ વધીએ તે પહેલાં, એક નોંધ એ કરવાની રહે છે કે અન્ય એક પરંપરા પ્રમાણે, પાછળથી શંકારાચાર્યના જે ચાર મુખ્ય શિષ્યો બનેલા, તેમાંના એક હસ્તામલકે, શ્રીશંકરાચાર્યે “હે બાળક, તું કોણ છે ?” - પૂછેલા એવા પ્રશ્નના ઉત્તરરૂપે આ શ્લોક તેમની સમક્ષ રજૂ કર્યો હતો.) વિવેકચૂડામણિ / પ Page #7 -------------------------------------------------------------------------- ________________ , વાણીની નિશ્ચયાત્મકતા, અર્થની ગંભીરતા અને ઉત્તર તથા ઓળખાણની અદ્ભુત-અભૂતપૂર્વ અસામાન્યતા ! ગોવિંદાચાર્ય તો સાનંદ આશ્ચર્યચકિત થઈ ગયા. આવું નમ્ર છતાં નિશ્ચલ નિવેદન કરનાર, બીજું કોઈ નહીં, પરંતુ બુદ્ધ અને મહાવીર પછી, છેલ્લાં અઢી હજાર વર્ષોમાં, જેમની કક્ષાનો કોઈ તત્ત્વજ્ઞાની અને મહાપુરુષ ભારતમાં પાક્યો નથી, તેવા યુગપુરુષ આદ્ય શ્રીશંકરાચાર્ય ! અને આવા વિશિષ્ટ-વિરલ સુ-શિષ્યની સામેથી જ સ્વયમેવ ઉપલબ્ધિ, - એ તો, ગુરુજી માટે, અનેરો આનંદ-ગૌરવનો જ પ્રસંગ ! યમરાજને જાણે નચિકેતા મળ્યો ! મહાકવિ ભવભૂતિની કાવ્યપંક્તિ, આ સંદર્ભમાં, સ્વાભાવિક રીતે જ યાદ આવી જાય છે : सतां सद्भिः संगः कथमपि हि पुण्येन भवति । (“સજ્જનોનો સજ્જનો સાથે સમાગમ કોઈક પુણ્યનાં બળે અને કેમે કરીને જ થાય છે !”) પરંતુ, અહીં આ પુણ્ય તો આ બે સજ્જનોનું જ નહીં, માત્ર ભારતનું પણ નહીં, સમગ્ર વિશ્વનું જ આવું અદ્ભુત, અલૌકિક અને અનન્ય-સાધારણ વ્યક્તિત્વ છે, આદ્ય શ્રીશંકરાચાર્યનું ! પરંતુ માત્ર વ્યક્તિત્વ જ નહીં, એમનું તો આખુંયે જીવન સર્વે પ્રકારની સામાન્યતાઓથી પર અને લોકોત્તર છે : એમનાં જન્મ, જન્મસ્થળ, આયુષ્યની અવધિ, ગ્રંથો અને બ્રહ્મલીન થવાનાં સ્થળ વિશે વિદ્વાનો, ચરિત્ર-લેખકો અને ઇતિહાસકારોમાં અનેક-વિવિધ મતમતાંતરો હોવા છતાં, લગભગ ચમત્કાર-સમકક્ષ એવી એમની જીવન-કારકિર્દીની લોકોત્તરતા વિશે પંડિતો, પરામર્શકો અને સામાન્ય જનસમાજ, મહદંશે, એકમત છે. આ મહામાનવનો જન્મ ક્યારે થયો, એ વિશે વિદ્વાનો અને વિવેચકોમાં એવો ઉગ્ર મતભેદ પ્રવર્તે છે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકથી, ઈ. સ.નાં નવમાં શતક સુધીનાં લગભગ દોઢ હજાર વર્ષોમાં, એમના જન્મ વિશે અનેક ભિન્ન ભિન્ન મતો, સિદ્ધાંતો, અભિપ્રાયો, તર્કો અને વાદો, હજુ આજે પણ, પ્રચલિત છે : ખાસ તો, આચાર્યશ્રીએ ભારતમાં સ્થાપેલા ચાર સુપ્રસિદ્ધ મઠો પર આજ સુધી અધ્યક્ષસ્થાને રહેલા અધ્યક્ષોની સંખ્યા અને તેમનાં સરેરાશ આયુષ્યની સ્થૂલ ગણતરીના આધારે, પ્રાચીન મતને અનુસરનારા, પાઠશાળા-પદ્ધતિના આચાર્યો અને અધ્યાપકો, શંકરાચાર્યનો જન્મ ઈ. સ. પૂર્વે ૫૦૯માં થયો હતો, એવા નિર્ણય પર આવ્યા છે, જ્યારે પાશ્ચાત્ય ૬ | વિવેકચૂડામણિ Page #8 -------------------------------------------------------------------------- ________________ પદ્ધતિ પ્રમાણે યુનિવર્સિટી-શિક્ષણ પામેલા આધુનિક બહુસંખ્યક વિદ્વાનો, ઈ. સ. ૭૮૮થી ૮૨૦ સુધીના ૩ર વર્ષના સમય-ગાળાને, શંકરાચાર્યનાં આયુષ્ય તરીકે માન્ય રાખે છે. વળી, એક મત પ્રમાણે, એમના જન્માક્ષર અને જન્મસમયની ગ્રહ-પરિસ્થિતિના આધારે, તત્કાલીન જ્યોતિષીઓએ તેમનું આયુષ્ય માત્ર આઠ જ વર્ષનું હોવાનું જણાવ્યું હતું, પરંતુ આચાર્યશ્રીનાં માતાએ પુત્રને સંન્યાસી બનવાની સંમતિ આપી તેથી પ્રસન્ન થઈને, ભગવાન શંકરે એ આયુષ્ય બમણું એટલે કે ૧૬ વર્ષનું કરી આપ્યું હતું અને એમના ચરિત્રકારોએ નોંધ્યું છે તે પ્રમાણે, આ આયુષ્યની અવધિ પૂરી થવામાં હતી ત્યારે, “બ્રહ્મસૂત્ર”ના સૂત્રકાર શ્રીબાદરાયણ વ્યાસને આચાર્યશ્રીએ આ ગ્રંથ પરનાં પોતાનાં ભાષ્ય વડે પ્રસન્ન કર્યા તેથી, વ્યાસે, એમનું આયુષ્ય ૧૬થી વધારીને ૩રનું, એટલે કે મૂળથી બમણું, કર્યું હતું. મનુષ્યનાં જન્મ, આયુષ્ય-અવધિ અને મરણ, - આ બધું માત્ર ઈશ્વરાધીન છે; મનુષ્ય માટે આમાં હસ્તક્ષેપનો કશો જ અવકાશ નથી : શ્રીબાદરાયણ વ્યાસ ગમે તેવા મોટા ગજાના તત્ત્વચિંતક હોય, આખરે તેઓશ્રી પણ એક મનુષ્ય જ હતા ને ! - આચાર્યશ્રીના આયુષ્યની અવધિ તેઓશ્રી બમણી કેવી રીતે કરી શકે? કેટલાક ચરિત્રકારો આચાર્યશ્રીનાં આયુષ્યને ૩૪ વર્ષ કે ૩૮ વર્ષ પણ માને છે. વળી, આચાર્યશ્રીએ પોતે રચેલાં દેવી-અપરાધ-ક્ષમાપન-સ્તોત્રના, નીચે પ્રમાણેના, પાંચમા શ્લોકને લક્ષમાં લઈએ તો, એ સ્તોત્રના રચના-કાળે, આચાર્યશ્રી ૮૫ વર્ષોથી પણ વધાર વયના હતા : परित्यक्ता देवा विविधविधिसेवाकुलतया __ मया पंचांशीतेरधिकमपनीते तु वयसि । इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता निरालम्बो लम्बोदरजननि कं यामि शरणम् ॥५॥ (“પંચાશીથી વધારે મારી ઉંમર વીતી ગઈ છે ત્યારે, વિવિધ પ્રકારની વિધિવાળી સેવાથી અકળાઈને, મેં દેવોને ત્યજી દીધા : હવે આ સંજોગોમાં, હે ગણેશની માતા ! મને જો તારી કૃપા પણ નહીં મળે તો, આધાર વિનાનો હું (બીજા) કોને શરણે જાઉં ?”). શંકરાચાર્યનાં લગભગ સર્વ સ્તોત્ર-ગ્રંથોમાં આ સ્તોત્રનો સમાવેશ થયો છે, અને એ સર્વમાં આ શ્લોક પણ છે જ; એટલે એમણે આ આખું સ્તોત્ર પોતે જ રચ્યું વિવેકચૂડામણિ | ૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ છે, એ નિશ્ચિત થાય છે. અને આ શ્લોકની બીજી પંક્તિમાં તેઓશ્રી પોતે જ કહે છે કે તેમની ઉંમર ૮૫ વર્ષથી વધારે હતી ! તો પછી, મહદંશે સ્વીકૃત ૩૨ વર્ષનાં આયુષ્યનો મેળ, ઉપર્યુક્ત તેમનાં પોતાનાં જ વિધાન સાથે, કેવી રીતે બેસે ? અને તેઓશ્રી જો આટલું લાંબું ન જીવ્યા હોય તો, આ વિશેનું આવું ખોટું વિધાન, આ શ્લોકમાં, તેમણે શા માટે કર્યું ? પરંતુ ૩૨ વર્ષનાં તેમનાં આયુષ્યના મતને વળગી રહેનારા એક આધુનિક વિદ્વાને તો, આ શ્લોક આચાર્યશ્રી-રચિત નથી, પણ કોઈ દીર્ઘાયુ આચાર્યે પ્રાર્થનામાં અંગતપણું લાવવા ઊમેરી દીધો હશે ! એવો પોતાનો અભિપ્રાય આપી દીધો છે. (જુઓ : આદિ શંકરાચાર્ય ઃ દ્વાદશ શતાબ્દી સ્મૃતિગ્રંથ. ગુજરાતી-અનૂદિત આવૃત્તિ, ૧૯૯૫. સંપાદકો : ગૌતમ પટેલ, ઊર્મિ સમીર શાહ, પૃ. ૧૦૩.) આચાર્યશ્રીનાં આયુષ્યની અવધિ વિશે આવું મત-વૈવિધ્ય હતું. આચાર્યશ્રીનાં જન્મસ્થળ વિશે આ બે મત પ્રચલિત છે : એક આનંદિરિ અનુસાર, તામિલ-પ્રાંતનું ચિદમ્બરમ્-નામનું સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર; બે : મોટા ભાગના અન્ય વિદ્વાનોના મત પ્રમાણે, કેરળનું કાલટી (અથવા કાલડી) ગામ. — આચાર્યશ્રીનાં માતાનાં નામ વિશે આ પ્રમાણે આટલા ભિન્ન મત છે : (૧) માધવ પ્રમાણે : “સતી” (૨) આનંદગિરિ પ્રમાણે : “વિશિષ્ટા” (૩) કેટલાક ચરિત્રકારો પ્રમાણે : “આર્યામ્બા” (૪) એક મત પ્રમાણે : કોઈક દરિદ્ર બ્રાહ્મણ - વિધવા (નામ મળતું નથી.) તેમના બ્રહ્મલીન થવાની બાબતમાં પણ આટલું મતવૈવિધ્ય છે : (૧) કેરળના ગોવિંદનાથ યતિ રચિત “શંકરચરિતમ્' પ્રમાણે, કામકોટિ પીઠ અનુસાર અને આનંદિગરના ‘શંકરવિજય’ મુજબ, ‘દક્ષિણ કૈલાસ’ કહેવાતું કાંચી; (૨) શ્રીમહાદેવનના મત પ્રમાણે, કાશ્મીર; (૩) માધવના “શંકરદિગ્વિજય” અને લક્ષ્મણશાસ્ત્રીનાં ‘ગુરુવંશકાવ્ય’ પ્રમાણે, દત્તાત્રેયની દત્તગુફા; (૪) એક પરંપરા પ્રમાણે, નેપાળ; (૫) આવા અનેક વિવિધ મતો હોવા છતાં, સૌથી વ્યાપક અને સ્વીકૃત મત તો એ જ છે કે આચાર્યશ્રી હિમાલયમાં કૈલાસ પર્વત પર જ બ્રહ્મલીન થયા. શંકરાચાર્યના ૭૮૮થી ૮૨૦ સુધીનાં આયુષ્યવાળા મતને માન્ય ગણીને ચાલીએ ૮ | વિવેકચૂડામણિ Page #10 -------------------------------------------------------------------------- ________________ તો, તેમના પ્રાદુર્ભાવને અમાસની અંધારી રાત પછીના, ભગવાન શ્રીસૂર્યનારાયણનાં પ્રથમ પાવનકારી કિરણનાં પ્રાકટ્ય-સમાન, પ્રેરક-પ્રોત્સાહક-પ્રકાશપ્રદ અને આશાઉલ્લાસ-ઉમંગના ઉન્મેષ-સમાન અવશ્ય ગણી શકાય. ઇતિહાસમાં જેને “સુવર્ણયુગ” કહેવામાં આવે છે, તે ગુપ્તવંશ - (ઈ. સ. ૩૨૦થી પ૦૦) તો અસ્ત થઈ ગયો હતો અને હૂણોના હુમલાઓનો ભોગ બનેલા ભારતને સ્થિર-સ્વસ્થ-સલામત બનાવનાર, ઉત્તરમાં, સમ્રાટ હર્ષવર્ધન, અને દક્ષિણમાં પુલકેશી (બીજા) જેવા લોકકલ્યાણકારી શાસકોનો સમય પણ પૂરો થઈ ગયો હતો. સમાજમાં સર્વત્ર અવ્યવસ્થા, અનવસ્થા અને અરાજક્તા વ્યાપી ગઈ હતી. આખો દેશ અનેક નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયો હતો અને આ રાજ્યોના રાજાઓ પણ અંદરો-અંદર લડતા હતા. હિંદુ-ધર્મ અનેક વાડાઓ-પંથો અને સાંપ્રદાયિક ચોકાઓમાં વિભક્ત અને છિન્નભિન્ન થઈ ગયો હતો. વહેમ, અજ્ઞાન, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા, બાહ્યાચાર, જંતરમંતર-તંત્ર-જાદુ-ટોણાંમાં અને ધર્મનાં નામે, પંચ “મ”કારમાં ડૂબેલી પ્રજાનું કોઈ બેલી હોતું. ધર્મના નામે સર્વત્ર દંભ, ચમત્કારો, પાખંડ, ધાર્મિક અસહિષ્ણુતા અને ધતિંગો ચાલતાં હતાં. વામ-માર્ગીઓ, તાંત્રિકો અને બૌદ્ધોની અકર્મણ્યતાની સરેઆમ બોલબાલા હતી. સંક્ષેપમાં, શબ્દના સાચા અર્થમાં એ “અંધકારયુગ' હતો.' ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે સમગ્ર દેશમાં આવું નિરાશા પ્રેરક અને અંધાધૂંધીભર્યું વાતાવરણ વ્યાપી ગયું હતું ત્યારે, આદ્ય શ્રીશંકરાચાર્યનો આવિર્ભાવ, ખરેખર, આશા અને ઉજાસના નવા યુગના અવતારની આગાહી આપનાર એંધાણીસ્વરૂપ બની રહ્યો. શ્રીશંકરાચાર્યનાં જીવનનું આલેખન કરતા જે અનેક પ્રગટ અને અપ્રગટ ગ્રંથો આપણને અત્યારે ઉપલબ્ધ થયા છે તે-“શંકરદિગ્વિજયોની સંખ્યા, શ્રીબલદેવ ઉપાધ્યાયનાં સંશોધન અનુસાર, રર છે, જેમાંના સવિશેષ સુપ્રસિદ્ધ ગ્રંથો અને ગ્રંથકારો આટલા છે : (૧) આનંદગિરિ, (૨) ચિવિલાસ-યતિ, (૩) માધવ, (૪) ગોવિંદનાથયતિ, (પ) લક્ષ્મણશાસ્ત્રી, (૬) શૃંગેરી-મઠ પરંપરા, (૭) સ્વામી વિદ્યારણ્ય, (૮) ચિસુખાચાર્ય, (૯) વાપતિ ભટ્ટ, (૧૦) કેટલીય શંકરવિજય, (૧૧) વ્યાસછલીય શંકરવિજય, – વગેરે. આ સર્વ “શંકરદિગ્વિજય”ની બાબતમાં, નીચેની હકીકતો નોંધપાત્ર છે : (૧) આમાંનો એક પણ ગ્રંથ શ્રીશંકરાચાર્યનાં જીવનનો સમકાલીન કે સમસામયિક નથી; વિવેકચૂડામણિ | ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૨) આ ગ્રંથોમાં, જે સૌથી પ્રાચીન છે તે, આનંદગિરિ અથવા અનંતાનંદગિરિનાં ગ્રંથનો સમય ઈ. સ. ૧૨૬૦ છે; (૩) આ સર્વ “શંકરદિગ્વિજય”-ગ્રંથોમાં આચાર્યશ્રીનાં જીવન વિશેની જે ઘટનાઓનું આલેખન થયું છે, તે પણ મહદંશે દંતકથા-ચમત્કાર-કિંવદન્તી કક્ષાની અલૌકિક, અદ્ભુત અને અભૂતપૂર્વ છે, એટલું જ નહીં પણ એ સર્વ, અત્ર-તંત્ર થોડા ફેરફારો સિવાય, લગભગ એકસરખી છે. શંકરાચાર્યનો સૌથી મોડો જીવન-સમય (૭૮૮-૮૨૦) સ્વીકારીએ તો, આ સર્વ ગ્રંથો તેમના પછી ચાર-પાંચ શતકો બાદ રચાયા છે, અને જો આચાર્યનો ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદી(ઈ. સ. પૂર્વે ૫૦૯)નો જન્મ-સમય સ્વીકારીએ તો, આ બધા ગ્રંથો અને ગ્રંથકારોનો સમય આચાર્યશ્રી પછી દોઢથી બે હજાર વર્ષો પછીનો ગણાય ! અને આ બધા ગ્રંથોમાંથી જે ગ્રંથ સૌથી સુપ્રસિદ્ધ, લોકપ્રિય, કાવ્યચાતુર્યપૂર્ણ અને જેમાં આલિખિત ઘટનાઓને મોટા ભાગના આધુનિક વિદ્વાનો અને પંડિતો પ્રેમાદરપૂર્વક સ્વીકારે છે, અને નિરૂપે છે તે, માધવીય “શંકરદિગ્વિજય”નો સમય તો નિશ્ચિત જ નથી ! એક ચોખવટ, – હૃદયપૂર્વકની ચોખવટ, - આરંભમાં જ કરી દઉં : આદ્ય શ્રીશંકરાચાર્યનાં જીવનની અદ્ભુત, અલૌકિક અને લોકોત્તર સિદ્ધિઓ વિશે મારાં મનમાં, અણુના અબજગણા અલ્પ અંશ જેટલી પણ શંકા નથી. એ સર્વ સંપૂર્ણરીતે શિરસાવંઘ અને નતમસ્તકે સ્વીકાર્ય જ છે. હું તો એમ કહેવા-સ્વીકારવા પણ તૈયાર છું કે આચાર્યશ્રીની જીવન-કારકિર્દી આ બધાં “દિગ્વિજયો”માં આલિખિત જીવનકારકિર્દી કરતાં અનેકગણી અધિક ઉજ્જ્વળ અને યશસ્વી છે. આચાર્યશ્રી એક વિરલ વિશ્વવંદ્ય વિભૂતિ, યુગપુરુષ, મહામાનવ અને વિશ્વમાનવ (Citizen of the World) હતા, એની ઘોષણા છાપરે ચઢીને, અંગ્રેજી રૂઢિપ્રયોગને પ્રયોજીને કહું તો, from the roof-top, કરવામાં પણ મને કશો જ વાંધો નથી. એમના પ્રત્યે મારાં હૃદયમાં સંપૂર્ણ આદર, અહોભાવ અને મુગ્ધભાવ છે. પરંતુ આ બધા “દિગ્વિજય”-ગ્રંથોના લેખકો કોણ ? એમાંના મોટા ભાગના લેખકો તો સામાન્ય કક્ષાના મનુષ્યો જ હતા. પોતાના સમય પહેલાંના, ૪૦૦-૫૦૦ વર્ષો અથવા દોઢ-બે હજાર વર્ષો પહેલાંના સમયમાં બનેલી ઘટનાઓને જોઈ શકે એવાં ક્યાં ‘દિવ્ય ચક્ષુઓ' તેમની પાસે હતાં ? તે સૌને શું આવું કોઈ ‘ઈશ્વરી વરદાન' હતું ? આવાં વરદાનનો, એ બધાંમાંથી કોઈએ, ક્યાંય, ઉલ્લેખ કર્યો નથી; એટલું જ નહીં પણ એવાં બધાં આલેખન માટેનું એમનું પ્રાપ્તિસ્રોત (Source) ૧૦ | વિવેકચૂડામણિ Page #12 -------------------------------------------------------------------------- ________________ શું? – એ પણ તેમણે જણાવ્યું નથી. તો પછી ? આ બધા ગ્રંથોમાંનાં આલેખનની શ્રયતા, વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા કેટલી ? આ બધું તો, તેમનાં ફળદ્રુપ ભેજાંની કલ્પનાનું જ સ-વીગત નિરૂપણને ! આદ્ય શ્રીશંકરાચાર્યનાં, આજ સુધીનાં કોઈ પણ સંપાદનગ્રંથમાં, આવી સ્પષ્ટ શંકા ઉઠાવાઈ હોય, એવો મને ખ્યાલ નથી. સહુએ આચાર્યશ્રી પ્રત્યેના આદર-અહોભાવને કારણે, આ સર્વ “દિગ્વિજયો”માં નિરૂપિત, એમનાં જીવનની ઘટનાઓને એ જ રૂપે સ્વીકારી લીધી છે અને પોતપોતાનાં સંપાદનોમાં વર્ણવી છે. હું પણ એ બધું અહીં વર્ણવું તો છું જ, – માત્ર, સામાન્ય જનસમાજની અપેક્ષા સંતોષવા માટે. પરંતુ આવી ઉપર્યુક્ત શંકા, એ બધા “દિગ્વિજયોમાંનાં આલેખનની પ્રમાણભૂતતા (Authoritativeness) વિશે, ઊઠાવું છું ત્યારે, આવો મારો અંગત મત અભિવ્યક્ત કરવા માટે, તે તે “દિગ્વિજય”-ગ્રંથોના લેખકોની, અને સહુ આધુનિક વિદ્વાનો-વિવેચકો અને પંડિતોની, હું અંતઃકરણપૂર્વક ક્ષમા પ્રાર્થ છું. - સંસ્કૃત સાહિત્યમાંના ભાસ-કાલિદાસ વગેરે મહાકવિઓની શ્રદ્ધેય જીવન-કારકિર્દી વિશે પણ આવું જ બન્યું છે, તેનાં આ બે કારણો છે : એક તો એ કે પોતાનાં વિશે લખવામાં એ સર્વને આત્મશ્લાઘાનો ભય હતો, અથવા એ સહ સર્જકોની એવી વિનમ્રતા હતી; અને બીજું એ કે એ સમયના સમકાલીન સમાજની અને એના અગ્રણીઓની પણ એવી ઉદાસીનતા હતી, અથવા ઇતિહાસ-ભાવનાનો એમનામાં એટલો અભાવ હતો કે આવી મહત્ત્વની-મૂલ્યવાન સામગ્રી, ભાવિ પેઢીના લાભાર્થે, સાચવી રાખવાનું, અથવા એવી કશી વ્યવસ્થા કરવાનું પણ એમને સૂઝયું નહીં ! વસ્તુસ્થિતિ આવી છે ત્યારે, આદ્ય શ્રીશંકરાચાર્યની વિશ્વસનીય જીવનકારકિર્દીનું આલેખન કરવાનું અશક્ય નહીં તો, અઘરું તો છે જ. અને આ માટે, ઉપર્યુક્ત “દિગ્વિજય”-ગ્રંથો સિવાય આપણી સમક્ષ અન્ય કશી સામગ્રી પણ નથી તેથી, એ ગ્રંથોમાં આલિખિત માત્ર મુખ્ય ઘટનાઓને, અત્યંત સંક્ષિપ્ત સ્વરૂપે, નીચે પ્રમાણે, રજૂ કરું છું : ' (૧) શંકરાચાર્યના જન્મ સાથે આવી એક દંતકથા' સંકળાયેલી છે : એક સર્વગુણસંપન્ન પુત્રની પ્રાપ્તિની વિનંતી સાથે શિવગુરુએ ચિદંબરમુના ક્ષેત્રદેવતા ભગવાન શંકર સમક્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી. પરંતુ શિવજીએ એમની તે તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને, પુત્રની બાબત આ બે શરતો મૂકી : વિવેકચૂડામણિ | ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ (અ) પુત્ર સર્વગુણસંપન્ન જોઈતો હોય તો તે અલ્પાયુ હશે, અને (બ) દીર્ધાયુ પુત્ર જોઈતો હોય તો એ સર્વગુણસંપન્ન નહીં હોય ! શિવગુરુએ અલ્પાયુ છતાં સર્વગુણસંપન્ન પુત્રવાળી શરત સ્વીકારી, અને આવો પુત્ર એટલે આદ્ય શ્રીશંકરાચાર્ય ! (૨) આ પુત્ર એકપાઠી અને “શ્રતધર' (જટલું સાંભળ્યું-વાંચ્યું હોય, તે બધું મગજમાં એ જ સ્વરૂપે હંમેશ માટે સાચવી રાખવાની શક્તિ ધરાવનાર) હોવાથી, તેમણે ત્રણ વર્ષની ઉંમરે માતૃભાષા મલયાલમ શીખી લીધી. (૩) પરંતુ ત્યારપછી તરત જ પિતાનું અવસાન થતાં, વિધવા માતાએ, પોતાના પતિની ઇચ્છા પ્રમાણે, પાંચ વર્ષની ઉંમરે, પુત્રનો ઉપનયન-સંસ્કાર સંપન્ન કર્યો અને અભ્યાસ માટે પુત્રને ગુરુ પાસે મોકલ્યો. (૪) શંકરાચાર્ય ગુરુકુળમાં હતા, તે સમયની એક દંતકથા' આ પ્રમાણે છે : ભિક્ષા માટે તેઓશ્રી એક દરિદ્ર વિધવા બ્રાહ્મણીને ઘેર ગયા. પેલી બાઈ પાસે ઘરમાં કશું હતું નહીં, તેથી આંખમાં આંસુ સાથે, તેણીએ ભિક્ષાપાત્રમાં માત્ર એક આમળું આપ્યું. | સંવેદનશીલ શંકરાચાર્યને એ બાઈની આવી પરિસ્થિતિથી ખૂબ દુ:ખ થયું, હૃદયમાં સહાનુકંપા પ્રગટી અને આખી રાત લક્ષ્મીદેવીની સ્તુતિ કરી : બીજે દિવસે તે બાઈનાં ઘરમાં સોનાનાં આમળાંની વૃષ્ટિ થઈ ! આવી અત્યંત લાગણીસભર અને સંવેદનશીલ વ્યક્તિ માટે, આથી જ, ફુગાવા IIય અને શંકરે તો-શરમ્ (શ-ર), -- એવાં પ્રશસ્તિ-વચનો ઉચ્ચારાયાં હોય, એ સંપૂર્ણ રીતે સ્વાભાવિક છે. આચાર્યશ્રીનાં સ્તોત્રોમાંનાં લક્ષ્મીસ્તોત્ર અથવા કનકધારા-સ્તોત્રના આધારે, આ “દંતકથા', પાછળથી, ઉપજાવવામાં આવી હોય, એવું ન બને ? (૫) પૂર્ણા અથવા આલવાઈ નદીનો ઘાટ કાલટી-ગામથી બહુ દૂર હતો. માતા વૃદ્ધ હતી, શરીરે નબળી હતી. એક દિવસ નદીએથી પાછાં ફરતાં, મધ્યાહ્નની ગરમીનાં કારણે, માતા રસ્તામાં જ પડી ગઈ, બેહોશ થઈ ગઈ. માતૃભક્ત શંકરને ઊંડું દુઃખ થયું, આઘાત લાગ્યો. આખી રાત તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી : શ્રીકૃષ્ણ નદીનો પ્રવાહ બદલાવ્યો અને બીજા દિવસથી એ જ નદી, નવાં સ્વરૂપે ગામનાં માધવ મંદિર પાસેથી વહેવા લાગી ! (૬) માતાની ઇચ્છા સ્વાભાવિક રીતે જ, પુત્રને પરણાવવાની હતી, પણ પુત્રની વૈરાગ્યભાવના અતિપ્રબળ હતી, એની ઇચ્છા સંન્યાસની હતી. માતા-પુત્ર બંને પોત-પોતાના નિર્ણયોમાં મક્કમ હતાં. ૧૨ | વિવેકચૂડામણિ Page #14 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ, બંને સ્નાનાદિ માટે નદી પર ગયાં. પુત્ર નદીમાં ન્હાવા પડ્યો. માતા નદી પરના તટ પર જ હતી ત્યાં જ, તેણીએ પુત્રની ચીસ સાંભળી, વ્યાકુળ થઈ ગઈ. પુત્રનો પગ કોઈક ભયંકર મગરે પકડ્યો હતો. પુત્રે કહ્યું કે “જો તું મને સંન્યાસની અનુમતિ આપે તો જ આ મગર મને છોડે !” પુત્ર જીવતો રહે, એ ઇચ્છાએ માતાએ સંન્યાસની શરત માન્ય રાખી. માતાના મૃત્યુ સમયે પોતે હાજર રહેશે અને તેનો અગ્નિસંસ્કાર કરશે, એવું પુત્ર શંકરે, માતાની આ ઉદારતાથી ખુશ થઈને, તેણીને વચન આપ્યું ! મગરે પગ પકડ્યો હતો, એ વાત સાચી ? અને માતા સંન્યાસની શરત સ્વીકારે, એ શરતે મગર પગ છોડી દે ? આવો કોઈ મગર હોઈ શકે ખરો ? આમાં સત્ય શું - એ કોઈ “દિગ્વિજય”-કારે કહ્યું નથી ! (૭) શંકરાચાર્યે આઠ વર્ષની ઉંમરે ચારેય વેદો, અને બાર વર્ષની ઉંમરે સર્વ શાસ્ત્રો ભણી લીધાં; સોળ વર્ષની ઉંમરે ભાષ્યો રચ્યાં અને બત્રીશ વર્ષની ઉંમરે આખરી વિદાય લીધી : अष्टावर्षे चतुर्वेदी द्वादशे सर्वशास्त्रवित् । षोडशे कृतवान् भाष्यान् द्वात्रिंशे मुनिरभ्यगात् ॥ (૮) “યોગસૂત્ર”-કાર પતંજલિ એ જ, નર્મદાતટ પરની ગુફામાં સમાધિસ્થ ગોવિંદાચાર્ય એવું, ગુરુકુળમાંનાં અધ્યયન દરમિયાન, શંકરાચાર્યે જાણ્યું હતું; તેથી માતાએ સંન્યાસની સંમતિ આપી, ત્યારપછી એ દીક્ષાગુરુની શોધમાં તેમણે ‘મહાભિર્નિષ્ક્રમણ’ કર્યું. (૯) શ્રીશંકરાચાર્ય અહીં ગુરુ ગોવિંદાચાર્ય પાસે હતા, એ દરમિયાન, આવો એક ચમત્કાર સર્જાયો : વર્ષા-ઋતુમાં નર્મદામાં ભારે પૂર આવ્યું, પૂર ભયંકર હતું, અને ગુરુની ગુફામાં પ્રવેશી જાય, એવું હતું. શંકરાચાર્યે પોતે મંત્રેલું કમંડલુ ગુરુજીની ગુફાનાં દ્વારે મૂકી દીધું; પૂરનું બધું જળ એ કમંડલુએ સમાવી લીધું અને ગુરુજી સુરક્ષિત રહ્યા ! પુરાણોમાંનાં વર્ણનો પ્રમાણે, અગસ્ત્ય ઋષિએ પોતાની અંજલિમાં સમુદ્રને સમાવી લીધો હતો. પરંતુ એ તો પુરાણોનો પ્રાચીન સમય અને તપોમૂર્તિ અગસ્ત્ય ! પરંતુ આ તો કયુગ અને ઊગીને ઊભો થતો આઠ જ વર્ષનો એક બટુક ! આવું શક્ય ખરૂં? 7 નાને ! ગુરુજીએ શિષ્ય પર પ્રસન્ન થ ને તેને વિદ્યાક્ષેત્ર કાશી જવાનું સૂચવ્યું. (૧૦) શંકરાચાર્ય કાશીમાં હતા એ દરમિયાન, એક આવો પ્રસંગ નોંધાયો વિવેકચૂડામણિ / ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ છે ઃ એક વાર સ્નાન માટે, તેઓશ્રી ગંગા તરફ જતા હતા ત્યારે, ચાર ડાઘિયા કૂતરા સાથે એક ચાંડાલ, રસ્તો રોકીને વચ્ચે ઊભો હતો. આચાર્યશ્રીએ તેને રસ્તામાંથી ખસી જવાનું કહ્યું. પેલા ચાંડાલે સંભળાવ્યું કે “તમે તો અભેદનાં પ્રવચનો આપો છો : મારામાં અને તમારામાં શો ભેદ ?” આચાર્યશ્રીની આંખ ઊઘડી ગઈ. વાડાતોડસ્તુ સ તુ દ્વિનોઽસ્તુ... એ શ્લોકનાં સર્જનની પ્રેરણા આ સમયે તેમને થઈ ! પરંતુ આ તો ભગવાન કાશીવિશ્વનાથે યોજેલી કસોટી હતી. આચાર્યશ્રી કસોટીમાં સફળ થયા. ભગવાન ત્યાં જ પ્રગટ થયા અને શંકરાચાર્યને “બ્રહ્મસૂત્ર” પર ભાષ્ય લખવા સૂચવ્યું. વાડાનોસ્તુ સ તુ ક્રિનોઽસ્તુ... | - આચાર્યશ્રીના એ શ્લોકને આધારે, આ ચમત્કારની રચના થઈ હોય, એવું ન બને ? (૧૧) પૂર્વમીમાંસા-દર્શનના પ્રખર પંડિત અને પ્રચારક કુમારિલ-ભટ્ટ પ્રયાગ ખાતેના ત્રિવેણી-સંગમના ઘાટ પર, પોતાનાં બે પાપોનાં પ્રાયશ્ચિત માટે, અગ્નિમાં બળીને આત્મઘાત કરવાની તૈયારી કરી રહ્યા હતા, તેમની સાથે વાતચીત કરતાં, તેમણે શંકરાચાર્યને, માહિષ્મતી-નિવાસી પોતાના શિષ્ય મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવા સૂચવ્યું. માહિષ્મતી પહોંચીને શંકરાચાર્યે, કૂવા પરની પનિહારીઓ પાસે મંડનમિશ્રનાં ઘરની માહિતી માગી. તે બધી હસવા લાગી. મંડનમિશ્રનાં ઘર વિશે ખબર નથી ? કોઈક અજાણ્યો માણસ લાગે છે ! પનિહારીઓએ મંડનમિશ્રનાં ઘરની આ પ્રમાણે માહિતી આપી : “વેદો સ્વતઃ પ્રમાણ છે કે પરતઃ પ્રમાણ ? ફળ કર્મ આપે છે કે ઈશ્વર ? જગત નિત્ય છે કે અનિત્ય ? આવી ચર્ચા, જે ઘરનાં આંગણામાં ટાંગવામાં આવેલાં પાંજ઼રાંમાં બેઠેલી મેનાઓ સંસ્કૃતમાં કરતી હોય, તે ઘર મંડનમિશ્રનું !” स्वतः प्रमाणं परतः प्रमाणं फलप्रदं कर्म फलप्रदोऽजः । जगद् ध्रुवं स्याद् जगदध्रुवं स्यात् कीरांगना यत्र गिरं गिरन्ति ॥ द्वारस्थनीडान्तरसंनिरुद्धा जानी तन्मंडनमिश्रधाम 11 મંડનમિશ્રનું અદ્ભુત, અસામાન્ય અને અભૂતપૂર્વ પાંડિત્ય ! શંકરાચાર્ય ત્યાં પહોંચ્યા અને શાસ્ત્રાર્થની માગણી કરી, પણ એક પૂર્વમીમાંસા દર્શનનો પંડિત, અને બીજો ઉત્તરમીમાંસા(વેદાંત)નો મહાપંડિત ! જય-પરાજયનો નિર્ણય કોણ કરી શકે ? આખરે, મંડનમિશ્રની વિદુષી ધર્મપત્ની ઉભયભારતીએ આ જવાબદારી સ્વીકારી. ઘણા દિવસની શાસ્ત્રાર્થ-સ્પર્ધાને અંતે પત્નીએ જ પતિના પરાજયનો ચૂકાદો આપ્યો ૧૪ / વિવેકચૂડામણિ - Page #16 -------------------------------------------------------------------------- ________________ અને શરત પ્રમાણે મંડન મિશ્રે સંન્યાસ અને શંકરાચાર્યનું શિષ્યત્વ સ્વીકાર્યું. પરંતુ ઉભયભારતીએ જણાવ્યું કે “પતિવ્રતા પત્ની, પતિની “અર્ધાગના” હોય છે, તમે મંડનમિશ્રને હરાવીને અર્ધો વિજય મેળવ્યો છે. મને પરાજિત કરો ત્યારે જ, તમારો વિજય સંપૂર્ણ ગણાય !” શંકરાચાર્ય સંમત થયા. ઉભયભારતીએ સ્પર્ધામાં જે સવાલો પૂછ્યા, તે કામકલા વિશેના હતા, પણ શંકરાચાર્ય તો બ્રહ્મચારી હતા ! આવા સવાલોના જવાબો કેવી રીતે આપી શકે ? તેમણે એક મહિનાની મુદત માગી. તેઓશ્રીએ પોતાની યોગવિઘાથી, મૃત રાજા અમરકના દેહમાં પ્રવેશ કર્યો અને રાજમહેલમાં રાજાની રાણીઓ સાથે આનંદ-ઉપભોગ કરીને, કામલામાં પારંગત બનીને પાછા ફર્યા અને ઉભયભારતીનો પણ પરાજય કર્યો; અને તેણે પણ શંકરાચાર્યની સર્વોપરિતાનો સ્વીકાર કર્યો. ઉત્તમ પ્રકારનું “મનોરંજન' આપતા આ પ્રસંગમાંથી આટલા પ્રશ્નો આપોઆપ ઉપસી આવે છે : (અ) આરંભમાં જે શરતો થઈ હતી, તેમાં ઉભયભારતીની ઉપર્યુક્ત શરત હોતી; (આ) એની સાથેના શાસ્ત્રાર્થમાં નિર્ણાયકનો ઉલ્લેખ જ નથી ! (ઈ) શંકરાચાર્યે પોતે પરકાયાપ્રવેશ કર્યો, તેને બદલે તેમનો કોઈ શિષ્ય આ કાર્ય ન કરી શક્યો હોત ? તેમણે પોતે આમ શા માટે કર્યું ? (ઈ) શંકરાચાર્યે પુરુષકાયામાં જ પ્રવેશ શામાટે કર્યો ? સ્ત્રી-કાયામાં કેમ નહીં ? (ઉ) એમના જેવા પ્રખર બુદ્ધિશાળીને એક મહિના જેટલી મુદતની શી જરૂર ? (ઉ) અને આ મુદત પછી પણ તેઓશ્રી પાછા ન આવ્યા, એટલે શિષ્યોએ તેમની શોધ કરીને કામોપભોગમાં ગળાડૂબ પોતાના ગુરુને જગાડવા પડે, એ કેવું ? આખા પ્રસંગમાં, “મનોરંજન'નું તત્ત્વ ભરપૂર, પરંતુ સત્ય ? NIL ! મૂળ વાત તો એ છે કે શંકરાચાર્યનો જીવન-સમય જ જયાં અનિશ્ચિત છે ત્યાં, કુમારિલભટ્ટ સાથેની એમની સમકાલીનતા માત્ર કાલ્પનિક જ ને ! ટી.એમ.પી. મહાદેવનું જેવા વિદ્વાને આ પ્રસંગને અસંબદ્ધ અને અસંભવિત ઘટના ગણીને, શંકરાચાર્યનાં ચરિત્રમાંથી રદ કરી છે, એ જ યોગ્ય છે. (૧૨) કાશીમાં ભિક્ષાટન દરમિયાન, આચાર્યશ્રીએ એક વૃદ્ધને - ડુ રળે, હુ શરણે ! – એ વ્યાકરણસૂત્રને ગોખતો જોયો : શંકરાચાર્યને એની દયા આવી અને તેને ઉદ્ધોધન કર્યું કે “હે મૂઢ બુદ્ધિવાળા માણસ, ગોવિંદનું ભજન કર, મરણ નજીક આવશે ત્યારે, આ “ડુડુ રો” - સૂત્ર તને નહીં બચાવે !” – भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । प्राप्ते संनिहिते मरणे न हि न हि रक्षति डुकृङ् करणे ॥ વિવેકચૂડામણિ | ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ શંકરાચાર્યનાં સુપ્રસિદ્ધ આ સ્તોત્રનો આધાર લઈને, આ પ્રસંગની રચના થઈ હોય, એ શક્ય નથી ? ' (૧૩) શંકરાચાર્યના સૌપ્રથમ શિષ્ય સનન્દન નદીના સામે કાંઠે હતા, બીજા કાંઠા પર રહેલા શંકરાચાર્યને એમની તાત્કાલિક હાજરીની જરૂર પડતાં, તેમણે તેને જલદી પોતાની પાસે આવવા આજ્ઞા આપી. શિષ્ય પોતાના પ્રાણની પરવા કર્યા વિના, પાણીમાં ચાલવાનું શરૂ કર્યું, તેની ગુરુભક્તિથી પ્રસન્ન થઈને, તેના પગની નીચે કમળનાં પાંદડાં ગોઠવી દીધાં અને તેને ગંગાએ બચાવી લીધો ! આ ચમત્કાર પછી, સનન્દન, પદ્મપાદ' (“જેનાં પગ નીચે કમળપત્રો પ્રકટ્યાં હતાં”), એવાં નામે જાણીતો થયો ! પણ કમળનાં પાંદડાં કોઈ માણસનાં શરીરનો ભાર ઝીલી શકે ? (૧૪) શંકરાચાર્ય દક્ષિણમાં હતા તે દરમિયાન, કોઈક Mental Telepathyથી માતાની માંદગી અને અંતિમ સ્થિતિની તેમને જાણ થઈ. આપેલા વચન પ્રમાણે, તરત જ તેઓશ્રી ત્યાં પહોંચી ગયા, ખૂબ સેવા કરી, અને પુત્રના મુખે કુલદેવતા શ્રીકૃષ્ણની સ્તુતિ સાંભળતાં માતાએ દેહ છોડ્યો. Mષ્ટસ્તોત્ર આ પ્રસંગના પાયામાં ન હોઈ શકે ? જ્ઞાતિજનોએ દાદાગ્નિ માટે અગ્નિ આપવાનો ઈન્કાર કરતાં, શંકરાચાર્યે પોતાના જમણા હાથને મથીને તેમાંથી અગ્નિ પ્રગટાવ્યો અને તેના વડે માતાનો અગ્નિસંસ્કાર કર્યો ! પરંતુ સંન્યાસી તો નિનિ હોય ! એને વળી અગ્નિ કેવો ? લોકોએ વિરોધ કર્યો, પણ ક્રાંતિમૂર્તિ શંકરાચાર્યે તેને ગણકાર્યો નહીં. (૧૫) શંકરાચાર્ય “એકપાઠી” અને “શ્રુતધર’ હતા, કોમ્યુટર જેવી એમની સ્મરણશક્તિ અદ્ભુત હતી, એ વાત આ પહેલાં નોંધવામાં આવી છે : આવા બે પ્રસંગો, આ પ્રમાણે મળે છે : (અ) શિષ્ય પદ્મપાદ એમના મામાને ત્યાં હતા ત્યારે, સલામતી ખાતર પોતાનો ગ્રંથ “પંચપાદિકા મામાને ત્યાં રાખીને તીર્થાટનમાં નીકળી ગયા હતા; પરંતુ મામા તો હતા પૂર્વમીમાંસક પ્રભાકરના શિષ્ય અને આ ગ્રંથમાં તો હતું શાંકરમતનું (ઉત્તરમીમાંસાનું) પ્રતિપાદન. અસહિષ્ણુ મામાએ તેને સળગાવી દીધો. પદ્મપાદને આ જાણીને ખૂબ દુ:ખ થયું, પરંતુ આ ગ્રંથ રચ્યા પછી તેણે શંકરાચાર્યને વાંચી સંભળાવ્યો હોવાથી, “ઋતધર' ગુરુજીને એ અક્ષર-અક્ષર યાદ હતો : ગ્રંથ એ જ સ્વરૂપે લખાવી દીધો ! (બ) બાલ્યાવસ્થામાં શંકરાચાર્ય કેરળમાં જ હતા ત્યારે, રાજા રાજશેખર તેમને ૧૬ | વિવેકચૂડામણિ Page #18 -------------------------------------------------------------------------- ________________ મળવા આવ્યા હતા અને પોતાનાં ત્રણ નાટકો શંકરાચાર્યને વાંચી સંભળાવ્યાં હતાં. દક્ષિણયાત્રા દરમિયાન, શંકરાચાર્ય ફરીથી કેરળ ગયા, રાજાને મળ્યા અને પેલાં નાટકો વિશે પૂછ્યું; પણ રાજકાજનાં કામમાં રાજા આ નાટકોને સાચવી શક્યા ન્હોતા. શંકરાચાર્યે પોતાની સ્મરણશક્તિના આધારે, એ નાટકોને અક્ષરશઃ લખાવી દીધાં ! પેલા સર્વ “દિગ્વિજય”-ગ્રંથોમાં આલિખિત, શંકરાચાર્યની જીવન-કારકિર્દી અંગેની આ બધી ઘટનાઓ તો મુખ્ય અને તે પણ સંક્ષિપ્ત જ છે. શંકરાચાર્યના ચાર મુખ્ય શિષ્યો આ પ્રમાણે નોંધાયા છે ઃ (૧) પદ્મપાદ (મૂળ નામ : સનન્દન) (૨) સુરેશ્વરાચાર્ય (મૂળ નામ : મંડનમિશ્ર) (૩) હસ્તામલક (મૂળ નામ : પૃથ્વીધર) (૪) તોટકાચાર્ય અથવા ત્રોટકાચાર્ય (મૂળ નામ : ગિરિ અથવા આનંદગિર) ભારતની ભાવાત્મક એકતા અને પોતે પ્રબોધેલાં ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહે, એવા શુભ ઉદ્દેશથી પ્રેરાઈને, શંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં, પ્રખ્યાત તીર્થસ્થાનોમાં, સ્થાપેલા ચાર મઠ, એ એમની અદ્યાપિ-પર્યંત, એ જ પરંપરામાં, સુરક્ષિત એક અવિસ્મરણીય મહાસિદ્ધિ છે. એમના ચારેય શિષ્યો, જૂદા જૂદા વેદોના અનુયાયીઓ હતા, અને વેદોનો સંબંધ દિશાઓ સાથે નિશ્ચિત થયેલો છે, તે ચારેયને તેમણે વેદ-અનુસા૨ી દિશાઓમાંની પીઠના સૌપ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા, જેનો કોઠો આ પ્રમાણે છે : દિશા અધ્યક્ષ તોટકાચાર્ય (૧) ઉત્તર : (૨) (૩) (૪) હિમાલયનાં બદરીનારાયણ મંદિર પાસે દક્ષિણ : તુંગભદ્રા-નદીના તટે પૂર્વ : જગન્નાથપુરીમાં પશ્ચિમ : ફર્મા - ૨ સૌરાષ્ટ્રની દ્વારિકાપુરીમાં સુરેશ્વરાચાર્ય પદ્મપાદ વેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ હસ્તામલક સામવેદ વિવેકચૂડામણિ / ૧૭ મઠનું નામ જ્યોતિર્મઠ શૃંગેરી-મઠ ગોવર્ધન-મઠ (જગન્નાથપુરી) શારદા-મઠ Page #19 -------------------------------------------------------------------------- ________________ આ ચાર ઉપરાંત, શંકરાચાર્યે એક (“સુર”-મઠ) કાશીમાં અને બીજો કાંચી “કામકોટી”-મઠ કાંચીમાં પણ સ્થાપ્યો હતો, એટલું જ નહીં પરંતુ આ મઠના આચાર્યની પરંપરા પ્રમાણે તો, આ મઠ જ શંકરાચાર્યનો મુખ્ય મઠ હતો, અને તેમણે જે મઠ પોતાના માટે પસંદ કર્યો તે આ જ મઠ હતો. આ મઠનું નામ, “શારદા”, તેના આચાર્ય શંકર ભગવત્પાદ પોતે, તેમનો વેદ ઋગ્વદ, - વગેરે હતાં. આચાર્ય બળદેવ ઉપાધ્યાયની નોંધ પ્રમાણે, ઉપર્યુક્ત ચાર મઠ ઉપરાંત, “મઠઆમ્નાય'-પરંપરા અનુસાર, આ બે મઠ પણ શંકરાચાર્યે સ્થાપ્યા હતા. આ અનુસંધાનમાં, એ હકીકત પણ અવશ્ય નોંધવી જોઈએ કે તેમણે એ સમયના ધાર્મિક સંપ્રદાયોને પરિશુદ્ધ કરીને સુદઢ બનાવ્યા : સૌપ્રથમ, શિવ-શક્તિવિષ્ણુ-સૂર્ય-ગણપતિ એ પાંચનું દેવ-પંચાયતન” રચ્યું અને પાછળથી, એમાં, દક્ષિણમાં વિશેષ પ્રચલિત એવી, “કુમાર કાર્તિકેયની પૂજાના સંપ્રદાયને ઊમેરવાથી આચાર્યશ્રી SHતિસ્થાપવાર્ય કહેવાયા. ધાર્મિક એકસૂત્રતાનાં સંરક્ષણનાં આવાં બધાં તેમનાં વિશિષ્ટ કાર્યોથી પ્રેરાઈ અને પ્રભાવિત થઈને જ, ભારતની પ્રજાએ તેમને જગદગુરુની અનન્ય પીઠ પર અધિષ્ઠિત કર્યા. અને પછી તો એવી જ ભાવાત્મક એકતાને પોતાની નજર સમક્ષ રાખીને, શ્રીશંકરાચાર્યે સમગ્ર રાષ્ટ્રમાં એવું સંપૂર્ણ પરિભ્રમણ કર્યું કે રઘુવંશના રઘુરાજાના દિગ્વિજય(“રઘુવંશ”, સર્ગ ૪,)ને પણ ટપી જાય અને ટક્કર મારે ! એમનું જીવનચરિત્ર નિરૂપતા મોટા ભાગના ગ્રંથોને “દિગ્વિજય” એવું શીર્ષક આપવામાં આવ્યું છે, તેની પાછળ એમનો આવો દષ્ટિપૂર્ણ “દિગ્વિજય” જ અભિપ્રેત હશે, એમ સ્પષ્ટ જણાય છે. શંકરાચાર્યની કૃતિઓ : મૂળ શંકરાચાર્યની જ કૃતિઓ હોય, એવો સ્પષ્ટ નિર્ણય કરવો તે પણ અત્યંત અઘરું કામ છે, કારણ કે કેટલીક કૃતિઓ પરવર્તી શંકરાચાર્યે લખેલી હોવા છતાં આદ્ય શ્રીશંકરાચાર્યનાં નામે ચઢેલી હોય. એ જ રીતે સ્તોત્રોમાં પણ, એક જ સ્તોત્ર, જૂદા જૂદાં નામે, એકથી વધુ વાર ગણતરીમાં લેવાયું હોવાથી, એ સંખ્યા પણ પ્રમાણભૂત ન ગણાય. એમની કૃતિઓને આટલા વિભાગોમાં વહેંચી શકાય ? (૧) ભાષ્યો, (૨) પ્રકરણ-ગ્રંથો, (૩) તંત્ર-ગ્રંથો અને (૪) સ્તોત્રો. (૧) ભાષ્યો : અહીં પણ (અ) પ્રસ્થાનત્રયી-ગ્રંથો પરનાં ભાષ્યો અને (બ) ઈતર ગ્રંથો પરનાં ભાષ્યો, - એમ બે પેટા વિભાગો પાડી શકાય : ૧૮ | વિવેકચૂડામણિ Page #20 -------------------------------------------------------------------------- ________________ (અ) પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો : (૧) બ્રહ્મસૂત્ર પરનું ભાષ્ય (૨) ૧૧ કે ૧૨ ઉપનિષદો પરનાં ભાષ્યો : ઈશાવાસ્ય, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, નૃસિંહતાપિની, કૌશીતક વગેરે ઉપનિષદો પરનાં ભાષ્યો. (૩) શ્રીમદ્ભગવદ્ગીતા પરનું ભાષ્ય. (બ) ઈતર ભાષ્યો : વિષ્ણુસહસ્ત્રનામ, સનસુજાતીય, લલિતાત્રિશતી (દેવી લલિતાનાં ૩૦૦ નામો), મૈત્રાયણીય-ઉપનિષદ, કૈવલ્ય-ઉપનિષદ, મહાનારાયણીય-ઉપનિષદ, અમરુશતક, ઉત્તરગીતા, શિવગીતા વગેરે. (૨) પ્રકરણ-ગ્રંથોઃ અદ્વૈતપંચક, અદ્વૈતાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, આત્મબોધ, ઉપદેશપંચક, ઉપદેશસાહસ્રી, તત્ત્વબોધ, નિર્વાણમંજરી, મણિરત્નમાલા, વિવેકચૂડામણિ, સ્વાત્મનિરૂપણ, શતશ્લોકી, સર્વવેદાન્ત-સિદ્ધાંત-સાર-સંગ્રહ, મનીષાપંચક, - વગેરે ૩૪ ગ્રંથો. (૩) તંત્ર-ગ્રંથો : સૌંદર્યલહરી, પ્રપંચસાર. (૪) સ્તોત્રો : આમાં પણ ત્રણથી ચાર વિભાગો આ પ્રમાણે પાડી શકાય : (અ) વેદાન્ત-સ્તોત્રો, (બ) ગણેશ-શિવ-વિષ્ણુ-સૂર્ય, રામ, હનુમાન, ભવાની, કૃષ્ણ, ગોવિંદ, જગન્નાથ વગેરે ભક્તિ-સ્તોત્રો, (ક) ગંગા, નર્મદા, યમુના વગેરે નદી-સ્તોત્રો અને પરચુરણ-સ્તોત્રો. આમ, શંકરાચાર્યની અને એમનાં નામે ચઢેલી કૃતિઓની સંખ્યા ૨૦૦થી વધારે છે. સામાન્ય માણસ જે ઉંમરે પોતાના પુરુષાર્થની જીવન-કારકિર્દીનો આરંભ કરે એવાં માત્ર ૩ર જ વર્ષમાં, અનેક અભૂતપૂર્વ, આશ્ચર્યકારક અને અવિસ્મરણીય સંસિદ્ધિઓ સંપન્ન કરી જનાર, આ વિશ્વવંદ્ય વિભૂતિ અને યુગપ્રવર્તક મહામાનવનું સારું આધારભૂત અને સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે તો કોઈ પણ માપ-દંડ ટૂંકો જ નીવડે. એમનાં જીવન અને એમની સિદ્ધિઓનું આકલન, ઋગ્વદના, શબ્દમાં શાંતિ ઓછું અધૂરું જ બની રહે ! અને એમનાં જીવનચરિત્રનું આલેખન કરતા જે “દિગ્વિજય”-ગ્રંથો આપણને વિવેકચૂડામણિ | ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ થયા છે, તેના અનુસંધાનમાં, છેલ્લે, આટલું અંગત : આદ્ય શંકરાચાર્ય જેવા, સાચા અર્થમાં, “મહામાનવ’નાં જીવનના અનુસંધાનમાં, એક “અત્યંત નાની હકીકતનો અહીં ઉલ્લેખ કરતાં, મને ખૂબ ક્ષોભ અને સંકોચ થાય છે, તે છતાં તે હકીકતની પ્રસ્તુતતા (Relevance) વિશે મને સંપૂર્ણ શ્રદ્ધા હોવાથી, આ “સાહસ' હું કરું છું : અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં, મિલ્ટન(Milton)ના જન્મસમય (ઈ. સ. ૧૬૦૮)થી ડૉ. સેમ્યુઅલ હોન્સન(Dr. Samuel Johnson)ના મૃત્યુસમય (ઈ. સ. ૧૭૮૪) સુધીના, પોણા બસો વર્ષોના આ સમયગાળાને “ઓગસ્ટન એઈજ (Augustan Age), એટલે કે “બુદ્ધિપ્રધાન યુગ” કહેવામાં આવે છે. આદ્ય શ્રીશંકરાચાર્યની સરખામણીમાં આ ડૉ.જહોન્સન તો ઘણો નાનો માણસ ગણાય. અરે, એવો “નાનો કે આ બંનેનાં નામોને એકીસાથે મૂકી શકાય જ નહીં ! પણ અહીં “નાનાપણું-“મોટાંપણું” પ્રસ્તુત જ નથી. પરંતુ આ બાબત વિશેષ લંબાણ' કરવા કરતાં, હું મારા મુદ્દા પર જ આવું : વાણી-વર્તન-વ્યવહાર, વસ્ત્રો, વાળ, – એકંદરે સમગ્ર વ્યક્તિત્વ વગેરે સઘળી બાબતમાં, પૂરો “લઘરવગર', અવ્યવસ્થિત અને “વિચિત્ર' એવો આ ડૉ.જહોન્સન, એનાં સમકાલીન સમયમાં, એક “જિનિયસ' ગણાતો : એનાં ભાષણો અને લખાણોમાં, એની વિચિત્ર, વિશિષ્ટ, અસાધારણ અને સ્વકીય (Peculiar) બુદ્ધિના ચમકારાની, એના સંપર્કમાં આવતી સર્વ વ્યક્તિઓને પ્રતીતિ થતી, પરંતુ એ સહુને એક સાત્ત્વિક ચિંતા સતાવતી : ભાવિ પેઢીના લાભાર્થે, આ “ચમકારા'ને જાળવી રાખવા અને જીવાડવા શી રીતે ? અંતે, લોકોને આનો એક ઉપાય સૂઝી આવ્યો : ડૉ.જહોન્સનના અત્યંત સામાન્ય બુદ્ધિવાળા, છતાં અત્યંત નિકટના, વિશ્વસનીય અને દિલોજાન દોસ્ત સેમ્યુઅલ બોસ્ટેલ(Samuel Boswell)ને એમણે સૂચવ્યું : “તમે ડૉ.જહોન્સનના આવા એક અંતરંગ અને આત્મીય સન્મિત્ર છો. તમે એનું જીવનચરિત્ર લખો ને !” બોમ્બેલ-રચિત ડૉ.જહોન્સનનું જીવનચરિત્ર ("Boswell's Life of Dr. Johnson") અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં એક પ્રશિષ્ટ કૃતિ' (A Classic) તરીકે સુપ્રસિદ્ધ છે. મને આજે એક વિચાર સ્ફરે છે: આદ્ય શ્રીશંકરાચાર્યને આવો કોઈક બોસ્ટેલ મળી ગયો હોત તો ! – તો, આવા બધા “દિગ્વિજય”-ગ્રંથોની ભાંજગડ જ ન રહેત ! – જયાનન્દ દવે ૨૦ | વિવેકચૂડામણિ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિવેકચૂડામણિ વેદાન્તવિધાના પાયાના સિદ્ધાંતોનું મર્મસ્પર્શી માર્ગદર્શન આપતો ‘પ્રકરણ—ગ્રંથ' : મનુષ્ય-જીવનના ચાર પુરુષાર્થો એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંના પ્રથમ ત્રણ તો સામાન્ય છે અને મનુષ્યનાં ઐહિક જીવનને જ સ્પર્શે છે; પરંતુ ચોથો પુરુષાર્થ મોક્ષ તો, મૃત્યુની પેલી પારનાં, - એટલે કે એનાં પારલૌકિક જીવનના મર્મ સાથે સંબંધ ધરાવતો હોવાથી, તે, ક્રમમાં ભલે ‘ચરમ’, છતાં મહત્ત્વની દૃષ્ટિએ તો ‘પરમ’ પુરુષાર્થ ગણાય છે, એમાં સંપૂર્ણ ઔચિત્ય છે. હકીકતમાં, મોક્ષની પ્રાપ્તિ એ જ મનુષ્યજીવનની અંતિમ, આત્યંતિક અને ઉચ્ચતમ ઇતિકર્તવ્યતા, ધન્યતા, કૃતાર્થતા અને પરાકાષ્ઠા(Climax) છે, એમાં કશી શંકા નથી. આ ગ્રંથના આરંભમાં જ, ગ્રંથકાર આદિ શંકરાચાર્યે, આ મોક્ષપ્રાપ્તિને, મનુષ્યના “સ્વાર્થ” તરીકે નિરૂપીને, એમાં પ્રમાદ ન કરવા આદેશ આપ્યો છે અને એમ ન કરનારને ‘મૂઢમતિ' તથા ‘આત્મઘાતક' કહ્યો છે (શ્લોકો ૩, ૪, ૫). અને આ સિદ્ધિ માટે, મોક્ષાર્થી સાધકનાં પોતાના જ પ્રયત્ન અને પુરુષાર્થ પર તેમણે ભાર મૂક્યો છે : વાત્મનાત્માનું મળ્યું સંસારવારિથી । (શ્લોક-૯) અને આ પરમ પુરુષાર્થને પામવાની વિદ્યા એટલે વેદાન્તવિદ્યા. પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરાએ જે છ દર્શનો(Six systems of Indian Philosophy)ને સ્વીકાર્યાં છે તે (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા) પૈકીનું છેલ્લું ઉત્તરમીમાંસા એટલે વેદાન્ત. આ “વેદાન્ત”-શબ્દ જરા સમજવા જેવો છે ઃ સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, વેદાન્ત એટલે વેદોનો અંત, એટલે કે વેદોને અંતે જે આવે તે. વૈદિક સાહિત્યમાં, સૌપ્રથમ ચાર વેદો પછી બ્રાહ્મણ-ગ્રંથો અને આરણ્યક-ગ્રંથો, પછી સાવ છેલ્લે આવતા ગ્રંથો એટલે ઉપનિષદો. આમ, ‘અંત’-શબ્દના માત્ર વાચ્ય અને સ્થૂલ અર્થમાં તો, ઉપનિષદો ‘વેદાંત’ છે જ; પરંતુ ‘અંત’ એટલે સાર, મૂલ, મર્મ, નિષ્કર્ષ (Essence) - એવા લક્ષ્યાર્થમાં પણ ઉપનિષદો વેદાંત છે. અને “વેદાન્ત”-શબ્દનો આ જ અર્થ સવિશેષ સાચો અને વેદાન્ત-વિદ્યાના આચાર્યોએ માન્ય રાખ્યો છે; વિવેકચૂડામણિ / ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ કારણ કે ઉપનિષદોના ઋષિઓએ તે ગ્રંથોમાં જે કાંઈ નિરૂપણ કર્યું છે, તે, ચારેય વેદોમાંનાં મૂળભૂત પ્રતિપાદનનો અર્ક છે, વેદોનો સાર-સર્વસ્વ છે. વૈદિક સાહિત્યની વ્યવસ્થા પ્રમાણે, દરેક વેદને પોતપોતાના બ્રાહ્મણ-ગ્રંથો, આરણ્યક-ગ્રંથો અને ઉપનિષદ-ગ્રંથો છે. પરંતુ તે-તે ઉપનિષદો, “વેદાન્ત' તરીકે, વેદાન્ત-વિદ્યાનું વ્યવસ્થિત અને વિસ્તૃત નિરૂપણ કરે તે પહેલાં, દરેક વેદે, પોતાની જ કોઈક ઉપનિષદ દ્વારા, વેદાન્તનાં બ્રહ્મ-તત્ત્વનો, સ્વ-સ્વરૂપે અનુભવ કરાવતું, એક એક “મહાવાક્ય” આ પ્રમાણે પ્રતિપાદિત કર્યું છે : (૧) ઋગ્વદ : આ જ વેદની ઐતરેય-ઉપનિષદમાં પ્રતિપાદિત કરવામાં આવેલું “મહાવાક્ય” આ પ્રમાણે છે : પ્રજ્ઞા વૃદ્ધ I એટલે કે આત્મા અને બ્રહ્મ એ બંને જ્ઞાનસ્વરૂપ છે, તેથી, આ બંને, એની સ્વરૂપગત દષ્ટિએ, એક જ છે : આત્મા એ જ બ્રહ્મ છે. (૨) યજુર્વેદઃ આ વેદની બે શાખાઓ આ પ્રમાણે છે: “શુલ” અને “કૃષ્ણ'. એ પ્રમાણે, “શુક્લ યજુર્વેદની બૃહદારણ્યક ઉપનિષદનું “મહાવાક્ય” છે, - માં બ્રિામિ | એટલે કે “હું”-જીવ, પોતે જ બ્રહ્મ છું. અહીં પણ જીવ એ જ બ્રહ્મ. (૩) સામવેદ : આ જ વેદની છાંદોગ્ય-ઉપનિષદનું “મહાવાક્ય” છે, - તત્ત્વત્તિ (તત વં ૩િ ). અહીં સંદર્ભ એવો છે કે ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને “જીવ જ બ્રહ્મ છે', - એ સત્ય સમજાવવા માટે, જૂદા જૂદાં નવ દષ્ટાંતો આપે છે અને એના અંતે, જીવ-બ્રહ્મનાં ઐક્યનું પ્રતિપાદન કરતું આ “મહાવાક્ય” ઉપસાવે છે કે વં એટલે કે “તું”, તત્ “” બ્રહ્મ છે. (૪) અથર્વવેદ : આ વેદની માંડૂક્ય-ઉપનિષદ દ્વારા મળતું “મહાવાક્ય” આ પ્રમાણે છે : મયમાત્મા ' બ્રહ્મ | મયે માત્મા એટલે “આ આત્મા' (જીવાત્મા) બ્રહ્મ છે. | વેદાન્તવિદ્યાનાં અનુસંધાનમાં, એક બીજી આનુષંગિક વાત આ પ્રમાણે છે : અથર્વવેદીય “મુંડક”-ઉપનિષદના આરંભમાં, સુપ્રસિદ્ધ મહાગૃહસ્થ-(મહીશાન:)શૌનકે, પ્રાચીન વિધિ પ્રમાણે, એટલે કે “સમિત્પાણિ' બનીને, બ્રહ્મવિદ્યાના પ્રખર જ્ઞાતા એવા ઋષિ અંગિરા સમીપ જઈને, અને એમને પોતાના ગુરુ તરીકે સ્વીકારીને, આ પ્રશ્ન પૂછ્યો : “એવી કઈ વિદ્યા છે, જેનું વિજ્ઞાન થયે, સમગ્ર બ્રહ્માંડનું આ સર્વ વિજ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય ?” – कस्मिन् नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवति । જે જાણ્યા પછી, સઘળું જાણી લીધું છે અને હવે પછી બીજું કશું જાણવાનું ૨૨ | વિવેકચૂડામણિ Page #24 -------------------------------------------------------------------------- ________________ રહેતું નથી, એવો નિર્ણય થઈ શકે, એ જ એકમાત્ર સાચી વિદ્યા ! અંગિરા-ઋષિએ શૌનકના આ પ્રશ્નનો ઉત્તર આપતાં, તરત જ કહ્યું હતું કે પરમાર્થદર્શીઓના અભિપ્રાય પ્રમાણે, વિદ્યાઓ, આ પ્રમાણે બે છે : અપરા (એટલે કે નીચલી કક્ષાની), અને પરા (એટલે કે ઉચ્ચ કક્ષાની). પરંતુ આ બે વિદ્યાઓમાં પણ સાચી વિદ્યા તો છે, પરા”, જેના વડે તે “અક્ષર”ને પ્રાપ્ત કરી શકાય : અથ परा, यया तद् अक्षरं अधिगम्यते । - આ “અક્ષર” એટલે કે “ક્ષર” નથી તે. “ક્ષર” એટલે તે, જે નાશ પામે છે (ક્ષતિ કૃતિ । Perishable). પરંતુ આ “અક્ષર” તો તે છે, જે કદી નાશ પામતું નથી અને પોતાનાં મૂળભૂત સ્વરૂપે સદા-સર્વદા, જરા પણ પરિવર્તન પામ્યા વિના, એવું ને એવું જ રહે છે. અને આ “અક્ષર” એટલે જ, વેદાન્ત-દર્શનનું કેન્દ્રસ્થ તત્ત્વ, - બ્રહ્મ, જેનો સાક્ષાત્કાર થતાં, મનુષ્ય એમાં ભળી જાય છે, બ્રહ્મસ્વરૂપ અથવા બ્રહ્મમય બની જાય છે, તેને સંસારમાં ફરી પાછું આવવાનું રહેતું નથી, જન્મ-મરણનાં નિયત થયેલાં ચક્રમાંથી તે મુક્ત થઈ જાય છે, અને આ જ મુક્તિ, આ જ મોક્ષ, → Liberation, Final Emancipation, Beatitude, - જે શબ્દ પ્રયોજવો હોય તે. મોક્ષપ્રાપ્તિના આ માર્ગને સમજાવતું દર્શન, - એટલે વેદાન્ત દર્શન. આ અનુસંધાનમાં, આ એક વાત પણ લક્ષમાં રાખવાની છે, અને તે એ કે આ બ્રહ્મનું સ્વરૂપ એવું છે કે જેના માટે, જેનાથી, જેના પછી, “બીજું” (દ્વિતીયમ્) કહી શકાય, એવું કોઈ તત્ત્વ જ નથી, આથી તેને મેવ અદ્વિતીયમ્ કહેવામાં આવે છે. આદ્ય શ્રીશંકરાચાર્ય જે વેદાન્તનો પુરસ્કાર કરે છે અને જેનું નિરૂપણ તેમણે આ ગ્રંથ-“વિવેકચૂડામણિ”માં કર્યું છે, તે છે, આ બ્રહ્મનાં અદ્વિતીય-સ્વરૂપના આધારે, - અદ્વૈત વેદાન્ત, અથવા વધારે યોગ્ય રીતે કહેવું હોય તો, - “કેવલાદ્વૈત વેદાન્ત', જેમાં કશાં જ હ્રય-દ્વૈત-દ્વિતીય માટે જરા પણ અવકાશ નથી. પ્રાચીન દાર્શનિક પરંપરા પ્રમાણે, ૧૧ કે ૧૨ મુખ્ય ઉપનિષદો, બાદરાયણરચિત “બ્રહ્મસૂત્ર” અથવા વેદાન્ત-સૂત્ર અને શ્રીમદ્ભગવદ્ગીતા, - એ ત્રણને દર્શનસાહિત્યનાં “પ્રસ્થાનો” (પાયાના ગ્રંથો) - એટલે કે “પ્રસ્થાનત્રયી' કહેવામાં આવે છે. અને આ જ પરંપરાપ્રાપ્ત પ્રણાલિકા પ્રમાણે, જે કોઈ દર્શનશાસ્ત્રી પોતાના દાર્શનિક સિદ્ધાંતનું પ્રણયન કરવા ઇચ્છતો હોય, તેણે, આ પ્રસ્થાન’-ત્રિપુટી પર સૌપ્રથમ ભાષ્ય રચીને, એ ભાષ્યનાં માધ્યમ દ્વારા, પોતાના એ દાર્શનિક સિદ્ધાંતનું, અથવા વાદનું, નિરૂપણ કરવાનું રહે. અને આવું નિરૂપણ તે કરે ત્યારપછી જ, “આચાર્ય”-પદ માટે તેની પાત્રતા સિદ્ધ થાય. વિવેકચૂડામણિ / ૨૩ - Page #25 -------------------------------------------------------------------------- ________________ શંકરાચાર્યે (૭૮૮-૮૨૦), “બ્રહ્મસૂત્ર” પરનાં પોતાનાં ‘શારીરક’-ભાષ્યમાં, પોતાના આ ‘કેવલાદ્વૈત’-વાદનું પ્રતિપાદન કર્યા પછી, તેમના અનુગામી આચાર્યોએ, આ જ “પ્રસ્થાનત્રયી” પર,અને એમાંયે “બ્રહ્મસૂત્ર” પર ભાષ્ય રચીને, પોતાને અભિમત એવો, વેદાન્ત-દર્શન વિશેનો જે વાદ પ્રણીત કર્યો, તેમાં, તેમણે બ્રહ્મનાં અદ્વૈત-સ્વરૂપને સંપૂર્ણરીતે સ્વીકાર્યું નથી. તેમણે પોતાના આ દાર્શનિક વાદમાં, ભક્તિનું તત્ત્વ, જીવ-ઈશ્વર-ભેદ, દ્વૈત, દ્વૈત-અદ્વૈત, ભેદ-અભેદ જેવાં અન્ય તત્ત્વોને પણ સમાવિષ્ટ કર્યાં, જેનાં પરિણામે, શંકરાચાર્યના ‘કેવલાદ્વૈત’ ઉપરાંત, વેદાન્ત-દર્શનની આ પરંપરામાં, અન્ય કેટલાક વાદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું, જેની વીગતો આ પ્રમાણે છે : આચાર્ય શ્રીરામાનુજાચાર્ય શ્રીમધ્વાચાર્ય શ્રીનિમ્બાર્કાચાર્ય શ્રીવલ્લભાચાર્ય સમય ૧૨મું શતક ૧૩મું શતક દૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ ૧૩મું શતક ૧૫-૧૬મું શતક શુદ્ધાદ્વૈતવાદ અણુભાષ્ય ટૂંકમાં, શંકરાચાર્યનો દાર્શનિક સિદ્ધાંત એટલે ‘કેવલાદ્વૈત’-વાદ, જેનું પ્રતિપાદન તેમણે નીચેની શ્લોક-પંક્તિમાં કર્યું ઃ ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः । વાદ વિશિષ્ટાદ્વૈતવાદ - ભાષ્ય – સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત્ય વસ્તુ (એટલે કે ત્રણેય કાળમાં સદા-સર્વદા, સતત, અસ્તિત્વ ધરાવતું તત્ત્વ, Ever Existent, Eternal) એટલે બ્રહ્મ. આ દેખાતું-ભાસતું જગત મિથ્યા છે, અસત્ છે, ખોટું છે, અને મનુષ્યનો જીવ, એ બ્રહ્મ જ છે, એ સિવાય બીજું કશું જ નથી. જીવાત્મા શ્રીભાષ્ય પૂર્ણપ્રજ્ઞભાષ્ય વેદાંતપારિજાત બ્રહ્મ ભલે સત્ય હોય, એની સત્યતાને અવશ્ય, નિઃસંકોચ સ્વીકારીએ, પરંતુ મનુષ્યની આંખોની સામે જ સતત દેખાતું, એની જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવાતું આ જગત ‘મિથ્યા' શી રીતે ? કેવી રીતે ? એ સ્વીકારવું શાના આધારે ? સામાન્ય માણસની આ મૂંઝવણ સ્વાભાવિક છે, અને શ્રીશંકરાચાર્ય પણ આ મૂંઝવણની સ્વાભાવિકતાને સ્વીકારે છે, એટલું જ નહીં પરંતુ આવી મૂંઝવણનાં સમાધાન માટે, તેમણે પોતાના ઉપર્યુક્ત વાદમાં, નીચે પ્રમાણે, ત્રણ ‘સત્તા’ (સત્ – એટલે થવું-હોવું, to be, - એ ધાતુ પરથી બનેલું નામ, અસ્તિત્વ - Existence) પ્રમાણિત કરી છે અને સ્વીકારી છે : (૧) પારમાર્થિક સત્તા, (૨) વ્યાવહારિક સત્તા, અને (૩) પ્રાતિભાસિક સત્તા. ૨૪ | વિવેકચૂડામણિ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧) પારમાર્થિક સત્તાના આધારે, સ્વીકારાતું બ્રહ્મનું ત્રિકાલાબાધિત સત્ય; (૨) વ્યાવહારિક સત્તાના આધારે, સ્વીકારાતું જગતનું “મર્યાદિત' સત્ય; અને (૩) પ્રતિભાસિક સત્તાના આધારે, અંધકારને લીધે, દોરડા(રજુ)માં થતી સાપ(સર્પ)ની પ્રતીતિરૂપ, સ્વીકારાતું સાપનું, “તાત્કાલિક’ સત્ય. આવી ત્રણ સત્તાની સ્વીકૃતિ તો સામાન્ય માણસની મૂંઝવણનાં સમાધાન માટે જ છે. હકીકતમાં, ત્રણેય કાળ દરમિયાન, પોતાનાં સ્વ-સ્વરૂપમાં, મૂળભૂત સ્વરૂપમાં રહેનાર એક-માત્ર સત્ય એટલે બ્રહ્મનું સત્ય, અને એકમાત્ર “સત્તા એટલે પારમાર્થિક સત્તા. આ બ્રહ્મને પામ્યા વિના, એનો સાક્ષાત્કાર કર્યા વિના, મનુષ્યનો આત્મા, એટલે કે જીવાત્મા, મુક્તિની પ્રાપ્તિ કરી શકે નહીં, એ જ છે તાત્પર્યાર્થ શંકરાચાર્યના કેવલત–વેદાન્તનો. અને જીવાત્મા મોક્ષની પ્રાપ્તિ કરી શકે તે માટે, તેનાં માર્ગદર્શન માટે, તેમણે પ્રસ્તુત ગ્રંથ – “વિવેકચૂડામણિ”– ની રચના કરી છે. આવી મુક્તિ એટલે, “જીવાત્મા એ જ બ્રહ્મ', - એ પ્રકારની અનુભૂતિ. અને આવી અનુભૂતિ સો કરોડ જન્મોનાં સદાચરણથી કમાયેલાં પુણ્યો વિના મળી શકે નહીં, એવી સ્પષ્ટતા તેમણે, વેદાંત-દર્શનના પ્રકરણ-ગ્રંથોમાં જે અગ્રસ્થાને છે, એવા આ “વિવેકચૂડામણિ”ના સૌપ્રથમ શ્લોકમાં આ પ્રમાણે કરી છે : _ मुक्तिर्नो शतकोटिजन्मसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ - ગ્રંથનું નામ, એનું શીર્ષક – “વિવેકચૂડામણિ”– પણ સૂચક અને ઔચિત્યપૂર્ણ છે : મનુષ્ય “વિવેક”ના સિદ્ધાંતને આત્મસાત્ ન કરે ત્યાં સુધી, મોક્ષપ્રાપ્તિની યાત્રામાં તે દીક્ષાની પાત્રતા પ્રાપ્ત કરી શકે નહીં. પરંતુ આ “વિવેક” એટલે શું ? વેદાંત-વિદ્યાનો અધિકાર જેને તેને, સામાન્ય માણસને, મળી શકે નહીં. એ માટેની પાત્રતા સિદ્ધ કરવા માટે, મનુષ્ય કોઈ સ્થૂલ કર્મકાંડ(Ritual)માં ઊતરવાની જરૂર નથી, પરંતુ તેણે પોતાનાં સમગ્ર વ્યક્તિત્વનું આમૂલ પરિવર્તન કરીને, સૂક્ષ્મ દૃષ્ટિએ, જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, તેની સર્વ વિગતો તેમણે, “બ્રહ્મસૂત્ર”ના સૌપ્રથમ સૂત્ર પરનાં પોતાનાં ભાષ્યમાં, સરળતાપૂર્વક અને સવિસ્તર સમજાવી છે, જેનો નિષ્કર્ષ આ પ્રમાણે છે : | વેદાન્ત-વિદ્યાના અધિકાર માટે, તેમણે, આ પ્રમાણે, બે પ્રકારનાં સાધનોની સિદ્ધિ અનિવાર્ય (Indispensable) ગણી છે : બહિરંગ સાધનચતુષ્ટય : (૧) વિવેક, (૨) વૈરાગ્ય, (૩) ષટ્સપત્તિ : શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને ઉપરતિ, – આ છ પ્રકારની સંપત્તિ; અને Page #27 -------------------------------------------------------------------------- ________________ (૪) મુમુક્ષા. (આ ચાર એટલે બાહ્ય સાધનો). અંતરંગ સાધન-ત્રિતય : (૧) શ્રવણ, (૨) મનન અને (૩) નિદિધ્યાસન (આ ત્રણ એટલે આંતરિક સાધનો). આ બંને પ્રકારનાં સાધનોની વીગતોમાં અહીં ઊતરવાનું પ્રસ્તુત પણ નથી અને આવશ્યક પણ નથી, કારણ કે ગ્રંથમાં આ સર્વ બાબતો સવિસ્તર અને સદષ્ટાંત સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. અહીં તો પ્રસ્તુત માત્ર એટલું જ છે કે બે પ્રકારનાં સાધનોમાંનાં બહિરંગ સાધનચતુષ્ટયમાં પણ સૌપ્રથમ છે વિવેક, - જેનાં સ્વરૂપને સંપૂર્ણ રીતે સમજયા અને આત્મસાત કર્યા પછી જ, મોક્ષપ્રાપ્તિની દીક્ષાને સંપન્ન કરી શકાય. અને એટલે જ, “વિવેકના મહિમાને અનુલક્ષીને જ, આચાર્યશ્રીએ પોતે જ, “વિવેકનું સ્વરૂપ લક્ષણ આપતી વખતે જ, “ગાવી'-શબ્દ પ્રયોજાયો છે : ‘બાલી' નિત્ય-નિત્ય-વસ્તુ-વિવેક પરિક્વે / શ્લોક - ૧૯ (“સાધનોમાં પણ, સૌપ્રથમ, નિત્ય અને અનિત્ય વસ્તુઓનો વિવેક ગણાય છે.) અને આ વિવેક એટલે બ્રહ્માંડમાંની સર્વ વસ્તુઓમાંની નિત્ય અને અનિત્ય વસ્તુઓ વચ્ચેના ભેદની સમ્યફ, સંપૂર્ણ અને પાકી સમજ.. - આચાર્યશ્રીની દૃષ્ટિએ, સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર નિત્ય વસ્તુ છે, - આત્મા; અને બાકીનું બધું જ, જે આત્મા નથી તે, – દેહ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ અને આ આખુંયે જગત પણ, - “અનાત્મા' હોવાથી અનિત્ય છે. ટૂંકમાં, એકમાત્ર નિત્ય' તત્ત્વ એવા આત્માનાં સ્વરૂપને સમજવા માટે, બાકીની સર્વ “અનાત્મા' એટલે કે “અનિત્ય એવી વસ્તુઓનાં સ્વરૂપને સમજી લેવાની જરૂર છે, જેથી મોક્ષાર્થી સાધકનાં ચિત્તમાં વિવેકની સમજ પૂરી અને પાકી બની રહે : સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે વિવેક એટલે સાધકનાં ચિત્તમાંની જાગરૂકતા (Awareness) : આત્મા એટલે કે નિત્ય' અને અનાત્મા એટલે કે “અનિત્ય વસ્તુઓ વચ્ચેની પૃથકતાનું પૂરું અને પાકું જ્ઞાન. અને આ “વિવેક'નું મહત્ત્વ અધોરેખાંકિત (Underline) કરવા માટે જ, ગ્રંથકારે, ગ્રંથનાં શીર્ષકમાં, “ચૂડામણિ' શબ્દ પ્રયોજ્યો છે. “ચૂડામણિ' - એટલે મસ્તકનો મણિ, મસ્તક પરના મુગટમાં જડી દેવામાં આવેલો મણિ. “વિવેક'રૂપી આ મણિ જો મોક્ષાર્થી સાધકનાં મસ્તક પર જ હોય તો, એના પ્રકાશ વડે, મોક્ષપ્રાપ્તિનો એનો માર્ગ સદા ઝળાંહળાં અને ઝગમગતો જ બની રહે ! આ જ ઔચિત્ય છે, ગ્રંથનાં આ શીર્ષકનું ! વળી, આ “વિવેકના ચૂડામણિ'નો પ્રકાશ, સાધકને એની મોક્ષપ્રાપ્તિના ૨૬ | વિવેકચૂડામણિ Page #28 -------------------------------------------------------------------------- ________________ માર્ગમાં, બીજી એક રીતે પણ, મદદરૂપ બની રહે છે, જે વિશે ગ્રંથકારે સાધકનું ધ્યાન ગ્રંથમાં જ આ પ્રમાણે ખેંચ્યું છે : સ્વયંભૂ પરમાત્માએ મનુષ્યનાં સ્થૂલશરીરની રચના જ એવી રીતે કરી છે કે એની સર્વ જ્ઞાનેન્દ્રિયો - આંખ, કાન, નાક વગેરે - બહિર્મુખ છે, તેથી તે બહારનું જ બધું જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, વગેરે : - पराञ्चि खांनि व्यतृणत्स्वयंभूः तस्मात् पराङ् पश्यति नान्तरात्मन् । (કઠ-ઉપનિષદ્ ૨, ૧, ૧) મોક્ષાર્થી સાધકે, ‘વિવેક’ના ‘ચૂડામણિ'ના પ્રકાશને સાર્થક કરીને, પોતાના મોક્ષપ્રાપ્તિના માર્ગમાં પ્રગતિ કરવી હોય તો, તેણે ‘બહિર્મુખ' (Extrovert) મટીને ‘અંતર્મુખ’ (Introvert) બનવું જ રહ્યું ઃ ઇન્દ્રિયો ભલે ‘બહિર્મુખ’ હોય, સાધક પોતે સતત ‘વિવેક’શીલ રહીને, ‘અંતર્મુખ’ બની શકે. આ પહેલાં, જેનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે ‘પ્રસ્થાનત્રયી’માંના ગ્રંથોમાં વેદાન્તવિદ્યાના જે પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે, એટલું બધું અઘરું છે કે સામાન્ય માણસ તેને સહેલાઈથી સમજી કે ગ્રહણ ન કરી શકે. આ મુશ્કેલીનું નિવારણ એક જ રીતે થઈ શકે અને એ છે આવા અઘરા વિષયોનું નિરૂપણ સરળ-સુબોધ ભાષાશૈલીમાં કરી શકે તેવા ગ્રંથોની રચના. આવો ગ્રંથ એટલે ‘વિવેકચૂડામણિ’ જેવો ‘પ્રકરણ-ગ્રંથ’. શંકરાચાર્યે પોતે આવા ૩૪ ‘પ્રકરણ-ગ્રંથો’ રચ્યા છે, જેમાંના મુખ્ય આ પ્રમાણે છે : ઉપદેશસાહસી, અપરોક્ષાનુભૂતિ, સ્વાત્મનિરૂપણ, આત્મબોધ, શતશ્લોકી, સર્વવેદાન્ત-સિદ્ધાંત-સાર-સંગ્રહ, મનીષાપંચકમ્, અદ્વૈતપંચરત્નમ્, અદ્વૈતાનુભૂતિ, કૌપીનપંચકમ્, નિર્વાણમંજરી, વિજ્ઞાનસુધા, જીવન્મુક્તલહરી, મણિરત્નમાલા, માયાપંચકમ્, પંચીકરણમ્ વગેરે. અને તેમાં ‘વિવેકચૂડામણિ’નું સ્થાન અગ્રપંક્તિમાં છે. બ્રહ્મસૂત્ર’ કે ઉપનિષદો જેવા કઠિન ગ્રંથોનો સ્વાધ્યાય કર્યા વિના પણ, વેદાંતવિદ્યાના તાત્ત્વિક સિદ્ધાંતોને આત્મસાત્ કરી શકાય, એવો આ ‘વિવેકચૂડામણિ'-ગ્રંથ પણ મહત્ત્વનો એક ‘પ્રકરણ-ગ્રંથ' છે, જે, ‘પ્રસ્થાનત્રયી’ના સ્વાધ્યાય માટે, એક પ્રકારનું પૂર્વભૂમિકા-રૂપ પ્રાથમિક-પ્રારંભિક સોપાન બની રહે છે. નિરૂપણ-પદ્ધતિની દૃષ્ટિએ પણ આ ગ્રંથ નોંધપાત્ર છે. ગમે તેવું મહત્ત્વનું, - મહત્ત્વના વિષયનું, - નિરૂપણ કરવાનું હોય તો પણ, જો તે સીધા ઉપદેશના (Didactic) સ્વરૂપમાં કરવામાં આવે તો, તે શુષ્ક, કંટાળાજનક અને નીરસ બની જાય, એ એક માનસશાસ્ત્રીય હકીકત છે. પરંતુ જો તે, બે વ્યક્તિઓ વચ્ચેના વિવેકચૂડામણિ / ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ સંવાદના સ્વરૂપમાં પ્રયોજવામાં આવે તો તે જીવંત તો બને જ, પરંતુ તે ઉપરાંત, તેમાં નાટ્યાત્મકતાનો અંશ હોવાથી, તે, સહૃદય સ્વાધ્યાયીનાં મન-હૃદય ઉપરાંત તેનાં અંતઃકરણનાં છેક અંતસ્તલને સ્પર્શે એવો રસાત્મક અને સ્થાયી મૂલ્યવાળો, પણ બની રહે છે. શ્રીમદ્ભગવતગીતા પણ આવો જ, ઉપનિષદોનાં દોહન જેવો (સર્વોપનિષો માવો ), એક દાર્શનિક કક્ષાનો ગ્રંથ છે; પરંતુ તે માત્ર ભારતીય સંસ્કૃતિનો જ કે હિંદુ ધર્મનો જ નહીં, પણ સમગ્ર વિશ્વનો, - વૈશ્વિક કક્ષાનો – એક મહાગ્રંથ બની ગયો છે, એની પાછળનું રહસ્ય પણ આ જ છે. પ્રથમ પંક્તિના એક પરાક્રમ-વીર સમો અર્જુન, મહાભારતનાં કુરુક્ષેત્ર યુદ્ધમાં લડવાના પોતાના “ધર્મ”(Duty)ની બાબતમાં મુંઝાઈ ગયો હતો, પરંતુ તેનાં આ ધર્મપાલન વિશે સીધો ઉપદેશ આપીને ભગવાન શ્રીકૃષ્ણ તેને યુદ્ધની ધમ્મતા'ની પ્રતીતિ ન્હોતી કરાવી; પણ ધર્મની બાબતમાં જેનું મન મુંઝાઈ ગયું છે (ધર્મસંમૂઢતા:) એવા અર્જુને, શિષ્ય તરીકે, પ્રપન્નભાવે શરણે જઈને, જ્યારે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે – શિષ્યતેંડ૬ શા માં ત્યાં પ્રપનમ્ ! (૨, ૭) ત્યારે ગુરુ તરીકે ભગવાન શ્રીકૃષ્ણ તેને ૧૮ અધ્યાયો અને ૭૦૦ શ્લોકોમાં, યુદ્ધમાં લડવાના તેના ધર્મ વિશે જે ઉપદેશ આપ્યો તે, ગુરુ-શિષ્ય વચ્ચેના સંવાદાત્મક સ્વરૂપનો હતો તેથી જ, અર્જુન માટે તે પ્રતીતિજનક નીવડ્યો અને તેણે ભગવાનનાં ઉપદેશવચનો પ્રમાણે, યુદ્ધમાં લડવાના સ્વધર્મને સ્વીકાર્યો હતો : - नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत । સ્થિતો ગતસવૅ ળેિ વચનં તવ છે ૧૮, ૭૩ છે આમ, ભારતીય સાંસ્કૃતિક પરંપરાનો, સંસ્કૃત ભાષાનો એક ધર્મ-ગ્રંથ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક વિશ્વગ્રંથ બની રહ્યો, એની પાછળનું એકમાત્ર કારણ, એની સંવાદાત્મક-સ્વરૂપની નિરૂપણ-પદ્ધતિ છે. અને શ્રીમદ્ભાગવત જેવા એક લોકપ્રિય ભક્તિ-ગ્રંથની બાબતમાં પણ આવું જ બન્યું હતું : પેલા નિર્દોષ મુનિ પ્રત્યેના પાપાચરણ બદલ, તક્ષક નાગ, રાજા પરીક્ષિતને, સાતમે દિવસે, કરડવાનો હતો ત્યારે, પરીક્ષિત, પોતાનાં સર્વસ્વનો ત્યાગ કરીને, “પ્રાયોપવેશન-વ્રત ધારણ કરીને, ગંગાતટે, ઋષિઓના સમાગમમાં પહોંચ્યો ત્યારે, અચાનક જ ત્યાં આવી પહોંચેલા શુકદેવજી સમક્ષ, તેણે આ પ્રાર્થના વિનમ્રભાવે રજૂ કરી હતી કે “મૃત્યુ પામી રહેલા માણસનું કર્તવ્ય શું અથવા તેણે શું ન કરવું ?” – ૨૮ | વિવેકચૂડામણિ Page #30 -------------------------------------------------------------------------- ________________ पुरुषस्येह यत्कार्यं म्रियमाणस्य सर्वथा । વૃત્તિ યત્ વા વિપર્યયમ્ ॥ (૧, ૧૯, ૩૭-૩૮) રાજાએ કરેલી આવી પ્રાર્થનાનાં પ્રત્યુત્તર-રૂપે, શુકદેવજીએ, પરીક્ષિતને, ભગવાન અને અનેક ભક્તોનાં જે અદ્ભુત ચિરત્રો સંભળાવ્યાં, તેથી પ્રસન્ન થયેલા પરીક્ષિતનાં આ વચનો, આ પ્રકારની સંવાદાત્મક નિરૂપણપદ્ધતિની સિદ્ધિની પ્રતીતિ આપે છે : सिद्धोऽस्म्यनुगृहीतोऽस्मि भवता करुणात्मना । શ્રાવિતો ય મે સાક્ષાવનાવિનિધનો હાર ॥ ૧૨, ૬, ૨ | (“કરુણાસ્વરૂપ આપે, મને, અનાદિનિધન એવા સાક્ષાત્ હિરનું ચરિત્ર સંભળાવ્યું, તેથી હું સિદ્ધ અને અનુગૃહીત થયો છું.”) અને પરીક્ષિત-શુકદેવજી વચ્ચેના સંવાદાત્મક સ્વરૂપમાં, ભક્તિ-તત્ત્વનાં હાર્દનું નિરૂપણ કરતો, ૧૨ સ્કંધ, અનેક અધ્યાયો અને ૧૨૦૦૦ શ્લોકોનો લોક-હૃદય-મર્મસ્પર્શી એક મહાગ્રંથ વિશ્વને પ્રાપ્ત થયો ! પરંતુ નિરૂપણ-પદ્ધતિની આવી વિશિષ્ટતા, માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નથી રહી : પ્રાચીન ગ્રીસ-દેશમાં પણ, સોક્રેટીસ જેવા તત્ત્વજ્ઞાનીએ પ્લેટો વગેરે તેના શિષ્યોને જે વિશ્વપ્રસિદ્ધ ઉપદેશ આપ્યો હતો, તે પણ આવો સંવાદાત્મક સ્વરૂપનો હોવાથી જ, આજે, ૨૫૦૦ વર્ષો પછી પણ, એવો જ તાઝગીપૂર્ણ અને પ્રસ્તુત બની રહ્યો છે. “વિવેકચૂડામણિ”માં પણ, મોક્ષપ્રાપ્તિની બાબતમાં પોતાને મુંઝવી રહેલા આ સાત પ્રશ્નો, શિષ્ય, ગુરુદેવ સમક્ષ, આ રીતે, રજૂ કર્યા છે : જો નામ બન્ધ ? થમેષ આવત ? થં પ્રતિષ્ઠામ્ય ? જૂથ વિમોક્ષ: ? । જોસાવનાત્મા ? પરમ: જ્ર આત્મા ? તયોવિવે: થમ્ ? તદુવ્વતામ્ ॥ (શ્લોક-૫૧) (“બંધન શું છે ? એ કેવી રીતે આવ્યું ? એ કઈ રીતે જામી પડ્યું ? એમાંથી વિમુક્તિ કેવી રીતે થાય ? આ અનાત્મા શું છે ? પરમ આત્મા કોણ છે ? આત્માઅનાત્મા વચ્ચે વિવેક કેવી રીતે થાય ? આ બધું આપ મને સમજાવો.”) અને ૫૮૧ શ્લોકોનાં માધ્યમમાં, સુદીર્ઘ સંવાદાત્મક સ્વરૂપમાં, આચાર્યશ્રીએ, તેને જે ઉપદેશ આપ્યો, અને તેને જીવન્મુક્તિ’ની અપૂર્વ સિદ્ધિએ પહોંચાડ્યો, તે જ વિવેકચૂડામણિ / ૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ આ “વિવેકચૂડામણિ” ! આચાર્યશ્રીનો સંવાદ-સ્વરૂપવાળો પ્રતીતિજનક ઉપદેશ સાંભળ્યા પછીના, જીવન્મુક્તિની પરમોચ્ચ સિદ્ધિ પામેલા શિષ્યના આ ઉદ્દગારો, ગ્રંથમાંની, આ પ્રકારની, સંવાદાત્મક નિરૂપણ-પદ્ધતિની સફળતાનું સમર્થન કરે છે : धन्योऽहं कृतकृत्योऽहं विमुक्तोऽहं भवंग्रहात् । નિત્યાન્વેસ્વરૂપોથું પૂÉ ત્વનુગ્રહો શ્લોક-૪૮૯ (“આપના અનુગ્રહથી હું ધન્ય છું, કૃતકૃત્ય છું, સંસારનાં બંધનોથી હું વિમુક્ત થયો છું, નિત્ય-આનંદસ્વરૂપ બન્યો છું અને પૂર્ણ રૂપ પામ્યો છું.”) : અને ગ્રંથનાં નિરૂપણમાં, એનાં માધ્યમમાં, ગુરુ-શિષ્ય વચ્ચેના આ સંવાદનો કેટલો મોટો મહિમા છે, એનો ઉલ્લેખ આચાર્યશ્રીએ પોતે જ ગ્રંથના અંતભાગના આ શ્લોકમાં કર્યો છે, એ હકીકત પણ એટલી જ સૂચક છે : इत्याचार्यस्य शिष्यस्य संवादेनात्मलक्षणम् । નિરૂપતું મમુભૂMાં સુવોથોપત્તિ છે. પ૭૯ | (“આ પ્રમાણે, આચાર્યશ્રી અને શિષ્ય વચ્ચેના સંવાદ'નાં સ્વરૂપમાં, મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યોને સરળતાપૂર્વક જ્ઞાનપ્રાપ્તિ થાય, તે માટે મેં અહીં આત્માનાં લક્ષણને નિરૂપ્યું છે.”). નિરૂપણનાં માધ્યમમાં સંવાદનું સ્વરૂપ હોય તો, “આત્મલક્ષણ” જેવો દાર્શનિક વિષય પણ મુમુક્ષુઓ માટે “સુખબોધ-ઉપપત્તિ”-રૂપ બની રહે, એવો ગ્રંથકારનો સ્પષ્ટ એકરાર, ઉપર્યુક્ત ચર્ચાની આવશ્યકતા અને પ્રસ્તુતતાની પ્રતીતિ માટે પર્યાપ્ત છે. વળી, આ તો વેદાંત-વિદ્યાના પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરતો એક દાર્શનિક (Philosophical) પ્રકરણ-ગ્રંથ છે, એટલે એ સિદ્ધાંતોના અનેક પારિભાષિક (Technical) શબ્દો એમાં સ્વાભાવિક રીતે જ પ્રયોજાયા હોય : એની સામાન્ય માણસને શી સમજ પડે? એટલે, “માયા', “અવિદ્યા', “ઊહાપોહ', “નિર્વાણ', ત્રણ અવસ્થાઓ', ત્રણ પ્રકારનાં “શરીરો', પાંચ કોશો”, “ઉપાધિ”, “અધ્યાસ', “કૂટસ્થ', “તન્માત્રાઓ', “જુગુપ્સા”, “સૂત્ર', “ભાષ્ય”, “વૈખરી-વાણી', “લક્ષણા', ત્રિવિધ “કમ', “પંચીકરણ', - વગેરે આવા શબ્દોને, જે સંદર્ભોમાં તે પ્રયોજાયા હોય ત્યાં જ, આ સંપાદનના શબ્દાર્થ-વિભાગમાં અને ટિપ્પણમાં સવિસ્તર અને સ્પષ્ટ સમજાવવામાં આવ્યા છે. અને અંતે તો, આ પણ એક પદ્ય-ગ્રંથ છે, એટલે એમાં વૈવિધ્યને ખાતર પણ નાના-મોટા અનેક છંદોને ગ્રંથકારે પ્રયોજ્યા હોય. આમ તો, મહદંશે તો, અનુપ | ૩૦ | વિવેચૂડામણિ Page #32 -------------------------------------------------------------------------- ________________ અને ઉપજાતિ , એ બે છંદો જ પ્રયોજાયા છે, તે છતાં હૃસ્વ અને દીર્ઘ એવા અન્ય અનેક છંદોનું વૈવિધ્ય પણ અહીં આ પ્રમાણે, જોવામાં આવે છે : - નાના છંદો : લાંબા છંદો : ઈન્દ્રવંશા, ઈન્દ્રવજા, વંશસ્થવિલ, માલિની, પુષ્મિતાઝા, મંદાક્રાન્તા, ઉપેન્દ્રવજા, વસંતતિલકા, શાલિની શિખરિણી, શાર્દૂલવિક્રીડિત અને અલ્પપ્રચલિત તથા અગેય છંદો : ગીતિ, આર્યા, ઉદ્ગીતિ, મત્તમયૂરી આ છંદોમાં પણ આચાર્યશ્રીએ, પોતાનાં પ્રતિપાદનની અનુકૂળતા માટે, કવિછૂટ(Poetic Licence)નો લાભ લઈને, અનુષ્ટ્રપ, ઉપજાતિ અને વસંતતિલકા વગેરે છંદોમાં, ચારને બદલે છ ચરણોનો પ્રયોગ પણ કર્યો છે. શંકરાચાર્ય વિશ્વકક્ષાના, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રથમ પંક્તિના તત્ત્વચિંતક હોવા છતાં, અનેક દેવ-દેવીઓનાં સ્તોત્રોમાં સ્પષ્ટ રીતે પ્રતીત થતા, ઉત્તમ કોટિના ભક્ત અને અસાધારણ ઉચ્ચ સર્જક પ્રતિભા ધરાવતા એક સંવેદનશીલ કવિ પણ છે, એની અભિવ્યક્તિ-શક્તિનો પરિચય પણ આ પ્રકરણ-ગ્રંથમાં સહૃદય વાચકને પ્રાપ્ત થાય છે. પોતાના આધ્યાત્મિક-દાર્શનિક પ્રતિપાદનને સવિશેષ પ્રતીતિકારક બનાવવા માટે, તેમણે જે ઉપમા, રૂપક, પ્રાસાનુપ્રાસ વગેરે અર્થાલંકારો અને શબ્દાલંકારો પ્રયોજ્યા છે, તેમાં ઉપસી આવતી એમની કવિપ્રતિભાની વિશિષ્ટતાનું તે-તે શ્લોકોનાં ટિપ્પણમાં જ, સવિસ્તર રસદર્શન રજૂ કર્યું છે. અને છેલ્લે હવે એક જ વાત રહે છે; અને તે છે ગ્રંથમાં અભિવ્યક્ત થતું, એક ને એક મુદ્દાનું, અવારનવાર થતું, પિષ્ટપેષણ, પુનરાવર્તન (Repetitions). એક ને એક મુદ્દાને વારંવાર, અનેક વાર, અભિવ્યક્ત કરવાની બાબતમાં, આ બે વાત નોંધપાત્ર બને છે : ' એક તો એ કે સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે, “પુનરુક્તિ' એ અવશ્ય એક દોષ છે; પરંતુ એ જ અનુસંધાનમાં બીજી વાત એ પણ છે કે વેદાંત જેવા, પ્રમાણમાં અઘરા અને ગહન વિષયનું તાત્પર્ય, શિષ્ય માટે, સરળ-સુબોધ અને સ્વીકાર્ય બની રહે એ માટે, આવું “પિષ્ટપેષણ' પણ માત્ર આવશ્યક જ નહીં, પરંતુ ઇચ્છનીય અને આવકાર્ય છે, એ અનુસંધાનમાં શ્રુતિનું પણ પૂરું સમર્થન છે. આચાર્યશ્રીએ પોતે જ, આ ગ્રંથમાં, મિથ્યા અધ્યાસને દૂર કરવા માટે અને બ્રહ્મમાં ઢંતના અભાવનું પ્રતિપાદન કરવા માટે, શ્લોક-૩૯૩માં, એક હકીકત માટે અનેક ક્રિયાપદો યોજવાની, સ્વયં શ્રુતિની પદ્ધતિને, આ રીતે, ટાંકી છે : વિવેકચૂડામણિ | ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ क्रियासमभिहारेण यत्र नान्यदिति श्रुतिः । ब्रवीति द्वैतराहित्यं मिथ्याध्यासनिवृत्तये ॥ (“જ્યાં તે અન્ય કાંઈ જોતો નથી” – એવું શ્રુતિવચન, એક હકીક્ત માટે અનેક ક્રિયાપદો યોજીને, મિથ્યા “અધ્યાસને દૂર કરવા માટે, બ્રહ્મમાં દૈતના અભાવનું પ્રતિપાદન કરે છે.”) અને આ શ્રુતિ એટલે “છાંદોગ્ય”-ઉપનિષદનો નીચેનો મંત્ર, જેમાં ઉપનિષદના ઋષિએ, પોતાનાં પ્રતિપાદયિતવ્યને પ્રતીતિજનક બનાવવા માટે, એક જ વિધાનમાં ને અન્યત્ એ એક જ શબ્દ સાથે પતિ, શ્રગતિ અને વિજ્ઞાનાતિ, - એ ત્રણ ક્રિયાપદોને યોજ્યાં છે : यत्र नान्यत् पश्यति, नान्यत् श्रुणोति, नान्यद् विजानाति तद् भूमा ॥ . (૭, ૨૪, ૧). (“જ્યાં તે કશાં બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, બીજાને જાણતો નથી, એ જ “ભૂમા', એટલે કે સંપૂર્ણતા, અનન્યતા, સર્વોત્કૃષ્ટતા : Completeness, Perfection, Uniqueness, Excellenece.") પુનરુક્તિની આ પદ્ધતિને જ આચાર્યશ્રીએ ક્રિયાસહારે એટલે કે પૌન:પુજેન થનમ, - એમ કહીને એનો બચાવ કર્યો છે. અને છતાં, ગ્રંથનો ઊંડો અને સૂક્ષ્મ સ્વાધ્યાય કરતાં, અનેક વાર એવો વિચાર આવ્યો છે કે આવી પુનરુક્તિઓને ન નિવારી શકાઈ હોત ? આવાં પિષ્ટપેષણો વાચકના સ્વાધ્યાયમાં રસભંગ તો કરે જ છે, એટલું જ નહીં પણ એની સાર્થકતાયથાર્થતા પણ કોઈ પણ રીતે સિદ્ધ કરી શકાય એવું જણાતું નથી. એકંદરે, એમ લાગે છે કે ગ્રંથમાંના પ્રતિપાદ્ય વિષયોનું નિરૂપણ વ્યવસ્થિત અને મુદ્દાસરનું (To the point) નથી. શંકરાચાર્ય જેવા એક આરૂઢ અને ઉત્તમ ગ્રંથકાર વિશે આવું કશું કહેતાં મનમાં ખૂબ ક્ષોભ-સંકોચ થાય છે, છતાં અચકાતાંઅચકાતાં અને અનિચ્છાએ પણ એમ કહ્યા વિના રહી શકાતું નથી કે મહાભારતમાંનાં “સનસુજાતીય” અને “વિષ્ણુસહસ્રનામ” પરનાં ભાષ્યો વિશે વિદ્વદૂવર્તુળોમાં જે પ્રચલિત માન્યતા છે તે પ્રમાણે, “વિવેકચૂડામણિ”ના કર્તા પણ, કદાચ, આદિ શંકરાચાર્ય નહીં, પણ પાછળથી શરૂ થયેલી શંકરાચાર્ય-પરંપરામાંના કોઈક ગૌણ કક્ષાના અનુગામી શંકરાચાર્ય હોય. આ ગ્રંથનાં કર્તુત્વ (Authorship) વિશે, આવો અભિપ્રાય, આ પહેલાં, કોઈએ અભિવ્યક્ત કર્યો છે કે નહીં, એ વિશે હું કશું જાણતો નથી; અને આવો ૩૨ | વિવેકચૂડામણિ Page #34 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય અભિવ્યક્ત કરવામાં જો કશું અનૌચિત્ય હોય તો, આવા અભિપ્રાય સાથે અસંમત એવા સહુ વિદ્વાનો અને વાચકોને મારે માત્ર એટલું જ કહેવાનું છે કે શ્રીશંકરાચાર્યજી વિશે મને મનમાં અંશમાત્ર પણ અનાદરભાવ નથી, હોઈ શકે જ નહીં, અને આ તો મારો પોતાનો અંગત સ્વતંત્ર અભિપ્રાય છે અને આ માટે હું વિનમ્રભાવે એ સહુની ક્ષમાપ્રાર્થના કરું છું. – જયાનન્દ દવે વિવેકચૂડામણિ | ૩૩ ક્રમ ૩ ફમ- ૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીપુરુષોત્તમદાસ હરકિશનદાસનો અમારો પરિવાર પરમેશ્વર-પ્રસાદની પ્રાપ્તિ, ધર્મ-ભાવનાનું ધામ, પરરસ્પર-એમનું પ્રતીક, સંપ-સુમેળ-સદ્ભાવનાનું સાતત્યા આદ્ય શ્રીશંકરાચાર્યનો આ ગ્રંથ, – “વિવેકચૂડામણિ”, – મારા નમ્ર મત પ્રમાણે, એક એવો વિરલ ગ્રંથ છે, જે, મનુષ્યને આધ્યાત્મિક પંથ પર પ્રયાણ કરવાની પુણ્ય-પ્રેરણા આપે છે અને તેને પોતાની સાચી ઓળખ આપવા દીવાદાંડી સમો છે. આચાર્યશ્રી જયાનન્દ લક્ષ્મીશંકર દવે, અનેક વર્ષોથી અમારા પરિવારના મિત્ર છે. ગ્રંથના પ૮૧ શ્લોકોનું વિશદ વિવરણ, તેમણે કર્યું છે. આ સંપાદન માટે તેમણે, સતત નવ મહિના(ઓગસ્ટ-૨૦૦૧થી મે-૨૦૦૨)નો; ૮૫ વર્ષની ઉંમરે, સાત્વિક પરિશ્રમ કર્યો છે. મારાં ધર્મપત્ની અને મને, અને અમારી મારફત સમગ્ર ગુજરાતી પ્રજાને, સમર્પિત કરીને, અમને સદાનાં ઋણી બનાવ્યાં છે. અમારા માટે આ એક હૃદયસ્પર્શી આનંદ-ગૌરવનો અવસર છે. ગત એપ્રિલની ૨૭મી તારીખે, પિતાજી પુરુષોત્તમદાસની જન્મતિથિ અમારા સમગ્ર પરિવારે ઊજવી હતી; તે દિવસે, આ ગ્રંથનાં ૧૫૦-પાનાં પ્રાપ્ત થયેલાં, તેનું પ્રતીકાત્મક વિમોચન, સહુની ઉપસ્થિતિમાં, થયું હતું અને ત્યારે, તે સહુને બતાવીને, માતાજી લલિતા અને પિતાજી પુરુષોત્તમદાસ હરકિશનદાસનાં સ્મારક અને શ્રદ્ધાંજલિ તરીકે, અમે સહુએ આ ગ્રંથને પ્રેમાદરપૂર્વક અપનાવ્યો હતો. | વેદાંત-દર્શને ભલે “મમ-ભાવનો નિષેધ કર્યો, પરંતુ આપણે તો રહ્યો પૂરાં સંસારી ! “અમારો પરિવાર–એ શબ્દો અને પૂજ્ય માતા-પિતાનાં સ્મરણો સાથે, અમારાં સમગ્ર વ્યક્તિત્વમાં, એક પ્રકારની, અનન્ય-રોમાંચક કૃતજ્ઞતાની લાગણીનો સંસ્પર્શ વ્યાપી જાય છે ! અમારા સહુ પરના એમના ઉપકારો, સાચે જ, અવિસ્મરણીય અને અસીમ છે. એ ઉપકારોનું આલેખન શી રીતે કરવું ? સ્વયં વાણી પંગુ બની જાય છે અને શબ્દો લાચાર થઈ જાય છે. આમ છતાં, માતા-પિતાએ અમને જે અઢળક વારસો આપ્યો છે તે સંપૂર્ણ રીતે સૂક્ષ્મ, સાત્ત્વિક અને સાંસ્કૃતિક છે, એમાં સાદગી અને સગુણોનો મહિમા છે, પરિશ્રમ અને પુરુષાર્થની પ્રશંસા છે, ધર્મ-ધ્યાન અને ઈશ્વર-ઉપાસનાની ઉત્કટતા છે. “સ્વ”માંથી “સર્વ” તરફ જવાનાં ઊર્વીકરણની આરાધનાની પ્રેરણા માટે, બાપાજી, અવારનવાર, આ શ્લોક, અમારી સમક્ષ મૂકતા : ૩૪ | વિવેકચૂડામણિ Page #36 --------------------------------------------------------------------------  Page #37 -------------------------------------------------------------------------- ________________ પુરુષોત્તમદાસ હરકિશનદાસ શાહ Page #38 -------------------------------------------------------------------------- ________________ લલિતાબેન પુરુષોત્તમદાસ શાહ Page #39 --------------------------------------------------------------------------  Page #40 -------------------------------------------------------------------------- ________________ सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥ સુખ, સ્વાચ્ય, કલ્યાણ વગેરે “શુભ', માત્ર મને જ નહીં, સહુને મળો ! અને કોઈ પણ “જીવ' દુઃખી ન થાય ! કેવી ઉચા ભાવના ! “સ્વ”માં “સર્વ”નો સમાવેશ ન થાય તો જિંદગી એળે, - એવી ઉદાત્ત પારમાર્થિક ભાવના. અમને ગળથુથીમાં જ મળી ગઈ હતી, એને અમે અમારું પરમ સદ્ભાગ્ય સમજીએ છીએ. અને એટલે જ, “અમારો પરિવાર એ શબ્દમાં ભલે માનવસહજ “અસ્મર્ભાવ” અભિવ્યક્ત થઈ ગયો હોય, માતાપિતાના વારસામાંથી પ્રાપ્ત થયેલો અમારો અભિગમ તો સદા સર્વદા “વસુધૈવ કુટુંબકમ” જેવો ઉદાર અને વ્યાપક છે, એવું અમે વિનમ્રતાપૂર્વક નિવેદન કરીએ છીએ. આવા વિશાળ અભિગમના વારસદાર અમે બની શક્યાં એ, ખરેખર, ઈશ્વરકૃપાનું જ સુ-પરિણામ છે. પિતાજી પુરુષોત્તમદાસ હરકિશનદાસનો જન્મ, ઈ. સ. ૧૮૯૧માં, ચૈત્ર સુદ ૧૫(શ્રીહનુમાન-જયંતી)ના રોજ થયો હતો. આ પહેલાં જ, દાદાજી હરકિશનદાસ શ્રીજી-ચરણોમાં લીન થઈ ગયા હતા અને દાદીમા ગોદાવરી, એટલે કે પિતાજીનાં મા, તે વખતે, ૧૬-૧૭ વર્ષનાં જ હતાં. આમ તો, દાદાજી મૂળ ખંભાતના મોઢ વાણિયા. તેમણે ધંધાર્થે, ૧૯મી સદીની શરૂઆતમાં, એક “સારાં બંદર એવાં સૂરતમાં વસવાટ કર્યો. ત્યાંથી મુંબઈ આવ્યા. ખૂબ સારા અને સારા માણસ, એટલે એક-બે ઓરડીમાં જ રહે. તેમણે મુંબઈમાં. ભૂલેશ્વર કબૂતરખાના સામેના, આજે પણ મોજૂદ, એક મકાનમાં “મેસર્સ હરકિશનદાસ જગજીવનદાસ”-નામની પેઢી, અનાજની આડત અને ધંધા માટે, શરૂ કરી. પિતાજીનો બાલ્યકાળ, દાદીમાની સાથે, સૂરતમાં, વીત્યો. દાદાજીનાં પ્રથમ પત્નીથી તેમને બે પુત્રો હતા, - કરસનદાસ અને નવનીતલાલ. પ્રથમ પત્નીનાં મરણ બાદ દાદાજીએ ગોદાવરી-દાદીમા સાથે મોટી ઉંમરે લગ્ન કરેલાં, તેથી તેમનો દેહવિલય થયો ત્યારે, દાદીમા ૧૬-૧૭ વર્ષનાં જ હશે. પિતાજીના સાવકા ભાઈ કરસનદાસ સૂરતથી દાદીમાની સાથે બાલ્યવયના પિતાજીને મુંબઈ લઈ આવ્યા. મુંબઈમાં જ બાળક મટીને તેઓશ્રી કિશોર બન્યા. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની કોઈક મ્યુનિસિપલ શાળામાં લીધું હશે. પછીનું માધ્યમિક શિક્ષણ, તે સમયની શ્રેષ્ઠ એવી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં લીધું હતું. તે જમાનામાં, તે સમયે, આ શાળામાં જર્મન શિક્ષકો હતા. શિસ્ત, ઉત્તમ શિક્ષણ, વિવેકચૂડામણિ | ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ કુશળતા, વિદ્વત્તા અને ખાસ તો, દરેક કામમાં અને પ્રવૃત્તિમાં સંપૂર્ણતાનો આગ્રહ, – આવા સર્વોત્તમ સગુણો પિતાજીને આ શિક્ષકો પાસેથી મળ્યા, એની વાત તેઓશ્રી અમને ગર્વ-ગૌરવપૂર્વક ઘણી વાર કહેતા. અંગ્રેજીનું એમનું જ્ઞાન ઉત્તમકોટિનું હતું, વાચન વિશાળ અને વાચનનો શોખ પણ ઘણો હતો, એમનો માનીતો લેખક એટલે ચાર્લ્સ ડિકન્સ (Charles Dickens). 241 ausell A Tale of two cities 24Pick-wick Papers zł QL કૃતિઓ એમને ખૂબ ગમતી. આ બીજી કૃતિમાંની હાસ્યરસિક વાતો, તેઓશ્રી, એટિંગ સાથે, અમારી સમક્ષ રજૂ કરતા. વળી, કિશોરાવસ્થાને અનુરૂપ એવી સાહસિક નવલકથા એલેકઝાંડર ડ્યૂમાની “થ્રી મસ્કેટિયર્સ” પણ એમની એવી જ પ્રિય કૃતિ. અંગ્રેજી કવિઓમાં વઝવર્થ, ટેનિસન અને ખાસ તો લોંગફેલો એમના પ્રિય કવિઓ. બાળકને ઉન્નત શિખર જવાની પ્રેરણા આપે તેવી લોંગફેલોની આ કાવ્યપંક્તિઓ, તેઓશ્રી, અમારી સમક્ષ, અવારનવાર સંભળાવતા ? Lives of great men all remind us, We can make our lives sublime; And returning, leave behind us, Footprints on the sands of time ! ભણવામાં તેઓશ્રી ખૂબ મહેનત કરતા હશે, એવી પ્રતીતિ અમને તેમણે વારંવાર ટાંકેલી આ કાવ્યપંક્તિઓ દ્વારા મળતી : But they, while their companions slept, Were toiling late in the night! બાપાજીને વાચન અને પુસ્તકોનો અજબ શોખ. English Dictionary તે જમાનામાં તેમણે અમને અપાવેલી. કોઈ અંગ્રેજી શબ્દનો અર્થ કે સ્પેલિંગ અમે પૂછીએ તો, તેઓશ્રી તરત જ કહે કે "I am not a walking Dictionary. Look at the Dictionary with you !" નાનપણનું એમનું જીવન, આ પ્રમાણે, અભ્યાસપૂર્ણ હતું, એ સ્પષ્ટ જણાઈ આવે છે. એ એક દુઃખદ ઘટના હતી કે તેમનાં માતાજી ગોદાવરી-મા, તેમને સાત જ વર્ષનાં મૂકીને પરલોક સિધાવી ગયાં હતાં. આમ, પિતાજી નાની વયમાં જ, માતાપિતાની છત્રછાયા ગુમાવી બેઠા હતા, તે છતાં બહોળા સંયુક્ત કુટુંબમાં રહેવાને કારણે, તેમનાં વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ અને સર્વાગી પ્રગતિ સાધી શકાયાં હતાં. આજે સંયુક્ત કુટુંબની જે વિભાવના લુપ્ત થઈ ગઈ છે, તેને જ આવો બધો યશ ૩૯ | વિવેકચૂડામણિ Page #42 -------------------------------------------------------------------------- ________________ જાય છે ! ધન્ય છે, આ વિભાવનાને ! ' મેટ્રિક પાસ થયા પછી, પિતાજી, ઘરની પેઢી “મેસર્સ હરકિશનદાસ જગજીવનદાસ”માં જોડાયા અને બહુ જ થોડા સમયમાં, ધંધાની સમજ તેમણે મેળવી લીધી. બાપાજીનાં લગ્ન, ૧૯૦૯માં, લલિતાદેવી સાથે થયાં હતાં. તેમનું દાંપત્યજીવન સંપૂર્ણરીતે સુખી, સુમેળભર્યું અને પ્રસન્નમધુર હતું. અમે છ ભાઈઓ, - રજનીકાંત, હું, ઈશ્વરલાલ, સુશીલ, માધવ અને કિશોર, તથા ત્રણ બહેનો – લીલી, જયવંતી અને ભાનુ, મળીને નવ ભાઈબહેનો : સહને માતાપિતા તરફથી સુસંસ્કાર અને સગુણોની સમૃદ્ધિ નાનપણથી જ મળી હતી; મમતા, સંપ, સદ્ભાવ અને સૌજન્યનું સાતત્ય અમારી સહની વચ્ચે સદા-સર્વદા જળવાઈ રહ્યું છે. અમારા સહુનાં જીવનમાં ક્યાંય, ક્યારેય, કટુતા-કલેશ-ઘર્ષણ જેવા દુર્ભાવો અમે અનુભવ્યા નથી. એક જ દુઃખ અમે કદી વીસરી શક્યાં નથી : ઈશ્વરભાઈ પછી જન્મેલી અમારી વહાલસોઈ બેન લીલી, અસાધ્ય રોગને કારણે, પાંચ જ વર્ષની ઉંમરે શ્રીચરણ પામી. લીલી એટલે ઉષ્માભરી લાગણીનું મૂર્તિમંત સ્વરૂપ : દેખાવડી, મીઠડી અને બટકબોલી પણ એવી જ : ઈશ્વરની અકળ અને અજબ લીલા ! - માતાજી બહુ “ભણેલાં હોતાં, પણ “ગણેલાં એવાં કે ગૃહિણી તરીકે આદર્શ, વ્યવહાર-કુશળ અને કાર્ય-દક્ષ, અને રસોઈની આવડત, સૂઝ અને નિપુણતા તો એમની જ ! પિતાજીના સ્વભાવમાં થોડી ઉગ્રતા ખરી, પણ માતાજી એને, – ધીરજ, સ્વસ્થતા અને સહિષ્ણુતાપૂર્વક, કોઈને કશી ખબર પણ ન પડે એવી રીતે, પોતાની સ્વાભાવિક પ્રસન્ન મુખમુદ્રા સાથે, – નિભાવી લે ! બાપાજી “મેસર્સ હરકિશન જગજીવન”માં જોડાયા પછી, તેમના ભાઈ નવનીતલાલે, રૂ-નો વ્યાપાર કરવા માટે ૧૯૦પ/૦૭માં નવી કાં. ઊભી કરી, - “મેસર્સ ભાઈદાસ કરસનદાસ”નાં નામે. આરંભમાં માત્ર આડતનો જ ધંધો હતો. ત્યારબાદ, ધીમે ધીમે, સિદ્ધિ મળતાં, રૂનો પદ્ધતિસરનો ધંધો શરૂ કર્યો. અને આમાંયે, પછી તો નિર્માતનો ધંધો ચાલુ કર્યો. બાપાજી ૧૯૨૯, ૧૯૩૩, ૧૯૩૯, - એમ ત્રણ વાર વ્યાપાર-વિકાસના અનુસંધાનમાં, વિદેશ ગયા હતા, એનાં પરિણામે ધંધામાં સારી વૃદ્ધિ થતી રહી. ૧૯૨૮માં કરાંચીમાં શાખા ખોલી, તે, છેક દેશના ભાગલા પડ્યા ત્યાં સુધી, ૧૯૪૮ સુધી, ચાલુ રહી. હું વિલાયત ૧૯૫૫માં અને અમેરિકા ૧૯૭પમાં ગયો હતો. વચ્ચે બે વિશ્વયુદ્ધો આવી ગયાં, તેમાં વેપારધંધામાં ઘણી જ અવ્યવસ્થા થઈ ગઈ. પરંતુ બાપાજીએ પોતાનાં દીર્ધદષ્ટિ, સૂઝ અને શાણપણ વડે પેઢીને સલામત રાખી : વ્યવહાર અને સિદ્ધાંત, એ બંનેનો એમણે સાધેલો સમન્વય અમને ખૂબ જ વિવેકચૂડામણિ | ૩૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી નીવડ્યો છે. એમના આ સિદ્ધાંતવાદી અભિગમથી, એમનાં સંતાનો એવાં અમે, ધંધાની એ જ પ્રામાણિકતા અને નીતિમત્તા જાળવી રાખી છે. પિતાજી, વ્યવહારમાં, આટલા સિદ્ધાંતો પર સદા ભાર મૂકતા : (૧) સત્યના પંથે જ સદા વ્યવહાર-વ્યાપાર ચલાવવો; (૨) કામ બધું કાયદેસરનું જ હોવું જોઈએ; (૩) બધું કામ સમયસર અને વ્યવસ્થિત થવું જોઈએ; (૪) વ્યાપાર આપણી મુઠ્ઠીમાં સમાય, એટલો જ કરવો; (૫) એક જ પત્ની, એક જ બેંક અને એક જ ઇન્શ્યોરન્સકંપની; (૬) કોઈ પણ જાતનું વ્યસન ન સેવવું. ચાહ નહીં પીવાની, સવારમાં દૂધ જ લેવાનું. બાપાજીને બ્લડપ્રેશરનો અને પક્ષઘાતનો સૌપ્રથમ હુમલો ૧૯૩૦માં બાથરૂમમાં થયેલો, પણ અમારા ફેમિલી ડૉક્ટર ચંદુલાલની ટ્રીટમેન્ટથી સાજા-સારા થઈ ગયા હતા. ડાયાબિટિસ પણ હતું, પરંતુ ખાવાના શોખમાં તેઓશ્રી પૂરા સૂરતી ! અને સાજામાંદા ચાલતા પણ રોજ વરસાદમાં હેંગિંગ ગાર્ડન અવશ્ય જતા. હાર્ટ-ટ્રબલ થઈ તેનું આ એક કારણ હોઈ શકે. તેમનું નિધન મે-૧૯૫૩માં થયું. આ પહેલાં એમનું વિલ” મારી પાસે લખાવેલું. બધાંને પૂછ્યું : “શું જોઈએ છે ?” અમે તો એમનાં જ સંતાનો ! કોઈએ કશું માગ્યું નહીં : સત્ય, સદ્ગુણ, પ્રામાણિકતા અને અવિચળ ઈશ્વરશ્રદ્ધા, એ જ એમનો સાચો વારસો, - જેના થકી આજે પણ અમે સહુ સુખી છીએ. બાપાજીનાં અસ્થિવિસર્જન માટે બાએ મને હરદ્વાર મોકલ્યો હતો, એ વખતની મારી લાંબી અંજલિમાંથી આટલું અત્યારે પ્રસ્તુત છે : “ધનનો વારસો આપે પિતા ઘણા જગમાંહી, સંસ્કાર અર્પે એવા પિતા સાચા તમો હતા ” એમની જન્મશતાબ્દી-સમયની અંજલિની થોડી પંક્તિઓ : “અમો છીએ સુખી આજે, આશિષો તમારા ” માગીએ આશિષ અમો, – ન ફસીએ અનર્થમાં, ધર્મને દિલમાં રાખી, સદા રહીએ હેતમાં, પુરુષોત્તમ' નામ એ, અમ માટે સાચું ઠર્યું ” અને બાને પણ એવી જ હૃદયસ્પર્શી અંજલિ ! - “તારે ખોળે રમ્યો'તો, મા ! તારે ખોળે સૂતો'તો મા ! ઘણું દીધું, ન કદી માગ્યું : દિલાવર દિલની એવી તું, મા " ૩૮ | વિવેકચૂડામણિ Page #44 -------------------------------------------------------------------------- ________________ બાપાજીનાં સ્મારક અને અંજલિરૂપે અમે સહુ ભાઈઓએ એક સ્મારક રચ્યું છે : “પુરુષોત્તમ હરિકશનદાસ ટ્રસ્ટ”. એમાં બાર લાખનું ફંડ છે, તેના વ્યાજમાંથી ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાય છે, વૃદ્ધો-વિધવા-માંદાને મદદ અપાય છે. આ કુટુંબ-ઇતિહાસ છે, બાપાજીએ અનેક કષ્ટો સહીને આપણને આપ્યાં છે, વારસામાં, ખાનદાની, સત્યનિષ્ઠા અને સાત્ત્વિકતા, – તેનો ! તેને બિરદાવીએ, દૃઢ કરીએ, એ જ, વડીલ તરીકેની સહુને મારી ઇચ્છા, આકાંક્ષા, અભિલાષા ! સદ્ગુણયુક્ત સહુ વડીલોને અંતઃકરણપૂર્વક સ્મરીને, આ ગ્રંથ, અર્પણ કરતાં અમે સહુ આનંદ અનુભવીએ છીએ : “જેનાં સંસ્કાર – પાથેયે - બની સંતતિ ઊજળી, અર્પે છે, આત્મચિંતનમયી આ વિવેકચૂડામણિ !” માતા-પિતાનાં ઋણ કદી ફેડી શકાતાં નથી, તે માટેનો એક સુંદર શ્લોક યાદ આવી જાય છે, તેને રજુ કરીને, અમારા પરિવારનો આ સંક્ષિપ્ત ઇતિહાસ સમાપ્ત કરું છું सर्वार्थसंभवो देहो जनितः पोषितो यतः I न तयोस्तद्-ऋणं कोऽपि क्वापि पूरयितुं क्षमः ॥ (“સર્વ પ્રકારના હેતુઓ સિદ્ધ કરી શકે એવો દેહ જેમનાં લીધે જન્મ્યો અને પોષણ પામ્યો, તે માતા-પિતાનું તે ઋણ કોઈ પણ મનુષ્ય પરિપૂર્ણ કદી પણ કરી શકે નહીં.”) – રમણીકલાલ પુ. શાહ મુંબઈ, આષાઢી બીજ, - વિ.સં. ૨૦૫૮ તા. જુલાઈ ૧૨, ૨૦૦૨ વિવેકચૂડામણિ | ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીજયાનન્દભાઈ દવે : એક વિરલ સારસ્વત મુ. શ્રીજયાનંદભાઈ ઉત્તરોત્તર નવાં નવાં સંપાદનો મા શારદાને ચરણે સમર્પિત કરતા જાય છે. આ નવું સંપાદન પૂ. શંકરાચાર્ય દ્વારા લિખિત “વિવેકચૂડામણિ”નામના ગ્રંથને આપણી સમક્ષ રજૂ કરે છે. શ્રીજયાનંદભાઈએ ૮૫ વર્ષની જૈફ ઉમરે ભગીરથ કાર્ય ગણાય એવું આ ગ્રંથનું સંપાદન કર્યું છે. આ ગ્રંથમાં ૫૮૧ શ્લોકો છે. તે પ્રત્યેકનો ગદ્ય અન્વય, શબ્દાર્થ, ભાષાંતર અને વિશદ સમજૂતી આપવાનું કામ કેટલી ધીરજની અપેક્ષા રાખે, તે કલ્પવું સરળ નથી. છતાં શ્રીજયાનંદભાઈએ આ કામ ખૂબ જ ઉત્સાહથી સંપન્ન કર્યું છે, જે માટે તેઓ અનેરા અભિનંદનને પાત્ર બન્યા છે. “પરમ સારસ્વત' જ આવું મુશ્કેલ કામ સંપન્ન કરી શકે. આ ગ્રંથમાં પૂ. શંકરાચાર્યે ખૂબ જ વીગતે “વિવેકની સમજણ આપી છે. આ વેદાંતશાસ્ત્રનો ગ્રંથ છે. શ્રીજયાનંદભાઈ મૂળ તો અલંકારશાસ્ત્રના વિદ્યાર્થી, છતાં વેદાંતશાસ્ત્રીની અદાથી તેમણે આ ગ્રંથમાં ચલ આત્મજ્ઞાનની દુર્લભતા, સ્થળશરીર-વિવેચન, માયાનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, વિવેક દ્વારા સમ્યક જ્ઞાન, અજ્ઞાનીનું અનાત્મદર્શન, બ્રહ્મ અને બ્રહ્માંડનું ઐક્ય, બ્રહ્મભાવના, સમાધિ, યોગ-નિરૂપણ, સ્થિતપ્રજ્ઞદર્શન, વૈત-નિષેધ, આત્મજ્ઞાનનું આશ્ચર્ય, – જેવા મુદ્દાઓ સંપાદકશ્રીને એક વિરલ સારસ્વત’ તરીકે પ્રસ્થાપિત કરે છે. લક્ષ્ય અને અલક્ષ્ય જેવા મુદ્દાઓની ચર્ચા વાંચતી વેળાએ, શ્રીગોવર્ધનરામ ત્રિપાઠીએ “સરસ્વતીચંદ્ર'માં રજૂ કરેલ લક્ષ્યાલક્ષ્યવિવેક'ની ચર્ચા યાદ આવે છે અને નવલકથાકારે એ આલેખન વખતે મૂળગ્રંથ “વિવેકચૂડામણિ'નો સહારો લીધો જ હશે, એમ લાગે છે. આ ગ્રંથમાં અંતિમ પુરુષાર્થ મોક્ષને સિદ્ધ કરવા માટે અવિદ્યારૂપી હૃદયગ્રંથિનું ભેદન આવશ્યક છે, એમ જણાવેલું છે. અભિમાન છોડી દીધા બાદ, સાચી આત્મસ્મરણરૂપી નિત્યમુક્તિ પ્રાપ્ત થઈ શકે છે, એવો ઉપદેશ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. વેદાંત-વિષયની ચર્ચા કરનારા આ ગ્રંથના સંપાદક શ્રીજયાનંદભાઈ દવેનો પરિચય આપવાનો અત્રે ઉપક્રમ છે. ૨૫ ઑક્ટોબર ૧૯૧૭ના રોજ, વિજયાદશમીના પર્વના દિવસે જન્મેલા શ્રીજયાનંદભાઈનું મૂળ વતન ધાંગધ્રા છે. સ્વ.રેવાબહેન અને જમીનદારી અને ધીરધારના વ્યવસાય સાથે સંકળાયેલા સ્વ.શ્રીલક્ષ્મીશંકર દવે, તેમનાં પૂ.માતા-પિતા. ૪૦ | વિવેચૂડામણિ Page #46 -------------------------------------------------------------------------- ________________ તેમની ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી, અધ્યાપન-કારકિર્દી, શોખની પ્રવૃત્તિઓ, મેળવેલ સિદ્ધિઓ અને સન્માનો, પ્રાપ્ત કરેલ વિવિધ સમિતિઓનાં સભ્યપદો અને પ્રકાશન કાર્યો વિશે, ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલ આત્મવૃત્તાંતમાંથી, વિગતો પ્રાપ્ત થઈ શકશે. આ ઉપરથી તેમની ભવ્ય ઉપલબ્ધિઓનો ખ્યાલ મળે છે. આમ તો, માનવજીવન મળવું દુર્લભ છે, વિદ્વત્તા મળવી દુર્લભતર છે અને કવિત્વની પ્રાપ્તિ તો દુર્લભતમ છે. આ ત્રણેય શ્રીજયાંનદભાઈએ પ્રાપ્ત કરેલ છે અને પોતાની ચીવટવાળી પ્રકૃતિથી તેમણે જે કંઈ પ્રવૃત્તિ કરી છે, તે દીપી ઊઠી છે. આ છાપેલ આત્મવૃત્તાંત(Bio-Data)માં જેનો સમાવેશ થતો નથી એવી કેટલીક બાબતો વિશે હવે હું યથાશક્તિ રજુઆત કરીશ. વર્ષો પહેલાં, અમરેલીમાં, મુ.શ્રીજયાનંદભાઈ દવેનાં પ્રમુખપદે પૂ. શ્રીમોરારીબાપુનું રામાયણ વિશેનું વ્યાખ્યાન યોજાયેલું. પૂ. બાપુએ પોતાનાં વક્તવ્યને વિરામ આપ્યો અને પછી શ્રીજયાનંદભાઈનું ભાષણ શરૂ થયું. તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શ્રોતાઓને જકડી રાખ્યા. અવ્યવસ્થા થશે એવી આયોજકોની આશંકા દૂર થઈ અને પૂ.મોરારીબાપુ પણ શ્રીજયાનંદભાઈની વાકછટાથી પ્રસન્ન થઈ ગયા. પછી તો મહુવાનાં ગુરકુલમાં સંસ્કૃત અકાદમી આયોજિત વ્યાખ્યાનોમાં શ્રીજયાનંદભાઈનું વ્યાખ્યાન પૂ.બાપુએ દર વખતે આદરપૂર્વક સાંભળેલું, એવી મને માહિતી પ્રાપ્ત થયેલી છે. શ્રીજયાનંદભાઈએ આ વસ્તૃત્વ-છટા, પોતે ભણતા ત્યારથી, પ્રાપ્ત કરેલી છે, એમ તેમના કરતાં બે વર્ષ આગળ શામળદાસ કૉલેજ(ભાવનગર)માં અભ્યાસ કરતા મારા સ્વ.પિતાશ્રી શાંતિભાઈએ મને જણાવેલું. આવી વસ્તૃત્વકળા ધરાવનાર પોતાનો પુત્ર વકીલ થાય અને ધીરધાર અને જમીનદારીના ધંધામાં મદદરૂપ બને, એવી આશા શ્રીલક્ષ્મીશંકર દવેને હતી, પણ શ્રીજયાનંદભાઈ તો રહ્યા સરસ્વતીના આરાધક : અસત્યનો આશ્રય લેવો પડે એવા વકીલના વ્યવસાયને બદલે એમણે શિક્ષક થવું પસંદ કર્યું અને કરાંચીથી આ વ્યવસાયની શરૂઆત કરી. તેમની લાક્ષણિક વક્નત્વ-છટાનો લાભ, કરાંચીની શિક્ષણ-સંસ્થાઓના વિદ્યાર્થીગણ, સિદ્ધાર્થ કૉલેજ (મુંબઈ) અને મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થીગણ, મોરબીની રોટરી ક્લબના સભ્યો, રાજકોટનાં પ્રણવાનન્દ સંસ્કૃત ભવનનાં શ્રોતાઓ અને છેલ્લે ગાંધીનગરનાં શ્રી અરવિંદ કેન્દ્રનાં શ્રોતાઓને પ્રાપ્ત થયેલો છે. દ્વારકાધીશ મંદિરમાંથી જન્માષ્ટમીએ કૃષ્ણજન્મનો “આંખે દેખ્યો અહેવાલ રજૂ કરીને અને રેડિયો તથા ટેલિવિઝનના માધ્યમથી તેમણે આ લાભ ખૂબ જ વિશાળ પ્રમાણમાં શ્રોતાઓને આપ્યો છે. શ્રીજયાનંદભાઈ સાથે મારો સંબંધ ૧૯૬૩ના જુલાઈની ૧૫મી તારીખથી વિવેકચૂડામણિ | ૪૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ મોરબીમાં શરૂ થયો. તેઓ મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કૉલેજના આચાર્યશ્રી હતા અને હું સંસ્કૃત વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયો હતો. મારી તે વખતની ઉંમર કરતાં, શ્રીજયાનંદભાઈનો શિક્ષણક્ષેત્રે અનુભવ, વધારે હતો. આમ, તેઓ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા, છતાં તેમણે મારી ઉચ્ચારણ કે લખાણની અશુદ્ધિઓ ખૂબ જ ઉદારતા દર્શાવીને મઠારવા પ્રયત્ન કરેલો. મોરબીના ૧૯૬૩થી ૧૯૭૦ના મારા નિવાસ દરમિયાન, મને તેમની વિદ્વત્તા અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની ટેવનો લાભ મળ્યો છે. મારા પૂ. ગુરુ શ્રી ડોલરરાય માંકડનું કરાંચીની કૉલેજમાં ખાલી પડેલું સ્થાન શ્રીજયાનન્દભાઈએ શોભાવેલું, એમ જાણ્યા પછી મેં મારી જાતને શ્રીજયાનન્દભાઈના શિષ્ય તરીકે જ નિહાળી છે. આ સમય દરમિયાન, તેમના જ આત્મીય શ્રી કરસનદાસ માણેક સાથે મને પરિચય પ્રાપ્ત કરવાની તક મળી. પરિણામે, ‘નચિકેતા’માં લેખો લખવાની મારી પ્રવૃત્તિ શરૂ થઈ. શ્રીજયાનન્દભાઈએ આકાશવાણી રાજકોટના કવિશ્રી ઇન્દુભાઈ ગાંધી સાથે પણ મારો પરિચય કરાવેલો, જેને કારણે આકાશવાણી પરથી વાર્તાલાપો રજૂ કરવાની પણ મને તક સાંપડી. આમ, મારી લેખનપ્રવૃત્તિનું શ્રેય શ્રીજયાનંદભાઈના ફાળે જાય છે, એમ હું દૃઢપણે માનું છું. મોરબીની કૉલેજના આચાર્યપદે, શ્રીછબીલભાઈ સંઘવીનાં મંત્રીપણાં હેઠળ શ્રીજયાનંદભાઈ નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા હતા, એવામાં છાત્રગણની અનિષ્ટ પ્રવૃત્તિઓથી મૂલ્યોની જાળવણી કરવા માટે, તેમને આચાર્યપદનો ક્ષણવારમાં ત્યાગ કરવાનો સંકલ્પ કરવો પડ્યો ! આચાર્ય મટીને તેઓ રાજકોટના એક છાત્રાલયના ગૃહપતિ બન્યા. એમનું યોગક્ષેમ પરમકૃપાળુએ સંભાળી લીધું. આ અરસામાં હું તેમને મળેલો ત્યારે પણ, પોતાની નિષ્ઠા એટલી જ ઉત્કટતાથી નિભાવતા મેં તેમને જોયેલા છે. સ્વ.શ્રીરાજગોપાલાચારી કહેતા તેમ, અધ્યાપનનો વ્યવસાય તો ‘ચેતનની ખેતી' છે. ગૃહપતિ બન્યા બાદ છીનવાઈ ગયેલો આ વ્યવસાય શ્રીજયાનંદભાઈને પુનઃ વ્યાપક સ્વરૂપે પ્રાપ્ત થયો. તેઓ પ્રણવાનંદ સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી બન્યા અને દ૨૨ોજ રાજકોટના સંસ્કારપ્રેમી શ્રોતાઓ સમક્ષ સુંદર વ્યાખ્યાનોની લહાણ રજૂ કરવા લાગ્યા. તેઓ વર્ગશિક્ષક મટીને લોકશિક્ષક બન્યા. અહીં તેમને જીવનમાં પહેલાં નહીં મળ્યો હોય એવો શિક્ષક તરીકેનો આનંદ પ્રાપ્ત થયો હશે, એમ હું માનું છું; કારણ કે આતુર શ્રોતાઓને જ્ઞાન પીરસવાનો લ્હાવો એ એક જુદી જ આનંદની અનુભૂતિ છે. મેં ૧૯૭૦માં શામળદાસ કૉલેજ ભાવનગરમાં નોકરી સ્વીકારી તે પછી, શ્રીજયાનંદભાઈ સાથે ગુરુશિષ્ય તરીકેનો મારો સંબંધ તો ચાલુ જ રહ્યો. તેમનાં વાત્સલ્યનો મને ખૂબ જ લાભ મળ્યો. એમને ત્યાં અતિથિ તરીકે ઘણી વાર જવાનું ૪૨ / વિવેકચૂડામણિ Page #48 -------------------------------------------------------------------------- ________________ બન્યું છે. રાજકોટમાં “ભવભૂતિ–બંગલો એ તેમનું નિવાસસ્થાન. અહીં તેમણે મને તેમના આત્મીયજન તરીકે ઘણી વાર આવકાર્યો છે અને મેં તેમનાં અને શ્રીમતી દયાબહેન વચ્ચેનાં દામ્પત્યની સુમધુરતાનાં દર્શન કર્યા છે. શ્રીમતી દયાબહેને પોતાના પતિની સિદ્ધિમાં ખૂબ જ ફાળો આપ્યો છે. તેઓશ્રી દિવંગત થતાં, શ્રીજયાનંદભાઈ સારસ્વતકાર્યમાં ઢીલા પડ્યા હોય એમ બન્યું નથી. પરંતુ, સ્વ.પત્નીનો વધારે સૂક્ષ્મ અને વ્યાપક સહકાર શ્રીજયાનંદભાઈને મળ્યો લાગે છે. તેથી જ તેઓ ઉત્તરોત્તર ચઢિયાતા ગ્રંથોનું સંપાદન, સર્જન કરતા રહ્યા છે. શ્રીગૌતમ પટેલે યોગ્ય જ કહ્યું છે કે “ભામતી વિના વાચસ્પતિ સર્જાય નહિ.” સિંધ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને ગુજરાતની પાટનગરીઓમાં સાહિત્યિક પ્રવૃત્તિ કરનાર શ્રીજયાનંદભાઈને સર્વશ્રી કરસનદાસ માણેક, અમૃતલાલ યાજ્ઞિક, પ્રહલાદ પારેખ, પ્રેમશંકર ભટ્ટ, રમેશ શુક્લ, એમ.વી. જોશી, ઈશ્વરભાઈ દવે, ગૌતમભાઈ, વસંતભાઈ, જયંતભાઈ રાવળ જેવા મિત્રોનો સહકાર મળતો રહ્યો છે, એ પણ સરસ્વતીની કૃપા જ ગણાય. આગળ જણાવ્યું તેમ, હું તેમનો અતિથિ બન્યો છું, પણ મારાં સદ્ભાગ્યે તેઓશ્રી પણ મારા અતિથિ બનેલા છે. યજમાનને તેમની વ્યવસ્થા કરવામાં સહેજ પણ ભારણ ન રહે, એવા તેમના સ્વભાવની મૃદુતાનો મને અનુભવ છે. યથાશક્તિ જે કંઈ તેમની તહેનાતમાં રજૂ કર્યું, તે ખૂબ જ પ્રેમથી તેમણે સ્વીકાર્યું છે. અમારાં ઘરમાં તેમની હાજરી અમારે માટે યાદગાર બની ગઈ છે. “સહજ મિલા સો દૂધ બરાબર', એમ તેઓ માનતા હોવાથી, ઘરમાં સહુને તેઓ પોતિકા લાગ્યા છે. અગાઉ જણાવ્યું તેમ, શ્રીજયાનંદભાઈની એક ખાસિયત, જે તેમનાં લખાણોમાં જોવા મળે છે તે, ચીવટને લગતી છે. “નરો વા કુંજરો વા' કે “વિદુરની ભાજી' જેવી બાબતો મૂળ ગ્રંથમાં નથી, એમ તેઓ ખાતરી કરીને કહે, તેથી તેમનાં લખાણોની પ્રમાણભૂતતા વિશે શંકાને સ્થાન હોઈ શકે નહિ. કવિ તરીકે શ્રીજયાનંદભાઈએ જે થોડાં કાવ્યો રચ્યાં છે કે, તેમની મનોગત ભાવસૃષ્ટિને મૂર્ત કરે છે. તેથી તેમનાં કાવ્યો વાંચતાં પ્રાસાદિક વિશદતાનો અનુભવ પ્રાપ્ત થાય છે. • સંક્ષેપમાં કહેવું હોય તો, શ્રીજયાનંદભાઈ એટલે સતત જ્ઞાનની સાધનાથી જિંદગીને સદાકાળ ઉત્સવ બનાવનાર કલાકાર. એમને પણ વિરોધીઓનો સામનો કરવો પડ્યો હશે જ, પણ તેમણે તેમને દયાપાત્ર ગણીને વિસારી દીધા છે. તેમણે ક્યારેય કોઈની નિંદા કરી નથી. સર્વત્ર સમદર્શી હોવાથી, તેઓ સર્વત્ર સ્નેહદર્શી બની ગયા છે. તેથી જ તેઓ વિશાળ ઘેઘૂર વડલા જેવા લાગે છે, “ભૂમાના વિવેકચૂડામણિ | ૪૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપાસકને આ છાજે તેવું છે. વિદ્વત્તા, વિદ્યાર્થીવાત્સલ્ય અને વક્તૃત્વના ત્રિવેણી સંગમ અને જ્ઞાનની જ્યોત સમા ગુરુવર્ય મળવાથી તેમના શિષ્ય પ્રા.શ્રીઅનિલ કંસારા ખુશ છે. આવા સફળ માનવી, કુટુંબના વડા હોવાથી, તેમનો પરિવાર ખુશ છે. અધ્યાપકજીવનનો પવિત્ર આદર્શ રજૂ કરનાર શ્રીજયાનંદભાઈ પોતાનાં પૌત્રપૌત્રીઓ અને પ્રપૌત્રો માટે આદર્શ છે. મિતાહાર, નિયમિતતા અને વચનપાલનની મક્કમતાથી તેઓ આ જૈફ વયે પણ સારી તંદુરસ્તી ધરાવે છે અને મનોબળની શક્તિનો ખ્યાલ આપે છે. આવા સારસ્વતનું આ પ્રદાન (શ્રીજયાનંદભાઈના મિત્ર) શ્રીરમણીકભાઈ શાહની માતબર આર્થિક સહાયથી પ્રકટ થઈ રહ્યું છે તે, ખૂબ જ આનંદની અનુભૂતિ કરાવે છે. પ્રા. અરુણ શાંતિલાલ જોશી ભાવનગર, જૂન ૧૬, ૨૦૦૨ ૪૪ | વિવેકચૂડામણિ Page #50 -------------------------------------------------------------------------- ________________ નિવેદન “મહાભારત”માં મહાકવિ વ્યાસનું ચિંતનાત્મક અને ચિંતનપ્રેરક એક સુવચન આ પ્રમાણે છે : कालः पिबति तद्सम् । આ વાક્યમાંના ત ્(“તે”, It)-શબ્દમાં આ બ્રહ્માંડમાંનાં સર્વસ્વનો સમાવેશ થઈ જાય છે. ગત (TIME) એટલે સમય, જે અનાદિ અને અનધિ છે, એનાં આરંભ અને અવિધને કોઈ જાણતું નથી. આવા ભગવાન કાળના અણુ-અટક્યા અને એકધારા પ્રવાહ સામે વિશ્વનું કશું જ ટકી શકતું નથી. આજે અત્યંત મહત્ત્વની અને ગંભીર જણાતી ઘટનાને, થોડા સમય પછી, કોઈ યાદ પણ કરતું નથી. ગમે તેવી મૂલ્યવાન અને રસ-સભર સાહિત્યિક-દાર્શનિક-સારસ્વત કૃતિ, અને મહાન વસ્તુ કે વ્યક્તિમાંના “રસ”ને આ જાત પી જાય છે, તેને તદ્દન “રસ’-વિનાની, નીરસ અને શુષ્ક કરી મૂકે છે ઃ બ્રહ્મા જેવા સર્જનહારે સર્જેલી આ સૃષ્ટિને પણ, પ્રલયો અને મહાપ્રલયોનાં પ્રચંડ પૂરમાં પ્રણષ્ટ થવું જ પડે છે. બ્રહ્મા ભલે રહ્યા સર્જક, પરંતુ એમનું મૂલ-અધિષ્ઠાન (Primordial Substratum) તો ‘એક અને અદ્વિતીય' ( વ અદ્વિતીયમ્) એવું બ્રહ્મ’ જ ને ! આ બ્રહ્મ પાસે તો, તથાકથિત (So-called) જ્ઞ પણ લાચાર, અસહાય, નિરુપાય ! પરિણામે, આ બ્રહ્મનો રસ તો, અનાદિ સમયથી ચાલ્યા આવતા અસંખ્ય યુગો અને કલ્પો પછી પણ, એવો જ, યથાપૂર્વ, અબાધિત, અખૂટ, નિત્યનૂતન (Ever-new) અને સદા-પ્રત્યગ્ર (Ever-fresh) રહી શક્યો છે ! બ્રહ્મનો મહિમા આવો હોય તો, એનાં મૂળભૂત સ્વરૂપનું નિરૂપણ કરનાર ગ્રંથોનું મહત્ત્વ પણ એટલું જ નિત્ય, નિરંતર, શાશ્વત, અવિચ્છિન્ન, અનપાય અને અનસ્ત જ હોય, એ સ્વાભાવિક છે. આવો એક ગ્રંથ એટલે આદ્ય શ્રીશંકરાચાર્યવિરચિત, “વેદાંત’-દર્શનના પાયાના દાર્શનિક(Philosophical) સિદ્ધાંતોનું સરળ ભાષા-શૈલીમાં નિરૂપણ કરતો, પ્રકરણ-ગ્રંથ “વિવેકચૂડામણિ”. “ઉપનિષદો” અને “બ્રહ્મસૂત્ર” જેવા “પ્રસ્થાન-ત્રયી”માંના ગહન ગ્રંથોને ભણવા-સમજવા માટે ઉચ્ચ અને સજ્જ એવી બુદ્ધિની પહોંચ જેમનામાં ન હોય એવા સામાન્ય જનસમાજ માટે તો, “વેદાન્ત”-વિદ્યાના ગૂઢ અને રહસ્યપૂર્ણ સિદ્ધાંતોને સરળતાપૂર્વક સમજાવતા “વિવેકચૂડામણિ” જેવા ‘પ્રકરણ’-ગ્રંથ સિવાય અન્ય કશો વિકલ્પ નથી. વિવેકચૂડામણિ / ૪૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ અને એટલે જ, જેની તાઝગી, પ્રતિષ્ઠા અને પ્રસ્તુતતાને એવી ને એવી અકબંધ રહેવા દેવાનું, ભગવાન કાળ માટે પણ, અનિવાર્ય અને અપરિહાર્ય બન્યું, એવા આ સુપ્રસિદ્ધ વેદાંતગ્રંથનાં સંપાદનનો સુવિચાર, મુંબઈ-સ્થિત મારાં પરમ સન્મિત્ર અને આજીવન બ્રહ્મ-આરાધક દંપતી, – શ્રીરમણીકભાઈ અને શ્રીમતી ઇન્દુમતીબહેન શાહ – ને સ્ફર્યો. “સ્ફ” એટલું જ નહીં પણ આવા આ દળદાર ગ્રંથનાં સંપાદનનાં પ્રકાશન-ખર્ચનાં સંપૂર્ણ આર્થિક ઉત્તરદાયિત્વને સ્વયમેવ સ્વીકારીને, તેમણે, આ ગ્રંથનાં સંપાદનનું કાર્ય કરવાની જવાબદારી, સામેથી જ, મિત્રભાવે અને સદ્આ ગ્રહપૂર્વક મને સોંપી ! અને મારા માટેની સ્નેહાદરની એમની લાગણી એવી હૃદયસ્પર્શી કે એમનો આ સદુ-આગ્રહ, મારા માટે તો, “ફરજિયાત” જ બની રહ્યો : મારી મરજી-નામરજી જેવા વિકલ્પ માટે એમાં કશો અવકાશ જ ન્હોતો ! “ફરજિયાત’ જેવું આ કાર્ય પણ, પછી તો, મારા માટેનાં એમનાં પ્રેમોખા-સભર મમત્વના પરિબળને કારણે, ઓગળીપીગળીને, સંપૂર્ણરીતે, “મરજિયાત’ જ બની ગયું ! પરંતુ આ તો વેદાંત-વિદ્યાનો એક નિગૂઢ અને દાર્શનિક ગ્રંથ અને આદ્ય શ્રીશંકરાચાર્ય જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના એક પરમ-તત્ત્વજ્ઞ અને પ્રસિદ્ધ એના લેખકનિરૂપક ! અને હું તો રહ્યો, શિક્ષણ-સ્વભાવ અને રસ-રુચિની દષ્ટિએ, સાહિત્યક્ષેત્રનો માણસ ! એકાએક સ્વીકારાઈ ગયેલાં, મારાં આ ભારે મોટા કાર્યની ગંભીરતા, મોં ફાડીને, મારી સમક્ષ ખડી થઈ ગઈ ! એટલે, મેં તરત જ, “વિવેકચૂડામણિ” પરનાં ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સંપાદિત થયેલા સઘળા સુલભ ગ્રંથોને હસ્તગત કર્યા, અને એનો ઊંડો સ્વાધ્યાય, મેં, એકથી વધુ વાર, એક મુગ્ધ વિદ્યાર્થીની જિજ્ઞાસાવૃત્તિથી, સૂક્ષ્મ દૃષ્ટિએ, રસપૂર્વક કર્યો. આ માટે, એ સહુ “વેદાંત-તજ્જ્ઞ પંડિતોનો, પરમતત્ત્વને પામેલા સાધુજનોસંન્યાસીઓ-સ્વામીજીઓનો અને બ્રહ્મ-તત્ત્વ-મર્મજ્ઞ એવા મહાનુભાવોનો ઋણ-સ્વીકાર હું વિનમ્રતાપૂર્વક અને આનંદપૂર્વક કરું છું; પરંતુ અંતિમ નિરૂપણમાં તો, મેં, મારી અંગત મૌલિક સ્વાનુભૂતિને અને સમજણને જ, – અને મારી સ્વકીય આલેખનપદ્ધતિને જ, – સમાવિષ્ટ કરી છે, એવી મારી વિનમ્ર શ્રદ્ધા હંમેશ રહી છે. બે ચોખવટ, મારે, અલબત્ત, આ સંપાદન વિશે, અવશ્ય, કરવી જોઈએ : એક તો એ કે આ સંપાદનકાર્ય મેં વિદ્વાનો-પંડિતો-પ્રાધ્યાપકોને નહીં, પરંતુ ધાર્મિકઆધ્યાત્મિક અભિગમ ધરાવતા સામાન્ય જનોને નજર સમક્ષ રાખીને કર્યું છે; અને બીજું એ કે શ્લોકોના શબ્દાર્થ-વિભાગમાં અને સવિસ્તર ટિપ્પણમાં, કોઈ વિચાર, મુદ્દો, તર્ક, મંત્ર, શબ્દ અને શ્લોક-અવતરણ, - વગેરેની પુનરુક્તિ, એક કરતાં વધુ ૪૬ | વિવેકચૂડામણિ Page #52 -------------------------------------------------------------------------- ________________ વાર થઈ છે, એ હકીકતથી હું સંપૂર્ણતઃ સભાન છું. એમાં કશી સરતચૂક કે અનવધાનતા થઈ-રહી ગઈ નથી. હકીકતમાં, જે સંદર્ભમાં એવી પુનરુક્તિ થવા પામી છે, ત્યાં-ત્યાં, સર્વત્ર, એવી પુનરુક્તિ મને આવશ્યક જણાઈ છે, એટલું જ નહીં પરંતુ એ પુનરુક્તિનું નિવારણ કરવાના આગ્રહમાં, કદાચ, તે-તે અભિવ્યક્તિ અને અર્થઘટનને કશીક હાનિ પહોંચશે, અથવા તો, તે-તે અભિવ્યક્તિ અને અર્થઘટનમાં, એટલા પૂરતી કોઈક ઉણપ રહી જશે, એવા ભયની પ્રતીતિ પછી જ, એ પુનરુક્તિને મેં જાણીબૂઝીને અને પૂરી સમજણપૂર્વક, એ જ સ્વરૂપમાં, ત્યાં રહેવા દીધી છે. . - રોજના સરેરાશ પાંચ-છ કલાકના હિસાબે, પૂરા નવ મહિના (ઓગસ્ટ૨૦૦૧ના અંતભાગથી, મે-૨૦૦રના આરંભ) સુધી ચાલુ રહેલા આ સંપાદન-કાર્યના અપાર્થિવ બ્રહ્મ-રસના મહિમા સાથે, એક અણધાર્યા ઉત્સવનો અનોખો આનંદ સંકળાયેલો છે, એનો ઉલ્લેખ કરતાં, મારા માટે તો, નીચેની થોડી બાબતો હૃદયસંતર્પક પ્રસન્નતા અને ગૌરવનો અવસર બની રહે છે : આદ્ય શ્રીશંકરાચાર્ય જેવા મહામાનવના આ ગ્રંથનાં આ સંપાદનમાં તો, યોગશાસ્તત્ર કુર્ત , - એ ન્યાયે, છેક મારા કરાંચી-સમયથી, છેલ્લા છ દાયકા દરમિયાન, સતત, મારા પરમ સુહૃદુ બની રહેનાર આ દંપતી (શ્રીરમણીકભાઈ અને શ્રીમતી ઇન્દુમતીબહેન શાહ) “યોજક બને છે, એટલું જ નહીં પણ આ કાર્ય હું, ૮૫-૮૬ વર્ષ જેવી અતિવયોવૃદ્ધ ઉંમરે, પરિપૂર્ણ કરી શક્યો છું તેમાં, તેમનાં હાર્દિક સ્નેહ-સભાવ-સૌજન્યનું જ પ્રદાન છે, એ હકીકતને અભિવ્યક્ત કરવામાં, મને, વાણીનું વાહન પંગુ જણાય છે, એમ કહું તો એમાં કશી જ અતિશયોક્તિ નથી : મારા માટે તો, આ એક “સ્વભાવોક્તિ'–અર્થાલંકાર જ નીવડ્યો છે, એવો એકરાર કરું તો જ, મને ઋણમુક્તિના સામાન્ય ભાવની અનુભૂતિ થાય. પોતાના પરિવારની વીગતોને આલેખતો, આ સાથેનો, શ્રીરમણીકભાઈનો લેખ પણ એમના પરિવારની પરંપરાગત ઉચ્ચ અને અભિજાત સંસ્કાર-સમૃદ્ધિની પ્રતીતિ આપે છે. અને “શ્રી પ્રવીણ પ્રકાશન (રાજકોટ)ના અધિષ્ઠાતા શ્રીગોપાલભાઈ માકડિયા : મને સમજાતું નથી, પણ મારાં આવાં સર્વ શુભ-મંગલ કાર્યોમાં, મને પોતાને પણ કશી ખબર જ ન પડે એમ, ગમે તે રીતે, જોડાઈ જવાની, એમને, એક “સુટેવ” ! પુરાણકારો કહેતાં થાકતા નથી કે ભગવાન શંકરને એક વ્યસન' હતું, - વિશ્વ-કલ્યાણનું ! અને આવાં વ્યસને જ એમને “નીલકંઠ બનાવ્યાને ! શ્રીગોપાલભાઈ પણ સામાજિક સ્વાથ્યનાં ઊથ્વકરણના આવા જ “વ્યસની”, “હરેડ-બંધાણી” ! એમના વિવેકચૂડામણિ / ૪૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ લોહચુંબકીય રોમાંચક સંપર્ક-સંસ્પર્શનો લ્હાવો, મને આ ગ્રંથનાં પ્રકાશન-કાર્યમાં, સામેથી જ, સાંપડી રહ્યો ! આ કામ હું જલદી પૂરું કર્યું, તે માટેની તેમની એવી જ લાક્ષણિક “ઊઘરાણી', માગણી અને લાગણી સુદ્ધાં ! વળી, આ ગ્રંથ સંપૂર્ણરીતે મુદ્રિત થાય તે પહેલાં, એનું પ્રતીકાત્મક અને અવિધિસરનું વિમોચન, શ્રીરમણીકભાઈના પ્રાતઃસ્મરણીય પૂજ્ય પિતાશ્રીની જન્મતિથિ નિમિત્તે, તા. ૨૦-૪-૨૦૦રના રોજ, તેમના સમગ્ર પરિવારની ઉપસ્થિતિમાં, મુંબઈ ખાતેનાં તેમના નિવાસસ્થાને યોજાય, - એ પણ ઈશ્વરી યોજનાનો જ એક કૃતાર્થતાપ્રદાયક શુભ સંકેત ! એક સંસ્કૃત સુભાષિત અચાનક ફુરી આવે છે : यौवनं धनसंपत्तिः प्रभुत्वं अविवेकिता । एकैकं अपि अनर्थाय किमु यत्र चतुष्टयम् ॥ (“બેફામ જુવાની, અઢળક ધનસંપત્તિ, બે-રોક-ટોક સંપૂર્ણ સત્તા અને વિવેકહીનતા : આ ચારમાંનું એકે-એક મહાઅનર્થનું ઉત્પાદક છે, તો પછી એ ચારેય એક વ્યક્તિમાં ભેગાં થઈ જાય, તો-તો કહેવાનું જ શું !”) આ સુભાષિત-કવિની ક્ષમાયાચના સાથે, આ શ્લોકનાં “ચતુષ્ટયમ્”-માં, પ્રસ્તુત સંદર્ભમાં, આવો ફેરફાર મને સૂઝે છે : (૧) આદ્ય શ્રીશંકરાચાર્ય જેવા વિશ્વપ્રસિદ્ધ તત્ત્વચિંતકના “વિવેકચૂડામણિ” જેવા વેદાંત-ગ્રંથનું સંપાદન; (ર) શ્રીરમણીકભાઈશ્રીમતી ઇન્દુમતીબહેન શાહ જેવાં સત્ત્વસંપન્ન દંપતીનું આયોજન, (૩) શ્રીગોપાલભાઈ માકડિયાનું પ્રકાશન-પ્રાવીણ્ય; અને “ધી લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ : શ્રીરમણીકભાઈના પૂ. પિતાશ્રીની સાચા અર્થમાં જન્મતિથિ : આ ચારમાંનું દરેકે દરેક માત્ર હર્ષ જ નહીં પણ પ્ર-હર્ષ આપવાની શક્તિ તથા ગુણવત્તા ધરાવે છે, તો પછી એ ચારેય આ રીતે, આપોઆપ, આપમેળે, એકત્રિત થઈ ગયાં છે, ત્યારે તો, એનાં માંગલ્યપ્રદાયકત્વ વિશે તો વિચારવાનું જ શું રહે ! – एकैकं अपि प्रहर्षाय किमु यत्र चतुष्टयम् ॥ અને ગીતા (૧૮, ૧૪)માંનાં “સૈવે વૈવાત્ર પંચમમ્" | - એ વિધાનમાં, જેમ દેવ, સ્વયમેવ, સામેથી આવીને, પાંચમાં સ્થાને ગોઠવાઈ ગયું હતું એમ, જયેષ્ઠ સુપુત્ર-દંપતી – ચિ. હારીત અને ચિ.અ.સૌ. દેના, – મારી સતત અને સંનિષ્ઠ સેવા-સુશ્રુષાને કારણે, ઉપર્યુક્ત પેલાં “ચતુષ્ટયમ્”માં પાંચમાં સ્થાને એની મેળે ઉપસી આવે છે, એ હકીકત પણ મારું ઈશ્વરકૃપા-પરિણામ-સ્વરૂપ સભાગ્ય બની રહે છે. ૪૮ | વિવેકચૂડામણિ Page #54 -------------------------------------------------------------------------- ________________ કોઈકને એવું લાગવાનો સંભવ ખરો કે જિંદગીની જાત્રાનાં અંતિમ છેડાની ‘ લગોલગ પહોંચેલા મારા જેવા માણસના પરિચયનું, આવાં સંપાદનમાં ઔચિત્ય ખરું ? વાત સાચી છે, અને મારા અંગત અભિપ્રાય પ્રમાણે તો, જરા પણ ઔચિત્ય નહીં ! સંપૂર્ણ અનૌચિત્ય ! પરંતુ મારા માટે બીજો વિકલ્પ ન્હોતો : લગભગ “ફરજિયાત' જેવા, શ્રીરમણીકભાઈના અતિ-આગ્રહ સામે, હું લાચાર હતો ! છેલ્લા ચાર દાયકાના મારા આત્મીય સ્વજન સમા બની રહેલા, સદા-શુભેચ્છક સન્મિત્ર પ્રા. શ્રીઅરુણભાઈ શાં. જોષી(ભાવનગર)એ, પોતાની નાદુરસ્ત તબિયતને અવગણીને પણ, આ કામ, આટલાં પ્રેમાદરપૂર્ણ સ્વરૂપે કરી આપ્યું એ માટે, એમનું માત્ર ઔપચારિક આભારદર્શન કરું તો, મારા પ્રત્યેના એમના સંનિષ્ઠ સદ્ભાવસૌજન્યનું અવમૂલ્યન થઈ જાય, એવા ભયને કારણે, આવાં પરમ-સદ્ભાગ્યની ઉપલબ્ધિ સંપડાવવા માટે, હું, ઈશ્વર પ્રત્યે અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા અભિવ્યક્ત કરીને, મનઃસમાધાન મેળવું છું. અને ગ્રંથનાં લખાણનું ચીવટપૂર્વક આવું પ્રશસ્ય ટાઈપસેટિંગ કરી આપનાર “પ્રતિકૃતિ”-વાળા શ્રમિલિન્દભાઈ દવે અને “દીપ-કૉમ્યુટર્સવાળા શ્રી હેતલ પડિયા (બંને અમદાવાદ), અને એવું જ કલાત્મક મુદ્રણ કરનાર શ્રી પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., વેરાવળ (રાપર), રાજકોટના મુદ્રકોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ગાંધીનગર, – જયાનન્દ દવે આષાઢી બીજ, વિ.સં. ૨૦૫૮, જુલાઈ ૧૨, ઈ.સ. ૨૦૦૨. વિવેકચૂડામણિ / ૪૯ ફર્મા-૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् । ईह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे ॥ भज गोविन्दम् भज गोविन्दम् भज गोविन्दम् मूढमते ।। મારી નાડ તમારે હાથ શંકરાચાર્યનો આ બહુ જ જાણીતો અને અત્યંત લોકપ્રિય શ્લોક છે. સંસ્કૃત જાણનાર કે ન જાણનાર તમામની જીભના ટેરવે આ શ્લોક રમ્યા કરે છે ! ભગવદ્ગીતામાં એમ કહ્યું છે કે જે જન્મે છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ .અવશ્ય થાય છે. આ અનિવાર્ય ઘટના છે. માટે જન્મનો આનંદ ન મનાવવો, મરણના મરશિયા ન ગાવા ! બન્નેનો સહજ સ્વીકાર કરવો. ૫૦ | વિવેકચૂડામણિ Page #56 -------------------------------------------------------------------------- ________________ रथ्याकर्पटविरचितकन्थः पुण्यापुण्यविवर्जितपन्थः । योगीयोगनियोजितचितः રમતે વીનોવેવ // भज गोविन्दम् भज गोविन्दम् . મન ગોવિન્દમ્ મૂઢમતે // રામ-અમલમાં રાતા માતા જેનું મન વિષયોમાં ભટકવાનું છોડીને ગોવિંદમાં જોડાઈ જાય તેના જીવનમાં અનોખી મસ્તી આવે છે. કવિ પ્રિતમ કહે છે તેમ આવા ભક્તો “રામ અમલમાં રાતા માતા” થઈ પૂરણ પ્રેમી બને છે ! સંસારની વસ્તુઓ એને તુચ્છ લાગે છે. પછી એને રેશમી રજાઈ કે કિનખાબી ચાદરની જરૂર નથી. એની ગોદડી તો શેરીમાંથી વિણેલા ચિંથરામાંથી બનેલી હોય છે. એની અવધૂત દશા છે. તેથી પાપ અને પુણ્ય બન્નેથી મુક્ત છે. તેને પુણ્યની કામના પણ નથી. બિલકુલ નિષ્કામ બની ગયા છે. વિવેકચૂડામણિ / ૫૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ अर्थमनर्थं भावय नित्यम् નાસ્તિ તત: સુઉત્તેજી: સત્યમ્ | पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ।। भज गोविन्दम् भज गोविन्दम् भग गोविन्दम् मूढमते ।।. અર્થ મૂળ અનર્થનું અર્થ, ધન માટે પ્રયોજેલો સરસ શબ્દ છે. તેનાથી સંસારવ્યવહારના અર્થો સરે છે તેથી એનું નામ અર્થ ! યાદ રહે કે તેનાથી આત્મજ્ઞાન થતું નથી. ખરેખર તો સુખ મેળવવા માટે માણસ પૈસો કમાય છે. પરંતુ પૈસાથી જ સુખ નથી મળતું. જો પૈસાથી સુખ મળતું હોત તો જગતના તમામ ધનવાનો સુખી હોત. પરંતુ આપણે જોઈએ છીએ કે મોટે ભોગે શ્રીમંતો જ દુઃખી હોય છે. અર્થ જ તેઓને માટે અનર્થ બને છે. શંકરાચાર્ય કહે છે એમાંથી જરાપણ સુખ નથી મળતું. પર | વિવેકચૂડામણિ Page #58 -------------------------------------------------------------------------- ________________ गुरुचरणाम्बुजनिर्भरभक्तः संसारादचिराद् भव मुक्तः । सेन्द्रियमानसनियमादेवम् द्रक्ष्यसि निजहृदयस्थं देवम् ।। भज गोविन्दम् भज गोविन्दम् મન શોવિન્દમ્ મૂહમતે || ભક્તિ આપે મુક્તિ સંસારમાંથી મુક્ત થવાના અનેક માર્ગો છે. જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ વગેરે મોક્ષ મેળવવાના રસ્તા છે. પરંતુ જ્ઞાન, યોગ, કર્મ વગેરે કઠિન માર્ગો છે. જ્યારે ભક્તિ અત્યંત સરળ માર્ગ છે. અને અત્યંત ટૂંકો માર્ગ છે. જો સંસારમાંથી ઝડપથી મુક્ત થવું હોય તો શંકરાચાર્યના મત મુજબ અનન્ય ભક્તિ કરવી. દેવર્ષિ નારદે પણ એના ભક્તિસૂત્રોમાં કહ્યું છે જ્ઞાન અને ભક્તિની તુલનામાં “પવિતવ રીયલ '' ભક્તિ જ વધારે સારી છે. વિવેકચૂડામણિ / ૫૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ पातालं व्रज याहि वा सुरपुरीमारोह मेरोः शिरः पारावारपरम्परास्तर तथाप्याशा न शान्तास्तव । आधिव्याधिजरापराहत यदि क्षेमं निजं वाग्छसि श्रीकृष्णेति रसायनं रसय रे शून्यैः किंमन्यैः श्रमेः || जगन्नाथ BOYS તું પાતાલમાં ઊતરી જા, સ્વર્ગમાં ચાલ્યો જા કે મેરુ પર્વતના ઊંચા શિખરે ચડી જા અથવા પારાવાર મહાસાગરોને પાર કરી જા, તો પણ તારી આશાઓ શાંત થવાની નથી. આધિ, વ્યાધિ અને ઘડપણની ઉપાધિથી ઘેરાઈને હારેલા હે માનવ ! જો તું તારું કલ્યાણ કરવા ઇચ્છતો હો તો ‘‘શ્રીકૃષ્ણ’’ નામનું રસાયણ સેવી લે. બીજા નકામા પરિશ્રમથી શું મળશે ? ૫૪ | વિવેકચૂડામણિ Page #60 -------------------------------------------------------------------------- ________________ આધ-શ્રીશંકરાચાર્ય-વિરચિત વિવેકગૂગાર્માણ સંપાદક જયાનન્દ લ. દવે Page #61 --------------------------------------------------------------------------  Page #62 -------------------------------------------------------------------------- ________________ विवेकचूडामणिः सर्ववेदान्तसिद्धान्तगोचरं तमगोचरम् । गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणमाम्यहम् ॥ १ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – સર્વવેદાન્તસિદ્ધાન્તગોચર તમગોચરમુI ગોવિન્દ પરમાનન્દ સદ્ગુરુ પ્રણમામ્યહમ્ / ૧ / શ્લોકનો ગદ્ય અન્વય – સર્વવેદાન્તરદ્ધાન્તોવરં (તથાપિ ચં), ગોવાં તે (હતાશ) પરમાનન્દ સરું નવિનં બહું પ્રણમામિ | (8) શબ્દાર્થ: મનુષ્યનાં મન અને જ્ઞાનેન્દ્રિયોને જે સમજાય, જે એનો વિષય બની શકે, તે “ગોચર', અને એવું ન બને તે “અગોચર'. (૧) અનુવાદ : વેદાન્ત (દર્શન)ના બધા જ સિદ્ધાન્તોનો જે (એકમાત્ર) વિષય છે (અને છતાં પણ જે મનને હંમેશાં સંપૂર્ણરીતે) અગોચર (જ રહે છે), તે પરમઆનંદરૂપ સદ્ગુરુ ગોવિંદ(-પરમાત્મા)ને હું પ્રણામ કરું છું. (૧). - ટિપ્પણ: પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે, ગ્રંથનો આરંભ “મંગલશ્લોક'થી કરવામાં આવતો, જેમાં ગ્રંથકર્તા, પોતાનું આ કાર્ય વિના-વિને, સફળતાપૂર્વક સંપન્ન થાય, એ ઉદેશથી, પોતાના ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. અહીં ગોવિંદ' એટલે પરમેશ્વર' તો ખરા જ, પરંતુ એ શબ્દ દ્વારા, શ્રીશંકરાચાર્ય, ગર્ભિત રીતે, પોતાના ગુરુ શ્રીગોવિંદપાદાચાર્યને પણ પ્રણામ કરે છે, એમ સમજવાનું છે. અને “વેદાન્ત' એટલે ભારતીય દાર્શનિક (Philosophical) વિવેકચૂડામણિ | પ૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાંનાં છ “દર્શનો' (Six systems of philosophy) પૈકીનું ઉત્તરમીમાંસા અથવા વેદાન્ત-દર્શન. શ્લોકનો છંદ : અનુપુપ (૧) जन्तूनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं ततो विप्रता तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात् परम् । आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिः मुक्तिशतकोटिजन्मसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ २ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: જજૂનાં નરજન્મ દુર્લભમતઃ પુર્વ હતો વિપ્રતા તસ્માદ્વૈદિક ધર્મમાર્ગપરતા વિદ્ધત્વમસ્માત પર આત્માનાત્મવિવેચન સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિઃ મુક્તિ શતકોટિજન્મસુકૃતૈઃ પુણ્યર્વિના લભ્યતે || ર // શ્લોકનો ગદ્ય અન્વય – ઝનૂનાં નામ , મત: (કુર્તપં) પુર્વ, તત: ( કુર્તમા, વિના) વિપ્રતા (વિદ્યાપરીયતા), તમામ્ (પ ટુર્તમાં) वैदिकधर्ममार्गपरता, अस्मात् (अपि) परं (दुष्प्राप्यं) विद्वत्त्वं, (तत्प्राप्तेः पश्चाद्) માત્માનાત્મવવેવન (તુ અધર્વ ગુર્જપ), તતઃ (4) -અનુમવ: (શી: બવૈત), (તત્પન્નદ્ વિ) ગ્રંમત્મિના સંસ્થિતિઃ (સુતામાં પત), (ા વ) ; (તિ યા) શતક્નોટિઝન્મસુતૈ: પુર્વેઃ વિના નો (ન+૩) તખ્યતે | (૨) | શબ્દાર્થ - કન–ગા (“જન્મવું')- એ ધાતુ પરથી બનેલો શબ્દ નતુ એટલે જે કોઈ જન્મેલ હોય તે, જીવ-માત્ર, જીવાત્મા, જંતુઓ, પશુઓ, પંખીઓ, મનુષ્યો વગેરે સહુ ભૂતો; નરઝમ એટલે મનુષ્ય તરીકેનો જન્મ; પુર્વ, - પુરુષત્વ, પુરુષપણું, પુરુષ હોવું તે; મનુષ્ય હોવું તે; વિપ્રતા, – બ્રાહ્મણત્વ, બ્રાહ્મણ હોવાનાં પરિણામે વિદ્યાપરાયણતા, સ્વાધ્યાય-પ્રવચનશીલતા; વાંચો : વિદ્યય થતિ વિપ્રત્વમ્ ! વિદ્યા મેળવવાનાં પરિણામે, મનુષ્ય “વિપ્ર બને છે. વિવેવનું - બંને વચ્ચે “વિવેક કરવો, બંને વચ્ચેના ભેદને - તફાવતને સમજવો; સ્વનુભવ: (સુ+નુભવ:) - પોતાની, પોતાના આત્મા સાથેની અનુભૂતિ; અને આવી “સ્વાનુભૂતિ' એ જ સુઅનુભૂતિ, શ્રેષ્ઠ-અનુભૂતિ (self-realisation); સંસ્થિતિઃ -સમ્યક્ સ્થિતિ:, “બ્રહ્મ (એટલે કે પરમાત્મા) એ જ “આત્મા' (એટલે કે જીવાત્મા), એ પ્રકારની સાચી સમજણ નો (૧૩) ના, નહીં, -ને બદલે, એ જ અર્થમાં કેટલીક વાર, લેખકની ઈચ્છા પ્રમાણે, નો (+૩) પણ “નકારના અર્થમાં વપરાય છે. (૨). અનુવાદ :- (સવ) જન્મેલાઓ માટે મનુષ્ય તરીકેનો જન્મ દુર્લભ છે; એમાં ૫૮ | વિવેચૂડામણિ Page #64 -------------------------------------------------------------------------- ________________ યે પુરુષ હોવું તે (વધારે દુર્લભ) છે; એના કરતાં, વળી, બ્રાહ્મણ હોવું તે (વધારે દુર્લભ છે); (એના કરતાં પણ) વેદોએ પ્રતિપાદિત કરેલા ધર્મના માર્ગે જવું તે (સવિશેષ અઘરું છે); (તથી યે વધારે મુશ્કેલ છે) વિદ્વત્તા (વેદો, શાસ્ત્રો અને દર્શનોનું જ્ઞાન); (ત્યારપછી પણ વધુ કઠિન છે) આત્મા અને અનાત્મા વચ્ચેના તફાવતને આત્મસાત કરવો, તે); (ત્યારપછી પણ ઉપર્યુક્ત પરિસ્થિતિની) શ્રેષ્ઠ અને સંપૂર્ણ અનુભૂતિ (તો એથી યે વધારે અઘરી છે); અને જીવાત્મા એ જ પરમાત્મા છે (એવી સમજણ તો વળી સૌથી વિશેષ દુર્લભ) : (અને આવી સમજણ એટલે જ મોક્ષ,) – જે, સેંકડો-કરોડો જન્મોમાંનાં સદાચરણો (વડે પ્રાપ્ત થયેલાં) પુણ્યો વિના, મળતો નથી. (૨) ટિપ્પણ – મનુષ્ય-જીવનના ચાર “પુરુષાર્થો (Four aims of Human Life) એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એમાંયે “મોક્ષ એટલે તો પરમ અને ચરમ પુરુષાર્થ, મનુષ્ય-જીવનની અંતિમ અને સર્વોત્તમ ઇતિકર્તવ્યતા, ધન્યતા, કૃતાર્થતા, પરાકાષ્ઠા (Climax). - જન્મ્યા પછી મનુષ્ય આ પરાકાષ્ઠાએ કેવી રીતે પહોંચી શકે? આ સવાલના જવાબમાં, આ શ્લોકમાં, એક આધ્યાત્મિક નિસરણીનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉત્તરોત્તર, એક પછી એક, ચઢતા ક્રમમાં (in ascending order), આ નિસરણીનાં પગથિયાંઓની, તબક્કાઓ(Stages)ની, સરળ સમજુતી પણ આપવામાં આવી છે. શ્લોકનો છંદ શાર્દૂલવિક્રીડિત (૨) दुर्लभं त्रयमेवैतद् देवानुग्रहहेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ॥ ३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – દુર્લભ ત્રયમેતદ્ દેવાનુગ્રહતુકમ્ | મનુષ્યત્વે મુમુક્ષુતં મહાપુરુષસંશ્રયઃ || 8 || શ્લોકનો ગદ્ય અન્વય – રેવાનુ હતુ તત્ વયે અવ દુર્તપં- મનુષ્યત્વે, મુમુક્ષુd, મહાપુરુષસંશ્રય: () | (૩) | શબ્દાર્થ – સંશ્રયઃ-શરણ, સાંનિધ્ય, આશ્રય, સંપર્ક, સત્સંગ; ત્રથમૂ-ત્રણનો સમૂહ, સમુદાય; દેવાનાં અનુગ્રહ વિ (વિનં) હેતુ થી તત્ – દેવોના અનુગ્રહથી જ, એમની કૃપાથી જ, મળી શકે તેવું; જેમનું એક માત્ર કારણ ઈશ્વરી કૃપા છે, તેવું. (૩) અનુવાદ :- દેવોનીં કૃપાને કારણે જ મળી શકે, એવાં આ ત્રણ દુર્લભ છે : મનુષ્ય હોવું, મોક્ષ મેળવવાની ઈચ્છા હોવી અને મહાપુરુષ સાથેનો સત્સંગ. (૩) ટિપ્પણ – શ્લોકમાં નિર્દેશ કરવામાં આવેલી ત્રણ ઘટનાઓને દુર્લભ એટલા વિવેકચૂડામણિ | ૫૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ માટે ગણવામાં આવી છે કે એમાં મનુષ્યના પ્રયત્નો કે પુરુષાર્થ માટે કશું સ્થાન નથી. પરમાત્માની કૃપાના મહિમા પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે, એ ત્રણ ઘટનાઓ માનવજીવનનું આત્યંતિક ધ્યેય બની રહેવું જોઈએ, - એ પાયાની હકીકત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મનુષ્યત્વ,- એટલે માત્ર સ્થૂલ અર્થમાં ‘મનુષ્ય હોવું,' એમ નહીં, પરંતુ મનુષ્ય-જન્મની સાચી સાર્થક્તા સમજીને, તેને જીવનમાં ચરિતાર્થ કરવી, - એવી સ્પષ્ટતા કરવાની જરૂર, ‘વેદાન્ત'-જિજ્ઞાસુ માટે રહેતી નથી. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩) ૪ लब्ध्वा कथंचिन्नरजन्म दुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् । यः स्वात्ममुक्तौ न यतेत मूढधीः શ્લોકનો ગુજરાતી પાઠ : स आत्महा स्वं विनिहन्त्यसद्ग्रहात् ॥ ४ ॥ લખ્વા કથંચિન્નરજન્મ દુર્લભં ― તત્રાપિ પુરૂં શ્રુતિપારદર્શનમ્ । યઃ સ્વાત્મમુક્તૌ ન યતેત મૂઢધીઃ સ આત્મહા સ્વં વિનિહન્ત્યસંગ્રહામ્ ॥ ૪ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ— (ईदृशं) दुर्लभं नरजन्म कथंचित् लब्ध्वा तत्र અપિ શ્રુતિપારવર્શન પુરૂં (લઘ્વા), ય: મૂઠ્ઠી: (મનુષ્ય:) સ્વાભમુૌ ન યતેત, સ: આત્મદા (ગતિ), (સ:) અસઘ્ધાત્ સ્વં (આત્માનું) વિનિહન્તિ || ૪ || શબ્દાર્થ :– નરનન્મ,- મનુષ્ય તરીકેનો જન્મ; ëવિત્- મહામહેનતે, મોટી મુશ્કેલીએ, કેમે કરીને; શ્રુતિપારવર્શનમ્ (પુંસ્ત્વ-શબ્દનું વિશેષણ); મનુષ્ય તરીકે જન્મ્યા પછી, કેવા પુરુષ બનવાનું છે ? જેમાં શ્રુતિ(વેદો)ના સિદ્ધાન્તોનો પાર પામવાનું, એમાં પારંગત થવું, એનું જ્ઞાન મેળવવાનું શક્ય હોય તેવું. સ્વાભમુત્તૌ પોતાના મોક્ષ માટે પ્રયત્નશીલ રહેવા માટે; ન યતેત,- જે પ્રયત્ન ન કરે; મૂધી:મૂઢા ધી: યસ્ય સ: । જેની બુદ્ધિ મોહવશ થઈ ગઈ છે, એવો મૂઢમતિ, મૂર્ખ, ઠોઠ; આત્મા-આત્માનં હન્તિ કૃતિ 1 જે પોતાની જાતને જ હણે છે, એવો; આત્મઘાતી; અસત્ એટલે અસત્ય (મિથ્યા, જુઠા) સ્વરૂપવાળું આ જગત; આવા જગતનો પ્રહ કરવો, એટલે એમાં આસક્ત હોવું, નિરંતર રત બનવું, નિમગ્ન થવું; તેનાં કારણે; સ્વં વિનિહન્તિ - પોતાની જાતને હણે છે, પોતાની જ હત્યા કરે છે. (૪) અનુવાદ :← આવા દુર્લભ મનુષ્ય-જન્મને મહામુશ્કેલીએ મેળવીને, અને તેમાંયે, ૬૦ | વિવેકચૂડામણિ Page #66 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સાહિત્યના સિદ્ધાંતોનાં જ્ઞાનમાં પારંગત બનવાનું જેમાં શક્ય છે એવું પુરુષપદ પ્રાપ્ત કર્યા પછી પણ, જે મૂઢમતિ (માણસ) આત્માના મોક્ષ માટે પ્રયત્ન કરતો નથી તે, ખરેખર, આત્મઘાતી છે, તે (આ) મિથ્યા જગતમાં આસક્ત થઈને, તેનાં કારણે પોતાની જાતને જ હણે છે. (૪) ટિપ્પણ – સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં, આ પ્રમાણે, ઉત્તરોત્તર, ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે. વૈદિક સાહિત્ય, સ્મૃતિ-સાહિત્ય અને પ્રશિષ્ટ (Classical) સાહિત્ય. ચાર વેદો, ઉપવેદો, છ વેદાંગો, બ્રાહ્મણ-ગ્રંથો, આરણ્યકગ્રંથો અને ઉપનિષદો, - એટલે વૈદિક સાહિત્ય, જેને “શ્રુતિ' એવું નામ આપવામાં આવ્યું છે. આ વૈદિક સાહિત્યના સ્વાધ્યાય પછી, એનાં “સ્મરણ'ના આધાર પર રચાયેલાં રામાયણ-મહાભારત-પુરાણો વગેરેને “સ્મૃતિ' કહેવામાં આવે છે; અને ત્યારપછીનાં, ભાસ-કાલિદાસ-ભવભૂતિ વગેરે કવિઓનાં કાવ્યો-નાટકોનાં સાહિત્યને પ્રશિષ્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. દુર્લભ એવાં મનુષ્ય-જન્મ અને પુરુષપદની પ્રાપ્તિ, - એટલું જ પૂરતું નથી, માનવ-જિંદગીનું એ પૂર્ણવિરામ નથીઃ શ્લોક-રમાં જણાવ્યા પ્રમાણે, મનુષ્ય-જન્મની સાચી અને આત્યંતિક સાર્થકતા તો પરમ-પુરુષાર્થ એવા મોક્ષની પ્રાપ્તિ છે, અને આ માટે શ્રુતિગ્રંથોમાં નિરૂપિત જ્ઞાન અને સિદ્ધાંતોમાં પારંગત થવું અનિવાર્ય છે; પરંતુ આ પણ મોક્ષપ્રાપ્તિની માત્ર પૂર્વભૂમિકા છે, ત્યાં પહોંચ્યા પછીયે જે માણસ મોક્ષ મેળવવા માટે પ્રયત્ન ન કરે, તેને તો “આત્મ-હત્યારો' જ કહેવો જોઈએ, કારણ કે, એનો અર્થ તો એ જ થાય કે તે આ મિથ્થા સંસારી જીવનમાં જ સતત રચ્યોપચ્યો, ગળાડૂબ રહ્યા કરતો હોય છે ! જે માણસ જાણી-બૂઝીને, પૂરી સભાનતાપૂર્વક, આ રીતે, પોતાની જાતની જ હત્યા કરે, તેને તો “મૂઢમતિ', “મૂર્ણ' જ કહેવો જોઈએ ને ! આ શ્લોકનો છંદ : ઈન્દ્રવંશા (૪) इतः कोऽन्वस्ति मूढात्मा यस्तु स्वार्थे प्रमाद्यति । दुर्लभं मानुषं देहं प्राप्य तत्रापि पौरुषम् ॥ ५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - ઇતઃ કોડવસ્તિ મૂહાત્મા થતુ સ્વાર્થે પ્રમાઘતિ | - દુર્લભં માનુષ દેહ પ્રાપ્ય તત્રાપિ પૌરુષમ્ | ૫ || શ્લોકનો ગદ્ય અવય – દુર્લભં માનવું હું, તત્ર પિ પરુષ પ્રાણ, યઃ સ્વાર્થે પ્રમાદ્યતિ, - રૂત: : (અન્ય મનુષ્ય:) 1 મૂહાત્મા ગતિ ? || II શબ્દાર્થ :- , - વાક્યમાં આશંકા, અનિશ્ચિતતા અને પ્રશ્નાર્થ સૂચવવા માટે પ્રયોજાતો એકાક્ષરી શબ્દ; રૂત:-આના કરતાં; રૂત: : 1 મૂહાત્મા ગતિ ? આના કરતાં વધારે મૂર્ખ કોણ હોઈ શકે ? : સ્વાર્થે પ્રમાદ્યતિ - સ્વાર્થ સાધવામાં જે પ્રમાદ કરે, આળસ કરે. પૌરુષ – પુરુષ તરીકેનું પદ, સ્થાન. (૫) વિવેકચૂડામણિ | ૬૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ – દુર્લભ માનવ-શરીર, અને તેમાંયે પુરુષ' તરીકેની પરિસ્થિતિ પ્રાપ્ત કર્યા છતાંયે જે (માણસ, સાચો) સ્વાર્થ સાધવામાં આળસ કરે, એના કરતાં વધારે મૂઢ કોણ હોઈ શકે ? (૫) ટિપ્પણ:- પુર્વ, પૌરુષ જેવા શબ્દો, એકથી વધુ વાર, અહીં પ્રયોજવા માટે જો કોઈ વાચક એવું અનુમાન કરે કે મોક્ષપ્રાપ્તિની પાત્રતા માત્ર “પુરુષને જ છે, સ્ત્રીને નહીં, અથવા “સ્ત્રી' કરતાં પુરુષ” એ માટે વધારે પાત્ર છે, - તો તેણે શ્રીશંકરાચાર્યને અને વેદાન્તદર્શનના ગહન સિદ્ધાંતોના અર્થઘટન અંગેની પોતાની સમજણને અન્યાય કર્યો કહેવાય. સહુ અભ્યાસીઓ જાણે છે કે માત્ર વેદાન્ત-દર્શનમાં જ નહીં પરંતુ ભારતની સમગ્ર દાર્શનિક પરંપરામાં, શરીરનો મહિમા કદી કરવામાં આવ્યો નથી. શરીર પુરુષનું હોય કે સ્ત્રીનું, સાધકમાં મોક્ષપ્રાપ્તિ માટેનાં સાચાં હિંમત-ખમીર-ખુમારી, યા હોમ કરીને ફનાગીરી વ્હોરવાની અને ખાસ તો, એના માટે પોતાનું સમગ્ર અસ્તિત્વ’ અને ‘સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેવાની આત્મિકશક્તિ, સંનિષ્ઠ તૈયારીતત્પરતા હોવી જોઈએ. હકીક્તમાં, આ જ સાચું “પુસ્વ' અથવા પૌરુષ- પુરુષત્વ છે. અને આવું “પુરુષત્વ' માત્ર પુરુષો(males)માં જ હોઈ શકે, અને “સ્ત્રીઓ(females)માં નહીં, એવું ક્યારેય સ્વીકારાયું કે ઉદ્દિષ્ટ મનાયું નથી. | વેદાન્ત-દર્શનનો મૂળભૂત (Fundamental) સિદ્ધાંત જ એ છે કે “આત્માને કોઈ “જાતિ કે લિંગ (Gender) જ નથી, અને આચાર્યશ્રીનાં આવાં વિધાનનાં અનેક સમુચિત સમર્થનો આપણને ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં સાંપડે છે : યાજ્ઞવલ્કયની બ્રહ્મવાદિની ધર્મપત્ની મૈત્રેયી અને યાજ્ઞવલ્કય જેવા સમર્થ તત્ત્વચિંતક સાથે શાસ્ત્રચર્ચામાં ઊતરવાની હિંમત કરનાર ગાર્ગી (બૃહદારણ્યક-ઉપનિષદ), જનક જેવા જીવન્મુક્તને પણ એવી જ ચર્ચામાં પડકારનાર અને પરાજિત કરનાર સુલભા(મહાભારત), પતિ કુવલયાશ્વને તારનાર મદાલસા અને પતિ મકરધ્વજને તારનાર ચૂડાલા (યોગવાસિષ્ઠ), - જેવાં, આધ્યાત્મિક-શક્તિ-સંપન્ન સમુક્વલ સ્ત્રી-પાત્રોનાં ચરિત્રોમાં જોવા મળે છે. અને આવું જ સમર્થન, કઠોપનિષદના આ મંત્રમાં પણ પ્રાપ્ત થાય છે : क्षरस्य धारा निशिता दरत्यया તુ પથસ્તત્ વયો વન્તિ ! (૨, ૩, ૨૪) (‘જ્ઞાની-મનીષીઓ આ મોક્ષમાર્ગને “અસ્ત્રાની ધાર' જેવો અત્યંત દુર્ગમ કહે છે.'). ભારતના પ્રવાસે આવેલા અંગ્રેજ નવલકથાકાર સમરસેટ મોમને, કઠોપનિષદના આ પુરસ્ય ધાર એ શબ્દ એટલો બધો ગમી ગયો હતો કે તેણે ત્યારપછી 'Razor's Edge' એ શીર્ષક ધરાવતી વિશ્વપ્રસિદ્ધ નવલકથા પણ લખી હતી. આપણા મધ્યકાલીન ભક્ત-કવિ પ્રીતમે આથી જ ગાયું હતું કે, - ૬૨ | વિવેચૂડામણિ Page #68 -------------------------------------------------------------------------- ________________ “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને, પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને !” “મોક્ષપંથ' એટલે જ “પ્રેમપંથ' અને એ તો સાચે જ, “પાવકની જવાળા જેવો છે, અને તેથી જ કવિએ ઊમેર્યું હતું કે એ તો, - “માથા સાટે “મોધી વસ્તુ, સાંપડવી નહીં સહેલ” જો ને !” - સંક્ષેપમાં, સાચા અર્થમાં “ખાંડાની ધાર' જેવા મોક્ષ માટે તો, - “પુરુષ' હોય કે “સ્ત્રી', સહુ કોઈ માટે, પોતાનું સઘળું, - પ્રાણ સુદ્ધાં - હોમી દેવાની સમર્પણભાવના (A spirit of Dedication), એ એક અનિવાર્ય પૂર્વ-શરત છે. “પુસ્વ' અને “પૌરુષ' જેવા શબ્દોનો આ જ અર્થ, આચાર્યશ્રીને અભિપ્રેત છે, એમાં કશી શંકા નથી. વળી, અહીં આ શ્લોકમાં, સ્વાર્થે-શબ્દ પ્રયોજાયો હોવાથી, આચાર્યશ્રી, મોક્ષપ્રાપ્તિ, આત્મદર્શન અથવા, મૃત્યુ પછી પરમાત્મામાં લીન થઈ જવું, “બ્રહ્મલીન' બની રહેવું, - એને જે મનુષ્યનો સાચો અને સૌથી મોટો “સ્વાર્થ સમજે છે. પરમાર્થના અર્થમાં “સ્વાર્થનું આ કેવું અર્થઘટન છે ! અને “સ્વાર્થનું પણ કેવું અસાધારણ ઊર્ધીકરણ (sublimation) ! એ તો શંકરાચાર્યનું જ ગજું ! શ્લોકનો છંદ : અનુરુપ (૫). पठन्तु शास्त्राणि यजन्तु देवान् સુર્વસુ મળિ મળતું તેવતા: | आत्मैक्यबोधेन विना विमुक्ति * સિત બ્રહ્મશતાન્તપ | ૬ || શ્લોકનો ગુજરાતી પાઠ -. પઠન્તુ શાસ્ત્રાણિ યજનુ દેવાનું | કુર્વજુ કર્માણિ ભજતુ દેવતાઃ | આત્મક્યબોધેન વિના વિમુક્તિ નિ સિધ્યતિ બ્રહ્મશતાન્તરેડપિ | ૬ | શ્લોકનો ગદ્ય અન્વય – શાસ્ત્રાણ પડતુ, ટુવાન યુનતુ, મf कुर्वन्तु, भजन्तु देवताः, (परं तु) आत्मैक्यबोधेन विना, ब्रह्मशतान्तरे अपि, વિમુ$િ: = સિષ્યતિ || ૬ || શબ્દાર્થ - મામૈોધ:-ગાત્મ+મૈવી+વોધ; જીવાત્મા અને પરમાત્માની એક્તાનું જ્ઞાન; જીવાત્મા એ જ પરમાત્મા છે, એવી સમજણ; બ્રહાશતાન્તરેબ્રહ્મશત – એટલે સેંકડો બ્રહ્માઓ; સેંકડો સર્જનહારો; સત્તાં-(બ્રહ્માના) અધિકારનો સમય, એમનાં શાસન, સત્તા અથવા આધિપત્યનો સમયાવધિ; આખા શબ્દનો વિવેકચૂડામણિ | ૬૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જગતના સેંકડો સર્જકો જગત પર પોતાના અધિકારને ભોગવે, એટલો સમય”; સિધ્ધતિ-સિદ્ધ થઈ શકે નહીં; પ્રાપ્ત ન કરી શકાય, પામી શકાય નહીં. વિમુ$િ:- મુક્તિ, મોક્ષ. (૬). અનુવાદ :- (મનુષ્ય) ભલે શાસ્ત્રો ભણે, દેવોને અનુલક્ષીને ભલે યજ્ઞો કે યજન-પૂજન કરે, સારા કર્મો ભલે કરે, અને દેવતાઓની ભલે ભક્તિ કરે (એમનાં ભજન-કીર્તન કરે); પરંતુ “જીવાત્મા એ જ પરમાત્મા', - બંને વચ્ચેની આવી એકતાની પૂરી સમજણ વિના, સેંકડો બ્રહ્માઓના અધિકાર-સમયમાં યે મોક્ષ મળશે નહીં. (૬) ટિપ્પણ – માનવ-જીવનની પરમ ઈતિકર્તવ્યતા-સાર્થકતા સમા મોક્ષના મહિમાને અહીં ફરી એક વાર અધોરેખાંકિત (Under-line) કરવામાં આવ્યો છે. શાસ્ત્રોનો સ્વાધ્યાય, દેવોનાં યજન, નિરંતર કર્મશીલતા, દેવતા-ભજન-કીર્તન, – એ સૌનું જીવનમાં મહત્ત્વ નથી, એમ નહીં, પરંતુ મોક્ષ-પ્રાપ્તિ માટે તો જીવાત્મા -પરમાત્માની એકતાનું જ્ઞાન જ અનિવાર્ય અને અપરિહાર્ય (Indispensable) એવી આવશ્યકતા છે, એ હકીક્ત પર ભાર મૂકવાનો આચાર્યશ્રીનો અહીં ઉદેશ છે. | સર્જનહાર બ્રહ્માએ રચેલું આ બ્રહ્માંડ કેટલો સમય ટકે છે? પુરાણોનો જવાબ છે : ૨૦ અબજ માનવ-વર્ષો ! સર્જનથી પ્રલય સુધીના આ સમયને “કલ્પ' કહેવામાં આવ્યો છે. આવા સેંકડો કલ્પો જેટલો અતિદીર્ઘ સમય વ્યતીત થઈ જાય, તો પણ મોક્ષ-પ્રાપ્તિ તો હતી તેટલી જ દૂર રહે, - જો ઉપર્યુક્ત અનિવાર્ય શરત પરિપૂર્ણ કરવાં ન આવે તો ! - આચાર્યશ્રીનો “પડકાર' (Challenge) છે ! | શ્લોકનો છંદ : ઉપજાતિ (6) अमृतत्वस्य नाशास्ति वित्तेनेत्येव हि श्रुतिः । ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटं यतः ॥ ७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અમૃતત્વસ્ય નાશાસ્તિ વિનેચેવ હિ શ્રુતિઃ | બ્રવીતિ કર્મણો મુક્ત રહેતુત્વ સ્કુટું યતઃ || 8 || શ્લોકનો ગદ્ય અન્વય :- યત: ‘વિરેન અમૃતત્વસ્થ ગાશ ન તિ',इति एव श्रुतिः कर्मणः मुक्तेः अहेतुत्वं अस्फुटं ब्रवीति ॥ ७ ॥ શબ્દાર્થ – અમૃતત્વ, એટલે અમરપણું, મૃત્યુથી હંમેશ છૂટવાપણું, એટલે કે મૃત્યુ પછી પુનર્જન્મ જ ન હોય, એવી પરિસ્થિતિ. વિત્ત, ધન, ભૌતિક સમૃદ્ધિ, સંપત્તિ, વૈભવ, દોલત; કૃતિ - એટલે ઉપર્યુક્ત (શ્લોક-૪) વૈદિક સાહિત્યમાંનું કોઈક વિધાન; મહેતુત્વ- કારણ ન હોવાપણું - સ્પષ્ટ, ચોખું, નિઃશંક; દ્રવીતિ કહે છે, પ્રતિપાદન કરે છે, જણાવે છે, સ્થાપે છે; યતિ: જેથી, જે કારણે. (૭) ૬૪ | વિવેચૂડામણિ Page #70 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ – “ભૌતિક-ધનદોલતથી અમરતાની આશા રાખી શકાય નહીં”, - એવું શ્રુતિ પ્રતિપાદન કરે છે, એટલે “કર્મ એ મોક્ષનું કારણ નથી'એવું (શ્રુતિનું મંતવ્ય) સ્પષ્ટ (બની રહે) છે. (૭) ટિપ્પણ - “મોક્ષ એ માનવ-જીવનનો સર્વોત્તમ પુરુષાર્થ છે, - એ તો સમજાયું, પરંતુ એને મેળવવા માટે શી, કેટલી અને કઈ કિંમત ચૂકવવાની રહે ? અમારી પાસે તો અઢળક ધનસંપત્તિ છે, એ ચાલે ?” - કોઈક સંસારી જીવના આવા સવાલનો જવાબ આ શ્લોકમાં અપાયો છે. આચાર્યશ્રી ઘસી-ભૂસીને જડબાતોડ જવાબ આપે છે કે –“ના, ના, ના !” કાયદાની આપણી કોર્ટમાં કશું પણ સાબિત કરવા માટે એનો પુરાવો (Evidence) અનિવાર્ય છે. ભારતીય ચર્ચામાં પણ આવી જ પરંપરા છે. કોઈક ટીકાકારે-ભાષ્યકારે કશુંક વિધાન કર્યું, પરંતુ એની પ્રમાણભૂતતા(Authoritativeness)ની પ્રતીતિ શી ? “ન્યાય'-દર્શને પ્રબોધેલાં ચાર પ્રમાણો'માંનું છેલ્લું, ચોથું એક જ, “શબ્દ પ્રમાણ અને આ “શબ્દ” એટલે શ્રુતિ. અને એટલે જ શ્રીશંકરાચાર્યે અહીં, પોતાનાં વિધાનનાં સમર્થન માટે “શ્રુતિ'નો ઉલ્લેખ કર્યો છે. શી છે એ શ્રુતિ ? અને શું છે એનો મર્મ ? બૃહદારણ્યક'-ઉપનિષદમાં, મોક્ષ-સાધકોએ હંમેશા યાદ રાખવા જેવો એક પ્રસંગ આ પ્રમાણે મળે છે : સુપ્રસિદ્ધ મહર્ષિ-મનીષી યાજ્ઞવક્યને બે પત્નીઓ હતી : મૈત્રેયી અને કાત્યાયની. આ બેમાં કાત્યાયની તો હાડોહાડ સંસારિણી હતી; પરંતુ મૈત્રેયી પૂરેપૂરી બ્રહ્મવાદિની-બ્રહ્મનિષ્ઠ હતી. સંસાર-ત્યાગ કરીને અરણ્યમાં જવા ઇચ્છતા યાજ્ઞવલ્કયે પોતાની મિલ્કતના બે સરખા ભાગ પાડીને, બંને પત્નીઓ વચ્ચે એ વહેંચવાની દરખાસ્ત કરી ત્યારે, કાત્યાયની તો, એના સ્વભાવ મુજબ, તૈયાર જ હતી, પરંતુ મૈત્રેયીએ પતિને પૂછ્યું કે - હિં. તેન માં અમૃતા થામ્ | (“તે-સંપત્તિ-વડે હું “અમૃત-અમર-અવિનાશી થઈ શકું?”). “શું હું તેના વડે મોક્ષ મેળવી શકું?” - એ છે મૈત્રેયીનો પ્રશ્ન. - “3 રૂતિ ન” રૂતિ ૨ ૩વીવ યાજ્ઞવઃ | યથા ૩૫રળવતાં નીવિત, तथा एव ते जीवितं स्याद्, अमृतत्वस्य तु न आशा अस्ति वित्तेन इति ।" (४,५,३) યાજ્ઞવક્યનો જવાબ સ્પષ્ટ (bટ) છે : “સાધનસંપત્તિવાળા કોઈક સંસારીનું (સર્વ સુખ-સગવડ-સુવિધાવાળું) જીવન તેનાથી થાય, એવું જ તારું જીવન થાય. પરંતુ ધન વડે અમરપણાં(અમૃતત્વ)ની તો આશા જ ન રાખવી !” ઉપનિષદુ-આધારિત યાજ્ઞવક્સના આ ઉત્તર પછી, - આ અનુસંધાનમાં વિશેષ કશું કહેવાનું રહેતું નથી. માત્ર એટલું ઊમેરીએ કે શ્લોકમાંનું મળઃ (કર્મ, પ્રવૃત્તિ, Activity) એટલે, અઢળક ધન-દોલત કમાઈ લેવાની આંધળી દોટ, દોડાદોડી ! શ્લોકનો છંદ : અનુષુપ (૭) વિવેકચૂડામણિ | ૬૫ ફર્મા - ૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ ८ अतो विमुक्त्यै प्रयतेत विद्वान् संन्यस्तबाह्यार्थसुखस्पृहः सन् । सन्तं महान्तं समुपेत्य देशिकं तेनोपदिष्टार्थसमाहितात्मा ॥ ८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :– અતો વિમુક્ત્ય પ્રયોત વિદ્વાન્ સંન્યસ્તબાહ્યાર્થસુખસ્પૃહઃ સન્ 1 સ મહાન્ત સમુપેત્ય દેશિકં તેનોપદિષ્ટાર્થસમાહિતાત્મા || ૮ || શ્લોકનો ગદ્ય અન્વય :– અતઃ વિદ્યાનું સંન્યસ્તવાદ્યાર્થમુહપૃ: સન્, મન્વં महान्तं देशिकं समुपेत्य, तेन उपदिष्टार्थसमाहितात्मा (सन् ) विमुक्त्यै प्रयतेत ॥ ८ ॥ શબ્દાર્થ :- અત:-આથી, એટલે, આ કારણે; વિદ્વાન-જ્ઞાની, ભણેલ-ગણેલ, સાધક; સંન્યસ્તવાદ્યાર્થમુહસ્પૃહઃ સન્ - વાદ્યાર્થસુદ્ધ – લૌકિક, ભૌતિક, દુન્યવી, સંસારી સુખ-ભોગવિલાસ; એની સ્પૃહા,-ઇચ્છા, વાસના, તૃષ્ણા, સંન્યસ્ત: મન્છોડી દઈને, ત્યજી દઈને; સાં મહાન્ત રેશિક સમુત્ય મહાન સંત સમા કોઈક ગુરુ(શિ) પાસે જઈને, એમને શરણે જઈને; તેન ૩પવિદ્યર્થસમાંહિતાભા (સન્) -તેન વિાર્થ,- એમણે ઉપદેશેલી-દર્શાવેલી-બતાવેલી બાબતો, સાહિતાભા સન્—એના વડે માનસિક શાંતિ-સમાધાન મેળવીને. આખા શબ્દનો અર્થ : આવા સુપાત્ર ગુરુજીએ સમજાવેલી બાબતો વડે માનસિક શાંતિ મેળવીને, વિમુત્ત્વે પ્રયતેત તેણે મુક્તિ-મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. - અનુવાદ :— આ કારણે, જ્ઞાનીએ (સાધકે) ભૌતિક સુખ-ભોગોની તૃષ્ણા ત્યજીને, (કોઈક) મહાન સત્પુરુષ (એવા) ઉપદેશક(ગુરુ)નાં, શરણે જઈને, એમના ઉપદેશ વડે માનસિક સમાધાન મેળવીને, મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. (૮) ટિપ્પણ :– મોક્ષ-સાધક માટે, આ રીતે (અત:) સંસારી સંપત્તિ સાવ નકામી હોય, તો પછી તેણે શું કરવું જોઈએ ? - એનું માર્ગદર્શન આ શ્લોકમાં આપવામાં માવ્યું છે. પહેલી વાત તો એ કે તેણે સર્વ પ્રકારનાં સંસારી સુખ-ભોગોની તૃષ્ણાલાલસાથી સંપૂર્ણરીતે મુક્ત થઈ જવું જોઈએ. આ પછીનું, તેના માટેનું બીજું પગલું એ છે કે તેણે કોઈક સુપાત્ર ગુરુજીનાં શરણે જઈને, સમર્પણભાવે તેમની સમક્ષ પોતાનાં મનમાંની ભાવના નિખાલસતાપૂર્વક રજુ કરી દેવી જોઈએ, અને ત્રીજી, છેલ્લી અને સૌથી મહત્ત્વની જરૂર, એના માટે, એ રહે છે કે ગુરુનાં માર્ગદર્શન વડે ૬૬ | વિવેકચૂડામણિ Page #72 -------------------------------------------------------------------------- ________________ પૂરેપૂરી માનસિક સ્વસ્થતા મેળવીને, તેણે મોક્ષપ્રાપ્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. આ શ્લોકમાં, આચાર્યશ્રીએ, સાધક સમક્ષ, મોક્ષના માર્ગનો સીધો-સાદોસરળ નકશો દોરી આપ્યો છે. - શ્લોકનો છંદ : ઉપજાતે (૮) उद्धरेदात्मनात्मानं मग्नं संसारवारिधौ । योगारूढत्वमासाद्य सम्यग्दर्शननिष्ठया ॥ ९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઉદાત્મનાત્માન મગ્ન સંસારવારિધી ! યોગાઢત્વમાસાદ્ય સમ્યગ્દર્શનનિષ્ઠયા || ૯ || શ્લોકનો ગદ્ય અવય – સ ર્જનનિકથા યોગાહત્વે માતારા, સંસારવાર મને “” માત્માનં (8:) માત્મના (વ) સત્ I ? | | શબ્દાર્થ – સ-ર્શનિકથા – સમ્યક્ એટલે સારી-સાચી-સુયોગ્ય રીતે, સંપૂર્ણ રીતે વર્ણન એટલે આંતરિક દષ્ટિએ) જોવું - સમજવું - ગ્રહણ કરવું, મનમાં આત્મસાત કરવું, નિષ્ઠયા એટલે દઢ નિર્ણય વડે,Sincerely, હૃદય-પૂર્વક કરેલા સંકલ્પ વડે. આખા શબ્દનો અર્થ : સાચી, સુયોગ્ય રીતે જોઈ-સમજીને દઢહાર્દિક નિષ્ઠાથી, યોIઢત્વે માસી યોગારૂઢ થઈને, યોગની ઉચ્ચ અવસ્થાએ પહોંચીને, શાસ્ત્રોએ-દર્શનોએ નિર્દેશેલો સાચો યોગી થઈને, સંસારવાર અને (સ્વ) આત્માન – સસાર-સાગરમાં ડૂબેલી પોતાની જાતને, (:) તેણે સાધકે), નાત્મના (14) ઉદ્ધત્ - પોતાના વડે જ, પોતાની જાતે જ પોતાની મેળે જ, (પોતાનો) ઉદ્ધાર કરવો જોઈએ, પેલા દરિયામાં ડૂબેલી-ડબકાં ખાતી પોતાની જાતને, પોતાને બચાવી લેવી જોઈએ. (૯) અનુવાદ :- સુયોગ્ય રીતે સમજવાની દઢ નિષ્ઠાથી યોગારૂઢ થઈને (તેણે) સંસારસાગરમાં ડૂબેલી પોતાની જાતને, પોતાના વડે જ, બચાવી લેવી જોઈએ. (૯) - ટિપ્પણ - “મોક્ષ-પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ,’ એ વાત તો સાચી, પરંતુ એ બિચારો સાધક તો આ દુન્યવી જીવનના “દુસ્તર' (જમાં તરી શકાય નહીં એવા) દરિયામાં ડૂબી રહ્યો છે, ડૂબકાં ખાઈ રહ્યો છે અને હવે ડૂબીને પોતે હમણાં તળિયે પહોંચી જશે, એવા જીવલેણ ભયમાં પ્રસ્ત થઈ રહ્યો છે ! એટલે, “સૌપ્રથમ તો આમાંથી બચવું કેમ ?” – એ સમસ્યાનો ઉપાય એને દર્શાવવાનો રહે છે. એવા ઉપાયનું નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. વિવેકચૂડામણિ | ૨૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૬ + છું - એ ધાતુમાંથી બનેલા આ “ઉદ્ધાર' (૩ ) શબ્દને સમજવા જેવો છે. કળણમાં ફસાયેલી કોઈ વ્યક્તિને એમાંથી બચાવીને બહાર કાઢીએ, એ પ્રક્રિયા એટલે મૂળભૂત રીતે “ઉદ્ધાર'. આ શ્લોકમાં, સંસાર-સાગરમાં ડૂબી રહેલી વ્યક્તિને બચાવી લેવાની, એનો ઉદ્ધાર કરવાની વાત છે. પણ એને કોણ બચાવે ? કેવી રીતે ? આચાર્યશ્રી કહે છે કે “અરે ભાઈ, એને બચાવવાની છે જ નહીં'. “તો પછી ?' એણે જ પોતાને બચાવી લેવાની છે? “એ, વળી, કેવી રીતે ?” “પોતે જ, પોતાની જાતે જ, પોતાના વડે જ ! પોતાની મેળે જ બચવાનું છે ! આવી પ્રશ્નપરંપરા આગળ વધે, તે પહેલાં જ શ્રીશંકરાચાર્ય કહે છે કે “એણે, આ માટે, સાચા અર્થમાં “યોગી', “યોગાર્ટ' બની જવું જોઈએ !” અહીં થોડું અટકવા જેવું છે. ભારતીય પરંપરામાં “છ દર્શનો (Six systems of Philosophy) આ પ્રમાણે મળે છે : કપિલનું સાંખ્ય', પતંજલિનું “યોગ', ગૌતમનું “ન્યાય', કણાદનું વિશેષિક', જૈમિનિનું પૂર્વમીમાંસા' અને બાદરાયણનું ઉત્તરમીમાંસા' અથવા “વેદાન્ત', - જેની સમજૂતી માટે આ ગ્રંથની રચના થઈ છે. આમાંના ‘યોગ-દર્શનની અહીં વાત છે. પતંજલિએ યોગનું લક્ષણ (વ્યાખ્યાDefinition) એક સૂત્રમાં આ પ્રમાણે આપ્યું છે : યો: વિત્તવૃત્તિનિધ: | (‘ચિત્તની-મનની સર્વ ચંચળ વૃત્તિઓ – પ્રવૃત્તિઓ – પ્રક્રિયાઓ પરનું સંપૂર્ણ નિયંત્રણ – સ્વામિત્વ - કાબુ હોવાપણું (Control), એટલે કે ચિત્તની એકાગ્રતા(Concentration), એ જ “યોગ' !) અને પતંજલિના આ સૂત્રને અનુસરીને જ - શ્રીમદ્ભાગવગીતામાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ,. - વગેરે અનેક યોગોને ભગવાન શ્રીકૃષ્ણ સમજાવ્યા છે, જેમાંથી યોગની આ બે વ્યાખ્યાઓ ખૂબ જાણીતી છે : (૨) સમવં યોગ ઉચ્યતે | (૨,૪૮) સર્વભૂતોમાં સમભાવ (‘ચિત્તનું સંપૂર્ણ “સમત્વ' Equanimity એ જ “યોગ' !) (૨) યોn: »ર્મ, શૌશસ્ત્રમ્ | (૨, ૧૦) (‘પોતાને સોંપાયેલાં કાર્યો વિશેની કુશળતા, એ જ “યોગ” !) અને “સાચી રીતે, જોઈ-સમજીને, દઢ નિષ્ઠાથી (સમ્યવનિર્ણય) “યોગારૂઢ થયેલા સાધકની, ગીતાએ આપેલી આ વ્યાખ્યા, આ સંદર્ભમાં, મદદરૂપ બની રહે એવી છે : _ 'यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते । । સર્વસંન્યસંચાર થયો હતો !' (૧, ૪). (“યોગની આવી સર્વોચ્ચ સપાટીએ, ક્યારે પહોંચી શકાય ?' ગીતાનો ઉત્તર ૬૮ | વિવેચૂડામણિ Page #74 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે છે : “જ્યારે સાધક વિષય-વાસનાઓ અને કર્મોમાં આસક્ત ન થાય અને એ રીતે એ પોતાના સર્વ સંકલ્પોનો સંન્યાસી બને, ત્યાગી બને ત્યારે !!) ટૂંકમાં, “યોગારૂઢ' સ્થિતિ એટલે સંપૂર્ણ માનસિક શાંતિ-સમાધાન, જે બાહ્ય આચારશુદ્ધિ પછી જ મળી શકે. અને આવી આધ્યાત્મિક બાબતમાં આપણને બીજું કોઈ કશી જ મદદ ન કરી શકે. આપણે જ, સ્વયં આપણા ઉદ્ધારક બનવાનું છે, એવો આપણા શાસ્ત્રોનો આદેશ છે અને તેથી જ, ગીતાએ, ત્યારપછીના જ શ્લોકમાં, “યોગારૂઢ બનેલા સાધકને, આવો જ અનુરોધ કર્યો છે - - ડેક્કલાત્મનાત્માનમ્ (૬, ) આચાર્યશ્રીએ પણ, તેથી જ ગીતાનાં આ મૂળ શ્લોક-ચરણને, એ જ સ્વરૂપે, એમાં કશો પણ ફેરફાર કર્યા વિના જ, અહીં ગોઠવી દીધું છે. સ્વ. કવિશ્રી વેણીભાઈ પુરોહિતની આ ગીત-પંક્તિઓ, આ અનુસંધાનમાં, હેજે યાદ આવી જાય છે : કોઈ તો જાગે ! કોઈ શું જાગે ? તું જ જાગ્યો તો તું જ જા આગે !” શ્લોકનો છંદ : અનુષુપ (૯) ૧O. संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये । यत्यतां पण्डितैर्धी रैरात्माभ्यास उपस्थितैः ॥ १० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – સંન્યસ્ય સર્વકર્માણિ ભવબન્ધવિમુક્તયે | યત્યતાં પંડિતૈધરાત્માભ્યાસ ઉપસ્થિતૈઃ || ૧૦ || શ્લોકનો ગદ્ય અય - માત્માગાણે ૩પસ્થિતૈઃ ધ પણ્ડિતૈઃ સર્વશર્માણ સંચસ્થ મવવન્ધવિમુકે ત્યતામ્ || ૨૦ || શબ્દાર્થ – પfeતૈ:-સામાન્ય સમજણ એવી છે કે “પંડિત' એટલે બહુ ભણેલો, મોટો વિદ્વાન, બહુશ્રુત (Well-read) વ્યક્તિ, પરંતુ ધાર્મિક-આધ્યાત્મિક સંદર્ભમાં, પૂછ્યું એટલે આત્માના વિષયમાં ઊંડું ચિંતન કરતી બુદ્ધિ. (આત્મવિષયા. વૃદ્ધિ પૂષ્ણ | - શંકરાચાર્ય) - જેની પાસે આવી વિવેકબુદ્ધિ (Discretion) હોય, તે પબ્લિત. ધ (fષ્કર્તનું વિશેષણ). ક્વા પંડિતો? જે વિવેકબુદ્ધિવાળા હોય, જે શુદ્ધ વિચારશીલ હોય. માત્માસે ૩૫સ્થિતૈઃ (આ પણ પટ્ટિર્તનું વિશેષણ). ત્મિખ્યા એટલે ઊંડું આત્મચિંતન, આવી પ્રક્રિયામાં સતત મગ્ન, રત, તત્પર; ત્યતા... તેમણે પ્રયત્ન કરવો જોઈએ. શાના માટે ? અવવશ્વમુpયે - સંસારનાં, સંસારી જીવનનાં બંધનમાંથી મુક્ત થવા માટે. એ કેવી રીતે? શું કરીને? સર્વમંગ સંચસ્થ આત્મચિંતન-પરાયણ થવા સિવાયનાં બીજાં બધાં જ કર્મોને છોડી દઈને (૧૦) વિવેકચૂડામણિ | ૬૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ – આત્મચિંતનમાં તત્પર થયેલા વિવેકશીલ શુદ્ધ બુદ્ધિવાળા પંડિતોએ, બીજાં બધાં કર્મોનો ત્યાગ કરીને, સંસારરૂપી આ બંધનમાંથી મુક્ત થવા માટે, પ્રયત્ન કરવો જોઈએ. (૧૦) ટિપ્પણ:- “મોક્ષ' એટલે મુક્તિ. શામાંથી મુક્તિ ? જન્મ-મરણના ચક્કરમાંથી. અને એ મુક્તિની આડે આવતું “બંધન એટલે જ આ સંસારી જીવનવ્યવહારનું બંધન. પણ આ બંધનમાંથી છૂટાય કેવી રીતે ? એક જ જવાબ : આત્મપરમાત્મચિંતન સિવાયનાં બીજાં બધાં જ કર્મોને છોડી દેવાં ! શ્લોકનો છંદ : અનુરુપ (૧૦) * ૧૧ चितस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये । वस्तुसिद्धिर्विचारेण न किंचित्कर्मकोटिभिः ॥ ११ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - ચિત્તસ્ય શુદ્ધયે કર્મ ન તુ વસ્તુપલબ્ધયે . વસ્તુસિદ્ધિર્વિચારેણ ન કિંચિત્કર્મકોટિભિઃ || ૧૧ છે : શ્લોકનો ગદ્ય અન્વય – વિત્ત શુદ્ધયે (અવશ્યમેવ સફીય મવતિ), तु (परं तु तद्) वस्तूपलब्धये न (कारणं भवति); वस्तुसिद्धिः (तु) विचारेण (ાવ સિધ્ધતિ), કર્મચિમ: (પિ સા) ન ફિવિત્ (પિ સાધ્યા મવતિ) (38) શબ્દાર્થ – વસ્ત-શબ્દનો અહીં સામાન્ય લોકપ્રચલિત અર્થ નથી. શ્રીશંકરાચાર્યને મન, વસ્તુ (Really Substantial) તો એક જ : આત્મજ્ઞાન ! બાકીનું બધું નિરર્થક, ક્ષુલ્લક, શુદ્ર ! અને આની ઉપલબ્ધિ ૩પબ્ધિ (એટલે કે પ્રાપ્તિ) શાથી થાય ? માત્ર વિવારે, – ચિંતન-મનન કરવાથી; }ર્મોટિમ: - કરોડો કર્મથી પણ નહીં, (). (૧૧) અનુવાદ - કર્મ તો ચિત્તની શુદ્ધિ માટે છે, આત્મજ્ઞાન (વસ્તુ) મેળવવા માટે તે (જરા પણ સહાયક) નથી. “વસ્તુની સિદ્ધિ તો ચિંતન-મનનથી જ શક્ય બને), કરોડો કર્મો (પણ એમાં) કશા જ (કામનાં) નહીં. (૧૧) ટિપ્પણ:- મોક્ષની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન (‘વસ્તુ) એક અનિવાર્ય પૂર્વભૂમિકા છે, પરંતુ જગતમાં મનુષ્ય જન્મ્યો, એટલે એને નિયત થયેલાં (Assigned) કર્મો તો કરવાનાં જ રહે, એનું શું ? આચાર્યશ્રીનો આ બાબતમાં એક સુનિશ્ચિત અભિપ્રાય છે : આવાં કર્મો અવશ્ય કરવાં, પરંતુ જીવનનું તે અંતિમ ધ્યેય નથી; અંતિમ ધ્યેય તો મોક્ષપ્રાપ્તિ માટેનું, “Must” - કોટિનું, આત્મજ્ઞાન. તો પછી, આ કર્મનું ખરૂં પ્રયોજન શું? એનું પ્રયોજન છે જ, અને એ પ્રયોજન એટલે ચિત્તની વિશુદ્ધિ, મનની નિર્મળતા, પવિત્રતા. બસ, આથી વિશેષ, કર્મનો મહિમા કશો જ નહીં, આચાર્યશ્રીની દષ્ટિએ ! પરંતુ આપણે જરા શાંતિપૂર્વક વિચારીએ તો, આ, ૭૦ | વિવેકચૂડામણિ Page #76 -------------------------------------------------------------------------- ________________ ચિત્તશુદ્ધિ, કંઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી, આત્મજ્ઞાન માટેના ઊંચા કૂદકા (High Jump) માટેનું જરૂરી એવું spring-Board એ બની રહે તે ! શ્લોકનો છંદ : અનુષુપ (૧૧) ૧૨. सम्यग्-विचारतः सिद्धा रज्जुतत्त्वावधारणा । भ्रान्त्योदितमहासर्पभयदुःखविनाशिनी ॥ १२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – સમ્યગુ-વિચારતઃ સિદ્ધા રજુતત્તાવધારણા | ભાજ્યોદિત મહાસર્પભયદુઃખવિનાશિની . ૧૨ .. શ્લોકનો ગદ્ય અન્વય – પ્રજ્યોતિમહાનાય વિનાશિની रज्जुत्तत्वावधारणा (तु) सम्यग-विचारतः (एव) सिद्धा (भवति, न तु अन्येन નવત્ ૩પાયેન) | ૨૨ | શબ્દાર્થ:- સણ-વિવારતઃ–સાચા-શુદ્ધ-સ્થિર ઊંડા ચિંતન-મનનથી, સિદ્ધાસિદ્ધ થાય છે, મેળવી-પામી શકાય છે, g-તત્ત્વ-અવધારણા | રઝુ એટલે દોરડું, તત્ત્વ-વાસ્તવિક સ્વરૂપ (એનું), મૂળભૂત (Original) સાચું સ્વરૂપ, અવધારા - (એની) સંપૂર્ણ સમજ, (એની) નિઃશંક, પૂરેપૂરી સમજણ, બ્રાન્તિ-વિતમહાસમય-વિનાશની. પ્રતિ - ભ્રમ, ભ્રમણા, ખોટી સમજણ, લત - (એનાથી) ઉત્પન્ન, પેદા થયેલી, ઊભી થયેલી, પ્રગટેલી, મહાસઉમિય:ëવિનાશિની સર્પના ભયરૂપી મોટા દુઃખનો વિનાશ કરનારી. (૧૨) અનુવાદ – બ્રાન્તિનાં કારણે (દોરડામાં) ઉત્પન્ન થયેલા સર્પ રૂપી મોટા ભયનાં દુઃખનો વિનાશ કરનારી તો દોરડાનાં સાચાં સ્વરૂપની સમજણ છે, - જે માત્ર સમ્યગુ વિચારણાથી જ સિદ્ધ થાય છે (બીજા કોઈ પણ ઉપાયથી નહીં). (૧૨) ટિપ્પણ – વેદાન્ત-દર્શનના સિદ્ધાન્તોને સરળ રીતે સમજાવવા, એ આ ગ્રંથનો ઉદેશ છે. વેદાન્તનો સૌથી મહત્ત્વનો અને મૂળભૂત સિદ્ધાંત એટલે આ, – . ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्लव नापरः । “સમગ્ર બ્રહ્માંડમાં એક જ તત્ત્વ “બ્રહ્મ' (પરમાત્મા, પરમેશ્વર) “સત્ય છે, (આ) જગત તો “મિથ્યા છે, અસત્ય છે, ખોટું છે, આભાસી છે. (અને) જીવાત્મા એ (પણ) બ્રહ્મ (પરમાત્મા, પરમતત્ત્વ) જ છે, બીજું કશું જ નહીં. સામાન્ય માણસની સમજમાં ન ઊતરે એવો ગહન આ સિદ્ધાંત છે : બ્રહ્મ સત્ય” છે, એ તો બરાબર, પણ આંખોની સામે જ રહેલું સતત દેખાતું - અનુભવાતું આ જગત મિથ્યા' કેવી રીતે ? એ વાત ગળે ઊતરે જ શી રીતે ? વિવેકચૂડામણિ | ૭૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ આ વાત સમજાવવા માટે પરાપૂર્વથી સુનિશ્ચિત થયેલું દૃષ્ટાંત (Stock Example) આ પ્રમાણે આપવામાં આવે છે ઃ રાતનાં અંધારામાં, રસ્તામાં પડેલું દોરડું (રજ્જુ) આપણને ભ્રમ-શ્રાન્તિનાં કારણે ગૂંચળું વળીને પડેલા સાપ (સર્પ) જેવું લાગે (વિતા), ડરી જઈએ (i), પણ જેવો દીવાનો કે બેટરીનો પ્રકાશ એના પર ફેંકીએ કે તરત જ, આપણને દોરડાનું મૂળભૂત વાસ્તવિક સ્વરૂપ સમજાઈ જાય (રબ્લુ-તત્ત્વ-અવધારળા) કે ‘અરે, આ કાંઈ સાપ નથી, પણ માત્ર દોરડું જ છે !' એટલે, પ્રકાશને પરિણામે સાંપડેલી સમ્યક્ સમજણ વડે (રજ્જુ-તત્ત્વ-અવધારળા) પેલી મોટી આફત(મહાયુ:લ)નો વિનાશ થઈ જાય ! તત્ત્વજ્ઞાન(Philosophy)ની પરિભાષામાં, ઉપર્યુક્ત ઘટનાને ‘રજ્જુસર્પન્યાય’ તરીકે ઓળખવામાં આવે છે. આ શ્લોકમાં, આ ઉપર્યુક્ત દૃષ્ટાંતનું નિરૂપણ મળે છે. પણ આ દૃષ્ટાંત વડે પેલો સિદ્ધાંત કઈ રીતે સમજાય ? આ સવાલનો જવાબ આ પ્રમાણે છે : મૂળ વસ્તુ શી હતી ? દોરડું. એ ક્યાં રૂપે નજરે પડ્યું ? સાપનાં રૂપમાં, શા કારણે ? આવી ભ્રમણા કેમ થવા પામી ? અંધારાને કારણે. એ ભ્રમણાને કારણે પેદા થયેલું સાપના ભયરૂપી મહાદુ:ખ શેં ટળ્યું ? પ્રકાશને લીધે. બસ, તો એ જ રીતે, આખા બ્રહ્માંડમાં, સર્વત્ર એકમાત્ર સત્ય તત્ત્વ બ્રહ્મ જ (વઘ સત્ય) છે. છે તો સર્વત્ર આ એક બ્રહ્મ જ, તો પછી એમાં ‘જગત’ની ભ્રમણા કેમ ઉત્પન્ન થઈ ? સમ્યગ્-જ્ઞાન રૂપી પ્રકાશ ન્હોતો અને બધે અજ્ઞાનરૂપી અંધારું હતું તેથી. પરંતુ ‘જીવાત્મા એ પરમાત્મા જ છે, બીજું કશું જ નથી’(જ્ઞીવો દ્રૌવ નાપ:), એ પ્રમાણેના સમ્યગ્-જ્ઞાનનો પ્રકાશ જો મગજમાં પ્રગટે, તો વેદાન્તનો પેલો ગહન લાગતો સિદ્ધાંત સહેલો-સટ્ટ થઈ જાય અને તરત જ ગળે ઊતરી જાય ! અને આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા આપણે સહુ સામાન્ય સાધકો પણ એકરારપૂર્વક બોલી ઊઠીએ કે “એકમાત્ર બ્રહ્મનું ‘સત્ય’-પણું અને જગતનું ‘મિથ્યા’પણું હવે અમને પૂરેપૂરું સમજાઈ ગયું !'' શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૨) ૧૩ अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः । न स्नानेन न दानेन प्राणायामशतेन वा ॥ १३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : - અર્થસ્ય નિશ્ચયો દૃષ્ટો વિચારેણ હિતોક્તિતઃ । ન સ્નાનેન ન દાનેન પ્રાણાયામશતેન વા | ૧૩ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- અર્થસ્ય નિશ્ચય: વિવારેળ હિતોńિત: (વા) કૃષ્ણ:, ન સ્રાનન, 7 નેન, પ્રાપ્યાયામશતેન વા (ત્તિ 7 મતિ) | ૧૨ || ૭૨ / વિવેકચૂડામણિ Page #78 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – અર્થ - મૂળ વિષય, વસ્તુતત્ત્વ, subject-matter, નિશ્ચયઃ નિર્ણય, નિરાકરણ, નિર્ધારણ,Soluton, વિવાર-ઊંડું, તલસ્પર્શી ચિંતન-મનન, હિતોfજીત:-ઉપદેશ-વચનો વડે, ઈ: પામી-મેળવી શકાય છે, સિદ્ધ થઈ શકે છે. (૧૩) અનુવાદ – મૂળ વિષય વિશેનો (અંતિમ) નિર્ણય, ઊંડાં ચિંતન-મનન વડે (અથવા) (શાસ્ત્રો વગેરેના) હિતકારક ઉપદેશ-વચનો વડે (જ) થઈ શકે છે, સ્નાન, દાન કે સેંકડો પ્રાણાયામો કરવાથી નહીં. (૧૩) ટિપ્પણ – જેની ચર્ચા ચાલી રહી હોય એવા મૂળ વિષય (અર્થ) વિશેનાં અંતિમ નિર્ણય-નિરાકરણ (નિય) કેવી રીતે કરી શકાય (દૃષ્ટ:) ? - એનો અહીં ઉત્તર . પ્રથમ તો, જે પ્રશ્ન હોય, તેને લગતાં સર્વ પાસાંઓ અને વીગતો અંગે સવિસ્તર અને ઊંડું તલસ્પર્શી ચિંતન-મનન (વિવારે) થવું જોઈએ. એનાં સમર્થન માટે, શાસ્ત્રોનાં અને પ્રમાણભૂત એવા સંતોનાં હિતોપદેશ-વચનોની (હિતીતિ:) મદદ લેવી જોઈએ. સૌથી મહત્ત્વનો આધાર માત્ર આ જ છે. દેહશુદ્ધિ માટે સ્નાન, પુણ્યપ્રાપ્તિ માટે દાન અને મનોનિગ્રહ માટે પ્રાણાયામો અવશ્ય જરૂરનાં છે, પણ ઉપર્યુક્ત બાબતમાં આ બધું જરા પણ ઉપયોગી કે સહાયભૂત ન બની શકે. શ્લોકનો છંદ : અનુપુપ (૧૩) ૧૪ . अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः । ૩પાયા શાંતાદ્યા સત્યસ્થ સરિાઃ || 8 || શ્લોકનો ગુજરાતી પાઠ - અધિકારિણમાશાસ્તે ફલસિદ્ધિર્વિશેષતઃ.. ઉપાયા દેશકાલાદ્યાઃ સન્યસ્યાં સહકારિણઃ || ૧૪ / શ્લોકનો ગદ્ય અન્વય – રત્નસિદ્ધિઃ ધારિyi વિશેષતઃ શાશાસ્તે, देशकालाद्याः उपायाः अस्यां (फलप्राप्त्यां) सहकारिणः सन्ति ॥ १४ ॥ શબ્દાર્થ – સિદ્ધિ - કોઈ પણ વિષયના નિરાકરણ માટે ચર્ચા ચાલી રહી હોય, તેની સફળતા પ્રાસ્તે, (તેમાં) આવશ્યક બને છે, અપેક્ષા રાખે છે, વિશેષત: ખાસ પ્રકારના, સહાય-રૂપ, વિશિષ્ટ (Special, distinguished) બની રહે તેવા, ધારિd – અધિકૃત, પ્રમાણભૂત, પાત્રતા ધરાવનારી યોગ્ય વ્યક્તિ (Authoritative અથવા Authorised person). બચ્ચાં આસિફળતા-બાબત)માં, રેશાનાદા: ૩પયિા: (ચર્ચા માટે) સુયોગ્ય સ્થળ, સમય વગેરે વગેરે ઉપાયો. સહારિખઃ સતિ સાથ-સહકાર-સહાય આપનારાં, મદદરૂપ થાય છે, બને છે, નીવડે છે. (૧૪) અનુવાદ : (આત્મજ્ઞાન-રૂપી) ફળની પ્રાપ્તિ ખાસ પ્રકારનાં અધિકારીની વિવેકચૂડામણિ / ૭૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષા રાખે છે. વળી, દેશ-કાળ વગેરે ઉપાયો પણ આ બાબતોમાં સહકારી બને છે. (૧૪). - ટિપ્પણ :- “ઉપાય' ચર્ચા-શાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. “ઉપાય” એને કહેવામાં આવે છે, જેનો ઉપયોગ ચર્ચાનું ફળ મળે ત્યાં સુધી જ કરવામાં આવે છે, પરંતુ ત્યારપછી તરત જ જેને છોડી દેવામાં આવે છે : उपादेयापि ये हेयास्तान् उपायान् प्रचक्षते । અહીં તો આધ્યાત્મિક ચર્ચાનો જ સંદર્ભ છે, પરંતુ “અર્થશાસ્ત્ર'(Politics)માં, શત્રુ પર વિજય મેળવવા માટે, કૌટિલ્ય, આ ચાર “ઉપાયોનો નિર્દેશ કરે છે : સામ' (સમજાવટ), 'દાન' (લાંચ-લાલચ), “ભેદ' (શત્રુ અને એના મિત્રો વચ્ચે ભંગાણ પાડવું) અને “દંડ' (યુદ્ધ કરીને શત્રુને હંફાવવો, હરાવીને તેને સજા કરવી). પરંતુ આ પ્રકારના ઉપાયો, દેખીતી રીતે જ, અહીં અપ્રસ્તુત છે. અહીં, પ્રસ્તુત અનુસંધાનમાં તો, ચર્ચામાં, રસપૂર્વક, અધિકારપૂર્વક, અભિનિવેશ-પૂર્વક ભાગ લઈ શકે એવા તજજ્ઞો(Experts)ની જરૂર રહે, પરંતુ ચર્ચા-સભાના આયોજન માટે, જો સમુચિત સ્થળ અને સાનુકૂળ સમયની પસંદગી ન કરવામાં આવી હોય તો, આવી સભાઓ નિષ્ફળ થઈ હોય કે ભાંગી પડી હોય, એવા અનેક પ્રસંગો ટાંકી શકાય; એટલે, મૂળ મહત્ત્વ પેલા અધિકારીઓનું, છતાં તેમાં સહાયરૂપ બની રહે એવા, દેશ-કાળ વગેરે ઉપાયોની પણ ઉપેક્ષા ન કરવી જોઈએ, એ તાત્પર્ય છે. શ્લોકનો છંદ : અનુપુપ (૧૪) ૧૫ , अतो विचारः कर्तव्यो जिज्ञासोरात्मवस्तुनः । समासाद्य दयासिन्धुं गुरुं ब्रह्मविदुत्तमम् ॥ १५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – અતો વિચાર કર્તવ્યો જિજ્ઞાસોરાત્મવસ્તુનઃ | સમાસાઘ દયાસિન્ધ ગુરું બ્રહ્મવિદુત્તમમ્ II ૧૫ // શ્લોકનો ગદ્ય અન્વય - પ્રતિ:, સિવું વ્રવિદુર | સમાસ, વિજ્ઞાણોઃ આત્મ-વસ્તુન: વિવાદ: વર્તવ્યઃ || ૧૧ || શબ્દાર્થ – પ્રત: આથી, એટલે, આ કારણે; વર્તવ્ય: - આત્મતત્ત્વ વિશે ઊંડા વિચાર-ચિંતન-મનન કરવાં જોઈએ, નિજ્ઞાતોઃ જાણવાની ઇચ્છાવાળો, જ્ઞાન મેળવવા માગતો, માત્મવસ્તુ આત્મતત્ત્વ વિશેના મૂળ મુદ્દા પર, પુરું સમસાદ્ય - ગુરુને, આચાર્યને, અધ્યાપકને મેળવીને કેવા ગુરુ? બે વિશેષણો આ પ્રમાણે છે : યાબ્ધિ -દયાસાગર, દયા-કરુણા-કૃપાના દરિયા જેવા, અને વહ્મવિદુતમમ્ – ચર્ચાનો, સ્વાધ્યાયનો વિષય છે, બહ્મ, આત્મા; એટલે એ વિષયમાં પૂરા જાણકાર, વિદ્વાન, બ્રહ્મકૃત વિદ્વાન, અને એમાંયે ઉત્તમ એવા. (૧૫) ૭૪ | વિવેકચૂડામણિ Page #80 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ – આથી, જિજ્ઞાસુએ દયાના દરિયા સમા અને ઉત્તમ બ્રહ્મવેત્તા એવા ગુરને મેળવીને (એમનાં ઉપદેશ અને માર્ગદર્શન પ્રમાણે), આત્મતત્ત્વ-વિષયક ચિંતન કરવું જોઈએ. (૧૫). - ટિપ્પણ – આવી ઉચ્ચ આધ્યાત્મિક ચર્ચામાં અને એમાં પારંગત થવા માટે ગુરનો બહુ મોટો મહિમા છે, કારણ કે સિદ્ધિનો આધાર, મહદંશે, ગુરુનાં અધ્યાપન પર રહે છે. શિસ્તપાલન વિશે ગુરુ ચુસ્ત અને કડક (strict) હોય, એનો વાંધો નહીં, પરંતુ શિષ્યો પ્રત્યે એમનાં હૃદયમાં પ્રેમ અને દયા હોવાં જોઈએ, તે શિષ્યવત્સલ હોવા જોઈએ; અને ગુરુની પસંદગીમાં આથી યે વધુ મહત્ત્વનું ધોરણ criterion) એ હોવું જોઈએ કે પ્રસ્તુત વિષયના એ એક ઉત્તમ જાણકાર, નિષ્ણાત હોવા જોઈએ. અહીં પ્રસ્તુત વિષય બ્રહ્મજ્ઞાન છે, એટલે તે એ વિષયની જાણકારીમાં શ્રેષ્ઠ હોવા જોઈએ. અહીં, એક વાત પર ભાર મૂકવામાં આવ્યો છે, તે સાધકે સદા યાદ રાખવા જેવું છે : સાધક સાચો સંનિષ્ઠ “જિજ્ઞાસુ હોવો જોઈએ. બ્રહ્મજ્ઞાન માટેની એની - ઇચ્છા, માત્ર ઉપરછલ્લી, દેખાવ પૂરતી, કે સામાન્ય નહીં, પરંતુ એ તાલાવેલી અતિ-ઉત્કટ, ઊંડી, અંતસ્તલસ્પર્શી હોવી જોઈએ; તો જ તે ગુરુનાં અધ્યાપનને બરાબર ગ્રહણ (Grasp) કરી શકે, એને પોતાનાં ચિત્તમાં ટકાવી (Retain કરી) શકે અને પોતાનાં જીવનમાં આચારિત (Practise) કરી શકે. શ્લોકનો છંદ : અનુપુપ (૧૫) ૧૬ मेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः । ધાર્યાત્મવિદાય કનૈક્ષત્નિક્ષત: ૨૬ શ્લોકનો ગુજરાતી પાઠ : મેધાવી પુરષો વિદ્વાનૂહાપોહવિચક્ષણઃ | અધિકાર્યાત્મવિદ્યાયાં ઉક્તલક્ષણલક્ષિતઃ || ૧૬ || શ્લોકનો ગદ્ય અન્વય:- મેધાવી હાપોહવિક્ષ: ૩¢નક્ષત્નક્ષતઃ વિદાન પર: (વિ) બાત્મવિદ્યાયાં ધારી (મતિ) || ૬ || શબ્દાર્થ – વૈધાવી - ઉચ્ચ પ્રકારની બુદ્ધિશક્તિવાળો, મહાપવિવૃક્ષણ: ઊહ' અને “અપોહ' કરવામાં વિવફળ:. પ્રવીણ, તત્પર, સજ્જ, હોંશિયાર, નિપુણ, વિદ્વાન્ - વિદ્યાવાન, ભણેલો, ૩જી નૈક્ષત્નિક્ષત: - આ પહેલાંના પંદરમા શ્લોકમાં, શિષ્ય તરીકેનાં જે લક્ષણો આપવામાં આવ્યાં છે, તેનાથી જુદો તરી આવતો, એ લક્ષણો ધરાવતો, ધારી-અધિકારવાળો, યોગ્ય 412, Authorised, Qualified. (9€) અનુવાદ - ઉચ્ચ પ્રકારની બુદ્ધિશક્તિવાળો, “ઊહ' અને અપોહ' કરવામાં વિવેકચૂડામણિ | ૭૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ કશળ અને શિષ્ય તરીકેની, - આ પહેલાં કહેવાયેલાં લક્ષણો ધરાવતી વિદ્વાન વ્યક્તિ (જ) આત્મવિદ્યામાં(ના સ્વાધ્યાય માટે) અધિકારી (ગણાય) છે. (૧૬) ટિપ્પણ - બ્રહ્મજ્ઞાન માટેના જિજ્ઞાસુ વિશે, આ પહેલાં નિર્દિષ્ટ (શ્લોક૧૫માં) (૩જીનક્ષMક્ષિત:) નિર્દિષ્ટ લક્ષણો(Qualifications, Characteristics)ને આ શ્લોકમાં આગળ લઈ જવામાં આવ્યાં છે. અને એ રીતે, આત્મવિદ્યાનો ખરો અધિકારી કોણ ? - એ સવાલનો જવાબ અહીં આપવામાં આવ્યો છે, જો કે હજુ પણ થોડા શ્લોકોમાં આ વિશેની ચર્ચા ચાલુ રહેવાની છે. આવો “અધિકારી’ વિદ્વાન હોય, એ તો સાવ સ્વાભાવિક છે, પરંતુ આ ઉપરાંત, બીજાં બે વિશેષણો આ પ્રમાણે ઉમેરવામાં આવ્યાં છે : મેધાવી અને હીપોદવિવક્ષ:, ગંધ એટલે વાંચ્યા-સાંભળ્યા-ભણ્યા પછી, એ સઘળું મગજમાં ટકાવી રાખી શકે એવી બુદ્ધિ, અવધારણશક્તિ (Power of Retention). ગ્રહણ કરેલું જો ભૂલી જવાય તો એ ફરી ફરીને ભણવું પડે. વિદ્વાનને એ પોસાય નહીં, એટલે “મધાવી' (“મેધાવાળો') હોય તો જ, તેને જ આ અધિકાર મળી શકે. કલ્ ધાતુ (દલીલ કરવી, ચર્ચા કરવી, અનુમાન કરવું) પરથી બનેલો શબ્દ #દ એટલે ચર્ચા, અનુમાન, તર્ક, દલીલબાજી, Discussion, Argument, Conjecture, આનો વિરોધાર્થી શબ્દ છે, ગોદડ (+:), ચર્ચામાં સામી વ્યક્તિએ રજુ કરેલા તર્કને તોડી પાડવા, ખંડન કરવા, નિરસન કરવા માટે સામોવળતો તર્ક : આપતનિસાય કૃતઃ વિપરીતતપદ વિરોધીએ રજુ કરેલી શંકાનું નિવારણ કરવું તે. આ બંને, “ઊહ અને “અપોહ કરવામાં જે કુશળ હોય, તે જ આવી ઉચ્ચ શાસ્ત્રીય ચર્ચામાં ભાગ લઈ શકે. ટૂંકમાં, “ઊહાપોહ' એટલે સંપૂર્ણ ચર્ચા, તલસ્પર્શી મનોમંથન.' શ્લોકનો છંદ : અનુપ (૧૬) • ૧૭ विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः । मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासायोग्यता मता ॥ १७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિવેકિનો વિરકતસ્ય શમા દિગુણશાલિનઃ | મુમુક્ષોરેવ હિ બ્રહ્મજિજ્ઞાસાયોગ્યતા મતા / ૧૭ II શ્લોકનો ગદ્ય અન્વય – વિવેનિ: વિરજીસ્થ મણિશાતિન: મુમુક્ષો ઇવ દિ વ્રજ્ઞજ્ઞાસાયી થતા મતા | ૨૭ | શબ્દાર્થ - વિનિ - વિ+ વિસ્ (બે. પરસ્પર-વિરોધી વસ્તુઓ-પદાર્થોભાવો વચ્ચેના તફાવતને સમજવું) એ ધાતુ પરથી બનેલો શબ્દ “વિવેક' એટલે ૭૬ | વિવેકચૂડામણિ Page #82 -------------------------------------------------------------------------- ________________ સત્ય-અસત્ય. નિત્ય-અનિત્ય, ધર્મ-અધર્મ વગેરે વચ્ચેના ભેદની સમજણ. આવી સમજણ ધરાવનાર વ્યક્તિ “વિવેકી' (વિનિ ) કહેવાય છે. વિ+રં (વિરાગ હોવો) એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંત, વિરજી, એના પરથી બનેલું નામ વિના, અને એના પરથી બનેલું ભાવવાચક નામ વૈરાગ્ય. વિર એટલે વૈરાગ્યવાન વ્યક્તિ, અમરિશનિનઃ વેદાન્ત વિદ્યાના બે પ્રકારનાં સાધનો છે : “બહિરંગ' (બાહ્ય) અને અંતરંગ'. એ બંનેની સવિસ્તર સમજૂતી હવે પછી આપવામાં આવશે. બ્રહ્મવિદ્યા માટેનાં “બહિરંગ' સાધનો આ પ્રમાણે ચાર (“ચતુષ્ટય') છે : (૧) વિવેક : પરસ્પર-વિરોધી ભાવો વચ્ચેના ભેદની પૂરી-પાકી સમજ; (૨) વૈરાગ્યઃ આ લોક તથા પરલોકમાંના ભોગો પ્રત્યે વિરાગ, અનાસક્તિ, | (૩) ષસંપત્તિ : આત્માની પ્રસન્નતા માટેની સંપત્તિનાં છ અંગો આટલાં : શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને ઉપરતિ; (૪) મુમુક્ષા : મોક્ષપ્રાપ્તિ માટેની ઊંડી, સંનિષ્ઠ ઇચ્છા: આ ચાર સાધનોને આત્મસાત્ કરવાં, એ બ્રહ્મજિજ્ઞાસા માટેની અનિવાર્ય પૂર્વભૂમિકા ગણાય છે. ત્યારપછી જ “અંતરંગ સાધનો મેળવવાની પાત્રતા મળે છે. આ “અતંરંગ' સાધનો, આ પ્રમાણે ત્રણ છે : * શ્રવણ, મનન અને નિદિધ્યાસન આ અંગેની વિસ્તૃત સમજૂતી હવે પછી આપવામાં આવશે. શમરિપુતિન:‘શમ, દમ વગેરે ઉપર્યુક્ત “ષટ્યપત્તિમાંના ગુણો ધરાવતી, એનાથી શોભતી વ્યક્તિ. *મુમુક્ષા' - ઉપર્યુક્ત “બહિરંગ' સાધનોમાંનું ચોથું સાધન, - મુક્તિ મેળવવાની અદમ્ય, પ્રબળ ઇચ્છા. (૧૭) અનુવાદ : વિવેક, વૈરાગ્ય, શમ-દમ વગેરે ગુણોને આત્મસાત કરવા, અને મુક્તિની તીવ્ર ઇચ્છા (મુમુક્ષા), - એ(ચાર ધરાવનાર)ને જ બ્રહ્મની જિજ્ઞાસા માટેની યોગ્યતા માનવામાં આવી છે. (૧૭) ટિપ્પણ:- બ્રહ્મને જાણવા માટેની જેને ઈચ્છા હોય, તેણે એ માટેની ઓછામાં ઓછી (Minimum) જે લાયકાત પ્રાપ્ત કરી લેવી જોઈએ, એનાં અંગોની સમજૂતી આપવાનું આ શ્લોકથી શરૂ થાય છે. આ શ્લોકમાંના એ માટેના પારિભાષિક શબ્દોને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યા છે. શ્લોકનો છંદ : અનુરુપ (૧૭). ૧૮ साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः । येषु सत्स्वेव सन्निष्ठा यदभावे न सिध्यति ॥ १८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ સાધનાન્યત્ર ચત્વારિ કથિતાનિ મનીષિભિઃ | યેષુ સર્વેવ સન્નિષ્ઠા થઇભાવે ન સિધ્યતિ / ૧૮ | વિવેકચૂડામણિ | ૭૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય – વત્વરિ સાધનાનિ મનીષિમઃ અત્ર થતા રોષ સત્સં ાવ સન્નિષ્ઠા સિધ્ધતિ, ય-અભાવે ર (સિધ્ધતિ) || ૨૮ || શબ્દાર્થ – સત્ર – અહીં, આગલા શ્લોકમાં અને હવે પછીના બે શ્લોકોમાં; વારિ સાધનાનિ – બ્રહ્મજિજ્ઞાસાને સંપન્ન કરવા માટેનાં ચાર સાધનો; રુથિતનિ – કહેવામાં, નિર્દેશવામાં આવ્યાં છે. કોના વડે ? મનીમિ: મનીષીઓ વડે, મનીષી (મનોષિન) એટલે ચિંતક, વિચારક, વિચારશીલ, ડાહ્યો, ઊંચી બદ્ધિશક્તિવાળો, પ્રાજ્ઞ; એવુ સત્યુ પર્વ – જે ચાર (સાધનો) હોય તો જ, સન્નિષ્ઠ, - સત્ + નિષ્ઠ – અહીં સત્ એટલે, “બ્રહ્મ' - જે સનાતન છે, શાશ્વત (Eternal) છે, નિત્ય છે, હંમેશ અસ્તિત્વ ધરાવે છે. એટલે, આખા શબ્દનો અર્થ; “બ્રહ્મનિષ્ઠા' : સિધ્ધતિ – સિદ્ધ-સફળ થાય છે, ત્ય-અભાવે - જેનો અભાવ હોય તો, સાધકમાં જે ચાર સાધનો), ન હોય તો. (૧૮) અનુવાદ – વિચારશીલ વિદ્વાનોએ (બ્રહ્મજિજ્ઞાસાની સિદ્ધિ માટે આ) ચાર સાધનો અહી નિર્દેશ્યાં છે, - જે હોય તો જ (બ્રહ્મજિજ્ઞાસા) સિદ્ધ થાય, જે ન હોય તો (બ્રહ્મજિજ્ઞાસા સિદ્ધ) ન થાય. (૧૮) ટિપ્પણ – શ્લોક-૧૭માં આ ચાર સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હવે પછીના બે શ્લોકોમાં એને સ-વીગત સમજાવવામાં આવશે. આ સાધનોની અનિવાર્યતા વિશે કોઈ સામાન્ય માણસોએ ભાર હોતો મૂક્યો, એ તો હતા ઋષિ-મુનિ કક્ષાના મનીષીઓ. પરંતુ તેઓ સહુ એનો માત્ર ઉલ્લેખ કરીને જ અટકી ગયા હતા, તેમણે તો એ અનિવાર્યતાને અધોરેખાંકિત (underline) કરીને, પોતાનો ચોખો ચૂકાદો આપી દીધો કે “આ ચાર સાધનો હોય તો બ્રહ્મજિજ્ઞાસામાં સફળતા મળે, નહીંતર નહીં !' ' - શ્લોકનો છંદ : અનુષુપ (૧૮) ૧૯-૨૦ आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते । इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् ॥ १९ ॥ સમાવિષસંપત્તિર્મુમુક્ષવૈમિતિ સુરમ્ ' ૨૦-૨૦ / શ્લોકનો ગુજરાતી પાઠ - આદી નિત્યાનિત્યવસ્તુવિવેક પરિગણ્યતે | ઈહામુત્રફલભોગવિરાગસ્તદનન્તરમ્ ! ૧૯ માદિષકસંપત્તિર્મુમુક્ષુત્વમિતિ સ્કુટમ્ ૧૯-૨૦I શ્લોકનો ગદ્ય અન્વય – નિત્યનિત્યવસ્ફવિવેક ગાલી થિને, તનત્તર इहामुत्रफलभोगविरामः, शमादिषट्कसंपत्तिः, मुमुक्षुत्वं (च) इति स्फुटम् ॥ (१९-२०) || ૭૮ | વિવેકચૂડામણિ Page #84 -------------------------------------------------------------------------- ________________ आदौ શબ્દાર્થ ઃ— સૌપ્રથમ, શરૂઆતમાં, સૌથી પહેલું, નિત્ય-અનિત્યવસ્તુ-વિવે: જે હંમેશ ટકે છે, તે ‘નિત્ય’, અને જે થોડા, મર્યાદિત સમય માટે જ ટકે છે, તે ‘અનિત્ય’. આત્મા ‘નિત્ય’ છે, જ્યારે દેહ અને દુન્યવી સર્વ વસ્તુઓ ‘અનિત્ય’ છે. આ બંને વસ્તુઓ વચ્ચેના ભેદને પૂરેપૂરો આત્મસાત્ કરવો, - તે ‘વિવેક’. परिगण्यते ગણના કરવામાં આવે છે, ગણાય છે, તર્+અનન્તરમ્ - ત્યારપછી, તે પછી. ફત્ત-અમુત્ર-તમોન-વિજ્ઞાન: ડ્ર્ફે એટલે અહીં, આ જગતમાંલોકમાં, અમુત્ર એટલે પરલોકમાં, મૃત્યુ પછીના લોકમાં, તમોન તે તે લોકમાં પ્રાપ્ત થતાં ફળોના ઉપભોગો, વિાળ: તેના પ્રત્યે વૈરાગ્ય’. - – - શમ+આ+િપ-સંપત્તિ: ‘શમ' વગેરે, પ એટલે શમ’- ‘દમ' - ‘તિતિક્ષા’- ‘શ્રદ્ધા’- ‘સમાધાન’ - ‘ઉપરતિ’, એ છ ગુણોને સિદ્ધ કરવાં તે, એને સંપન્ન કરવાં, તે એની ‘સંપત્તિ’. मुमुक्षुत्वम् મુમુક્ષા, મોક્ષ-પ્રાપ્તિ-ઇચ્છા, इति આ પ્રમાણે, સ્પુટમ્ સ્પષ્ટ છે. (૧૯-૨૦) અનુવાદ :— (આ ચારમાં) નિત્ય અને અનિત્ય વસ્તુઓનો વિવેક’ સૌપ્રથમ ગણવામાં આવે છે(૧); અને ત્યારપછી, આ લોક અને પરલોકમાંના ઉપભોગો · પ્રત્યે ‘વૈરાગ્ય’(૨); શમ-દમ વગેરે છ ગુણોને સંપન્ન કરવાં તે, તેની સંપન્નતા (સંપત્તિ)(૩); અને મુમુક્ષા(૪); આ પ્રમાણે, આ (સાધનો) સ્પષ્ટ છે. (૧૯-૨૦) - - 1 ટિપ્પણ :– બ્રહ્મજિજ્ઞાસાની સિદ્ધિ માટે અથવા વેદાન્તવિઘાના અધિકાર માટેનાં બે પ્રકારનાં સાધનો પૈકીનાં ‘બહિરંગ' ચાર સાધનોનું અહીં, આ ત્રણ પંક્તિઓમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, અને તેમાં પણ સૌપ્રથમ ‘વિવેક’ની ગણના કરવામાં આવી છે, અને ત્યારપછી જ બાકીનાં ત્રણ, - વૈરાગ્ય, શમ-દમ વગેરે છ ગુણોની ‘સંપત્તિ’, ‘સંપિત્ત, અને ‘મુમુક્ષા’, - એટલી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ચારના ‘ક્રમ' વિશેની આ સ્પષ્ટતા બહુ સૂચક છેઃ એનો અર્થ જ એ છે કે સાધકે આ ચાર ‘બહિરંગ’ સાધનો આત્મસાત્ કરીને અમલમાં મૂકવામાં, એને જીવનમાં આચારિત કરવામાં આ ‘ક્રમ’ને અવશ્ય અનુસરવો. હવે પછી, આ ‘ચાર’ની વીગતોને સવિસ્તર સમજાવવામાં આવશે, એટલે કે આધ્યાત્મિક દૃષ્ટિએ એનાં મૂળભૂત મર્મનો અથવા રહસ્યનો વિશદતા અને વીગતપૂર્વક, વિસ્તાર કરવામાં આવશે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૯-૨૦) ૨૦-૨૧ ब्रह्म सत्यं जगन्मिथ्येत्येवंरूपो विनिश्चयः ॥ सोऽयं नित्यानित्यवस्तुविवेकः समुदाहृतः ॥ २०-२१ ॥ વિવેકચૂડામણિ | ૭૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : બ્રહ્મ સત્યં જગન્મિÀત્યેવંરૂપો વિનિશ્ચયઃ || સોડયં નિત્યાનિત્યવસ્ફવિવેકઃ સમુદાહતઃ | ૨૦-૨૧ // શ્લોકનો ગદ્ય અવય – “બ્રહ્મ સત્યે તું મિથ્યા' તિ વંદૂપ: વિનિશ્ચય, સ: મયં નિત્યનિત્યવહુવિવે: સમુલત: | ૨૦-૨૨ || શબ્દાર્થ – “બ્રહ્મ સત્યે નત મિથ્યા' - “બ્રહ્મ એક જ “સત્ય છે અને જગત મિથ્યા' છે,” તિ પર્વ: વિનિશ્ચય, એ પ્રકારનો, એવો દઢ, ઊંડો નિશ્ચય, એવી ગાઢ, પૂરેપૂરી પ્રતીતિ (Conviction); સ: ગયું. નિત્ય-નિત્યવસ્તુ-વિવે? – એને જ, નિત્ય અને અનિત્ય વસ્તુઓ વચ્ચેનો વિવેક', સમુરત: (૪+૩+ના+હત:) કહેવામાં - સમજાવવામાં આવે છે. (-) એ ધાતુના કર્મણિભૂતકૃદંતનાં રૂપ હત ને સમ, , કા, - એ ત્રણ ઉપસર્ગો લગાડીને રચવામાં આવેલો આ સમુહંત: શબ્દ છે. (-૨૧) અનુવાદ – “બ્રહ્મ “સત્ય' છે અને જગત મિથ્યા' છે,” એ પ્રકારની ઊંડી પ્રતીતિ, એટલે જ ““આ નિત્ય અને અનિત્ય વસ્તુઓ વચ્ચેનો “વિવેક” કહેવામાં આવે છે. (૨૦-૨૧). ટિપ્પણ – આ પહેલાંના શ્લોકોમાં, બ્રહ્મવિદ્યા માટેનાં ચાર “બહિરંગ સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે એ ચારને, એનાં હાઈ(Essence)ને, એક પછી એક, સ્પષ્ટ અને સવિસ્તર સમજાવવાનો ઉપક્રમ હાથ ધરવામાં આવે છે. વિવેકની વાત તો, અગાઉ, કરવામાં આવી હતી, પરંતુ એ “વિવેક' એટલે, ખરેખર, શું ? કઈ બે વસ્તુઓ વચ્ચે વિવેક' કરવાનો છે? એ બેમાં કઈ વસ્તુ નિત્ય' છે ? અને કઈ વસ્તુ ‘અનિત્ય' છે ? એની સાચી સમજણ (“સમુદાહાર”) એટલે શું? આવા બધા, સાધકનાં મનને મુંઝવતા, સવાલોનો અહીં સાવ સરળ જવાબ આપવામાં આવ્યો છે. આ બ્રહ્માંડમાં જો કોઈ એક જ વસ્તુ “સત્ય(Real) હોય, તો તે છે માત્ર “બ્રહ્મ', અને એના સિવાયનું બાકીનું બધું જ, આપણું આ “જગત' સુદ્ધાં, સઘળું મિથ્યા' છે. બીજા શબ્દોમાં, જે સદા-સર્વદા “સત્ય છે તે બ્રહ્મ' “નિત્ય છે, અને જે ‘મિથ્યા છે તે જગત “અનિત્ય' છે, અને આ બે (બ્રહ્મ અને જગત, અનુક્રમે, “સત્ય” અને “મિથ્યા', “નિત્ય” અને “અનિત્ય') વસ્તુઓ વચ્ચે રહેલા મૂળભૂત-પાયાના (Fundamental) ભેદની પ્રતીતિ, દઢ નિશ્ચય, અંતસ્તલને સ્પર્શે, એવી ખાતરી (Assurance) વગેરેની અનુભૂતિ કરવાનો (Realisation), - એ જ સાચા અર્થમાં “વિવેક'. બ્રહ્મસાક્ષાત્કારની પોતાની સાધનામાં આગળ વધતાં પહેલાં, આ વિવેકની હૃદગત, હાડોહાડ અનુભૂતિ કરી લેવી, એ દરેક સાધક માટેની એક અનિવાર્ય પૂર્વશરત છે. પરંતુ એક વાતની ચોખવટની અપેક્ષા તો રહે જ છે : બ્રહ્મ શાને કારણે ૮૦ | વિવેકચૂડામણિ Page #86 -------------------------------------------------------------------------- ________________ ‘સત્ય’ છે અને જગત શાને કારણે ‘મિથ્યા' છે ? આ સવાલ કોઈ પણ મનુષ્યને મુંઝવે એવો છે, અને તેથી જ, એનો જવાબ મેળવવા અને પામવા માટે, તેણે થોડી ધાર્મિક-આધ્યાત્મિક સમજણ-સજ્જતા (Equipment) આત્મસાત્ કરી લેવી જોઈએ. આ જગતનું સર્જક એવું પરમ-તત્ત્વ, - ‘બ્રહ્મ’ છે, એ ભલે ક્યાંય દેખાતું ન હોય, છતાં એ સર્વત્ર છે જ, એટલું જ નહીં પણ એ સદા-સર્વદા રહ્યા જ કરે છે, એ શાશ્વત છે, સનાતન (Eternal) છે, - એવી સાત્ત્વિક શ્રદ્ધા પ્રત્યેક સંનિષ્ઠ ‘આસ્તિક’ને થાય છે, - ‘બહારની’ સ્થૂલ આંખોને બંધ કરીને, ‘અંદરની' ભીતરી સૂક્ષ્મ આંખો પર દૃષ્ટિને કેન્દ્રિત કરવાથી. અને આ જ પેલી સજ્જતા ! અને આપણું આ દેખાતું (વ્યક્ત) જગત તો, વારંવાર, ‘ઉત્પત્તિ’ અને ‘વિનાશ’, ‘સર્જન’ અને ‘પ્રલય'નાં ચક્કરમાં ફસાયેલું જ છે ! અને પેલાં ‘અવ્યક્ત’ બહ્મનું ‘વ્યક્ત’ સ્વરૂપ એટલે જ આ આપણું જગત ! અને આ ‘રહસ્ય'ની અનુભૂતિ એટલે જ વિવેક' ! આવી અનુભૂતિમાં સહાયભૂત થાય એવું, રજ્જુ અને સર્પના ન્યાયનું દૃષ્ટાંત, આ જ કારણે, સ્વીકારવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૦-૨૧) ૨૧-૨૨ - तद्वैराग्यं जुगुप्सा या दर्शनश्रवणादिभिः ॥ २१ ॥ देहादिब्रह्मपर्यन्ते ह्यनित्ये भोग्यवस्तुनि । २१-२२ । શ્લોકનો ગુજરાતી પાઠ : તદ્વૈરાગ્યે જુગુપ્સા યા દર્શનશ્રવણાદિભિઃ ॥ ૨૧ ॥ દેહાદિબ્રહ્મપર્યન્તે ઘનિત્યે ભોગ્યવસ્તુનિ | ૨૧-૨૨ | શ્લોકનો ગદ્ય અન્વય :- દર્શનશ્રવિિમ: યેહાલિબ્રહ્મપર્વને અનિત્યે મોમ્યવસ્તુનિ યા ખુગુપ્સા, તપ્ દિ ‘વૈરાયમ્' | (૨૬-૨૨) | શબ્દાર્થ :- ર્શનશ્રવિિમ:- વર્શન એટલે જોવું અને શ્રવણ એટલે સાંભળવું; જોવા તથા સાંભળવા વગેરે વડે; બ્રહ્મ એટલે, અહીં, બ્રહ્મલોક. વૈહાવિ - દેહ વગેરેથી માંડીને બ્રહ્મલોક (પર્યન્તે) સુધી પ્રસરેલી, ફેલાયેલી, પથરાઈ રહેલી, અનિત્યે મોવ્યવસ્તુનિ - અનિત્ય અથવા નાશવંત, અલ્પજીવી એવી ભોગ્ય વસ્તુઓ પ્રત્યે, આવા પદાર્થો તરફ, યા જે, ગુગુપ્સા – ધૃણાબુદ્ધિ, તિરસ્કાર, ચીતરી-ચડવી તે, Disgust, Aversion, Contempt, ત ્ દ્દિવૈશમ્યમ્ - તે જ વૈરાગ્ય. (૨૧-૨૨) અનુવાદ :– દેહથી માંડીને છેક બ્રહ્મલોક સુધી ફેલાયેલી અનિત્ય એવી (સઘળી) ભોગ્ય વસ્તુઓને જોવા-સાંભળવા વગેરે (અનુભવો) વડે, તેમના પ્રત્યે જે ધૃણા થાય, તે (અનુભૂતિ) જ ‘વૈરાગ્ય' છે. વિવેકચૂડામણિ | ૮૧ ફર્મા - ૬ 1 Page #87 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ – બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટેનાં જે ચાર “બહિરંગ” સાધનો અગાઉ ઉલ્લેખવામાં આવ્યાં હતાં, તેમાંનાં બીજાં સાધન-વૈરાગ્ય'-ની, અહીં, સમજૂતી આપવામાં આવી છે. જે વ્યક્તિ વિચારશીલ અને સંવેદનશીલ છે તથા જેને બ્રહ્મની જિજ્ઞાસા છે, તેને આ બ્રહ્માંડના સર્વ ભોગ્ય પદાર્થોનાં દર્શનથી, એ સર્વ વિશેનાં શાસ્ત્રોમાંનાં શ્રવણથી, તેમ જ સંતોના ઉપદેશ-સત્સંગ વગેરેથી ખાતરી થાય છે કે એ બધાં અનિત્ય છે, નાશવંત છે. એને સમજાય છે કે એ બધાનો ઉપભોગ એક પ્રકારનું અનિષ્ટ (Evil) છે. એમના સંપર્કમાં આવવાથી, એ બધા પ્રત્યે, પરિણામે, એને તિરસ્કાર-ભાવના તથા ધૃણાબુદ્ધિ થાય છે, અને અંતે સંસાર તથા એની સાથે સંકળાયેલી સર્વ વસ્તુઓ પ્રત્યે તે, એક પ્રકારની, ચીતરી-ચડવા જેવી લાગણી અનુભવવા માંડે છે અને તે બધાથી તે મોઢું ફેરવી લે છે, પરામુખ થઈ જાય છે. સંસ્કૃત સાહિત્યમાં, શૃંગાર-કરુણ-વીર-હાસ્ય વગેરે જે આઠ કે નવ રસ સ્વીકારવામાં આવ્યા છે, તેમાં એક “બીભત્સ રસ પણ છે. સ્મશાનમાં ગીધડાં શબને ફોલી ખાતાં હોય, અથવા યુદ્ધ પછી સમરાંગણમાં હણાયેલા યોદ્ધાઓનાં લોહી-માંસ વગેરેને પશુઓ ખાતાં-પીતાં હોય, - એવાં દૃશ્યોથી સંવેદનશીલ વ્યક્તિને જે રસાનુભૂતિ થાય, તે ‘બીભત્સ” કહેવાય છે. આ રસના સ્થાયિભાવને “જુગુપ્સા કહેવામાં આવે છે, જેનો આ શ્લોકમાં ઉલ્લેખ છે. વૈરાગ્ય' એટલે, ખરેખર, શું, એ બરાબર સમજવા માટે, આ બીભત્સ રસની ઉપર્યુક્ત અનુભૂતિને સ્મરણમાં રાખવી જરૂરી છે. શ્લોકનો છંદ : અનુક્રુપ (૨૧-૨૨) ૨૨-૨૩ विरज्य विषयवाताद् दोषदृष्ट्या मुहुर्मुहुः ॥ २२ ॥ स्वलक्ष्ये नियतावस्था मनस: शम उच्यते । २२-२३ । શ્લોકનો ગુજરાતી પાઠ : વિરજ્ય વિષયવ્રાતા દોષદેટ્યા મુહુર્મુહુઃ | ૨૨ / સ્વલક્ષ્ય નિયતાવસ્થા મનસ: શમ ઉચ્યતે | ૨૨-૨૩ | શ્લોકનો ગદ્ય અન્વય:- મુહુઃ મુહુઃ દોષટ્ય વિષયવ્રતાર્ વિર, સ્વતંત્યે મનસ: (૧) નિયતીવસ્થા, () “શમ:' ૩ || ૨૨-૨૩ || | શબ્દાર્થ - કાન-ચામડી-આંખ-જીભ-નાક વગેરે જ્ઞાનેન્દ્રિયો વડે જે અનુભવાય છે, - શબ્દ સાંભળવું), સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, - એ પાંચને “વિષયો' અથવા તન્માત્રાઓ' કહેવામાં આવે છે. ત્રાતિ એટલે સમૂહ, આ પાંચ વિષયોનો સમૂહ, એટલે વિષયવ્રત. મુહ મુહં. એટલે વારંવાર, વિશ્વ-વિરક્ત થઈને, એના પ્રત્યેની ૮૨ ! વિવેકચૂડામણિ Page #88 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય-વૃત્તિ' વડે, પેલા વિષયોના સમૂહમાંથી (વિષયજ્ઞાતાદ્), રોષકૃષ્ણ - એના પ્રત્યે વારંવાર દોષદૃષ્ટિ કરવાથી, એમ કરતાં દોષમાં પડી જવાય, એવી નજરે, સ્વતક્ષ્ય - પોતાનાં લક્ષ્ય-ધ્યેય(Goal, Aim)ની બાબતમાં, મનસ: નિયતાવસ્થા મનનું સ્થિર થઈ જવું, મનની સ્થિર અવસ્થા, માનસિક સ્થિરતા, શમઃ કન્યતે। આવી પરિસ્થિતિને, અનુભૂતિને ‘શશ’ કહેવામાં આવે છે. (૨૨-૨૩) અનુવાદ :← વિષયોના સમૂહ પ્રત્યે, વારંવાર (સતત) દોષષ્ટિ રાખવાથી, તે(સર્વ)માંથી વિરક્ત થઈને, પોતાનાં લક્ષ્ય બાબતમાં, મનનું સ્થિર થઈ જવું, તેને ‘શમ’ કહેવામાં આવે છે. (૨૨-૨૩) ટિપ્પણ :– બ્રહ્મજિજ્ઞાસાની સફળતા માટેનાં ‘બહિરંગ’ સાધનોમાં જે ત્રીજું, સાધન- શમાવિષ(શ્લોક-૨૦), ઉલ્લેખવામાં આવ્યું હતું, ‘શમ' વગેરે છ તેમાંના શમ'ને અહીં સમજાવવામાં આવ્યો છે. ગુણોનો સમૂહ, - મનુષ્યનાં મનને અસ્વસ્થ કરે છે, - વિષયવાસનાઓ, શબ્દ-સ્પર્શ વગેરે ‘વિષય’-સમૂહ, – એના પ્રત્યે બ્રહ્મજિજ્ઞાસુનું વલણ કેવું હોવું જોઈએ ? વારંવાર, સતત ‘કનડી’ રહેલા આ વિષયોનું સેવન કરવું તે ‘દોષ’ છે, અનિષ્ટ છે, ન કરવા જેવું છે, - એવું વલણ. આવું વલણ રાખવાથી, તેને તેના પ્રત્યે વૈરાગ્ય થાય છે, એક પ્રકારની નફરત થાય છે (વિષ્ય) અને એનાં પરિણામે, પોતાનાં જીવનનાં લક્ષ્ય(બ્રહ્મની પ્રાપ્તિ)ની બાબતમાં, તે માનસિક સ્થિરતા(મનસ: નિયંતાવસ્થા) Steadiness of mindને પામે છે. બસ, મનની આવી સ્થિરતા, સ્થિરાવસ્થા, એ જ ‘શમ’. - શ-શામ્- એ ધાતુ પરથી બનેલો આ શમ’ શબ્દ એટલે જ ‘શાન્તિ’ (Mental peace) મનનું શાંત થવું, - હોવું, તે, ઈશ્વરસાક્ષાત્કારની પ્રક્રિયામાં બહુ મહત્ત્વનું છે. આથી જ ગીતામાં કહેવાયું છે કે અશાન્તસ્ય ત: મુહમ્ । (૨,૬૬). “અશાન્તને, – એટલે, આ ‘શમ'-ગુણ વિનાના-ને, વળી, સુખ કેવું ? ક્યાંથી? શાથી ?'' - - - શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૨-૨૩) ૨૩-૨૪ વિષષેધ્ય: પરાવૃત્ય સ્થાપનું સ્વ-સ્વોતò॥ ૨૩ ॥ उभयेषामिन्द्रियाणां स दमः परिकीर्तितः । बाह्यानालम्बनं वृत्तेरेषोपरतिरुत्तमा ॥ २४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિષયેભ્યઃ પરાવૃત્ય સ્થાપનું સ્વ-સ્વગોલકે ॥ ૨૩ ॥ ઉભયેષામિન્દ્રિયાણાં સ દમઃ પરિકીર્તિતઃ । બાહ્યાનાલમ્બનું વૃત્તેરેષોપરિતરુત્તમા ॥ ૨૪ ॥ વિવેકચૂડામણિ | ૮૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય :- સમયેષાં ફૅન્દ્રિયાળાં વિષયેભ્યઃ પાવૃત્ય, સ્વસ્વોતò સ્થાપનું, સ: ‘મ:' રિીતિત:। વૃત્તે: વાઘ-ગનાતમ્નનં, વા ઉત્તમા ‘૩પતિ:’।। (૨૩-૨૪) શબ્દાર્થ :- સમયેષાં ફન્દ્રિયાળાં બંને પ્રકારની ઇન્દ્રિયોને. શરીરમાંની ઇન્દ્રિયો બે પ્રકારની છે : ‘જ્ઞાનેન્દ્રિયો' અને ‘કર્મેન્દ્રિયો’. કાન, ત્વચા(ચામડી), આંખ, રસના(જીભ) અને ઘ્રાણેન્દ્રિય (નાક), - આ પાંચ ‘જ્ઞાનેન્દ્રિયો' છે. આ ‘જ્ઞાનેન્દ્રિયો' વડે જેમનું ‘જ્ઞાન’ થાય છે, માહિતી મળે છે, અનુભૂતિ થાય છે તે, અનુક્રમે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પાંચ, વિષયો' અથવા ‘તન્માત્રાઓ’ છે. હાથ, પગ, વાણી, જનનેન્દ્રિય અને ગુદા, - એ પાંચ ‘કર્મેન્દ્રિયો’ છે. વિષયમ્ય: પરાવૃત્ય - તેમના તે તે ‘વિષયો’માંથી પાછી વાળીને, ખેંચી લઈને, withdraw કરીને, સ્વ-સ્વયોત સ્થાપનં. પાછી વાળીને તેમનું શું કરવું ? તેમનાં . પોતપોતાનાં તે તે ગોળામાં-કાણાંમાં-પોલાણમાં, બખોલોમાં-બાંકોરાંમાં પાછી સ્થાપી દેવી, મૂકી દેવી, સ્થિર કરવી, ફરી ગોઠવી દેવી, સ: ૫: રિીતિ: તેને દમ' કહેવામાં આવે છે. વૃત્તિ એટલે મનોવૃત્તિ, મનની પ્રવૃત્તિ, વાદ્ય-અનાતમ્નનંબાહ્ય વિષયોનું આલંબન ન લેવું તે, એટલે કે મનોવૃત્તિ બાહ્ય વિષયોમાં ભમ્યા ન કરે તે; વિષયો તરફનું મનોવૃત્તિનું સ્વાભાવિક ભ્રમણ અટકી જાય તે. પા ઉત્તમા ૩પતિ: આમ થવું એ જ ઉત્તમ પ્રકારની ‘ઉપરતિ' છે. (૨૩-૨૪) અનુવાદ :– બંને (પ્રકારની) ઇન્દ્રિયોને (તેમના) વિષયોમાંથી પાછી વાળી લઈને, (તેમને) પોતપોતાનાં ગોલકોમાં (ફરી પાછી) સ્થાપી દેવી તેને ‘દમ’ કહેવામાં આવે છે. મનોવૃત્તિ બાહ્ય વિષયોમાં ભમ્યા ન કરે, તે ઉત્તમ પ્રકારની ઉપરિત’ છે. (૨૩-૨૪) - ટિપ્પણ :– બ્રહ્મનિષ્ઠા માટેનાં ‘બહિરંગ’ ‘સાધન-સંપત્તિ માંના છ ગુણોમાંના બે ગુણો, - દમ' અને ‘ઉપરિત’-ને અહીં સમજાવવામાં આવ્યા છે. શમ' એટલે મનની સ્થિરતા, મનોનિગ્રહ, મન પરનું નિયંત્રણ, તો ‘દમ’ એટલે બંને પ્રકારની ઇન્દ્રિયો પરનું વર્ચસ્વ. ઇન્દ્રિયોને પોત-પોતાના ‘વિષયો’ તરફ સતત ભમ્યા કરવાનો એક પ્રકૃતિગત સ્વભાવ છે. કાનને સાંભળવું ગમે (શ્રવણ, ‘શબ્દ'), આંખને જોવું ગમે (‘રૂપ’), જીભને ચાખવું-આસ્વાદવું ગમે (‘રસ’) - વગેરે, વગેરે. ઇન્દ્રિયોને આમ કરતી રોકી દેવી, તેમનો અવરોધ કરવો, તેમના તે તે ‘વિષયો’માંથી તેમને પાછી ખેંચી લેવી એટલું જ નહીં પણ, તેમને આ રીતે ત્યાંથી પાછી વાળી લઈને (પાવૃત્ય), તેમને પોતપોતાનાં મૂળ ગોલકમાં પાછી ગોઠવી દેવી (સ્થાપન), - એટલે ‘દમ'. ‘શમ' શબ્દ જેમ મૂળ શમ્-શામ્ એ ધાતુ પરથી બન્યો છે, તેમ ‘દમ’ શબ્દ રમ્ (દમન કરવું, ‘દબાવવું') એ ધાતુ પરથી બનેલો છે. દમ’માં ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લેવાની, Withdrawalની વાત ૮૪ | વિવેકચૂડામણિ Page #90 -------------------------------------------------------------------------- ________________ હતી. પાછી ક્યારે વાળવી પડે ? ત્યાં ગઈ હોય તો ને ? એમને પોતપોતાનાં ગોલકમાંથી બહાર જવા જ ન દેવી. આ બધું તોફાન કરી રહેલાં “મનની આવી વૃત્તિ જ અટકી જાય, ક્યાંય બહારનો આશ્રય ન લે (બનાવન), બહારનું બધું ભ્રમણ જ બંધ કરી દે, એમ કરતાં સાવ અટકી જાય, તે ઉત્તમ પ્રકારની “ઉપરતિ' છે. ૩૫+રમ્ એ ધાતુ પરના આ શબ્દનો અર્થ એટલે “અટકી જવું', મનોવૃત્તિ પોતાના સ્વાભાવિક બાહ્ય-પરિભ્રમણમાંથી સંપૂર્ણરીતે અટકી જાય, તે ઉપરતિ'. શમ' અને “દમ” પછી, વચ્ચેના ત્રણ ગુણોને ન સમજાવતાં, છેલ્લા છઠ્ઠા ગુણ ઉપરતિ’ને અહીં સમજાવ્યો છે, તે, કદાચ, ગ્રંથકારનાં આલેખનની અનુકૂળતા માટે હશે. શ્લોકનો છંદ : અનુષુપ (૨૩-૨૪) ૨૫ सहनं सर्वदुःखानामम्रतीकारपूर्वकम् । चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते ॥ २५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :– . સહન સર્વદુઃખાનામપ્રતીકારપૂર્વકમ્ | ચિન્તાવિલાપરહિત સા તિતિક્ષા નિગદ્યતે || ૨૫ . * શ્લોકનો ગદ્ય અન્વય:- અપ્રતીવરપૂર્વવં વિતાવિતાપરહિત (૨) સર્વદુઃવાનાં સહન, સા ‘તિતિક્ષા' નિદ્યતે || ર4 | શબ્દાર્થ – સર્વદલ્લાનાં સદન - બધાં દુઃખોને સહી લેવાં. કેવી રીતે ? પ્રતીકારપૂર્વ - તેનો કશો પણ, કોઈ પણ જાતનો પ્રતીકાર કર્યા વગર, મૌન રહીને, મૂંગે મોઢે, કશી પણ ફરિયાદ કર્યા વિના, કશો પણ સામનો કર્યા વગર, વિસ્તાવિતા રહિત - દુઃખી પડે ત્યારે, કાં એની ચિંતા થાય, અથવા માણસ રડી પડે, વિલાપ કરે, - એવું કશું જ કર્યા વિના, ધીરજ અને હિંમત રાખીને, ચિંતા અને વિલાપની માનવ-સહજ નિર્બળતાને વશ થયા વગર. સા. તિતિક્ષા નિશ્ચિત - આત્મસંયમની આવી પરાકાષ્ઠાને “તિતિક્ષા' કહેવામાં આવે છે. (૨૫). અનુવાદ :- કશોયે પ્રતીકાર કર્યા વિના અને ચિંતા કે વિલાપ કર્યા વિના, બધાં જ દુઃખોને સહી લેવાં તેને તિતિક્ષા' કહેવામાં આવે છે. (૨૫). ટિપ્પણ – બહિરંગ' સાધન- પત્તિમાંના “તિતિક્ષા' ગુણને અહીં સમજાવવામાં આવ્યો છે. તિતિક્ષા' એટલે દુઃખોની સહનશક્તિની પરાકાષ્ઠા. દુઃખો આવી પડે ત્યારે ગભરાઈ જવું, એનો પ્રતીકાર કરવો, એની ચિંતામાં પરેશાન રહેવું, રડારોડ કર્યા કરવી, - બ્રહ્મવિદ્યાના સાધકને આવું બધું છાજે નહીં. કોઈને ખબર ન પડે કે વિવેકચૂડામણિ | ૮૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલ પણ ન આવે, એવી રીતે, સંપૂર્ણ રીતે સ્વસ્થ તથા સ્થિર રહીને, બધાં જ દુઃખોને સહી લેવાં, એ જ “તિતિક્ષા'. કુરુક્ષેત્રના રણમેદાનમાં, શત્રુસૈન્યમાં ભીખ-દ્રોણ વગેરે વડીલોને અને સ્વજનોને જોઈને વિષાદ અનુભવતા અર્જુનને, શ્રીકૃષ્ણ, આથી જ આદેશ આપ્યો હતો કે - તાંર્તિતિક્ષસ્વ માત ! (૨,૧૪) “હે ભારત ! આ બધાં દુઃખોને તું પૈર્યપૂર્વક સહન કરી લે.” આ તિતિક્ષા'-શબ્દ તિન(હિંમત અને વૈર્યપૂર્વક સહન કરવું એ ધાતુ પરથી) બન્યો છે. શ્લોકનો છંદ : અનુપુપ (૨૫) ' शास्त्रस्य गुरुवाक्यस्य सत्यबुद्धवधारणम् । . सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ॥ २६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્યબુદ્દયવધારણમ્ સા શ્રદ્ધા કથિતા સભિર્યયા વસૂપલભ્યતે | ૨૬ / શ્લોકનો ગદ્ય અન્વય – શાસ્ત્રણ ઉવાચસ્થ (૨) સત્ય-બુદ્ધિ-અવધારે સી શ્રદ્ધા' (તિ) સમિટ થતા, થયા વસ્તુ ૩પતે || રદ્દ | | શબ્દાર્થ – સત્ય-દ્ધિ-અવધાર. અવંધારણ એટલે નિર્ણય, નિશ્ચય, નિષ્ઠા, એ સાચું છે,' એવો બુદ્ધિપૂર્વકનો (નિશ્ચય). શાના વિશેનો નિશ્ચય ? શાસ્ત્રચ્ચે સત્યવૃદ્ધિ, ગુરુવાવય (૨) શાસ્ત્રના આદેશો) અને સદ્ગુરુનાં વાક્યોમાં, એ બાબત, એ વિશે; સજજનો જેને “શ્રદ્ધા' કહે છે, તેના વડે શું સિદ્ધ કરી શકાય ? - વસ્તુ જેની પ્રાપ્તિ કરવાની છે તે મૂળભૂત લક્ષ્ય વસ્તુ, - જે, યથા આ “શ્રદ્ધા વડે મેળવી શકાય છે. (૩૫ત્ન ) (૨૬) અનુવાદ – શાસ્ત્ર અને ગુરુનાં વાક્યો, “એ સાચાં છે,' એવો સમજણપૂર્વકનો નિશ્ચય, - એને જ સજ્જનોએ “શ્રદ્ધા' કહી છે, (ક) જેના વડે મૂળભૂત વસ્તુને પ્રાપ્ત કરી શકાય છે. (૨૬) ટિપ્પણ:- “શ્રદ્ધા' એક સુપરિચિત શબ્દ છે, પરંતુ એનો શાસ્ત્રોક્ત અર્થ શું ? એનો જવાબ આ શ્લોકમાં અપાયો છે. આપણે ઘણાં શાસ્ત્રો વાંચીએ છીએ અને સદ્ગુરુઓનાં વ્યાખ્યાનો-ઉપદેશો સાંભળીએ છીએ, પરંતુ એ બધાં વચનો, ખરેખર, સાચાં છે, એવી ઊંડી નિષ્ઠા, એવો સુદઢ નિશ્ચય(ઝવધાર) આપણે ધરાવીએ છીએ ? આમ તો, આ એક આંતર-દર્શન (Introspection) અને આત્મ-પ્રતીતિ (Self-Conviction)ની બાબત ૮૬ | વિવેકચૂડામણિ Page #92 -------------------------------------------------------------------------- ________________ છે. શાસ્ત્રો અને સદ્ગુરુઓની પ્રમાણભૂતના(Authority) વિશેની નિષ્ઠા સાચી હશે તો ભીતરમાંથી અસંદિગ્ધ, ખરો જવાબ, અચૂક મળશે. આથી જ ગીતાએ “શ્રદ્ધાનો મહિમા, આ પ્રમાણે, કર્યો છે :1. શ્રદ્ધામયોડ્ય પુરુષ: યો યુદ્ધઃ સ વ : . (૨૭, ૩). (“આ સંસારી જીવ શ્રદ્ધામય છે, જેની જેવી શ્રદ્ધા, તેવો તે થાય છે.'), આચાર્યશ્રીએ ઉપર્યુક્ત ગીતા-વચનને પ્રમાણ સમજીને જ અહીં “શ્રદ્ધા' વિશેનો પોતાનો મત દર્શાવ્યો છે કે આ “શ્રદ્ધા' હોય તો જ સાધક પોતાનાં ધ્યેય(વસ્તુ)ને સંપન્ન કરી શકે છે. અહીં વસ્તુ શબ્દને સમજાવવાની જરૂર રહેતી નથી, કારણ કે વેદાન્તમાં રસ ધરાવતી પ્રત્યેક વ્યક્તિ જાણે છે કે સાધકનું એકમાત્ર લક્ષ્ય બ્રહ્મજિજ્ઞાસા છે. બહિરંગ' સાધનોમાંની “ષસંપત્તિમાંના ચોથા ગુણ,-શ્રદ્ધા'-ની વ્યાખ્યા અહીં કરવામાં આવી છે. શ્લોકનો છંદ : અનુરુપ (૨૨) . . सर्वदा स्थापनं बुद्धेः शुद्धे ब्रह्मणि सर्वथा । तत्समाधानमित्युक्तं न तु चित्तस्य लालनम् ॥ २७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સર્વદા સ્થાપન બુદ્ધ શુદ્ધ બ્રહ્મણિ સર્વથા | તત્સમાધાનમિત્યુક્ત ન તુ ચિંતસ્ય લાલનમ્ | ર૭ || શ્લોકનો ગદ્ય અન્વયે - યુદ્ધ શુદ્ધ વ્રણ સર્વલ સર્વથા (ચ) સ્થાપન, तत् 'समाधानं' इति उक्तं, चित्तस्य लालनं तु (समाधान) न (एव भवति) ॥(२७)। | શબ્દાર્થ – શુદ્ધ દ્રળિ યુદ્ધઃ સ્થાપન – શુદ્ધ બ્રહ્મમાં બુદ્ધિને સ્થાપવી, . સ્થિર કરવી, સંયુક્ત કરવી. એની રીત કેવી હોવી જોઈએ ? ક્યારે ? સર્વદા - સદા, હંમેશાં, સતત. કેવી રીતે ? સર્વથા બધી રીતે, એટલે કે સંપૂર્ણરીતે, પૂરેપૂરી. આવી “સ્થાપના એટલે જ “સમાધાન'. સાત - લાડ લડાવવાં, આળપપંપાળ કરવી, ફટવી મૂકવું. (૨૭) અનુવાદ – બુદ્ધિને શુદ્ધ બ્રહ્મમાં, સતત અને સંપૂર્ણરીતે સ્થિર કરી દેવી, એને જ “સમાધાન' કહેવામાં આવે છે. ચિત્તને લાડ લડાવવાં, એ (હરગીઝ સમાધાન) નથી (૨૭) ટિપ્પણ – “સમાધાન'-ગુણ એટલે શું ? એની સમજૂતી આ શ્લોકમાં આપવામાં આવી છે. મનુષ્યની જીવન-સાર્થકતાનો સઘળો આધાર એના મન અને મનોનિગ્રહ પર, મનની આજ્ઞાંકિતતા પર રહે છે. સ્વભાવે, ચિત્તને તો, ઈન્દ્રિયોના વિષયોમાં ભમ્યા કરવું ગમે છે, એટલે સાધકે એનાં કશાં લાલન-પાલન કે આળપંપાળ વિવેકચૂડામણિ | ૮૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ કર્યા વગર, એના પર સતત નજર રાખીને, તેને શુદ્ધ બ્રહ્મમાં જ સંપૂર્ણરીતે સ્થાપી દેવી જોઈએ, જેથી તે ત્યાં જ સર્વદા સ્થિર રહે. ઈન્દ્રિયોનાં આવાં તોફાનો વિશે, આથી જ, ગીતામાં, શ્રીકૃષ્ણ, ભક્તને, આવી ચેતવણી આપી છે : इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ।। તનિ સવા સંથથ યુ માલીત મFર: (૨,૬૦-૬૧) (‘ઇન્દ્રિયો તો અત્યંત મથી નાખ્યા કરતી હોય છે, મનુષ્યના મનને તે બળાત્કારે વિષયો તરફ ખેંચી જાય છે. તેથી સાધકે તે સર્વ ઇન્દ્રિયોને પોતાના સંયમમાં રાખીને, યોગયુક્ત થઈને, મારે પરાયણ થઈ જવું.) વેદાન્તવિદ્યાના અધિકાર માટેનાં ચાર “બહિરંગ' સાધનોમાંની પસંપત્તિનું નિરૂપણ અહીં પૂરું થાય છે. શ્લોકનો છંદ : અનુપુપ (૨૭) अहंकारादिदेहान्तान् बन्धानज्ञानकल्पितान् । स्वस्वरूपावबोधेन मोक्तुमिच्छा मुमुक्षुता ॥ २८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અહંકારાદિદેહાન્તાનું બન્ધાનશાનકલ્પિતાનું સ્વસ્વરૂપાવબોધેન મોડુમિચ્છા મુમુક્ષુતા | ૨૮ // શ્લોકનો ગદ્ય અન્વય – બહંવાદીતાનું જ્ઞાનેન્ધિતાનું વક્વાન્ - સ્વરૂપાવવોર્ધન મોળું રૂછી “મુમુક્ષતા' || ૨૦ || શબ્દાર્થ :- મુમુક્ષુતા, - “મુમુક્ષા', મોજું રૂછી, – મુક્ત થવાની, છૂટવાની ઇચ્છા કોને છોડવાનાં છે ? વધાન - બંધનોને. કેવાં છે, એ બંધનો ? અજ્ઞાનન્યિતાનું - અજ્ઞાનને કારણે કલ્પવામાં આવેલાં, કલ્પલાં. એનું રૂપ કેવું હોય છે? અહંકાર + ૯ + 2 + તાન્ - અહંકારથી શરૂ કરીને, છેક દેહ સુધીનાં. આ બંધનોમાંથી કેવી રીતે છૂટવું ? એ સહુને ક્યાં સાધનો વડે છોડવાં ? -સ્વરૂપ+ગવવોર્ધન. અવરોધ એટલે સાચું, સમ્યગુ જ્ઞાન. શાનું જ્ઞાન ? સ્વ-સ્વરૂપનું જ્ઞાન, પોતાનાં મૂળભૂત (Original) સ્વરૂપનું જ્ઞાન. એના વડે પેલાં બંધનોને છોડવાની ઇચ્છા, એટલે જ “મુમુક્ષા', (૨૮) અનુવાદ – અહંકારથી માંડીને દેહ સુધીનાં, અજ્ઞાનનાં કારણે કલ્પલાં બંધનોને, પોતાનાં મૂળભૂત સ્વરૂપનાં જ્ઞાન વડે છોડવાની ઈચ્છા, એટલે જ મુમુક્ષુતા, “મુમુક્ષા'. (૨૮) ટિપ્પણ - બ્રહ્મજિજ્ઞાસાનાં ચાર “બહિરંગ સાધનોમાંનું છેલ્લું, ચોથું - મુમુક્ષા' - અહીં સમજાવવામાં આવ્યું છે. ૮૮ | વિવેચૂડામણિ Page #94 -------------------------------------------------------------------------- ________________ સાત્વિક મનોવૃત્તિવાળા સહ સાધકો સમજે છે કે “મોક્ષ' એટલે જન્મ-મરણની સતત ચાલી રહેલી ઘટમાળમાંથી મુક્ત થવું. પરંતુ એ “ઘટમાળ “બંધન'-રૂપ શાથી બની ગઈ? એ બંધન કેવું છે, એની રચના, એનું સર્જન વગેરે કેવી રીતે થયાં ? અને આ બંધનોને કેવી રીતે છોડી શકાય ? - આવી સર્વ પ્રક્રિયાઓ કંઈક આવી છે : અહંકાર' શબ્દ સહુ જાણે છે. સામાન્ય રીતે એનો Pride, Vanity - એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ ખરેખર, વસ્તુતઃ, એવું નથી. મનમાંનો (ગ) “હુંએવો ભાવ, એટલે અહંકાર. સંસારનાં સર્વ બંધનોનાં મૂળમાં આ “અહંભાવ' રહેલો છે અને તેથી જ અહીં તેને મારું કહેવામાં આવ્યો છે. સર્વ બંધનોની શરૂઆત જ આ ભાવથી થાય છે, સર્વ બંધનોનાં મૂળમાં આ “અહંભાવ' - Egotism - જ રહેલો છે. માનસશાસ્ત્ર(Psychology)ના પાશ્ચાત્ય પ્રણેતા ફ્રોઈડ (Freud) પોતાના સિદ્ધાંતનું મંડાણ જ આ “અહં (Ego, “કેપિટલ-આઈ 1')ના આધારે કર્યું છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને દેહ, સુદ્ધામાં, સર્વમાં, સર્વત્ર અહંપણુંમારાપણું- એ ભાવની અનુભૂતિ, એના વડે મનુષ્યનું સમગ્ર અસ્તિત્વ ગ્રસ્ત થઈ જાય, ત્યારે મનુષ્ય એમાં એવો જકડાઈ જાય છે કે એને બીજું કશું દેખાતું નથી. હકીકતમાં, આવું બંધન સાચું (Real) હોતું જ નથી. એ કલ્પવામાં આવેલું છે, કિલ્પિત છે, એ છે મનુષ્યોનો માત્ર “ભ્રમ' (A delusion) જ. આવી કલ્પના, કેમ કરીને શક્ય બની ? માત્ર એક જ જવાબ : પોતાનાં સાચાં મૂળભૂત સ્વરૂપનું અજ્ઞાન. પોતે આ દેહધારી મનુષ્ય જીવાત્મા નથી, પરંતુ પરમાત્મા છે, - એ સનાતન સત્ય(Eternal Truth)નું અજ્ઞાન. આ “અહંકાર'(Self-love)ને વેદાન્તદર્શનમાં “અવિદ્યા' (Spiritual ignorance) ગણવામાં આવી છે. આ અવિઘાને કારણે એક મોટી અનર્થ-પરંપરા સર્જાય છે : અંધકાર વડે ઢંકાયેલું દોરડું સાપનો ભ્રમ અને ભય ઊભો કરે છે, તેમ જ આ “અહંકાર'-રૂપી અવિદ્યાનાં આવરણને કારણે, બંધનની કલ્પના સર્જાય છે. અને આ બંધનને છોડવાની ઇચ્છા એટલે જ પોતાનાં સાચાં સ્વરૂનું જ્ઞાન, વિદ્યા (Spiritual knowledge : સ્વ-સ્વરૂપાવવોધ). હકીકતમાં, આવા સ્વ-સ્વપ-અવળોધ થતાંની સાથે જ, એના વડે પેલા અજ્ઞાનકલ્પિત બંધનને છોડવાની ઈચ્છા મોજુમિચ્છી, સાધકનાં ચિત્તમાં, સ્વયમેવ, જાગૃત થાય છે. શ્લોકનો છંદ : અનુરુપ (૨૮) - ૨૯ मन्दमध्यमरूपापि वैराग्येण शमादिना । प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ॥ २९ ॥ વિવેકચૂડામણિ | ૮૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : મદમધ્યમરપાપિ વૈરાગ્યેણ સમાદિના . પ્રસાદેન ગુરોઃ સેયં પ્રવૃદ્ધા સૂયતે ફલમ્ | ર૯ શ્લોકનો ગદ્ય અન્વય :- વૈરાગ્યેળ, શમહિના, રો: પ્રસાદેન (વ), मन्दमध्यमरूपा अपि सा इयं (मुमुक्षुता) प्रवृद्धा (भवति), (अन्ते च सा एव) નં સૂતે / ર૬ . | શબ્દાર્થ – સા રૂર્ય - તે જ આ “મુમુક્ષુતા', (અક્ષત વહ્મજ્ઞાન) છત્ત મૂર્તિ - (અપેક્ષિત બ્રહ્મજ્ઞાનરૂપી) ફળ ઉત્પન્ન કરે છે, આપે છે. (ગારમે) મન્વમધ્યમાં આપ - (સા-નું વિશેષણ). તે મુમુક્ષુતા, આરંભમાં) મંદ અને અને મધ્યમ પ્રકારની હોવા છતાં, એની માત્રા અને તીવ્રતા, પ્રમાણમાં, ઓછી હોવા છતાં, વૈરાળ, શાલિના, કુરો? પ્રસાવેન () - વૈરાગ્ય, શમ-દમ વગેરે છ ગુણો અને ગુરુની કૃપા વડે, પ્રવૃદ્ધા (મવતિ) પ્રબળ, તીવ્ર અને સઘન બને છે. (૨૯) અનુવાદ :- (આરંભમાં) મંદ અને મધ્યમ પ્રકારની હોવા છતાં, આ તે જ (મુમુક્ષુતા), વૈરાગ્ય, શમ (દમ, શ્રદ્ધા, તિતિક્ષા) વગેરે ગુણો) અને સદ્દગુરુની કૃપા વડે, (અંતે) સબળ બને છે અને અપેક્ષિત બ્રહ્મજ્ઞાનરૂપી) ફળ આપે છે. (૨૯) ટિપ્પણ – સાધકનો ભીતરી વિકાસ ઓછો-અધૂરો હોવાનાં કારણે, એની આ મુમુક્ષા આરંભમાં ભલે મંદ અને મધ્યમ કક્ષાની હોય, તેથી મુંઝાવાની જરૂર નથી. આ દિશામાં તેણે શ્રદ્ધાપૂર્વક પ્રયાણ કર્યું જ હોવાથી, વૈરાગ્ય, શમ-દમ વગેરે ગુણો અને સદ્ગુરુની કૃપા વગેરે વડે, તે, ધીમે ધીમે છતાં અચૂક અવશ્ય, પર્યાપ્ત માત્રામાં પરિપક્વ અને પ્રબળ બની રહેશે અને અંતે તે અપેક્ષિત બ્રહ્મજ્ઞાનરૂપી ફળ સાધકને આપવા સમર્થ બનશે, એમાં શંકા નથી. શ્લોકનો છંદ : અનુપ (૨૯) . ૩O वैराग्यं च मुमुक्षुत्वं तीव्र यस्य तु विद्यते । તમન્નેવાર્થવન્તઃ યુ. પવન્ત: શમાર્ય: | ૩૦ || શ્લોકનો ગુજરાતી પાઠ - વૈરાગ્ય ચ મુમુક્ષુતં તીવ્ર યસ્ય તુ વિદ્યતે | તસ્મિન્નેવાર્થવન્તઃ સ્યુઃ ફલવાઃ શમાદયઃ || ૩૦ || શ્લોકનો ગઘ અન્વય – તુ વૈષે મુમુક્ષુત્વ વ તીવ્ર વિદ્યતે, તમિન ઇવ મિલિય: અર્થવન્ત: નવન્તઃ () શુઃ || ૩૦ || શબ્દાર્થ – તીવ્ર - તીવ્ર, હૃદયસ્પર્શી, સંનિષ્ઠ, પ્રબળ, સુદઢ, શાય: - ૯૦ | વિવેક્યૂડામણિ Page #96 -------------------------------------------------------------------------- ________________ શમ, દમ વગેરે, આત્મપ્રસન્નતાના છ ગુણો, પર્લંપત્તિ વગેરે બહિરંગ સાધનો, અર્થવન્તઃ - સફળ, ચરિતાર્થ, સાર્થક, સિદ્ધ, નવરો: ફળ આપનારાં, સફળ, યુ: બને, થાય. (૩૦). અનુવાદ :- જે(સાધકોનાં વૈરાગ્ય અને મુમુક્ષા સુદઢ હોય, તેના જ શમ (દમ) વગેરે (છ ગુણો) સાર્થક અને સફળ બને. (૩૦) ટિપ્પણ - બ્રહ્મસાક્ષાત્કાર માટેનાં આ તો હજુ માત્ર બહિરંગ' સાધનોની જ ચર્ચા છે, “અંતરંગ' નહીં. પરંતુ તેમાંયે વૈરાગ્ય અને મુમુક્ષાનો મહિમા ઓછો નથી, એવું પ્રતિપાદન કરવું, એ આ શ્લોકનું તાત્પર્ય છે. આ બંને પણ પૂરતાં પ્રબળ હોવાં જોઈએ, કારણ કે તો જ, પસંપત્તિમાંના, શમ-દમ વગેરે પેલા છે ગુણો સાર્થક અને સફળ થાય. ટૂંકમાં, વૈરાગ્ય અને મુમુક્ષા પણ, ષટ્સપત્તિની જેમ, - “બહિરંગ સાધનો જ હોવા છતાં, ષસંપત્તિની સિદ્ધિનો આધાર વૈરાગ્ય અને મુમુક્ષાની તીવ્રતા અને સુદઢતા પર રહે છે, એ હકીકત પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. શ્લોકનો છંદ : અનુષુપ (૩૦) ૩૧. एतयोर्मन्दता यत्र विरक्तत्वमुमुक्षयोः । ' પર તિવત્ર માસમાત્રતા |રૂ? . શ્લોકનો ગુજરાતી પાઠ : એતયોર્મન્દતા યત્ર વિરકતત્વમુમુક્ષયોઃ. * મરી સલિલવાત્ર શમાદેર્લાસમાત્રતા | ૩૧ || શ્લોકનો ગદ્ય અન્વય: – યત્ર (સ્મિન સાધવે ) વિરમુમુક્ષયોઃ મન્વતા (તિ), તત્ર (તત્િ સાધ) - સતિત્તવત્ શH: માસમત્રતા * (સંમત) || 3 || શબ્દાર્થ – 'મન્વતા – મંદ હોવાપણું, મંદપણું, ઢીલાશ, કચાશ, નબળાઈ, વિરત્વે - વૈરાગ્ય, મ – મરુ-ભૂમિમાં, રણપ્રદેશમાં, જયાં એક ટીપું પણ પાણી હોય નહીં, એવા વિસ્તારમાં, સતિત્તવત્ - પાણી (હોય) એવી પરિસ્થિતિની જેમ, માલમત્રતા ફક્ત આભાસ જ થાય એવી પરિસ્થિતિ, આભાસ જ હોવાપણું, માત્ર દેખાવ જ હોય એવો ખ્યાલ. (૩૧). અનુવાદ - જ્યાં (જે સાધકમાં) વૈરાગ્ય અને મુમુક્ષા મંદ હોય, ત્યાં (તે સાધકમા) શમ વગેરે (ગણો) હોવાની શક્યતા, રણવિસ્તારમાં જળના માત્ર આભાસ જેવી જ હોય. (૩૧) ટિપ્પણ - જે વાત, આ પહેલાંના શ્લોક(૩૦)માં, હકારાત્મક રીતે વિવેકચૂડામણિ | ૯૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ (Positively) કહેવામાં આવી હતી. તે જ અહીં નકારાત્મક રીતે (Negatively) સમજાવવામાં આવી છે. આમાં કશી પુનરુક્તિ નથી, પણ પ્રસ્તુત મુદ્દાનાં મહત્ત્વને ભારપૂર્વક રજુ કરવાનો આચાર્યશ્રીનો આશય છે. કોઈક બહુ મોટું દુ:ખ, અચાનક, આવી પડે, ત્યારે સામાન્ય સંસારીનાં મનમાં વૈરાગ્યનો ભાવ માનવસહજ નિર્બળતાનાં પરિણામે ઉદ્ભવે છે, પરંતુ મોટે ભાગે આવો ભાવ ટૂંકજીવી અને શ્મશાન-વૈરાગ્ય જેવો જ નીવડે છે. એવું જ, મોક્ષ મેળવવાની ઇચ્છાની બાબતમાં પણ બનતું હોય છે. એ બંનેના પાયામાં, અંતઃકરણનાં ઊંડાણમાંથી ઉદ્ભવતી ઉત્કટતા અને સબળ-વિચારશીલતા નથી હોતી. પરિણામ શું અને કેવું આવે? શમ-દમ વગેરેની ત્યાં શક્યતા કેટલી ? આ સમજાવવા માટે, આચાર્યશ્રીએ, અહીં એક સુંદર ઉપમા પ્રયોજી છે : ‘રણ' એટલે ‘રણ’ (Desert) ! ત્યાં પાણીનું ટીપુંયે હોતું નથી, તેથી જ તેને ‘રણ' કહેવામાં આવ્યું છે. વૈશાખ-જેઠ મહિનાના પ્રખર તાપમાં, ક્યારેક, દૂરથી, ત્યાં પાણી છે એવું લાગે તો પણ એ માત્ર આભાસ જ હોય, ખરેખર જળ જેવું કશું જ ન હોય, એ તો માત્ર મૃગજળ ! ઝાંઝવાનાં જળ ! હરણાં બિચારાં ત્યાં જઈને માથું પટકે તો પણ એમની તરસ ન જ છીપે ! તરફડીને તરસ્યાં જ મરી જવાનું ! બસ, એવું જ, વૈરાગ્ય-મુમુક્ષાની મંદતાવાળા સાધકની બાબતમાં સમજી લેવાનું : એમના શમ-દમ વગેરે છ ગુણો માત્ર દેખાવનાં જ ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૧) ૩૨-૩૩ मोक्षकारणसामग्र्यां भक्तिरेव गरीयसी । સ્વ-સ્વરૂપાનુસન્ધાનું મહિત્યિમિથીયતે॥ ૩૨ ॥ स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगुः । શ્લોકનો ગુજરાતી પાઠ : મોક્ષકારણસામટ્યાં ભક્તિરેવ ગરીયસી । સ્વ-સ્વરૂપાનુસન્ધાનં ભક્તિરિત્યભિધીયતે ॥ ૩૨ ॥ સ્વાત્મતત્ત્વાનુસન્ધાનં ભક્તિરિત્યપરે જગુઃ । શ્લોકનો ગદ્ય અન્વય :- મોક્ષારસામાં મત્તિ: વ ગરીયસી । સ્વस्वरूपानुसन्धानं भक्तिः इति अभिधीयते । स्वात्मतत्त्वानुसन्धानं भक्तिः (इति तु ) અરે (તત્ત્વચિન્તા:) નળુ: || ૩૨-૩૩ || શબ્દાર્થ :- મોક્ષારળસામ યાં મોક્ષપ્રાપ્તિનાં સાધનોની સામગ્રીમાં, गरीयसी ચઢિયાતી, વધારે પ્રબળ, દૃઢ, મજબૂત, અભિધીયતે - કહેવાય છે, મનાય છે, ગણાય છે. સ્વસ્વરૂપાનુસંધાન પોતાનાં સ્વરૂપનું, પોતાનાં આત્માનું, આત્માનાં સ્વરૂપનું અનુસંધાન, સ્વાત્મતત્ત્વાનુમાનં - ‘અનુસંધાન’ એટલે ચિંતન૯૨ | વિવેકચૂડામણિ = Page #98 -------------------------------------------------------------------------- ________________ મનન, વિચાર-વિમર્શ-પરામર્શ; પોતાના આત્માનું સ્વરૂપ કેવું છે ? એ સ્વરૂપ તાત્ત્વિક દૃષ્ટિએ કેવું છે? - એ વિશેની ઊંડી વિચારણા; બીજા કેટલા વિચારકો, તત્ત્વચિંતકો, વિવેચકો : આ ક્રિયાપદનો વાચ્યાર્થ તો, ઐ(ગાવું, એ ધાતુ)ના પરોક્ષ ભૂતકાળનાં રૂપ તરીકે, “ગાયું છે' એવો થાય, પરંતુ અહીં “કહે છે', “માને છે,” “સમજે છે,' એવો અર્થ લેવાનો છે. (૩૨-૩૩) અનુવાદ :- મોક્ષનાં સાધનોની સામગ્રીમાં, “ભક્તિ વધારે ચઢિયાતી છે. પોતાનાં (આત્માનાં) સ્વરૂપનું અનુસંધાન, એને જ “ભક્તિ' કહેવામાં આવે છે. બીજા (કેટલાક તત્ત્વચિંતકો) પોતાના આત્માનાં તાત્ત્વિક સ્વરૂપને “ભક્તિ માને છે. (૩૨-૩૩) ટિપ્પણ :- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, - એ ચાર એટલે મનુષ્યજીવનના ચાર પુરુષાર્થો (Four aims of human life), પરંતુ એની પરમ (Highest) અને ચરમ (ultimate) સાર્થકતા તો મોક્ષની પ્રાપ્તિ. પરંતુ આ “મોક્ષ' એ કાંઈ સામાન્ય પદ નથી. એ તો એક અત્યંત દુર્લભ અને, મહદંશે તો, અલભ્ય સ્થિતિ છે. પણ અહીં તો એને પામવા મથતા સાચા અને સંનિષ્ઠ સાધકોની જ ચર્ચા છે; એટલે, એની પ્રાપ્તિનાં સાધનો અને એ સાધનોની સામગ્રી શી ? - એનો જવાબ મેળવવો જ રહ્યો. ભારતીય દર્શન(Philosophy)પરંપરામાં, આ વિશે ઊંડું અને સવિસ્તર વિવેચન-વિશ્લેષણ થયું છે. અનેક ભિન્ન ભિન્ન તત્ત્વચિંતકોએ પોતાના વિશિષ્ટ અને લાક્ષણિક અંગત દષ્ટિકોણ પ્રમાણે, આ સવાલના જવાબો આપ્યા છે. પરંતુ આચાર્યશ્રીની નજર સમક્ષ તો સામાન્ય સાધક છે, એટલે તો તેઓશ્રી સહેલો ને સટ્ટ, ટૂંકો ને ટચ્ચ જવાબ આપે છે કે એ બધી સામગ્રી ભલે રહી, સહુથી સક્ષમ અને ચઢિયાતી સામગ્રી એટલે “ભક્તિ' ! પણ તો પછી બીજો સવાલ એ ઊભો થાય કે “ભક્તિ એટલે શું ? શબ્દ તો ખૂબ જાણીતો, સહેલો અને લગભગ સર્વ-પરિચિત છે, પરંતુ “ભક્તિ એટલે, ખરેખર, શું ? આચાર્યશ્રીએ, સૌપ્રથમ તો, તેમને પોતાને જે અભિપ્રેત છે, એવી “ભક્તિની વ્યાખ્યા, સમજૂતી આપી છે. ભક્તિ' એટલે પોતાનાં (આત્માનાં) સ્વરૂપનું અનુસંધાન ! મોટે ભાગે અને સામાન્ય રીતે, મનુષ્ય એના સ્વભાવની સમજની-બુદ્ધિની મર્યાદાને કારણે, પોતાની નજર સામેનાં બાહ્ય બ્રહ્માંડને જોવા-જાણવા-ઓળખવાની વૃત્તિ ધરાવે છે. પરંતુ એને ખબર નથી કે એની પોતાની જ ભીતર, અંતઃકરણમાં, સૂક્ષ્મ અને સાત્વિક સમૃદ્ધિ ધરાવતું એક બીજું બ્રહ્માંડ’ પણ છે ! પણ બહારની આંખોને બંધ કરીને, પોતાનાં મનશ્ચલુને ખોલીને, એ અંદર જુએ, જોઈ શકે, તો એને આ બીજાં બ્રહ્માંડનાં દર્શન થાયને પોતાનાં અંતરાત્માનાં આસન પર બિરાજી રહેલું એ બ્રહ્માંડ એટલે જ પરમાત્મા ! વિવેકચૂડામણિ | ૯૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ બસ, આચાર્યશ્રી કહે છે કે “જીવાત્માનું પરમાત્મા સાથેનું આ “અનુસંધાન', - એ જ “ભક્તિ' ! અને આ ભક્તિ એટલે જ મોક્ષનાં સાધનોની મૂળભૂત સામગ્રી ! બીજા (પ) તત્ત્વચિંતકોએ આપેલી, આ સામગ્રીની વ્યાખ્યા પણ અંતે તો આ જ વાત કહે છે. માત્ર, શબ્દોનો જ ફેર છે. આચાર્યશ્રી અને બીજા તત્ત્વચિંતકોએ રજુ કરેલી “ભક્તિની વ્યાખ્યાનાં અનુસંધાનમાં, “ભક્તિનાં તાત્ત્વિક સ્વરૂપ વિશે ઊંડું ચિંતન કરનાર, “ભક્તિસાહિત્યના બે તજજ્ઞો(Experts)એ આપેલી વ્યાખ્યા પણ, આ સંદર્ભમાં, પ્રસ્તુત (Relevant)બની રહેશે : (૧) $િ: પરમ પ્રેમસ્વકૂપા | - નારદ (‘ભક્તિ એટલે પ્રેમનું પરમ સ્વરૂપ') (૨) $િ: ફુકરે રિમાનુ$િ: I - શાંડિલ્ય, (“ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પરમ અનુરાગ). શ્લોકનો છંદ : અનુપુપ (૩૨-૩૩) ૩૩-૩૪ उक्तसाधनसंपन्नः तत्त्वजिज्ञासुरात्मनः ॥ ३३ ॥ उपसीदेद् गुरुं प्राज्ञं यस्माद् बन्धविमोक्षणम् ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - ઉક્તસાધનસંપન્નઃ તત્ત્વજિજ્ઞાસુરાત્મનઃ | ૩૩ | ઉપસીદે ગુરુ પ્રાશં યસ્માદ્ બન્ધવિમોક્ષણમ્' શ્લોકનો ગદ્ય અવય - ૩રુસાધનસંપન્ન: તનિઝામુ: યાત્ વવિમોક્ષ (મવેત્ તું) આત્મિનઃ પ્રાસં ૩પસીત્ II રૂરૂ-રૂક | શબ્દાર્થ – વેદાન્ત-વિદ્યાના અધિકાર માટે, આ પહેલાંના શ્લોકોમાં દર્શાવવામાં આવેલાં, ચાર “બહિરંગ સાધનો, - વિવેક, વૈરાગ્ય વગેરે - જેણે પૂરેપૂરાં આત્મસાત કર્યા છે, સંપન્ન કર્યા છે, સમજી લીધાં છે, જે એને સંપૂર્ણરીતે પામી ચૂક્યો છે, - એવો અધિકૃત સાધક, તત્ત્વવિજ્ઞાસુ . તત્ત્વ એટલે વેદાન્તવિદ્યા. તેને જાણવાની સંનિષ્ઠ ઇચ્છા ધરાવતો સાધક. તેણે શું કરવું જોઈએ ? માત્મ: હું ૩પસી - પોતાના ગુરુ પાસે પહોંચી જવું જોઈએ. પરંતુ પોતાના', - એટલે કેવા ? એના માટે અહીં બે વિશેષણો આપવામાં આવ્યાં છે : પ્રાસં અને મા વન્ધવિમોક્ષ (મત). આ તો વેદાન્તવિઘા પામવાની વાત છે, એટલે જેવા-તેવા સામાન્ય પ્રકારના ગુરુ ન ચાલે : સૌપ્રથમ તો, ગુરુ “પ્રાજ્ઞ' હોવા જોઈએ. હકીકતમાં, એ ગીતા-ભાખ્યા “સ્થિતપ્રજ્ઞ' હોવા જોઈએ, અને તેથી જ, જેની પાસેથી પોતાને, સંસારનાં બંધનમાંથી મુક્તિ(વિમોક્ષ)ની ખાતરી હોય, એવા. (૩૩-૩૪). ૯૪ | વિવેચૂડામણિ Page #100 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ – (આ પહેલાં) જણાવેલાં (વેદાન્તવિદ્યાનાં “બહિરંગ સાધનો) પામી ચૂકેલા તત્વ-જાણવા ઈચ્છતા સાધકે, બંધનમાંથી છૂટકારો જેનાથી થઈ શકે તેવા, પોતાના પ્રાણ ગુરને શરણે જવું જોઈએ. (૩૩-૩૪) - ટિપ્પણ - મૂળ અને મુખ્ય વાત સંસારનાં બંધનોમાંથી છૂટકારો મેળવવાની છે. આ માટેની બે પૂર્વશરતો છે : એક તો એ કે આવા સાધકે, આચાર્યશ્રીએ આ પહેલાં સમજાવેલો વિવેક-વૈરાગ્ય વગેરે ચાર બહિરંગ સાધનોને પૂરેપૂરાં પામી લેવાં જોઈએ (સંપન્ન:), અને બીજું, - એની તત્ત્વજિજ્ઞાસા સાચી અને સંનિષ્ઠ હોવી જોઈએ. આ “તત્ત્વ'માંનું તત્વ એટલે ચાર મહાવાક્યોમાંના તત્ વં સિ -નું તત્, - બ્રહ્મ અથવા પરમ-સત્ય, અંતિમ ચૈતન્ય. વિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા (જ્ઞાતું રૂછ I). આવા સાધકે પોતાના ગુરુના શરણે જવું જોઈએ. અને એને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે એ ગુરુ “પ્રાજ્ઞ' છે અને એમના ઉપદેશથી, એમના માર્ગદર્શનથી, એમની મારફત, પોતાને પીડી રહેલાં સંસાર-બંધનોમાંથી એને છૂટકારો મળશે. (૩૩-૩૪). શ્લોકનો છંદ : અનુપુપ (૩૩-૩૪) (૩૪-૩૫-૩૬). શ્રોત્રિયોવૃત્તિનો હતો યો ત્રાવિત્ત: રૂ૪ | | ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानलः ॥ अहैतुकदयासिन्धुर्बन्धुरानमतां सताम् ॥ ३५ ॥ तमाराध्य गुरुं भक्त्या प्रप्रश्रयसेवनैः ।। प्रसनं तमनुप्राप्य पृच्छेद् ज्ञातव्यमात्मनः ॥ ३६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – શ્રોત્રિયોડવૃજિનોડકારહતો યો બહ્મવિત્તમ / ૩૪ / બ્રહ્મણ્યપરતઃ શાન્તો નિરિધન ઇવાનલઃ | અદ્વૈતુકદયાસિન્ધર્મધુરાનમતાં સતામ્ II ૩૫ | તમારાધ્ય ગુરું ભક્ષ્યા પ્રહપ્રશ્રયસેવનૈઃ.. પ્રસન્ન તમનુપ્રાપ્ય પૃચ્છેદ્ જ્ઞાતવ્યમાત્મનઃ | ૩૬ II. શ્લોકોનો ગદ્ય અન્વય - : શ્રોત્રિય , મવૃત્તિન:, મામહત:, દ્રવિત્તમ:, ब्रह्मणि उपरतः, निरिन्धनः अनलः इव शान्तः, अहैतुकदयासिन्धुः, आनमतां सतां વધુ, (શ) તું | મારTષ્ય, પ્રહૃશ્રયસેવનૈઃ, મત્ય (૨) પ્રસન્ન (વા), અનુપ્રાણ, માત્મ: જ્ઞાતિવ્ય (ત) (સાધ:) પૃષ્ઠ | રૂ૪-રૂ-રૂદ્દ ||. શબ્દાર્થ :- છંદમાં રચાયેલું આ તો “પદ્ય' છે, “ગદ્ય નથી, એટલે લેખકને કહેવાનું, શ્લોકની બે પંક્તિઓમાં જો ન વ્યક્ત થઈ શકે તો, ત્યારપછીની લીંટી કે લીંટીઓમાં પણ તે ચાલુ રહી શકે, અને તેથી જ લેખકનાં કહેવાનો અર્થ વિવેકચૂડામણિ | ૯૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ બરાબર સમજાય તે માટે, અનુકૂળતા માટે, ઘણી વાર, શ્લોકની બે લીટી ઉપરાંત, ત્યારપછીના શ્લોક અથવા શ્લોકોની એક કે તેથી વધારે લીંટીઓને એકીસાથે જોડવી પડે. અહીં એવું જ થયું છે, એ વાત લક્ષમાં રાખવાની રહે છે. આ પહેલાંની બે શ્લોક-પંક્તિઓમાં “ગુરુનાં બે વિશેષણો તો અપાયાં જ હતાં, પરંતુ સાધકની સફળતાનો ઘણો બધો આધાર “ગુરુ” પર છે, એટલે અહીં આચાર્યશ્રીએ બીજાં આઠ વિશેષણો ઊમેર્યા છે. હવે, એ બધાં, એક પછી એક, જોઈએ : શ્રોત્રિય - વેદો વગેરે વિદ્યાઓમાં, શ્રુતિ-સ્મૃતિ સાહિત્યમાં અને સર્વ શાસ્ત્રો તથા દર્શનોમાં પારંગત, બહુ ભણેલો, બહુશ્રુત, Well-read બ્રાહ્મણ. પ્રવૃત્તિન:. વૃનિન - એટલે પાપ, પ્રવૃત્તિન: એટલે પાપ વગરના, નિષ્પાપ. નામત: મનુષ્યને પીડતા, છ આંતરિક શત્રુઓ (પરિપુઓ)માં “કામ” (કામના) અતિભયંકર શત્રુ છે. ગીતાએ પણ આ કામને નરકનાં ત્રણ દ્વારોમાંનાં એક તરીકે કહ્યો છે. ગુરુ સર્વ કામનાઓથી મુક્ત, રહિત, નિષ્કામ હોવા જોઈએ. બ્રહ્મવિત્તમ: બ્રહ્મને જાણવાની ઇચ્છાથી તો શિષ્ય ગુરુ પાસે જાય છે, એટલે ગુર માત્ર બ્રહ્મવિ (બ્રહ્મજ્ઞ) હોય એટલું પૂરતું નથી, એ તો બ્રહ્મવિદોમાં યે શ્રેષ્ઠ હોવા જોઈએ. તમે શ્રેષ્ઠતાદર્શક (Superlative) પ્રત્યય છે. વહ્મળ ૩૫રતઃ - પરંતુ ગુરુ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞ હોય એટલું જ પૂરતું નથી, તો પછી ? એ તો સતત, સદા-સર્વદા બ્રહ્મમાં જ રમણ કરનાર, રચ્યા-પચ્યા રહેતા, એમાં જ (ઉપર)રત-મગ્ન, બ્રહ્મપરાયણ હોવા જોઈએ. નિધિનઃ મનનઃ રૂવ શાન્ત: - વેદાન્તવિદ્યાના સાધકે જ અમદમ વગેરે પર્સંપત્તિ સંપન્ન કરેલી હોય તો પછી, ગુરુ પોતે તો “પરમ-શાંત' (શ-ધાતુનું કર્મણિ-ભૂતકૃદંત-રૂપ) જ હોવા જોઈએને? “પરમ-શાંત' વ્યક્તિનું અહીં સંક્ષિપ્ત છતાં સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. બનત: એટલે અગ્નિ, અને ધન એટલે અગ્નિમાં નાખવાનું છાણાં-લાકડાં વગેરે) બળતણ. ગુરુ, કેવા “શાંત' હોવા જોઈએ ? બળતણ વિનાના અગ્નિ જેવા ! સાવ ઠરી ગયેલા, રાખ જેવા. અગ્નિનો ભય હોય, રાખનો જરા પણ નહીં, એવા શાંત ! અતુલ્પિઃ ખૂબ દયાળુ તો ગુરુ હોવા જ જોઈએ, પરંતુ એ તો દયાના સાગર (સિવુ) હોવા જોઈએ, એટલું જ નહીં, એ તો કોઈ પણ કારણ વિના દયાળુ હોવા જોઈએ (તુષ) ! મનમતાં સતાં વધુઃ - વધુ એટલે માત્ર ‘ભાઈ’ કે ‘મિત્ર જ નહીં, પરંતુ બીજાને જે પોતાના જેવો જ સમજે તે, આત્મીયતાપૂર્વક વર્તે છે. પણ આવું વર્તન કોના પ્રત્યે રાખવાનું ? મનમતાં – વિનમ્ર વ્યક્તિઓ પ્રત્યે, શરણે આવેલાઓ પ્રત્યે. અને આવા માણસો તો સજ્જનો (સતાં) જ હોય, સંતો-સત્પરુષો, સદાચારીઓ જ હોય. આવી વ્યક્તિઓ પ્રત્યે ગુરુનો અભિગમ આત્મીયતાપૂર્ણ હોવો જોઈએ. ૯૬ | વિવેકચૂડામણિ Page #102 -------------------------------------------------------------------------- ________________ આવા ગુરુને શરણે જઈને (અનુપ્રાપ્ય) સાધકે આત્મન: જ્ઞાતવ્ય પૃષ્ઠેત્ । પોતાને, તેમની પાસેથી જાણવું હોય (જ્ઞાતવ્યું) તેના વિશે, તેના સંબધમાં, તેને લગતો પ્રશ્ન કરવો, પૂછવું (પૃદ્વૈત). પરંતુ તે પહેલાં એક મહત્ત્વનું કામ સાધકે-શિષ્યે કરવાનું રહે છે, અને તે છે ગુરુને ‘પ્રસન્ન’ કરવાનું. પરંતુ તેમને પ્રસન્ન કરવા શી રીતે ? તેમની આરાધનાઉપાસના (આરાધ્ય) કરીને. અને આ કામ બે રીતે થાય : એક, એમની ભક્તિ વડે (મા) અને બીજું, એમની વિનયપૂર્વક (પ્રહ્લ), નમ્રતાપૂર્વક (પ્રત્રય) સેવા કરવાથી (સેવનં). (૩૪-૩૫-૩૬) અનુવાદ :– જે (ગુરુ) શ્રોત્રિય, નિષ્પાપ, કામનાઓ-રહિત, શ્રેષ્ઠ બ્રહ્મવિદ્, બ્રહ્મ-પરાયણ, બળતણ-વિનાના અગ્નિ જેવા શાંત, નિષ્કારણ દયા-સાગર, અને વિનમ્ર સજ્જનો પ્રત્યે આત્મીયતાપૂર્ણ હોય, તેવા ગુરુને વિનય અને વિનમ્રતાપૂર્વક સેવા વડે પ્રસન્ન કરીને અને (આ રીતે તેમને) પ્રસન્ન થયેલા(ગુરુ)ને, પોતાને જે જાણવું હોય તે વિશે (સાધકે, શિષ્ય) પ્રશ્ન પૂછવો. (૩૪-૩૫-૩૬) ટિપ્પણ :— આમ તો, આ શ્લોકમાંની બધી બાબતો વિશે, લગભગ બધી જ સમજૂતી ‘શબ્દાર્થ’-માં સવિસ્તર અપાઈ ગઈ છે, એટલે હવે અહીં કશો સવિશેષ વિસ્તાર કરવાનો રહેતો નથી. છતાં બે-એક બાબતો અંગે underline કરીને એ કહેવાનું કે ગુરુ-શિષ્ય-સંબંધમાં જેમ, શિષ્યની પાત્રતા-યોગ્યતા-લાયકાત એ પૂર્વશરત છે, એવી જ, એટલી જ મહત્ત્વની પૂર્વશરત છે, - ગુરુની પાત્રતાની. આ પૂર્વશરતનું પૂરું ચિત્ર ગુરુ વિશેનાં આઠ વિશેષણોમાંથી મળી રહે છે. ટૂંકમાં, એક માનવ વ્યક્તિ તરીકે, ગુરુ, શિષ્યની શ્રદ્ધા-આશા-અપેક્ષા સંપૂર્ણરીતે ફળીભૂત થાય એવા આદર્શ (Ideal, Perfect) હોવા જોઈએ. અને આવા ગુરુ પાસેથી જો શિષ્ય પૂરેપૂરું પાંમવું હોય તો, તેનામાં પણ વિનય-વિનમ્રતા-સેવા-ભક્તિ વગેરે જરૂરી સદ્ગુણોની સામગ્રી હોવી જોઈએ : શિષ્ય પૂરેપૂરો ‘શરણાર્થી' હોય તો જ ગુરુ સાચા ‘શરણ્ય' બની રહે. પાયાની આ જ હકીકતને આપણાં શાસ્ત્રોએ આ પ્રમાણે પ્રબોધી છે :तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥ ( गीता. ४, ३४ ) (‘તે ગુરુને દંડવત્ પ્રણામ કરીને, વિવિધ પ્રશ્નો પૂછીને અને તેમની સેવા કરીને, તેમની પાસેથી તે જ્ઞાન તું મેળવજે. તત્ત્વને જાણનારા તે જ્ઞાનીઓ તને તે જ્ઞાનનો ઉપદેશ આપશે.') અને – - तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् । સમિાળિ: શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ્ । (મુંડકોપનિષદ ૧, ૨, ૧૨) (‘તે બ્રહ્મજ્ઞાન મેળવવા માટે શિષ્ય, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુ પાસે જ, હાથમાં, નમ્રતા-જિજ્ઞાસા-પાત્રતા-સૂચક સમિધ, એટલે કે યજ્ઞ માટેનું પવિત્ર વિવેકચૂડામણિ / ૯૭ ફર્મા - ૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ લાકડું, લઈને જવું જોઈએ.') પરંતુ ગુરુ-શિષ્ય બાબત આથી વિપરીત પરિસ્થિતિ હોય તો ? આપણા મધ્યકાલીન જ્ઞાની-કવિ અખા-ભગતે, પોતાની લાક્ષણિક રમૂજી-માર્મિક શૈલીમાં, એનું સ્વાભાવિક પરિણામ આમ આલેખ્યું છે : લોભી ગુરુ ને લાલચુ ચેલા, દોનો કા નરકમેં ઠેલ-ઠેલા !' શ્લોકનો છંદ : અનુષુપ (૩૪-૩૫-૩૬) ૩૭ स्वामिन् नमस्ते नतलोकबन्धो कारुण्यसिन्धो पतितं भवाब्धौ । मामुद्धरात्मीयकटाक्षदृष्ट्या વ્યાતિવાકુથસુથામવૃર્યો રૂ૭ | શ્લોકનો ગુજરાતી પાઠ - સ્વામિન્ નમસ્તે નતલોકબન્ધો કારુણ્યસિધો પતિતં ભવાબ્ધિી મામુદ્ધરાત્મીયકટાક્ષદેટ્યા, ઋત્યાતિકારુણ્યસુધાડભિવૃર્યા . ૩૭ | શ્લોકનો ગદ્ય અન્વય :- (દે) નતનોધો ! () [fસભ્યો ! ( स्वामिन् ! ते नमः, आत्मीयकटाक्षदृष्ट्या, ऋच्या अतिकारुण्यसुधाभिवृष्टया, भवाब्धौ પતિત માં સદ્ધર / રૂ૭ | શબ્દાર્થ – () સ્વામિનું - હે સ્વામી ! હે પ્રભો ! હે ગુરુજી ! હે આચાર્યશ્રી ! નતોવળ્યો અને મુખ્યસિન્હો – એ બે, સ્વામિન્ - એ સંબોધનનાં વિશેષણો છે. કેવા ગુરુજી ? નાસ્તોવધુ: નમસ્કાર કરતા, શરણે આવેલા, પ્રણામ કરતા લોકોનાં બધુજન; અને પુરુષ્ણસિબ્યુ: કરુણાના, દયાના સાગર, તે નમ: તમને નમસ્કાર હો ! ગુરુજીને શિષ્ય શી વિનંતી કરવાની છે? માં ૩ર – મારો ઉદ્ધાર કરો, ડૂબી રહેલા મને બચાવો. હું કેવો ? અવાધ્ધ તિi - ભવસાગરમાં, આ સંસારસમુદ્રમાં પડેલો. શાના વડે બચાવવાનો છે ? માત્મીવિયા – પોતાની કટાક્ષ-દૃષ્ટિ વડે. એ દષ્ટિ કેવી છે? એનાં બે વિશેષણો આ પ્રમાણે છે : વ્યાં અને તિરુથસુધfપવૃયા. ઋજુ એટલે સરળ સીધા, કશી આંટીઘૂંટી વિનાની, અને તિર્થસુધfમવૃઢ્યા. વાળ એટલે કરુણા, અત્યંત-કરુણા, એની સુધી એટલે અમૃત, આવાં કરુણામૃતની વૃષ્ટિવાળી, આવું અમૃત વરસાવતી. (૩૭) ૯૮ ! વિવેકચૂડામણિ Page #104 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ – (આપનાં) શરણે આવેલાં લોકોનાં હે બંધુજન! હે કરુણાસાગર પ્રભો ! આપને નમસ્કાર હો ! અત્યંત કરુણામૃત વરસાવતી આપની સરળ કટાક્ષદષ્ટિ વડે, ભવસાગરમાં પડેલા એવા મારો ઉદ્ધાર કરો ! (૩૭) ટિપ્પણ – કહેવાની જરૂર નથી કે ગુરુ પાસે જઈને, શિષ્ય, પોતાને જે જાણવું છે, તે વિશે પ્રશ્નો પૂછવાની સૂચના, ગયા શ્લોકમાં, કરવામાં આવી હતી, એટલે આ શ્લોકમાં શિષ્ય ગુરુજીને સીધું સંબોધન જ કરે છે. પોતાને જાણવાની વાત ગુરુજી સમક્ષ રજુ કરે તે પહેલાં, સૌપ્રથમ તો, સંસારસાગરમાં ગળકાં ખાતા શિષ્યને બચાવી લેવાનો છે. શિષ્ય તો ગુરુજી સમક્ષ ઊભો જ છે, અને દયાસિંધુ અને પ્રણત-જન-બંધુજન એવા ગુરુજીને “આપને નમસ્કાર હો !” એમ કહીને, નમ્રતાપૂર્વક પ્રણામ કરીને, વિનંતી કરે છે કે “હે પ્રભો ! મારો ઉદ્ધાર કરો !' અને આ માટે ગુરુજીએ કશું બહુ મોટું કરવાનું નથી. સતત કરુણામૃત વરસાવતી એમની સરળ આંખ વડે તેઓશ્રી શિષ્ય તરફ એકમાત્ર દષ્ટિપાત કરે, એટલે બસ ! શિષ્યનો ઉદ્ધાર થઈ ગયો ! સંસાર-સાગરમાંથી એ બચી ગયો ! કેવો અદ્ભુત કૃપાકટાક્ષ, ગુરુજનનો ! શ્લોકનો છંદ : ઇન્દ્રવજા' છે. (૩૭) ૩૮ दुर्वारसंसारदवाग्नितप्तं दोधूयमानं दुरदृष्टवातैः । भीतं प्रपन्नं परिपाहि मृत्योः શરથમન્ચ યદું જ કાને છે ૩૮ || શ્લોકનો ગુજરાતી પાઠ : દુવંરસંસારદવાનિત દોવ્યમાનં દુરદષ્ટવાર્તઃ | ભીત પ્રપન્ન પરિપાહિ મૃત્યોઃ શરણ્યમન્ય યદહ ન જાને |૩૮ // શ્લોકનો ગદ્ય અન્વય – કુસંસારંવાનિતાં, કુQEવાર્તઃ હોબૂમાનં, પીત પ્રપન્ન (માં), (હૈ મુજે!) મૃત્યો પરિપાહિ ! યત, ગર્ચ (૬-ચં) ના || (૩૮) | શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે, - માં નૃત્યો: પરિપાહિ ! મને મૃત્યુમાંથી બચાવો ! તે પોતે કેવો છે? એક પછી એક, ચાર વિશેષણો છે, આ પ્રમાણે : વાન દાવાનળ, તુવર એટલે જેનું નિવારણ કઠિન છે, જેને અટકાવવો, જેમાંથી છૂટવું, અઘરું છે, એવા સંસારરૂપી દાવાનળથી સંતપ્ત. કુતૂછવાતૈિ: રોબૂમાનં - દુર્ભાગ્યનાં વાવાઝોડામાં સપડાયેલો, કમનસીબીની આંધીમાં કંપતો, એમાં હિલોળા વિવેકચૂડામણિ / ૯૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ખાતો, ગીત - ભયભીત, ભય પામેલો, ડરી ગયેલો, અને પ્રપન્ન શરણાગત, શરણે આવેલો. અહીં જ એ શા માટે આવ્યો? યાત્ – કારણ કે, અત્યં શરળ્યું અહં ને ગાને | સરખ્ય – એટલે શરણ આપી શકે તેવી વ્યક્તિ, શરણ-યોગ્ય વ્યક્તિ. સર્ચ એટલે વૈદું-મર્ચ - આપના સિવાય બીજી કોઈ શરણ-યોગ્ય વ્યક્તિને હું જાણતો નથી. (૩૮). અનુવાદ – (હે ભગવન્ !) જેનું નિવારણ અઘરું છે, એવા સંસારરૂપી દાવાનળમાં સંતપ્ત, દુર્ભાગ્યનાં વાવાઝોડામાં અહીં-તહીં અથડાતા, અને ભયભીત, અને શરણાગત એવા મને મૃત્યુથી બચાવો, કારણ કે આપના સિવાય અન્ય કોઈ શરણ-યોગ્યને હું જાણતો નથી. (૩૮) ટિપ્પણ – ગુરુ સમક્ષ હાથ જોડીને ઊભેલો શિષ્ય, આ શ્લોકમાં, ગુરજીને બીજી એક વિનંતી કરે છે : ભવસાગરમાંથી તો ગુરુજીએ તેનો ઉદ્ધાર કર્યો, પરંતુ મોં ફાડીને, સામે, મૃત્યુ ઊભું છે, એનું શું? એટલે, પોતાને મૃત્યુમાંથી બચાવવાની તે ગુરુજીને પ્રાર્થના કરે છે. ભવસાગરનો, મનુષ્યને, જેવો ભય, એવો જ મૃત્યુનો ભય ! પરંતુ મૃત્યુથી કોઈ બચી શકે ? મૃત્યુ તો અફર, સુનિશ્ચિત છે. અંગ્રેજીમાં કહેવાયું છે કે Death is inexorable. આથી જ, વેદોના આપણા મંત્રદૃષ્ટા ઋષિએ મૃત્યુમાંથી નહીં, પરંતુ મૃત્યુના બંધનમાંથી મુક્ત થવા માટે, વ્યંબકભગવાન સમક્ષ, આવો “મૃત્યુંજય મંત્ર રજુ કર્યો છે : व्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् । उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् । (ગ્યેદ ૭,૫૯, ૧૨) એટલે, શિષ્ય અહીં મૃત્યુમાંથી બચાવી લેવાની વાત કરે છે ત્યારે, આ વેદમંત્ર-પ્રબોધિત મૃત્યુ-બંધનમાંથી જ મુક્તિની પ્રાર્થના અહીં સમજવાની રહે છે. મૃત્યુ-બંધનના ભયમાં જ મનુષ્ય સતત જીવતો હોય છે. અહીં જે ભયનો, ભીતિનો ઉલ્લેખ છે (પ્રીતિ), તે પણ આ મૃત્યુ-બંધનનો જ ભય છે. શરણાગત (પ્રપન્ન) સાધકને શરણયોગ્ય (શરષ્ય) સર જ આ બંધનમાંથી મુક્ત કરી શકે. અહીં પણ એ જ છંદ, ઇન્દ્રવજા' રહ્યો છે. (૩૮) ૩૯ शान्ता महान्तो निवसन्ति सन्तो. वसन्तवल्लोकहितं चरन्तः । तीर्णाः स्वयं भीमभवार्णवं जनानहेतुनान्यानपि तारयन्ति ॥ ३९ ॥ ૧૦૦ | વિવેકચૂડામણિ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : શાન્તા મહાન્નો નિવસન્તિ સન્તો વસન્તવલ્લોકહિતં ચરન્તઃ | તીર્ણા: સ્વયં ભીમભવાર્ણવ જનાનહેતુનાન્યાનપિ તારયન્તિ ॥ ૩૯ II શ્લોકનો ગદ્ય અન્વય :- શાન્તા; મહાન્ત: સન્તઃ વસન્તવત્ લોહિત चरन्तः, निवसन्ति | भीमभवार्णवं स्वयं तीर्णाः (ते) अन्यान् जनान् अपि अहेतुना તાન્તિ || ૩૦ || શબ્દાર્થ :— સન્તઃ સંત પુરુષો, સજ્જનો. કેવા સજ્જનો ? બે વિશેષણો આ પ્રમાણે છે. - શાન્તા; અત્યંત શાંત, પેલાં ‘શમ’-ગુણને જેમણે સંપૂર્ણરીતે આત્મસાત્ કર્યો છે, તેવા. અને મહાન્ત:, મોટા, સૂક્ષ્મ અર્થમાં. આવા સંતોની જીવન-કારકિર્દીની વિશિષ્ટતા શી હોય છે ? લોહિતા પરન્ત: વન્ત । લોકોનાં કલ્યાણ માટે વિહાર કરતાં-કરતાં તેઓ આ સંસારમાં વસે છે. આવું જીવન તેઓ કોની જેમ જીવે છે ? એક સુંદર ઉપમા, આ માટે, અપાઈ છેઃ વસન્તવત્ - વસંત ઋતુની જેમ ! આવા સંતો બીજું શું કરે છે ? અન્યાન્ નનાન્ અપિ તારયન્તિ તેઓ બીજા લોકોને પણ તારે છે, બચાવી લે છે. પરંતુ તેઓ પોતે તરેલા હોય છે ? શામાંથી ? અને બીજા લોકોને તારવામાં એમનો હેતુ શો હોય છે ? આ ત્રણેય સવાલોના જવાબો આ પ્રમાણે છે : હા, સ્વયં તૌર્ગા: પોતે તો તરી ચૂકેલા જ હોય છે, પોતે તર્યા વગર બીજાને કેવી રીતે તારી શકાય ? અને તરવા-તારવાનું સ્થળ પણ કંઈ જેવું-તેવું નહીં, આ ભયંકર સંસાર-સાગરને (ભીમમવાળુંવ) તરવા ને તારવાની વાત અહીં છે. અને બીજા લોકોને તારવામાં એમને શો રસ હોય છે ? એમાં એમનો પોતાનો કશો સ્વાર્થ હોય છે ? અરે, ના, ના, એમને સ્વાર્થ કેવો ? એ તો સંતો હોય છે, એટલે અહેતુના, – તેઓ, આવું કામ, કશા જ હેતુ વિના, કારણ વિના, પૂરેપૂરા નિઃસ્વાર્થભાવે જ કરે છે ! (૩૯) - અનુવાદ :— અત્યંત શાંત અને મહાન એવા (આ) સજ્જનો, વસંતઋતુની જેમ, લોક-કલ્યાણ માટે (સમાજમાં) વિહાર કરતાં રહે છે, અને (આપણા આ) ભયંકર ભવસાગરને પોતે તરી ચૂકેલા (તેઓ) બીજા લોકોને પણ કોઈ પણ હેતુ વગર તારે છે. (૩૯) ટિપ્પણ :– ભવસાગરમાંથી પોતાના ઉદ્ધાર અને મૃત્યુમાંથી રક્ષણ માટે, હાથ જોડીને ગુરુ સમક્ષ ઊભેલા શિષ્યના આ ઉદ્ગાર છે. ગુરુજી પાસેથી આવાં ઉદ્ધારરક્ષણ પોતે પામશે, એવી એને ખાતરી શી રીતે થઈ ? એને તરત જ પેલાં સુપ્રસિદ્ધ સુભાષિતની આ લીંટી યાદ આવી ગઈ, स्वभाव एवैष परोकारिणाम् । વિવેકચૂડામણિ / ૧૦૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ પરોપકારી સજ્જનોનો તો સ્વભાવ જ આવો હોય છે !” કદાચ, આવો અભિપ્રાય આચાર્યશ્રીનો પોતાનો પણ હોઈ શકે. . તડકો સહન કરીને, વૃક્ષો, છાંયો અને ફળો આપે જ છે ને ! અને વાદળાં પણ પાણી આપતાં જ હોય છે ! બહેતુના, એમાં એમને કશો જ સ્વાર્થ હોતો નથી. અને એ જ રીતે, આ સંતો પણ, બીજા શરણાગત મુમુક્ષુઓને આ ભયાનક ભવસાગરમાંથી તારે છે. અને પોતે તો એમાંથી સ્વશક્તિ વડે, સ્વયંપ્રેરણાથી, તરી ચૂકેલા જ હોય છે, એટલે બીજા લોકોને તારવાનું આ કામ તો, તેમના માટે, ડાબા હાથના ખેલ જેવું સહેલું હોય છે. પરંતુ આ સંતોની જીવન-કારકિર્દીનું એક લક્ષણ વિશિષ્ટ અને નોંધપાત્ર હોય છે : લોક-કલ્યાણ સદા સર્વદા કર્યા જ કરવું, કરતાં જ રહેવું, એ તો એમનો સ્વભાવ જ હોય છે : It is their second nature ! કોની જેમ ? એક સરસ ઉપમા છે : વર્ષની છ ઋતુઓ પોતપોતાની રીતે લોકોનાં કલ્યાણનું આચરણ . (વરન્ત:) તો કરતી જ હોય છે, પરંતુ એમાં ટોચનું સ્થાન વસંતઋતુનું છે. જૂનાં કુસુમhદ | (ગીતા ૧૦,૩૫) – એમ કહીને, સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જેને પોતાની વિભૂતિ તરીકે સ્થાપિત કરી હતી, તે “ફૂલોની ખાણ”, “ફૂલોના મહાસમૂહ જેવી વસંત-ઋતુ તો, શ્રીશંકરાચાર્યની સ્મૃતિમાં અગ્રસ્થાને જ હોય ને ! | શ્લોકનાં પ્રથમ બે ચરણોમાંના તે, એ અક્ષરનું પાંચ વાર થતું પુનરાવર્તન પ્રાસાનુપ્રાસનું મધુર સંગીત રચે છે તે, નોંધપાત્ર છે. શ્લોકનો છંદ : “ઉપજાતિ' (૩૯) ४० अयं स्वभावः स्वत एव यत्पर श्रमापनोदप्रवणं महात्मनाम् । सुधांशुरेषः स्वयमर्ककर्कश vમમતHIમવતિ ક્ષતિ નિ || ૪ | શ્લોકનો ગુજરાતી પાઠ - અયં સ્વભાવઃ સ્વત એવ યત્પર શ્રાપનોદપ્રવર્ણ મહાત્મનામ્ | સુધાંશુષઃ સ્વયમર્કર્કશ પ્રભાભિતતામવતિ ક્ષિતિ કિલો ૪૦ શ્લોકનો ગદ્ય અન્વય – મહાત્મનાં મયં સ્વમાવ: (તિ), વત્ સ્વત: પવ परश्रमापनोदप्रवणं (यथा स्यात् तथा स्वचेतः प्रवर्तयन्ते) । एषः सुधांशुः अर्ककर्कशप्रभाभितप्तां क्षितिं स्वयं अवति, किल ॥ ४० ॥ ૧૦૨ | વિવેકચૂડામણિ Page #108 -------------------------------------------------------------------------- ________________ | શબ્દાર્થ – સ્વત: gવ - પોતાની મેળે જ, સ્વાભાવિક-સાહજિક રીતે જ, વત્ – કારણ કે, પરછમાપનો પ્રવM - પાશ્રમ એટલે પારકાનું, બીજાનું દુઃખ, ક્લેશ, તકલીફ, કપનો એટલે દૂર કરવું, હાંકી કાઢવું, પ્રવUા એટલે તત્પર, તૈયાર, સજજ, Inclined. આ આખો શબ્દ, રિશ્રમનો પ્રવvi એ એક અવ્યયીભાવ' સમાસ છે, એટલે “પારકાંના દુઃખને દૂર કરવા તત્પર હોય એવી રીતે' (પોતાનાં ચિત્તને તેઓ પ્રેરે છે), - એ રીતે આખા શબ્દનો અર્થ સમજવાનો રહે. પુષ: સુધાંશુ - રાત્રે આકાશમાં આંખ સામે જ દેખાતો) આ ચંદ્ર. ચંદ્રને સુધાંશુ એટલા માટે કહ્યો છે કે તેનાં કિરણો અમૃત (સુધા) જેવાં શીતળ હોય છે. આ ચંદ્ર શું કરે છે? ક્ષિતિં સ્વયં અતિ ધરતીને, પૃથ્વીને પોતાની મેળે જ શાંતિશીતળતા-ઠંડક-સંરક્ષણ આપે છે. કેવી ધરતી ? – શ-પ્રમ-ગમતાં - સર્વ એટલે સૂર્ય, એના, વશ એટલે આકરા-અણગમતા-અકળાવતા-પ્રખર તાપતડકા (મા) વડે, અત્યંત, ખૂબ તપી ગયેલી, સંતપ્ત થઈ ગયેલી (fમતમાં) એવી. વિન, ખરેખર, સાચે જ, ક્ષતિ એટલે ધરતી, પૃથ્વી, ધરા, ભૂમિ, ગવતિ રક્ષણ આપે છે, એટલે ધરતીને સૂર્યના તાપમાંથી બચાવીને એને નિરાંતની શાતા આપે છે. (૪૦) અનુવાદ – મહાત્માઓનો (તો) આ સ્વભાવ (જ) હોય છે કે તેઓ પોતાની મેળે જ, બીજાંનાં દુઃખ દૂર થઈ જાય એ રીતે, પોતાનાં ચિત્તને પ્રવૃત્ત કરે છે : આ ચંદ્ર, સૂર્યના આકરા તડકાથી ખૂબ તપી ગયેલી ધરતીને, પોતાની મેળે જ (ઠંડક આપીને, તાપમાંથી), રક્ષણ આપે છે. (૪૦) ટિપ્પણ – સાચા સંતો-મહંતોનાં વિશિષ્ટ લક્ષણની વાત આ શ્લોકમાં ચાલુ રહી છે. આ ભવસાગરમાં ગળકાં ખાતાં શરણાગત મુમુક્ષુઓને સંતો તારે છે તારતિ, એવું સાંભળીને કોઈને નવાઈ લાગે કે આ લોકો આમ શા માટે કરતા હશે ? – એનો આ શ્લોકમાં જવાબ છે કે “ભાઈ, મહાત્માઓનો તો સ્વભાવ જ આવો હોય છે, એમને આવું કરવાનું કોઈએ કહેવું પડતું નથી.' બીજાનું દુઃખ તેમનાથી જોયું જ ન જાય. બીજાને દુઃખી જુએ, એટલે તેઓ પોતે જ દુઃખી થઈ જાય ! પેલાં દુઃખિયારા તેમની પાસે આવીને મદદ માટે કરગરે, એવી પરિસ્થિતિ જ એમને તો ન ગમે. એ જ ક્ષણે, પેલાંનાં દુઃખો દૂર થઈ જાય ત્યારે જ એમને શાંતિ થાય, જીવ હેઠો બેસે. એમનો આવો સ્વભાવ “અજોડ એટલા માટે માનવાનો રહે કે આવી શુભ પ્રવૃત્તિ તેઓ સ્વયંપ્રેરણાથી કરતા હોય છે ! આખા દિવસ દરમિયાન, અને ખાસ તો ઉનાળાના વૈશાખ-જેઠ મહિનામાં, સૂર્યનાં પ્રખર તડકાથી ધરતી બિચારી ખૂબ તપીને ત્રાસી ગઈ હોય છે, પણ એને ત્રાદિ માં, ત્રાહિં મામ્ ! એવું કહેવાની જરૂર રહેતી જ નથી. રાત પડે કે તરત જ, અમૃત જેવાં શીતળ કિરણો ધરાવતો ચંદ્ર, સામેથી, એની મેળે, દોડતો, પહોંચી જાય છે અને એનો સ્પર્શ થતાં જ, ધરતીનું હૈયું બોલી રહે છે : “હાશ, હવે નિરાંત થઈ ગઈ ! - વિવેકચૂડામણિ / ૧૦૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ આવું દૃષ્ટાંત સાંભળ્યા-સમજયા પછી, મહાત્માઓના સ્વભાવ વિશે કોનાં મનમાં શંકા કે આશ્ચર્ય રહે ? આ શ્લોકમાં “વંશસ્થ' છંદ પ્રયોજાયો છે. (૪૦) ૪૧ ब्रह्मानन्दरसानुभूतिकलितैः पूतैः सुशीतैः सितै -र्युष्मद्वाक्कलशोज्झितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचय । सन्तप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः ॥ ४१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - બહ્માનન્દરસાનુભૂતિકલિતૈઃ પૂર્તઃ સુશીલૈઃ સિત ર્યુષ્માક્કલશોઝિૌઃ શ્રુતિ સુરૈર્નાક્યામૃત સંચય સન્તપ્ત ભવતાપદાવદહનજવાલાભિરેન પ્રભો ધન્યાસ્ત ભવદીક્ષણક્ષણગતે પાત્રીકૃતા સ્વીકૃતાઃ ૪૧ | શ્લોકનો ગદ્ય અન્વય:- (?) પ્રમો, બ્રહનદ્રસીનમૂતિનિૌઃ પૂર્તઃ સુરતૈ: सितैः युष्मद्वाक्-कलश-उज्झितैः वाक्यामृतैः, भवतापदावदहनज्वालाभिः सन्तप्तं નં (મવત: શિષ્ય માં) સેવ | મવવીક્ષણક્ષણ તે: ( નના:) પાત્રતા: સ્વીકૃતા: (વ), તે ધન્યા: (તિ) || 8 || | શબ્દાર્થ :- તે (નવા) ધન્યા: સતિ | એ મુખ્ય વાક્ય છે. જીવનમાં (અને ખાસ કરીને, ગુરુની કૃપા પામવા ઇચ્છતા શિષ્યોમાં) ખરેખર, કોણ ધન્ય છે ? જવાબ છે : “તે શિષ્યો ધન્ય છે.” કોણ ? કેવા ? મવ-ક્ષM-ક્ષતિઃ (લે) શિષ્યાઃ પાત્રતા: સ્વીતા (વ) | પાત્રતા: એટલે પાત્ર બની શક્યા છે, યોગ્ય-લાયક બની ગયા છે. અને સ્વીકૃતા. એટલે સ્વીકારવામાં આવ્યા છે, સ્વીકારાયા છે, અપનાવાયા છે. શાના વડે ? ભવતુ-કુંક્ષણ-ક્ષ :- શાના પાત્ર ? શાનો સ્વીકાર ? બવત્ એટલે આપની, રૂક્ષણ (કૃપા)-દૃષ્ટિ, નજર ( ફુલ એટલે જોવું', એ ધાતુ પરથી બનેલું નામઃદૃષ્ટિ, નજર). શિષ્ય ગુરુજીને કહે છે કે આપની કૃપાદૃષ્ટિની એક ક્ષણ માત્ર માટે પાત્ર બનેલાં (ક્ષતિ: પાત્રતા અને તેથી આપે શિષ્ય તરીકે અપનાવેલા સ્વીકૃતા:) શિષ્યો ધન્ય છે. પરંતુ આવાં “પાત્ર' અને “સ્વીકાર' પામવાં શી રીતે ? આ લાયકાત અને સ્વીકાર ક્યારે અને કેવી રીતે મળી શકે, એનો એને ખ્યાલ છે, એટલે તે ગુરુજીને સીધી-લાગલી જ પ્રાર્થના કરે છે. શી? અને (માં) સેવય | આપની સામે, હાથ જોડીને ઊભેલા મને, આપના આ શિષ્યને, એના ઉપર સિંચન કરો, એને ભીંજવી-પલાળી દો. એને પલળવાની શી-કેમ જરૂર છે? કારણ કે તે સંતપ્ત બહુ જ તપી ગયો છે, અત્યંત “દાઝી’ બળી ૧૦૪ | વિવેકચૂડામણિ Page #110 -------------------------------------------------------------------------- ________________ ગયો છે, પણ શાથી “સંતપ્ત થયો છે ? મવ-તાપ-તાવ-હનાનામ.. ભવ એટલે સંસાર, સંસારી જિંદગી, રાવ-વહન એટલે દાવાનળ અને ન એટલે અગ્નિ, આ ભવરૂપી દાવાનળના અગ્નિની જ્વાળાઓથી એ સંપૂર્ણરીતે બળી રહ્યો છે. દાઝી ગયેલા માણસને તો કોઈક ઠંડા પ્રવાહીનાં સિંચનથી જ ઠારવાનો હોય ને? અને શિષ્યનાં સદ્ભાગ્યે આવું પ્રવાહી ભરપૂર માત્રામાં એની સામે જ હાજર છે ! એ વળી કયું? પુષ્પદ્ વીચામૃત: આપનાં વાક્યરૂપી અમૃત વડે ! વાહ, સરસ ! એ વાક્યામૃત કેવું છે. શ્લોકનાં બાકીના બધા શબ્દો આ “વાક્યામૃત'નાં વિશેષણો છે : બ્રહ્મ-ગાનન્દસ-૩મનભૂતિ–નિર્ત: – નિત એટલે સંપન્ન, સભર. ગુરુજી પોતે તો બ્રહ્મસાક્ષાત્કાર પામી ચૂકેલા છે, એટલે બ્રહ્માનન્દની રસાનુભૂતિ વડે એમનું વાક્યામૃત તો સભર-સંપન્ન જ હોય. વળી, એ “વાક્યામૃત', વધારામાં, “પૂત' (પવિત્ર) છે, સુશીત (અત્યંત શીતળ, ઠંડું) છે, અને “સિત' (સ્વચ્છ, નિર્મળ, ચોખું) છે. વળી, ગુરજીનાં એ વેણ-વચનો તરવ છે, કાન માટે સુખદ છે, કર્ણપ્રિય, સાંભળવા ગમે તેવાં છે. પરંતુ આવું “અમૃત’ તો કોઈ વાસણમાં ભરેલું હોય ને? હા, છે જ ને ! યુHદ્-વી -ત્તશ–ન્ફર્તઃ તિ એટલે નીકળતાં-ઠલવાતાં-પીરસાતાં. એ “વાક્યામૃત યુખદ્ (આપની) વાવ (વાણી, વચનો, બોલ) - એ રૂપી નશ(કળશો, કળશિયા, લોટા)માંથી પીરસવામાં આવે છે. (હે પ્રમો) તો હે ભગવનું ! આવો લાભ મને મળે, હું આવો ધન્ય થાઉં, - એવી મારા પર કૃપા કરો, - એવી પ્રાર્થના આ શિષ્ય પોતાના ગુરજીને કરે છે. (૪૧) અનુવાદ - હે ભગવન્ બ્રહ્માનંદની રસાનુભૂતિથી સભર-સંપન્ન, પવિત્ર, અત્યંત શીતળ, સ્વચ્છ અને આપની વાણીરૂપી કલશમાંથી પીરસાતાં, કર્ણપ્રિય, આપનાં વાક્યોરૂપી અમૃત વડે, સંસારરૂપી દાવાનળની જૂવાલાઓ વડે સંતપ્ત એવા આ(આપના શિષ્યોને, એટલે કે, મને, આપની એક ક્ષણમાત્ર કૃપાદૃષ્ટિ વડે ભીંજવી દો : આને માટે યોગ્ય બનેલા અને આવો સ્વીકાર પામેલા (શિષ્યો, ખરેખર) ધન્ય છે ! (૪૧) ટિપ્પણ:- આ શ્લોક “શાર્દૂલવિક્રીડિત’ એવા ૧૯ અક્ષરોવાળા, લાંબા છંદમાં રચાયો છે. અને એમાં લાંબા સમાસો અને અઘરા શબ્દો છે તેથી, સમજવામાં, પ્રમાણમાં, જરા અઘરો છે, પરંતુ “શબ્દાર્થ-વિભાગમાં બધા શબ્દોને સવિસ્તર અને સરળ ભાષામાં, સ્પષ્ટતાપૂર્વક, સમજાવવામાં આવ્યા છે. વાચકે, માત્ર, થોડું ધ્યાન આપવાનું રહે છે. શ્લોક ભલે લાંબો હોય, શબ્દો અને સમાસો ભલે થોડા અઘરા હોય, પરંતુ મૂળ વાત તો સાદી અને સીધી જ છે : શિષ્યના હૃદયમાં બ્રહ્મસાક્ષાત્કાર અને મોક્ષપ્રાતિ માટેની સંનિષ્ઠ અને સુતીવ્ર ઇચ્છા છે. આ માટે પોતાના ગુરુને તે કૃપાદૃષ્ટિ કરવા અને સમુચિત ઉપદેશ આપવા પ્રાર્થના કરે છે. એના માટે તો, વિવેકચૂડામણિ | ૧૦૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ ગુરુજીની કૃપાદૃટિ માટે પાત્ર બનવું, શિષ્ય તરીકે તેઓશ્રી તેને સ્વીકારે અને એમની અમૃત-છલોછલ વાણી સાંભળવાનો વિરલ લાભ તેને મળે, એ જ એનું પરમ સભાગ્ય છે અને એમાં જ એનાં જીવનની સાચી ધન્યતા અને કૃતાર્થતા છે. | વેદાંત-વિદ્યાનું નિરૂપણ કરવું, એ આ ગ્રંથનો હેતુ છે અને શ્રીશંકારાચાર્ય એક સમર્થ તત્ત્વજ્ઞાની છે. પરંતુ આવા આચાર્યશ્રી એક, એટલા જ પરમસંનિષ્ઠ પ્રભુભક્ત અને પ્રાસાદિક કવિ પણ છે, એ ભૂલવાનું નથી : એમનાં સ્તોત્રો આ હકીકતની ખાતરી આપે છે, તેથી આવા દાર્શનિક વિષયનાં આલેખનમાં પણ એમની વાણી કવિત્વમય બની જાય છે. અગાઉના શ્લોકોમાં “પ્રાસાનુપ્રાસ' અને દૃષ્ટાંત જેવા અલંકારો તેમણે પ્રયોજ્યા છે, તેમ જ અહીં પણ “વાણી-રૂપી કલશ', “વાક્યરૂપી અમૃત” અને “ભવ-તાપરૂપી દાવાનળ” જેવાં “રૂપક - અલંકારો તેમણે પ્રયોજ્યા છે, અને ક્ષણ-ક્ષણ, - એ સમાસમાં રહેલું પ્રાસ-અનુપ્રાસ - અલંકારનું, અને ઝડ-ઝમકનું, સંગીત પણ એટલું જ કર્ણપ્રિય અને મધુર છે. (૪૧). શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૪૧) ૪૨ कथं तरेयं भवसिन्धुमेतं का वा गति, कतमोऽस्त्युपायः । जाने न किंचित् कृपयाऽव मां प्रभो સંસારવૃતિમતિનુષ્ય છે ૪૨ | શ્લોકનો ગુજરાતી પાઠ – કર્થ તરેય ભવસિન્ધમેતિ કાવા ગતિર્મે કમોડત્યુપાયઃ | જાને ન કિંચિત્ કૃપયાડવા માં પ્રભા સંસારદુઃખક્ષતિમાતનુષ્ય || ૪૨ || શ્લોકનો ગદ્ય અન્વય – તં મવતિ (અ) કર્થ તયમ્ ? વા વા મેં નતિઃ ચાત ? ઋતમં: રૂપાયેઃ તિ? () વિસ્ (પ) ને નાને | () પ્રમો, કૃપયા માં બવ, (૫) સંસારવૃક્ષતં તિનુષ્ય | કર || | શબ્દાર્થ – 6 - કેવી રીતે ? કેમ કરીને ? પતં મસિબ્ધ - આ ભવસાગરને, (બ) તોયું - હું તરું ? તરીશ ? તરી શકીશ ? વી – વળી, મે તિ: વI (1) ? મારી ગતિ, શી થશે? કેવી થશે? તમ: ૩પાયઃ પ્તિ ? - આનો, ભવસાગરને તરવાનો, કેવો-ક્યો-કોઈ ઉપાય છે ? છે ખરો ? (અ) વિવિત્ (પ) નાને – હું તો આ બાબતમાં કશું જ જાણતો નથી, મને કંઈ જ ખબર નથી, () પ્રપો, માં કૃપા અવ ! હે ભગવન્! મને મહેરબાની ૧૦૬ | વિવેચૂડામણિ Page #112 -------------------------------------------------------------------------- ________________ કરીને, કૃપા કરીને, મારી આ પરિસ્થિતિમાંથી બચાવો, ઉગારો, (ક). (મ) સંસાકુવર્ણાતિં માતનુષ્ય | ક્ષતિ એટલે નાશ, દૂર કરવું, પરહરવું, અંત લાવવો, ક્ષતિં મતનુષ્ય – નાશ કરો, દૂર કરો, પરહરો. (૪૨). અનુવાદ - આ ભવસાગરને હું કેવી રીતે કરીશ? વળી, મારી ગતિ કેવી થશે? (આનો) ઉપાય શો ક્વો) છે? (આમાંનું કશું જ હું જાણતો નથી. હે પ્રભો ! (કૃપા કરીને) મને (આમાંથી) ઉગારી લ્યો, મારાં સંસારદુઃખોનો નાશ કરો. (૪૨) ટિપ્પણ – શ્લોક સહેલો છે. શિષ્ય પોતાની મુંઝવણ ગુરુજી સમક્ષ વ્યક્ત કરી : આ માટે તેણે ત્રણ પ્રશ્નો પૂછ્યા, પોતાનાં અજ્ઞાનનો એકરાર કર્યો અને પછી યાચના કરી : “આ વિષમ પરિસ્થિતિમાંથી મને બચાવી લો અને તે માટે મારાં સર્વ સંસાર-દુઃખોને દૂર કરો.” એના ત્રણેય સવાલો, અજ્ઞાનની એની કબૂલાત અને સદગુરુ સમક્ષની એની વિનંતી,- આ બધું યે, શિષ્યની નમ્રતા, નિખાલસતા અને નિષ્ઠા, - એના સમગ્ર સ્વભાવની પારદર્શકતા, - સૂચવી રહે છે : કુરુક્ષેત્રનાં યુદ્ધમાં લડવું કે ન લડવું, - એવી રીતે પોતાની ફરજ (ધર્મ) બાબત જેની મતિ મુંઝાઈ ગઈ હતી, એવા અર્જુને શ્રીકૃષ્ણને કહેલાં વચનો અહીં સ્મરણે ચઢે છે : શિષ્યતૈડ૬ ધ માં ત્યાં પ્રપન્નમ્ I (ગીતા ર, ૭) - (‘હું આપનો શિષ્ય છું : પ્રપતિભાવે આપને શરણે આવ્યો છું, મને માર્ગદર્શન આપો.') શ્લોકનો છંદ : “ઉપજાતિ' (૪૨) ૪૩ तथा वदन्तं शरणागतं स्वं संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसादृष्ट्या दद्यादभीतिं सहसा महात्मा ॥ ४३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - તથા વદત્ત શરણાગતિ સ્વ સંસારદાવાનલતાપતપ્તમુ. નિરીક્ષ્ય કારુણ્યરસાર્વદયા દઘાદભીતિ સહસા મહાત્મા ! ૪૩ || શ્લોકનો ગદ્ય અન્વય– તથા વન્ત વં ૨MIPતિ સંસારાવાનતાપતi (च) (शिष्यं, मुमुक्षु) कारुण्यरसादृष्ट्या निरीक्ष्य, महात्मा, सहसा अभीति દ્યાત્ || ૪રૂ I - વિવેકચૂડામણિ / ૧૦૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ એટલે તરત જ, એટલે અભય, : શબ્દાર્થ :– મુખ્ય વાક્ય છે : અમીતિ દ્યાત્ । સહસા તત્ક્ષણ, વિના વિલંબ, મૌત્તિ એટલે ભય, ડર, બીક, ૩૧મીતિ નિર્ભયતા, ભયમાંથી છૂટકારો. આખા વાક્યનો અર્થ આ પ્રમાણે ઃ મહાત્માએ, એટલે ગુરુજીએ, તરત જ અભયદાન કરવું જોઈએ, અભયવચન આપવું જોઈએ. કોને ? શિષ્યને, મુમુક્ષુને, સાધકને. કર્મ (Object) માટેનો આ શબ્દ શ્લોકમાં અધ્યાહાર્ય (understood સમજી લેવાનો) છે. આ પહેલાંના શ્લોકો પરથી આપણે જાણીએ છીએ કે આવાં અભયવચન માટે પેલો શિષ્ય ગુરુજી સમક્ષ હાથ જોડીને જ ઊભો છે. એ શિષ્ય કેવો છે ? એનાં વિશેષણો આ પ્રમાણે : તથા વાં તે પ્રમાણે બોલતો, પ્રાર્થના કરતો, સ્વં શરતં પોતાને શરણે આવેલો, અને સંસારવાવાનાતાપતાં. એ શિષ્યે, આ પહેલાં, પોતે જ, એકરાર કર્યો છે તેમ, તે સંસારરૂપી દાવાનળના તાપથી તપ્ત છે, દાઝેલો છે, એટલે, સૌપ્રથમ તો, ગુરુજીએ તેને, તરત જ, એ દાવાનળના તાપમાંથી મુક્ત કરવો જોઈએ, તેને તે તાપના ભયમાંથી છૂટકારો આપવો જોઈએ : ‘ચિંતા કર મા, તું મારે શરણે આવ્યો છે, તેથી તારે હવે કશાથી ડરવાનું રહેતું નથી,' - એવું અભયવચન તેને આપવું જોઈએ. પરંતુ ગુરુએ આ પ્રક્રિયા કેવી રીતે કરવી જોઈએ ? - લૂછ્યા - પોતાની દૃષ્ટિથી. શિષ્યને જોઈને નિરીક્ષ્ય. એ દૃષ્ટિ કેવી છે ? ામુખ્યરસાર્દ્ર કરુણાના રસથી આર્દ્ર, ભીની, ભીંજવતી, નીતરતી. (૪૩) અનુવાદ :— તે પ્રમાણે બોલતા, પોતાને શરણે આવેલા અને સંસારરૂપી દાવાનળથી ખૂબ દાઝેલા(એવા તે, મુમુક્ષુ)ને મહાત્માએ (ગુરુજીએ) (પોતાની) કરુણારસથી નીતરતી નજરે જોઈને, વિના વિલંબે, તેને અભયદાન આપવું જોઈએ. (૪૩) ટિપ્પણ :– સંસારના તાપથી દાઝેલો શિષ્ય તો, ગુરુ સમક્ષ, શરણે આવીને, હાથ જોડીને, આગળના શ્લોકો પ્રમાણે, પ્રાર્થના કરતો, ઊભો જ છે. એ સળગી રહ્યો છે, એટલે ગુરુજીએ સૌપ્રથમ તો પેલા અગ્નિમાંથી એને ઊગારી લેવો જોઈએ, એને ટાઢક આપવી જોઈએ, પરંતુ અહીં હોસ્પિટલના Burns-વિભાગની વાત નથી. કરુણાના રસથી સતત નીતરતી ગુરુજીની નજર જ, એમનો એક દૃષ્ટિપાત જ, આ માટે પૂરતો છે ! આ જ ચમત્કાર છે, સાચા સદ્ગુરુની નજરનો ! જેવા ગુરુ પેલા સામે જુએ કે તરત જ (સહસા), શિષ્ય અગ્નિ(ગન)ના ભયથી મુક્ત થઈ જાય ! વળી, એમને કશું બોલવું પડતું નથી. એમની આવી મૌન-નજર જ એને નિર્ભય કરી નાખે છે. એ દૃષ્ટિપાત એટલે જ અભયવચન ! એ દૃષ્ટિપાતનો જાદુ એ હોય છે કે શરણાગત પ્રત્યેના દયાભાવના રસથી તે સદા-સભર હોય છે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૩) ૧૦૮ | વિવેકચૂડામણિ Page #114 -------------------------------------------------------------------------- ________________ ४४ विद्वान् स तस्मा उपपत्तिमीयुषे | મુમુક્ષવે સાધુ યથોરિજે प्रशान्तचित्ताय शमान्विताय तत्त्वोपदेशं कृपयैव कुर्यात् ॥ ४४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – વિદ્વાનું સ તસ્મા ઉપપરિમીયુષે મુમુક્ષવે સાધુ યથોક્તકારિણે ! પ્રશાન્તચિત્તાય શાન્વિતાય તત્ત્વોપદેશ કૃપચૈવ કુર્યાતુ | ૪૪ . શ્લોકનો ગદ્ય અન્વય – સં. વિદ્વાન (:) ૩૫ત્તિ , મુમુક્ષ, સાધુ यथोक्तकारिणे, प्रशान्तचिताय, शमान्विताय तस्मै (शिष्याय साधकाय) कृपया વ, તોપદેશ સુર્યાત્ || ૪૪ || | શબ્દાર્થ – . વિદન (E) - એ આત્મજ્ઞાની ગુરુએ હવે પછી તર્સ - તે શિષ્ય પ્રત્યે શું કરવું જોઈએ ? તત્ત્વોપદેશ પૂર્યાત્ | તત્ત્વનો, આત્મસ્વરૂપનો, આત્મજ્ઞાનનો ઉપદેશ કરવો-આપવો જોઈએ. કૃપયા પવ, કૃપા કરીને. એને તેમણે નિર્ભય તો કરી જ દીધો છે. હવે પછીનું તેમનું બીજું પગલું આ હોવું જોઈએ. પરંતુ ઉપદેશ માટે તે લાયક છે ? શ્લોકમાંના આ સિવાયના શબ્દો, - શિષ્યની આવી લાયકાત દર્શાવતાં વિશેષણો છે. - એક પછી એક, આ પ્રમાણે : ૩૫ત્તિ - શરણે આવેલાને. એ શરણાગત ન હોય, અને એના મગજમાં જો કશો અહંકાર (Ego) હોય તો ગુરુ-ઉપદેશ માટે અપાત્ર ઠરે. આથી જ ભગવાન શ્રીકૃષ્ણ અનેક પ્રકારની દલીલો કરી રહેલા અર્જુનને કહ્યું હતું કે સર્વદમન પરિત્યા નામે રપ વ્રજ ! (ગીતા ૧૮, ૬૬) મુમુક્ષવે – અને શિષ્ય મુમુક્ષુ તો, મોક્ષવાંછું છે જ, સાધુ યથોwitળે – ગુરુએ જે કહ્યું તે પ્રમાણે, સારી રીતે (સાધુ) કરનારો હોવો જોઈએ. શિષ્યની આજ્ઞાંક્તિતા પર અહી ભાર મૂકવામાં આવ્યો છે, અને એનું ચિત્ત પ્રશાન્ત તથા શમ'-ગુણથી યુક્ત હોવું જોઈએ : પ્રશાન્તવતીય મન્વિતા. અનુવાદ - ઉપર-કહ્યા પ્રમાણે શરણે આવેલા, કહ્યા પ્રમાણે કરતા, પ્રશાન્ત ચિત્તવાળા અને “શમ (ગુણોથી યુક્ત એવા તે(શિષ્ય)ને, તેણે (મહાત્મા ગુરુએ) તત્ત્વનો ઉપદેશ કરવો. (૪૪). ટિપ્પણ – શ્લોક સરળ છે. મોક્ષપ્રાપ્તિની સઘળી પાત્રતા શિષ્ય ધરાવે છે, એટલે હવે ગુરુએ એક જ કામ હાથ ધરવાનું રહે છે ? કૃપા કરીને શિષ્યને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો જોઈએ. શ્લોકનો છંદ : “ઉપજાતિ' (૪૪) વિવેકચૂડામણિ / ૧૦૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૫ श्रीगुरुवाच । मा भैष्ट विद्वंस्तव नास्त्यपायः , संसारसिन्धोस्तरणेऽस्त्युपायः । येनैव याता यतयोऽस्य पारं तमेव मार्गं तव निर्दिशामि ॥ ४५ ॥ . શ્લોકનો ગુજરાતી પાઠ – મા ભ્રષ્ટ વિલંતવ નાસ્થપાય સંસારસિમ્પોસ્તરણેકસ્યુપાય યેનૈવ યાતા યતયોહસ્ય પાર તમેવ માર્ગ તવ નિર્દિશામિ | ૪૫ II. श्रीगुरुः उवाच । શ્લોકનો ગદ્ય અન્વય – (૨) વિદર, મા પૈણ તવ ઉપાય ન મતિ, संसारसिन्धोः तरणे उपायः अस्ति ! येन एव (मार्गेण) यतयः (अस्य संसारબ્ધિો :) પારં વાતા:, તે પુર્વ મા (૬) તવ નિશામિ | 84 || શબ્દાર્થ – મા પૈણ – તું ભય ન પામજે, (જરા પણ) ડરીશ નહીં, (ર) વિન હે વિદ્વાન ! ભણી-ગણીને, સર્વ વિદ્યાઓનું જ્ઞાન પામીને, પોતાની પાસે આવેલા શિષ્યને ગુરુજીએ કરેલું આ સંબોધન છે. પાય: - નાશ, બ્ધિ - સાગર, તા - તરી જવું, ઓળંગવું, સામે પાર જવું. યતી: યોગીઓ, પારં યતા: પાર કરી ગયા, તરી ગયા. (૪) તવ નિર્વિશામિ હું તને બતાવું છું. હું તને માર્ગદર્શન આપું છું, તને રસ્તો દર્શાવું છું. (૪૫) અનુવાદ - હે વિદ્વાન ! (હવે તું જરા પણ) ભય ન રાખજે, તારો નાશ નથી, (તારા માટે) સંસાર-સાગરને તરી જવાનો ઉપાય છે (જ), (માર્ગ)થી યોગીજનો આ(સંસાર-સાગર)ને તરી ગયા, તે જ માર્ગ, હવે હું તને બતાવું છું. (૪૫) ટિપ્પણ :- શિષ્યને અભય-પ્રદાન ગુરુએ તો કર્યું જ હતું. પણ હવે જયારે પોતે જ શિષ્યને સીધું સંબોધન શરૂ કરે છે ત્યારે, સૌથી પહેલી વાત એ જ કરે છે કે “તારે હવે ડરવાની કશી જરૂર નથી (મા મg), હવે તું મારે શરણે આવ્યો છે, એટલે સંપૂર્ણરીતે નિર્ભય અને નિશ્ચિત્ત થઈ જા'. અને આવાં સીધાં અભયવચનની જરૂર ગુરુજીને એટલા માટે લાગી, કે આ સંસારરૂપી સાગરને તરવાની એને બીક હતી, ચિંતા હતી. શિષ્યને એ પણ બીક હતી કે તરી જવાની આ પ્રક્રિયા દરમિયાન જ પોતે ડૂબી જશે, મરી જશે. એટલે, ગુરુજીએ એને બીજી હૈયાધારણ એ આપી કે “બી-મરી જવાની બીક પણ રાખીશ મા, કારણ કે તારો ૧૧૦ | વિવેક્યૂડામણિ Page #116 -------------------------------------------------------------------------- ________________ નાશ (સાયન્સ) નહી થાય. જેનાં ભય અને ચિંતા તને કનડી રહ્યાં છે, એ સંસારસાગરને તરી જવાનો “ઉપાય” છે જ, અને એ “ઉપર” જેવો તેવો નથી. મોટા મોટા યોગીજનો અને ઋષિમુનિઓ જે માર્ગ તરી ગયા, એ જ, એવો જ, સરળ અને સુપ્રસિદ્ધ માર્ગ હવે હું તને બતાવું છું”. અંગ્રેજીમાં આવો માર્ગ ભલે Royal Road કહેવાતો હતો, ગુરુજીનાં મનમાં જે માર્ગ છે, તે તો 'Sacred' “પવિત્ર' road જ હોવો જોઈએ. વિષય ભલેને વેદાન્તવિદ્યાનો રહ્યો. આચાર્યશ્રીનાં કવિત્વનો સંપર્ક કંઈ મળ્યા વિના રહે ? અપાય: - ઉપાય: અને વૈનૈવ થતા યતયો,-માંનો “પ્રાસાનુપ્રાસ'-અલંકાર ચિત્ત-સંતર્પક છે. શ્લોકનો છંદ : ઉપજાતિ' (૪૫) ૪૬ अस्त्युपायो महान् कश्चित् संसारभयनाशनः । तेन तीर्वा भवाम्भोधिं परमानन्दमाप्स्यसि ॥ ४६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અસ્તુપાયો મહાનું કશ્ચિતું સંસારભયનાશનઃ. - તેન તીર્વા ભવાસ્મોર્ધિ પરમાનન્દમાસ્યસિ || ૪૬ // શ્લોકનો ગદ્ય અન્વય:- સંસારમયનાશન: શ્ચિત મહીનું ઉપાયઃ ગતિ, તેને (उपायेन) भवाम्भोधि ती| त्वं परमानन्दं आप्स्यसि ॥ ४६ ॥ શબ્દાર્થ – સંસારમયનાશન: સંસાર(સાગરના તરવા)ના ભયનો નાશ કરે તેવો, શિ.મહાન ૩: ગતિ કોઈક મહાન ઉપાય છે જ, તેન તીત્વ - તેના આધારે તરીને, મવાલ્મોfધ. બવ એટલે આ સંસાર, અને બોધિ એટલે સાગર (ક્રમ: પાણી, અને ધિ - સમૂહ, જળસમૂહ, દરિયો), (d) પરમાનન્દ્ર શાસ્થતિ તું પરમ આનંદ પામીશ. (૪૬). અનુવાદ - સંસારના ભયનો નાશ કરી શકે એવો કોઈ (એક) મહાન ઉપાય છે, તેનાથી ભવસાગરને તરી જઈને, તું પરમ આનંદ પામીશ. (૪૬). - ટિપ્પણ:- શ્લોક સાવ સહેલો છે. શિષ્યનાં મનમાં જે ભય છે, તેનો નાશ કરે એવો ઉપાય ગુરુજી પાસે તો છે જ. વળી, એ ઉપાય જેવો-તેવો નથી, મોટો (મહાન) છે. પરંતુ એ માત્ર મોટો નથી, શ્ચિત્ એટલે “કોઈક', અદ્ભુત, વિરલ અને “અમોઘ (કદી પણ નિષ્ફલ ન જાય એવો) પણ છે. એમાં જ ઉપાયની વિશિષ્ટતા છે. અને આવા ઉપાયને અપનાવીને, ભવસાગર તર્યાનો આનંદ તો સામાન્ય હોય જ શાનો? એ તો અવશ્ય “પરમ આનંદ જ હોય ! શ્લોકનો છંદ : અનુપ (૪૬) વિવેકચૂડામણિ | ૧૧૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪૭ वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् । तेनात्यन्तिकसंसारदुःखनाशो भवत्यनु ॥ ४७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વેદાન્તાર્થવિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ્ । તેનાત્યન્તિકસંસારદુઃખનાશો ભવત્યનુ ॥ ૪૭ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :– વેવાન્તાર્થવિવારેળ ઉત્તમ જ્ઞાનં નાયતે । તેન અનુ आत्यन्तिकसंसारदुःखनाशः भवति ॥ ४७ ॥ શબ્દાર્થ :- વેવાન્ત-અર્થ-વિવારેળ । - વેદાન્તનાં વાક્યોનાં અર્થની વિચારણા કરવાથી, એનો સ્વાધ્યાય કરવાથી, એનાં ચિંતન-મનન કરવાથી, ઉત્તમ જ્ઞાનં ગાયતે ઉત્તમ જ્ઞાન થાય છે, તેન અનુ તેમ કર્યા પછી તરત જ, પ્રત્યન્તિનसंसारदुःखनाशः આ સામાસિક શબ્દમાં આત્તિજ એ શબ્દ નાશ:નું વિશેષણ છે. સંસારનાં દુઃખોનો નાશ કેવો ? આત્મન્તિક, એટલે કે સંપૂર્ણ, પૂરેપૂરો, નિઃશેષ, ́ भवति થાય છે. (૪૭) અનુવાદ :– વેદાન્ત(વાક્યો)ના અર્થની વિચારણા કરવાથી ઉત્તમ જ્ઞાન (પ્રાસ) થાય છે, (અને) ત્યારપછી તરત જ સંસારનાં દુઃખોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. (૪૭) ટિપ્પણ :~ આ શ્લોક પણ સહેલો જ છે. માત્ર, એક વેવાન્ત-શબ્દ, પરિચિત હોવા છતાં, એનો તાત્ત્વિક અર્થ સમજવાનો રહે છે ઃ સંસ્કૃત સાહિત્યના બે ભાગ પાડવામાં આવ્યા છે : વૈદિક' સાહિત્ય અને પ્રશિષ્ટ' સાહિત્ય. આ વૈદિક સાહિત્યના પણ ચાર પેટા વિભાગો આ પ્રમાણે છે : ચાર વેદો, બ્રાહ્મણ-ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો. ત્યારપછીનું રામાયણ-મહાભારતથી શરૂ થતું સઘળું સાહિત્ય ‘પ્રશિષ્ટ સાહિત્ય' (Classical Literature) કહેવાય છે. - વૈદિક સાહિત્યમાં, ઉપનિષદો છેક છેલ્લે, અંતે, આવતાં હોવાથી, અને એમાં વેદોનો ‘અંત’, એટલે કે ‘સાર' (Essence) હોવાથી, ઉપનિષદોને વેદાન્ત' કહેવામાં આવે છે. એક બીજી, એવી જ, મહત્ત્વની હકીકત લક્ષમાં રાખવા જેવી છે : ભારતીય ‘દર્શન'ની, એટલે કે તત્ત્વજ્ઞાનની, છ પદ્ધતિઓ (Six systems of Indian philosophy) આ પ્રમાણે છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. આ ઉત્તરમીમાંસા એટલે જ ‘વેદાન્તદર્શન' જેમાં, મહદંશે, ઉપનિષદનાં ચિંતનને વણી લેવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૭) ૧૧૨ / વિવેકચૂડામણિ Page #118 -------------------------------------------------------------------------- ________________ ४८ श्रद्धाभक्तिध्यानयोगान्मुमुक्षोः પુરૈતૂન વ િસાક્ષાત્ શ્રત | यो वा एतेष्वेव तिष्ठत्यमुष्य પક્ષોવિદા વન્દિતાત્ તેવસ્થાત્ ! ૪૮ ) શ્લોકનો ગુજરાતી પાઠ - શ્રદ્ધાભક્તિધ્યાનયોગાભુમુક્ષોઃ | મુફતેહૈતૂનું વતિ સાક્ષાત્ શ્રુતેર્ગી | યો વા એàવ તિષ્ઠત્યમુખ્ય મોલોકવિદ્યાકલ્પિતા દેહબધા / ૪૮ || - શ્લોકનો ગદ્ય અવય :- કૃતેઃ પી. શ્રદ્ધાધ્યિાનયાત્ મુમુક્ષોઃ મુછે: साक्षात् हेतून् वक्ति । यः (साधक): वा एतेषु एव तिष्ठति, अमुष्य (साधकस्य) વિદ્યાન્વિતનું રેવન્થાત્ મોક્ષ: (મવતિ) || ૪૮ || શબ્દાર્થ – કૃતેઃ : - કૃતિ એટલે વેદો, વૈદિક સાહિત્ય, જી. એટલે વાણી, જેના ઉપરથી “ગિરા' એવો શબ્દ બન્યો. કૃતેઃ ની: વેદોની વાણી, શ્રુતિવચનો, વ0િ – ગણે છે, ગણાવે છે, કહે છે. મુખ્ય વાક્ય છે : કૃતેઃ ની: વ - વેદોની વાણી કહે છે. શું કહે છે? મુમુક્ષોઃ મુ. સાક્ષાત્ હેતૂન - મુમુક્ષુજનની મુક્તિના સાક્ષાત્ હેતુઓને, કારણોને, સાધનોને. શ્રદ્ધા-ભક્ટ્રિ-ધ્યાનયોન – શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગને (મુક્તિનાં સાક્ષાત સાધનો તરીકે ગણે છે). વ: (સાધ:) વા તેવું ઇવ તિતિ - અને જે કોઈ (સાધક) આ બધાં સાધનો)નું જ અનુષ્ઠાન કરે છે, આ સર્વેમાં જ સ્થિરભાવે રચ્યોપચ્યો રહે છે, એ સહુમાં જ સતત મગ્ન રહે છે, અમુષ્ય (સાધ0) મોક્ષ (મવતિ) - આવા સાધકનો મોક્ષ થાય છે. શામાંથી મોક્ષ થાય છે ? વિદ્યાન્વિત કેહવશ્વા - અવિદ્યાનાં કારણે કલ્પવામાં આવેલાં, માની લીધેલાં, દેહનાં બંધનોમાંથી. વિદ્યા એટલે અજ્ઞાન, એનાથી કલ્પિત શરીરનાં બંધનોમાંથી. (૪૮). અનુવાદ – વેદ-વાણી શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગને મુમુક્ષુજનની મુક્તિનાં સાક્ષાત્ સાધન તરીકે ગણે છે, અને જે કોઈ (સાધક) આ સાધનોનું સતત અનુષ્ઠાન કરે છે તેનો, અવિદ્યાથી કલ્પિત એવાં દેહજનિત)બંધનોથી મોક્ષ થાય છે. (૪૮) ટિપ્પણ:- ગુરુજીને શરણે આવેલો શિષ્ય એક સાચો મુમુક્ષુ છે, એને મોક્ષની ઇચ્છા છે, પરંતું સૌપ્રથમ તો તેણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, અને એ જ્ઞાન એને ઉપનિષદોનાં વાક્યોનાં અધ્યયન દ્વારા મળે, એમ ગુરુજીએ આ પહેલાંના શ્લોકમાં કહ્યું, પરંતુ એટલું જ પૂરતું નથી. શ્રુતિનાં વચનો તો, આ ઉપરાંત, શ્રદ્ધા, ભક્તિ, વિવેકચૂડામણિ / ૧૧૩ ફર્મા - ૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને યોગ, - એ ચારને મુક્તિનાં સાક્ષાત્, - સીધે સીધાં, સાધનો તરીકે ગણે છે, એટલે આ ચારને પણ સાધકે “આત્મસાત’ કરવાં રહ્યાં. આ ચારનો શાસ્ત્રોક્ત અર્થ સમજી લેવો જોઈએ : ધાર્મિક-આધ્યાત્મિક બાબતોમાં, “શ્રદ્ધા' તો પાયાની આવશ્યકતા છે. અને શ્રદ્ધા પણ સામાન્ય પ્રકારની, ઉપરછલ્લી, દેખાવની નહીં, પરંતુ ઊંડી, હૃદયસ્પર્શી, સંનિષ્ઠ હોવી જોઈએ, તો જ સાધના ફળીભૂત થાય. અને “ભક્તિ' પણ એવી જ હોવી જોઈએ, - સાધના દરમિયાન ભક્ત, ભગવાન સાથે અંક્યભાવ અનુભવે, “પોતે અને ભગવાન એક જ છે.' - એવો ભાવ મનમાં થાય, “પોતે ભગવાન-મય બની જાય', - એ જ સાચી ભક્તિ. સાધક જ્યારે ભગવાનનું ધ્યાન ધરે છે ત્યારે, પોતે ધ્યાતા' છે અને ભગવાન ધ્યેય છે. પરંતુ ધ્યાનની પ્રક્રિયાનાં માધ્યમ દ્વારા, “ધ્યાતા' અને ધ્યેયનું ઐક્ય સધાય તો જ અને ત્યારે જ, સાચું ધ્યાન' થયું ગણાય. અને “યોગ' શબ્દ જ યુન્ (એટલે જોડવું) એ ધાતુમાંથી બનેલો છે, એટલે યોગનો અર્થ જ ભક્તનું ભગવાન સાથેનું જોડાણ (Union). પરંતુ આ ચારનું સેવન, અનુષ્ઠાન, જેટલું સતત એટલું જ સઘન (તેવું વ) હોવું જોઈએ. બસ, આટલું સુયોગ્ય રીતે સિદ્ધ થઈ જાય, પછી સાધકને કોઈ દેહજન્ય બંધનો રહે જ નહીં, - અને એ જ મોક્ષ ! શ્લોકનો છંદ : શાલિની' (૪૮) ૪૯ अज्ञानयोगात् परमात्मनस्तव 'ઢાનાત્મવન્યતા પ્રવ સંસ્કૃતિઃ | तयोविवेकोदितबोधवनि રજ્ઞાનવાર્ય પ્રત સમૂત્રમ્ | ૪૨ / શ્લોકનો ગુજરાતી પાઠ – અજ્ઞાનયોગાત્ પરમાત્માનસ્તવ ચૈનાત્મબન્ધતત એવ સંસ્કૃતિઃ | તયોર્વિવેકોદિતબોધવતિ રજ્ઞાનકાર્ય પ્રદહેતુ સમૂલમ્ / ૪૯ || શ્લોકનો ગદ્ય અવય:- પરમાત્મનઃ તવ અજ્ઞાત (ાવ) હિ મનાત્મવધુ: (મતિ, નાતે), તતઃ ઇવ (તેન ાવ, તમg gવ) સંસ્કૃતિઃ (પ્તિ), તયોઃ विवेकोदितबोधवनिः अज्ञानकार्य समूलं प्रदहेत् ॥ ४९ ॥ ૧૧૪ / વિવેકચૂડામણિ Page #120 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - પરમાત્મનઃ તવ - આમ તો તું પોતે જ પરમાત્મા છે, પરમાત્મસ્વરૂપ છે, તું અને પરમાત્મા જુદા નથી, પરંતુ જ્ઞાનજ્યોત દિ – અજ્ઞાન સાથેનાં સંબંધથી જ, અજ્ઞાનનાં કારણે જ, મનાત્મવશ્વ આત્મા નહીં, તે “અનાત્મા', અને “અનાત્મા’ એટલે જ દેહ-શરીર-ઈન્દ્રિયો, મન વગેરે, અને એનો વધ – એટલે એનું બંધન, અને તત: વ - તેમાંથી જ, તેનાં જ કારણે, સંસ્કૃતિક સંસાર, તયોઃ એટલે એ બે(આત્મા-પરમાત્મા અને “અનાત્મા')ના વિવેજોહિતનોધવનિ. વિવેક એટલે એ બે જુદાં છે, એવી સમજણ, વિવેકબુદ્ધિ (Sense of discretion). વિ+વિન્ (છૂટું પાડવું, જુદું કરવું), - એ ધાતુ પરથી બનેલો શબ્દ – વિવે. વિવેવાલિત(વિવિ-લત) વોંધઃ - આ વિવેકબુદ્ધિ વડે ઉપજેલો બોધ, જ્ઞાન. એવા “બોધ'રૂપ વક્તઃ - અગ્નિ, એવાં જ્ઞાન-રૂપી, એવી સમજણ-રૂપી અગ્નિ. અજ્ઞાની સમૂર્ત કહેત - અજ્ઞાનર્થ એટલે અજ્ઞાનનાં પરિણામ - સ્વરૂપ, અજ્ઞાનમાંથી જ જન્મેલો, એટલે કે સંસાર, તેને પહેલ્ - બાળી નાખશે, સળગાવી મૂકશે, અને તે પણ સમૂલં મૂળ સાથે, મૂળ સહિત, સમૂળગો, પૂરેપૂરો, સંપૂર્ણરીતે (૪૯) અનુવાદ - પરમાત્મ-સ્વરૂપ એવો તું અજ્ઞાનનાં સંબંધને કારણે જ અનાત્મ(એટલે દેહાદિ)નાં બંધનને પામ્યો છે, અને તેથી જ તને, તારે માટે આ) સંસાર (સર્જાયો છે. પરંતુ) આત્મા અને અનાત્માની વિવેકબુદ્ધિ વડે ઊપજેલો જ્ઞાનરૂપી અગ્નિ અજ્ઞાનનાં પરિણામ-સ્વરૂપ આળસંસાર)ને સમૂળગો સળગાવી નાખશે. (૪૯) ટિપ્પણ – શ્લોક, એમાંનાં શબ્દો, વાક્યરચના, વક્તવ્ય વગેરે થોડાં અઘરાં છે. વેદાન્ત-દર્શનના સિદ્ધાન્તોનું નિરૂપણ કરતો આ ગ્રંથ છે અને તે પ્રમાણે, જીવાત્મા અને પરમાત્મા, મનુષ્ય અને ઈશ્વર, ભક્ત અને ભગવાન જુદા નથી, એ બંને એક જ છે, એ બે વચ્ચે સંપૂર્ણ એકતા છે, “અભેદ' છે, “અદ્વૈત' છે. આથી જ શ્રીશંકરાચાર્યનો આ સિદ્ધાન્ત “અદ્વૈત-સિદ્ધાંત' કહેવાય છે : નવો વઢવ નાપદ /. (જીવાત્મા એ જ બ્રહ્મ, એટલે કે પરમાત્મા છે, જુદો નથી.) પરંતુ તો પછી, સામાન્ય માણસને, અથવા સાધકને, એ બંને જુદા કેમ લાગે છે? એની સમજણ અહીં આપવામાં આવી છે. આવું ગહન સત્ય સમજવા-પામવા માટે જ્ઞાન જોઈએ, પરંતુ જમ્યા પછી મનુષ્ય દેહ-ઇન્દ્રિયો-મન વગેરે આત્મા-નહીં એવાં “અનાત્મ-તત્ત્વોના સંબંધ-સંપર્કમાં આવે છે. એનાં પરિણામે, મૂળભૂત રીતે સ્વયં-પરમાત્મા હોવા છતાં પણ, જીવાત્મા ઉપર્યુક્ત “અનાત્મ'-વસ્તુનાં બંધનમાં જકડાય છે, અને તેથી પોતે પરમાત્મા નથી', એવું અજ્ઞાન, એવી અણસમજી; વિવેકચૂડામણિ | ૧૧૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ એનામાં ઉત્પન્ન થાય છે. અને આવી અણસમજ અને દેહવગેરેનાં બંધનો એટલે જ, આ સંસાર (સંકૃતિઃ), આ સંસારી જીવન. હવે, આનો નાશ ન થાય ત્યાં સુધી મોક્ષની શક્યતા જ ન રહે ! તો પછી શું કરવું? સાધકને મોક્ષ તો પામવો જ છે, અને તે માટે તો તે અહીં ગુરુજી પાસે આવ્યો છે. આ માટેની સૌપ્રથમ આવશ્યકતા છે વિવેજની : નિત્ય-અનિત્ય, સત્યઅસત્ય, ક્ષર-અક્ષર, જડ-ચેતન, - આવી પરસ્પર-વિરોધી બાબતો વચ્ચેના તફાવતનેભેદને સમજવો, - એ જ “વિવેક.” આ ગ્રંથનાં શીર્ષકમાં રહેલો “વિવેક' શબ્દ, આથી જ ખૂબ સૂચક (Significant) છે. ટૂંકમાં, સાધકને જરૂર છે, “જ્ઞાન (વાવ)ની, જે મળે માત્ર એક જ રીતે, અને એ રીત એટલે તે બંને - જીવાત્મા અને પરમાત્મા-વચ્ચેના (તયો:) વિવેક(વિવેતિ)માંથી ઉપજેલો (ઊંહિત) બોધ, જ્ઞાન. અને જ્ઞાન પોતે જ એવો પ્રચંડ અગ્નિ (વહ્નિ) છે કે સાધકનાં મનમાં રૂઢ થઈ ગયેલાં પેલાં અજ્ઞાનને મૂળ સહિત (મૂર્વ) તે સળગાવી નાખે છે (ત) અને અજ્ઞાનર્થ એટલે જ આ સંસાર, અજ્ઞાનની જ સંતતિ, અજ્ઞાનનું જ ફરજંદ ! સહુ જાણે છે કે પ્રકાશ પ્રગટે એટલે અંધકારને એ જ ક્ષણે નાસી જવું પડે : તો પછી જ્ઞાન પ્રગટે, પછી અજ્ઞાનનું પણ આવી જ બને ને ! કારણ (Cause) જ ન રહે, પછી “કાર્ય' (Effect) શી રીતે સંભવે ? कारणनाशे कार्यं न संभवति । મૂર્ત નાહિત તે શા ? | જરા લંબાણ થઈ ગયું, પરંતુ એ જરૂરી હતું. ' આ શ્લોકનો છંદ : ઉપજાતિ' (૪૯) ૫૦ - શિષ્ય સવાર ! कृपया श्रूयतां स्वामिन् प्रश्नोऽयं क्रियते मया । यदुत्तरमहं श्रुत्वा कृतार्थः स्यां भवन्मुरवात् ॥ ५० ॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ કૃપયા શ્રયતાં સ્વામિનું પ્રશ્નોત્ર્ય ક્રિય મયાા યદુત્તરમહં કૃત્વા કૃતાર્થ સ્યાં ભવન્મુખાતુ // ૫૦ || શ્લોકનો ગદ્ય અવય :- () સ્વામિન્ ! કૃપા શ્રયતાં, મયા માં પ્રશ્ન: क्रियते, यदुत्तरं भवन्मुखात् श्रुत्वा, अहं कृतार्थः स्याम् ॥ ५० ॥ શબ્દાર્થ - (૯) સ્વામિનું – (હ) સ્વામી ! ભગવાન ! કૃપયા શ્રયતાં - કૃપા કરીને સાંભળો, સાંભળવાની મહેરબાની કરો. શું સાંભળવાનું છે? મથા ૧૧૬ | વિવેકચૂડામણિ Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન: યિતે। હું આ પ્રશ્ન કરું છું. હું આપને એક સવાલ પૂછું છું. યવુત્તર श्रुत्वा જેનો ઉત્તર સાંભળીને, મવન્મુહાત્ આપનાં મુખથી અહં ધૃતાર્થ: સ્વામ્ ! હું કૃતાર્થ થાઉં, હું ધન્ય બનું. (૫૦) અનુવાદ :- (શિષ્ય બોલ્યોઃ) હે સ્વામિન્ ! કૃપા કરીને સાંભળો : હું (આપને) એક પ્રશ્ન કરું છું, જેનો ઉત્તર આપનાં મુખથી સાંભળીને હું કૃતાર્થ થાઉં. (૫૦) ટિપ્પણ :– શ્લોક સાવ સહેલો છે. પોતાની વિનંતી માન્ય રાખીને, આ પહેલાંના થોડા શ્લોકોમાં ગુરુજીએ જે કાંઈ કહ્યું તે સાંભળ્યા પછી, શિષ્યને એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા થઈ, એટલે વિનયપૂર્વક તે ગુરુજીને તે સાંભળવાની પ્રાર્થના કરે છે. તેને ખાતરી જ છે કે પોતાના પ્રશ્નનો જે ઉત્તર ગુરુજી સ્વમુખે આપશે, તેથી તેની જિજ્ઞાસા પરિપૂર્ણ થશે, અને પરિણામે તે ધન્ય થશે. શ્લોકનો છંદ : ‘અનુષ્ટુપ' (૫૦) ૫૧ को नाम बन्ध: ? कथमेष आगत: ? વર્જ્ય પ્રતિષ્ઠાસ્ય? યં વિમોક્ષ? । જોભાવનાત્મા? પરમ: આત્મા? તોવિવેઃ થતતુષ્યતામ્ ॥ ૧ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : - કો નામ બન્ધઃ ? કથમેષ આગતઃ ? કથં પ્રતિષ્ઠાસ્ય ? કથં વિમોક્ષઃ ? । કોડસાવનાત્મા ? પરમઃ ક આત્મા ? તયોર્વિવેકઃ કથમેતદુચ્યતામ્ ॥ ૫૧ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- વન્ધ: નામ ? ષ: યં આાત ? અસ્ય પ્રતિષ્ઠા થમ્ ? યં વિમોક્ષ? અસૌ અનાત્મા ? પરમ આત્મા ? તયો: વિવેઃ થમ્ ? તત્ સત્ત્વતામ્ ॥ ૧॥ શબ્દાર્થ :- વન્ય બંધન. : નામ ? એટલે, ખરેખર, શું ? (બંધન), સાચે જ, કોને કહેવાય? નામ ખરેખર, સાચે જ, ૫૫: (વન્ય:) થં આતિ: ? આ (બંધન) ક્યાંથી, કેવી, કઈ રીતે આવ્યું ? પ્રતિષ્ઠા - સ્થિરતા, જામી જવું, ટકી રહેવું તે. અસ્ય (વન્યસ્ય) પ્રતિષ્ઠા થમ્ ? આ બંધન (મનુષ્યનાં શરીરમાં) કેવી રીતે સ્થિર બનીને ટકી રહ્યું છે ? મજબૂત રીતે જામી પડ્યું છે ? વિમોક્ષઃ છુટકારો, મુક્તિ. (તસ્માત્ વન્ધાત્) યં વિમોક્ષઃ ? તે બંધનમાંથી મુક્તિ કેવી રીતે મળે ? અનાત્મા આત્મા નથી તે, આત્મા-સિવાયનું, આત્મા-વિહીન, વિવેકચૂડામણિ ! ૧૧૭ - = Page #123 -------------------------------------------------------------------------- ________________ ગયો મનાત્મા : ? આ જેને “અનાત્મા' કહેવામાં આવે છે તે કોણ છે? તે શું છે? પરમ: માત્મા : ? પરમાત્મા, ઉચ્ચ આત્મા, પવિત્ર-પાવન આત્મા કોણ છે ? તયો: વિવેક થમ ? આ બંને વચ્ચેનો, આત્મા-અનાત્મા વચ્ચેનો, - વિવેક કેવી રીતે થાય ? પતર્ (મે, ) ઉચ્ચતમ્ આ (બધું મને) કહો. આ (સર્વ મને) સમજાવો. (૫૧) અનુવાદ – “બંધન' ખરેખર, છે શું? એ કેવી રીતે આવ્યું? કેવી રીતે એ જામી પડ્યું ? એમાંથી છુટકારો કેમ કરીને થાય ? (આ) “અનાત્મા’ વળી) શું છે ? (અ) “પરમ આત્મા' (એટલે) કોણ? તે બંને વચ્ચેનો, (એટલે કે આત્મા અને અનાત્મા વચ્ચેનો) “વિવેક' કઈ રીતે થાય ? આ બધું) મને કહો. (૫૧) ટિપ્પણ – ગયા શ્લોકમાં શિષ્ય ભલે એક પ્રશ્ન(પ્ર.)નો ઉલ્લેખ કર્યો હતો, પણ ખરેખર તો તેણે અહીં એકસામટા સાત પ્રશ્નો ગુરુજીને પૂછ્યા છે ! જ્ઞાનપ્રાપ્તિ માટેની એક સ્વાભાવિક પરિપાટી આ ચાલી આવે છે : ગુરુ-શિષ્ય વચ્ચે પ્રશ્નોત્તરી હોય, શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ તેનો ઉત્તર આપે. અને તો જ, આવી પરસ્પર સવિસ્તર ચર્ચા વડે જ, શિષ્યની જિજ્ઞાસા સંતોષાય. ગીતામાં, શ્રીકૃષ્ણ, જ્ઞાનપ્રાપ્તિ માટે, અર્જુનને, જે ત્રણ સાધનો સૂચવ્યાં હતાં, તેમાં પણ આવી પ્રશ્નોત્તરીનો તેમણે સમાવેશ કર્યો હતો : તબિંદ્ધિ પ્રાપન પરિકન સેવા | ૪, ૩૪ છે. (‘તે જ્ઞાન તું જ્ઞાની પાસેથી, ગુરુ પાસેથી, પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા વડે મેળવી લેજે.') ગુરુ-શિષ્ય વચ્ચેની, જ્ઞાનપ્રાપ્તિ માટેની, આવી જ પ્રણાલિકા, પ્રાચીન સમયમાં ગ્રીસ-દેશમાં પણ પ્રચલિત હતી : સોક્રેટિસ પોતાના પ્લેટો વગેરે શિષ્યોને આવી પ્રશ્નોત્તરી દ્વારા જ જ્ઞાન આપતો હતો. આમ તો, આ સાતેય પ્રશ્નો, દેખીતી રીતે, સાવ સરળ છે, પરંતુ શિષ્ય બહુ જ સમજણપૂર્વક પોતાના પ્રશ્નોમાં, વેદાન્ત-દર્શનના વધ:, વિમોક્ષ:, માત્મા, માત્મા, વિવેક, - વગેરે પારિભાષિક (Technical) શબ્દો પ્રયોજ્યા છે. અને સંસારસાગરને તરી જઈને મોક્ષ પામવાની એની જે ઇચ્છા છે, એ વિશે જાણવાની એની ઇચ્છા (જિજ્ઞાસા) છે, તેનો બધો જ આધાર, આ પારિભાષિક શબ્દોનાં હાર્દમાં રહેલાં ગૂઢ-ગહન-તાત્ત્વિક રહસ્યને જાણવા-સમજવા પર છે. પરંતુ હવે, આપણે પણ, આ સમજણ ગુરુજીના જવાબમાંથી જ મેળવીએ. શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૧) પર શ્રીદવા | धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया । यदविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुमिच्छसि ॥ ५२ ॥ ૧૧૮ | વિવેકચૂડામણિ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ - ધન્યોડસિ કૃતકૃત્યોહસિ પાવિત તે કુલ ત્વયા. યદવિદ્યાબશ્વમુક્યા બ્રહ્મીભવિતમિચ્છસિ | પર ! શ્લોકનો ગદ્ય અન્વય:- (ત્વ) ધન્ય તિ, (ર્વ) વૃત: તિ, ત્વયા ते कुलं पावितम्, यद् अविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुं (त्वं) इच्छसि ॥ ५२ ॥ | શબ્દાર્થ – વૈયા તે નં પવિતમ્ | તારા વડે તારું કુલ પવિત્ર થયું છે, તેં તારાં કુળને પવિત્ર કર્યું છે. શાનાં કારણે ? ૫૬ - કારણ કે વં રૂછસિ તું ઇચ્છે છે. શું થવા ? વિદા-વધૂ-મુયા દ્રવિતુમ – અવિદ્યાનાં બંધનમાંથી મુક્તિ મેળવીને બ્રહ્મરૂપ થવા, અજ્ઞાનનાં બંધનમાંથી છુટકારો પ્રાપ્ત કરીને, બ્રહ્મભાવ પામવા. હકીકતમાં, શિષ્ય બ્રહ્મરૂપ હોતો, હવે એને બ્રહ્મરૂપ થવું છે, બ્રહ્મભાવ પામવો છે. જે “અ-બ્રહ્મ' છે, તેને બ્રહ્મ બનવું છે, તે માટેનું વ્યાકરણનું આ “ટ્વિ' (ત્રિ) રૂપ છે: શ્રેલીમવતુમ. (પર) અનુવાદ – શ્રીગુરુજી બોલ્યા : 'હે વત્સ !) તું ધન્ય છે, કૃતકૃત્ય છે, તેં તારાં કુળને પવિત્ર કર્યું છે, કારણ કે અવિદ્યાનાં બંધનમાંથી મુક્તિ મેળવીને તું બહ્મરૂપ થવા ઇચ્છે છે. (૧૨) ટિપ્પણ - શિષ્યના પ્રશ્નો સાંભળીને ગુરુજી પ્રસન્ન થઈ ગયા અને ઉચ્ચ પ્રકારની આવી સાચી સંનિષ્ઠ જિજ્ઞાસા ધરાવવા માટે, તેને હાર્દિક ધન્યવાદ અને અભિનંદન આપવા લાગ્યા. શિક્ષણશાસ્ત્રનું આ એક પરમ સત્ય છે કે ઊંડી જિજ્ઞાસા ધરાવતો શિષ્ય પામીને ગુરુને ખૂબ આનંદ થાય : અહીં ભલે ગુરુ શિષ્યને “ધન્ય' અને “કૃતકૃત્ય” કહે. હકીકતમાં, તેઓશ્રી પણ આવા શિષ્યની પ્રાપ્તિથી “ધન્ય-કૃતકૃત્ય' થઈ ગયા છે. સંસારમાં જન્મીને, સંસારમાં જ રહીને, સંસારમાં જ રહેવા છતાં, બ્રહ્મભાવ પામવાની ઇચ્છા સેવવી, એ કંઈ નાનીસૂની કે સામાન્ય વાત નથી. બાકી તો, મોટે ભાગે, સંસારના સ્થૂલ અને ભૌતિક ઉપભોગોમાં મનુષ્ય એવો તો ગળાડૂબ પડી જાય છે કે જેણે આવો દુર્લભ, અરે, વિરલ અમૂલ્ય-મનુષ્યદેહ આપ્યો, એ ભગવાનને જ તે ભૂલી જાય છે. પોતે તો ભગવાનનો પરમ ભક્ત હતો જ, છતાં . મધ્યકાલીન કવિ સૂરદાસે આવા ઉદ્ગારો કાઢીને, પોતાની નમ્રતા, નિખાલસતા અને આંતરિક પારદર્શકતાનો એકરાર કર્યો હતો : “મો સમ કૌન કુટિલ, ખલ, કામી, જિન તનુ દિયો તાહિ વિસરાયો, એસો નિમકહરામી ?' પરંતુ આ જ બ્રહ્મ સાથે એક બની જવા જેણે તત્પરતા સેવી, તેનાથી તો, વિવેકચૂડામણિ / ૧૧૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ખરેખર, માત્ર એનું કુટુંબ જ પવિત્ર થયું છે એટલું જ નહીં, પરંતુ એની માતા એને જન્મ આપીને કૃતાર્થ થઈ છે, અને એના થકી ખુદ આ ધરતી-માતા પણ ‘પુણ્યવતી’ બની જાય છે ! कुलं पवित्रं जननी कृतार्था वसुन्धरा पुण्यवती च तेनं । अपारसंवित्सुखसागरेऽस्मिन् लीनं परब्रह्मणि यस्य चेतः । બાકી તો, બ્રહ્મતત્ત્વનાં પ્રવચનો સાંભળનારાં કેટલાં ? સાંભળ્યા પછી એને સમજનારાં કેટલાં ? આવા વક્તાઓ કેટલા ? શ્રોતાઓ કેટલા ? કઠોપનિષદે આવી વિરલ વ્યક્તિઓ વિશે આવો સાશ્ચર્યાનંદ વ્યક્ત કર્યો છે : श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विदुः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा આશ્ચર્યો જ્ઞાતા વૈષ્ણતાનુશિષ્ટઃ ॥ ૧, ૨, ૭ ॥ અને ગીતાએ પણ ઉપનિષદની આ વાણીને એવું જ સમર્થન આપ્યું છે :आश्चर्यवत् पश्यति कश्चिदेनं आश्चर्यवत् वदति तथैव चान्यः । आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाऽप्येनं वेद न चैव कश्चित् ॥ २२९ ॥ પરંતુ મુંડકોપનિષદ તો એથી યે આગળ વધીને આખરી ચૂકાદો જ સંભળાવી દે છે કે પરમ બ્રહ્મને જે જાણી લે છે, એટલે કે જે બ્રહ્મજ્ઞાની બની જાય છે તે, પછી, બ્રહ્મથી અળગો રહેતો નથી, સ્વયં બ્રહ્મ જ બની જાય છે :સ યો હૈં વૈ તત્પરમ બ્રહ્મ વેલ, (મ:) વાવ મવતિ । ૩,૨, ૧ । પરંતુ આપણે આ સદ્ગુરુના વધુ પ્રતિભાવો સાંભળીએ. શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૨) ૫૩. ऋणमोचनर्तारः पितुः सन्ति सुतादयः । बन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न कश्चन ॥ ५३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઋણમોચનર્ઝારઃ પિતુઃ સન્તિ સુતાદયઃ । બન્ધમોચનકર્તા તુ સ્વસ્માદન્યો ન શ્ચન ॥ ૫૩ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :– પિતુ: સમોવનાર સુતાય: (અને) મત્તિ, बन्धमोचनकर्ता तु स्वस्मात् अन्यः कश्चन न ( संभवति ॥ ५३ ॥ ૧૨૦ | વિવેકચૂડામણિ Page #126 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – પિતુઃ નમો વનવર્તા: પિતાને ઋણમાંથી, દેણાં-દેવાંમાંથી છોડાવનાર, મુક્ત કરનાર, કુતીયઃ (અ) સત – પુત્ર વગેરે (અનેક) હોય છે. વર્ધમોનોસ્ત તું પરંતુ સંસારનાં બંધનમાંથી મુક્તિ અપાવનાર વર્મા અચઃ જીન ન. (સંમતિ) પોતાની જાત સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. (૫૩). અનુવાદ – પિતાને (તેમણે કરેલાં) ઋણમાંથી મુક્ત કરાવનાર તો પુત્ર વગેરે (બીજા અનેક) હોય છે, (હોઈ શકે છે), પરંતુ સંસારનાં) બંધનમાંથી મુક્તિ અપાવનાર તો પોતાની જાત સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં. (૫૩) ટિપ્પણ – આમ તો, શ્લોક, પ્રમાણમાં, સહેલો જ છે, છતાં એને વધારે સહેલો બનાવીએ : જીવન દરમિયાન, મનુષ્યને સંજોગો પ્રમાણે, ક્યારેક, દેણું કરવું પડે છે, ધન વગેરે કોઈકની પાસેથી ઉધાર (ઉછીના) પણ લેવાં પડે છે. અને એ દેવું પાછું આપ્યા વગર, “ઋણ ચૂક્ત કર્યા વિના, જો તે અવસાન પામે તો, પિતાને આવાં દેણાંમાંથી છોડાવનાર, તેને ઋણ-મુક્ત કરાવનાર તો તેના પુત્રોવારસદારો વગેરે અનેક હોય છે. પરંતુ જો પિતાએ જિંદગી. દરમિયાન પાપ કર્યો હોય તો ? તેનાં પાપકર્મની જવાબદારીમાંથી તેને કોણ છોડાવી શકે ? ભારતીય શાસ્ત્રોનો જવાબ જડબેસલાક છે : કોઈ જ નહીં ! એમાં દીકરાઓ, ધર્મપત્ની, સગાંવહાલાંઓ વગેરે બીજા કોઈ સ્વજનો ઉપયોગી ન બની શકે. પાપાચરણનાં પરિણામે, પિતાનાં લલાટે, સંસાર-બંધનનું જે ઋણ, લખાયું હોય, તેમાંથી તેને અન્ય કોઈ જ (અન્ય સ્થન) મુક્ત કરી શકે નહીં. પરતું તો પછી ? આ ઋણમુક્તિનો ઉપાય શો ? ભારતીય આધ્યાત્મિક પરંપરામાં કર્મનો સિદ્ધાંત સુનિશ્ચિત છે. જીવન દરમિયાન સારાં-નરસાં કર્મ કરનાર મનુષ્ય, જીવન દરમિયાન કે ત્યારપછી (એટલે કે મૃત્યુ પછી), તે તે કર્મનાં સારાં-નરસાં પરિણામો, એટલે કે સુખ કે દુઃખ, - ટૂંકમાં, પોતાનાં કર્મની સજા; પોતે જ ભોગવવાની રહે છે. આ અફર-અટલ“અવશ્યભાવિ પ્રક્રિયાને, જે નામ આપવું હોય તે આપો, - દૈવ, નસીબ, ભાગ્ય, વિધિ, ગતિ, નિયતિ (Destiny) વગેરે, પરંતુ તેમાં ફેરફારને કશો જ અવકાશ નથી. દેણે જેણે કર્યું, એ જ એને ચૂકવે ! આ માટે જ આપણે ત્યાં તળપદું આવું કથન છે કે “કર્યા ભોગવે !” આવાં ઋણમાંથી પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો રહે ! આથી જ ગીતાએ સ્પષ્ટ કહ્યું કે : લાભનાત્માનમ્ (૬, ૨) . (‘પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો રહે.') ટૂંકમાં, ગુરુજીએ અહીં સંસાર-બંધન-મુક્તિનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે, એની નીચે લાલ લીટી દોરીને, તેના પ્રત્યે, શિષ્યનું ધ્યાન ખેંચ્યું છે. વાલિયો લુંટારો જંગલમાં બધાંને લૂંટી લેતો હતો. દેવર્ષિ નારદે તેને પૂછ્યું : વિવેકચૂડામણિ | ૧૨૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ‘તું આવું પાપ શા માટે કરે છે ?' વાલિયાએ જવાબ આપ્યો કે ‘કુટુંબનાં ભરણપોષણ માટે.’ નારદજીએ તેને સમજાવ્યું કે ‘લોકોને લૂંટવાનું પાપ તો તું કરે છે, તે પાપની સજા ભોગવવા તારાં કુટુંબીજનો તૈયાર છે ? નહીંતર તો તે સજા તારે પોતે જ ભોગવવી પડશે !' અને તે જ ક્ષણે, વાલિયાનાં મગજમાં ઝળાંહળાં પ્રકાશ પ્રગટ્યો, અને નારદજીના આટલા એક નાનકડા સંત્સંગનાં પરિણામે, વાલિયા-લુંટારામાંથી મહાકવિ બનેલા વાલ્મીકિ પાસેથી વિશ્વને પ્રથમ પંક્તિનું મહાકાવ્ય ‘રામાયણ' સાંપડ્યું ! સંસારનાં બંધનો, એ બંધનનું ઋણ અને એ ઋણમાંથી મુક્તિ : એ સર્વના મહિમા વિશે, આટલું જાણ્યા પછી, હવે કોનાં મનમાં, એ વિશે, કશી શંકા રહી શકે ? શ્લોકનો છંદ : ‘અનુષ્ટુપ’ (૫૩) ૫૪ मस्तकन्यस्तभारादेर्दुःखमन्यैर्निवार्यते । क्षुदादिकृतदुःखं तु विना स्वेन न केनचित् ॥ ५४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : મસ્તકન્યસ્તભારાદેદુઃખમવૈર્નિવાર્યત । ક્ષુદાદિકૃતદુઃખં તુ વિના સ્ટેન ન કેનચિત્ ॥ ૫૪ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :– મસ્તવન્યસ્તમારાવે: કુ:ä અન્ય; નિવાર્થત । क्षुदादिकृतदुःखं तु स्वेन विना न केनचित् (अन्येन निवार्यते) | ५४ ॥ શબ્દાર્થ ઃ- મસ્ત-ચસ્ત-મારાવે દુઃવું - માથા પર રાખવામાં-મૂકવામાં આવેલા ભાર વગેરેનું દુઃખ, અન્ય: નિવાર્યતે - બીજાંઓ વડે એ દુઃખનું નિવારણ થઈ શકે, બીજાંઓ એ દુઃખને દૂર કરી શકે, ક્ષુ-ગતિ-ત-દુઃä તુ - શુધ્ એટલે ક્ષુધા, ખાવું, ભોજન કરવું, એ શબ્દથી તૃષા, તરસ, પાણી પીવું, વગેરે ક્રિયાઓ સમજવાની રહે છે, પરંતુ આ દુ:ખ તો (અન્યેન) નચિત્ ન નિવાર્યતે । આ દુઃખનું નિવારણ તો, સ્વેન વિના પોતાના વિના, બીજા કોઈથી થઈ શકે જ નહીં, પોતાના વગર બીજાં કોઈ દૂર કરી શકે જ નહીં. (૫૪) અનુવાદ :— માથા પર મૂકાયેલા ભારનું દુ:ખ બીજાંઓ દૂર કરી શકે છે, પરંતુ ભૂખ(-તરસ) વગેરે દુઃખનું નિવારણ તો, પોતાની જાત સિવાય, બીજું કોઈ ન જ કરી શકે. (૫૪) ટિપ્પણ ઃશિષ્ય રજુ કરેલા સવાલોનો જવાબ ગુરુજી આપી રહ્યા છે. સાધક વ્યક્તિને સંસારના તાપનું દુઃખ અટકાવી રહ્યું છે, મુંઝવી રહ્યું છે. એનું નિવારણ કરીને એને મોક્ષમાર્ગ તરફ ગતિ કરવી છે. એનું આ દુ:ખ કોણ દૂર કરી શકે ? માથા પર રાખવામાં આવેલો, સામાનનો બોજો અસહ્ય બને તો, એ બોજો ૧૨૨ / વિવેકચૂડામણિ - Page #128 -------------------------------------------------------------------------- ________________ બીજાને સોંપીને એ દુઃખને ઓછું-હળવું કરી શકાય, એ બધો બોજો બીજાનાં હાથમાં કે માથા પર મૂકીને એમાંથી સાવ મુક્ત પણ થઈ શકાય, “હાશ'-કારો અનુભવી શકાય, પરંતુ મને ભૂખ લાગી, તરસ લાગી, એનાં દુઃખથી તરફડાટ થવા લાગ્યો, મારાં ભૂખ-તરસનાં દુ:ખનાં નિવારણ માટે, જો કોઈ સ્વજન આવીને મને કહે કે- “ચિંતા કર મા, હું હમણાં જ ખાવા બેસું છું, અને પાણી પણ પીઉં છું, બસ ! નિરાંત કર !” તો મારાં ભૂખ-તરસ મટે ખરાં ? પ્રશ્નના ઉત્તરની જરૂર નથી. એ માટે તો મારે પોતે જ ખાવું-પીવું રહ્યું ! અંગ્રેજીમાં આને લગતી એક સરસ કહેવત છે : તરસ્યા ઘોડાને તમે તળાવના કાંઠે લઈ જઈ શકો, પણ પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે ! ગુરુજીએ તરત જ ગળે ઊતરી જાય એવું ઉદાહરણ આપ્યું છે. સંસારતાપનું દુઃખ મારું પોતાનું છે, એ મને જ મુંઝવી રહ્યું છે, મારું આ દુઃખ બીજા કોઈને ‘ટ્રાન્ફર કેવી રીતે કરી શકાય ? શાસ્ત્રોમાં સૂચવાયેલાં, આ દુઃખનાં નિવારણ માટેના ઉપાયો, “બહિરંગ” અને “અંતરંગ સાધનો આત્મસાત કરીને, મારે જ એનું નિવારણ કરવાનું રહ્યું. આ સાધનોનાં પરિણામે, જેવો બોજો દૂર થયો કે તરત જ, હું હળવો-ફૂલ થઈ ગયો ! અને મોક્ષના પંથે પળવાની અનુકૂળતા મળી ગઈ ! ટૂંકમાં, મુમુક્ષુ સમક્ષ સ્વ-પ્રયત્ન વિના બીજો કોઈ વિકલ્પ નથી, એ વાત પર ભાર મૂકીને, ગુરુજી શિષ્યને આ માટે તૈયાર રહેવા તૈયાર કરે છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૫૪) ૫૫ पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा । आरोग्यसिद्धिदृष्टास्य नान्यानुष्ठितकर्मणा ॥ ५५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - - - પથ્થમૌષધસેવા ચ ક્રિયા યેન રોગિણા! આરોગ્યસિદ્ધિદંષ્ટાસ્ય નાન્યાનુષ્ઠિતકર્મણા | પપ | શ્લોકનો ગદ્ય અન્વય – વેન રશિપ પચ્ચે મૌષધસેવા ૨ જિયતે, મારો સિદ્ધિ મેચ પર્વ છે (થા), અચ-અનુકિત- ળા (ચાર) શબ્દાર્થ:- યેન શાળા – જે રોગી વડે, જે બિમાર માણસ વડે, પથ્થ માંદા માણસે પાળવાની, આહાર-વિહારની પરેજી, મૌષધસેવા – ઔષધિઓનું સેવન, નિયમિત રીતે, નક્કી કરેલા માપમાં, દવાઓ લેવી તે. જયતે – કરવામાં આવે છે, અમલમાં મૂકવામાં આવે છે, આ સિદ્ધિ ગણ્ય (વ સ્વાત) આરોગ્યનીતંદુરસ્તીની-રોગમુક્તિની સિદ્ધિ સફળતા-પ્રાપ્તિ એને (જ) થાય છે, મળે છે, વિવેકચૂડામણિ ! ૧૨૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩ જાનુષ્ઠિતમે ન (વાત) એને બદલે બીજું કોઈ “પથ્થ” અને “ઔષધિસેવન' કરે તો, પેલા માંદા માણસને સ્વાચ્ય-પ્રાપ્તિ ન થાય ! (૫૫) અનુવાદ :- જે રોગી આહારવિહારની પરેજી (પોતે) પાળે અને ઔષધોનું સેવન (પોતે) કરે, એને જ આરોગ્ય તપાછું મેળવવામાં) સફળતા મળે, એના વતી) બીજું કોઈ જો (ઉપર-કહ્યા પ્રમાણે) કરે તો, (પેલો માંદો માણસ સાજો થઈ શકે) નહીં. (૫૫) ટિપ્પણ – માંદા માણસ માટે, સાજા થવા માટે, પથ્ય અને ઔષધોનું સેવન પોતે કરવા સિવાય બીજો વિકલ્પ નથી, એ દૃષ્ટાંત પણ આગલા શ્લોકમાંનાં દૃષ્ટાંત જેવું જ છે. મોક્ષ મેળવવો હોય તો, મોક્ષાર્થીએ પોતે જ, એ માટેનાં, શાસ્ત્રોએ અને ગુરુએ સૂચવેલાં સાધનો અને ઉપાયોને આચારિત કરવા માટે કટિબદ્ધ થવું પડે, - એ વિના છૂટકો જ નથી, - એ હકીકતને આ શ્લોકમાં ગુરુજીએ દોહરાવી છે. શ્લોક, એ રીતે, સહેલો છે. શ્લોકનો છંદ : અનુષ્ટ્રપ (૫૫) પ૬ वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा । स्वेनैव वेद्यं न तु पण्डितेन । चन्द्रस्वरूपं निजचक्षुषैव જ્ઞાતિવ્યમવૈવાથતે વિમ્ | પદ્દ શ્લોકનો ગુજરાતી પાઠ – વસ્તુસ્વરૂપ ફુટબોધચક્ષુષા સ્વનૈવ વેદ્ય ન તુ પણ્ડિતેના ચસ્વરૂપ નિજચક્ષુર્થવ જ્ઞાતવ્યમવૈરવગતે કિમ્ / પદ / શ્લોકનો ગદ્ય અન્વય – વસ્તુqફૂપ રવોધવા પેન પર્વ વેદ્ય ર તે पण्डितेन; चन्द्रस्वरूपं निजचक्षुषा एव ज्ञातव्यं, (तद्) किं अन्यैः अवगम्यते ? ॥ ५६ ॥ શબ્દાર્થ – વસ્તુસ્વરૂપ – કોઈ પણ વસ્તુનું સાચું-મૂળભૂત યથાર્થ રૂપ ના ઇવ વેદ્ય – પોતાનાથી જ, પોતે જાતે જ જાણવું જોઈએ, જાણવા યોગ્ય છે (વિવું - એ ધાતુનું વિધ્યર્થ કર્મણિ કૃદંત). કેવી રીતે ? કઈ આંખ વડે ? ર – સ્પષ્ટ, સમ્યફ, ચોફખી, વિશદ, વોધવષા - જ્ઞાનરૂપી આંખ વડે, જ્ઞાનનેત્ર વડે, ને તેન (વે) - પણ પંડિત વડે નહીં, વસ્વરૂપ ચંદ્રનું (રમણીય, સુંદર) રૂપ, ચંદ્રનું સૌન્દર્ય, નિવ@ષા પર્વ જ્ઞાતિ - પોતાની આંખે જ જોઈ-જાણી લેવું જોઈએ. (જ્ઞા – એ ધાતુનું વિધ્યર્થ કર્મણિ કૃદંત). (ત) fમઃ વાગતે ? શું તે બીજાઓ દ્વારા-મારફતે જાણી શકાય ? (૫૬). ૧૨૪ | વિવેકચૂડામણિ Page #130 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ :– કોઈ પણ વસ્તુનું યથાર્થ રૂપ તો જ્ઞાનરૂપી આંખ વડે, પોતે જાતે જ, જાણી લેવું જોઈએ, કોઈ પંડિત દ્વારા નહીં : ચન્દ્રનું સૌન્દર્ય (પણ એ જ રીતે) પોતાની આંખે જ જોવાનું-જાણવાનું રહે, - બીજાઓ મારફત, શું તે જાણી શકાય છે ? (૫૬) ટિપ્પણ ઃ— મોક્ષ મેળવવા માટે સાધકે પોતે-જાતે જ પરિશ્રમ કરવાનો છે, એમાં બીજા કોઈની મદદને જરા પણ અવકાશ નથી, એ પાયાની હકીકત શિષ્યને ગળે ઊતારવા માટે, ગુરુજી, એક પછી, એક ઉદાહરણો આપી રહ્યા છે. ચંદ્રની નયનરમ્ય સુંદરતાનું અન્ય કોઈ માણસ ગમે એટલું સવિસ્તર અને ગમે એવું વિશદ વર્ણન કરે, પણ આંધળાને એ વર્ણન કેટલું કામ આવે ? એમાં તો દેખતા માણસનું જ કામ ! એ જ રીતે, ઈશ્વરનો સાક્ષાત્કાર પણ, ભક્તજને, પોતાની ભીતરી આંખ વડે, પોતાને લાધેલાં જ્ઞાનનાં નેત્ર વડે, સ્વયમેવ, કરવાનો રહે, પોતાનો કોઈ સ્વજન કે મિત્ર ગમે તેટલો પંડિત હોય, એનું પાંડિત્ય ભક્તને કશું જ કામનું નહીં ! હકીકતમાં, પંડિતાઈ કશી જ કામની નહીં, એમાં તો આત્માનુભવ સ્વયંપ્રેરણા (Self-realisation) જ કામ આવે ! આપણા અનેક ભક્તો સાવ અભણ હતા, છતાં ભગવાનનું દર્શન કરી શકતા હતા : સાચા-સંનિષ્ઠ ભક્ત માટે તો ભગવાન હાજરાહજૂર છે ! તાત્પર્ય એ કે આમાં કોઈ એજન્ટ, આડતિયા કે દલાલ તદ્દન નકામા ! બોલબાલા માત્ર પોતાની, પોતાની સંનિષ્ઠા(sincerity)ની. શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૬) ૫૭ अविद्याकामकर्मादिप्राशबन्धं विमोचितुम् । कः शक्नुयाद् विनात्मानं कल्पकोटिशतैरपि ॥ ५७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ ઃ– અવિદ્યાકામકર્માદિપાશબન્યં વિમોચિતુમ્ । કઃ શનુયાદ્ વિનાત્માનું કલ્પકોટિશઐરપિ ॥ ૫૭ || શ્લોંકનો ગદ્ય અન્વય :- વિદ્યાામમાંપિાશવન્પ વિમોચિતું, આત્માનં વિના, ત્વજ્રોશિત: અપિ : શનુયાર્ં ? | ૧૭ || શબ્દાર્થ ઃ- અવિદ્યા એટલે અનાદિ કાળથી ચાલ્યાં આવતાં અજ્ઞાન; આત્મજ્ઞાનનો અભાવ, મ કામ, ક્રોધ વગેરે સૂક્ષ્મ ષરિપુઓ, આંતરિક દુશ્મનો, છ શત્રુઓ, ર્મ મનુષ્યે સંસારી જીવનમાં કરેલાં રોજ-બ-રોજ કર્યો. આ બધાનો પાશ, ફાંસલો, બાંધવાનું જાડું-મોટું દોરડું (પાણ) અને આ બધાંના પાશનું બંધન (વન્ધન) - એમાંથી વિમોચિતું - છુટકારો મેળવવા માટે, છૂટવા માટે, મુક્ત વિવેકચૂડામણિ / ૧૨૫ - Page #131 -------------------------------------------------------------------------- ________________ થવા માટે, : સજનવા - કોણ સમર્થ બને ? એ કામ કોણ કરી શકે ? આત્માને વિના - પોતાની જાત સિવાય ? સ્વ-પ્રયત્ન વિના ? પોતાના પરિશ્રમ-પુરુષાર્થ વિના? જાત-મહેનત વગર? વન્ય - યુગ, વોટિ-શૌં: સો કરોડ, કરોડો યુગો સુધી પણ (પિ) ? (૫૭) અનુવાદ – અવિદ્યા, કામનાઓ અને કર્મો વગેરેના પાશનાં બંધનમાંથી છૂટવા માટે, કરોડો યુગો સુધી પણ, પોતાની જાત વિના, કોણ શક્ત બને? (૫૭) ટિપ્પણ:- એક ને એક વાત ફરી ફરીને કહેવી, કહ્યા કરવી, એને સાહિત્યવિવેચકો, ‘પુનરુક્તિ'-દોષ ગણે છે, એટલું જ નહીં પણ આપણા વાસ્તવિક જીવનવ્યવહારમાં પણ આવી પ્રક્રિયા કંટાળાજનક બને. સાહિત્યમાં અને રોજિંદા વ્યવહારમાં એ ભલે દોષ હોય, અધ્યયન-અધ્યાપનમાં તો આવી પ્રક્રિયા એક ખૂબ ઉપયોગી ‘લસ-પોઇન્ટ' જ ગણાય : એક ને એક વિચાર કે મુદ્દાનું અનેક વાર રટણ થાય, તેથી એ વિચાર કે મુદ્દો એ સાંભળનારનાં મગજમાં બરાબર ઊતરી જાય, યાદ રહી જાય અને એ એવો સજ્જડ રીતે યાદ રહી જાય કે ક્યારેય - કદીય ભૂલાય નહીં ! આને “પિષ્ટપેષણ'-ન્યાય કહેવાય છે. ખાંડેલાં-દળેલાંને ફરી ફરીને ખાંડવું-દળવું તે; - આ “દળણું” એવું ઝીણું થાય કે એમાં ક્યાંય એક નાની ઝીણી કાંકરી પણ ન રહે ! લોટ આવો ઝીણો-બારીક હોય, તેમાંથી બનાવેલી વાનગી ખાવામાં મજા પડે ! જ્ઞાનનું, - અને ખાસ કરીને, - અધ્યાત્મજ્ઞાનનું પણ આવું જ છે. આચાર્યશ્રી શિક્ષણશાસ્ત્રના આવા જ નિષ્ણાત (Exper) તજ્જ્ઞ (Connoisseur) છે. સામે ઊભેલા શિષ્યને વેદાન્ત-વિદ્યાના સિદ્ધાન્તો સમજાવવા માટે, તેઓશ્રી, પુનરાવર્તનની (સાહિત્ય)દોષ હોરીને પણ, અહીં, આવું જ કરી રહ્યા છે ! Long and short of it, તેઓશ્રી શિષ્યનાં માનસ પર એક જ સત્યને ઘુંટી-ઘૂંટાવી રહ્યા છે કે, “વત્સ ! અહીં તો “જાતમહેનત જ ઝિંદાબાદ' છે. યાદ રાખ, બેટા ! આ ગીતાવચન : ૩ લાભનાત્માનમ્ | શ્લોકનો છંદ : અનુષુપ (૫૭) ૫૮ न योगेन न सांरव्येन कर्मणा नो न विद्यया । ब्रह्मात्मैकबोधेन मोक्षः सिद्ध्यति नान्यथा ॥ ५८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ન યોગેન ન સાંબેન કર્મણા નો ન વિદ્યયા. બ્રહ્માત્મકબોધેન મોક્ષઃ સિયતિ નાન્યથા . ૫૮ // - શ્લોકનો ગદ્ય અન્વય :- યોન, સક્સેન, નો (ન+૩) વર્મા, ના विद्यया मोक्षः सिद्ध्यति । (सः मोक्षः तु) ब्रह्मात्मैकबोधेन (एव) सिद्ध्यति, ગાથા ર (સિદ્ધયંતિ) || ૧૮ | ૧૨૬ | વિવેકચૂડામણિ Page #132 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - યોગ – મહામુનિ પતંજલિએ નિરૂપેલું યોગદર્શન અને એમાં દર્શાવેલી અનેક યૌગિક ક્રિયાઓ, સાંશ્ચ - કપિલ-મુનિ-પ્રણીત સાંખ્ય-દર્શન અને એમાં નિરૂપિત પુરુષ અને પ્રકૃતિનું દ્વત, વર્ગ - જૈમિનિ-ઋષિએ નિરૂપેલું પૂર્વમીમાંસા- દર્શન અને એમાં વિહિત કરવામાં આવેલી વૈદિક કર્મકાંડની પ્રક્રિયાઓ, વિદ્યા ઉપનિષદો વગેરે શ્રુતિ-ગ્રંથોમાં અને બાદરાયણનાં બ્રહ્મસૂત્રોમાં નિરૂપિત ‘ઉપાસના' અથવા ધ્યાન'. ઘઉં-ગાત્મા-પુત્વ-વોધ - બ્રહ્મ અને આત્મા, એટલે પરમાત્મા અને જીવાત્મા, એ બંનેનું ત્વ, એટલે એ બંનેની એકતા, એ બંને વચ્ચે સંપૂર્ણ અભેદ, - ટૂંકમાં, એ બંને જુદા નહીં પણ એક જ છે, એવું જ્ઞાન, એવી સમજણ (વોંધ:). મોક્ષ: સિદ્ધતિ - મોક્ષ સિદ્ધ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, અન્યથા ( સિદ્ધતિ) નહીંતર, એટલે કે બીજા કોઈ ઉપાયો વડે, બીજી કોઈ રીતે, મોક્ષ સિદ્ધ થતો નથી. (૫૮) અનુવાદ – ન યોગથી, ન સાંખ્યથી, ન કર્મથી કે ન વિદ્યા(એટલે કે ઉપાસના)થી, – મોક્ષ સિદ્ધ થતો નથી. (મોક્ષ તો, માત્ર) બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાન વડે (જ) સિદ્ધ થાય છે, બીજા કોઈ ઉપાયો વડે નહીં. ટિપ્પણ – પ્રાચીન ભારતીય તત્ત્વચિંતનની પરંપરામાં, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા અથવા વેદાન્ત - એવાં “દર્શનો' (six systems of Indian philosophy) માન્ય થયાં છે, એમાંના ત્રણ(સાંખ્ય, યોગ કર્મ એટલે પૂર્વમીમાંસા)‘દર્શનોનો અહીં ઉલ્લેખ છે. મૂળ મુદ્દો મોક્ષપ્રાપ્તિનો છે અને શિષ્ય એ વિશેનાં માર્ગદર્શન માટે જ ગુર પાસે આવ્યો છે. આ પહેલાંના થોડા શ્લોકોમાં, ગુરુજીએ, ભિન્ન ભિન્ન થોડાં ઉદાહરણો આપીને, આ અનુસંધાનમાં, સાધકના સંનિષ્ઠ સ્વયં-પુરુષાર્થ પર ખૂબ ભાર મૂકીને, શિષ્યને એનું મહત્ત્વ સમજાવ્યું છે. હવે, અહીં તો, તેઓશ્રીએ પાયાની વાત જ જણાવી દીધી છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનાં સંપૂર્ણ અભેદ-અદ્વૈતનાં જ્ઞાનથી જ, માત્ર એના વડે જ, મોક્ષ સિદ્ધ થઈ શકે, એના સિવાયનો બીજો કોઈ ઉપાય એમાં ચાલે જ નહીં ! એમ કેમ ? આના જવાબમાં તેઓશ્રીએ, શ્લોકની પ્રથમ પંક્તિમાં, ચાર વાર ન-શબ્દને પ્રયોજીને, સાંખ્ય, યોગ, કર્મ અને વિદ્યા, - એ ચાર પર મોટી ચોકડી મારી દીધી અને એ ચારેયની, આ મોક્ષપ્રાપ્તિની પ્રક્રિયામાં, બાદબાકી જ કરી નાખી ! કારણ ? એક જ : મોક્ષપ્રાપ્તિની સર્વથા અને સંપૂર્ણ પૂર્વશરત છે, - જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના એભેદનાં જ્ઞાનની. સાંખ્ય-ચોગ-કર્મ-વિદ્યા, - એ ચારેય, એટલા માટે, આ સંદર્ભમાં, નિરુપયોગી અને નકામાં છે કે એ સર્વનાં હાર્દમાં, જીવાત્મા ' વિવેકચૂડામણિ | ૧૨૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા વચ્ચેના ભેદની, દ્વતની, એ બે જુદાં છે, એ બે એક નથી, એવી વિભાવના માન્ય રાખવામાં આવી છે. અને આ પહેલાંના પાંચ શ્લોકો(૫૩-૫૪૫૫-૫૬-૫૭)ની, આ ૫૮મા શ્લોક સાથે, એકવાક્યતા તો એવા નિષ્કર્ષ વડે, સ્થાપી શકાય કે, છેવટે તો ગુરુ પણ “બ્રહ્માત્મત્વ'નો “બોધ” આપીને અટકી જાય. જીવાત્મા-પરમાત્માની એકતાની અનુભૂતિ (Realisation, Experience) તો સાધકે પોતે જ કરવાની રહે છે. શ્લોકનો છંદ : અનુષુપ (૫૮) પ૯-૬૦ वीणाया रूपसौन्दर्यं तंत्रीवादनसौष्ठवम् । प्रजारंजनमात्रं तद् न साम्राज्याय कल्पते ॥ ५९ ॥ वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम् । वैदुष्यं विदुषां तद्वद् भुक्तये न तु मुक्तये ॥ ६० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વીણાયા રૂપસૌન્દર્ય તંત્રીવાદનસવમ્ પ્રજારંજનમાત્ર તદ્ન સામ્રાજ્યાય કલ્પતે | ૫૯ | વાવૈખરી શબ્દઝરી શાસ્ત્રવ્યાખ્યાનકૌશલમ્ | વૈદુષ્ય વિદુષો તદ્દદ્ ભુક્તયે ન તુ મુક્તયે | ૬૦ | શ્લોકોનો ગદ્ય અન્વય:- (યથા) વીણાયા: રૂપ , તંત્રીવાવનૌષ્ઠવ, તત प्रजारंजनमात्रं, साम्राज्याय न कल्पते । (तथा एव) वैखरी वाक्, शब्दझरी, शास्त्रव्याख्यानकौशलं, विदुषां वैदुष्यं (च एतानि सर्वांणि अपि ।) (श्रोतुः) પુરુ, ન તુ (તચ) મુક્ય (સત્તાન મતિ) (૧૨-૬૦) શબ્દાર્થ – વીણાવાદ રૂપી - વીણાનાં રૂપની સુંદરતા, એના દેખાવનું ફૂટડાપણું; તંત્રીવાનસીકવું – તંત્રી એટલે વીણાના તંતુઓ, તાર; વાવ - એટલે તેને વગાડવું તે; અને સૌષ્ઠવ - એટલે આવડત, હોંશિયારી, કુશળતા; તત્ - તે (આ બધું); પ્રજ્ઞારંગનમાર્ગ - લોકોનું મનોરંજન કરવા માટે જ છે, લોકોને ખુશ-પ્રસન્ન કરવા માટે જ છે; સાગ્રીન્યાય – સામ્રાજ્યની પ્રાપ્તિ માટે; વન્યતે – એ માટે ઉપયોગી ન થાય, એમાં કામ ન લાગે, એમાં સાધન ન બની શકે; તદન - તેવી જ રીતે તેવી વાલ - હરી' વાણી; શાસ્ત્રો પ્રમાણે વાણીના ચાર પ્રકારો આ 'પ્રમાણે આપવામાં આવ્યા છે: વિખરી', “મધ્યમાં', “પશ્યન્તી’ અને ‘સૂક્ષમા(અથવા પરા'); આ ચારમાંની સૌપ્રથમ વખરી' એટલે તો એવી વાણી, જેમાં માત્ર શબ્દોનો સતત એકસામટો ધોધ, અથવા શબ્દોનો અઅલિત (Non-stop) પ્રવાહ જ હોય; બહુ બહુ તો એ કર્ણપ્રિય, કર્ણમધુર હોય, સાંભળવી ગમે એવી હોય; ૧૨૮ વિવેકચૂડામણિ Page #134 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં, “વખરી'-વાણીમાં શબ્દો વધારે અને અર્થ ઓછો હોય; તળપદી ભાષામાં “ધાણીફૂટ વાણી”. આ કારણે જ, વૈવી શનિષ્પત્તિઃ - એવી એની વ્યાખ્યા થઈ હશે. એકંદરે એમ કહેવાય છે કે મનુષ્યો બોલે છે તે વાણી એટલે “વૈખરી”. શબ્દરી – અવિચ્છિન્ન શબ્દપ્રવાહ, શબ્દનું અણઅટક્યું સદાવ્હેતું ઝરણું; શાત્રવ્યારાનøૌશનમ્ - શાસ્ત્રો પર વ્યાખ્યાન આપવાની કુશળતા, નિપુણતા, ચતુરાઈ, વિદ્વત્તા, પંડિતાઈ; વિદુષો – વિદ્વાનોની, પંડિતોની; વૈદુષ્ય - વિદ્વત્તા, વિદ્વાનપણું, મુજી - ભોગ માટે, ઉપભોગ માટે, મજા-આનંદ માટે; તુ મુp - પરંતુ મોક્ષ આપવા માટે નહીં. મુક્તિ માટે નહીં. (૫૯-૬૦) અનુવાદ :– (જેવી રીતે) વીણાના દેખાવની સુંદરતા અને એના તારને વગાડવાની કુશળતા લોકોનું મનોરંજન કરવામાં ઉપયોગી થાય, પરંતુ તેથી કંઈ સામ્રાજ્ય ન મળી જાય; (તેવી જ રીતે, “વૈખરી” વાણી, (માત્ર) શબ્દોનો અસ્મલિત પ્રવાહ, શાસ્ત્રો પર વ્યાખ્યાન આપવાની હોશિયારી અને વિદ્વાનોની વિદ્વત્તા, - આ બધું (સામાન્ય મનુષ્યોને) રીઝવવામાં ખપ લાગે, (પરંતુ) મુક્તિ મેળવવામાં નહીં. (૫૯-૬૦). ટિપ્પણ - વિણા એક સરસ-સુંદર તંત-વાદ્ય છે, પરંતુ એનાં રૂપ-સૌન્દર્ય અને એ કુશળતાપૂર્વક વગાડવામાં આવે તે સમયનું એનું નાદ-માધુર્ય કંઈ સામ્રાજ્યપ્રાપ્તિમાં ઉપયોગી બની શકે ? એનું સંગીત સમાપ્ત થાય, એટલે એની સાર્થકતા પણ એ જ સમયે સમાપ્ત ! આથી વિશેષ એનો કશો જ મહિમા નહીં ! Thus far and no further ! બસ, એવું જ શબ્દ અને વાણીનું : કાને પડ્યાં, સાંભળ્યાં, એટલે વાત પૂરી થઈ ગઈ ! શાસ્ત્રોની બહુશ્રુતતા (Well-readness), વિદ્વત્તા, પાંડિત્ય, વ્યાખ્યાનકુશળતા, - એ બધાં પણ, મુગ્ધ મનને, થોડો સમય પ્રભાવિત કરી શકે, પરંતુ મોક્ષપ્રાપ્તિના માર્ગમાં મદદરૂપ થવાનું એવું કશું ગજું નહીં ! • અને એમાંયે, આપણી, - સામાન્ય મનુષ્યની, - વાણી એટલે તો વૈખરી, - જેમાં શબ્દ-બાહુલ્ય અને શબ્દ-ચાતુર્યનો જ ઠાઠ ! ભલે, આપણાં શાસ્ત્રોમાં શબ્દને “બ્રહ્મ'નો હોદો (status) અપાયો હોય, પરંતુ ખરેખર જ્યારે તે “બ્રહ્મ'નો સંપર્ક કરવાનું “સાહસ” કરે છે ત્યારે તો તેને, મનની સાથે, વિલે મોઢે, ભૂંડે હાલે, હીરો ઘોઘે જઈ આવ્યાની જેમ, નિરાશ-નિષ્ફળ થઈને, ત્યાંથી પાછાં ફરવાની જ ફરજ પડે છે ! : તો વાવો નિવર્તિને અાપ્ય મનસા સદા (તૈત્તિરીય-ઉપનિષદ) અને મુંડક-ઉપનિષદ તો ચોકખું જ સંભળાવી દે છે કે આ આત્મા, એટલે કે બ્રહ્મ, પરમાત્મા, પ્રવચનો વડે કંઈ પામી શકાતો નથી : નાયમાત્મા પ્રવદન નાખ્યા . (૩, ૨, ૩) વિવેકચૂડામણિ | ૧૨૯ ફર્મા - ૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં, શબ્દના માધ્યમ મારફત મળતું આવું કહેવાતું' (“તથા થત", Socalled) જ્ઞાન, - એટલે તો માત્ર માહિતી (Information) જ! અને એટલે જ, “અમે તો શબદના સોદાગર' ! એમ કહેવામાં ગૌરવ અનુભવનાર, એનાથી થાકી- કંટાળીને, આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણીએ આવો આર્તનાદ કર્યો હશે : મારાં જ્ઞાન-ગુમાનની ગાંસડી ઊતરાવો શિરેથી આજ !' અને વિશ્વપ્રસિદ્ધ કવિ-નાટ્યકાર શેફસ્પીઅર તો આ શબ્દથી એવા તોબા પોકારી ગયો હતો કે એનાં નાટકના એક પાત્રનાં મુખે તેણે આવા શબ્દો મૂક્યા હતા : “Words, Words, Words !” એનું ગજું, બહુ બહુ તો, આચાર્યશ્રી ઔચિત્યપૂર્વક કહે છે તેમ, માત્ર પુરુ, ગુરુવે તો કદાપિ નહીં, નહીં, નહીં જ ! શ્લોકનો છંદ : અનુષુપ (૫૯-૬૦) ૬૧ अविज्ञाते परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला । विज्ञातेऽपि परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ॥ ६१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અવિશાતે પરે તત્વે શાસ્ત્રાધીતિસ્તુ નિષ્ઠલા ! | વિજ્ઞાડપિ પરે તત્ત્વ શાસ્ત્રાધીતિસ્તુ નિષ્કલા || ૬૧ || શ્લોકનો ગદ્ય અન્વય – વિજ્ઞાને. શાસ્ત્રાર્ધતિ: તુ નિષ્ણતા (પતિ) I (પર્વ અવ) પરે તત્ત્વ વિજ્ઞાને પ, શાત્રાધતિ: તુ નિષ્પકતા (4) મત છે ૬૭ | | શબ્દાર્થ – પરે તત્ત્વ વિજ્ઞાને (સતિ) બ્રહ્મરૂપી પરમતત્ત્વનું જ્ઞાન ન થયું હોય તો, ત્યાં સુધી; પરમબ્રહ્મનું મૂળસ્વરૂપ ન સમજાયું હોય, ન આત્મસાત્ થયું હોય તો, ત્યાં સુધી; સાધકની આધ્યાત્મિક પરિપક્વતા અથવા સજ્જતા, પરમતત્ત્વનાં જ્ઞાન પૂરતી આટલી ઊણી-અધૂરી હોય, તેવી પરિસ્થિતિમાં તો, ત્યાંસુધી, તેવી પરિસ્થિતિમાં શું થાય ? આ સવાલનો જવાબ શ્લોકની પ્રથમ પંક્તિનાં બીજાં ચરણમાં અપાયો છે, પરંતુ તે પહેલાં આ પ્રથમ ચરણની વાક્યરચનાને, વ્યાકરણશાસ્ત્રની દૃષ્ટિએ, જરા સમજવા જેવી છે : પ૨ તત્ત્વ અને વિજ્ઞાન - એ ત્રણેય શબ્દોને અહીં સપ્તમીવિભક્તિ એકવચનમાં(ર, તવે, અને વિજ્ઞાત) મૂકવામાં આવ્યા છે. આવી વાક્યરચનાને સંસ્કૃત વ્યાકરણ-શાસ્ત્રમાં, “સતિ સપ્તમી”, - એવું પારિભાષિક નામ આપવામાં આવ્યું છે. શ્લોકની બીજી લીંટીનાં પહેલાં ચરણમાં પણ આવી જ “સતિ સપ્તમી” વાક્યરચના છે. કોઈ પણ ક્રિયાનો સમય દર્શાવવા માટે, આવી વાક્યરચના, સંસ્કૃત કવિઓમાં, ખૂબ પ્રિય અને પ્રચલિત બની રહી હતી : શ્લોકનો ૧૩૦ | વિવેકચૂડામણિ Page #136 -------------------------------------------------------------------------- ________________ “અયોધ્યાનાં લોકો સુખી હતાં (નના: સુશ્ર્વિન આસન્ 1)”. ‘પરંતુ ક્યારે ?' તો કે “અયોધ્યામાં દશરથ રાજા રાજ્ય કરતા હતા, ત્યારે”, (નૃપે દશરથે અયોધ્યાયાં શાસત્તિ સતિ 1). આ છેલ્લાં વાક્યમાં પે, દશરથે, શાસત્તિ, - એ ત્રણેય શબ્દો સપ્તમી-વિભક્તિ એકવચનનાં રૂપો છે. આવી શાસ્ત્રીય બાબતોમાં સામાન્ય વાચકોને રસ ન હોય, એ સ્વાભાવિક છે, તે છતાં કોઈક સંસ્કારી જિજ્ઞાસુ વાચક આવી બાબતને પણ માણી (enjoy-appreciate કરી) શકે, તે માટે અહીં આટલું રોકાવું યોગ્ય અને જરૂરી જણાયું છે. હવે આપણે શ્લોકના પ્રસ્તુત સંદર્ભમાં પાછા આવીએ : પરમ તત્ત્વ ન સમજાયું હોય તેવી પરિસ્થિતિમાં શું બને ? કેવું પરિણામ આવે ? શાસ્ત્રાધીતિ: એટલે શાસ્ત્રોનું (મીતિ:) અધ્યયન, ભણતર, શાસ્ત્રોનો અભ્યાસ; નિતા (મતિ) નિષ્ફળ, ફળ ન આપનારું, નિરર્થક, નિષ્પ્રયોજન, નકામું (બની જાય છે, નીવડે છે). અર્થ સ્પષ્ટ છે ઃ પરમ તત્ત્વનાં જ્ઞાનનાં અભાવે, એની ગેરહાજરીમાં, એ ન હોય તો, એટલી આધ્યાત્મિક પૂર્વશરત પરિપૂર્ણ ન કરવામાં આવી હોય ત્યાં સુધી, શાસ્ત્રોનું ગમે તેટલું ઊંડું અને વ્યાપક ભણતર પણ, મોક્ષના સાધક માટે, તદન નકામું બની જાય ! માત્ર નિરુપયોગી બોજ જ બની રહે ! ટૂંકમાં, આ પહેલાં કહેવાઈ ગયું છે તેમ, ઇશ્વર-સાક્ષાત્કાર અને મોક્ષપ્રાપ્તિનાં અનુસંધાનમાં, વિદ્વત્તા, બહુશ્રુતતા(Well-readness)નો કશો જ મહિમા નથી. એવી જ રીતે, પરે તત્ત્વ વિજ્ઞાતે અપિ - પરમ તત્ત્વ પૂરેપૂરું સમજાઈ ગયું હોય તો, ત્યારે, તેવી પરિસ્થિતિમાં પણ, શાસ્ત્રોનું અધ્યયન નિરર્થક જ છે, કારણ કે પછી તો સાધકને એની કશી જરૂર જ રહેતી નથી ! (૬૧) અનુવાદ :– પરમ તત્ત્વ(બ્રહ્મ)નું જ્ઞાન ન થયું હોય તો, શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ છે; અને તે જ રીતે, પરમ તત્ત્વ(બ્રહ્મ)નું જ્ઞાન થઈ જાય પછી પણ, શાસ્ત્રનું અધ્યયન તો નિષ્ફળ જ છે. ટિપ્પણ ઃ— આમ તો, શબ્દાર્થ-વિભાગમાં, શ્લોકના વક્તવ્ય માટે જે વીગતો આપી છે અને જે વિસ્તાર કર્યો છે તે જોતાં, હવે વિશેષ કશું કહેવાનું રહેતું નથી. પરંતુ શ્લોકની બંને પંક્તિઓમાં, એ ને એ જ શબ્દોને, ફક્ત થોડા મામૂલી ફેરફાર સાથે, ફરીથી મૂક્યા છે, આચાર્યશ્રીનાં એ કાવ્ય-ચાતુર્યનો આસ્વાદ અંતરમાં જરા ઘૂંટવા જેવો છે : “પરમતત્ત્વનું જ્ઞાન ન હોય તો તો શાસ્ત્ર-અધ્યયન નિષ્ફળ રહે, એ તો જાણે સમજ્યા, પરંતુ પરમતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ, એ જ શાસ્ત્ર-અધ્યયન નિષ્ફળ ? આ તો ભારે વિરોધાભાસ કહેવાય; આવું તે કંઈ હોય ?” એવું, સામાન્ય માણસને અવશ્ય લાગે. પણ આવા વિરોધાભાસનાં હાર્દમાં જ બ્રહ્મ-સાક્ષાત્કાર જેવી આધ્યાત્મિક બાબતનું રહસ્ય રહેલું છે, તેને પૂરેપૂરું પામ્યા વિના, આ સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ તો આ શ્લોકના મર્મને ચૂકી ગયાં જેવું બને ! વિવેકચૂડામણિ / ૧૩૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ હકીકતમાં, અહીં શાસ્ત્ર-અધ્યયનનાં મહિમા અને મર્યાદા, - બંનેનું સ્પષ્ટ આલેખન કરવામાં આવ્યું છે : શાસ્ત્ર-અધ્યયનનો મહિમા કેટલો ? પરમતત્ત્વનાં જ્ઞાનરૂપી મૂળ સાધ્ય સુધી સાધકને લઈ જાય તેટલો જ; અને તેની મર્યાદા પણ આ જ કે પરમ-તત્ત્વનાં જ્ઞાનરૂપી સાધ્યને પૂરેપૂરું પામી. લીધા પછી, એ જ શાસ્ત્રઅધ્યયન સાવ નકામું ! “કેમ ? તો કે, તેનું ગજું માત્ર આટલું જ હતું ! સાધ્યસિદ્ધિ પછી પણ સાધકનાં મનમાં શાસ્ત્ર-અધ્યયન અસ્તિત્વ ધરાવતું હોય તો પણ તે તો એક નિરર્થક બોજરૂપ જ છેને ! એ તો પેલી પરમસાણની સિદ્ધિ માટેનું માત્ર એક સાધન જ હતું : સાધક, સાધ્યને મેળવી લે, ત્યારપછી સાધન એની પાસે રહે તો ય શું અને ન રહે તો ય શું ? આકાશમાંનો ચંદ્ર દેખાતો ન્હોતો, બતાવનારે પેલાને કહ્યું : “જો, પેલા વૃક્ષની શાખા(ડાળી)ની સાવ નજીક ચંદ્ર છે !” પેલાને શાખા(ડાળી)દેખાતી હતી, શાખા જોઈ, શાખાની પાસે જ રહેલો ચંદ્ર પણ દેખાઈ ગયો, પછી શાખાની જરૂર શી ? શાખાને જોયા કરવાનો શો અર્થ? કશો જ નહીં, સાવ નિરર્થક ! સંસ્કૃત સાહિત્યમાં આવી ઘટનાને “શાખા-ચંદ્ર-ન્યાય” (Maxim) કહેવામાં આવે છે : પરમતત્ત્વજ્ઞાન એટલે ચંદ્ર અને શાસ્ત્ર-અધ્યયન એટલે શાખા ! અઘરી વાતને સહેલી બનાવી શકે, એ જ આદર્શ અધ્યાપક અને આચાર્ય ! શ્લોકનો છંદ અનુપુપ (૬૧) ૬૨ शब्दजालं महारण्यं चित्तभ्रमणकारणम् । । अतः प्रयत्नाज्ज्ञातव्यं तत्त्वज्ञात्तत्त्वमात्मनः ॥ ६२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : શબ્દજાલ મહારણ્ય ચિત્તભ્રમણકારણમ્ | અતઃ પ્રયત્નાજ્ઞાતવ્ય તત્ત્વજ્ઞાત્તત્ત્વમાત્મનઃ || ૬૨ // શ્લોકનો ગદ્ય અન્વય :- શબ્દના વિરપ્રમાણે મહારર્થ(પ્તિ), અતઃ तत्त्वज्ञात् आत्मनः तत्त्वं प्रयत्नात् ज्ञातव्यम् ॥ ६२ ॥ | શબ્દાર્થ – શબ્દગાનં - શબ્દોની જાળ, શબ્દોનો સમૂહ, ઝાઝા શબ્દનો ઠઠાર; મહીં-મરણે – “શબ્દજાળ' એ એક મોટું જંગલ છે(તિ), વન છે; આ “મહા-અરણ્ય” કેવું છે? – વિરમગાર – ચિત્તને ભમાવવામાં, ભટકાવવામાં, રખડપટ્ટી કરાવવામાં કારણરૂપ; તો પછી સાધકે શું કરવું? એનો જવાબ શ્લોકની બીજી લીંટીમાં અપાયો છે : મત: - આથી, આ કારણે; માત્મનઃ તત્ત્વ જ્ઞાતવ્ય | - જ્ઞાતચું એટલે જાણી લેવું જોઈએ, જાણી લેવું ઘટે. શું જાણી લેવાની જરૂર છે ? – માત્મનઃ તત્ત્વ - આત્માનું તત્ત્વ; આત્માનું મૂળભૂત વાસ્તવિક તત્ત્વસ્વરૂપ. આ તત્ત્વ કોની પાસેથી જાણી લેવાનું? - dવજ્ઞાન્ - તત્ત્વજ્ઞ પાસેથી. ૧૩૨ / વિવેચૂડામણિ Page #138 -------------------------------------------------------------------------- ________________ આ તત્ત્વ તો, જે જાણતો હોય તે જ જણાવી શકે ને ! તત્ત્વજ્ઞ એટલે તત્ત્વ જ્ઞાનાતિ યઃ, સઃ । જે પેલાં તત્ત્વને જાણે છે તે, - તત્ત્વજ્ઞાની; કેવી રીતે જાણી લેવું ? પ્રયજ્ઞાત્ - પ્રયત્નર્વક. આવું તત્ત્વ કાંઈ સામાન્ય કે સહેલું થોડું છે ? એ તો ઘણી મહેનત માગી લે તેવું છે, જાણવું બહુ અઘરું છે, એટલે એના માટે સતત પ્રયત્નો ચાલુ જ રાખવા પડે. (૬૨) અનુવાદ :– શબ્દજાળ તો ચિત્તને ભમાવી દે તેવું એક મોટું જંગલ છે; (અને) આથી (સાકે) તત્ત્વજ્ઞાની પાસેથી આત્માનું તાત્ત્વિક સ્વરૂપ પ્રયત્નપૂર્વક જાણી લેવું જોઈએ. (૬૨) ટિપ્પણ :મુમુક્ષુને આચાર્યશ્રીએ અહીં એક સમુચિત ચેતવણી(Warning) આપી છે : આ પહેલાંના શ્લોકમાં જેમ શાસ્ત્રાધ્યયનનાં મહિમા અને મર્યાદા દર્શાવ્યાં હતાં તેમ, અહીં, આ શ્લોકમાં શબ્દનાં મહિમા અને મર્યાદા દર્શાવવામાં આવ્યાં છે. શબ્દનો મહિમા એ હકીકતમાં રહેલો છે કે સાધકે જે કંઈ જાણવાનું હોય છે (જ્ઞાતવ્યું), તેનું એકમાત્ર માધ્યમ(Medium) શબ્દ છે. શબ્દનાં માધ્યમમાં થઈને જ, એના દ્વારા જ, જ્ઞાન મેળવી શકાય, એટલે શબ્દ વિના તો ચાલે જ કેમ ? ઠંડી નામના એક સાહિત્યવિવેચકે શબ્દનો મહિમા આ પ્રમાણે દર્શાવ્યો છે इदं अन्धं तमः कृत्स्नं जायेत भुवनत्रयम् । વિ શબ્દાર્થ જ્યોતિઃ સંસાર ન નીખતે ।। (કાવ્યાદર્શ” ૧, ૪) (“શબ્દ-નામનો પ્રકાશ જો સંસાર-ભરમાં ન ઝળહળતો હોત તો, આ સમગ્ર ત્રિભુવનમાં ઘોર અંધકાર વ્યાપી રહેત !”) ખરેખર, શબ્દ એ એક અજોડ અને અનિવાર્ય પ્રકાશ છે. એના વિના તો જ્ઞાનમાર્ગ સૂઝે જ નહીં, દેખાય જ નહીં, એ માર્ગની યાત્રા જ બંધ રાખવી પડે ! પરંતુ સાવધાન ! જરૂર હોય તેટલા જ, ઓછામાં ઓછા(Minimum) શબ્દોને ઉપયોગમાં લો. અનેક શબ્દોના બિન-જરૂરી ઠઠારામાં ન પડો. એ ઠઠારો પોતે જ એક જાળ(નાતં) બની જશે, તમને એમાં ગૂંચવી-ફસાવી દેશે, અને તમારી સામે, ભૂલભૂલામણીથી ભરેલું, ચિત્તને ભટકાવનારું (પિત્તપ્રમળારળ) એક ભયંકર જંગલ (મહા-અરણ્યું) જ ઊભું કરી દેશે ! ઉપનિષદોએ પણ આવી જ ચેતવણી આપી છે : नानुध्यायेद् बहून् शब्दान् वाचो विग्लापनं हि तत् । (“ઝાઝા શબ્દોની માથાકૂટ કદી ન કરવી : એમ કરવાથી તો વાણીને થકવી નાખવા સિવાય બીજું કશું જ પરિણામ નહીં આવે !”) સંસ્કૃત સાહિત્ય-વિવેચકોએ, આથી જ, ઓછામાં ઓછા શબ્દો દ્વારા, વધુમાં વધુ (Maximum) અર્થ વ્યક્ત કરવાના ‘કાવ્ય-ગુણ' માટે ‘લાઘવ’(Precision) શબ્દ પ્રયોજ્યો છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૬૨) વિવેકચૂડામણિ / ૧૩૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૬૩ अज्ञानसर्पदष्टस्य ब्रह्मज्ञानौषधं विना । किमु वेदैश्च शास्त्रैश्च किमु मन्त्रैः किमौषधैः ॥ ६३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અજ્ઞાનસર્પદષ્ટસ્ય બ્રહ્મજ્ઞાનૌષધ વિના કિમ વેટેક્ષ શાસ્ત્રશ્ચ કિમ મંત્રઃ કિમૌષધઃ | ૬૩ / શ્લોકનો ગદ્ય અન્વય – અજ્ઞાનસર્ષદ્રષ્ટી (ગન) વીજ્ઞાનૌષધ વિના, વિનું વૈ? વિમું શારઐ? મુિ મનૈ? મુિ (સૌ.) ગૌષધ: ? || દુરૂ II શબ્દાર્થ – જ્ઞાનસણી (ની) - જેને અજ્ઞાનરૂપી સાપ કરડ્ય હોય, ડસ્યો હોય તેને, તેવા માણસને, તેના માટે; વિજ્ઞાન-ગૌવધ વિના - બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધ-દવા વગર, તેના વિના, તેના સિવાય; fમું - એટલે વિ ૩, શું ખપનું? શું કામનું? મુિ વૈવૈદ ર શાસ્ત્ર ૨ ? - વેદો અને શાસ્ત્રોથી શું વળે? વિમું મનૈ ? – મંત્રોનો શો ઉપયોગ? વિમું (:) ગૌષધ: ? બીજાં ફાલતુ-પરચુરણ ઓસડો શા ઉપાયનાં ? (૬૩). અનુવાદ – અજ્ઞાનરૂપી(ઝેરી) સાપ જેને ડસ્યો હોય, તેના માટે, બ્રહ્મજ્ઞાનરૂપી (એકમાત્ર) ઔષધ સિવાય, વેદોથી શું વળે ? શાસ્ત્રો શાં કામનો ? મંત્રોનો શો ઉપયોગ ? અને (બીજાં સામાન્ય) ઔષધો શાં ખપનાં ? (૬૩) ટિપ્પણ – રોગ, રોગી, દવા અને રોગમુક્તિ (Recovery)- એ રૂપકને પ્રયોજીને, આચાર્યશ્રી અહીં બ્રહ્મજ્ઞાનની સર્વશ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરે છે : કોઈ માણસ માંદો પડે ત્યારે, એનાં સ્વજનો એને કોઈક કુશળ(Exper) વૈદ્ય પાસે લઈ જાય છે. સૌપ્રથમ તો, વૈદ્ય, એનાં શરીરની સર્વાગીણ તપાસ કરીને એના રોગ(Disease)નું નિદાન(Diagnosis) કરે છે અને પછી તે રોગનાં નિવારણ માટે, કોઈક અક્સીર દવા (Medicine)ની ભલામણ (Prescription) કરે છે. વૈદ્ય લખી આપેલી દવા તો, વૈદ્યની દૃષ્ટિએ, સર્વશ્રેષ્ઠ, એકમાત્ર, અકસીર અને અમોઘ છે, અને દર્દીએ રોગમુક્ત થવું હોય, સાજા (Recover) થવું હોય તો, તેણે તે એક જ દવાનું સેવન કરવું જોઈએ, પરંતુ જો પેલો દર્દી, વૈદ્ય સૂચવેલી દવા સિવાયની અન્ય અરચુરણ-પરચુરણ દવાઓનું જ સેવન કર્યા કરે, તો શું-કેવું પરિણામ આવે ? આ સવાલનો જવાબ સહુ જાણે છે. અહીં એક મુમુક્ષુ-જનને અજ્ઞાનરૂપી ઝેરી સાપ કરડ્યો છે, તે ઝેર એનાં શરીરનાં અંગે અંગમાં વ્યાપી ચૂક્યું છે; આવા દર્દીને આવું ઝેર-ઉતારનાર કોઈક સમર્થ વૈદ્ય(સદ્ગુર) પાસે લઈ જવામાં આવ્યો, વૈધે એનું સચોટ નિદાન કરીને એકમાત્ર બ્રહ્મજ્ઞાન રૂપી અક્સીર ઔષધ (Antidote) લખી આપ્યું, પરંતુ પેલા દર્દીએ, ૧૩૪ | વિવેકચૂડામણિ Page #140 -------------------------------------------------------------------------- ________________ પોતાનાં “અહં' (Ego) કે મૂર્ખતાનાં કારણે, કે પછી વૈદ્યમાં પૂરતી શ્રદ્ધાના અભાવે, પેલાં બ્રહ્મજ્ઞાનરૂપી અમોઘ(Unfailing) ઔષધનું સેવન કરવાને બદલે, એટલે કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવાને બદલે, વેદો-શાસ્ત્રો-મંત્રો અને અન્ય આલતુ-ફાલતુ ઔષધોને જ સેવ્યાં કર્યાં. બસ, પછી તો જે પરિણામ આવવું જોઈએ, તે જ આવ્યું ! અજ્ઞાનરૂપી એનો વ્યાધિ ચાલુ રહ્યો અને મોક્ષ-પ્રાપ્તિરૂપી નીરોગીપણું તેને ક્યારેય ન લાધ્યું ! | શ્લોકમાં પ્રયોજેલાં રૂપક(Metaphor)-અલંકાર વડે, શ્રીશંકરાચાર્ય અહીં ધાર્યું નિશાન પાડ્યું છે, - બ્રહ્મજ્ઞાનની અજોડતા (Unique-ness), અમોઘતા (Infallibitity, Efficacy) 2140. શ્લોકનો છંદ : અનુષુપ (૬૩) न गच्छति विना पानं व्याधिरौषधशब्दतः । विनाऽपरोक्षानुभवं ब्रह्मशब्दैर्न मुच्यते ॥ ६४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ ન ગચ્છતિ વિના પાન વ્યાધિરીષધશબ્દતઃ | વિનાડપરોક્ષાનુભવ બ્રહ્મશબ્દને મુચ્યતે I ૬૪ શ્લોકનો ગદ્ય અન્વય – (યથા મૌષધ:) પાનું વિના, (વનં) ઔષધશતઃ (વ) વ્યાધ: જે છતિ, (તથા) પરીક્ષાનુભવ વિના (વનં) વહાઈબ્લેક (સંસાર-વધૂનામ્ રોડ મુમુક્ષ) ને તે ને ૬૪ || | શબ્દાર્થ :- (૦થા ઔષધ) પાનું વિના - જેવી રીતે ઔષધિ (દવા) પીધા વગર, (વનં) ગૌષધશદ્ધતિ: અહીં શબ્દ એટલે, સામાન્ય અર્થમાં આપણે સમજીએ છીએ, તે “શબ્દ'(word) નહીં, પરંતુ “રટણ', “જાપ', ઉદ્ગાર(Utterence) દવાનું (દવાનાં નામનું) માત્ર રટણ કરવાથી; (વ્યાધિ:) = છત-રોગ જતો નથી, રોગનું નિવારણ થતું નથી, રોગ નાબૂદ થતો નથી, રોગી સાજો થતો નથી; મોક્ષાનુભવ. પરોક્ષ - એટલે આંખોથી દૂર, નજર-બહારનું, સીધું નહીં, Indirect; અને પરોક્ષ એટલે આંખોની સામે જ, સમક્ષ, સાક્ષાત્ Direct - પરીક્ષાનું મવ - એટલે સીધેસીધો, સાક્ષાત અનુભવ; આવા અપરોક્ષ અનુભવ વગર (વિના) (વર્ત) વહાશત્રે: - માત્ર “બ્રહ્મ' શબ્દનું રટણ કરવાથી; (: મgિ) = - સંસારનાં બંધનમાંથી કોઈ પણ સાધકનો મોક્ષ થતો નથી, તેને મુક્તિ મળતી નથી. (૬૪) અનુવાદ – (જેમ દવા) પીધા વિના, (માત્ર) દવાનાં નામનું રટણ કરવાથી જ, રોગ નાબૂદ થતો નથી, (તેમ જ બ્રહ્મનો) સાક્ષાત અનુભવ કર્યા વિના, “બ્રહ્મ' એ શબ્દનું માત્ર રટણ જ કર્યા કરવાથી (કોઈને) મુક્તિ મળતી નથી. (૬૪) * ટિપ્પણ – આ શ્લોકમાં પણ આચાર્યશ્રીએ, મોક્ષપ્રાપ્તિના અનુસંધાનમાં, વિવેકચૂડામણિ | ૧૩૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ : રોગ અને રોગ-નિવારણનાં ઉપાયોનું એક રૂપક યોજ્યું છે ઃ માંદા માણસે, વૈઘે, સાજા થવા માટે, આપેલી દવા પીધી નહીં, પરંતુ દવાનાં નામ(‘ક્વિનાઈન')નું સતત રટણ જ કર્યા કર્યું, એનાથી એનો રોગ કદી નાબૂદ ન થાય. અહીં, સાધકને સંસારનાં બંધનોમાંથી મુક્તિ મેળવવી છે; એટલે એને સદ્ગુરુ-શરણ, સાધન-ચતુષ્ટય જેવી પ્રક્રિયા, ચિત્તશુદ્ધિ, ચિંતન-મનન-નિદિધ્યાસન વગેરે અંતરંગ સાધનો અને આ સર્વ મારફત બ્રહ્મનો સાક્ષાત્ અનુભવ મેળવવાની સૂચના કરવામાં આવી; પરંતુ તેણે તો આવી કશી ભાંજગડમાં પડ્યા વિના, એટલે કે બ્રહ્મની સાક્ષાત્ અનુભૂતિ, બ્રહ્મનો સાક્ષાત્ અનુભવ, બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા વિના, બસ, ‘બ્રહ્મ' એ શબ્દનું રટણ જ કર્યા કર્યું ! એથી શું વળે ? મુક્તિ તો તેટલી ‘બ્રહ્મ’ જ દૂર ! ટૂંકમાં, મુક્તિ માટે તો, સાધકે પોતે જ, બ્રહ્મનો સીધેસીધો, અપરોક્ષ, સાક્ષાત્ Direct, અનુભવ, સાક્ષાત્કાર કરવો રહ્યો ! વિદ્યારણ્ય-સ્વામીએ આ જ વાતને, એક -જૂદું જ છતાં સચોટ ઉદાહરણ આપીને, આ રીતે સમજાવી છે : - मुक्तिस्तु ब्रह्मतत्त्वस्य ज्ञानादेव न चान्यथा ! स्वप्रबोधं विना नैव स्व-स्वप्नो हीयते यथा ॥ પંચદશી’ ૬,૨૧ મને રાત્રે ઊંઘમાં કશુંક સ્વપ્ન આવ્યું, એ સ્વપ્ન મારું પોતાનું હતું, મારે એને ટાળવું છે, એમાંથી છૂટવું છે, તો એના માટે એક જ ઉપાય : મારે પોતે જાતે જ ઊંઘમાંથી જાગી જવું જોઈએ, બીજાનાં જાગવાથી કંઈ મારું સ્વપ્ર ન ટળે ! એ જ રીતે, મુક્તિનો પણ એક જ ઉપાયઃ બ્રહ્મતત્ત્વનું જ્ઞાન સાધકે પોતે જ પ્રાપ્ત કરી લેવું, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શ્લોકનો છંદ : ‘અનુષ્ટુપ' (૬૪) ૬૫ - अकृत्वा दृश्यविलयमज्ञात्वा तत्त्वमात्मनः । बाह्यशब्दैः कुतो मुक्तिरुक्तिमात्रफलैर्नृणाम् ॥ ६५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અકૃત્વા દેશ્મવિલયમજ્ઞાત્વા તત્ત્વમાત્મનઃ । બાહ્યશબ્દઃ કુતો મુક્તિરુક્તિમાત્રફલૈનૃણામ્ ॥ ૬૫ | શ્લોકનો ગદ્ય અન્વય :- દૃવિનય અા, આત્મનઃ તત્ત્વ અજ્ઞાત્વા, ઉત્તિમાત્ર-ણૈ: વાઘશનૈઃ તૃળાં મુત્તિ: વુત? | ૬ || શબ્દાર્થ :– મુખ્ય વાક્ય છે, - તૃળાં મુક્ત્તિ: ત:? મનુષ્યોની મુક્તિ ક્યાંથી થાય ? માણસોનો મોક્ષ કેમ કરીને થાય ? કેમ, એમાં શો વાંધો આવ્યો ? ૧૩૬ / વિવેકચૂડામણિ Page #142 -------------------------------------------------------------------------- ________________ હા, એક નહીં, પણ ત્રણ વાંધા છે, તે આ પ્રમાણે : (૧) “ફૂવિનય મવા - “ર” એટલે, નજર સામે દેખાતું આ જગત, જેને દાર્શનિક-આધ્યાત્મિક પરિભાષામાં “પ્રપંચ કહેવામાં આવે છે; વિનય - એટલે, અંત, નાશ; આવી - કર્યા વિના. એટલે, વાંધો એ કે આપણી સ્કૂલ આંખો સામે, નજરે પડી રહેલાં સંસારી જીવનવ્યવહારનો અંત હજુ આવ્યો નથી; “સંસાર' તો છે જ અને રહેવાનો પણ છે જ; માત્ર, મુમુક્ષુએ પોતાની રીતે એનો “વિલય' (નાશ, અંત) કરી દેવો જોઈએ, તો જ મુક્તિના માર્ગમાં આગળ વધી શકાય. આ થયો પહેલો વાંધો. (૨) માત્મનઃ તત્ત્વ જ્ઞાત્વિા - આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વગર, આત્માનાં તાત્ત્વિક સ્વરૂપનું જ્ઞાન મેળવ્યા વિના; આત્માની સાચી ઓળખ જ જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી મુક્તિના પંથે પળવાનું શક્ય જ નહીં. આ જ મુદ્દાને, આ પહેલાં, શ્લોક-નં. ૬રમાં આ પ્રમાણે રજુ કરવામાં આવ્યો જ છે : માત્મનઃ તત્ત્વ તત્વજ્ઞાત્િ જ્ઞાતિવ્યમ્ ! આ થયો બીજો વાંધો. (૩) આ પહેલાં, “શબ્દની મર્યાદા તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું જ છે - શ્લોક-નં. ૬૪. વળી, અહીં તો, કેવળ બોલવા-ખાતર બોલાતા, કથનમાત્ર ફળવાળા (મીત્રણ:), બાહ્ય-બહારના-ઠાલા-પૂલ (વાહાર્બિક) શબ્દોની જ વાત છે. આવા બાપડા-બિચારા શબ્દોનું શું ગજું ? એની તાકાત કેટલી ? આવા માત્ર શબ્દો' પર નિર્ભર રહેવું, એ પર્યાપ્ત-પૂરતું નથી, આવા શબ્દોની મર્યાદાને ઓળંગ્યા વિના, મુક્તિની પ્રાપ્તિ શક્ય નથી : આ થયો ત્રીજો વાંધો. (૬૫) અનુવાદ :- દૃશ્ય સંસારનો વિલય કર્યા વિના, આત્માના વાસ્તવિકતાત્ત્વિક સ્વરૂપનું જ્ઞાન મેળવ્યા વિના, અને કથન-માત્ર ફળવાળા બહારના શબ્દો વડે, મનુષ્યોની મુક્તિ શી રીતે થાય ? (૬૫) - ટિપ્પણ – આમ તો અહીં પણ, જરૂરી સઘળી સમજૂતી, ઉપર, “શબ્દાર્થ' - વિભાગમાં અપાઈ જ ગઈ છે, તે છતાં, વધુ લંબાણ કર્યા વિના ટૂંકમાં, એક જ, પાયાની વાત, પર ભાર મૂકવાનો રહે છે અને તે છે, - આ શ્લોકમાંના ત્રણેય વાંધા, આચાર્યશ્રીએ, શ્લોક-નં. ૬૪માં નિર્દેશેલા “અપરોક્ષ અનુભવની આડે આવનારા છે. મોક્ષપ્રાપ્તિની અનિવાર્ય પૂર્વશરત (Indispensable pre-condition) છે, – આ “અપરોક્ષ-અનુભવ'; અને આ પૂર્વશરતને પરિપૂર્ણ કરવા માટે, આ શ્લોકમાં રજુ કરવામાં આવેલા ઉપર્યુક્ત ત્રણ વાંધોનું નિવારણ, એ તો વળી એથી યે પહેલાંની પૂર્વશરત છે ! આ અનુસંધાનમાં જ, શ્રીશંકરાચાર્યે “અપરોક્ષાનુભૂતિને લગતાં કેટલાંક સુંદર દાર્શનિક સ્તોત્રો રચ્યાં છે તે, આ મુદ્દાને સમજવામાં સહાયભૂત થાય, તેવાં છે. શ્લોકનો છંદ : “અનુષુપ” (૬૫). વિવેકચૂડામણિ | ૧૩૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૬૬ अकृत्वा शत्रुसंहारमगत्वाखिलभूश्रियम् । राजाऽहमिति शब्दान्नो राजा भवितुमर्हति ॥ ६६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અકૃત્વા શત્રુસંહારમગત્વાખિલભૂશ્રિયમ્ । રાજાડહમિતિ શબ્દાન્નો રાજા ભવિતુમહંત ॥ ૬૬ || શ્લોકનો ગદ્ય અન્વય :- શત્રુસંહાર અત્વા, વિતમૂશ્રિયં આપવા; (વાં) ‘અહં રાના' કૃતિ શબ્દાત્, રાના મવતું નો અતિ ॥ ૬૬ ॥ શબ્દાર્થ :- શત્રુસંહાર અન્ના - શત્રુઓનો સંહાર કર્યા વિના; અદ્વિત એટલે આખી, સમગ્ર, સમસ્ત; ક્રૂ એટલે પૃથ્વી; શ્રિયં - સંપત્તિ, લક્ષ્મી, ધનદોલત; ઞાત્વા પ્રાપ્ત કર્યા વગર : સમસ્ત પૃથ્વીની સંપત્તિ પ્રાપ્ત કર્યા વિના; ‘અહં રાના' રૂતિ શબ્દાત્ -‘હું રાજા છું’ - એવું માત્ર શબ્દોચ્ચારણ કરવાથી, રટણ કર્યા કરવાથી; રાના વિતું નો(ન-૩) અતિ રાજા બનવાની યોગ્યતા આવતી નથી, રાજા બનવા લાયક થઈ શકાતું નથી. (૬૬) - અનુવાદ :← શત્રુઓનો સંહાર કર્યા વિના, સમસ્ત પૃથ્વીની સંપત્તિ પ્રાપ્ત કર્યા વગર, (માત્ર) ‘હું રાજા છું' - એવું રટણ કર્યા કરવાથી, રાજા બનવાની પાત્રતા મળી શકતી નથી. (૬૬) = ટિપ્પણ :– સાધકનું એકમાત્ર જીવન-ધ્યેય છે, - મોક્ષપ્રાપ્તિ. આ ધ્યેયને સંપન્ન કરવાની જેટલી પૂર્વશરતો હોય, તેને પરિપૂર્ણ કરવી અનિવાર્ય છે, એ હકીકત પર, આચાર્યશ્રીએ, અહીં, વધારાનું એક ઉદાહરણ આપીને, ભાર મૂક્યો છે : એક વ્યક્તિને સમસ્ત પૃથ્વીનો ચક્રવર્તી રાજા બનવું છે, એટલે એ ભાઈ, આ માટે, બીજો કશો ય પુરુષાર્થ કર્યા વગર, પોતાનાં નિવાસમાં, બસ, “હું રાજા છું”, - એ વાક્યનો માત્ર જાપ જ જપ્યા કરે, એવું ફક્ત શબ્દોચ્ચારણ જ કર્યા કરે, રટણ જ કર્યા કરે તો, રાજા તરીકેની એની નિમણૂંક (Appointment)નો પત્ર (Document), સામેથી રટણ-મગ્ન એ વ્યક્તિના ખોળામાં, આવીને પડવાનો હતો ? સિંહ ભૂખ્યો થયો, પણ એ તો પોતાની જગ્યાએ સૂતો જ પડ્યો રહ્યો, તો શું હરણાં એનાં મોંમાં, સામેથી, પોતાની મેળે, આવીને પડવાનાં હતાં ? માત્ર મનોરથ જ સેવ્યા કરવાથી, કોઈ જ કાર્યો, કદી પણ સિદ્ધ થતાં નથી. मनोरथेन कार्याणि न सिध्यन्ति कदाचन । न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ ભૂખ ભાંગવી જ હોય તો, સિંહે, ઊંઘ-આરામ છોડીને, જંગલમાં રખડવું પડે, શિકાર શોધવો પડે, હરણાંઓને પકડીને હણવાં પડે ! ૧૩૮ | વિવેકચૂડામણિ Page #144 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે, અહીં, રાજા બનવાની મહત્ત્વાકાંક્ષા સેવનાર વ્યક્તિએ, સૌપ્રથમ તો, સઘળા શત્રુઓને પડકારીને, સમરાંગણમાં, એ સહુનો સંહાર કરવો પડે, અને સમસ્ત પૃથ્વીની ધન-સંપત્તિને લૂંટીને ઘર-ભેગી કરવી પડે; અને આ રીતે, સમગ્ર વિશ્વમાં બિન-હરીફ બન્યા પછી જ, પોતાની જાતને “હું હવે ચક્રવર્તી રાજા છું,” - એમ જાહેર કરવાની યોગ્યતા તે મેળવી શકે. મોક્ષપ્રાપ્તિની પાત્રતા સિદ્ધ કરવાની, આવી જ હકીકત, આચાર્યશ્રીએ, પેલા મુમુક્ષુ સાધકની મનોભૂમિ પર જડબેસલાક પ્રસ્થાપિત કરી દીધી ! મહત્ત્વના કોઈક મુદ્દાનાં દઢીકરણ (confirmation, Emphasis) માટે, સંસ્કૃત સાહિત્યમાં એક શૂનિયન-ન્યાય (Maxim) આ પ્રમાણે છે : ભૂખા એટલે થાંભલો અને નિખનન એટલે ખોદવું, ખોદ્યા કરવું. મકાન બાંધતી વખતે, જમીનમાં થાંભલો મજબૂત રીતે ખોદવો હોય તો, ખાડો ખોદ્યા પછી, ખાડામાં થાંભલો મૂક્યા પછી, થાંભલો ખૂબ ઊંડે સુધી પહોંચે એ રીતે ખાડામાં પથરા, માટી કે રેતી પૂરતાં રહીને, વારંવાર થાંભલાને હલાવતાં રહીને, એને દઢ, સ્થિર અને મજબૂત કરવો પડે. શ્રીશંકરાચાર્યે, પૂર્વપક્ષનું ખંડન કરવા માટે, બ્રહ્મસૂત્રનાં પોતાનાં ભાષ્ય-શાંકરભાષ્યમાં, આ “પૂણાનિખનન”ને ટાંક્યો છે. શ્લોકનો છંદ : “અનુષુપ (૬૬) ૬૭ आप्ोक्ति खननं तथोपरिशिलाद्युत्कर्षणं स्वीकृति निक्षेपः समपेक्षते न हि बहिः शब्दैस्तु निर्गच्छति । तद्वद् ब्रह्मविदोपदेशमननध्यानादिभिर्लभ्यते मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः ॥ ६७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – આયોક્તિ ખનન તથોપરિશિલાધુત્કર્ષણ સ્વીકૃતિ નિપઃ સમપેક્ષતે ન હિ બહિઃ શબ્દસ્તુ નિર્ગચ્છતિ તદ્ બ્રહ્મવિદોપદેશમનનધ્યાનાદિભિલભ્યતે | માયાકાર્યતિરોહિત સ્વમમલ તત્ત્વ ન દુર્યક્તિભિઃ || ૬૭ || શ્લોકનો ગદ્ય અન્વય – (યદત) નિક્ષેપઃ મારોf$ qનને તથા उपरिशिलाद्युत्कर्षणं: च स्वीकृति (च) समपेक्षते, न हि बहिः शब्दैः तु निर्गच्छति; तद्वत् ब्रह्मविदा-उपदेश-मनन-ध्यानादिभि: मायाकार्यतिरोहितं स्वं अमलं तत्त्वं लभ्यते, તુવૃમિ : (તગતે) II ૬૭ || - શબ્દાર્થ – નિક્ષેપ - જમીનમાં દાટેલું ધન, ધરતીમાં ગાડેલી દોલત; સમક્ષો 'વિવેકચૂડામણિ | ૧૩૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ - સારી રીતે, સુયોગ્ય, અત્યંત અપેક્ષા રાખે છે. શાની, કઈ કઈ ક્રિયાઓની અપેક્ષા રાખે છે, આ ખજાનો મેળવવા માટે ? એક પછી એક, આટલી પૂર્વપ્રક્રિયાઓની : એક તો, આ૪. મા - એટલે કોઈક વિશ્વાસપાત્ર, શ્રદ્ધેય, આપ્તજન, સ્વજન (Reliable Person); અને $ - પેલા આપ્તજને કહેલી વાત, તેણે આપેલી માહિતી (એટલે કે તેણે પેલા દાટેલાં-ધનનું બતાવેલું સ્થાન); બે : ત૬-૩રિ-fશા-દ્રિ-કર્ષ - તે જગાની ઉપરના પત્થરો વગેરેને દૂર કરવા, બહાર ખેંચી કાઢવા; ત્રણ ઃ હનનં - ખોદવું, ખોદકામ કરવું; ચાર : પેલું દાટેલું ધન દેખાય ત્યારે તેને બહાર કાઢવું અને પોતાના જ હાથ વડે લઈ લેવું, ગ્રહણ કરવું-સ્વીકૃતિનું આ ચાર છે, - પેલો ખજાનો(નિક્ષેપ:) હસ્તગત કરવા માટેની પૂર્વ-અપેક્ષા (સમક્ષિતે). પરંતુ (7) તે ધન, ખરેખર, અંદરથી બહાર નીકળતું નથી - ર દિ નિતિ - શાનાથી ? વહિ શકે - માત્ર ઉપરછલ્લા શબ્દોથી; ધન મને મળી જાઓ !” - આવા શબ્દો માત્ર બોલ્યાં કરવાથી, એ શબ્દોનો જાપ જપવાથી, એનું રટણ કરવાથી. તદન - તેવી જ રીતે, વ્ર ગમનં તત્ત્વ ન - અમત એટલે નિર્મળ, પવિત્ર, શુદ્ધ, પોતાનું નિર્મળ આત્મ-તત્ત્વ પ્રાપ્ત થાય છે. એ આત્મ-તત્ત્વ કેવું ? - માયાવતિરોહિતમ્ - “માયા' અને તેનાં કાર્યરૂપ, પરિણામ-રૂપ(અહંકાર)વડે ઢંકાયેલું (તિહિત), છુપાયેલું, સંતાયેલું, અવ્યક્ત; આવું આત્મતત્ત્વ શાના વડે પ્રાપ્ત કરી શકાય છે ? - બ્રહ્મવિહા-પર-મનન-ધ્યાનમ: - “વવિવું એટલે બ્રહ્મજ્ઞાની સદ્ગુરુ; એમના ઉપદેશને ગ્રહણ (Grasp) કરવો; ત્યારપછી, તેમના ઉપેદશવચનોનાં ચિંતન-મનન-ધ્યાન વગેરેની સાધના કરવાથી; કુધિ : જેવી તેવી, ખરાબ, અયોગ્ય યુક્તિઓ વડે; નિરર્થક-નકામા બડબડાટ કરવાથી; 7 () તતે - આવી રીતે, આત્મ-તત્ત્વ પ્રાપ્ત થતું નથી. (૬૭) . અનુવાદ - જમીનમાં દાટેલું ધન (એની પ્રાપ્તિ), કોઈક આપ્તજનનું (એ ધન માટેની જગા વિશેનું) કથન (માહિતી), તે(જગા) પર(અને અંદર)ના પત્થરો વગેરેને દૂર કરીને (તે ધન દેખાય ત્યારે) તેને હસ્તગત કરવું; - આટલી (પૂર્વ-ક્રિયાઓની) સારી અપેક્ષા રાખે છે, (પણ) માત્ર ઉપરછલ્લા શબ્દોથી (કે “મને ધન મળી જાઓ !” એવાં રટણથી) તે (ધન), ખરેખર, બહાર નીકળતું નથી : તેવી જ રીતે, માયા અને તેનાં કાર્ય(રૂપ, અહંકાર) વડે ઢંકાયેલું પોતાનું નિર્મળ સ્વરૂપ, બ્રહ્મજ્ઞાની સદ્દગુરુનાં ઉપદેશ-મનન, નિદિધ્યાસન વગેરેથી પ્રાપ્ત થઈ શકે છે, નિરર્થક બડબડાટ કરવાથી નહીં. (૬૭) ટિપ્પણ - અહીં, આ શ્લોકમાં પણ, મોક્ષપ્રાપ્તિ માટેની, સાધકની, પાત્રતા વિશે, આચાર્યશ્રીએ, વધુ એક વાર, દઢીકરણ કર્યું છે અને પેલા “પૂણાનિખનન'-ન્યાયનો આશ્રય લીધો છે : પેલા દાટેલા ધન-ખજાનાને હસ્તગત ૧૪૦ | વિવેકચૂડામણિ Page #146 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે, કેવી અને કેટલી પૂર્વ-અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની હોય છે (સપેક્ષ) એની વીગતો, શ્લોકની પ્રથમ બે પંક્તિઓમાં, નિરૂપિત થઈ છે, તે તો સમજાય એવી છે; પરંતુ પોતાના નિર્મળ આત્માનું મૂળભૂત સ્વરૂપ પામવું તે, સાધક માટે, એટલું સહેલું નથી. કારણ ? પેલાં દાટેલાં ધનની જગ્યાને ખોદીને, તેના પરના પત્થરો વગેરે ખેંચીને બહાર કાઢો, એટલે પેલો ખજાનો હાથ આવી જાય, પરંતુ આ આત્મતત્ત્વ તો “માયા”નાં પરિણામ-સ્વરૂપ અહંકાર વડે ઢંકાયેલું (તિરોહિત) છે. શ્રુતિએ પણ આ જ વાત કરી છે : (Dષ સ૬ મૂતેષુ મૂહાત્મા પ્રાશને | કઠ-ઉપનિષદ (૧,૩, ૧૨). સર્વ પ્રાણીઓમાં રહેલો હોવા છતાં આત્મા “ગૂઢ હોવાથી જણાતો નથી.' બસ, સાધકને મુંઝવતું એક મહા-વિજ્ઞ એટલે આ માયા ! | વેદાન્ત-દર્શનનો આ “માયા” એક પરિભાષિક શબ્દ છે, અને પોતાના કેવલાદ્વૈત-સિદ્ધાંતની સ્થાપના માટે, શ્રીશંકરાચાર્યે આ “માયા”—ત્તત્ત્વને અત્યંત કુશળતાપૂર્વક પ્રયોજ્યું છે, એની ચર્ચા હવે પછી આ ગ્રંથમાં પણ આવશે. પરંતુ હાલતુરત આટલી સમજણ પર્યાપ્ત ગણાશે : આત્મતત્ત્વ-પ્રાપ્તિની આડે આવતું એક મહાવિધ્ન એટલે આ “માયા”; તેમ જ, એવું જ બીજું વિઘ્ન છે “અવિધા”. પરંતુ આ બે વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે જ્યારે અવિદ્યા એ જીવને આવરતી-ઢાંકતી, જીવનાં આશ્રયે જ રહેલી, રજસ્તમોમયી શક્તિ છે, ત્યારે માયા તો પરમાત્માને આશ્રયે રહેલી સત્ત્વમયી શક્તિ છે. અને આ બંને “આવરણો' (આત્માને “તિરોહિત’ કરતાં ઢાંકણાં) દૂર ન થાય ત્યાં સુધી આત્મતત્ત્વને પામી શકાય નહીં. અલબત્ત, આ આવરણ-દ્રીકરણ(Removal) માટે બ્રહ્મજ્ઞાની સરુનો ઉપદેશ, એનાં પર સતત ચિંતન-મનન-નિદિધ્યાસન વગેરે સાધક માટે સુલભ જ છે; પરંતુ આ સાચા ઉપાયો સંપન્ન કરવાને બદલે માત્ર નિરર્થક બડબડાટ અથવા મિથ્યા જલ્પન કરવાથી કશું જ ન વળે ! શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૬૭) ૬૮ • तस्मात् सर्वप्रयत्नेन भवबन्धविमुक्तये । નૈવ : વક્તવ્યો તિવિવ પતૈિ: I ૬૮ છે શ્લોકનો ગુજરાતી પાઠ - તસ્માતુ સર્વપ્રયત્નન ભવબવિમુક્તયે | સ્વનૈવ યત્નઃ કર્તવ્યો રોગાદવિવ પતિઃ || ૬૮ | શ્લોકનો ગદ્ય અન્વય - તમાત મવશ્વવિમુ : સર્વપ્રયન, વેન વ, પાવો વ, ય: વર્તવ્યઃ || ૬૮ || વિવેકચૂડામણિ | ૧૪૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - તમg - તેથી; તે કારણે, આ પહેલાં સમજણ આપ્યા પ્રમાણે, મુખ્ય વાક્ય છે: પતૈિ: યત: ર્તવ્ય: | પંડિતોએ, ડાહ્યા માણસોએ, શાણાસમજુ માણસોએ, પ્રયત્ન કરવો જોઈએ. શાના માટે પ્રયત્ન કરવો જોઈએ ? નવવધૂવિમુpયે - સંસારનાં બંધનોમાંથી છૂટવા માટે, મુક્ત થવા માટે, કેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ ? આ સવાલના ત્રણ જવાબો આ પ્રમાણે છે : (૧) સર્વપ્રયન – પ્રયત્નો વડે, કશું જ બાકી ન રહે એવી રીતે, બધી રીતે, Wholeheartedly, sincerely, without sparing one's self: (૨) સ્વૈન પર્વ - પોતાની જાતે જ, પોતે જ, બીજા કોઈ મારફત નહીં, Personally (૩) અને પાલે ફર્વ - રોગ થાય ત્યારે આપણે પોતે જ, જાતે જ, એનો ઉપચાર કરીએ છીએ, એવી રીતે. (૬૮). અનુવાદ – તેથી, સંસારનાં બંધનોમાંથી મુક્ત થવા માટે, બુદ્ધિશાળી માણસોએ, રોગ વગેરેને(ટાળવા માટે કરાય છે) તેની જેમ, સર્વ પ્રયત્નો વડે, પોતે, પોતાની જાતે જ, પ્રયત્નો કરવા જોઈએ. (૬૮). - ટિપ્પણ – અહીં પણ, દૃઢીકરણની એ જ વાતને, ફરી એક વાર, સવિશેષ દઢ કરવા માટે, ભારપૂર્વક વ્યક્ત કરવામાં આવી છે. | મુખ્ય મુદ્દો પણ એ જ ચાલુ રહે છે : સંસારનાં બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે અહીં પણ, યથાપૂર્વ, એ જ ઉપમા આપવામાં આવી છે, - ધાર્યું પરિણામ પ્રાપ્ત કરવા માટે : માંદા પડ્યાં હોઈએ અને કેવી રીતે એનાં ઉપચાર-ઔષધસેવનપથ્થસેવન-આરામ વગેરે, આપણે પોતે જ, સંપૂર્ણરીતે કરીએ છીએ તેમ ! અંગ્રેજીમાં કહેવત છે કે, - self-help is the best help : આત્મસહાય એ જ શ્રેષ્ઠ સહાય ! શ્લોકનો છંદ : અનુષુપ (૬૮) • ૬૯ यस्त्वयाऽद्य कृत: प्रश्नो वरीयाञ्छास्त्रविन्मतः । सूत्रप्रायो निगूढार्थो ज्ञातव्यश्व मुमुक्षुभिः ॥ ६९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – વસ્વયાડદ્ય કૃતઃ પ્રશ્નો વરીયાચ્છાસ્ત્રવિન્મતા સૂત્રપ્રાયો નિગૂઢાર્થો જ્ઞાતવ્ય% મુમુક્ષભિઃ || ૬૯ | શ્લોકનો ગદ્ય અન્વય – ત્વયા ગદ્ય : પ્રશ્ન: ત:, (:) વરીયા, શાસ્ત્રવિનંત:, સૂત્રપ્રાયડ, નિગૂઢાર્થ: (ા તિ); મુમુક્ષુમિ: (૧) જ્ઞાતવ્ય: // ૬૨ // | શબ્દાર્થ :- અદ્ય – આજે, હમણાં; ત્વયા : પ્રશ્ન : - જે પ્રશ્ન કર્યો, તે જે સવાલ પૂછ્યો. ગુરુજીએ બોલવાનું – ઉત્તર આપવાનું શરૂ કર્યું, તે પહેલાં, શિષ્ય પૂછેલા પ્રશ્નનું ગુરુજી અહીં અનુસંધાન કરે છે. તે પ્રશ્ન કેવો છે ? આ સવાલના ત્રણ જવાબો આ પ્રમાણે છે : ૧૪૨ | વિવેકચૂડામણિ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧) વરીયાળુ - ઉત્તમ, શ્રેષ્ઠ ગુરુ એટલે પહોળું-મોટું-મહત્વનું, – એ વિશેષણનું અધિકતાદર્શક(Comparative)રૂપ, - વરીયનું પુંલિંગ પ્રથમા એકવચન રૂપ - વરીયાન - વધારે મોટો; પણ અહીં એનો અર્થ શ્રેષ્ઠતાદર્શક (superlative – વરિષ્ઠ તરીકે) લેવાનો છે : “સર્વોત્તમ.' (૨) શસ્ત્રવિભૂતિઃ - “શાસ્ત્રવિદ્ એટલે શાસ્ત્રો જાણનારાઓ, શાસ્ત્રજ્ઞો; શાસ્ત્રવિધિ: મત: - શાસ્ત્રજ્ઞોએ માન્ય કરેલો, સ્વીકારેલો, એમના વડે સમર્થનઅનુમોદન પામેલ, અપનાવાયેલો; (૩) મૂત્રપ્રાય: - સૂત્ર જેવો. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં એક તબક્કો એવો આવ્યો, જ્યારે કોઈ પણ પ્રશ્નની ચર્ચામાં અતિ વિસ્તાર કરવામાં આવતો, બહુ લંબાણ કરવામાં આવતું, પાનાંનાં પાનાં ભરાય એટલું પ્રતિપાદન કરવામાં આવતું. પરંતુ ત્યારપછી, તરત જ, વિદ્વાનોને, ખાસ તો, શબ્દશાસ્ત્રીઓને ભાષાશાસ્ત્રીઓને, નિરૂપણની આ પદ્ધતિ ખેંચી અને તેમણે શબ્દોને-વાક્યોને બિનજરૂરી રીતે વેડફવાને બદલે, કરકસર(Economy of words)નાં હિતમાં, સંક્ષેપમાં, ઓછામાં ઓછા (Minimum) શબ્દો પ્રયોજીને, પ્રતિપાદન કરવાનો આગ્રહ સેવ્યો, જેનાં પરિણામે, સાહિત્યઇતિહાસમાં, “સૂત્ર”-યુગ, એવો એક તબક્કો શરૂ થયો : “સૂત્ર” એટલે ઓછામાં ઓછા શબ્દોમાં, અક્ષરોમાં, વધુમાં વધુ (Maximum) અર્થ અભિવ્યક્ત કરતું ગદ્યવાક્ય (Aphorism) – स्वल्पाक्षरं असंदिग्धं सारवद् विश्वतोमुखम् । अस्तोभं अनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ॥ (“સૂત્રના જાણકારો “સૂત્ર' તેને કહે છે, જેમાં ઓછામાં ઓછા અક્ષરો હોય, જે અસંદિગ્ધ એટલે કે સ્પષ્ટ-વિશદ હોય, સાર-વાળું હોય, સર્વત્ર લાગુ પડી શકે તેવું, અડચણ-વિનાનું અને દોષ-વિનાનું હોય.”). આપણે ત્યાં ત્યારપછી, “દર્શન” યુગ, એટલે કે “સાંખ્ય', “યોગ', - વગેરે છ દર્શનો(Six systems of Philosophy)નો યુગ શરુ થયો અને એ સર્વનાં સિદ્ધાન્તો આ સુત્ર-શૈલીમાં નિરૂપિત કરવામાં આવ્યા : દા.ત. બાદરાયણે “વેદાન્ત'દર્શનના સિદ્ધાન્તોનું નિરૂપણ વાસૂત્ર - ગ્રંથમાં કર્યું, જેમાં સમગ્ર પ્રતિપાદન ઉપર્યુક્ત “સૂત્ર” શૈલીમાં કર્યું. પરંતુ આ સાથે જ, એક બીજી મુશ્કેલી ઊભી થઈ : અર્થના ભારથી ભરેલાં આવાં અઘરાં સૂત્રોને સામાન્ય વાચક સમજે કેવી રીતે ? અને આ મુશ્કેલીના નિવારણ માટે, દરેક સૂત્રને સવિસ્તર સરળ રીતે સમજાવવાનો યુગ શરૂ થયો. આવી સમજાવટ(Explanation)ને “ભાષ્ય” (commentary) એવું નામ આવામાં આવ્યું. દા.ત. બ્રહ્મસૂત્ર પરનાં શ્રીશંકરાચાર્યનાં “ભાષ્યને “શાંકરભાષ્ય” - એવું નામ આપવામાં આવ્યું. આ ભાષ્યની વ્યાખ્યા આ પ્રમાણે છે. વિવેકચૂડામણિ | ૧૪૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ सूत्रार्थो वर्ण्यते यत्र पदैः सूत्रानुसारिभिः । स्वपदानि च वर्ण्यन्ते भाष्यं भाष्यविदो विदुः ॥ (“ભાષ્યના જાણકારો ‘ભાષ્ય’ એવાં લખાણને કહે છે, જેમાં ‘સૂત્ર’ના અર્થને, સૂત્રને અનુસરતા શબ્દો વડે સમજાવવામાં આવે, અને ભાષ્યકારના પોતાના એ શબ્દોને પણ સમજાવવામાં આવ્યાં હોય.”) અહી ગુરુએ, શિષ્યે પૂછેલા પ્રશ્નને (હકીકતમાં, શ્લોક-૫૧માંના, એક નહીં પણ સાત પ્રશ્નોને) સૂત્રપ્રાયઃ કહ્યો છે, એનું કારણ એ છે કે એ ગહન-ગંભીરસૂક્ષ્મ અર્થોથી સભર છે; વળી, તેઓશ્રી પોતે જ ઊમેરે છે તેમ, તે નિમૂઢાર્થ (ગૂઢ અને અત્યંત રહસ્યમય અર્થવાળો) છે. અને શિષ્યનો પ્રશ્ન ખરેખર, ‘સૂત્રપ્રાય’ (સૂત્ર જેવો) છે, એની સત્યતા એમાં, એ હકીકતમાં, રહેલી છે કે, એ પ્રશ્નને પૂરેપૂરો સમજાવવા માટે, ત્યારપછી અત્યાર સુધી ૧૮ શ્લોકો(૫૨ થી ૬૯) ગુરુજીએ પ્રયોજવા પડ્યા અને હજુ પણ એમનું આ શ્લોક-સ્વરૂપનું ‘ભાષ્ય’, અનેક શ્લોકો સુધી ચાલુ રહેવાનું છે ! - ભલે, ગુરુજીએ ‘ભાષ્ય' શબ્દ ક્યાંય પ્રયોજ્યો નથી ! શિષ્યનો પ્રશ્ન, આમ, સાચે જ, ‘સૂત્ર' જેવો છે, અને એટલે જ ગુરુજી યોગ્ય જ કહે છે કે ‘મુમુક્ષુઓએ તેને બરાબર જાણી-સમજી લેવો જોઈએ’ મુમુક્ષુમિ: ત્ર જ્ઞતવ્ય: । (૬૯) અનુવાદ :– જે પ્રશ્ન તેં હમણાં પૂછ્યો, તે ઉત્તમ છે, શાસ્ત્રવેત્તાઓને તે માન્ય છે, તે સૂત્ર જેવો, ગૂઢ-અર્થવાળો છે, અને (તેથી જ) મુમુક્ષુજનોએ તેને બરાબર જાણી-સમજી લેવો જોઈએ. (૬૯) * ટિપ્પણ :– આમ તો, શ્લોક સહેલો છે અને એમાંના પારિભાષિક શબ્દ ‘સૂત્ર'ને, મૂળભૂત વેદાન્ત-દર્શનના સંદર્ભમાં અને “સૂત્ર”-“ભાષ્ય”-શૈલીનાં નિરૂપણના સંદર્ભમાં, ‘શબ્દાર્થ’-વિભાગમાં, સવિસ્તર સમજાવવામાં આવ્યો છે. मुमुक्षुभिः ज्ञातव्यः એમ કહેવાનો ગુરુજીનો આશય એ છે કે “હે વત્સ ! તારા આ સૂત્રાત્મક પ્રશ્ન-પ્રશ્નોને હું હવે “ભાષ્ય” જેવા સરળ શ્લોકો વડે સવિસ્તર સમજાવું છું, તેને ગ્રહણ-આત્મસાત્ કરવા તું તૈયાર અને તત્પર થઈ જા.” અને હવે પછી ગુરુજીનું આ ‘ભાષ્ય' શરૂ થાય છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૬૯) ૭૦ शृणुष्वावहितो विद्वन् यन्मया समुदीर्यते । तदेतच्छ्रवणात् सद्यो भवबन्धाद् विमोक्ष्यसे ॥ ७० ॥ - શ્લોકનો ગુજરાતી પાઠ : શુભ્રુષ્નાવહિતો વિદ્વન્ યન્મયા સમુદીર્યતે । તદેતળૂવણાત્ સદ્યો ભવબન્ધાદ્ વિમોક્ષસે ॥ ૭૦ || ૧૪૪ / વિવેકચૂડામણિ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય :- () વિન્! મા યત્ સમુવીતે, તત્ (વં) મવદિત: કૃપુષ્ય ! પતતું શ્રવત્ મવવન્ધાતુ () સદ વિનોદ્યતે | ૭૦ || શબ્દાર્થ – વિન - હે વિદ્વાન ! આ સંબોધન, સામે ઊભેલા શિષ્યને છે. તત્ (વં) કૃપુષ્ય – (ત) તું સાંભળ; શું સાંભળવાનું છે? મા યત્ મુલીયતજે (કંઈ હવે) હું (તને) કહું છું તે. કેવી રીતે સાંભળવાનું છે ? અવહિત : - સાવધાન થઈને, ધ્યાન દઈને, તેનું યથાર્થપણે તાત્પર્ય સમજીને, એકાગ્રચિત્તે; ગુરુજી જે કહે, તેને સાવધાન થઈને સાંભળવાનું શું ફળ શિષ્યને મળશે ? તત વખત એ સાંભળીને, સાંભળવાથી; (–) સદ્યઃ મવવધાર્ વિમોક્ષ્ય - સઃ - એટલે જલ્દી, તરત જ, શીધ્ર; ભવનાં-સંસારનાં બંધનમાંથી તું તરત જ મુક્ત થઈ જઈશ. (૭૦) અનુવાદ – હે વિન્ ! (હવે તને) હું જે કહું, તે તું સાવધાન થઈને સાંભળ; એ સાંભળીને તું તરત જ સંસારનાં બંધનમાંથી વિમુક્ત થઈ જઈશ. (૭) ટિપ્પણ :- શ્લોક સહેલો છે. શિષ્યના, શ્લોક-૫૧માંના પ્રશ્નને(સાત પ્રશ્નોને), ગયા, છેલ્લા શ્લોકમાં ગુરુજીએ “સૂત્ર” જેવો (મૂત્રપ્રયો) અને ગંભીર-ગહન અર્થ વાળો- (દ્રિતાર્થ ) ગણ્યો હતો, એનો એ જે અર્થ કે તેને, તેમાંના મર્મને, તેમણે ભાષ્ય'-શૈલીમાં સવિસ્તર અને સરળ રીતે સમજાવવો જોઈએ; વળી, તેમણે એટલું પણ ઊમેર્યું હતું કે તે પ્રશ્નને પ્રશ્નોને) મુમુક્ષુજનોએ બરાબર જાણી-સમજી લેવો (લેવા) જોઈએ (મુમુક્ષુપિ: જ્ઞાતવ્ય:); અને આ પ્રસ્તુત શિષ્ય મુમુક્ષુ તો હતો જ, અને ભવબન્ધનમાંથી વિમુક્તિ મેળવવા માટે જ તે અહીં ગુરુજીનાં શરણે આવ્યો હતો. અને એટલે જ ગુરુજી તેને, હવે પછીનાં વક્તવ્યને એકાગ્રચિતે સાંભળવાનું સૂચવે છે. સઃ - (તરત જ) શબ્દ, ગુરુજીનો આત્મવિશ્વાસ (self-confidence) દર્શાવે છે. શ્લોકનો છંદ : અનુષુપ (0) * ૭૧ मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु । ततः शमश्चापि दमस्तितिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम् ॥ ७१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – મોક્ષમ્ય હેતુઃ પ્રથમો નિગદ્યતે વૈરાગ્યમત્યન્તમનિત્યવસ્તુષા તતઃ શમશ્ચાપિ દમસ્તિતિક્ષા ન્યાસઃ પ્રસકતાખિલકર્મણાં ભ્રમ્ ૭૧ || 'વિવેકચૂડામણિ | ૧૪૫ ફર્મા- ૧૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય :– અનિત્યવસ્તુપુ અત્યન્ત વૈરાયં, મોક્ષસ્ય પ્રથમ: હેતુ: निगद्यते । ततः शमः दमः तितिक्षा च प्रसक्तकर्मणां भृशं न्यासः अपि (च एतानि નિધત્તે) || ૭૬ ॥ શબ્દાર્થ ઃ- મોક્ષસ્ય પ્રથમ: હેતુ: નિદ્યતે મોક્ષનાં પ્રથમ કારણ તરીકે ગણવામાં કહેવામાં આવે છે; કોને ? અનિત્યવસ્તુપુ અત્યતં વૈરાગ્યું અનિત્ય વસ્તુઓ પ્રત્યે અત્યંત-ઊંડો-અતિદૃઢ વૈરાગ્ય. આ જો પહેલું કારણ હોય તો, ત્યારપછી બીજાં કેટલાં અને ક્યાં કારણો ? - જે, મોક્ષ માટે જરૂરી છે ? આ સવાલના જવાબ તરીકે આ ચારનો નિર્દેશ કરવામાં આવ્યો છે : (૧) શમ: - શમ; (૨) મ: -દમ; (૩) તિતિક્ષા; અને (૪) પ્રસત્ત-વિત-ર્મનાં નૃશં ન્યાસઃ પિ न्यासः એટલે ત્યાગ. કેવો ‘ત્યાગ' ? નૃશં - સદંતર, સંપૂર્ણ, પૂરેપૂરો; શાનો ‘ત્યાગ' ? અવિનર્મળાં સમગ્ર, સર્વ, બધાં કર્મોનો, ક્રિયાઓનો, પ્રવૃત્તિઓનો; કેવાં કર્મોનો ‘ત્યાગ’ ? મનમાં આસક્તિ (Attachment) ઉપજાવે તેવાં, મોહ-મમતા ઉપજાવનારાં - (પ્રસō). આમ, ચોથું(૪) કારણ એટલે, મુમુક્ષુજનોનાં મનમાં મોહ-મમત્વ-આસક્તિ ઉપજાવે તેવાં સર્વ કર્મોનો સદંતર ત્યાગ. (૭૧) च અનુવાદ :– અનિત્ય વસ્તુઓમાં અતિદૃઢ વૈરાગ્ય, મોક્ષનું પ્રથમ કારણ કહેવાય છે; અને પછી, ‘શમ’, ‘દમ’, ‘તિતિક્ષા' અને (મનમાં) આસક્તિ ઉપજાવે તેવાં બધાં જ કર્મોનો ત્યાગ (મોક્ષનાં કારણો તરીકે ગણાવાય છે). (૭૧) = - ટિપ્પણ :– પ્રસ્તુત શિષ્ય એક સંનિષ્ઠ મુમુક્ષુ છે, એટલે ગુરુજીએ, અહીં, પોતાનાં ‘ભાષ્ય’માં, ઔચિત્યપૂર્વક, મોક્ષનાં કારણો, શિષ્ય સમક્ષ, એ કારણોનું મહત્ત્વ (Importance) નજર સમક્ષ રાખીને, એક પછી એક, ક્રમબદ્ધ રીતે, આ પ્રમાણે મૂકી દીધાં : સૌપ્રથમ મહત્ત્વનું અને મોખરાનું કારણ-સાધન છે, - સંસારની સર્વ અનિત્ય વસ્તુઓમાં, આત્યંતિક વૈરાગ્ય; આ એક મુખ્ય સાધન સંપન્ન કર્યા પછી, બાકીનાં કારણો તો, આપમેળે જ, સંપન્ન થતાં રહેશે : શમ' એટલે મનોનિગ્રહ, મનનું નિયંત્રણ અને એનાં પરિણામે સધાતી મન:શાંતિ; ‘દમ’ એટલે ઇન્દ્રિય-નિગ્રહ. આંખ-કાન-નાક-જીભ અને ત્વચા(ચામડી), - એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને હાથ-પગ-ગુદા-જનનેન્દ્રિય અને વાણી, એ પાંચ કર્મેન્દ્રિયો છે; આ દશેય ઇન્દ્રિયો ‘બાહ્ય’ છે, શરીર સાથે સંકળાયેલી છે, જ્યારે અગિયારમી, ઇન્દ્રિય ‘મન’, - એ ‘અંદર’ હોવાથી, એને ‘આન્તર’ ઇન્દ્રિય અથવા ‘અન્તઃકરણ' કહેવામાં આવે છે; ટૂંકમાં, ‘શમ'(મનોનિગ્રહ)ને સંપન્ન કર્યા પછી, ‘દમ’(ઇન્દ્રિયનિગ્રહ)ને સંપન્ન કરવામાં ઝાઝી મુશ્કેલી પડતી નથી; અને ‘શમ’-દમ’ને પગલે પગલે જ ‘તિતિક્ષા’ (સહિષ્ણુતા, સહનશક્તિ) પણ સિદ્ધ થઈ જાય; અને ‘શમ’-‘દમ’‘તિતિક્ષા', - એ ત્રણનો, સાધકનાં ચિત્ત પર, પ્રભાવ જ એવો પડે કે આસક્તિ ૧૪૬ ! વિવેકચૂડામણિ Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપજાવે તેવાં કોઈ પણ કર્મમાં તેને રસ જ ન રહે, એનાથી અળગા રહવામાં જ તે રાચે, તેનો ત્યાગ (ચા:) કરવાનો પ્રયાસ જ જરૂરી ન રહે ! આમ, ગુરજીએ, શ્લોક-૭૦માં “સદ્યો મુક્તિ'ની જે વાત કરી હતી, તેને આ શ્લોકમાં તર્કબદ્ધ રીતે સમજાવી દીધી. શ્લોકનો છંદ : ઉપજાતે (૭૧) ૭૨ ततः श्रुतिस्तन्मननं सतत्त्व ध्यानं चिरं नित्यनिरन्तरं मुनेः । ततोऽविकल्पं परमेत्य विद्वा __ निहैव निर्वाणसुखं समृच्छति ॥ ७२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – તતઃ શ્રુતિસ્તન્મનને સતત્ત્વ ધ્યાન ચિર નિત્યનિરન્તરે મુનેઃ. તતોડેવિકલ્પ પરમેય વિદ્વાન નિદૈવ નિર્વાણસુખ સમૃચ્છતિ ૭ર / આ શ્લોકનો ગદ્ય અન્વય – તત:, મુને, - કુતિ, તન્મનનું નિત્ય-નિરન્તરે -તત્ત્વध्यानं; ततः अविकल्पं परं एत्य, विद्वान् इह एव निर्वाणसुखं समृच्छति ॥ ७२ ॥ શબ્દાર્થ – તતઃ - ત્યારપછી; એટલે કે આ પહેલાંના શ્લોકમાંની ગુરુઆજ્ઞાને આચારમાં મૂક્યા પછી. શ્રુતિઃ-ગુ એટલે સાંભળવું; એના પરથી નામ, શ્રવણ'; શું સાંભળવું ? વૈદિક સાહિત્ય અને એમાંયે ખાસ તો ઉપનિષદોમાંનાં જીવાત્મા-પરમાત્માની એકતા પ્રબોધનારાં વાક્યોનું શ્રવણ; તનનનં. તેષાં મન – તેમનું એટલે કે ઉપર્યુક્ત વાક્યોનાં શ્રવણ પછી, તેમનું જ “મનન', - ચિંતન, તેમની મનમાં ઊંડી વિચારણા; નિત્ય-નિરન્તર - એટલે રોજ, હંમેશ; નિરન્તરે – અટક્યા વિના, સતત, Constantly-continuously; વિર - દીર્ઘ કાળ સુધી, લાંબા સમય સુધી; શું કરવાનું? -ત-ધ્યા. તવ એટલે આત્મતત્ત્વ અને એનું ધ્યાન એટલે “નિદિધ્યાસન', - જેનો અર્થ થાય છે, ઊંડું, તલસ્પર્શી, અણઅટક્યું ધ્યાન : Profound and constant meditation; મુઃ-“મુનિ' એટલે મનનશીલ વ્યક્તિ; મુમુક્ષુ મનનશીલ તો હોવો જ જોઈએ : આવી વ્યક્તિએ, એટલે કે આવા મુનિએ, ઉપર કહ્યાં તે “શ્રવણ', “મનન” અને “નિદિધ્યાસન', લાંબા સમય સુધી અને નિત્ય-નિરંતર કરવાં જોઈએ. તો પછી, આવો “મુનિ' અને “વિદ્વાન' (વિદા) શો લાભ મેળવે છે? નિર્વાણુઉં - મોક્ષનું સુખ, સમૃચ્છતિ – સારી રીતે અનુભવ કરે છે, પામે છે, મેળવે છે. ક્યાં ? આ લોકમાં કે પરલોકમાં? ના, ના, - અહીં જ, આ જ લોકમાં અને પોતાના વર્તમાન શરીરમાં ૬ વિ; પરંતુ તે પહેલાં, તેને, વિવેકચૂડામણિ / ૧૪૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ વચ્ચેના એક તબક્કામાંથી પસાર થવાનું રહે છે, - જો કે એ પણ એક વિરલ લાભ છે, તે શું છે ? અવિવરૂં પરં સ્ત્ય,- પરં એટલે બ્રહ્મ, પરમાત્મા; કેવા છે એ પરમાત્મા ? કેવું છે એ બ્રહ્મ ? અવિત્ત્ત, - નિર્વિકલ્પ, એટલે કે જ્યાં કશાં ભેદઆશંકા-અનિશ્ચિતતા ન હોય, જ્યાં જીવ-શિવનું સંપૂર્ણ ઐક્ય હોય, એવું બ્રહ્મ; ત્ય, આવા બ્રહ્મને પામીને, પામ્યા પછી. બસ, પહેલો આ લાભ મળે અને પછી નિર્વાણસુખનો, મોક્ષસુખનો લાભ મળે. (૭૨) - અનુવાદ :— પછી મુનિએ, શ્રુતિ-વાક્યોનું ‘શ્રવણ’, એનું જ મનન' અને આત્મતત્ત્વનું નિત્ય-નિરંતર, લાંબા સમય સુધી ‘નિદિધ્યાસન' કરવું જોઈએ; ત્યારપછી તે વિદ્વાન(મુનિ) નિર્વિકલ્પ બ્રહ્મને પામીને, અહીં જ મોક્ષસુખ સુપેરે અનુભવે છે. (૭૨) ટિપ્પણ :– શિષ્યના સૂત્ર” જેવા પ્રશ્નોનું, ગુરુજીનું પ્રત્યુત્તર-‘ભાષ્ય’ અહીં પણ ચાલુ જ છે. આ પહેલાંના શ્લોકમાંની ગુરુ-આજ્ઞા શિષ્ય આચારિત કરે, ત્યારપછી એને શું કરવાનું છે અને તેના અંતે તેને શી અનુભૂતિ થશે, એની વીગતો આ શ્લોકમાં આપવામાં આવી છે. વેદાન્ત-દર્શનનાં સાધનો બે પ્રકારનાં છે : બહિરંગ’ એટલે બાહ્ય, બહારનાં અને ‘અંતરંગ’ એટલે આંતરિક, અંદરનાં; ગયા શ્લોકમાં વૈરાગ્ય’, ‘શમ’, ‘દમ’, ‘તિતિક્ષા’,- વગેરે જે સાધનો ગુરુજીએ, મોક્ષપ્રાપ્તિ માટેનાં, ગણાવ્યાં હતાં, તે બધાં “બહિરંગ” સાધનો હતાં. હવે, આ શ્લોકમાં “શ્રવણ”, ` “મનન” અને “નિદિધ્યાસન” એ ત્રણ “અંતરંગ” સાધનો સમજાવ્યાં છે, જેને સંપૂર્ણરીતે આત્મસાત્ કર્યા પછી, ‘મુનિ’ અને ‘વિદ્વાન' એવો સાધક, નિર્વિકલ્પ બ્રહ્મને પામીને, અહીં જ, આ શરીરે અને આ લોકમાં જ, સુપેરે, સારી રીતે, મોક્ષસુખ અનુભવે છે. આ ત્રણ પારિભાષિક શબ્દોને બરાબર સમજી લઈએ : ‘શ્રવણ' એટલે શ્રુતિનું, ઉપનિષદ-વાક્યોનું માત્ર કાનથી, સ્થૂલ શ્રવણ નહીં, પરંતુ એ શ્રવણને અંતરમાં ઊતારીને જીવાત્મા-પરમાત્માનું સંપૂર્ણ ઐક્ય-જ્ઞાન પ્રાપ્ત કરવું અને એનાં પરિણામે, સંસાર-વ્યવહારમાંનાં સર્વ શોક-મોહ-અનર્થો-દુઃખોનું નિવારણ થવું જોઈએ ઃ આ જ સાચું “શ્રવણ”. પરંતુ એકલું ‘શ્રવણ’ પૂરતું નથી. ‘શ્રવણ’ દ્વારા જે કૈં પ્રાપ્તિ થઈ, તેના પર ઊંડું-તલસ્પર્શી-એકનિષ્ઠ ચિંતન કરીને, જીવાત્મા-પરમાત્માનાં ઐક્યને, એના બોધને, પોતાનાં જીવાતાં જીવનમાં ચરિતાર્થ કરવું જોઈએ, અને એમાં જે કૈં વિઘ્નો આવે, તેનું યુક્તિ-પ્રયુક્તિ અને શ્રુતિમાન્ય તર્ક વડે સંપૂર્ણ ખંડન (Refutation) કરવું જરૂરી છે. આથી જ, ‘શ્રવણ’ પછીનાં આ તબક્કાને “મનન” કહેવામાં આવે છે. ૧૪૮ | વિવેકચૂડામણિ Page #154 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમા, મન - ધાતુનો મૂળભૂત અર્થ(વિચારવું, ચિંતન કરવું, રટણ કરવું, મનમાં એક જ વિચારને બરાબર વાગોળવો વગેરે અર્થ, Process of deep thinking)ને પૂરેપૂરો ક્રિયાવિત કરવો, તે પ્રક્રિયા એટલે “મનન”. હવે આવે છે, “અંતરંગ” સાધનોનો અંતિમ અને ઉત્તમ તબક્કો, - “નિદિધ્યાસન”. આ નિદિધ્યાસન' પણ આમ તો, ધ્યાન (Meditation, Contemplation) જ છે, પરંતુ ધ્યાનની પ્રક્રિયા જ્યારે પરાકાષ્ઠા(Climax, Culmination)એ પહોંચી જાય ત્યારે, સાધકનાં ચિત્તમાં, ધ્યાતા” (ધ્યાન ધરનાર), ધ્યેય” (ધ્યાનનો વિષય, ધ્યાનનું કેન્દ્રબિંદુ) અને ધ્યાન” (ધ્યાનની પ્રક્રિયા), - એ ત્રણેયની કશી જ સભાનતા રહેતી નથી, એટલું જ નહીં પરંતુ ધ્યાતા' પોતે ધ્યેયમાં, એટલે કે એનાં પ્રાપ્તવ્ય-મંતવ્ય સમાં પરમતત્ત્વમાં લીન થઈ જાય છે, એમાં એ Merge થઈ જાય છે, એનું કશું જૂદું અસ્તિત્વ રહેતું જ નથી : આ જ સાક્ષાત્કાર, આ જ અપરોક્ષાનુભૂતિ, આ જ નિર્વિકલ્પ મોક્ષ, આ જ નિર્વાણ. અને પંચમહાભૂતના આ દેહે જ, સદેહે, આ લોકમાં જ, આવી મુક્તિ મેળવનારને “જીવન્મુક્ત' કહેવામાં આવે છે. મનુષ્યજીવનના પરમ અને ચર એવા ચોથા પુરષાર્થ, - “મોક્ષ' માટે પછી, એને મૃત્યુની રાહ જોવાની રહેતી નથી : રાજા જનક આવા એક “જીવન્મુક્ત” હતા. - હવે નિર્વાણ' શબ્દને સમજી લઈએ : “મોક્ષ માટેનો આ પારિભાષિક શબ્દ છે, - બૌદ્ધ જૈન દર્શન પ્રમાણે. આ શબ્દની રચના જરા રસ પડે તેવી છે : નિવા, ઓલવાઈ જવું; દીવો બળતો હોય, અને પવનના કારણે તે ઓલવાઈ જાય ત્યારે, એમ કહેવાય કે - ટીપ: નિર્વત: “દીવો ઓલવાઈ ગયો !” “દીવાનું નિર્વાણ થયું !” મનુષ્યનું અવસાન થાય ત્યારે, એનો જીવન-દીપક ઓલવાઈ જાય છે, એ પણ “નિર્વાણ' જ કહેવાય; પરંતુ શ્રીશંકરાચાર્યના પેલા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું છે તેમ, નિયતિ(Destiny)ના નિયમ પ્રમાણે, તે પુનર્જન્મ પામે છે, ફરીથી તે જન્મે છે : पुनरपि जननं, पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम् । - ટૂંકમાં, તે જન્મ-મરણની સતત ચાલતી ઘટમાળમાં અટવાતો રહે છે, એટલે એનો દીપક સંપૂર્ણરીતે “ઓલવાયેલો (નિર્વત) ન કહી શકાય. સાચું નિર્વાણ (Complete extinction of individual existence) તો તે જ, જેમાં જીવનાં અસ્તિત્વનો દીવો પૂરેપૂરો ઓલવાઈ ગયો હોય. Completely extinguished, final liberation or emancipation from matter and union with the supreme spirit, highest felicity, etranal bliss, Perfect and perpetual Repose. શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૨) વિવેકચૂડામણિ | ૧૪૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૭૩ यद् बोद्धव्यं त्वयेदानीमात्मानात्मविवेचनम् । तदुच्यते मया सम्यक् श्रुत्वात्मन्यवधारय ॥ ७३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ય બોદ્ધવ્ય ત્વયેદાનીમાત્માનાત્મવિવેચનમ્ | તદુચ્યતે મયા સમ્યક કૃતાત્મન્યવધારય / ૦૩ / શ્લોકનો ગદ્ય અવય - વયા દ્વાની ય વોડ્યું - માત્માનાત્મિવિવેચન, - तद् मया उच्यते, (तद्) सम्यक् श्रुत्वा, (त्वं) आत्मनि अवधारय ॥ ७३ ॥ શબ્દાર્થ - રૂલાન - હવે, આગળ; વયા ય વાદ્ધવ્ય – તારે જે જાણવાનું રહે છે, જાણવું જોઈએ; શું જાણવાનું રહે છે તેવો દ્વવ્યમ)? માત્મ-મનાત્મવિવેચનમ્ - “આત્મા' અને “અનાત્માનું વિવેચન, એ બંને વચ્ચેનો તફાવત - ' ભેદ, એ બે વચ્ચેનો “વિવેક'. ત૬ મયા ૩ષ્યત | તે હું તને કહું છું. ત૬ સભ્ય શ્રવા - તેને તે સારી રીતે, સ્થિરબુદ્ધિપૂર્વક, એકાગ્રચિત્તે, ધ્યાનપૂર્વક (સઅવ) સાંભળીને, સાંભળ્યા પછી; પછી શું કરવાનું છે? (ત ત્વ) માન અવધાર) તેને તું મનમાં-હૃદયમાં, અંતઃકરણમાં (બાત્મનિ), ધારણ કર, ગ્રહણ કર. (૭૩) અનુવાદ :- આત્મા અને અનાત્મા વચ્ચેનો તાત્વિક તફાવત તારે જાણવાનો છે, તે હવે હું તને કહું છું; તેને સારી પેઠે સાંભળીને, તું તેને તારાં અંતઃકરણમાં બિરાબર ધારણ કર. (૭૩) ટિપ્પણ – પોતાના ઉપદેશમાં અત્યાર સુધી રહી ગયેલી, પરંતુ શિષ્ય માટે જે મહત્ત્વની અને જાણવી અનિવાર્ય(વૌવ્યો છે, તે હવે ગુરુજી શિષ્યને જણાવે છે. આ પહેલાં બ્રહ્મસાક્ષાત્કારનાં, “શમ-દમ'- તિતિક્ષા-વૈરાગ્ય” વગેરે જે બહિરંગ’ સાધન વિશે ગુરુજીએ ઉલ્લેખ કર્યો હતો, તેમાં મહત્ત્વનું એક બહિરંગ” સાધન રહી ગયું હતું. એ સાધન એટલે “વિવેક”. વેદાન્ત-દર્શન પ્રમાણે “આત્મા નિત્ય, શાશ્વત, સ્થિર, અમર્ય, ચૈતન્યપૂર્ણ, અવિનાશી, અનન્ત, અક્ષય અને અક્ષર છે. આ સમગ્ર બ્રહ્માંડમાં બાકીનું બધું જ, ખુદ બ્રહ્માંડ સુદ્ધાં, અનિત્ય, મર્ય, વિનાશશીલ, જડ, અસ્થિર, ક્ષર અને સ-ક્ષય, સાન્ત (સ+અંત) છે. એનો અર્થ એ થયો કે આત્મા’ સિવાયનું સઘળું જ, “આત્મા ન હોવાથી, “અનાત્મા છે. આત્મા-અનાત્મા, જડ-ચેતન, સાન્ત-અનન્ત, નિત્ય-અનિત્ય, ક્ષર-અક્ષર વચ્ચેના ભેદ(distinction)ની પાકી સમજ મુમુક્ષુને હોવી અનિવાર્ય (Indispensable) છે. આ ભેદ માટેનો પારિભાષિક શબ્દ છે, - “વિવેક”, જેની પાકી, પૂરી સમજ વગર, મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય જ નહીં. તેથી, આ “વિવેકનું તત્ત્વ શિષ્યનાં મનમાં ઠસાવવા, ગુરજી તેને સાવધાનતાપૂર્વક સાંભળવા-સમજવા-ગ્રહણ કરવા અનુરોધ કરે છે. શ્લોકનો છંદ : અનુક્રુપ (૭૩). ૧૫૦ | વિવેકચૂડામણિ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૭૪-૭૫ मज्जास्थिमेदःपलरक्तचर्म -ત્ત્વહિંતુિિમન્વિતમ્ | पादोरवक्षोभुजपृष्ठमस्तकै - - નીરુપાંડુપયુમેતત્ | अहं ममेति प्रथितं शरीरं मोहास्पदं स्थूलमितीर्यते बुधैः ॥ ७४-७५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - મજ્જાસ્થિભેદ પલરક્તચર્મ -ત્વગાહર્યર્ધાતુભિરંભિરન્વિતમ્ પાદોરુવક્ષોભુજપૃષ્ઠમસ્તકે -રંગરુપાંગરુપયુમેત અહં અમેતિ પ્રથિતં શરીર મોહાસ્પદ સ્થલમિતીયેતે બુધઃ | ૭૪-૭૫ / શ્લોકનો ગદ્ય અન્વય – મન્ના-સ્થિ-મે-પત્ત-રજી-વ-વ-ગાહર્ય: મ: ધાતુ: કન્વિત, પા-ટુ-વક્ષ:-મુન-પૃષ્ઠ-મસ્ત : રૂપાં: - (च) उपयुक्तं 'अहं मम' इति प्रथितं, मोहास्पदं, एतत् शरीरं स्थूलं इति વધે તે || ૭૪-૭૬ || | શબ્દાર્થ – તત્ શરીર - આ શરીરને; યતિ – કહેવાય છે, જણાવાય છે; વર્ધઃ - જ્ઞાનીઓ-વિદ્વાનો-જાણકારો વડે; શૂન્ન ત - “સ્થૂલ' છે, એમ; જ્ઞાનીઓ આ શરીરને “સ્કૂલ” કહે છે. કેવું છે આ “સ્કૂલ” શરીર? શ્લોક-૭૪ની ચારેય પંક્તિઓમાં અને શ્લોક૭૫નાં પૂર્વાર્ધમાં, એની પ્રથમ બે પંક્તિઓના બાકીના શબ્દોમાં, આ “શૂલ” શરીરનાં વિશેષણો આપવામાં આવ્યાં છે તે, હવે, આપણે, એક પછી એક, લઈએ : આ શરીરના ભાગોના બે વિભાગો, આ પ્રમાણે, પાડવામાં આવ્યા છે : (૧) ૩. એટલે મુખ્ય, મોટાં અવયવો; (૨) અને ૩પડે એટલે નાનાં, અંગો, ઉપાંગો; : ૩પ: ૨ ૩ પુરું (તત્ શરીર પ્તિ) - આ શરીર અંગો” અને “ઉપાંગો' વડે ઉપયોગી બનેલું છે. વળી, આ શરીર fમ: ધાતુમિક મન્વિતં (તિ) - આ બધાં “ધાતુઓથી “અન્વિત” એટલે કે યુક્ત છે. “આ બધાં એટલે ક્યાં ધાતુઓ' ? મા -થિ-મે-પ-ર-વર્મ-સ્વ-માહ: (મ: ધાતુમિ:) મનની - હાડકાંની વચ્ચેનાં ખાલી ભાગમાં, છિદ્રોમાં રહેલો ચીકણો પદાર્થ, એવું તત્ત્વ (Marrow); અસ્થિ – હાડકાં, મે - ચરબી (Fat), વિવેકપૂડામણિ | ૧૫૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ પત્ત - માંસ; રજૂ - લોહી; વ – સૂક્ષ્મ-ઝીણી ચામડી; વ - સ્થૂલ-જાડી ચામડી; માહ: ધાતુમિ: - વગેરે, ઈત્યાદિ ધાતુઓ વડે; ટૂંકમાં, “આ શરીર', - (સાત) “ધાતુઓથી યુક્ત” (વિનં) છે; આ ઉપરાંત, “આ શરીર પાટું-- વક્ષઃ-મુન-પૃષ્ઠ-મર્તા : ૩પ (૨) ૩૫યુ$ (સ્તિ) પ૬િ - પગ; કરું - જાંઘ, સાથળ, વક્ષ: - છાતી, મુઝ - હાથ; પૃષ્ઠ – પીઠ; મસ્ત - માથું; આ બધાં “અંગો' અને (આંગળાં) વગેરે “ઉપાંગો” વડે પણ તે યુક્ત છે. હવે, જ્ઞાનીઓ, જેને “શૂલ' કહે છે તે શરીરનાં બાકી રહેલાં, બે વિશેષણો આ પ્રમાણે છે : “ગદં મમ' રૂતિ પ્રથi - “હું અને મારું' - એવા ભાવો-વિચારોથી પ્રસિદ્ધ અને મોહાદું “મોહનો જે આશ્રય (સામ્પત્વ) બને છે તેવું. (૭૪-૭૫) અનુવાદ – મજ્જા, હાડકાં, માંસ, ચરબી, લોહી, ચર્મ અને ત્વચા, - ઇત્યાદિ (મ:, એ નામ-નાં સાત) “ધાતુઓથી' “અન્વિત’ (ધાતુઓવાળું); પગ, સાથળ, છાતી, હાથ, પીઠ અને માથું - આ બધાં “અંગો' અને (આંગળિયો વગેરે) ઉપાંગો વડે ઉપયોગી (૩૫યુ) બનતું; “હું અને મારું' એવા ભાવોથી જે પ્રસિદ્ધ છે; તેમ જ મોહના આશ્રયરૂપ તે આ શરીરને જ્ઞાનીઓ “શૂલ' કહે છે. (૭૪-૭૫) ટિપ્પણ :- શ્લોક-૭૩માં, ગુરુજીએ “આત્મા” અને “અનાત્મા' વચ્ચે ‘વિવેક' કરવાના મહિમા-મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. “આત્માને તો સહુ જાણે છે; દરેક મનુષ્ય-શરીરમાં એ રહે છે, - જેને સહુ Soul તરીકે ઓળખે છે. પરંતુ આ “અનાત્મા' એટલે ? “વિવેક’નો તાત્ત્વિક અર્થ સમજવા માટે, “અનાત્મા'નો પૂરેપૂરો પરિચય થઈ જવો જોઈએ, જેથી એ બે વચ્ચેનો ભેદતફાવત-“વિવેક” એટલે શું? - એ નક્કી કરી શકાય. | વેદાન્ત-દર્શન અનુસાર, “શરીર' ત્રણ પ્રકારનાં છે : “ભૂલ” શરીર, “સૂક્ષ્મ શરીર (અથવા “લિંગ') શરીર અને “કારણ શરીર. ગુરુજીએ, “અનાત્મા'ની ચર્ચામાં, સૌપ્રથમ “સ્કૂલ” શરીરનું સ્વરૂપ સમજાવ્યું છે. એમાં સાત ધાતુઓ”, “અંગો” અને “ઉપાંગો' સમજવામાં મુશ્કેલી નથીપરંતુ “સ્થૂળ શરીરનાં બાકીનાં વિશેષણો નોંધપાત્ર અને યાદ રાખવા જેવાં છે : મહું મમ પ્તિ થતું – વેદાંતની મૂળભૂત વિચારસરણી પ્રમાણે, હું આત્મ-સ્વરૂપ છું; શરીરથી અસંગ, અલિપ્ત, અળગો અને ન્યારો છું, અને છતાં નવાઈની વાત તો એ છે કે અજ્ઞાનનાં કારણે હું શરીરને “મમભાવે” “મારું કહું છું, એ શરીર એટલે “હું”, - એમ સમજું છું, અને આથી જ આ સ્થૂલ શરીર મોદી સ્પર્વ છે, “મોહનો આશ્રય બને છે, અને મનુષ્યનાં મનમાં આવી મોહબ્રાન્તિ અથવા ભ્રમણા ઊભી કરે છે. આ “સ્કૂલ” શરીર “અનાત્મા' છે, એમ શિષ્યને સમજાવવા માટે ગુરુજી, હવે પછીના થોડા શ્લોકોમાં એની સાથે સંકળાયેલાં અનેક “અનાત્મા તત્ત્વોનું સવિસ્તર નિરૂપણ કરશે. - શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૪-૭૫) ૧૫ર | વિવેકચૂડામણિ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૭૫-૭૬ नभोनभस्वद्दहनाम्बुभूमयः सूक्ष्माणि भूतानि भवन्ति तानि ॥ ७५ ॥ परस्परांशैर्मिलितानि भूत्वा स्थूलानि च स्थूलशरीरहेतवः । मात्रास्तदीया विषया भवन्ति शब्दादयः पंच सुखाय भोक्तुः ॥ ७६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નભોનભસ્વદ્દહનામ્બુભૂમયઃ સૂક્ષ્માણિ ભૂતાનિ ભવન્તિ તાનિ || ૭૫ ॥ પરસ્પરાંશૈર્મિલિતાનિ ભૂત્વા સ્થૂલાનિ ચ સ્થૂલશરીરહેતવઃ માત્રાસ્તદીયા વિષયા ભવન્તિ શબ્દાદયઃ પંચ સુખાય ભોક્તે ॥ ૭૬ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- નમ:-નમવત્ હન-અમ્બુ-મૂમય: (પ્રથમત; જ્ઞાનિ) भूतानि सूक्ष्माणि भवन्ति तानि परस्परांशैः मिलितानि भूत्वा स्थूलानि स्थूलशरीरहेतवः च भवन्ति । तदीयाः मात्राः शब्दादयः भोक्तुः सुखाय पंच વિષયા: મવન્તિ || ૭-૭૬ || - શબ્દાર્થ :- નમ: - આકાશ; 7મત્વત્ - વાયુ; વહન - અગ્નિ; અમ્બુ - જળ; ભૂમિ – પૃથ્વી; (પ્રથમત: તાનિ) ભૂતાનિ સૂક્ષ્માણિ મત્તિ 1 પ્રથમ તો, સૌ પહેલાં તો, મૂળરૂપે, આ(પાંચ) ભૂતો સૂક્ષ્મરૂપે ઉત્પન્ન થાય છે. परस्परांशैः मिलितानि भूत्वा तानि તેમનાં અંશો પરસ્પરમાં ભળે ત્યારે, એમ થવાથી; એક-બીજામાં મિશ્રિત થાય ત્યારે; ત્યારે શું થાય છે ? સ્થૂલાનિ भवन्ति (સૂક્ષ્મરૂપ રહેલાં તે પાંચ) સ્થૂલ બને છે; અને તે સાથે જ, ‘સ્થૂલ’ થયેલાં તે પાંચ સ્થૂલશરીરહેતવ: ચ મત્તિ સ્થૂલ શરીરનાં કારણ બની જાય છે; તીયા: માત્રા: તેમની જ ‘માત્રાઓ’, ઉપર્યુક્ત પાંચ ‘મહાભૂતો’ (આકાશ, વાયુ વગેરે) જેમાંથી બને છે, તે (પાંચ) તેની સૂક્ષ્મ ‘તન્માત્રાઓ' (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) છે; અને તેઓ (તીયા: માત્રા:, તેમની જ માત્રાઓ’, ‘તન્માત્રાઓ’) પંચ વિષયા; મવન્તિ । પાંચ વિષયો’ બને છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો– (કાન, ત્વચા, આંખ, જીભ અને નાક)ના પાંચ ‘વિષયો’ (વિષય-વાસનાઓ) બને છે. શા માટે ? ક્યા હેતુ માટે. મોરુઃ સુહાય । ભોક્તાનાં સુખ માટે, એના ઉપભોગ માટે. જીવાત્મા, પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા, (સાંભળવું, સ્પર્શવું, જોવું વગેરેનું સુખ ભોગવી શકે તે માટે), પેલી પંચ તન્માત્રાઓ (શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે) પાંચ ‘વિષયો' બને છે. (૭૫-૭૬) વિવેકચૂડામણિ | ૧૫૩ - Page #159 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ – આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, - આ પાંચ, મૂળભૂત રૂપે તો (પહેલેથી જ), “સૂમ' ભૂતો હતાં; (પરંતુ) તેમના અંશો પરસ્પરમાં ભળી જવાથી, “સ્કૂલ” (મહાભૂતો) બની જાય છે અને તેઓ સ્કૂલ શરીરનાં કારણ બની રહે છે. (આમ તો) આ પાંચ મહાભૂતો જેમાંથી બને છે તે, સૂક્ષ્મ “ન્માત્રાઓ” જ છે, અને તે ભોક્તા(જીવાત્મા)નાં સુખ માટે (શબ્દ, સ્પર્શ વગેરે) પાંચ વિષયો બને છે. (૭૫-૭૬) ટિપ્પણ – “સ્કૂલ શરીર”નાં સ્વરૂપનું સવિસ્તર, સ-વીગત નિરૂપણ, - ગુરુજી એમનાં “ભાષ્ય' - સ્વરૂપે અહીં કરે છે. થોડા પારિભાષિક શબ્દોનાં કારણે, આ શ્લોક થોડો અઘરો બની જાય છે. સૌપ્રથમ હકીકત તો એ કે મનુષ્યનું “સ્કૂલ” શરીર, આકાશ-વાયુ વગેરે પાંચ મહાભૂતોમાંથી સર્જાય છે; એટલે કે આકાશ-વગેરે પાંચ મહાભૂતો, સ્થૂલ શરીરનું કારણ (Cause) છે અને “સ્કૂલ” શરીર એ પાંચ મહાભૂતોનું કાર્ય (Effect) છે. પરંતુ આ પાંચ મહાભૂતો, પહેલેથી જ “શૂલ' હોતાં, “સૂક્ષ્મ' ભૂતો હતાં; પણ વેદાન્ત-દર્શનનાં સિદ્ધાંત પ્રમાણે, “પંચીકરણ” - નામની એક ગહન અને તાત્ત્વિક પ્રક્રિયાનાં પરિણામે, એ સૂક્ષ્મ ભૂતોના અંશો પરસ્પરમાં ભળી ગયાં (તાનિ પરસ્પર : નિતિન મૂવા), એટલે મૂળભૂત “સૂક્ષ્મ' એવાં તે પાંચ “સ્કૂલ' ભૂતો બની ગયાં, અને તે સ્થૂલ સ્વરૂપે જ, મનુષ્યનાં સ્થૂલ-શરીરનું કારણ બની ગયાં. મનુષ્યનું “સ્કૂલ” શરીર આ પાંચ મહાભૂતોનું બનેલું કહેવાય છે કે, આ અર્થમાં. પણ હજુ આપણે, આ પ્રક્રિયામાં, થોડાં વધુ ઊંડા ઊતરીએ : આ પાંચ મહાભૂતો ભલે “ધૂળ’ શરીરનું કારણ હોય, પરંતુ એ પોતે જ, તેમની જ પાંચ સૂક્ષ્મ “સન્માત્રાઓ(શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ)માંથી સર્જાયેલાં છે. અને આ પાંચ તન્માત્રાઓ જ, સ્થૂલ શરીરમાં રહેલા જીવાત્માના સુખોપભોગ માટે, પાંચ વિષયો' (વિષયવાસનાઓ) બની જાય છે, જેના દ્વારા, જેનાં માધ્યમથી, જીવાત્મા, અનુક્રમે, સાંભળવું-સ્પર્શવું જોવું સ્વાદ લેવો-સુંઘવું વગેરે ઉપભોગો અનુક્રમે પાચ જ્ઞાનેન્દ્રિયો (કાન, ત્વચા, આંખ, જીભ અને નાક) દ્વારા પામે છે. આ સમગ્ર પ્રક્રિયાને, નીચેના કોઠા (Table) વડે, આમ, સરળ કરી શકાય :પાંચ સૂમ | પાંચ સ્થૂલ | એમાંથી સર્જાયેલા | ભોક્તા જીવાત્માના તન્માત્રાઓ | મહાભૂતોઃ | સ્કૂલ શરીરની પાંચ ઉપભોગો-વિષયોઃ પાંચ જ્ઞાનેન્દ્રિયોઃ શબ્દ | આકાશ | કાન શ્રવણ (સાંભળવું) સ્પર્શ | વાયુ | ત્વચા સ્પર્શન (સ્પર્શવું, અડકવું અગ્નિ આખ દર્શન જોવું) જલ જીભ (રસના) આસ્વાદ ચાખવું) ગંધ નાક પ્રાણ (સુંઘવું). ૧૫૪ | વિવેકચૂડામણિ ર | પૃથ્વી Page #160 -------------------------------------------------------------------------- ________________ આ તાત્વિક પ્રક્રિયામાંની વધુ બે વાત આ પ્રમાણે : એક : કારણ-કાર્યની આ પરંપરામાં, તત્ત્વજ્ઞોના અભિપ્રાય પ્રમાણે, સર્વનાં મૂળમાં રહેલી પાંચ “સૂક્ષ્મ તન્માત્રાઓ', સાંખ્ય-દર્શનનાં (પચીસ) તત્ત્વોમાંના મહતું-તત્ત્વમાંથી જન્મે છે. બે: “પંચીકરણની પ્રક્રિયા, જેના પરિણામે, પાંચ સૂક્ષ્મ તન્માત્રાઓ પરસ્પરમાં ભળવાથી, તેઓ પાંચ સ્થૂલ મહાભૂતો બને છે તે, ખૂબ ગહન હોવાથી, અને સામાન્ય જિજ્ઞાસુને એમાં રસ ન પડે, એમ વિચારીને તે વીગતો અહીં આપી નથી. હવે એક જ વાત રહે છે : શ્લોક-૭૪માં, “સ્કૂલ” શરીરનાં “અંગો”, “ઉપાંગો' અને “ધાતુઓની જે વીગતો અપાઈ છે, તે સરળ છે; પરંતુ અહં મમ ત થત અને મોહસ્પર્વ - એ બે વિશેષણોનું ઔચિત્ય આ શ્લોકમાંની વીગતોના આધારે સમજી શકાય છે : જીવાત્મા ભોક્તા બનીને, પોતાના સ્થૂળ શરીરની જ્ઞાનેન્દ્રિયો દ્વારા શ્રવણ-દર્શન વગેરેના આનંદો ભોગવે છે, તેથી સ્વાભાવિક રીતે જ, “હું” સાંભળું છું વગેરેનો સમભાવ તેનામાં જાગે; અને છતાં અંતે તો આવા બધા સ્થળ આનંદો અને ઉપભોગો જીવાત્માનાં સંસાર-બંધનનું કારણ બને છે, તેથી જ આ સ્કૂલ” શરીર “મોહના આશ્રય-રૂપ' બન્યું, એમ કહી શકાય. , શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૫-૭૬) ૭૭ य एषु मूढा विषयेषु बद्धा રાહુપાશેન સુનિ ! ' ગાયન્તિ નિત્ય કર્ધ્વમુત્રે: વર્ષનૂન વેન નીતા | ૭ | શ્લોકનો ગુજરાતી પાઠ - , , ય એવુ મૂઢા વિષયેષુ બદ્ધા રાગોરુપાશેન સુદુર્દમેન ! આયાત્તિ નિર્ધાન્યધ ઊર્ધ્વમુચ્ચઃ સ્વકર્મદૂતન જવેન નીતાઃ ! ૭૭ | શ્લોકનો ગદ્ય અન્વય :- ગે મૂદા:(:) પુ(શબ્દાદ્રિ)-વિષષ સુહુર્વમેના रागोरुपाशेन बद्धाः, (ते) स्वकर्मदूतेन जवेन नीताः अधः ऊर्ध्वं उच्चैः (च) आयान्ति निर्यान्ति च ॥ ७७ ॥ | શબ્દાર્થ :- (મૂવી ગના:) આત્તિ નિત્તિ ૨ - તે મુર્ખ-અજ્ઞાની લોકો (આ જગતમાં) આવે છે (જન્મે છે) અને પાછા જાય છે (મરે છે). ક્યાં આવ-જા કર્યા છે ? શામાં આવ-જા કરે છે? Ø વૈઃ - ઉપર, સ્વર્ગમાં; વિવેકચૂડામણિ | ૧૫૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ અનેક ઉત્તમ યોનિઓમાં. અધઃ - નીચે, નરક વગેરે અધમ-હલકી-નીચ યોનિઓમાં; કેવી રીતે આ પ્રકારની આવ-જા કર્યા કરે છે ? નવેન નીતા: નવ એટલે વેગ, ઝડપ, Speed; વેગથી, નીતા: ઘસડાતા, મેરાતા, લઈ જવાતા (carried away); કોનાથી-શાનાથી ઘસડાતા ? સ્વ-ર્મ- તેન આ સંસારમાં પોતે જ આચરેલાં કર્મો રૂપી દૂતો વડે (ઘસડાતાં); તેમણે કરેલાં કર્મો જ, આ કામ માટે, આવ-જા માટે, તેમના દૂતો, સંદેશવાહકો (Messengers) બની જાય છે અને તેમને પેલી ઉચ્ચ-નીચ યોનિઓમાં, ઘસડીને, લઈ જાય છે. પરંતુ આવું કેમ બને છે ? શા કારણે બને છે ? તે લોકો મૂઢ છે, મૂર્ખ છે, અજ્ઞાનીઓ (મૂદ્રા: સત્તિ) છે, અને કેદમાં-બંધનમાં ફસાઈ જાય (વદ્ધા:-મત્તિ) છે. કયાં દોરડાંથી તેમને બાંધવામાં આવે છે ? રામ-ટુ-પાશેન. પાશ એટલે, બાંધવા માટેનું જાડુ દોરડું, રાંઢવું; આ ‘દોરડું’ શાનું છે ? કેવું છે ? ળ-આસક્તિ-(Attachment)રૂપી અને તે પણ પાછું ખૂબ મોટું-જાડું અને મજબૂત (ડુ) હોય છે. આવા ૫-૩૩-પાશેન વા તેઓ હોય છે; વળી, આ ‘પાશ' પણ જેવો-તેવો, સાધારણ કક્ષાનો નથી હોતો; તે તો અત્યંત દૃઢ અને સુન્તુમ તોડી ન શકાય તેવો સન્ન, તોડવો મુશ્કેલ હોય છે. પરંતુ તેઓ શામાં, શેમાં બંધાયેલા-ફસાયેલા-જકડાયેલા (બદ્ધા:) હોય છે ? છુ (શવ્વાતિ-) વિષયેષુ - શ્લોક-૭૬માં નિર્દેશ કરવામાં આવેલા, શબ્દસ્પર્શ વગેરે “વિષયો”માં, “વિષય”-વાસનાઓમાં ફસાઈ પડેલા હોય છે. આમ બનવાનું એક જ કારણ છે, અને તે એ કે આ લોકો અજ્ઞાનીઓ, મૂર્ખ હોય છે અને તેઓ પેલા વિષયોના “મોહ”માં સહેલાઈથી ફસાઈ જાય છે, - મૂળ; બની જાય છે. મુદ્દ - મોહમાં પડી જવું, - એ ધાતુનું કર્મણિ ભૂત - કૃદન્તનું રૂપ-મૂદ. (૭૭) - - - – ટિપ્પણ :– શ્રીશંકરાચાર્યનો એક સુપ્રસિદ્ધ શ્લોક ટાંકીને, કહેવામાં આવ્યું पुनरपि जननं હતું, તેમ, મનુષ્યો ફરી-ફરીને, આ લોકમાં જન્મે છે અને મરે છે. જન્મ-મરણની, આવન-જાવનની આ ઘટમાળને, એના આ ફેરાને, ચક્રાવાને, આવાગમનને શિષ્યનાં મગજમાં અસરકારક રીતે ઊતારી દેવા માટે, ગુરુજીએ, આ શ્લોકમાં, એક સરસ-સુંદર-સમુચિત-ચિત્રાત્મક (vivid) રૂપક (Metaphor) યોજ્યું છે : પાપ કરનાર કોઈ ગુનેગારને મજબૂત બેડીઓથી બાંધીને, પોલિસ-લોકો કોર્ટમાં કે જેલમાં ઘસડી જતા હોય, એવું એક આબેહૂબ શબ્દચિત્ર ગુરુજીએ અહીં આલેખ્યું છે : સંસારમાંના આવા લોકો, અજ્ઞાની-મૂર્ખ હોય છે, તેઓ સહેલાઈથી શબ્દસ્પર્શ વગેરે પેલી વિષય-વાસનાના “મોહ”માં પડી જાય છે (મૂ:) અને તેનાં જ (Attachment)રૂપી મજબૂત-મોટાં-જાડાં રાંઢવા (પાશ) વડે, તેની બેડીઓ-સાંકળોમાં તેમને બાંધવામાં આવે છે (વદ્ધા:) અને તેમનાં પોતાનાં જ કર્મો, પોલિસ જેવા દૂતો બનીને સ્વયંનૂતન,- તેમને ઉપર-નીચે (, અધ:) અનેક સારી ૧પ૬ / વિવેકચૂડામણિ Page #162 -------------------------------------------------------------------------- ________________ નરસી, ઉચ્ચ-નીચ યોનિઓમાં, (૩) અતિઝડપથી (ગન) ઘસડી જાય છે (નીતા:), અને આ રીતે, તેમનાં તે તે કર્મોનાં ફળ પ્રમાણે, આ સંસારમાં તેઓ, વારંવાર, ફરી ફરીને આવે છે (ગાથાન્તિ) અને અહીંથી પાછા ચાલ્યા છે (નિયંતિ), આવ-જા કર્યા જ કરે છે. વિષય-વાસનાઓનો કેવો ખતરનાક પ્રભાવ, મનુષ્યો પર, અહીં, આ સંસારમાં પડે છે, તેનું આ એક તાદશ શબ્દ-ચિત્ર છે. ગુજરાતના એક સંત પૂ. શ્રી શંભુ-મહારાજનું અવસાન, થોડાં વર્ષો પહેલાં, વિરમગામ-અમદાવાદ વચ્ચેના ધોરીમાર્ગ પર, એક વાહન-અકસ્માતમાં થયું હતું ત્યારે, તેમનાં પહેરણનાં ખિસ્સામાંથી નીકળેલી ડાયરીનાં પ્રથમ પાના પર લખાયેલો આ શ્લોક, આ સંદર્ભમાં, યાદ આવી જાય છે : धनानि भूमौ, पशवश्च गोष्ठे મા દક્ષારિ, નન: શ્મશાને ! देहश्चितायां परलोकमार्गे कर्मानुगो गच्छति जीव एकः ॥ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે, તેની પરલોકયાત્રાના માર્ગમાં, અહીંથી, કોણકોણ તેની સાથે, સંગાથી તરીકે, ક્યાં સુધી જાય છે, તેની વિગતો આ શ્લોકમાં આવી છે તેનું ધન અહીં જ તેનાં ઘરના કબાટમાં કે બેંકના “લૉકરમાં પડ્યું રહે છે; તેનાં ઢોર-ઢાંખર તેની ગમાણમાં જ રહી જાય છે; તેની ધર્મપત્ની મકાનના ઝાંપા સુધી જ તેને વળાવવા આવે છે, તેનાં સગાવ્હાલાં-સ્નેહીઓ-સન્મિત્રો મશાન સુધી જ સાથ આપે છે અને તેનો દેહ ચિતાથી આગળ જતો નથી : તેના પરલોકયાત્રાના પંથમાં, તેનો જીવ બિચારો તો, સાવ એકલો જતો હોય છે, - તેની પાછળ પાછળ તો, માત્ર તેનાં કર્મો જ ધીમે ધીમે ચાલ્યાં આવતાં હોય છે ! આ શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૭) * ૭૮ शब्दादिभिः पञ्चभिरेव पञ्च પત્રમાપુ: સ્વપુર વલ્લીઃ -માતા-પતં-મીન. . -ઍ ના પમિતિ : વિમ્ ૭૮ | શ્લોકનો ગુજરાતી પાઠ – શબ્દાદિભિઃ પંચબિરેવ પંચ પંચત્વમાપુ સ્વગુણેન બદ્ધાઃ | કુરંગ-માતંગ-પતંગ-મીન ભૂંગા નર પંચભિરંચિત કિ? ૭૮ શ્લોકનો ગદ્ય અન્વય – વજુબેન વાડ - સુરં-મર્તા-પતં-ની વિવેકચૂડામણિ | ૧૫૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ મું: (તે) પદ્મ, પશ્ચમિ: શાવિમિ: પદ્મત્વ આપુ: (તત:) પશ્ચમિ; (શવ્વાલિમિ: બદ્ધ:) अञ्चितः नरः किम् ? (किं ईदृशः नरः पञ्चत्वं न आप्नोति ? અવશ્ય વ્ ઞપ્નોતિ ) | ૭૮ ॥ શબ્દાર્થ :- । - હરણ, મૃગ; માતંī - હાથી; પતં પતંગિયું; મીન માછલું; વૃં। - ભમરો; આ પાંચ(૪) પશુ-પંખીઓ કેવાં છે ? સ્વભુપેન વઠ્ઠા: પોતપોતાના ગુણાનુરાગને કારણે બંધાયેલા, આસક્ત; એ પાંચ ગુણો કયા છે ? પદ્મમિ: શબ્દાિિમ: (વદ્ધા:) આ પાંચ પશુ-પંખીઓ, બંધાયેલા-આસક્ત થયેલા છે, અનુક્રમે, શબ્દ, સ્પર્શ, રૂપ(તેજ), રસ(આસ્વાદ) અને ગંધ, - એ પાંચ વિષયો(તન્માત્રાઓ)માંથી માત્ર એક-એક વિષયમાં આસક્ત થયાં છે, થાય છે; - તે આ રીતે : હરણ (7) પોતાની કર્ણેન્દ્રિય દ્વારા શબ્દ એટલે કે અવાજ સાંભળીને બદ્ધ બને છે; હાથી (માતંગ) પોતાની ત્વક્ (ચામડી) ઇન્દ્રિય દ્વારા હાથણીના સ્પર્શથી ગાંડો-ઘેલો થાય છે અને ફસાય છે : પતંગિયું (પતંગ) પોતાની આંખો વડે દીવાનાં તેજ(પ્રકાશ)માં આસક્ત બનીને બળી મરે છે; માછલું (મીન) રસનેન્દ્રિય (એટલે કે જીભ) દ્વારા રસ (એટલે કે આસ્વાદ, ખાવા)ના લોભમાં ફસાય છે; અને ભમરો - (સ્મૃન) પ્રાણેન્દ્રિય (નાક) દ્વારા કમળપુષ્પની ગંધ પ્રત્યે આકર્ષાય છે અને કમળમાં બિડાઈ જાય છે. - - - पञ्चत्वं आपुः મરણ પામે છે, નાશ પામે છે; મૃત્યુવશ થાય છે; પાંચ મહાભૂતોનું શરીર એ જ પાંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય, એટલે મૃત્યુ. આથી, પંચત્વની પ્રાપ્તિ, એટલે મૃત્યુ, એવો રૂઢિપ્રયોગ(Idiom) સંસ્કૃત ભાષામાં પ્રચલિત થયો. આ પાંચ પશુ-પંખીઓ તો શબ્દ વગેરે પાંચ વિષયોમાંના માત્ર એક-એક વિષય (નુખ) પ્રત્યેની પોતાની જન્મજાત-સ્વભાવગત આસક્તિનાં કારણે (હરણ-શબ્દ; હાથી-સ્પર્શ, પતંગિયું-રૂપ, માછલું-રસ અને ભ્રમર-ગંધ, - એ રીતે) મૃત્યુ પામે છે. - તો પછી, - ‘તો પછી (તતઃ)' શું ? “તો પછી” - એ જ કે માણસ (નર) તો પેલા પાંચ-પાંચ (પદ્યમિ:) વિષયો (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) પ્રત્યે આસક્તિ ધરાવે છે (મિ: અશ્ચિત: મસ્તિ !) અશ્ચિતઃ - આસક્ત-બદ્ધ-ફસાયેલો; પેલાં બાપડાં પાંચ પશુ-પંખીઓ તો, પાંચ વિષયોમાંથી, ઉપર જણાવ્યું તેમ, એક-એક વિષય પ્રત્યેની આસક્તિની નબળાઈ જ ધરાવે છે અને છતાં એનાં પરિણામે મૃત્યુ પામે છે, તો પછી પાંચે-પાંચ વિષયો પ્રત્યેની એકસામટી આસક્તિની નિર્બળતા ધરાવનાર મનુષ્યનું શું ? મ્િ ? સવાલ સાવ તર્કબદ્ધ, સહેલો અને સાચો જ છે : આવો મનુષ્ય તો મૃત્યુનો ભોગ બને જ ને ? જેવો ‘સવાલ', એવો જ ‘જવાબ' પણ સાવ સાદો-સીધા જ છે. ૧૫૮ | વિવેકચૂડામણિ Page #164 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીએ અહીં “જવાબ”, “અધ્યાહાર રાખ્યો છે, - એમ સમજીને કે, “બુદ્ધિશાળી” એવો મનુષ્ય, પોતાની મેળે, “જવાબ' નહીં મેળવી લે તો, - એના માટે તો “વિનાશ’ નક્કી જ છે ! અહીં પણ આચાર્યશ્રીએ “મનુષ્ય માટે “ના” શબ્દ પ્રયોજ્યો છે. એ યાદ રાખવા જેવું છે. (૭૮) અનુવાદ :- હરણ, હાથી, પતંગિયું, માછલું અને ભ્રમર, - એ પાંચ, “શબ્દ” વગેરે પાંચ વિષયોમાંથી પોતપોતાના ગુણ-અનુરાગનાં કારણે (ફક્ત એકએક પ્રત્યે) આસક્ત થવાથી મત્યુ પામે છે, (તો પછી) પાંચ-પાંચ વિષયો પ્રત્યે આસક્ત થનાર મનુષ્ય માટે તો કહેવું જ શું ? (૭૮) ટિપ્પણ - મોક્ષાર્થી સાધક સમક્ષ અહીં આચાર્યશ્રીએ માનવ-સહજ નિર્બળતા પ્રત્યે ધ્યાન દોર્યું છે અને વિષયવાસનાની નિંદા કરી છે, અને આ માટે તેમણે જે ઉદાહરણ આપ્યું છે, તે સંપૂર્ણરીતે અસરકારક અને પ્રતીતિજનક છે. હરણને ફસાવવા માટે શિકારી વાંસળી જેવું વાજિંત્ર વગાડે છે, બિચારું હરણ એનાથી આકર્ષાઇને, અવાજ(“શબ્દ”)ની દિશામાં દોડે છે અને શિકારીના હાથમાં જઈ પડે છે; હાથણીનો સમાગમ પામવા, એના પ્રત્યેના “સ્પર્શની લાલસાથી, હાથી ભાન ભૂલી જાય છે, ગાંડો-ઘેલો બનીને, પાંદડા-ડાળખાંની નીચે ખોદવામાં આવેલા ખાડામાં પડે છે અને શિકારીઓના હાથમાં પકડાઈ જાય છે; દીવાનું અજવાળું જુએ અને પતંગિયું એના “તેજ”માં આસક્ત બની જાય છે, દીવાની એ જ્યોત(“રૂપ”)જ એના માટે વિનાશ બની રહે છેઃ જળાશયમાં ફેકેલા ખાદ્ય પદાર્થોના સ્વાદ માટે, એને ખાવા માટે, માછલાંની જીભ લબકારા માંડવા શરૂ કરે છે, અને આ “સ”માં લુબ્ધ બનેલું માછલું, શિકારીએ તૈયાર રાખેલા લોઢાના અણીદાર આંકડા(Hook)માં ભરાઈ જાય છે અને જીવ ગુમાવે છે; અને ભમરો ? કમળની “સુગંધથી આકર્ષાય છે, પુષ્પમાં રહેલા મધનાં પાનમાં એવો મગ્ન બની જાય છે કે સૂર્યાસ્ત થતાં, સાંજે, કમળની પાંખડીઓ બંધ થતાં, એ જ કમળમાં એ કેદ થઈ જાય છે ! પરંતુ આ બધાં, પાંચ-પાંચ, તો બિચારાં નીચલી કોટિનાં પશુ-પંખીઓ છે; વિવેકબુદ્ધિ અને વિચારશક્તિથી વંચિત છે, પેલા પાંચ વિષયોમાંથી માત્ર એક જ વિષયવાસનાની નિર્બળતાનો ભોગ બનેલાં છે અને છતાં એ નબળાઈને કારણે ખુવાર થાય છે અને પોતાનાં મોતને નોતરે છે. તો પછી, પાંચ-પાંચ વિષયવાસનાની નિર્બળતાઓ ધરાવનાર મનુષ્યની બાબતમાં તો કહેવું જ શું? મુિત ? જિં પુન: ? વિમુત-શબ્દ પરથી રચાયેલા વિવેકચૂડામણિ | ૧૫૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ કૈમુતિક-ન્યાય પ્રમાણે, મનુષ્ય માટે તો, - જો તે પોતાની બુદ્ધિશક્તિથી સભાનસ્વસ્થ રહીને-થઈને, પેલી માનવસહજ વિષયવાસનાઓનાં પ્રલોભનથી અનાસક્ત ન રહે તો, - તો... તો એનો વિનાશ તો નિશ્ચિત જ છે ! એના માટે અન્ય કશો તરણોપાય શક્ય જ નથી ! શંકરાચાર્યે અહીં વિષયોની વિનાશકતાનું નિરૂપણ અત્યંત પ્રભાવક પ્રકારે કર્યું છે; અને સાધકને એનાથી દૂર રહેવા સૂચવ્યું છે; પરંતુ “મણિરત્નમાલા”માં તો, “ઝેરથી પણ વધારે કાતિલ ઝેર ક્યું ?” – એવો પ્રશ્ન પૂછીને (વિષાપિ વિષે લિમ્ ?), ત્યાં જ ઉત્તર અપાયો છે કે - “બધા જ વિષયો !” - (વિષયા: સમસ્ત: |). અને તેથી “અષ્ટાવક્રગીતા”માં એવો સીધો જ આદેશ અપાયો છે કે “જો તું મુક્તિ ઇચ્છતા હો તો, શબ્દ-આદિ વિષયોને ઝેર સમજીને છોડી દે !” मुक्तिमिच्छसि चेत्तात विषयान् विषवत् त्यज । પરંતુ સામાન્ય સંસારી મનુષ્યની વાત જવા દઈએ, વેદાન્ત-વિદ્યાના અધિકારી અને મુમુક્ષુ એવા સાધક માટે તો વિષયવાસનાની આ નિંદા તો, “લાલબત્તી'(Red light)સમી જ બની રહેવી જોઈએ : એ “સાવધાન'(Alert) રહે, એ માટેની આ ચેતવણી' સમયસરની (Timely precaution) બની રહેવી જોઈએ ! આ શ્લોકમાં આચાર્યશ્રીએ નિરૂપેલી ખૂબી, બે કારણે, નોંધપાત્ર બની રહે છે; - ભગવાનનાં મુખમાં મૂકી હોય તો આ પ્રમાણે : એક તો, એમાં મનુષ્ય માટે મારી બહુ મોટો પડકાર(Challenge) છે: જો જે હોં, જરા પણ ગાફેલ રહીશ તો, પેલાં પશુપંખીઓ કરતાં, તારા માટે તો, અધઃપતનનું ‘પાંચ-ગણું જોખમ છે !” બીજું, એ જ પડકારને પહોંચી વળવાની એક સ્પેશ્યલ શક્તિ, – વિવેકબુદ્ધિ (Discretion) - પણ મેં તને, તને એકને જ, આપી છે !” હવે, સંસારમાં કેમ વર્તવું, એનો આધાર તારા પર જ છે, કારણ કે જો વિવેકભ્રષ્ટ' થઈશ તો, સ્વર્ગમાં હતી તે ગંગાની માફક, તારો પણ “શતમુખ વિનિપાત નિશ્ચિત જ છે !” – વિવેવલપટ્ટાનાં મવતિ વિનિપાત: તિમુaઃ (ભર્તુહરિ : “નીતિશતક') શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૮) ૭૯ दोषेण तीव्रो विषयः कृष्णसर्पविषादपि । विषं निहन्ति भोक्तारं दृष्टारं चक्षुषाप्ययम् ॥ ७९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દોષણ તીવો વિષયઃ કૃષ્ણસ"વિષાદપિ | વિષે નિહત્તિ ભોક્તાર દષ્ટાર ચક્ષુષાણયમ્ ૭૯ II ૧૬૦ | વિવેકચૂડામણિ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય – વિષય: Mવિષાર્ પ રોષે તીવ્ર (अस्ति), विषं भोक्तारं (एव) निहन्ति; अयं(विषयः तु) चक्षुषा दृष्टारं अपि ( નિત્ત) || ૭૧ | શબ્દાર્થ - વિષય:-“શબ્દ' વગેરે વિષયવાસના; રોષેખ તીવ્ર: (મતિ) - દોષની બાબતમાં, એની દુષ્ટતા વિશે, તીવ્ર ગતિ. - અહીં તીવ્ર શબ્દને “અધિક્તાદર્શક'(comparative degree) અર્થમાં, તીવ્રતાના અર્થમાં, સમજવાનો છે : વધારે “તીવ્ર' છે, સવિશેષ “કાતિલ', વધારે વિનાશક છે; કોના કરતાં ? Maઈવિષાર્ પિ - કાળા સાપનાં ઝેર કરતાં પણ વધારે તીવ્ર, કાતિલ, વિનાશક) ! બધી જાતનાં ઝેરોમાં, કાળા સાપનું ઝેર સૌથી વધારે વિનાશક હોય છે. અને આ વિષય(વાસના) તો, એની વિનાશકતાની બાબતમાં, પેલા કાળા સાપનાં ઝેર કરતાં પણ વધારે વિનાશક છે. એનો અર્થ જ એ થયો કે વિનાશકતાની બાબતમાં, જો કોઈ પદાર્થ વધારેમાં વધારે વિનાશક હોય તો, તે એક જ, “વિષય જ છે! પરંતુ આવાં વિધાનનું સમર્થન ? આનો કશો પુરાવો ? કશી સાબિતી ? તૈયાર જ છે ! કેવી રીતે ? ઝેર, કરી-કરીને, શું કરી શકે ? બહુ-બહુ તો, એને ખાનારને (પો, એટલે કે પીનારને) તે ઝેર(વિવું) હણી નાખે છે, મારી નાખે છે (હિતિ), જ્યારે આ (રય વિષય: તુ) તો, તેને, તે વિષયને, નજરથી જનારને પણ (વધુણા છાર પિ) હણી નાખે છે (નિતિ) ! (૭૯) અનુવાદ – વિષયવાસના, દોષની બાબતમાં, કાળા સાપનાં ઝેર કરતાં પણ વધારે વિનાશક છે : ઝેર તો, એને ખાનાર(પીનાર)ને જ હણે છે, જ્યારે આ (વિષયવાસના) તો, એને આંખથી જોનારને પણ હણે છે. (૭૯) ટિપ્પણ – વિનાશકતાની બાબતમાં, અહીં, આ શ્લોકમાં, વિષય-વાસનાને સૌથી વધારે વિનાશક તરીકે નિરૂપવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ એનું પ્રતીતિજનક સમર્થન પણ કરવામાં આવ્યું છે : કાળા સાપનાં ઝેરની વિનાશકતાની માત્રા (degree) કેટલી ? એ ઝેર જે કોઈ પીએ તેને, અથવા એ સાપ જેને કરડે તેને જ, એ ઝેર હણી શકે ! આથી વધારે કશું એ, - કાળા સાપનું ઝેર - પણ, ન કરી શકે. એની વિનાશકતાની મર્યાદા અહીં આવી જાય : એ ઝેર જેણે પીધું ન હોય, અથવા કાળો સાપ જેને કરડ્યો ન હોય, તેની પાસે એ ઝેરનું કશું ન ચાલે, ત્યાં તે ઝેર પણ તદન “લાચાર' બની જાય, પેલો માણસ સંપૂર્ણ રીતે સલામત (safe) રહે. પરંતુ આ શબ્દાદિ વિષયો તો, કાળા સાપનાં વિષ કરતાંયે, તીવ્રતા- . કાતિલપણાની દૃષ્ટિએ, ચઢી જાય ! એ વળી કેવી રીતે ? બે જ ઉદાહરણો બસ(Enough) થશે : વિવેકચૂડામણિ | ૧૬૧ ફર્મા - ૧૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ ખાંડવ(વન)દહનમાંથી બચી જનાર શિલ્પીશ્રેષ્ઠ એવા મયદાનવે, કૃતજ્ઞ બનીને, શ્રીકૃષ્ણની સૂચના પ્રમાણે, ઇન્દ્રિપ્રસ્થમાં પાંડવો માટે એક અદ્ભુત “સભા”ની રચના કરી, જેમાં પ્રવેશ્યા પછી દુર્યોધનને જળનાં ઠેકાણે સ્થળ દેખાયું અને સ્થળની જગાએ જળનું દર્શન થયું. ત્યારે દ્રૌપદીએ તેનો ઉપહાસ કરતાં મ્હેણું માર્યું કે “આંધળાંનાં સંતાનો તો આંધળાં જ હોય ને !”, બસ, થઈ રહ્યું ! દુર્યોધને આ વચનો માત્ર ‘સાંભળ્યાં,' કાનથી ફક્ત ‘શ્રવણ’ કર્યાં, એનાં, - “શબ્દ”-રૂપી એ વિષયમાંથી વેરની જ્વાળા એટલી વિનાશક બની કે ૧૮ અક્ષૌહિણી-સેના-વાળા એ કુરુક્ષેત્ર-યુદ્ધને અંતે, માત્ર ૧૦ જ વ્યક્તિઓ સિવાય, કોઈ જ ન બચ્યું ! કારણ ? દ્રૌપદીનાં વચનોનું માત્ર ‘શ્રવણ’ (“શબ્દ”) ! સીતા-સ્વયંવર વખતે ઉમેદવાર તરીકે હાજર રહેલા રાવણે સીતાનું “રૂપ” જોયું અને એના વડે એ એવો લુબ્ધ બની ગયો કે, સીતાનું તેણે અપહરણ કર્યું, જે, અંતે, રામ-રાવણનાં અજોડ યુદ્ધમાં પરિણમ્યું, સીતાના લંકાનિવાસનાં કારણે, પ્રજાજનોએ સીતાનાં ચારિત્ર્ય વિરુદ્ધ ‘આળ’ ઊભું કર્યું, રામે નિર્દોષ સીતાનો ત્યાગ કર્યો અને અશ્વમેધ-યજ્ઞને અંતે સીતા ધરતીમાતામાં સમાઈ ગઈ અને રામસીતાનાં જીવનમાં, વજ્ર જેવાં, કઠોર કાળજાંવાળાં કોઈ પણને રડાવી દે, એવી એક ‘કરુણાંતિકા’(Tragedy) સર્જાઈ ગઈ ! કારણ ? માત્ર એક જ : સીતાનું “રૂપ !” “શબ્દ” વગેરે ‘વિષયો'ની સર્વવિનાશકતાનાં સમર્થન માટે, “મહાભારત”“રામાયણ' જેવાં વિશ્વપ્રસિદ્ધ મહાકાવ્યો કરતાં વધારે પ્રતીતિજનક બીજાં કયાં ઉદાહરણો હોઈ શકે ? શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૭૯) ८० विषयाशामहापाशाद्यो विमुक्तः सुदुस्त्यजात् । स एव कल्पते मुक्त्यै नान्यः षट्शास्त्रवेद्यपि ॥ ८० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિષયાશામહાપાશાઘો વિમુક્તઃ સુદુસ્ત્યજાત્ 1 સ એવ કલ્પતે મુથૈ નાન્યઃ ષાસ્રવેદ્યપિ II ૮૦ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- સુકુત્સ્યનાત્ વિષયાશામહાપાત્ ય: વિમુ: (અસ્તિ), સ: વ મુથૈ પતે, પાર્શ્વવેવી અન્ય: (:) અપ (મુê) ન (પતે) || ૮૦ II શબ્દાર્થ :- વિષય-ઞાશા-મહાપાશાત્ - વિષયોની આશાનાં મહાબંધનમાંથી; ૧૬૨ / વિવેકચૂડામણિ Page #168 -------------------------------------------------------------------------- ________________ એ મહાબંધન કેવું છે? સુકુત્ત્વજ્ઞાન્ - જેનો ત્યાગ ખૂબ જ કઠિન છે એવું(બંધન); આવાં “સુદુર્યજ' અને મહાબંધનથી જે મુક્ત રહી શક્યો - : વિમુp: - એના વિશે શું કહેવાનું છે ? એટલું જ કે સ: ઇવ મુત્યે તે, - માત્ર તે એક જ મોક્ષ માટે યોગ્ય થાય છે, મુક્તિ માટેની પાત્રતા, એની એકનીજ નિશ્ચિત બને છે : શાસ્ત્રી - એટલે છયે છ શાસ્ત્રો, છ યે છ દર્શનોનો વિદ્વાન, જાણકાર; ને અન્ય બીજો કોઈ પણ(પ); મુવર્ય ન હન્યતે | મોક્ષ માટે યોગ્ય કરતો નથી. (૮૦) અનુવાદ – ત્યજવાં કપરાં એવાં વિષયોની આશાનાં બંધનથી જે મુક્ત રહી શક્યો, તે (એક)જ મુક્તિ મેળવવા શકય બને છે; અન્ય કોઈ નહીં, ભલે ને છ યે શાસ્ત્રોમાં પારંગત હોય તો પણ નહીં ! (૮૦). - ટિપ્પણ :- મોક્ષપ્રાપ્તિ માટેની પાત્રતા કોની ? એ સવાલનો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે : આ પહેલાંના થોડા શ્લોકોમાં, “શબ્દ” વગેરે વિષયવાસનાઓની વિનાશકતાતીવ્રતાનું પૂરું વર્ણન કરવામાં આવ્યું છે. વિષયોની “આશા' - અપેક્ષાને જ અહીં એક મહાપાશ, મહાબંધન તરીકે નિરૂપવામાં આવ્યું છે. “પાશ” એટલે રાંઢવાં જેવું મજબૂત દોરડું; આવાં દોરડાંથી જેને બાંધવામાં આવ્યો હોય, તે તેમાંથી કદી પણ છૂટી ન શકે, એટલે બહેતર તો એ જ છે કે એવાં બંધનથી, એવા પાશથી બંધાવું જ નહીં ! બસ, જે સાધક આવા મહા-પાશથી મુક્ત રહી શક્યો, જે એમાં બંધાયો જ નહીં, તે એક જ, મોક્ષપ્રાપ્તિ માટે લાયક ! બીજું કોઈ જ નહીં. - આચાર્યશ્રી ભારપૂર્વક કહે છે કે આ બાબતમાં કશી વિદ્વત્તા કે કશાં પાંડિત્યની હેસિયત જ નથી : સાંખ્ય, યોગ વગેરે છયે “દર્શનો”માંની પારંગતતા પણ આમાં ઉપયોગી ન બને માત્ર એક જ લાયકાત-Qualification જરૂરી છે, – મોક્ષની પ્રાપ્તિ માટે, અને તે એ કે “સુદુસ્વજ" એવાં, વિષયોની આશાનાં મહાબંધનોથી જે છુટ્ટો રહી શકે તે ! આમ, જે છુટ્ટો રહી શક્યો, તે જ સાચા અર્થમાં “મુક્ત': એ જ સાચી “મુક્તિ”, અને એ જ સાચો “મોક્ષ”. | શ્લોકનો છંદ : અનુરુપ (૮૦) ( ૮૧ आपातवैराग्यवतो मुमुक्षून् भवाब्धिपारं प्रतियातुमुद्यतान् । आशाग्रहो मज्जयतेऽन्तराले विगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ॥ ८१ ॥ વિવેકચૂડામણિ / ૧૬૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : આપાતવૈરાગ્યવતો મુમુક્ષુનું ભવાબ્ધિપાર પ્રતિયાતુમુદ્યતાનું ! આશાગ્રહો મજ્જયતેડત્તરાલે વિગૃહ્ય કંઠે વિનિવર્ય વેગાતું ૮૧ | શ્લોકનો ગદ્ય અન્વય :- વાવ્યા પ્રતિયાનું ડાતાનું નાપાતવૈરાગ્યવત: मुमुक्षून, आशाग्रहः कण्ठे विगृह्य, वेगात् विनिवर्त्य, अन्तराले मज्जयते ॥ ८१ ॥ શબ્દાર્થ :- મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : કાશપ્રહ મુમુક્ષુ માયતે | નાશાહ: – એટલે આશારૂપી મગર. એ શું કરે છે? મMયો, - ડૂબાડી દે છે. કોને ડૂબાડી દે છે ? મુમુકૂન - મુમુક્ષુઓને, મોક્ષાર્થીઓને, મોક્ષ મેળવવા ઇચ્છનારાઓને. શા માટે ડૂબાડી છે? કેવા છે આ મોક્ષાર્થીઓ? મુમુક્ષુન – શબ્દના, આ માટે, બે વિશેષણો, આ પ્રમાણે, આપવામાં આવ્યાં છે : આપતિ-વૈરાવતઃ અને भवाब्धिपारं प्रतियातुं उद्यतान्.. એક તો એ કે આ મુમુક્ષુઓનો વૈરાગ્ય આપાત છે, અસ્થિર, કાચો છે, અપૂર્ણ છે; સંનિષ્ઠ નથી, હૃદયસ્પર્શી નથી, સંપૂર્ણ નથી; બીજું એ કે આવા અસ્થિર વૈરાગ્યવાળા મુમુક્ષુઓ ભવાબ્દિપરં પ્રતિયાનું ૩દ્યતન છે; ભવસાગરને (વાબ્ધિ) પાર કરવા માટે (તિયાતું) તૈયાર થયા છે (ડતા). આનું પરિણામ શું આવે છે? પેલો આશારૂપી મગર(ઝાહિદ) તો, મોં ફાડીને, સંસારસમુદ્રમાં, આવા કાચા વૈરાગ્યવાળા મોક્ષાર્થીઓની રાહ જોઈને બેઠો જ હોય છે ! આ “મગર' શું કરે છે? એ બે કામ કરે છે ? સૌ પહેલાં તો, તે પેલા મોક્ષાર્થીઓને ગળેથી. ગરદનથી પકડે છે ( વિગૃહ), અને ત્યારપછી તેમને વેગપૂર્વક પાછા વાળે છે(ત વિનિવર્ચ). અને છેવટે તેમને ડૂબાડી દે છે(માયત). ક્યાં ડૂબાડી દે છે ? વચ્ચે જ, વચમાં જ, અધવચે જ(અન્નીને). (૮૧) અનુવાદ - અસ્થિર વૈરાગ્યવાળા (અને છતાં પણ)ભવસાગરને પાર કરવાને તૈયાર થયેલા મુમુક્ષુઓને, આશારૂપી મગર, ગળેથી પકડીને, વેગપૂર્વક તેમને પાછા વાળીને, અધવચે જ, ડૂબાડી દે છે. (૮૧) - ટિપ્પણ – આ સંસાર તો એક અગાધ સાગર છે, અને મોક્ષ તો તેની પેલી પાર છે; એટલે મોક્ષાર્થીએ આ સાગરને ઓળંગીને પેલી પાર પહોંચવું જ રહ્યું. પરંતુ, સાગરને પાર કરવા માટે માત્ર કટિબદ્ધ થવું, એટલું જ પૂરતું નથી. આ માટે, એ પહેલાંની એક ફરજિયાત પૂર્વશરત છે. અને એ પૂર્વશરત એટલે “વૈરાગ્ય”. ૧૬૪ | વિવેચૂડામણિ Page #170 -------------------------------------------------------------------------- ________________ બહુ-જાણીતા એવા આ “વૈરાગ્ય-શબ્દને સમજવા જેવો છે ? જે વસ્તુ બહુ ગમે, એ માટેની માનવસહજ ઇચ્છા એટલે “રાગ”. મોક્ષાર્થીએ આ “રાગ”(Attachment)માંથી મુક્ત થવું જ રહ્યું. આ પ્રક્રિયા એટલે “વિ-રાગ”(રાગ વગરનાં હોવાની પરિસ્થિતિ). “વિરાગ'-શબ્દ પરથી રચવામાં આવેલું ભાવવાચક નામ (Abstract Noun) એટલે “વૈરાગ્ય”. પરંતુ આ “વૈરાગ્ય' માત્ર નામનો, ઉપરછલ્લો, અધૂરો હોય, તે ન ચાલે. પત્નીનું અવસાન થતાં, એના અગ્નિદાહ માટે રમશાનમાં ગયેલા, પત્ની પ્રત્યેના પ્રેમનાં કારણે, એના વિયોગે ઝૂરતા પતિને, ફરી લગ્ન ન કરવાની ક્ષણિક વૃત્તિ થઈ આવે; પરંતુ ઘેર પાછા આવ્યા પછી, આવી વૃત્તિ લાંબું ન ટકે અને તે પુર્નલગ્ન કરે તો, પતિના આવા વૈરાગ્યને આપાત-“વૈરાગ્ય” અથવા “શ્મશાનવૈરાગ્ય” કહેવામાં આવે છે. મુમુક્ષુનો વૈરાગ્ય આવો ન હોવો જોઈએ : સંપૂર્ણ, સંનિષ્ઠ, સાચો હોવો જોઈએ. મોક્ષાર્થી માટે આ એક અપરિહાર્ય(Indispensable) પૂર્વશરત છે. “આપાત-વૈરાગ્યનો અર્થ જ એ થયો કે વૈરાગ્ય આકસ્મિક, ક્ષણિક અને માન આવેલજન્ય જ હતો, થોડા “રાગ', થોડી “આશા” મનમાં હજુ બાકી રહી ગયાં હતાં, અને આ “આશા જ મગર બનીને, પેલાની બોચી પકડે છે, તેને વેગપૂર્વક પાછો ખેંચે છે અને સામે કાંઠે (જ્યાં મોક્ષ છે ત્યાં) તે પહોંચે તે પહેલાં જ, અધવચે જ, તેને ડૂબાડી દે છે ! આમ તો, આ એક રૂપક'ની આલંકારિક પરિભાષા છે. સાદી ભાષામાં કહીએ તો, સો-ટકા સાચા વૈરાગ્ય વગર, મોક્ષપ્રાપ્તિ અશક્ય બને છે. હૃદય “ભગવું' બન્યા વિના “ભગવાં વસ્ત્રો ધારણ કરનારા, સંસારમાં પાછા આવનાર “સંન્યાસીઓ” આ શ્લોકના તાત્પર્યાર્થનાં ઉદાહરણરૂપ છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૮૧) ૮૨ विषयाख्यग्रहो येन सुविरक्त्यसिना हतः । स गच्छति भवाम्भोधेः पारं प्रत्यूहवर्जितः ॥ ८२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - | વિષયાખ્યગ્રહો યેન સુવિરજ્યસિના હતઃ | સ ગચ્છતિ ભવાંભોધઃ પારં પ્રચૂડવર્જિતઃ ૮૨ | શ્લોકનો ગદ્ય અન્વય – સુ-વિરજીિ-સિના એન (મોક્ષfથના) વિષયआख्यग्रहः हतः, स (एव) प्रत्यूहवर्जितः (सन्) भवाम्भोधेः पारं गच्छति ॥ ८२ ॥ શબ્દાર્થ – શ્લોકનું મુખ્ય વાક્ય છે : : (વ) નવ-૩ષ્ણોધે પાર છત ! તે એક જ મુમુક્ષ) ભવસાગર તરી જાય, તેની સામે પાર પહોંચી જાય છે. વિવેકચૂડામણિ | ૧૬૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ કોણ આમ કરી શકે છે? યેન (મુમુક્ષુળા, મોક્ષfથના) વિષય - માધ્યપ્રદ હત: | જેણે (જે મુમુક્ષુએ) “વિષય” - નામના (કાવ્ય) મગર(ગ્રહ)ને હણી નાખ્યો છે. શાના વડે હણ્યો છે ? સુ-વિર-િસિના - સંપૂર્ણ(૩) વૈરાગ્ય (વિરુ) રૂપી તલવાર (સિના) વડે. આવું કેમ શક્ય બને છે? આ રીતે, પેલો મગર હણાયા પછી, તેના માટે કોઈ વિઘ્ન (પ્રવૂઈ રહેતું નથી, તે વિઘ્નવગરનો(વનંતર) બની જાય છે. (૮૨) અનુવાદ – 'વિષય' નામના મગરને જેણે સ્થિર વૈરાગ્યરૂપી તલવાર વડે હણ્યો છે, તેજ), (કશાં પણ) વિઘ્ન વિના, ભવસાગર તરી જાય છે. (૮૨) ટિપ્પણ – ભવસાગરને તરીને, પેલે પાર પહોંચીને, મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, છેલ્લા શ્લોકમાં, આચાર્યશ્રીએ, નકારાત્મક (Negative) “રૂપક” (Metaphor) પ્રયોજ્યું હતું, જ્યારે, એ જ પ્રયોજનને સંપન્ન કરવા માટે, આ શ્લોકમાં, તેમણે, હકારાત્મક (Positive) “રૂપક” પ્રયોજયું છે. આની પાછળનો તેમનો ઉદેશ સ્પષ્ટ છે : આગલા શ્લોકમાં મુમુક્ષુનો વૈરાગ્ય ઉપરછલ્લો અને અપૂર્ણ (બાપાત) હતો, જ્યારે એ જ વૈરાગ્ય (વિરજી) અહીં સુદઢ (સુ) છે. પાયાની આવશ્યકતા (Fundamental essentiality), મોક્ષાર્થી માટે, એક જ છે : સ્થિર, સુદઢ, સમ્યક, સંપૂર્ણ વૈરાગ્ય. શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ ખૂબ ઊંડાં મૂળિયાંવાળા સંસારરૂપી આ અશ્વત્થ' - વૃક્ષને, “અસંગ' (સંપૂર્ણ-વૈરાગ્ય) રૂપી દઢ શસ્ત્ર વડે છેદી નાખવાની સૂચના આપવામાં આવી છે : अश्वत्थमेनं सुविढमूल-માંગરોળ તૂન છવા છે ૨૫, ૩ શ્લોકનો છંદ : અનુણુપ (૮૨) विषमविषयमार्गर्गच्छतोऽनच्छबुद्धेः प्रतिपदमभिघातो मृत्युरप्येष सिद्धः । हितसुजनगुरूक्त्या गच्छतः स्वस्य युक्त्या । प्रभवति फलसिद्धिः सत्यमित्येव विद्धि ॥ ८३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :વિષમવિષયમાર્ગેચ્છતોડનચ્છબુદ્ધ પ્રતિપદમભિઘાતો મૃત્યુરખેષ સિદ્ધઃ | હિતસુજનગુરૂક્યા ગચ્છતઃ સ્વસ્ય યુક્યા પ્રભવતિ ફલસિદ્ધિઃ સત્યમિત્યેવ વિદ્ધિ I ૮૩ .. ૧૬૬ | વિવેકચૂડામણિ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય :- વિષમ-વિષય-માન્નૈ: ગ∞ત: અનઘ્ધબુદ્ધે: (સાધસ્ય) પ્રતિપર્વ અમિષાત:, મૃત્યુ: અપિ ષઃ સિદ્ધઃ । હિતસુખનगुरूक्त्या स्वस्य युक्त्या च (गच्छतः साधकस्य) सत्यं फलसिद्धिः प्रभवति રૂતિ વ વિદ્ધિ ॥ ૮૨ || શબ્દાર્થ :શ્લોકના પૂર્વાર્ધનું મુખ્ય વાક્ય છે : (તસ્ય સાધસ્ય) પ્રતિપર્વ અભિયાત:, મૃત્યુ: અત્તિ પષઃ સિદ્ધઃ । (તે સાધકને) દરેક પગલે, ડગલ ને પગલે, ઠોકરો વાગે છે. અને અંતે, અરે ! એનું મૃત્યુ (અધઃપતનરૂપી મોત) પણ ચોક્કસ થાય છે, મોત પણ નિશ્ચિત હોય છે. પ્રતિપ-ડે પડે રૂતિ પ્રતિપવમ્ । (અવ્યયીભાવ સમાસ) દરેક પગલે, ડગલે-ને-પગલે; અમિષાતઃ ઠેબું, ઠોકર, ઠેસ; આવું કયા સાધકની બાબતમાં બને છે ? આવા (તસ્ય સાધસ્ય) સાધક માટે બે વિશેષણો યોજાયાં છે : વિષમવિષય-માઁ, ગત અને અનવુ. એક તો, એ કે તેણે પ્રયાણ અથવા પ્રસ્થાન માટેના માર્ગો જ ખોટા-ખરાબ-અનુચિત, ગ્રહણ કર્યા છે (માર્યોં છત:); એ માર્ગો ક્યા છે ? વિષમ,-વિકટ, ખરબચડા, ખાડા-ટેકરા-વાળા, ઉબડખાબડ (Rough, uneven); માર્ગો આવા કેમ ? કારણ કે આ માર્ગો વિષયવાસનાના છે; પછી તો, આવા માર્ગો ગ્રહણ કરનારનાં ભાગ્યમાં વિનાશ જ સર્જાયો હોય ને ! વિષયવાસનાના માર્ગો કદી ‘સમ' - (even), સ્વચ્છ, સાફ, સુંવાળા હોતા જ નથીં; એ તો હંમેશાં ‘વિષમ' જ હોવાના ! અને એમાં ડગલે ને પગલે ઠેબાંઠોકરો ખાતાં ખાતાં અંતે મોત તો નિશ્ચિત જ હોય છે. વળી, આ વિનાશ માટે વધારાનું કારણ એ છે કે એની બુદ્ધિ મલિન, મેલી, અશુદ્ધ હોય છે ! આપણે "29269" શબ્દથી પરિચિત છીએ. મૂળ શબ્દ ઞ છે, - એટલે કે ચોક્ખો, શુદ્ધ, સાફ. આ શબ્દની આગળ સુ (સારો, શુભ, Good) અક્ષર મૂકાય ત્યારે સ્વચ્છ (સુ+અવ્ઝ) શબ્દ બને : Clean, pure; પરંતુ આ સાધકની બુદ્ધિ તો અન∞ (અન્+અવ્ઝ) છે, સ્વચ્છ નથી, એટલે પણ એના વિનાશનું પરિણામ નિશ્ચિત જ હોય. આ જ કારણે ઇશ્વરકૃપા ઇચ્છતા ભક્ત માટેની શરતોમાં મનની નિર્મળતા’ને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. : હવે આવીએ, શ્લોકના ઉત્તરાર્ધ પર. એમાં મુખ્ય વાક્ય છે ઃ કૃતિ સત્યં વ વિદ્ધિ । આચાર્યશ્રી પેલા ભક્તને ભારપૂર્વક કહે છે કે આ વાત સાચી છે, નક્કી છે, ચોક્કસ છે, સુનિશ્ચિત છે, એમ તું જાણી લે, સમજી લે. આવી શી વાત છે ? (તસ્ય સાધસ્ય) તસિદ્ધિ: પ્રમતિ કૃતિ સત્યમ્ - એ જ કે (તેવા પ્રકારના સાધકની) ફળસિદ્ધિ-સફળતા ચોક્કસ થાય જ છે. આમ, આ બંને વાક્યો સાથે રૂતિ સત્યમ્ - એ શબ્દોને જોડી શકાય, “દેહલીદીપ’ન્યાય પ્રમાણે : “દેહલી' એટલે ઘરમાંનો, બે ઓરડા વચ્ચેનો ‘ઉંબરો' (Threshold); આ ઉંબર ૫૨ જો દીવો મૂકવામાં આવે તો, એક જ દીવો, બંને ઓરડામાં અજવાળું પાથરી શકે ! વિવેકચૂડામણિ / ૧૬૭ - Page #173 -------------------------------------------------------------------------- ________________ આવા સાધકને આવું સદ્ભાગ્ય કેમ સાંપડે છે? આ સાધક માટે પણ, આ પ્રમાણે, બે વિશેષણો છે : હિત-સુઝન-વત્યા છતઃ અને સ્વસ્થ યુવત્યા (છત:). એક તો એ કે આ સાધક હિતેચ્છ, સજ્જન અને સદ્ગુરુના સદુપદેશ પ્રમાણે જીવનમાર્ગમાં પ્રયાણ કરતો હોય છે, અને સાથે સાથે પોતાની સ્વયંભૂ, અંતઃકરણ-પ્રેરિત, સુસંગત યોજનાને પણ સાંકળી લેતો હોય છે. પોતાના હિતેચ્છુ, સજ્જન અને પરમગુરુનો આદેશ તો ખરો જ; પણ વધારામાં, તે પોતાના અંતરાત્માના અવાજ(Inner Voice)ને પણ અનુસરતો હોય છે. અને પછી તો, પેલા અંગ્રેજ કવિએ કહ્યું છે તેમ, can success be far behind ? પછી તો, ફલસિદ્ધિ હાથ-વૈતમાં નહીં, પોતાના હાથમાં જ ! (૮૩) અનુવાદ – વિષયોરૂપી વિકટ માર્ગો પરથી જતા, મલિનબુદ્ધિવાળા(સાધકોને ડગલે ને પગલે ઠોકરો વાગે છે, (પરિણામે), એનું (વિનાશ, અધઃપતનરૂપી) મૃત્યુ પણ નક્કી જ હોય છે; (એથી ઊલટુ), (કોઈ) હિતેચ્છુ, સાધુપુરુષ કે સદ્ગુરુના ઉપદેશ પ્રમાણે અને પોતાનાં અંતઃકરણની પ્રેરણા અનુસાર (સન્મા) જનાર સાધકોને સાચે જ સફળતા સાંપડે છે, એમ તું ચોક્કસ સમજી લે. (૮૩) ટિપ્પણ – શ્લોકના તાત્પર્યાર્થની સમજૂતી માટે, આમ તો, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે માત્ર એક જ બાબત પર, સહૃદય સ્વાધ્યાયીનું ધ્યાન ખેંચવાનું રહે છે : આ પહેલાંના શ્લોકમાં જેમ, નકારાત્મક અને હકારાત્મક એવાં, બે પરસ્પરવિરોધી “રૂપકો પ્રયોજ્યાં હતાં તેમ, અહીં, આ શ્લોકમાં, મોક્ષપ્રાપ્તિ માટેના, પ્રતિકૂળ અને અનુકૂળ એવા પરસ્પર-વિરુદ્ધ જીવનમાર્ગ પ્રયાણ કરતા બે સાધકોનાં બૂરાં-સારાં, પરિણામોનું તુલનાત્મક ચિત્ર નિરૂપવામાં આવ્યું છે. પરંતુ આ ચિત્રનાં હાર્દમાં પણ વાત તો વિષયવાસનાથી દૂર, અળગા રહેવાની જ છે, વિષયાસક્તિના અવયંભાવિ દુષ્પરિણામની જ છે ! આ ગ્રંથનો વિષય ભલે હોય તત્ત્વજ્ઞાન, પરંતુ એના લેખક આદ્ય શ્રીશંકરાચાર્ય કાંઈ કવિ થોડા મટી જાય છે ? સુંદર, કવિત્વપૂર્ણ સ્તોત્રોના રચયિતા એવા આચાર્યશ્રીમાં રહેલા “કવિ” – “The Poet in Shri Shankaracharya !” - તત્ત્વજ્ઞાનનાં નિરૂપણમાં પણ અહીં, આ શ્લોકમાં, અનાયાસ, “With effortless ease', પ્રગટી રહે છે ! શ્લોકની ચારે-ચાર પંક્તિઓમાંનો “પ્રાસાનુપ્રાસ” - શબ્દાલંકાર, કોઈ પણ સાહિત્યરસિક વાચકનું ધ્યાન અવશ્ય ખેચે એવો સહજ છે : પંક્તિ-૧ : Iછે. છે પંક્તિ-૨ : મૃત્યુ... મધ્યેષ: પંક્તિ-૩ : જ્યા.. યુજીયા પંક્તિ-૪ : સિદ્ધિ...વિદ્ધિ શ્લોકનો છંદ : માલિની (૮૩) ૧૬૮ | વિવેકચૂડામણિ Page #174 -------------------------------------------------------------------------- ________________ ८४ मोक्षस्य कांक्षा यदि वै तवास्ति __ त्यजातिदूराद् विषयान् विषं यथा । पीयूषवत्तोषदयाक्षमार्जव -પ્રશસ્તિકાન્તીર્મા નિત્યમાલિત્ | 28 | શ્લોકનો ગુજરાતી પાઠ - મોક્ષમ્ય કક્ષા યદિ વૈતવાસ્તિ ત્યજાતિદ્રાદ્ વિષયાનું વિષ યથા | પીયૂષવત્તોષદયાક્ષમાર્ક્સવ -પ્રશાન્તિદાન્તીભંજ નિત્યમાદરાહુ | ૮૪ / શ્લોકનો ગદ્ય અન્વય – ર વૈ તવ મોક્ષણ કક્ષા મસ્તિ, (7) વિષે કથા વિષયાન તબૂએ ત્યા, તોષ-યા-ક્ષમાં-માર્ગવ-પ્રાન્તિ-દાન્ત (૨) पीयूषवत् आदरात् नित्यं भज ।। ८४ ॥ | શબ્દાર્થ – આ શ્લોકમાં, ગુરુ તરફથી, શિષ્યને બે સીધેસીધી આજ્ઞાઓ, સામેથી જ, આપવામાં આવી છે : એક તો, ત્યજ (ત્યજી દે, છોડી દે !) અને બીજી, મન (સેવન કર, સેવવા માંડ !). શાને છોડી દેવાનું છે અને શાનું સેવન કરવાનું છે, એની વિગતો, ત્યના અને મન, એ બે ક્રિયાપદોનાં કર્મ (objects) તરીકે, તે તે વાક્યોનાં બાકીના શબ્દોમાં આપવામાં આવી છે. પરંતુ તે પહેલાં, ગુરુજીએ શિષ્ય સમક્ષ, એક ઇચ્છા, પસંદગી (Choice), “જો” અને “તોની પરિભાષામાં, આ પ્રમાણે, મૂકી છે :- વરિ વૈ તવ મોક્ષ વકાંક્ષી મતિ - જો તને મોક્ષની ઇચ્છા (ાંક્ષા, આકાંક્ષા), ખરેખર(4), હોય તો ! . તો (તર્દિ), તો “ત્યજવાનું” (ત્યનો એક જ છે અને “ભજવાનાં તો અનેક છે! “ત્યજવાનું” કોને ? શેને ? અને કેવી રીતે ? જવાબ છે : વિષયાન – વિષયવાસનાઓને, અને તે પણ, તે વિષયો “વિષ” જેવા, ઝેર જેવા હોય એમ સમજીને (વિષયાન વિષે યથા) અને તે પણ, ખૂબ દૂર હોય, નજીક આવે તે પહેલાં જ, ગતિદૂત્ ત્યજી દે ! ભજવા માટેની વિગતો પણ સમજવા જેવી અને સમજીને મનમાં સાચવી રાખવા જેવી (retain કરવા જેવી) છે ! પેલા વિષય-‘ત્યાગમાં મદદરૂપ થાય એવી, “સેવન કરવા માટેની આટલી બાબતો છે : તોષ (સંતોષ), તયા, ક્ષમા, સરળતા-ઋજુતા-(ભાર્ગવ), પ્રશાન્તિ (શમ) અને રાતિ (સંયમ, ઇન્દ્રિયદમન, દમ') છે. આ બધાંનું સેવન કેવી રીતે વિવેકચૂડામણિ | ૧૬૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ કરવાનું છે ? એ પણ, એ બધાં “અમૃત” હોય (પીયૂષવતુ) એ રીતે, અને રોજેરોજ (નિત્યમ્) અને આદરપૂર્વક, એમને પૂરેપૂરું માન આપીને(આવરાત્). (૮૪) અનુવાદ :— જો તને, ખરેખર મોક્ષની આકાંક્ષા હોય તો, ‘વિષયો’ને, ઝેરની જેમ, ખૂબ દૂરથી જ, છોડી દે; અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા, ‘શમ' અને ‘દમ’નું, અમૃતની માફક, રોજેરોજ, આદરપૂર્વક સેવન કર. (૮૪) ટિપ્પણ :– અહીં પણ, પૂર્વવત્, ‘વિષયો’ના ત્યાગની જ વાત છે, અને તે પણ, “મણિરત્નમાળા”ની ભલામણ મુજબ, તે “વિષયો’” ‘વિષ’ જેવા, ત્યાગકરવા જેવા, હોય એવી તિરસ્કાર-ભાવનાથી ત્યજવાના છે; પરંતુ આવો ‘ત્યાગ’ પણ પૂરતો નથી : ત્યાગની આ પ્રક્રિયા પર પૂરતો ‘ભાર' (Emphasis) મૂકવા માટે ઊમેર્યું કે ગતિપૂરાત્, મુમુક્ષુની સમીપ પેલા વિષયો આવે તે પહેલાં જ, ખૂબ દૂરથી જ, તેમને છોડી દે ! - “તને તો, બાપ ! નવ-ગજના નમસ્કાર !” - એવી નફરતના ભાવથી ! પરંતુ આ શ્લોકમાં, શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યું છે તેમ, આ ત્યાગ, પૂરેપૂરો સફળ અને સાર્થક નીવડે તે માટે, સંતોષ વગેરે સદ્ગુણોનું સેવન કરવાનો, વધારાનો, એક આદેશ આપવામાં આવ્યો છે : મન । આ ‘ત્યાગ’ અને ‘સેવન,- એ બંને પ્રક્રિયાઓ કેવી પરસ્પર-વિરોધી અને સામસામી દિશાની છે, એ હકીકત, શિષ્યનાં મગજમાં જડબેસલાક પ્રસ્થાપિત થઈ જાય છે, તે માટેનો આ કોઠો(Table), શ્લોકમાંથી, આપોઆપ, ઉપસી આવે છે ઃ “ત્યાગ” (ચન) વિષયોને (વિષયાન) ઝેરની જેમ (વિષે યથા) અતિદૂરથી (અતિતૂરાત્) “સેવન” (મન) સંતોષ વગેરેને (તો.... વાન્તી:) અમૃતની જેમ (પીયૂષવદ્) રોજેરોજ (નિત્યું) અને આદરપૂર્વક (આવાત્) શ્લોકનો છંદ : ઉપજાતિ (૮૪) ૮૫ अनुक्षणं यत् परिहृत्य कृत्य-मनाद्यविद्याकृतबन्धमोक्षणम् । देहः परार्थोऽयममुष्य पोषणे યઃ સખ્ખતે સ: સ્વમનેન ઇન્તિ ॥ ૮૫ || શ્લોકનો ગુજરાતી પાઠ : અનુક્ષણું યત્ પરિહત્ય કૃત્ય-મનાવિદ્યાકૃતબંધમોક્ષણમ્ । દેહઃ પરાર્થીડયમમુષ્ય પોષણે યઃ સજ્જતે સઃ સ્વમનેન હન્તિ | ૮૫ ॥ ૧૭૦ | વિવેકચૂડામણિ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય- અનાદિ-વિદા-કૃત–વશ્વમોક્ષ નૃત્ય પાર્થ અવે (ઃ રેહા, તો મનુષ્ય પોષળ : (મનુષ્ય:) અનુક્ષ સાતે, સ: (મનુષ્ય) અને (ત કૃત્યેન) 7િ | ૮ | શબ્દાર્થ - શ્લોકનું મુખ્ય વાક્ય છે : : (મનુષ્ય:) મન (તસ્ય કૃત્યેન) તે મનુષ્ય, તેના આ કૃત્યથી, આમ કરવાથી, પોતાની જાતની જ હત્યા કરે છે. ક્યો મનુષ્ય ? : (મનુષ્ય:) મયં (૧ઃ હા, ત) મનુષ્ય પોષ અનુક્ષM સન્નતે ! આ દેહ કે જે બીજાના ઉપયોગ માટે છે, જે પારકાના ઉપભોગ માટે છે, તેનાં પોષણમાં, તેને ટકાવી રાખવાની પળોજણમાં, પ્રતિક્ષણ (અનુક્ષ). રચ્યોપચ્યો રહે છે, લાગ્યો રહે છે, રત-મગ્ન રહે છે ( તે), તે મનુષ્ય (સ: મનુષ્ય:); તેનું શું થાય છે ? : મન(તી ચેન) 4 (માત્માનં) હન્તિ, તે પોતે પોતાની જાતને જ હણે છે. પરંતુ તે પહેલાં, તે પોતાનું કયું કર્તવ્ય-કર્મ છોડી દે છે ? (કૃત્ય) ક્યાં કર્તવ્ય-કર્મનો પરિત્યાગ કરે છે ? (દ્વિત્ય). ૩ દ્રિ-વિદ્યા--વધૂમોક્ષ વત્ 9 (ર્તવ્યમ) - અનાદિ એવી અવિદ્યાનાં કારણે ઉત્પન્ન થયેલાં (કૃત) બંધનમાંથી મુક્તિ મેળવવારૂપી કૃત્યને, તે બંધનમાંથી છૂટવારૂપી (વધમોક્ષ કૃત્ય) કર્તવ્ય-કર્મને ત્યજીને (પરિહ્ય) (૮૫) અનુવાદ : - અનાદિ અવિદ્યાનાં કારણે ઉત્પન્ન થયેલાં બંધનમાંથી મુક્ત થવા રૂપી પોતાનાં કર્તવ્ય-કર્મનો ત્યાગ કરીને, પારકાંઓના ઉપભોગ માટે આ જે (ધૂળ) શરીર છે, તેનાં પોષણમાં જે મનુષ્ય સતત) રચ્યોપચ્યો રહે છે, તે મનુષ્ય તેનાં) આ કૃત્યથી પોતે પોતાની જાતને જ હણે છે.(૮૫). ટિપ્પણ – વેદાન્ત-દર્શન પ્રમાણે, “બ્રહ્મ” એવાં પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરાવે એ જ સાચી “વિદ્યા"; આ સિવાયની બધી, ‘તથા-કથિત' (so-called) વિદ્યાઓ, એટલે “અવિદ્યા", માત્ર નામની જ, “શોભાના ગાંઠિયા જેવી વિદ્યા !” વળી, સંસારમાંની આ અવિદ્યા “અનાદિ (અનુ-આદિ) છે, સંસારનું સર્જન થયું તે પહેલાંથી, અનેક યુગોથી, પરંપરાગત રીતે, ચાલી આવે છે. અને જેનું નામ જ “અવિદ્યા' (અ-વિદ્યા, સાચી વિદ્યા નહીં તે) છે તે, એનું સેવન કરનાર મનુષ્યને, સંસારનાં બંધનમાં જકડવા સિવાય બીજું શું કામ કરે ? હકીકતમાં. એનું સ્વભાવગત કામ જ એ છે. એટલે સાધક, જો તે સાચો મોક્ષાર્થી હોય, મુમુક્ષુ હોય તો, સૌપ્રથમ તેણે પેલી અનાદિ અવિદ્યાએ ઉત્પન્ન કરેલાં બંધનમાંથી મુક્ત થવું જ રહ્યું. મૃત્યુ પછી મળનારી પેલી શાશ્વત મુક્તિની વાત તો ત્યારપછીની છે. ટૂંકમાં, સાધકનું સૌપ્રથમ કર્તવ્ય-કર્મ (Bounden duty) જ આ છે. હવે, આ કર્તવ્ય-કર્મનો પરિત્યાગ કરીને (પરિહૃત્ય), કોઈ મનુષ્ય પોતાનાં, પંચમહાભૂતનાં બનેલાં, આ સ્થળ શરીરનાં પોષણ-રક્ષણની, લાલન-પાલનની ક્ષુલ્લક પ્રક્રિયામાં જ પ્રતિક્ષણ, સતત, લાગ્યો રહે, રચ્યા-પચ્યો રહે તો, તે એક વિવેક ચૂડામણિ | ૧૭૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ પાયાની હકીકત ભૂલી જાય છે કે આ શરીર તો “પરાર્થ” છે, સંસારમાંના અન્ય જીવોનાં હિતમાં ઉપયોગી બને એવું, એક ક્ષુલ્લક સાધન-માત્ર છે. આવો મનુષ્ય તો એવો મૂર્ખ કહેવાય કે જે યાદ રાખવા જેવું ભૂલી જાય છે અને ભૂલી જવા જેવું યાદ રાખ્યા કરે છે ! આવા મનુષ્યનો અંજામ તો જે આવવો જોઈએ, તે જ આવે ! – વિનાશ ! પરંતુ આ વિનાશની કરુણતા(Tragedy) એ છે કે તેનો સર્જક તે પોતે જ હોય છે ! તેણે અપનાવેલું ઉપર્યુક્ત પગલું જ તેના માટે આત્મઘાતક(suicidal) બની રહે છે ! આવા, “આત્મહત્યા (: તું મનેન હન્તિ |) કરનારને અનુલક્ષીને જ, ઉપનિષદના ઋષિએ, “ જે વાત્મહનો જના: ” જેવા ઉદ્ગારો વ્યક્ત કર્યા છે ! | શ્લોકનો છંદ : ઉપજાતિ (૮૫) शरीरपोषणार्थी सन् य आत्मानं दिदृक्षति । ग्राहं दारुधिया धृत्वा नदी तर्तुं स इच्छति ॥ ८६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : શરીરપોષણાર્થી સન્ ય આત્માને દિક્ષતિ ગ્રાહં દારુધિયા ધૃત્વા નદી તત્ સ ઇચ્છતિ / ૮૬ / શ્લોકનો ગદ્ય અન્વય – શરીરોષણાર્થી સન : માત્માનં ક્ષિતિ, સ: दारुधिया ग्राहं धृत्वा नदी तर्तुं इच्छति ॥ ८६ ॥ શબ્દાર્થ – શરીરષિાર્થી સન્ – સ્થૂળ શરીરનાં પોષણ-રક્ષણમાં રચ્યોપચ્યો હોવા છતાં; : (મનુષ્ય:) માત્માનું વિક્ષતિ - જે મનુષ્ય) આત્માનું દર્શન કરવા ઇચ્છે છે, આત્માનો સાક્ષાત્કાર ઝંખે છે. શ(પશ્ય) એટલે જોવું, એ ધાતુ પરથી બનેલું ઇચ્છા-દર્શક નામ (Desiderative noun) દ્રિક્ષા, તેનાં નામક્રિયાપદ(Desiderative verb)નું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચન-રૂપ ક્ષિતિ, - “જોવા ઇચ્છે છે.” આવા મનુષ્યની આ ક્રિયા કોના જેવી છે? : Tધયા પ્રદં વૃત્વા નવી તd રૂછતા તે ઈચ્છે છે (સ: રૂછત્તિ) તો નદીને તરી જવા (નવી તી, પરંતુ આ માટે તે કરે છે શું? મગરને (પ્રાÉ) - લાકડું માનીને-સમજીને (વધયા) પકડે છે (છતા) ! તાર એટલે “લાકડું' અને ઘી - એટલે બુદ્ધિ-સમજણ. (૮૬) અનુવાદ – શરીરનાં પોષણ-રક્ષણમાં જ રચ્યોપચ્યો હોવા છતાં, જેમનુષ્ય) આત્મસાક્ષાત્કારની ઇચ્છા સેવે છે, તે (મનુષ્ય) લાકડાના ખ્યાલથી મગર પર સવાર થઈને નદી પાર કરવા માગે છે ! (૮૬) ૧૭૨ | વિવેકચૂડામણિ Page #178 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ - આ શ્લોકમાં પણ, શરીરનાં લાલન-પાલનમાં જ સતત લાગ્યા રહેતા માણસની ગતિની નિંદા કરવામાં આવી છે. આત્મ-સાક્ષાત્કારની ઇચ્છા, ખરેખર, સ્તુત્ય અને આવકાર્ય છે, પરંતુ પોતાનાં આવાં ઉચ્ચ-ઉદાત્ત ધ્યેયને સંપન્ન કરવા માટે, સદ્ગુરુએ સૂચવેલાં, એ માટેનાં, શાસ્ત્રોમાંનાં, આવશ્યક સાધનોને તેણે અપનાવવા જોઈએ. તેને બદલે આ ભાઈસાહેબ તો પંચમહાભૂતનાં આ અનિત્ય અને વિનશ્વર ખોળિયાંને નિશદિન લાડ લડાવવામાંથી જ પરવારતા નથી ! પછી શું થાય? આત્મ-સાક્ષાત્કાર તો દૂર રહ્યો, આત્મવિનાશ જ આવી પડે ! તરતાં આવડતું નથી, અને નદીની પેલી પાર પહોંચવું છે : આ માટે હોડીનાવડી ન મળે તો વાંધો નહીં, એકાદ મજબૂત લાકડું પકડી લે, તો પણ એનો બેડો પાર થઈ જાય, પણ આ બેવકૂફ માણસની મૂઢતા તો જુઓ : નદીમાં તરી રહેલા મગરમચ્છને તેણે જોયો, “હાશ, આ મોટું લાકડું મને મદદરૂપ થશે !” – એમ સમજીને ભાઈસાહેબ તો એના પર સવાર થઈ ગયા ! સામે પાર જવાની તો વાત જ ક્યાં રહી ! પેલા મગરે તો, તેનો, ત્યાં ને ત્યાં જ, કોળિયો ફરી નાખ્યો ! સ્થળ-ભૌતિક દેહનાં પોષણમાં જ પ્રતિક્ષણ રાચતા અને છતાં આત્મસાક્ષાત્કારનાં દિવા-સ્વમો સેવતા મનુષ્ય માટે સંપૂર્ણરીતે સમુચિત એવી સરખામણી(Apt comparion) પ્રયોજીને, આચાર્યશ્રીએ, અહીં, આ શ્લોકમાં, એની બરાબર ઠેકડી ઉડાડી છે ! મનોરથ-સિદ્ધિની પાત્રતા, પહેલાં, કેળવો અને પછી જ એવા મનોરથનું સેવન(Deserve and then desire !) કરો ! – એવી સલાહ, અનુભવી ડાહ્યા માણસોએ, આવા કિસ્સા જોયા પછી જ, આપી હશે ! આવી સલાહ અમલમાં મૂક્યા વિના, હવામાં અદ્ધરો-અદ્ધર કિલ્લા બાંધવાનું (Building castles in air !) પરિણામ તો હાસ્યાસ્પદ (Ridiculous) જ આવે ને! શ્લોકનો છંદ : અનુક્રુપ (૮૬) ૮૭. मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु । मोहो विनिर्जितो येन स मुक्तिपदमर्हति ॥ ८७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : મોહ એવ મહામૃત્યુમ્મુક્ષોર્વપુરાદિષા. મોહો વિનિર્જિતો યેન સ મુક્તિપદમહતિ / ૮૭ || શ્લોકનો ગદ્ય અન્વય – વપુરારિપુ મોહક વ મુમુક્ષો. મહામૃત્યુ: (અસ્તિ) | येन मोहः विनिर्जितः, सः मुक्तिपदं अर्हति ॥ ८७ ॥ વિવેકચૂડામણિ | ૧૭૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – વ: - શરીર, સ્થૂલ દેહ; વ: વર્ષ - શરીર વગેરે પદાર્થોમાં, એટલે કે શરીરમાં, શરીર સાથે જ સંકળાયેલી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને અંદર-રહેલી, અંતરિન્દ્રિય એટલે મન, - એ સહુમાં, એ સહુ વિશે. મુમુક્ષોઃમુમુક્ષુ માટે, મોક્ષાર્થી માટે; આવો “મોહ”(નોદ વિ) જ; મરી-મૃત્યુ: (પ્તિ) એક મહામૃત્યુ છે, બની રહે છે. યેન મોદ: વિનિર્જિતઃ- જેણે, આ મોહને જીતી લીધો છે, - એટલે કે મોહ પર જેનો કાબુ છે, મોહને જે મનુષ્ય વશ થતો નથી તે; : મુ૬િ અતિ | - તે મનુષ્ય મોક્ષ-પદ માટે, એ પદ મેળવવા માટે યોગ્ય છે (ગતિ), એની પાત્રતા ધરાવે છે. (૮૭) અનુવાદ – મુમુક્ષુ માટે, શરીર વગેરે(પદાર્થો)માં મોહ હોવો તે જ (એક) મહામૃત્યુ(સમાન) છે : જેણે (આ) મોહને જીત્યો, તે જ મોક્ષ-પદ માટે લાયક છે. (૮૭) ટિપ્પણ – આચાર્યશ્રીએ, હમણાં, છેલ્લા કેટલાક શ્લોકોમાં, ઈશ્વર-સાક્ષાત્કાર, મોક્ષપ્રાપ્તિ વગેરેમાં, “વિષયો” (વિષય-વાસનાઓ), સ્થૂળ દેહ વગેરેનાં લાલનપાલન કેવાં વિઘ્નરૂપ બની રહે છે, તે સવિસ્તર, સ-દષ્ટાંત, સમજાવ્યું, એનું પ્રતિપાદન કર્યું. હવે, તેઓશ્રી, થોડા શ્લોકોમાં, “મોહન”નામક તત્ત્વને, એવી જ સૂક્ષ્મતાપૂર્વક સમજાવે છે : આ “મોહ”-શબ્દ સામાન્ય જીવન-વ્યવહારમાં ખૂબ જ પ્રચલિત અને સહુને પરિચિત એવો શબ્દ છે. પરંતુ આ શબ્દનાં હાર્દને, તત્ત્વજ્ઞાન-તત્ત્વચિંતનનાં ક્ષેત્રમાંના એના દાર્શનિક(Philosophical) અર્થને સમજી લેવા જેવો છે. આ શબ્દના અર્થ વિશે, સામાન્ય જનસમાજમાં, થોડી ભ્રાન્તિ, થોડી ગેરસમજ પણ પ્રવર્તે છેઃ “તે માણસને પૈસા અને પ્રતિષ્ઠાનો ઘણો મોહ છે, તે સ્ત્રીને ઘરેણાંનો ખૂબ મોહ છે;” - આવા અર્થમાં, મહદંશે, આ શબ્દ, આપણા દૈનંદિન-દુન્યવી વ્યવહારમાં વપરાય છે. પરંતુ દર્શનશાસ્ત્રમાં આ શબ્દનો સૂચિતાર્થ, એનો ધ્વનિ જરા જુદો છે : મુ એટલે, કોઈ વસ્તુમાં “મોહિત થઈ જવું, મુંઝાઈ જવું, “શું કરવું - “શું ન કરવું', એ બાબત અકળાઈ જવું, કિંકર્તવ્યમૂઢ થઈ જવું. કુરુક્ષેત્ર યુદ્ધના આરંભમાં, “લડવાન લડવા” વિશે અર્જુનનાં મનમાં, આ અર્થમાં જ “મોહ જાગ્યો હતો, અને શ્રીકૃષ્ણના ઉપદેશથી જ્યારે તેને તેની ફરજ(ધર્મ) સમજાઈ ત્યારે, તેણે આમ જ કહ્યું નો મોહ ૨૮, ૭રૂ છે આનો અર્થ જ એ કે એનાં કર્તવ્ય બાબતની “મુંઝવણ' નાશ પામી હતી. પરંતુ આ શબ્દનો દાર્શનિક અર્થ એ છે, જેનાં પરિણામે, મનુષ્ય આ વિશ્વનાં આત્યંતિક, મૂળભૂત, શાશ્વત સત્યને સમજી શકતો નથી, અને જેમાં પ્રસ્ત થતાં, ૧૭૪ | વિવેચૂડામણિ Page #180 -------------------------------------------------------------------------- ________________ તે આ જગતને, એમાંના સર્વ પદાર્થોને અને દેહાદિ તત્ત્વોને જ સત્ય માની બેસે છે અને પારમાર્થિક સત્યની ‘સત્યતા' સમજવાની શક્તિ-વૃત્તિ ગુમાવી બેસે છે, અને અંતે ઈશ્વરસાક્ષાત્કાર અને મોક્ષ જેવી આધ્યાત્મિક ઉન્નતિથી હંમેશ માટે વંચિત રહે છે. મોહ” – શબ્દ, અહીં, આ તાત્ત્વિક અર્થમાં જ પ્રયોજાયો છે. હવે, આ અર્થમાં, શરીર વગેરે પદાર્થો પ્રત્યેનો, મોક્ષાર્થીનો, મોહ, ‘મહા-મૃત્યુ' શા માટે બની રહે છે, તે વાત, તરત જ, સમજાશે. વળી, આ “મોહ” તેના માટે સામાન્ય પ્રકારનુ નહીં, પરંતુ “મહામૃત્યુ” બને છે, એમ કહીને તો, આચાર્યશ્રીએ, “મોહ”ની વિઘ્નકારકતાની પરાકાષ્ઠા જ સૂચવી દીધી છે ! એટલે જ, ‘મુક્તિપદની પાત્રતા કોની ?' એ સવાલના જવાબરૂપે, એવું માર્મિક વિધાન તેમણે, કર્યું, - જેમાં, “મોહ”ને માત્ર ‘જીતવાની જ' વાત નથી : “મોહ” પરની “જીત” સંપૂર્ણ ત્યારે અને તો જ ગણાય, જ્યારે નિતઃ-શબ્દની પૂર્વે, વિ અને નિસ્ (નિ:, નિ) જેવા, ઉપસર્ગો એ “જીત”ને, એ “જય”ને, એ પ્રક્રિયાને, એની અંતિમ અને આત્યંતિક કક્ષાએ પહોંચાડે ! ટૂંકમાં, મોક્ષ-પદની પાત્રતા એટલે “મોહ” પરનો મુમુક્ષુનો, સંપૂર્ણ જય ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૮૭) ८८ मोहं जहि महामृत्युं देहदारसुतादिषु । યં ખિા મુનયો યાન્તિ તળિો: પરમં પમ્ ॥ ૮૮ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : મોહં જહિ મહામૃત્યું દેહદારસુતાદિષુ । યં જિત્વા મુનયો યાન્તિ તદ્ધિોઃ પરમં પદમ્ ॥ ૮૮ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- રેહ-તાર-સુત-ઞવિષુ મોઢું (તું ડ્વ) મહામૃત્યું નહિ, યં (મોદ) ખિા મુનય: વિઘ્નો તત્ પરમં પર્વ યાન્તિ ॥ ૮૮ ॥ શબ્દાર્થ – સદ્ગુરુએ અહીં શિષ્યને સીધો જ આદેશ આપ્યો છે કે - મોઢું નહિ । – મોહને હણી નાખ, મોહનો નાશ કર; દ્દ-“હણવું”, એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ - નહિ. શાના પ્રત્યેનો મોહ ? વર્ એટલે સ્ત્રી, પત્ની. સંસ્કૃત-ભાષાની એક વિશિષ્ટતા (કે વિચિત્રતા ?) પ્રત્યે ધ્યાન ખેંચવાનાં પ્રલોભનને હું ટાળી શકતો નથી : “પત્ની” શબ્દની જાતિ, એનું “લિંગ”(Gender) નારીજાતિ છે, સ્ત્રી-લિંગ (Feminine Gender)છે, અને તે એક જ જાતિ (Gender) પત્નીવાચક શબ્દોની હોય, હોવી જોઈએ, એવી સમજ, સામાન્ય રીતે સહુ કોઈની સહુની હોય; પરંતુ સંસ્કૃત-ભાષામાં પત્ની(wife) માટે, નાન્યતર (Neuter) તો ઠીક, પણ નર-જાતિ (Masculine Gender)માં પણ શબ્દ મળે વિવેકચૂડામણિ / ૧૭૫ - Page #181 -------------------------------------------------------------------------- ________________ છે !-cત્રમ્ (નાન્યતરજાતિ) અને અહીં જે શબ્દ પ્રયોજાયો છે તે, - તા: (નરજાતિ, પુલિંગ). સુન – એટલે પુત્ર; ટૂંકમાં, દેહ, સ્ત્રી(પત્ની), પુત્ર વગેરેમાંનો “મોહ” એટલે જ “મહામૃત્યુ”. અને આ મોહ અંગે એક વધારાની વાત અહીં એ જણાવવામાં આવી છે કે આ મોહ તે છે, જેને જીતીને (fજત્વા), મુનિઓ (મુન:) વિષ્ણુનાં તે(ત) પરમ પદ(પરમે પર્વ)ને પામે છે, પ્રાપ્ત કરે છે (થાતિ). (૮૮). અનુવાદ – જેને જીતીને મુનિઓ વિષ્ણુનાં તે પરમ-પદને પામે છે તે દેહપત્ની-પુત્ર વગેરેમાંના, મહામૃત્યુ સમા મોહને તું હણી નાખ, (એટલે કે, તેનો નાશ કર, તેનો ત્યાગ કર, તેનાથી મુક્ત થઈ જા.) (૮૮) - ટિપ્પણ – આ જગત અને તેમાંના બધા જ પદાર્થો અનિત્ય છે, સાન્ત (સ+અન્ત) છે, વિનાશશીલ છે; આમ છતાં સામાન્ય માણસને તો શરીર, પત્ની, પુત્ર, ધન વગેરેનો મોહ વળગે, તે સ્વાભાવિક છે; પરંતુ જે મોક્ષાર્થી છે, શ્રેયાર્થી છે, તેણે તો મોહનું સ્વરૂપ સમજવું અને તેને આત્મસાત્ કરવું જ રહ્યું. આ શ્લોકમાં આજ્ઞા આપવામાં આવી છે(મોહં નદ) તેમ, જો તે મોહ-મુક્ત ન બને તો, તેની મોક્ષપ્રાપ્તિની સંભાવના માટે તે મોહ “મહામૃત્યુ” જ બની રહે : અંગ્રેજી ભાષાનાં રૂઢિવાક્યને પ્રયોજતાં કહી શકાય કે આ “મોહ”, તેની મોક્ષપ્રાપ્તિ HLÈ, Sounds a death-knell ! આ અનુસંધાનમાં, એક બીજી વાત પણ નોંધપાત્ર છે કે આ શ્લોકમાં જેનો ઉલ્લેખ થયો છે તે વિષ્ણુ એટલે વિશ્વના પાલક “વિષ્ણુ” નથી. વિષ એટલે વ્યાપી જવું' - એ ધાતુ પરથી બનેલો “ વિષ્ણુ-શબ્દ એટલે સર્વવ્યાપી પરમાત્મા, નિર્ગુણ પરમતત્ત્વ, બ્રહ્મ, પરબ્રહ્મ. ઋગ્વદમાંના પાંચ સૌર દેવતાઓ(solar deities)- સૂર્ય, સવિતુ, પૂષનું, વિષ્ણુ અને મિત્ર,-માંના “વિષ્ણુ” એટલે પણ સૂર્યનું વ્યાપનશીલ (Pérvasion) પાસું. તઃ વિષ્પો: પરમ પમ I - એ શ્રુતિવચન (કઠોપનિષદ ૧,૩,૯)માં વિષ્ણુ-શબ્દ આ જ અર્થમાં પ્રયોજાયો છે અને વેદાન્તદર્શનને આ અર્થ જ સુસંગત લાગે, એ સ્વાભાવિક છે. શ્રુતિ-સ્મૃતિ અને પૌરાણિક સાહિત્યમાં, નાના-મોટા અનેક મુનિઓ, મોહગ્રસ્ત થઈને, અધઃપતન પામ્યાનાં કથાનકો મળે છે; મોહને જીત્યા પછી જ તેઓ પરમતત્ત્વ પામવાના અધિકારી બની શક્યા છે. શ્લોકનો છંદ : અનુરુપ (૮૮) त्वङ् मांसरुधिरस्नायुमेदोमज्जास्थिसंकुलम् । पूर्णं मूत्रपुरीषाभ्यां स्थूलं निन्द्यमिदं वपुः ॥ ८९ ॥ ૧૭૬ | વિવેકચૂડામણિ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ત્વમાંસરુધિરસ્નાયુમેદોમાસ્થિસંકુલમ્ । પૂર્ણ મૂત્રપુરીષાભ્યાં સ્થૂલં નિદ્ઘમિદં વપુઃ ॥ ૮૯ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ— વક્-માંસ-ધિર-સ્નાયુ-મેલ:-મખ્ખા-અસ્થિ-સંત मूत्रपुरीषाभ्यां पूर्णं इदं स्थूलं वपुः निन्द्यं (अस्ति ) ॥ ८९ ॥ શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે ઃ ફ્ક્ત સ્થૂતં વપુઃ નિન્હેં (અસ્તિ) । આ સ્થૂલ શરીર(વપુઃ) નિન્દ છે, નિન્દાને પાત્ર છે, વખોડવા-વગોવવા જેવું છે. આ શરીર કેવું છે ? આ માટે બે વિશેષણો આપવામાં આવ્યાં છે : ત્વ-માંસ-રુધિર-સાયુમેલઃ-મખ્ખા-અસ્થિ-સંત અને મૂત્રપુરીષામ્યાં પૂર્ણમ્. પહેલું તો એ કે આ સ્થૂલ શરીર આટલા પદાર્થોનો બનેલો સમૂહ છે, એ બધાનું માળખું છે(સંજુાં) : ત્વચાચામડી (હ્રદ્), માંસ, લોહી(રુધિર), સ્નાયુ, મેદ(ચરબી, Fat ), મજ્જા (હાડકાં અને માંસ વચ્ચેનો રસ, Marrow, pith), અને હાડકાં(અસ્થિ). અને બીજું એ કે આ સ્થૂલ શરીર મળ અને મૂત્રથી ભરેલું છે. (૮૯) અનુવાદ :– ચામડી, માંસ, લોહી, સ્નાયુ, મેદ, મજ્જા અને હાડકાંના સમૂહરૂપ અને મળ-મૂત્રથી ભરેલું આ સ્થૂલ શરીર નિંદાને પાત્ર છે. (૮૯) ટિપ્પણ :– આ પહેલાં, અનર્થનાં મૂળ જેવા મોહનાં નિન્દરૂપનું પ્રતિપાદન, બે શ્લોકોમાં કરવામાં આવ્યું. એ મોહને ‘મહામૃત્યુ' તરીકે વર્ણવવામાં આવ્યો. પરંતુ એ મોહનું મૂળ તો આ સ્થૂલ શરીર પ્રત્યેની મનુષ્યની આસક્તિ છે, એટલે હવે આ સ્થૂલ શરીર શા માટે નિાપાત્ર છે, એની વીગતો, પાંચ શ્લોકોમાં વિસ્તારવામાં આવી છે. એક વાત બરાબર સમજી લેવાની છે કે આચાર્યશ્રી જેવા જ્ઞાનીઓ અને તત્ત્વચિંતકોને સ્થૂલ શરીર પ્રત્યે કશા તિરસ્કાર-દ્વેષ-નફરત કે પૂર્વગ્રહ નથી, આવા આ શરીરનું મૂલ્ય પણ તેઓ સમજે જ છે. સુદીર્ઘ અને સ્વાસ્થ્યપૂર્ણ આયુષ્ય પામવા માટે આ શરીર આવશ્યક છે અને પોતાને સોંપાયેલી ફરજો(ધર્મ)ને સુયોગ્યરીતે પરિપૂર્ણ કરવા માટે પણ, આ શરીર જ સૌપ્રથમ (ગદ્ય) અને શ્રેષ્ઠ સાધન છે : શરીરમાદ્યં હતું ધર્મસાધનમ્ । (“કુમારસંભવ” ૫. ૩૩). અનેક પ્રકારના રોગોનો ભોગ બનેલ, અને ખાટલે પડેલો માણસ, આવાં શરીરે, પોતાની કશી જ ફરજો બજાવી શકે નહીં, એ દેખીતું છે; એટલે ઇશ્વરની અમૂલ્ય ભેટ સમાં જીવનના આધારરૂપે આ સ્થૂલ શરીરનું અવમૂલ્યન કરવાનો પણ કશો ઉદ્દેશ નથી. તો પછી આવાં ઉપયોગી શરીરની નિંદા શા માટે ? - આ સવાલ અને એને પૂછવા પાછળનું કારણ, - બંને સાચાં છે. પરંતુ આ શરીરની મર્યાદા પણ સમજી લેવી જોઈએ ઃ આવું આ શરીર પણ, અંતે તો, માત્ર એક ‘સાધન' જ છે, ઉપર્યુક્ત અવતરણમાં પણ એને “સાધન” જ કહેવામાં આવ્યું છે. જીવનનું સાધ્ય એ નથી, સાધ્ય બનવા માટે એની કશી ક્ષમતા પણ નથી. વેદાંત-વિદ્યાના સહુ જાણકારો તો એકીઅવાજે (Unanimously) કહે જ છે કે મનુષ્યનું વિવેકચૂડામણિ / ૧૭૭ ફર્મા - ૧૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ એકમાત્ર સાધ્ય મોક્ષ-પ્રાપ્તિ અને પરમતત્ત્વનો સાક્ષાત્કાર છે; એટલું જ નહીં પરંતુ આ સાધ્યને સંપન્ન કરવામાં, આ શરીરનાં ઉપયોગીપણાની અને એની સાધનરૂપતાની મર્યાદા જો યોગ્ય રીતે સમજવામાં ન આવે તો, એ જ એક મોટું વિઘ્ન બની રહે છે. છે અને એટલે જ, શરીરનાં સાધનત્વને ઓળંગીને આગળ વધનારાં સાધકોને, આચાર્યશ્રી, આદેશ આપે છે કે, - “Thus far, and no further !” ભલા માણસ, જરા ઊઘાડી આંખે જો તો ખરો : સુંદર અને આકર્ષક દેખાતું આ શરીર શાનું બનેલું છે ? એમાં શું શું ભરેલું છે? જોતાં જ ચીતરી ચડે, આંખ અને નાક બંધ કરવાનું મન થાય એવી, કેટલી જુગુપ્સાજનક(Disgusting) વસ્તુઓનું એ માળખું છે ? લોહી-માંસ-મેદ-મજ્જા અને હાડકાં ! અને આટલું ઓછું હોય તેમ, જુગુપ્સાની પરાકાષ્ઠા જેવાં મળ અને મૂત્ર ! આ બધાંને લક્ષમાં લીધા વિના, તું તો, બસ, આ બધી ગંદી વસ્તુઓને ઢાંકતી, એક ચામડીને જ, જુએ છે !” આપણા પૌરમ્ય ચિંતકોનું સમર્થન કરતા હોય તેમ, પાશ્ચાત્ય ચિંતકોએ પણ મનુષ્ય-શરીરનાં બાહ્ય, કહેવાતાં(so-called) સૌન્દર્યની આમ કહીને, સ્પષ્ટ “નિદા” કરી જ છે : “Beauty is skin-deep !” શરીર-સૌન્દર્યનું ઊંડાણ કેટલું? બસ, ચામડી જેટલું જ ! એની નીચે ? એની અંદર? માત્ર કાદવ-કીચડ, અને મળ-મૂત્ર વગેરેની પારવાર ગંદકી ! અંદર ગંદકી અને બહાર સ્વચ્છતા ! અંદર કુરૂપતા અને બહાર સુંદરતા ! આવાં શરીરની તે પ્રશંસા કરવાની હોય કે નિન્દા ? ઈશ્વર સાક્ષાત્કારરૂપી શાશ્વત સત્યને પામવામાં જે “મોહ”ને “મહામૃત્યુ કહેવામાં આવ્યો હતો, તે “મોહ'નાં મૂળમાં આવાં સ્કૂલ શરીર પ્રત્યેની આસક્તિ છે. અને એટલે, આવાં શરીરની નિન્ધતા પ્રસ્થાપિત કર્યા સિવાય, અધ્યાત્મમાર્ગી અને મોક્ષસાધનાપંથી માટે, અન્ય કશો વિકલ્પ નથી. - શ્લોકનો છંદ : અનુષુપ (૮૯) पंचीकृतेभ्यो भूतेभ्य: स्थूलेभ्यः पूर्वकर्मणा । समुत्पन्नमिदं स्थूलं भोगायतनमात्मनः । अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः ॥ ९० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પંચીકતેભ્યો ભૂતેભ્યઃ સ્કૂલેભ્યઃ સ્વકર્મણા. સમુત્પન્નમિદં સ્થૂલ ભોગાયતનમાત્મનઃ. અવસ્થા જાગરસ્તસ્ય પૂલાર્વાનુભવો યતઃ / ૯૦IL ૧૭૮ ! વિવેકચૂડામણિ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અવય:- પંજોગ: : ભૂગ: સ્વર્મા સમુન્ન आत्मनः भोगायतनं इदं स्थूलं शरीरं (अस्ति); अस्य अवस्था जागरः (अस्ति), થત: ધૃતાર્થોનમવ: (મતિ) | ૨૦ || | શબ્દાર્થ :- આ શ્લોકમાં ત્રણ વાક્યો છે, તેમાંનું પહેલું આ પ્રમાણે છે : स्थूलं शरीरं आत्मनः भोगायतनं (अस्ति) । જેની ચર્ચા ચાલી રહી છે, તે આ સ્થૂલ શરીર, જીવાત્માના ભોગો માટેનું અધિષ્ઠાન છે, સ્થાન છે, એ માટેનો આધાર (ગાયતન) છે. આત્માનું આ ભોગાયતન કેવું છે? પરીવૃતેઃ પૂષ્ય: મૂખ્ય: સમુહૂત્રમ્ - પંચીકરણ પામેલાં, સ્થૂલ, પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું. (પૃથ્વી, જળ, તેજ અથવા અગ્નિ, વાયુ અને આકાશ, - આ પાંચ મહાભૂતોનાં “પંચીકરણ'ની વિગતો, એની પ્રક્રિયા, આ પહેલાં, શ્લોકો ૭૫-૭૬માં આપવામાં આવી છે, એટલે અહીં, ફરી વાર, એનું પુનરાવર્તન કરવાની જરૂર રહેતી નથી.) આ “ભોગાયતનની ઉત્પત્તિ, સેના આધારે, શાના વડે કરવામાં આવી છે? બા – જીવાત્માનાં પોતાનાં પૂર્વ કર્મો વડે, એના જ અગાઉનાં, આ પહેલાંનાં જન્મોમાંનાં, કર્મોના આધારે. બીજું વાક્ય આ પ્રમાણે છે : અર્થ અવસ્થા નાગર: (તિ) | આની, આ જીવાત્માની અવસ્થા “જાગ્રતુ” (ગા) છે. અને ત્રીજું વાક્ય તો, આ બીજાં વાક્યનો જ પેટા-ભાગ છે, એનું જ ગૌણવાક્ય (subordinate clause) છે, આ પ્રમાણે : યતઃ (અ) નીવાત્મનઃ) યૂનાનુભવ: (મતિ) જેમાં, જેનાથી, જેનાં કારણે (ાત:), આ જીવાત્માને સ્કૂલ પદાર્થોનો અનુભવ થાય છે. વેદાન-દર્શનના સિદ્ધાંત પ્રમાણે, આત્માની, આ પ્રમાણે, ત્રણ “અવસ્થાઓ સ્વીકારવામાં આવી છે : જાગ્રત, સ્વમ અને સુષુપ્રિ. (૯૦). અનુવાદ :- આ પૂલ શરીર તો, પંચીકરણ પામેલાં સ્થૂલ પાંચ-મહાભૂતોમાંથી, (જીવાત્માના) પૂર્વ-કર્મો વડે ઉત્પન્ન થયેલું, જીવાત્માના ભોગો માટેનું અધિષ્ઠાન છે. આ જીવાત્મા)ની “અવસ્થા” જાગ્રત્ છે, જેમાં સ્કૂલ પદાર્થોનો (તેને) અનુભવ થાય છે. (0) - ટિપ્પણ – “જન્મ્યો તેનું મૃત્યુ, ચોક્કસ, અને મર્યો, તેનો પુનર્જન્મ, નક્કી,”એવું એક સનાતન વિધાન ભગવાન શ્રીકૃષ્ણ “શ્રીમદ્ભગવદ્ગીતા”માં કર્યું છે : નાત દિ થુવો મૃત્યુઘુવં કમ મૃતચ (૨, ૨૭) ગીતાનું આ ભગવદ્ વચન, આ શ્લોકમાંના પૂર્વકર્મા સમુત્પન્ન - એ શબ્દો માટે સમર્થન-રૂપ બની રહે છે : આ સ્થૂલ શરીર જીવાત્મા માટે “ભોગાયતન' તો બને છે; પરંતુ આ “ભોગાયતન'ના પાયામાં જીવાત્માનાં પૂર્વ-કર્મોનો ફાળો મુખ્ય છે. જેવાં તે કર્મો હશે, તેના આધાર પર આ “ભોગાયતન'ની રચના હશે. વિવેકચૂડામણિ | ૧૭૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ હવે જો સ્થૂલ શરીર, આ રીતે, જીવાત્મા માટેના ભોગોના અધિષ્ઠાન-રૂપ હોય તો, એની ભોગાવસ્થા દરમિયાન, જીવાત્માનો, આ સ્થૂલ શરીર સાથેનો, સંબધ કેવો હોય છે? – એ સવાલ ઊભો થાય છે, અને એટલે જ, આ સવાલના જવાબ તરીકે, જણાવવામાં આવ્યું છે કે શરીર સાથેની જીવાત્માની ભોગ-ક્રિયા માટે, તેની ત્રણ “અવસ્થાઓ' (જાગ્રત, સ્વપ્ર અને સુષુપ્તિ) પૈકી, માત્ર એક જ અવસ્થા - “જાગ્રત'(નાક)ની મર્યાદા બાંધવામાં આવી છે. જીવાત્માને પોતાના ભોગાયતન'રૂપી આ રાજમહેલમાં, સ્થૂલ શરીરના સંપર્કમાં રહીને જે કંઈ લીલાઓક્રિીડાઓ માણવી હોય તે, માત્ર આ એક જ અવસ્થા(“જાગ્રત”) દરમિયાન કરી શકે છે, કારણ કે તેમાં જ, તે અવસ્થા દરમિયાન જ, તેને સ્થૂલ પદાર્થોનો અનુભવ થાય છે (યત: તણ પૂનાનુભવ: મસ્તિ ). એટલે બીજી, એક વાત એ પણ સ્પષ્ટ થઈ ગઈ કે જીવાત્માને પૂલ શરીર સાથે કશો જ સંબંધ, “સ્વમ' અને સુષુપ્તિ, - એ બે અવસ્થાઓ દરમિયાન રહેતો નથી. એક ઝીણો અને નાનકડો, છતાં અગત્યનો મુદ્દો, કોઈક મેધાવી શ્રેયાર્થીનાં મનમાં, એ પણ ઉપસ્થિત થાય કે જીવાત્મા તો નિરાકાર છે; તે, વળી, સુખદુઃખને ભોગવે શી રીતે ? આ મુદ્દો જેટલો ચિંત્ય છે, તેટલો જ ચિંતનપ્રેરક પણ છે. અધ્યાત્મશાસ્ત્રમાં આ મુદ્દા અંગે, આ પ્રમાણે, ઉકેલ નક્કી કરવામાં આવ્યો છે : મૃત્યુ પછી, સ્થૂલ શરીર તો ભસ્મસાત્ થઈ જાય છે, પરંતુ ઉપર કહ્યું તે પ્રમાણે, જીવાત્મા પુનર્જન્મ, સ્વર્ગમાં નવું શરીર ધારણ કરે છે અને વેદાન્તની પરિભાષામાં, જીવાત્મા, તે શરીરનો “અભિમાની” બને છે. તે પોતે જ, આ કારણે, સ્થૂલશરીરમાં મમ-ભાવ ઉત્પન્ન કરે છે અને આ રીતે, સ્થૂલ શરીરને પોતાનાં સુખદુઃખ ભોગવવાનું સાધન સમજીને, પોતાની “જાગ્રત - અવસ્થા દરમિયાન, એ જ શરીર-રૂપી પોતાનાં ભોગાયતનમાં, સંસારના સર્વ સ્થૂલ પદાર્થોનો અનુભવ પોતાની ઇન્દ્રિયો દ્વારા મેળવે છે. એક આનુષગિક વાત પણ અહીં નોંધવાની રહે છે કે અહીં આ શ્લોકમાં, બેને બદલે ત્રણ પંક્તિઓ છે. હવે પછી પણ ગ્રંથમાં ક્યાંક-ક્યાંક આવું બનશે. ગ્રંથકારની અનુકૂળતા પ્રમાણે, આવી પરંપરા રામાયણ-મહાભારતથી શરૂ થઈ છે. શ્લોકનો છંદ : અનુષુપ (૯૦) ૯૧ बाह्येन्द्रियैः स्थूलपदार्थसेवां स्रक्चन्दनस्त्र्यादिविचित्ररूपाम् । करोति जीवः स्वयमेतदात्मना तस्मात् प्रशस्तिर्वपुषोऽस्य जागरे ॥ ९१ ॥ ૧૮૦ | વિવેકચૂડામણિ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ :બાહ્યેન્દ્રિયૈઃ સ્થૂલપદાર્થસેવાં સૂક્ષ્ચન્જનસ્ત્યાદિવિચિત્રરૂપામ્ । કરોતિ જીવઃ સ્વયમેતદાત્મના તસ્માત્ પ્રશસ્તિર્વપુષોઽસ્ય જાગરે ॥ ૯૧ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :– जीवः स्वयं एव एतद् (शरीरं इति बुद्धया) आत्मना बाह्येन्द्रियैः स्रक्-चन्दन - स्त्री - आदिविचित्ररूपां स्थूलपदार्थसेवां करोति, तस्माद् अस्य वपुषः प्रशस्तिः जागरे अस्ति ।। ९१ ॥ શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે : ગૌવ: સ્થાપવાર્થસેવાં રોતિ । જીવાત્મા (ઝીવ:) સ્થૂલ ભોગ્ય પદાર્થોને (સ્થૂલ-પવાર્થ) સેવે છે, ભોગવે છે (સેવાં રોતિ). આ સ્થૂલ પદાર્થો કેવા છે ? સદ્-ચન્તન-સ્ત્રી-મા-િવિચિત્રપાત્ - માળા (સ્ત્ર), ચંદન, સ્ત્રી વગેરે અનેકવિધ, જૂદા જૂદા પ્રકારનાં, એવાં રૂપોવાળા; જીવ આ પદાર્થોને કેવી રીતે સેવે છે ? ભોગવે છે ? આ બે રીતે, - (૧) પોતે(સ્વયં) ‘આ (તત્ શરીર) શરીર' છે, તેવી બુદ્ધિ-સમજણથી, આ સ્થૂલ શરીર સાથે તાદાત્મ્ય સાધીને, પોતે જ ‘આ શરીર છે,’ - એવા પ્રતીતિ-ભાવથી; (૨) નેત્ર વગેરે બાહ્યબહારની ઇન્દ્રિયોની મદદથી(વાઘ-ઽન્દ્રિય:). - પ્રશસ્તિ એટલે પ્રાધાન્ય, પ્રધાનતા, મહત્ત્વ, મહિમા. તસ્માત્-તેથી, તે કારણે; ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું એ રીતે. તેથી શું ? એ જ કે અસ્ય વપુષ: પ્રશસ્તિ; નાગરે (અસ્તિ !) આ સ્થૂલ શરીરનું (અસ્ય વપુષ:) પ્રાધાન્ય (પ્રશસ્તિ;) જાગ્રત્ અવસ્થામાં(નારે) (અસ્તિ) છે. (૯૧) અનુવાદ ઃ– પોતે જ ‘આ શરીર છે' એમ સમજીને જ, જીવાત્મા, માળા, ચંદન, સ્ત્રી વગેરે વિવિધ પ્રકારનાં રૂપોવાળાં સ્થૂળ ભોગ્ય પદાર્થોને, બાહ્ય ઇન્દ્રિયો વડે, ભોગવે છે, તેથી આ સ્થૂલ શરીરનું મહત્ત્વ જાગ્રત્ અવસ્થામાં છે.(૯૧) ટિપ્પણ :– મોક્ષાર્થી સાધકે, મોક્ષની પોતાની સાધનામાં ‘સાધન’રૂપ એવા આ સ્થૂલ શરીરનું મૂળભૂત સ્વરૂપ સમજી લેવું જોઈએ. જીવાત્મા પોતે ભલે અવિનાશી અને અવિકારી હોય, પરંતુ તે પોતે જ સ્થૂલ શરીર પ્રત્યે અહંભાવ કે મમભાવ કેળવીને (સ્વયં પતર્ આત્મના), જેની સાથે તાદાત્મ્ય સાધીને, જેનો “અભિમાની” બનીને, બાહ્ય ઇન્દ્રિયો વડે(વાૌન્દ્રિયૈ:), સુખદુ:ખ ભોગવે છે, તે સ્થૂલ શરીર સંપૂર્ણરીતે ‘વિકારી’ અને વિનાશશીલ છે. આ શરીર સાથે, જન્મથી તે મરણ સુધી, ધનિષ્ઠ રીતે સંકળાયેલા છ વિકારો (૪૬-માવ-વિાશ:) આ પ્રમાણે છે : - મસ્તિ (“છે” એટલે કે તે ગર્ભમાં છે), નાયતે (પછી, તે જન્મે છે”), વર્ષાંતે (ત્યારપછી, “તે વધતું જાય છે”, પુન્ન બનતું રહે છે), વિરિનમતે (“એ વૃદ્ધ બને છે”, એટલે કે “ઓલ્ડ(Old)” નહીં, વિવેકચૂડામણિ / ૧૮૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પોતાના વિકાસની પરાકાષ્ઠાએ, વિવર્ધન-પ્રક્રિયાની અંતિમ કક્ષાએ પહોંચે છે), અપક્ષીયતે (પછી તે ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, અને અંતે વિનશ્યતિ (“વિનાશ પામે છે”, મરણ પામે છે.). જીવનનો મુખ્ય ઉદેશ ભલે મોક્ષ પ્રાપ્તિ હોય, છતાં સ્કૂલ શરીરનાં આવાં વિકારી-વિનાશી સ્વરૂપનું જ્ઞાન તેના માટે અનિવાર્ય બને છે : षड् भावविकाराः भवन्ति इति वार्ष्यायणिः । - ગાય, ગતિ, વિપરિણામો, વર્ણ, અપક્ષીયતે, વિનશ્યતિ | આ છ ભાવવિકારોનાં નામો, યાસ્કાચાર્યે(ઈ.સ. પૂર્વે ૭૦૦), પોતાના ગ્રંથ નિમાં, “વાર્ષાયણિ' નામના પોતાના કોઈક પુરોગામીના મત તરીકે, ઉદ્ધત (Quote)કર્યા છે; એટલે જીવાત્માની આ પરિસ્થિતિની વિભાવના(concept) કેટલી પ્રાચીન છે, એ સ્પષ્ટ બને છે. અને આ પહેલાં ચોખવટ કરવામાં આવી છે તે જ વાત પ્રત્યે આ શ્લોકમાં પણ ધ્યાન ખેંચવામાં આવ્યું છે તે પ્રમાણે, આ સ્થૂલ શરીરનો મહિમા, એનું પ્રાધાન્ય, ત્રણ અવસ્થાઓમાંથી માત્ર “જાગ્રત” અવસ્થામાં જ છે. જીવાત્મા પોતાની બાહ્ય આંખ, નાક, કાન વગેરે ઇન્દ્રિયો વડે જે અનેક ભોગ્ય પદાર્થોને ભોગવે છે, તેનાં વિવિધ સ્વરૂપો તો સર્વપરિચિત છે :સ્ત્રીપુરુષ-સમાગમ, વસ્ત્રાલંકારો, પુષ્પમાળાઓ અને ચંદનલેપ વગેરે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૯૧) ૯૨ सर्वोऽपि बाह्यसंसारः पुरुषस्य यदाश्रयः विद्धि देहमिदं स्थूलं गृहवद् गृहमेधिनः ॥ ९२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સર્વોડપિ બાહ્યસંસારઃ પુરુષસ્ય યદાશ્રયઃ | વિદ્ધિ દેહમિદં સ્થૂલું ગૃહવદ્ ગૃહમેધિનઃ || ૯૨ // શ્લોકનો ગદ્ય અન્વય – પુરૂષણ સર્વ: આપ વહિાસંપર: યુવાશ્રય:, ગૃહमेधिनः गृहवत् इदं स्थूल देहं विद्धि ॥ ९२ ॥ | શબ્દાર્થ – થવાય: (ય-બાયડ) જેના આશ્રયે, જેના આધારે, પુરુષસ્થ સર્વ પ વાસંસાર: (મતિ, સંમતિ) / પુરુષનો, એટલે કે જીવાત્માનો બધો જ, સંપૂર્ણ, બહારનો સંસાર, જીવન-વ્યવહાર, બહારનાં જગતની તેની પ્રતીતિ, અનુભૂતિ થાય છે, તેને આ સ્થૂલ શરીર સમજી લે, જાણી લે, સ્વીકારી લે(વિદ્ધિ). જીવાત્માનો આ આશ્રય કેવો છે ? ગૃહસ્થનાં ઘર જેવો જ. પૃદધન એટલે ગૃહસ્થ, સંસારી. (૨) ૧૮૨ | વિવેકચૂડામણિ Page #188 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ – જેના આધારે પુરુષનો (એટલે કે જીવાત્માનો) સંપૂર્ણ બાહ્ય સંસાર-વ્યવહાર ચાલે છે તે, ગૃહસ્થનાં ઘર જેવું જ, આ સ્થૂળ શરીર છે, એમ સમજી લે. (૯૨). ટિપ્પણ – પેલા છ ભાવ-વિકારો(પદ્માવવિશ્વા:)માંના ગાયતે પછી, એટલે કે જન્મ પછી, જીવાત્મા(એ પોતે તો નિરાકાર હોવાથી)ને રહેવા માટે કોઈક આશ્રય તે જોઈએને? એ આશ્રય એટલે જ આ “શૂલ શરીર', અગાઉ કહ્યું તેમ, એનું “ભોગાયતન”. પરણ્યા પછી, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા પછી, ગૃહસ્થ વ્યક્તિનાં માટે, સંસાર-વ્યવહાર ચલાવવા માટે જેવું ઘર, એવું જ, જીવાત્મા માટે, સંપૂર્ણ બાહ્ય સંસારની પ્રતિતિ માટે, આ સ્કૂલ શરીર છે, જેમાં અહંભાવ કેળવીને, જેમાં હું અને “મારું” એવા મમ-ભાવની ભાવના ઊભી કરીને, જેનો હું “અભિમાની” બનીને, તે પોતે વિવિધ ભોગો ભોગવે છે. - અહીં પણ, અગાઉના “નર” શબ્દની જેમ, જીવાત્મા માટે “પુરુષ” શબ્દ પ્રયોજયો છે તે, સૂચક છે. શ્લોકનો છંદ : અનુપુપ (૯૨) - ૯૩ स्थूलस्य संभवजरामरणानि धर्माः દુવિધા. શિશુતાદ્યવસ્થા वर्णाश्रमादिनियमा बहुधा यमाः स्युः पूजावमानबहुमानमुखा विशेषाः ॥ ९३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - સ્થૂલસ્ય સંભવજરામરણાનિ ધર્મા સ્થૌલ્યાદયો બહુવિધાઃ શિશુતાધવસ્થાઃ | વર્ણાશ્રમાદિનિયમા બહુધા યમાઃ સ્યુ પૂજાવમાનબહુમાનમુખા વિશેષાઃ || ૯૩ | શ્લોકનો ગદ્ય અન્વય – (ક) ઘૂસ્ય(શરીર) સંધવ-નર-મરાન, સ્થા-બાય ધર્મો, બહુવિધા: શિશુતા-ગર-અવસ્થા: (), वर्णाश्रमादिनियमाः यमाः (च) बहुधा स्युः, पूजावमानबहुमानमुखाः विशेषाः (च) | શબ્દાર્થ – મોક્ષાર્થી સાધક પોતાનાં સ્થૂલ શરીરનાં મૂળભૂત-મૌલિક (Original, Fundamental) સ્વરૂપને બરાબર સમજે, ઓળખી લે, અને તેનાં પરિણામે, એના પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા (Indifference, Apathy) કેળવે, એવા શુભ ઉદેશથી, મનુષ્યનાં સાંસારિક જીવનમાં, આ સ્થૂલ શરીર સાથે, એની વિવેકચૂડામણિ | ૧૮૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર કારકિર્દી દરમિયાન, કઈ કઈ, કેવી કેવી, અને કેટલી પરિસ્થિતિઓ, અવસ્થાઓ અને અનુભૂતિઓ સંકળાય છે, એનું એક તાદૃશ શબ્દચિત્ર અહીં આપવામાં આવ્યું છે : આખા શ્લોકમાંથી ઉપસતું મુખ્ય અને એક જ વાક્ય આ પ્રમાણે છે : (મસ્ય) શૂન્નસ્થ (શરીર) (શ:) ધર્મા... અવસ્થા...યમ:...વિશેષા: (૨).... યુ.આ શરીર સાથે (આટલાં, આવાં) ધર્મો, અવસ્થાઓ, યમ-નિયમો (થમ:).. અને વિશેષતાઓ (વિશેષા:) સંકળાય છે. “ધર્મો' કયા, કેવા, કેટલા ? જન્મ (સંવ), ઘડપણ(ના), મરણ અને સ્થૂળતા(જાડાપણું, કૃશતા એટલે દૂબળાપણું) વગેરે. અને “અવસ્થાઓ?” શૈશવ-બાળપણ (શિશુતા, પછી યૌવન, પ્રઢતા)વગેરે બહુ પ્રકારની વહુવિધા. “યમ-નિયમો” ? વર્ણો, આશ્રમો વગેરે તથા તે તે વર્ષો અને આશ્રમોને લગતા અનેકવિધ (યમ-નિયમો); અને વિશેષતાઓ?' - પૂજા, અપમાન (અવમાન), બહુમાન વગેરે જેમાં મુખ્ય છે, તેવી (....મુવા:). (૯૩) અનુવાદ :- (આ) સ્કૂલ(શરીર)નાં, જન્મ-ઘડપણ-મરણ-સ્થૂળતા, - વગેરે ધર્મો છે, શૈશવ વગેરે બહુ પ્રકારની અવસ્થાઓ છે, વર્ણો-આશ્રમોના યમો-નિયમો પણ અનેક પ્રકારના છે, અને પૂજા-અપમાન-બહુમાન વગેરે જેમાં મુખ્ય છે, એવી એની વિશેષતાઓ પણ છે. (૩) ટિપ્પણ – મનુષ્ય સમજણો થાય ત્યારપછી, જો તે મનુષ્ય જીવનની સાચી સાર્થક્તા સમજતો હોય તો, તેણે પોતાને, પોતાની જાતને, આવો પ્રશ્ન પૂછવો જોઈએ : “હું કોણ છું? શું છું?” પરંતુ આનો ઉત્તર કોણ આપે? માનસશાસ્ત્રીય પૃથક્કરણ (Psychological Analysis) અનેક સંશોધનોનાં પરિણામે એવું પ્રતિપાદન કરે છે (જરા વિચિત્ર લાગે તેવું !) કે, દરેક માણસ પોતે એક નથી પણ બે છે ! એક, જે, બાહ્ય રીતે દેખાય છે તે; અને બીજો, જે, દેખાતો નથી છતાં “છે” – અંદર, ભીતર, એનો અંતરાત્મા - (Conscience). મનુષ્ય સંપૂર્ણરીતે તટસ્થ રહીને, સાક્ષીભાવે, પોતાની અંદર-ભીતર, સૂક્ષ્મ દૃષ્ટિ કરી શકે, આંતરદર્શન કરી શકે તો, તે ખરેખર, કોણ છે, કેવો છે, શું છે, - એનો સાચો ખ્યાલ આવે. આમ તો, મનુષ્ય, દેખીતી રીતે, એક જ, છે, છતાં તેનું સાચું સ્વરૂપ તો, તે પોતે જ જાણી-સમજી-સ્વીકારી-ઓળખી શકે એવું તો અંદરનું જ છે ! બીજી એક મુદાની અને પાયાની વાત : હું “શરીર છું કે “આત્મા’-(જીવાત્મા) છું ? હું, મારી ઓળખાણમાં, “યુવાન-વૃદ્ધ’, ‘જાડો-દુબળો', “બ્રાહ્મણ-વૈશ્ય', “બ્રહ્મચારી-ગૃહસ્થ', “સુખી-દુઃખી”, “અપમાનિત-સન્માનિત', - આવું કશું સાંકળું છું? આ સવાલનો જવાબ જો “હા”માં હોય તો, એનો એક જ અર્થ, એનું એક જ તાત્પર્ય, - કે હું હજુ સ્થૂલ શરીર જ છું; એનાથી, એની મર્યાદાઓથી “પર” નથી થઈ શક્યો, અને તેથી મોક્ષપ્રાપ્તિ માટેની કશી પાત્રતા નથી ! ૧૮૪ | વિવેકચૂડામણિ Page #190 -------------------------------------------------------------------------- ________________ આવી પાત્રતા તો ત્યારે જ મળે કે શરીરધારી હોવા છતાં, શરીરમાં અને શરીર સાથે જ રહેતો હોવા છતાં, શરીર અને એની ઉપર્યુક્ત સર્વ મર્યાદાઓથી “સો-ટકા” પર થઈને, - હું, ખળખળીને, એમ કહી શકું કે, - હું તો, બીજું કશું જ નહીં પણ, “આત્મા” છું, “આત્મતત્ત્વ” છું ! સંન્યાસ લેવાનો દઢ સંકલ્પ કરીને, આદ્ય શંકરાચાર્ય, ઘેરથી નીકળીને, સદ્દગુરુની શોધમાં, નર્મદાતટ પરના, ગોવિંદાચાર્યના આશ્રમે આવ્યા અને દીક્ષા આપવા તેમને વિનંતી કરી. ગુરુજીએ તેમને સીધો જ પ્રશ્નો કર્યો કે “તું કોણ છે ?” આચાર્યશ્રીનાં જીવનચરિત્રમાં નોંધાયું છે તે પ્રમાણે, ક્ષણના પણ વિલંબ વિના, ગુરજીને, તેમણે પોતાનો પરિચય આ પ્રમાણે, આપ્યો હતો : नाहं मनुष्यो न च देवयक्षौ न बाह्मणक्षत्रियवैश्यशदाः । न ब्रह्मचारी न गृही-वनस्थौ fમક્ષ રાહું નિનવોથp: I (“હસ્તામલકસ્તોત્ર”, ૨) (“હું “મનુષ્ય, “યક્ષ' કે “દેવ', - એવી કોઈ યોનિવાળો નથી; હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, - એવા કોઈ “વર્ણવાળો નથી; હું બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમી કે વાનપ્રસ્થાશ્રમી, એવા કોઈ આશ્રમવાળો નથી; હું કોઈ ‘ભિક્ષુ' પણ નથી : હું તો માત્ર આત્મજ્ઞાનરૂપ આત્મતત્ત્વ છું !”). બસ, આ શ્લોકની પાછળનાં તાત્પર્યાથને, એમાંનાં હાર્દને સ્પષ્ટ કરવા માટે, આથી વધારે કશું કહેવાની જરૂર રહેતી નથી. શ્લોકનો છંદ : વસંતતિલકા (લ્ડ) ૯૪ बुद्वीन्द्रियाणि श्रवणं त्वगक्षि પ્રાપ ર જિલ્લા વિષયવિરોધનાત્ | वाक्पाणिपादं गुदमप्युपस्थः कर्मेन्द्रियाणि प्रवणानि कर्मसु ॥ ९४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - બુદ્ધીન્દ્રિયાણિ શ્રવણં ત્વગક્ષિ ઘાણં ચ જિલ્લા વિષયાવબોધનાતું ! વાપાણિપાદ ગુદમપ્યુપસ્થ , કર્મેન્દ્રિયાણિ પ્રણાનિ કર્મસુ . ૯૪ શ્લોકનો ગદ્ય અન્વય – શ્રવણં ત્વવ લ ગ્રાળ નિવા ર (ત્તિ), विषयावबोधनात् बुद्धीन्द्रियाणि (उच्यन्ते); वाक्पाणिपादं गुदं उपस्थः च (इति) ફર્મનું પ્રવાનિ ક્રિયાણિ (ત્તિ) | ૨૪ // વિવેકચૂડામણિ / ૧૮૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ:- શ્રવ – શ્રોત્ર, કાન; વ - ત્વચા, ચામડી; લ – નેત્ર, આંખ; રાઈ – નાસિકા, નાક; નિહા - જીભ; વિષયવરોધનાત્ - (શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે) વિષયોનું જ્ઞાન આપતાં હોવાથી; વિષયોના બોધનાં સાધનો હોવાથી. વદ્ધિ-ક્રિયેળ (૩ને) - બુદ્ધીન્દ્રિયો અથવા જ્ઞાનેન્દ્રિયો (કહેવાય છે); (જયારે) વી - વાણી; પાળ - હાથ; પાર – પગ; ગુવા - ગુદા; ૩પસ્થ: - જનનેન્દ્રિય; વર્ગનું પ્રવાનિ - કર્મો કરવામાં પ્રેરતાં હોવાથી, કર્મોમાં પ્રવૃત્ત થતાં હોવાથી, કર્મો કરવાનાં સાધનો હોવાથી; ક્રિયાળ (ત્તિ) - કર્મેન્દ્રિયો (કહેવાય) છે. (૯૪). અનુવાદ - કાન, ચામડી, આંખ, નાક અને જીભ, - એ (પાંચ, શબ્દ વગેરે) વિષયોનું જ્ઞાન આપતાં હોવાથી, જ્ઞાનેન્દ્રિયો (કહેવાય) છે; જ્યારે) વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ, - (એ પાંચ) કર્મોમાં પ્રવૃત્ત હોવાથી, કર્મેન્દ્રિયો (કહેવાય) છે. (૯૪) ટિપ્પણ :- આ પહેલાં, સ્થૂલ શરીરનું વર્ણન-વિવરણ, મોક્ષાર્થીનાં જીવનમાં એનું સ્થાન અને મોક્ષાર્થીએ એના પ્રત્યે રાખવાની વિભાવના(Concept), - વગેરે નિરૂપવામાં આવ્યાં. હવે, આ શ્લોકમાં, આવાં સ્કૂલ શરીરમાંની બે પ્રકારની ઇન્દ્રિયો અને એનાં કાર્યક્ષેત્રનો નિર્દેશ કરવામાં આવ્યો છે : શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ, - એ પાંચ વિષયોનું જ્ઞાન (વિષયવિરોધનાત), અનુક્રમે, કાન(શ્રવણેન્દ્રિય), ત્વચા (સ્પર્શેન્દ્રિય), આંખ (દર્શનેન્દ્રિય), નાક (ધ્રાણેન્દ્રિય) અને જીભ(રસનેન્દ્રિય, સ્વાદેન્દ્રિયો દ્વારા, થતું હોવાથી, - આ પાંચ “જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. જ્યારે વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ, - એ પાંચ મારફત, અનુક્રમે બોલવું, ગ્રહણ કરવું (ઊપાડવું, મૂકવું વગેરે), ચાલવું પરિભ્રમણ), મળત્યાગ અને જનન-પ્રક્રિયા વગેરે (સ્થૂલ) ક્રિયાઓ થતી હોવાથી (જર્મનું પ્રવાનિ), - એ પાંચ કર્મેન્દ્રિયો” કહેવાય છે. પરંતુ મોક્ષાર્થીએ તો, આ પહેલાં સ્પષ્ટ અને ભારપૂર્વક આદેશ આપવામાં આવ્યો છે તેમ, આ ઇન્દ્રિયોનાં કર્તા-ભોક્તાપણાં અને એનાં કર્મફળોથી અળગા જ રહેવાનું છે. ઈન્દ્રિયો ભલે પોતાનાં તે તે વિષયો અને ક્ષેત્રોમાં રાચ્યાં કરે, મુમુક્ષુએ તો એ સર્વ ક્રિયાઓના, તટસ્થભાવે, માત્ર સાલી જ રહેવાનું છે, નિનવોધરૂપ, - એવા આત્મસ્વરૂપે, આત્મ-તત્ત્વ-રૂપે જ રહેવાનું છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૯૪) ૯૫-૯૬ निगद्यतेऽन्तःकरणं मनोधी -रहंकृतिश्चित्तमिति स्ववृत्तिभिः । मनस्तु संकल्पविकल्पनाभिવૃદ્ધિ પદાર્થોધ્યવસાયતા / ૨ ૧૮૬ | વિવેકચૂડામણિ Page #192 -------------------------------------------------------------------------- ________________ अत्राभिमानादहमित्यहंकृतिः स्वार्थानुसंधानगुणेन चित्तम् ॥ ९६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નિગદ્યતેડાઃકરણં મનોધી રહંકૃતિશ્ચિત્તમિતિ સ્વવૃત્તિભિઃ | મનડુ સંકલ્પવિકલ્પનાભિ બુદ્ધિ પદાર્થોધ્યવસાયધર્મતઃ ૫ | અત્રાભિમાનાદહત્યિહંકૃતિઃ - સ્વાર્થાનુસંધાનગુણેન ચિત્તમ્ II ૯૬ || શ્લોકનો ગદ્ય અન્વય - સ્વવૃત્તિપ: અન્તઃર પર્વ (ાવ સત Sિ) मनः धीः अहंकृति: चित्तं (च) इति निगद्यते; संकल्पविकल्पनाभिः मनः, पदार्थाध्यवसायधर्मतः बुद्धिः, अत्र अहं इति अभिमानात् अहंकृतिः स्वार्थानुધાનપુણેન વિત્તમ્ (તિ થ્થો) || (૨-૧૬) શબ્દાર્થ - અન્તઃ (પર્વ વ સત્ ) - “અંતઃકરણ' (અંદરની ઇન્દ્રિય) (માત્ર એક જ હોવા છતાં); “છતાં” એટલે શું? “છતાં” શા માટે ? હવે પછી, તે આ પ્રમાણે, ચાર જૂદા જૂદાં નામો વડે ઓળખાય છે, ચાર જૂદી જૂદી સંજ્ઞાઓ વડે કહેવામાં આવે છે, - એ કારણે. ક્યાં ચાર જૂદા જૂદાં નામ ? - આ ચાર: મન, બુદ્ધિ (વી.), અહંકાર (મહંજાર) અને ચિત્ત. “અંતઃકરણ”ને આવી ચાર જૂદી જૂદી સંજ્ઞાઓ શા માટે આપવામાં આવે છે ? સંકલ્પો અને વિકલ્પોનાં કારણે (સંવિન્યનામિ:) તે “મન” (મન:) કહેવાય છે; પદાર્થોના નિશ્ચયરૂપ ધર્મને લીધે, અથવા તે (એટલે કે બુદ્ધિ) પદાર્થોની નિશ્ચાયક બને છે તેથી (પલાથધ્યવસાયધર્મત:), તે “બુદ્ધિ (વીસ) - નામથી ઓળખાય છે; અહીં (એટલે કે સ્કૂલ શરીરમાં હું-પણાનાં અભિમાનનાં કારણે (મત્ર 'પમાનતો, તેને “અહંકાર” (મહંવૃતિ:) કહેવામાં આવે છે; અને અભિપ્રેત વિષયમાં પરોવાયેલું રહેવાના તેના ગુણ અથવા સ્વભાવને કારણે, અથવા પોતે ઈશ્કેલી વસ્તુનું સતત ચિંતન કરવાની તેની ટેવને કારણે (સ્વાર્થાનુસધાન ગુણેન), તેને “ચિત્ત” એવું નામ આપવામાં આવે છે પરંતુ મૂળભૂત રીતે, આ “અન્તઃકરણ” છે તો એક જ, તો પછી આવાં ચાર જૂદા જૂદાં નામો વડે તેને કેમ ઓળખાવવામાં આવે છે ? કેમ કહેવામાં આવે છે (નિ ) ? માત્ર એક જ કારણ : પોતાની વિભિન્ન વૃત્તિઓના ભેદને કારણે; પોતાનાં જૂદા જૂદાં સંવેદનોને લીધે (વૃત્તિfપ:). (૯૫-૯૬) અનુવાદ – “અંતઃકરણ” (પોતે તો એક જ હોવા છતાં) પોતાની વિભિન્ન વિવેકચૂડામણિ ! ૧૮૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઓનાં કારણે, “મન”, “બુદ્ધિ”, “અહંકાર” અને “ચિત્ત”, એવાં ચાર નામો વડે તેને ઓળખાવવામાં આવે છે (આ પ્રમાણે) : સંકલ્પો અને વિકલ્પોની એની વૃત્તિઓને લીધે, “મન”; પદાર્થોના નિશ્ચયરૂપ ધર્મનાં કારણે, “બુદ્ધિ"; અહીં (સ્થૂલ દેહમાં) હું-પણાંનું અભિમાન કરવાથી, “અહંકાર”, અને પોતાની ઇચ્છેલી વસ્તુમાં સતત પરોવાયેલું રહે ત્યારે, તે “ચિત્ત” (કહેવાય છે). (૯૫-૯૬) - ટિપ્પણ :— “કરણ” એટલે ઇન્દ્રિય. આ પહેલાંના શ્લોકમાં નિરૂપિત પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો, સ્થૂલ શરીરનાં બાહ્ય સ્વરૂપમાં રહેલી હોવાથી, તે દશેય ઇન્દ્રિયોને ‘બાહ્યકરણો' કહી શકાય, જ્યારે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, ચાર બહાર નહીં પણ અંદર, શરીરની ભીતર રહેતી હોવાથી, તેને “અન્તઃકરણ” કહેવામાં આવે છે. અંદરની આ ‘આંતર' કરણ, અંતઃકરણ, હકીકતમાં અને ખરેખર તો, માત્ર એક જ હોવા છતાં, એની ભિન્ન ભિન્ન ક્રિયાઓ અને વૃત્તિઓને કારણે, ટૂંકમાં, એનાં કાર્યગત ભેદનાં કારણે, તેને, તે તે ક્રિયાઓમાં તે વ્યાકૃત હોય ત્યારે, શબ્દાર્થ-વિભાગમાં દર્શાવેલી વીગતો પ્રમાણે, મન-બુદ્ધિચિત્ત-અહંકાર, - એવાં જૂદાં જૂદાં નામો આપવામાં આવે છે. આપણા રોજિંદા દુન્યવી જીવનવ્યવહારમાં, મન અને ચિત્ત, - એ બંનેને (Mind) એવા પરસ્પરના પર્યાયો (Synonyms) જ માનવામાં આવે છે. અને ‘બુદ્ધિ’ એટલે આ બંને(મન અને ચિત્ત)ની સ્વભાવગત પ્રક્રિયા, એમ સમજવામાં આવે છે, પરંતુ તાત્ત્વિક રીતે, દાર્શનિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ, તે સર્વનું કાર્ય(Function)ક્ષેત્ર ભિન્ન હોવાથી, તે સર્વ, સામાન્ય મટીને, પારિભાષિક શબ્દો (Technical words) બની જાય છે. એ જ રીતે, ‘અહંકાર’ને અભિમાન(Pride)ના અર્થમાં સમજવામાં આવે છે, પરંતુ આ જ ‘અન્તઃકરણ' જ્યારે એમ સમજવા માંડે કે “હું કરું છું”, “હું ભોગવું છું'; ટૂંકમાં, પોતે કોઈ પણ ક્રિયા સાથે, કર્તા કે ભોક્તાના ભાવ સાથે, સંલગ્ન થઈ જાય ત્યારે, તે અન્તઃકરણ જ વેદાન્તના તાત્ત્વિક અર્થમાં, “અહંકાર” બની રહે છે. આમ, મનુષ્ય-જીવનના દૈનંદિન દુન્યવી વ્યવહારમાં મન, ચિત્ત વગેરે જેવા શબ્દો, ગમે તેવા આડેધડ અને અવ્યવસ્થિત અર્થમાં (Roughly) પ્રયોજાય છે, તેનાં તાત્ત્વિક સૂક્ષ્મ સ્વરૂપોને અહીં સમજાવવામાં આવ્યાં છે. અગાઉ, જેમ, સામાન્ય રીતે અનુષ્ટુપ-છંદના શ્લોકમાં બે લીટીને બદલે ત્રણ લીંટીઓ મૂકવામાં આવી હતી (શ્લોક-નં ૯૦), તેમ અહીં ઉપજાતિ-છંદવાળા આ શ્લોકમાં ચારને બદલે છ ચરણો મૂકવામાં આવ્યાં છે. (૯૫-૯૬) ૯૭ प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः । स्वयमेव वृत्तिभेदाद् विकृतिभेदात् सुवर्णसलिलादिवत् ॥ ९७ ॥ ૧૮૮ | વિવેકચૂડામણિ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રાણાપાનવ્યાનોદાનસમાના ભવત્યસૌ પ્રાણઃ । સ્વયમેવ વૃત્તિભેદાદ્ વિકૃતિભેદાત્ સુવર્ણસલિલાદિવત્ ॥ ૯૭ II શ્લોકનો ગદ્ય અન્વય :- અસૌ પ્રાળ: (સ્વત: : વ સન્), વૃત્તિમેવાત વિકૃતિષેવાત્ (૪) સુવર્ણતિજ્ઞાવિત, સ્વયં વ, પ્રાણ-અપાન-ધ્યાન-ઝવાનસમાના: મતિ ॥ ૨૭ || શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે : અસૌ પ્રાળ: (સ્વત: : વ સન્), સ્વયં વ, પ્રાળ-અપાન-ધ્યાન-વાન-સમાના: મતિ । આ પ્રાણ - એટલે કે દરેક સ્થૂલ શરીરમાં હોય છે તે, - ખરેખર તો, આ પહેલાંના શ્લોકમાંનાં અન્તઃકરણની જેમ, પોતે તો એક જ છે; પરંતુ ઉપર્યુક્ત અન્તઃકરણની જેમ જ, પોતે પોતાની મેળે જ (સ્વયં ત્ત્વ), પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ પાંચ નામ-રૂપ ધરાવતો થઈ જાય છે. પેલું એક જ એ અન્તઃકરણ, જેમ, મન-બુદ્ધિ-અહંકાર-ચિત્ત, - એમ ચાર જૂદાં જૂદાં નામ-રૂપ ધરાવતું બન્યું હતું એમ જ, અહીં, આ પ્રાણ એની મેળે, પાંચ જૂદા જૂદાં નામ-રૂપો ધરાવતું થઈ જાય છે. આમ કેમ બને છે ? શા કારણે બને છે ? આ બે કારણે : એક, વૃત્તિનેવાત્ અને બે, વિકૃતિનેવાત્, પોતાના જ વૃત્તિભેદ એટલે કે કાર્યભેદનાં કારણે, અને એના પોતાના જ વિકારોની ભિન્નતાનાં કારણે. પ્રાણના આવું શાની જેમ, કોની જેમ બને છે ? જવાબ છે, સુવર્ણ-સતિતઆવિત્. સોનું, જળ વગેરે. મૂળભૂત પોતાનાં સ્વરૂપે તો, સોનું, જળ વગેરે જ હોય છે, પરંતુ એ જ સોનાને તપાવવાથી-ટીપવાથી અનેક પ્રકારનાં-નામવાળાં અલંકારો બને છે. જળ પણ ઠરી જાય ત્યારે બરફ, ગરમ કરવામાં આવે ત્યારે વરાળ, તેમાં રંગો નાખવાથી તે તે રંગવાળું, તેમાં દ્રવ્યો-પદાર્થો ભેળવવાથી જૂદા જૂદા ખાઘ-પેયનાં નામ-રૂપોવાળું બને છે, તેમ. (૯૭) અનુવાદ :– પ્રાણ પોતે તો એક જ હોવા છતાં, પોતાનાં કાર્યભેદ અને વિકારભેદનાં કારણે, સુવર્ણ અને જળની જેમ, પોતાની મેળે જ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન (વગેરે) બની જાય છે. (૯૭) ટિપ્પણ ઃ- સ્થૂલ શરીરને ટકાવી રાખવા માટે, તેની અંદર રહેલો પ્રાણ પોતે જ, જૂદી-જૂદી પાંચ પ્રક્રિયાઓ કરતો હોવાથી, તે તે કાર્ય અથવા ફરજ(ધર્મ, Duty)નાં સંદર્ભમાં, તે તે કાર્ય-ક્ષેત્ર દરમિયાન, તેના થતા વિકારોનાં પરિણામે, પોતાની મેળે જ, પ્રાણ, અપાન વગેરે બની જાય છે : પ્રાણ-વાયુ એટલે સમગ્ર શરીરમાં સંચરતો શ્વાસ-ઉચ્છ્વાસ, જે બહારથી અંદર અને અંદરથી બહાર, સતત આવ-જા કરતો રહે છે, અને એ રીતે શરીરને ટકાવી રાખવાનું કામ કરે વિવેકચૂડામણિ / ૧૮૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ i, :: છે(Oxygen); આ ઉપરાંત, શરીરમાંના જઠરાગ્નિ સાથે ભળી જઈને, માણસની આહારની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. શરીરમાં પ્રવેશેલો એ જ પ્રાણવાયુ મળ-મૂત્રવિસર્જનની ક્રિયાનું નિયમન કરે છે, અને ગુદા-દ્વારમાંથી દૂષિત-મલિન બનીને નિષ્ક્રમણ કરે છે ત્યારે, તે અપાન-વાયુ બને છે. સ્થૂલ શરીરમાંનાં અનેક અંગોઉપાંગોમાંના ઢીંચણ-કોણી-ડોક-કેડ વગેરેમાં સાંધા(Joints)નાં હલનચલનને, એનાં વળવા-વાળવાની જવાબદારી સંભાળે છે, અને તેથી તે વ્યાન-વાયુ બનીને સમગ્ર શરીરમાં વ્યાપેલો રહે છે. ઉદાન-વાયુ, માણસનાં ચિત્તતંત્રને સજાગ તથા સૂક્ષ્મ રાખવામાં સહાયભૂત થાય છે : મોટે ભાગે કંઠમાં રહીને, ખાધેલા-પીધેલા પદાર્થો અન્ન-નળીમાં જ જાય અને બાજુમાં જ રહેલી શ્વાસ-નળીમાં ન પેસી જાય, એનું ધ્યાન રાખવામાં માણસનાં મનને સાવધ રાખે છે. આ ઉપરાંત, પોતાનાં નિયત થયેલાં સ્થાનમાં, કંઠમાં-ગળામાં રહીને, અન્ન અને પાણીને છુટ્ટાં પાડીને, અન્નને . આંતરડા તરફ અને જળને મૂત્રાશયની કોથળી તરફ વ્યસ્થિત રીતે રવાના કરવાની, મહત્ત્વની જવાબદારી સંભાળે છે. સમાન-વાયુનું નિવાસ-સ્થાન નાભિ છે અને ત્યાં રહીને તે, અન્નરસ તથા લોહીને સમગ્ર શરીરમાં સતત પહોંચાડવાની કામગીરી સંભાળે છે. ટૂંકમાં, શરીરની સ્ફૂર્તિ, ગતિશીલતા અને સક્રિયતા, સમગ્ર શરીરની સતેજતા, આ સમાન-વાયુને આભારી છે. આ પાંચેય વાયુનાં ‘નામો' પણ એમનાં કાર્યક્ષેત્રો તરફ ઈશારો કરે છે : પાંચેય નામોમાં મૂળ ધાતુ અાગમન કરવું, ક્રિયાશીલ-સક્રિય રહેવું, સંચરણ કરવું, to move, to act, to breathe) પરથી બનેલો શબ્દ ઞાન છે, અને પછી તેનાં કાર્યભેદો સૂચવવા માટે, તેનાં આગળ પ્ર, અપ, વિ, ત્, સમ્ - વગેરે ઉપસર્ગો લગાડીને ‘પ્રાણ’, અપાન, વ્યાન, ઉદાન, સમાન વગેરે શબ્દોની રચના કરવામાં આવી છે. પરંતુ આ બધાંમાં મુખ્ય અને મૂળભૂત વાયુ “પ્રાણ” હોવાથી, પ્રજ્જુન अनिति इति प्राणः - એવી એની વ્યુત્પત્તિ, એનાં કેન્દ્રસ્થ સ્થાન અને મહત્ત્વનો નિર્દેશ કરે છે, એ સૂચક અને સ્મરણીય છે. આમ, “પ્રાણ”ની સંખ્યા ‘પાંચ’ હોવાથી, સંસ્કૃત ભાષામાં, આ શબ્દ, મોટા ભાગે, બહુવચનમાં જ પ્રયોજાય છે. શ્લોકનો છંદ : ગીતિ (૯૭) ૯૮ वागादि पञ्च श्रवणादि पञ्च प्राणादि पञ्चाभ्रमुखानि पञ्च । बुद्ध्याद्यविद्यापि च कामकर्मणी पुर्यष्टकं सूक्ष्मशरीरमाहुः ॥ ९८ ॥ ૧૯૦ / વિવેચૂડામણિ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : વાગાદિ પંચ શ્રવણાદિ પંચ પ્રાણાદિ પંચાભ્રમુખાનિ પંચ । બુદ્યાર્ધવિદ્યાપિ ચ કામકર્મણી પુર્વષ્ટકં સૂક્ષ્મશરીરમાણુ : | ૯૮ || શ્લોકનો ગદ્ય અન્વય :- વાન્-આર્િ પંચ, શ્રવણ-માવિ પંચ, પ્રાળાવિ પદ્મ અપ્રમુવાનિ પંચ, બુદ્ધિ-આવિ, અવિદ્યા અપિ = જામ-જર્મળી (તિ) પુરી-ગટ્ટ સૂક્ષ્મશરીર આદુઃ ।। ૧૮ ॥ શબ્દાર્થ :– અત્યાર સુધી, આ પહેલાંના થોડા શ્લોકોમાં, મનુષ્યનાં “સ્થૂલ શરીર”નું વર્ણન-વિવેચન કરવામાં આવ્યું, હવે તેનાં “સૂક્ષ્મ શરીર”નું નિરૂપણ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય વાક્ય છે : (તે વ્રુધા:) સૂક્ષ્મશરીર આહુઃ । આદુ: એટલે તેઓ કહે છે, વર્ણવે છે; પ્રાચીન પરંપરા પ્રમાણે, આદુ: એ ક્રિયાપદનો કર્તા, સામાન્ય રીતે અધ્યાહાર રહે છે, પરંતુ એનો કર્તા એટલે તે વુધા:, તે પ્રાજ્ઞા, તે વિદ્વાંતઃ, “તે ડાહ્યાઓ-વિદ્વાનો”, એમ સમજી લેવામાં આવે છે. આ વિદ્વાનો “સૂક્ષ્મશરીર”ને વર્ણવે-સમજાવે છે. કેવી રીતે, ક્યાં સ્વરૂપે વર્ણવે છે ? જવાબ છે : પુરી-અષ્ટ (તિ) । પુરી એટલે નગરી, શહેર, રહેઠાણ, નિવાસસ્થાન, अष्टकं એટલે “આઠ”નો સમૂહ, સમુદાય, ઘટક તત્ત્વો. શ્લોકમાં વર્ણવવામાં આવેલાં જૂદાં જૂદાં “આઠ” ઘટક તત્ત્વોના સમૂહ(Collection)ની નગરી, એ રૂપી નિવાસ-સ્થાન (પુરી-અષ્ટ) એટલે “સૂક્ષ્મ-શરીર”, અથવા “સૂક્ષ્મ-શરીર” એટલે જ “પુરી-અષ્ટક”. - પરંતુ “સૂક્ષ્મ-શરીર’રૂપી નગરીનાં આઠ રહેઠાણો, આઠ નિવાસસ્થાનો ક્યાં ક્યાં? આ પ્રમાણે : (૧) વાણી વગેરે (પાંચ) કર્મેન્દ્રિયોનું પંચક; (૨) કાન વગેરે (પાંચ) જ્ઞાનેન્દ્રિયોનું પંચક; (૩) પ્રાણ વગેરે (પાંચ) ‘પ્રાણો' અથવા વાયુઓનું પંચક; (૪) આકાશ (પ્ર) વગેરે (પાંચ) મહાભૂતોનું પંચક; (૫) બુદ્ધિ વગેરે (ચાર)નું ચતુષ્ટય; (૬) અવિદ્યા, (૭) કામના, અને (૮) કર્મ. પંચક એટલે પાંચનો સમૂહ અને ચતુષ્ટય એટલે ચારનો સમૂહ. જામ: ચ જર્મ ૨ વૃત્તિ જામર્મળી । કામના-કામવાસના અને કર્મ. આઠની સંખ્યાની ગણતરી આ પ્રમાણે નક્કી કરવામાં આવી છે : ચાર પંચકો, એક ચતુષ્ટય, એટલે પાંચ; અને વ્યક્તિગત રીતે (Individually) અવિદ્યા, કામના અને કર્મ, - એ ત્રણ; આમ, ૪+૧+૩=૮, એવો સરવાળો થયો. પરંતુ આ બધાંને વ્યક્તિશઃ, વ્યક્તિગત રીતે લઈએ તો, ૫+૫+૫+૫+૪+૩= “સૂક્ષ્મશરીર”નાં કૂલ ૨૭ ઘટક તત્ત્વો થાય. આ “સૂક્ષ્મ શરીર” એટલે જ “લિંગ શરીર” (૯૮) અનુવાદ :– વાણી વગેરે(કર્મેન્દ્રિયો)નું પંચક, શ્રવણ વગેરે(જ્ઞાનેન્દ્રિયો)નું વિવેકચૂડામણિ / ૧૯૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ પંચક, પ્રાણ વગેરે(વાયુઓ)નું પંચક, આકાશ વગેરે(મહાભૂતો)નું પંચક, બુદ્ધિ વગેરે(બુદ્ધિ, મન, અહંકાર અને ચિત્ત)નું ચતુષ્ટય; અવિદ્યા, કામના અને કર્મ-આ “પુરી-અષ્ટક”ને (શરીરરૂપી નગરીનાં આઠ ઘટક તત્ત્વોને) (મનીષીઓ) “સૂક્ષ્મ શરીર” કહે છે. (૯૮). ટિપ્પણ – પંચકો અને ચતુષ્ટયમાંનાં ઘટકોની વીગતો, “ભૂલશરીર”નાં વર્ણન વિશેના, આ પહેલાંના થોડા શ્લોકોમાં, સમજાવવામાં આવી છે, એટલે એનું કશું સ્પષ્ટીકરણ કરવાની જરૂર રહેતી નથી. આ “સૂક્ષ્મ અથવા લિંગ' શરીરનાં સ્વરૂપને તથા તેનાં કાર્યને બરાબર સમજી લેવાની જરૂર છે : મૃત્યુ પછી, મૃત્યુ વખતે, જીવાત્મા “લશરીરને છોડી દે છે, ત્યારપછીની એની દેહાન્તર કે લોકાન્તરની સુદીર્ઘ યાત્રામાં, આ “સૂમ શરીર” જ એનું વાહન બને છે. આ “સૂક્ષ્મ' અથવા “લિંગ” શરીર, - જીવાત્મા માટેનું, મૃત્યુ પછીનું, - જે નિવાસસ્થાન છે, તેનાં આઠ ઘટક તત્ત્વોની, એ “પુરીઅષ્ટકની વીગતો તો આ શ્લોકમાં આપવામાં આવી છે; પરંતુ આ શરીર, પૂલશરીરથી એ બાબતમાં જૂદું પડે છે કે આ લિંગ શરીર ઈન્દ્રિયોથી જોઈ-જાણી શકાય એવું નથી, એ “અતીન્દ્રિય” અથવા “ઇન્દ્રિયાતીત' છે. બીજી મહત્ત્વની વાત એ છે કે મોક્ષની આત્યંતિક અવસ્થાને જીવાત્મા પામે નહીં ત્યાંસુધી, પુનર્જન્મ, મરણ, લોકાન્તરગમનના સમગ્ર સમય દરમિયાન, આ લિંગ શરીર' જ એનું એકમાત્ર આશ્રયસ્થાન, રહેઠાણ બની રહે છે. સાંખ્ય વગેરે અન્ય દર્શનોમાં, “સૂમ શરીરનાં ઘટક તત્ત્વો અને એની સંખ્યા બાબતમાં થોડા મતભેદો છે, પરંતુ આ તો માત્ર એક આનુષગિક અને પ્રમાણમાં ગૌણ બાબત છે. આપણે તો એટલું જ યાદ રાખવાનું કે સૂક્ષ્મ શરીરનું આ સ્વરૂપ વેદાન્ત-દર્શન પ્રમાણેનું છે. • શ્લોકનો છંદ : ઉપજાતિ (૯૮) ૯૯. इदं शरीरं श्रुणु सूक्ष्मसंज्ञितं ___लिंगं त्वपंचीकृतभूतसंभवम् । सवासनं कर्मफलानुभावकं स्वाज्ञानतोऽनादिरुपाधिरात्मनः ॥ ९९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - ઈદ શરીર ધ્રુણ સૂક્ષ્મસંતિ લિંગ ત્વપંચાકૃતભૂતસંભવમ્. સવાસન કર્મફલાનુભાવ • સ્વાજ્ઞાનતોડનાદિરપાધિરાત્મનઃ / ૯૯ / ૧૯૨ | વિવેકચૂડામણિ Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય – કૃy, - ફર્વ સૂક્ષ્માિં સિંશરીર તુ અપવીતમૂતસંપર્વ (તિ); (7) સવાસ () નાનુભાવ (મતિ); (ા વ) સ્વ-અજ્ઞાનત: ગાત્મ: અનાદિ ઉપાધ: (પ્તિ) ૨૬ / શબ્દાર્થ :- સદ્ગુરુ શિષ્યને કહે છે : કુણુ - સાંભળ. તેને શું સાંભળવાનું છે ? “સૂક્ષ્મ-શરીર”ની ચર્ચા ચાલી રહી છે, એ અનુસંધાનમાં, આ “સૂક્ષ્મ શરીર” વિશે ગુરુજી શિષ્યને આ પ્રમાણે ત્રણ વાત કહે છે : (૧) ઢું શરીર સૂક્ષ્મવંશિત લિ (પ્તિ) | - જેને “લિંગ'-શરીર કેહવામાં આવે છે કે, આ સૂફમ-નામનું, -એ સંજ્ઞાવાળું (‘સજ્ઞા - એટલે નામ, સંજ્ઞા, સિતમ), - આ શરીર. શામાંથી ઉત્પન્ન થયું છે, પેદા થયું છે? જખ્યું છે (સંભવમ્)? પૂતસંવમ્ - પાંચ મહાભૂતોમાંથી. પૃથ્વી, જળ, તેજ(અગ્નિ), વાયુ અને આકાશ, - આ પાંચ મહાભૂતો, - તેમાંથી. પરંતુ આ સંદર્ભમાં એક હકીકત ખાસ યાદ રાખવાની છે, અને તે એ કે જેમાંથી લિંગ શરીર ઉત્પન્ન થાય છે, તે આ પાંચ મહાભૂતો, પંચીકરણ થયા પહેલાંનાં, એટલે કે પંચીકરણ થવાનાં પરિણામે, એ પાંચ “સ્થૂલ બન્યા તે પહેલાંનાં, એમનાં ‘તસ્નાત્રા'-સ્વરૂપનાં સૂક્ષ્મ સ્વરૂપમાંથી આ સૂક્ષ્મ શરીર જન્મે છે. શબ્દ-સ્પર્શ-રૂપરસ-ગંધ, આ પાંચ “તન્માત્રાઓ એટલે જ “અ-પંચીકત' પાંચ મહાભૂતો. (૨) આ સુમ શરીર વિશે નોંધપાત્ર બીજી વાત એ છે કે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે, જીવન દરમિયાન અતૃપ્ત રહેલી તેની સારી-નરસી સર્વ વાસનાઓ, ભવિષ્યમાં થનારી તૃપ્તિ માટે, એનો જીવાત્મા, આ સૂક્ષ્મ શરીર સાથે રહીને(સ-વાસન), આગળની યોનિઓ કે હવે પછીના તેના “લોક' તરફ પ્રયાણ કરે છે, એટલું જ નહીં પરંતુ જીવન દરમિયાન, જીવે આચરેલાં પાપ-પુણ્ય વગેરે કર્મોનાં ફળ, અનુભવ વગેરે પણ આ સૂક્ષ્મ શરીર જ કરાવે છે (કર્મ-પત્ત-અનુમાવલં). (૩) આ સૂક્ષ્મ શરીર વિશેની ત્રીજી અને છેલ્લી વાત : જ્યાં સુધી જીવને પોતાનાં મૂળભૂત આત્મસ્વરૂપનું જ્ઞાન ન થાય, એટલે કે એનું એ અજ્ઞાન ચાલુ રહે ત્યાં સુધી, એ અજ્ઞાનનાં કારણે જ (અજ્ઞાનત:), આ સૂક્ષ્મ શરીર, મનુષ્યના આત્માની “ઉપાધિ બની રહે છે, અને આત્મજ્ઞાન થાય ત્યાં સુધી આ “ઉપાધિ ચાલુ રહેતી હોવાથી, આ “ઉપાધિ” “અનાદિ બની રહે છે. - આ ઉપાધિ શબ્દ, તત્ત્વજ્ઞાનની ચર્ચામાંનો એક પારિભાષિક(Technical) શબ્દ છે. એની સમજુતી આ પ્રમાણે છે : “ઉપાધિ” એટલે તે, - જે, કોઈ પણ બીજી વસ્તુને, પોતાના સંસર્ગ - સંપર્કનાં પરિણામે, પોતાના જેવી બનાવી દે, તે વસ્તુ પર પોતાના (આકાર, રૂપ, રંગ વગેરે) ગુણધર્મોનું આરોપણ કરે, એનું સંપૂર્ણ પરિવર્તન કરી નાખે. આવું પરિવર્તન કરનાર પદાર્થને, પેલી મૂળ વસ્તુની ઉપાધિ' કહેવામાં આવે છે. એક ઉદાહરણથી આ પ્રક્રિયા સમજાશે : લાલ રંગના કાચવાળા પ્યાલામાં દૂધ રાખવામાં આવે ત્યારે, મૂળ સફેદ રંગનું દૂધ લાલ-રંગવાળું વિવેકચૂડામણિ | ૧૯૩ ફર્મા- ૧૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ દેખાય, પ્યાલાનું માપ એ દૂધનું માપ બની જાય, પ્યાલાનો આકાર એ દૂધનો આકાર થઈ જાય. ટૂંકમાં, જે દૂધનાં રંગ-રૂપ-આકાર-માપ વગેરે, લાલ-કાચના પ્યાલામાં રખાતાં પહેલાં, પોતાનાં જ હતાં, તે, હવે, આ પ્યાલાના સંસર્ગમાં આવવાથી, તેના પોતાના રંગ-રૂપ-આકાર-માપ વગેરે પ્યાલાનાં રંગ-રૂપ-આકારમાપનાં બની જાય. પ્યાલાનાં બધાં જ ગુણો-ધર્મો, દૂધ પર આરોપિત થઈ જાય. આ ઉદાહરણમાં, લાલ-કાચનો પ્યાલો, દૂધ માટે “ઉપાધિ” કહેવાય. આપણી પ્રસ્તુત ચર્ચામાં, મૃત્યુ પામનાર મનુષ્યના આત્મા માટે, તેનું સૂક્ષ્મ શરીર' આવી જ એક “ઉપાધિ બની રહે. આ “ઉપાધિમાંથી આંત્મા ત્યારે જ મુક્ત થાય, જ્યારે પેલું એનું અજ્ઞાન દૂર થાય. પરંતુ અજ્ઞાન તો “અનાદિ કહેવાય છે, તેથી આ “ઉપાધિ પણ “અનાદિ જ બની રહે ! અનુવાદ – (હે શિષ્ય !) સાંભળ : “સૂથમ'-નામનું આ શરીર “લિંગ” (પણ કહેવાય છે), તે અ-પંચીકત મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું હોય છે, તેથી તે વાસનાવાળું હોવાથી, તે (જીવાત્માને તેનાં) કર્મફળનો અનુભવ કરાવે છે અને પોતાનાં મૂળભૂત) સ્વરૂપનાં અજ્ઞાનને કારણે (આ સૂક્ષ્મ શરીર) આત્માની અનાદિ ઉપાધિ બની રહે છે. (૯૯) ટિપ્પણ – આમ તો, આ શ્લોકનાં તાત્પર્ય સાથે સંકળાયેલી સર્વ વીગતોને, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર અને સ-ઉદાહરણ, સમજાવવામાં આવી જ છે. તે છતાં, પુનરાવર્તનનો દોષ હોરીને પણ, થોડી વધુ સ્પષ્ટતા સહાયરૂપ બની રહેશે, એ ઉદેશથી, આટલી વાતો યાદ રાખી લઈએ : અગાઉ ચોખવટ કરવામાં આવી જ છે તે પ્રમાણે, મનુષ્યનું સ્થૂલ શરીર, પૃથ્વી-જળ-તેજ-વાયુ-આકાશ, - એ સ્થૂલ પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. તો પછી તેનું “સૂક્ષ્મ” શરીર શામાંથી જન્મે છે ? - એ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. સાંખ્ય-દર્શનનાં રપ-તત્ત્વોમાં એક “મહતુ”-નામનું તત્ત્વ છે, એમાંથી પાંચ સૂક્ષ્મ ‘તન્માત્રાઓ' (શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ) જન્મે છે. આ તન્માત્રાઓમાંથી જ, પેલાં પંચ-મહાભૂતો જન્મે છે, પરંતુ પંચ મહાભૂતો તો “સ્કૂલ” છે, જ્યારે તન્માત્રાઓ સૂક્ષ્મ છે. આ “સૂક્ષ્મ”માંથી “સ્કૂલ”નું સર્જન શી રીતે થઈ શકે ? એનો ખુલાસો એ છે કે આ “સૂક્ષ્મ' તન્માત્રાઓ, “પંચીકરણ'-નામની એક તાત્ત્વિક પ્રક્રિયા પ્રમાણે, પાંચ-પાંચનાં માપ પ્રમાણે અને અમુક નક્કી કરવામાં આવેલી રીતે, પરસ્પરમાં ભળી ગયાં, તેનાં પરિણામે, પંચ-મહાભૂતોનાં “સ્કૂલ” સ્વરૂપમાં તેઓ પરિવર્તિત થઈ ગયાં. ટૂંકમાં, આ સૂક્ષ્મ-શરીર પણ, સ્થૂલ શરીરની જેમ જ, પાંચ મહાભૂતોમાંથી જ ઉત્પન્ન થયું છે; ફરક માત્ર એટલો જ કે આ પાંચ મહાભૂતો ત્યારે, “પંચીકરણ”-પ્રક્રિયાનાં પરિણામે હજુ પૂલ થયાં ન્હોતાં, પંચીકરણ-પૂર્વેનાં (-પીત્ત) સૂક્ષ્મ-સ્વરૂપમાં જતિન્યાત્રાનાં સ્વરૂપમાં જ) હતાં, જેમાંથી આ સૂક્ષ્મ-શરીરનો જન્મ થયો. ૧૯૪ ! વિવેકચૂડામણિ Page #200 -------------------------------------------------------------------------- ________________ પંચીકરણ-પ્રક્રિયાના સંદર્ભમાં, અહીંના આ શ્લોક સાથે, અગાઉનો શ્લોક૭૬ અને તેમાંના શબ્દાર્થ તથા ટિપ્પણને ફરી વાર જોઈ લેવાથી, આ શ્લોકનો મર્મ સવિશેષ સરળ બનશે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૯) ૧OO स्वप्नो भवत्यस्य विभक्त्यवस्था स्वमात्रशेषेण विभाति यत्र । स्वप्ने तु बुद्धिः स्वयमेव जाग्रत् –ાનનાનાવિધવાસનામઃ | कादिभावं प्रतिपद्य राजते યત્ર સ્વયં જ્યોતિર્થ પરભિા છે ૨૦૦ / શ્લોકનો ગુજરાતી પાઠ - ' સ્વપ્નો ભવત્યસ્ય વિભકત્યવસ્થા સ્વમાત્રશેષેણ વિભાતિ યાત્રા સ્વપ્ન તુ બુદ્ધિ સ્વયમેવ જાગ્રતુ -કાલીનનાનાવિધવાસનાભિઃ | કત્રદિભાવ પ્રતિપદ્ય રાજતે યત્ર સ્વયંજ્યોતિરયં પરાત્મા / ૧૦૦ શ્લોકનો ગદ્ય અન્વય :- સભ્ય (દ્વિશિરીર) વિમવત્યવસ્થા સ્વઃ પતિ, यत्र तु स्वयंज्योतिः अयं परात्मा स्वमात्रशेषेण विभाति, स्वप्ने बुद्धिः स्वयं एव जाग्रत्कालीननानाविधवासनाभिः कादिभावं प्रतिपद्य राजते ॥ १०० ॥ | શબ્દાર્થ – અથ (તિ શરીરથ) વિમર-અવસ્થા વનઃ મવતિ . વિમ$િઅવસ્થા - એટલે એની પોતાની, સ્વકીય, વિશિષ્ટ, આગવી, પૃથફ, જૂદી, સ્વતંત્ર અવસ્થા'. એ “અવસ્થા” કઈ છે ? શી છે ? જવાબ છે, – “સ્વપ્નાવસ્થા'. - આ “સ્વપ્નાવસ્થા કેવી હોય છે ? યત્ર મયં પરંભા વિમાનિ | - જ્યાં આ પરમાત્મા પ્રકાશે છે. આ પરમાત્મા કેવા છે? વળ્યોતિઃ - સ્વયંપ્રકાશ, સ્વકીય પ્રકાશના સ્વરૂપવાળા; પરંતુ તે પરમાત્મા કેવી રીતે, કયા સ્વરૂપમાં પ્રકાશે છે ? વમાશશેખ - માત્ર પોતે જ શેષ રહે, બાકી રહે, એવી રીતે; એટલે કે તે સમયે, એના સિવાય બીજું કશું જ ન હોય એવી રીતે, શુદ્ધ ચેતનરૂપ બનીને; એ જ સ્વપ્નાસ્થામાં “બુદ્ધિ શું કરી રહી હોય ? રાતે – જણાય છે, પ્રતીત થાય છે, ભાસે છે, દેખાય છે. કેવી ? અથે પવ - પોતે જ, પોતાની મેળે; શું કરીને ? નિમાવે પ્રતિપદ્ય - કર્તા-ભોક્તા-ભાવને ધારણ કરીને, કર્તાપણું ભોક્તાપણું પ્રાપ્ત કરીને; આવું શાનાં કારણે બને છે? નાની -નાનાવિધ-વાસનાપ: - વિવેકચૂડામણિ | ૧૯૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ જાગ્રત - અવસ્થામાંની વિવિધ, અનેકવિધ, જાત-જાતની વાસનાઓના કારણે, એવી વાસનાઓને લીધે. ( 10) અનુવાદ – આની (આ લિંગશરીરની) સ્વકીય-આગવી અવસ્થા “સ્વપ્ન (સ્વપ્નાવસ્થા) છે, જેમાં (જ્યાં) આ સ્વયંપ્રકાશ પરમાત્મા જ શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપે પ્રકાશે છે, જેમાં (એટલે કે, સ્વપ્નાવસ્થામાં) બુદ્ધિ પોતે જ, જાગ્રતુ' - અવસ્થામાંની અનેકવિધ, અવસ્થાઓનાં કારણે, કર્તા-વગેરે ભાવોને પ્રાપ્ત થઈને (એટલે કે એવા વિવિધ આકારે) પ્રતીત થાય છે. (૧૦૦) ટિપ્પણ - જેમના દાર્શનિક મતને, એટલે કે અદ્વૈત-દાન્ત-વિષયક મતને, આદ્ય શંકરાચાર્યે પુરસ્કાર્યો, તે, તેમના પરમગુરુ ગૌડપાદાચાર્યે, (સમય : ઈ.સ. આશરે પાંચમું-છઠું શતક), “માંડૂક્ય-ઉપનિષદ”પરની પોતાની “કારિકામાં, આત્માની આ ત્રણ ચૈતસિક “અવસ્થાઓનું નિરૂપણ કર્યું છે : જાગ્રતું, સ્વપ્ન અને સુષુપ્તિ, જેમાં ચિત્ત સક્રિય રહીને, સૃષ્ટિને, નેત્ર વડે, સ્થૂલ-રૂપે જુએ છે, ઇન્દ્રિયોના અનુભવના સંસ્કારથી મુક્ત મન, સૃષ્ટિને સૂક્ષ્મરૂપે જુએ છે, અને જ્યાં સૃષ્ટિ જ નથી, દશ્ય વિષયો જ નથી, વિષયોનો સંપૂર્ણ અભાવ છે. બીજી રીતે આ જ વાતને મૂકએ તો, જાગ્રત-અવસ્થા એટલે ચિત્તની સક્રિયતા, સ્વપ્ન-અવસ્થા એટલે સંકુલતા અને સુષુપ્રિ-અવસ્થા એટલે સંપૂર્ણ નિષ્ક્રિયતા. અહીં, આ શ્લોકમાં, શ્રીશંકરાચાર્યે, આ ત્રણમાંથી જાગ્રતુ અને સ્વપ્ર એ પ્રથમ બે અવસ્થાનો, સૂક્ષ્મ-શરીરના અનુસંધાનમાં, અછડતો નિર્દેશ કર્યો છે : પૂલ-શરીરની અવસ્થા તો, સ્વાભાવિક રીતે, “જાગ્રત” છે; લિંગશરીરની વિશિષ્ટ (પોતીકી, સ્વકીય એવી) અવસ્થા “સ્વપ્ર” છે, જેમાંની સૂક્ષ્મશરીરની, એવી જ વિશિષ્ટ, અનુભૂતિઓ, અહીં નિરૂપિત થઈ છે. અહી પણ, છ ચરણોવાળો ઉપજાતિ-છંદ પ્રયોજાયો છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૦૦) ૧૦૧ धीमात्रकोपाधिरशेषसाक्षी न लिप्यते तत्कृतकर्मलेशैः । यस्मादसंगस्तत एव कर्मभि 1 - નિતે વિવિલુપાધના : ૨૦૨ / શ્લોકનો ગુજરાતી પાઠ - ધીમાત્રકોપાધિરશેષ સાક્ષી ન લિપ્યતે તત્કતકર્મલેશઃ | યસ્માદસંગસ્તત એવ કર્મભિ- લિપ્યતે કિંચિદુરાધિના કૃતૈિઃ |૧૦૧ / ૧૯૬ | વિવેકચૂડામણિ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય – ધીમત્ર-૩પfધ અશેષણાક્ષી (માત્મા) ત–તફર્મનેશૈઃ (લિવિત 4) 7 તિથ, યમ (માત્મા) માં (પ્તિ), તા: एव उपाधिना कृतैः कर्मभिः किंचित् (एव) न लिप्यते ॥ १०१ ॥ શબ્દાર્થ :- શ્લોકનાં બંને ચરણમાં મુખ્ય વાક્ય છે : (માત્મા) િિાનું પર્વ ન તિથર્તિ | બંને વાક્યોમાં કર્તા આત્મા (શ્લોક નં. ૧૦૦માંનો “પરાત્મા') અધ્યાહાર છે. આ આત્મા વિશે શું કહેવાનું છે? એ જ કે તે જરા પણ લપાતો નથી, લિત થતો નથી, ખરડાતો નથી. શાનાથી ખરડાતો નથી ? તા(ધી - બુદ્ધિ)ઉત-જર્મશઃ | તેણે, એટલે કે બુદ્ધિએ કરેલાં કર્મોથી. આત્મા કેવો છે ? ધી-માત્ર-૩પfધ અને મોષણક્ષી. ધી-એટલે બુદ્ધિ કેવળ બુદ્ધિ જ જેની “ઉપાધિ છે, એવો; અને સર્વનો(ગ-શેષ) સાક્ષી, ગયા શ્લોક પ્રમાણે, અહીં વાત લિંગશરીરની “સ્વપ્ર” - અવસ્થાની છે, જે સમયે, બુદ્ધિ પોતે જ “જાગત”-અવસ્થાની વાસનાઓ વડે કર્તાભાવને પ્રાપ્ત થયેલી જણાય છે (સરખાવો : સ્વને તુ વૃદ્ધિ સ્વયં પર્વ નાઝનીન-નાનાવિધવાસનામ: દ્વિમાર્વ-પ્રતિપદ્ય રાતે | - શ્લોક ૧૦૦); એટલે, તે વખતે, સર્વસાક્ષી એવા આત્માની, સ્વપ્ર-અવસ્થામાંની માત્ર બુદ્ધિ જ એકમાત્ર “ઉપાધિ હોય છે. તેથી તે(દ્ધિ-ત)ના વડે કરાતાં કર્મોથી (સ્વાખિક કર્મોથી) આત્મા જરા પણ લેખાતો નથી. ન લેપાવાનું કારણ શું છે ? એ જ (વર્મા) કે તે “અસંગ” છે; સંપૂર્ણરીતે તે નિર્લેપ છે, આસક્તિ વગરનો છે, આસક્તિથી પર છે; અને બુદ્ધિ જ આત્માની “ઉપાધિ” હોય છે, તેથી સ્વાભાવિક રીતે જ, બુદ્ધિરૂપી ઉપાધિ વડે કરવામાં આવેલાં કર્મો વડે (ઉપાધના તૈઃ નિ:) આત્મા જરા પણ (fકવિત્ પવ) લપાતો નથી (ન તિથ). (૧૦૧) અનુવાદ – કેવળ બુદ્ધિ જ જેની ઉપાધિ છે તેવો, અને સર્વનો સાક્ષી એવો (આત્મા), તેણે (બુદ્ધિએ) કરેલાં કર્મો વડે જરા પણ લપાતો નથી; કારણ કે ત(આત્મા) અસંગ છે, તેથી (બુદ્ધિરૂપી) ઉપાધિ વડે કરવામાં આવેલાં કર્મો વડે તે જરા પણ લિપ્ત થતો નથી. (૧૦૧) : * ટિપ્પણ - જીવાત્માની ત્રણ અવસ્થાઓ(જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ)માંથી, લિંગશરીરની પોતાની અવસ્થા તો “સ્વપ્ર–અવસ્થા છે. તે અવસ્થા દરમિયાન, બુદ્ધિ, તે પહેલાંની અવસ્થા-જાગ્રત-અવસ્થામાંની વિવિધ વાસનાઓનાં કારણે, કર્તા-ભોક્તાભાવને પામેલી હોય છે અને પરમાત્મા તો શુદ્ધચૈતન્ય-સ્વરૂપ અને સ્વયંજ્યોતિ હોવાથી, તે અસંગ છે. અને એટલે જ, લિંગશરીરની આ અવસ્થા દરમિયાન, બુદ્ધિરૂપી ઉપાધિ વડે કરવામાં આવેલાં કર્મો વડે તે જરા પણ લેપાય જ શાનો ? આત્મા તો, જાગ્રત અને સ્વમ, બંને અવસ્થાઓમાં, તે તે અવસ્થાઓથી પર અને અસંગ હોય છે. તે તો માત્ર, તે તે અવસ્થાઓનો સાક્ષી જ હોય છે. સાક્ષીભાવે બધું જોયા કરે છે (બશેષ સાક્ષી). તે પોતે તો નિરુપાયિક છે, એટલે વિવેકપૂડામણિ | ૧૯૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિરૂપી ઉપાધિ ભલેને ગમે તેવા અને ગમે તેટલાં કર્મો કરે, એની સાથે તેને, એટલે કે આત્માને, શું લેવા-દેવા? એટલે તે, કર્મો વડે કે કર્મફળો વડે, જરા પણ બંધાતો નથી, બંધનમાં પડતો નથી. પારિભાષિક-શબ્દ “ઉપાધિ”ની સમજુતી, આ પહેલાના શ્લોકના શબ્દાર્થ તથા ટિપ્પણમાં, સવિસ્તર અને સ-ઉદાહરણ આપી છે. ટૂંકમાં, તે સમયે, આત્મા, પોતાના શરીરને, અન્ય શરીરની જેમ, જુએ છે, જાણે છે, સમજે છે; અને તે પ્રમાણે, સઘળો વ્યવહાર સાક્ષીભાવે, દષ્ટાભાવે, તદન તટસ્થભાવે જ કરતો હોય છે, તેથી મુમુક્ષુએ જરા પણ મુંઝાવાની જરૂર નથી. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૦૧) - ૧૦૨ सर्वव्यापृतिकरणं लिंगमिदं स्याच्चिदात्मनः पुंसः । वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसंगोऽयम् ॥ १०२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સર્વવ્યાકૃતિકરણે લિંગમિદં સ્થાચ્ચિદાત્મનઃ પુંસરા વાસ્યાદિકમિવ તસ્પસ્નેનૈવાત્મા ભવત્યસંગોડયમ્ / ૧૦૨ // શ્લોકનો ગદ્ય અન્વય :- તા: વાસ્થતિ રૂવ, વિદ્રાત્મનઃ પુન: इदं लिंगं (लिंगशरीरं) सर्वव्यापृतिकरणं स्यात् तेन एव अयं आत्मा असंगः મવતિ | ૨૦૨ | શબ્દાર્થ :- તન-એટલે સુથાર, લાકડાં કાપનાર, - Carpenter; એ શબ્દનું ષષ્ઠી વિભક્તિનું એકવચનરૂપ, - ત; સુથારનું; વાક્ય - એટલે વાંસલો, સુથારનું હથિયાર, ઓજાર. સુથાર માટે વાંસલો વગેરે (વાસ્થતિ) શું છે? માત્ર સાધન, એથી વધારે કશું જ નહીં. એ જ પ્રમાણે, રૂઢું એટલે કે આ લિંગશરીર પણ, વામનઃ પુલ: - સચ્ચિદાત્મા પુરુષ માટે, ચૈતન્યસ્વરૂપ પુરુષ માટે, સર્વવ્યાકૃતિવર (4) યાત્ ા વ્યાકૃતિરાં એટલે સાધન, હથિયાર; સર્વ ક્રિયાઓ, વ્યાપારો, પ્રવૃત્તિઓ કરવા માટેનું માત્ર સાધન જ છે. અને તેથી જ તેન q), માં માત્મા પ્રસંગ: મવતિ | આ આત્મા અસંગ જ છે. ( ૧૨) અનુવાદ – જેવી રીતે સુથારને મન, વાંસલો વગેરે (માત્ર સાધન જ) છે, તેવી જ રીતે, સચ્ચિદાત્મા પુરુષ માટે, આ લિંગશરીર પણ, બધી ક્રિયાઓ કરવા માટેનું માત્ર એક સાધન જ છે. આમ હોવાથી, આ આત્મા તો અસંગ જ રહે છે. (૧૦) ટિપ્પણ - મૃત્યુ પછી, જીવાત્માએ, નવું શરીર, સૂક્ષ્મ-શરીર, લિંગશરીર ધારણ કર્યું તે છતાં, આ શરીરન્તર-પ્રક્રિયા, - એટલે કે એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની, સ્કૂલમાંથી સૂક્ષ્મ શરીરમાં જવાની પ્રક્રિયાનો કશો જ પ્રભાવ, ૧૯૮ | વિવેકચૂડામણિ Page #204 -------------------------------------------------------------------------- ________________ જીવાત્મા પર, ચૈતન્યસ્વરૂપ આત્મા પર, સચ્ચિદાત્મા પુરુષ પર, પડતો નથી; કારણ કે આ પ્રક્રિયા પછી પણ તે તો, હતો તેવો જ, અસંગ જ, રહે છે. લિંગશરીરને સોંપાયેલાં કર્મો, તેના ભાગે આવતાં કર્મો, તે ભલે કર્યા કરે, જીવાત્માને એની સાથે કશો જ સંબંધ નથી. આનું કારણ શું ? એક જ, અને તે એ કે જીવાત્મા માટે તો આ લિંગશરીર પણ માત્ર એક સાધન જ છે. કેવી રીતે ? આ માટે એક સમુચિત ઉપમા અહીં આપવામાં આવી છે : સુથાર પાસે, પોતાના ધંધામાં સફળ થવા માટે, વાંસલો વગેરે ઓજારો-હથિયારો હોય છે, પરંતુ તે બધાં તેને મન, તેની દૃષ્ટિએ શું? માત્ર સાધનો જ. સાધન કદી સાધ્ય બની શકે જ નહીં, સાધન કદી સાધક પણ ન જ બની શકે; સુથાર સાધક છે, વાંસલો સાધન છે, - એ બંને ભિન્ન જ રહે. સાધનનાં કર્મો સાધકમાં ન હોય; એ જ પ્રમાણે, શરીરના ધર્મો, આત્માના ધર્મો કદાપિ બની શકે જ નહીં. . જીવાત્મા, મુમુક્ષુ તરીકે, સાધક છે; લિંગશરીર સાધન છે અને મોક્ષપ્રાપ્તિ સાધ્ય છે. લિંગશરીર અને એનાં સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી, ગ્રંથકાર, આ બે શ્લોકોમાં, સુથાર અને તેનાં સાધનરૂપ વાંસલાનું ઉદાહરણ આપીને, તે સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ આપતાં જણાવે છે કે શરીરના (સ્થૂલ કે લિંગશરીરના) ધર્મો આત્મામાં હોતા નથી, આત્મા તો સદા અસંગ અને અનાસક્ત છે, સ્વયં અદશ્ય છતાં દષ્ટા હોવાથી, લિંગશરીર સાથેના પોતાના તાદાભ્ય-સંબંધને લીધે જ, લિંગશરીર વડે આચરાતા સર્વ વ્યવહારો આત્મા કરે છે, એવી પ્રતીતિ, - આભાસી પ્રતીતિ, - થાય છે, પરંતુ વાસ્તવમાં, આત્મા, અસંગ હોવાથી, કશું જ કરતો નથી. મોક્ષપ્રાપ્તિનું સાધનભૂત એવું લિંગ શરીર તે કદી બની શકે નહીં. શ્લોકનો છંદ : આર્યા (૧૦૨) ૧૦૩ अन्धत्वमन्दत्वपटुत्वधर्माः सौगुण्यवैगुण्यवशाद्धि चक्षुषः । बाधिर्यमूकत्वमुखास्तथैव श्रोत्रादिधर्मा न तु वेत्तुरात्मनः ॥ १०३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અધત્વમન્દત્પટુત્વધર્મા સૌગુણ્યવૈગુણ્યવાદ્ધિ ચક્ષુષ ! બાધિર્યમૂકત્વમુખાસ્તર્થવ શ્રોત્રાદિધર્મા ન તુ તુરાત્મનઃ || ૧૦૩ // શ્લોકનો ગદ્ય અન્વય – સૌનુષ્ય-વૈકુળ-વશાત્ મધત્વ-ત્વ-પટુત્વ વિવેકચૂડામણિ | ૧૯૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ ધ: વસુષ: (પતિ) . તથા પ્રવ વધ-મૂર્વમુવ: શ્રેત્રાધિ (નિ), 7 તુ તેનુંઃ માત્મનઃ (નિ) | ૨૦૩ / | શબ્દાર્થ – શરીરના કોઈ પણ અંગ-ઉપાંગની ખામી-ઉણપ-નબળાઈનાં કારણે અમુક-અમુક રોગો ઉત્પન્ન થાય છે, પરંતુ આત્મા તો જ્ઞાનસ્વરૂપ હોવાથી, તેને પેલી અંગ-ઉપાંગની ખામીઓ કે એનાં કારણે ઉત્પન્ન થતા રોગો સાથે કોઈ જ સંબંધ નથી. ટૂંકમાં, પેલા સર્વ ધર્મો, પેલી સર્વ વિશિષ્ટતાઓ, શરીર-ગત કે અંગઉપાંગ-ગત છે, આત્મા-ગત નથી. આ છે, શ્લોકનું તાત્પર્ય. સુગુણ'-(સારા ગુણો ધરાવનારો) - શબ્દ પરથી બનેલું ભાવવાચક નામ – “સૌગુણ્ય”, - સારા ગુણો હોવાની પરિસ્થિતિ; એ જ રીતે “વિગુણ' (ગુણો વિનાનો) - શબ્દ પરથી બનેલું ભાવવાચક નામ - “વૈગુણ્ય” (ગુણો વિનાના હોવાની પરિસ્થિતિ). આંખનું(@N:) “સૌગુણ્ય” એટલે આંખ સારી હોવાની, આંખનાં નિર્દોષપણાની, દૃષ્ટિની ગુણવત્તાની પરિસ્થિતિ; આંખનું(વક્ષ:) “વૈગુણ્ય” એટલે આંખ ખામીવાળી, ખરાબ હોવાની, અથવા દૃષ્ટિની ગુણવત્તા વિનાની હોવાની પરિસ્થિતિ; આવી બંને પ્રકારની પરિસ્થિતિનાં કારણે(વા), અંધાપો(બ્ધત્વ), ધંધળાપણું-ઝાંખપતમત્વ), અને સ્પષ્ટદર્શન ચોખ્ખું દેખાવાની પરિસ્થિતિ(વ), - વગેરે વસ્તુસ્થિતિ-વિશિષ્ટતાઓ-ધર્મો(ધ:) પરિણમે છે (પતિ), તે વધુN: fe - આંખના જ હોય છે, નેત્રના જ બને છે. એ જ રીતે, (તથા વ) “બાધુર્ય”(ધિર એટલે બહેરો, - તેના પરથી બનેલું ભાવવાચક નામ, - બહેરાપણું - બહેરાશ; (મૂળ એટલે મૂંગો; મૃત્વ) એટલે મૂંગાપણું; - વગેરે(કુલ:) દોષો (ધH), શ્રોસેન્દ્રિય કાન વગેરેના(ઝોરાર્વિધ) હોય છે, - સન્તિ; આત્માના(રાત્મનઃ) નથી હોતા, - (ન. તુ મવતિ); તેનું કારણ ? આત્મા જ્ઞાનસ્વરૂપ(g:) હોય છે, સાક્ષીભાવદષ્ટાભાવવાળો, જ્ઞાનનું મૂર્તસ્વરૂપ હોય છે. વિદ્ એટલે જાણવું, એ ધાતુ પરથી બનેલ શબ્દ વેતૃ એટલે જાણનાર, જ્ઞાની, જ્ઞાનસ્વરૂપ; આત્મા આવો “વેત્તા' હોવાથી (વેસુ માત્મનઃ), આંખ, કાન વગેરેના સારા-નરસા-પણાને કારણે સર્જાતા ધર્મો, તેના-આત્માના હોતા નથી (ત તુ સત્ત). (૧૦૩) અનુવાદ :- અંધાપો, ઝાંખપ કે સ્પષ્ટદર્શન વગેરે ધર્મો આંખની ગુણવત્તા અથવા ગુણવિહીનતા વગેરેનાં કારણે ઉત્પન્ન થાય છે (એટલે કે આ ગુણધર્મો આંખના જ છે). તે જ રીતે, બહેરાશ અને મૂંગાપણું વગેરે કાનના જ દોષો છે; સાક્ષીભાવવાળા જ્ઞાનસ્વરૂપ આત્માના નહીં. (૧૦૩) - ટિપ્પણ – જેનો આ પહેલાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે તે, આત્માના અસંગત્વ પર, અહીં, ફરીથી ભાર મૂકીને, આત્માની આ સ્વકીય કહી શકાય એવી લાક્ષણિક્તા પ્રત્યે, મુમુક્ષુનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. મનુષ્ય જીવતો હોય ૨૦૦ / વિવેચૂડામણિ Page #206 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે એનું શરીર “શૂલ' હોય છે અને મરણ પામ્યા પછી એનો જીવાત્મા સૂક્ષ્મ' અથવા “લિંગ' શરીર ધારણ કરે છે; બંને પરિસ્થિતિ દરમિયાન, આત્મા તે તે શરીરમાં જ રહેતો હોવાથી, એટલે કે તે તે શરીર સાથે, તેનો તાદાભ્ય-સંબંધ હોવાથી, શરીર અથવા તેનાં વિવિધ અંગો-ઉપાંગો સારાં-નરસાં હોવાને કારણે કેટલાક ગુણો-દોષો સર્જાય છે, તે, મૂળે, તે તે અંગોના જ હોવા છતાં, પ્રતીતિ એવી થાય છે કે તે તે ગુણો-દોષો આત્માના ધર્મો છે; પરંતુ આવી કશી હકીક્ત નથી, આ તો માત્ર આભાસ કે બાહ્ય દેખાવ જ હોય છે; કારણ કે આત્મા તો સદા અસંગ છે, નિર્લેપ છે, અનાસક્ત છે, સાક્ષીભાવવાળો અને જ્ઞાનસ્વરૂપ જ હોય છે. પેલા ગુણો કે દોષો તો માત્ર આંખ, કાન વગેરે અંગ-ઉપાંગોના જ હોય છે. આ શ્લોકમાં “સુગુણતાને બદલે “સૌગુણ્ય', “વિગુણતાને બદલે “ર્વગુણ્ય' અને “બધિરતા'ને બદલે “બાધિર્ય' જેવા પ્રમાણમાં અઘરા અને અપ્રચલિત શબ્દો, છંદની મર્યાદાને કારણે, પ્રયોજાયા છે, ગ્રંથકારને પ્રયોજવા પડ્યા છે તે, સુવાચ્યતાનો અભાવ જરા ખૂંચે એવો છે. આ શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૦૩) * - ૧૦૪ उच्छ्वासनिःश्वासविजृम्भणक्षुत् - સ્પન્દનાડુમતિ: શિયા: | प्राणादिकर्माणि वदन्ति तज्ज्ञाः प्राणस्य धर्मावशनापिपासे ॥ १०४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – ઉચ્છવાસનિઃશ્વાસવિભણશુ -પ્રસ્પન્દનાદુર્જમણાદિકાઃ ક્રિયાઃ | પ્રાણાદિકર્માણિ વદત્તિ તજજ્ઞાઃ પ્રાણસ્ય ધર્માવશનાપિપાસે / ૧૦૪ / શ્લોકનો ગદ્ય અન્વય - ૩છુવાસ-નિ:શ્વાસ-વિકૃષ્ણ-કૃ-પ્રશ્યન-માદ્રિ૩મ-આદિલ્હી: જિયા: પ્રાણ-ગાર્નાિળિ (સન્તિ તિ) તનુજ્ઞા: વત્તિ / ૩ શા-પિપાસે પ્રાર્થ ધર્મો (સ્ત:) || ૧૦૪ | શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : જ્ઞા: વતિ . “તજ્જ્ઞ” એટલે તે તે પ્રસ્તુત બાબતોના જાણકારોઃ તદ્ નાનાતિ બની | ‘તેને જે જાણે છે, તે “તજજ્ઞ”. ત(તે) એટલે શાસ્ત્ર, દર્શન, પ્રસ્તુત વિષય અંગેની મૂળભૂત તાત્ત્વિક બાબતો. અહીં પ્રસ્તુત વિષય છે, – “પ્રાણ”. તેના જાણકારો, તેનાં શાસ્ત્રના જાણકારો, વિશેષજ્ઞો, – Experts, Connoisseurs : આ જાણકારો કહે છે. શું કહે છે? એ જ કે ‘ઉચ્છવાસથી ‘ઉત્ક્રમણ' વગેરે ક્રિયાઓ (મદિ: જિયા:), એ પ્રાણની - વિવેકચૂડામણિ | ૨૦૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઓ(પ્રાણાવિÍળિ) છે (ત્તિ). ઉચ્છ્વાસ એટલે શ્વાસ લેવો તે, - તેની ક્રિયા; નિ:શ્વાસ એટલે શ્વાસને બહાર કાઢવો તે. આ બંને ક્રિયાઓ મળીને, આપણે જેને શ્વાસોચ્છ્વાસ કહીએ છીએ તે. વિટ્ટમ્મળ એટલે બગાસું ખાવાની ક્રિયા; ભુત એટલે છીંક ખાવાની ક્રિયા; પ્રક્ષન એટલે કંપવાની-ધ્રૂજવાની ક્રિયા; કમળ એટલે ઊછળવાની ક્રિયા, ખાસ કરીને, મૃત્યુ-સમયે શ્વાસના ચાલ્યા જવાની ક્રિયા. આ બધી ક્રિયા-પ્રક્રિયાઓ ‘પ્રાણ’ની છે, એમ આ શાસ્ત્રના જાણકારો, તત્ત્વવેત્તાઓ કહે છે. આ વિદ્વાનો બીજું શું કહે છે ? એ જ કે ભૂખ(ગશના) અને તરસ(પિપાસા), એ બે પ્રાણના ધર્મો છે (પ્રાણસ્ય ધમાઁ સ્તઃ). (૧૦૪) અનુવાદ :- ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, બગાસું, છીંક, કંપન, ઉત્ક્રમણ, વગેરે - આ બધી ક્રિયાઓ “પ્રાણ”ની છે, અને ભૂખ તથા તરસ (એ બે) “પ્રાણ”ના ધર્મો છે, એમ વિશેષજ્ઞો કહે છે. (૧૦૪) ટિપ્પણ :– આ પહેલાં, પ્રાણ’ના પાંચ પ્રકારો વિશે વિવરણ કરવામાં આવ્યું હતું. હવે, અહીં, પ્રાણની ક્રિયાઓ અને પ્રાણના ધર્મો, - એ બે બાબતોને જુદી તારવીને, એ બંને વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે, - જેની વીગતો શબ્દાર્થવિભાગમાં સમજાવવામાં આવી છે. મોક્ષાર્થીએ એક વાત બરાબર સમજી લેવાની છે કે કોઈ પણ પ્રકારનાં કર્મક્રિયા-પ્રક્રિયા-ચેષ્ટા કરવાની શક્તિ શરીર પાસે નથી. શરીર તો જડ છે, નિષ્ક્રિય છે, અક્રિય છે. એટલે, શરીર દ્વારા, શરીરમાં જે કશી ક્રિયાઓ ચાલતી હોય તે, પ્રાણને આધીન છે, પ્રાણને લીધે જ થાય છે. શ્વાસોચ્છ્વાસ, બગાસું, છીંક વગેરે ક્રિયાઓ શરીર કરતું હોય, એમ લાગે-જણાય; પરંતુ, હકીકતમાં, એ સર્વ ચેષ્ટાઓ પ્રાણ દ્વારા, પ્રાણને લીધે જ થતી હોય છે : શરીરમાં પ્રાણ ન હોય, શરીર નિષ્પ્રાણ થઈ ગયું હોય, એટલે કે શરીરમાંથી પ્રાણ ચાલ્યો ગયો હોય, - એટલે કે માણસનું મરણ થયું હોય તો, શરીર કશી ક્રિયાઓ કરી શકતું નથી. ઉપર્યુક્ત સર્વ પ્રાણની ક્રિયાઓ' છે, તો ભૂખ-તરસ લાગવી, - એટલે કે ખાવાની, (પાણી) પીવાની ઇચ્છા થાય, તે બંને પ્રાણ'ના “ધર્મો” છે. આવી-આટલી સ્પષ્ટતા આ શ્લોકમાં કરવામાં આવી છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૦૪) - ૧૦૫ अन्तःकरणमेतेषु चक्षुरादिषु वर्ष्मणि । अहमित्यभिमानेन तिष्ठत्याभासतेजसा ॥ १०५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અન્તઃકરણમેતેષુ ચક્ષુરાદિષુ વક્ષ્મણિ । અહમિત્યભિમાનેન તિષ્ઠત્યાભાસતેજસા || ૧૦૫ || ૨૦૨ / વિવેકચૂડામણિ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્લોતનો ગદ્ય અવય – વર્ણન વુિં ચક્ષુવુિં પાન, ‘દું ત્તિ ગમન, અન્ત:તિતિ | ૨૦૫ / | શબ્દાર્થ – મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : “માં રૂતિ પમાનેન મન્તઃ તિષ્ઠતિ ! આ પહેલાં, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો વિશેની સમજણ આપી દેવામાં આવી છે. આ દશેય ઇન્દ્રિયો બહારની, શરીર-બહાર, શરીરની બહારની બાજુએ રહેનારી છે, તેથી તે ‘બાહ્ય-ઇન્દ્રિયો' છે; - વાઈ-રનિ છે. વરણ એટલે ઇન્દ્રિય. અહીં અંદરની, શરીરની અંદર રહેનારી, આંતર-ઇન્દ્રિય, એવાં અન્તઃકરણની વાત છે. એના વિશે ગ્રંથકારને શું કહેવાનું છે ? એ જ કે તે હુંપણાનો ભાવ ધારણ કરે છે, એટલે કે “અમુક ક્રિયા હું કરું છું – એવું સમજે છે, - માં રૂતિ માને તિતિ | તે છે તો શરીરની અંદર (વર્ણfણ), અને પેલી, આંખ વગેરે જ્ઞાનેન્દ્રિયો તો (તિષ વક્ષરષિ) શરીરની બહારની બાજુએ છે, છતાં આ આન્તર-ઇન્દ્રિય (અન્ત:કર), આંખ વગેરે પેલી બાહ્ય-ઇન્દ્રિયો સાથે, - “અહ”-ભાવ” “મમ”ભાવ ધરાવવા માંડે છે, “એ હું જ છું', - એવી ખોટી સમજણ, એવો અનુચિત ભાવ ધારણ કરે છે. પરંતુ આ “અહ”ભાવ એટલે, ખરેખર, શું? એ જ કે, જુએ છે આંખ, સાંભળે છે કાન, સુંઘે છે નાક, અને છતાં “અન્તઃકરણ' એવો ભાવ ધરે છે કે “હું” જોઉં છું, “હું” સાંભળું છું, “હું” સૂવું છું, - વગેરે, વગેરે. પરંતુ આ તે કાંઈ યોગ્ય કહેવાય ? “અન્તઃકરણ” કેવી રીતે જોઈ-સાંભળી-સુંઘી શકે ? એ પોતે થોડું જ આંખ-કાન-નાક છે ? કે જેથી તે પ્રક્રિયાઓ કરી શકે ? તો પછી આમ કેમ બનવા પામે છે? આ સવાલનો જવાબ મળે છે, સામાન, - એ શબ્દમાં. મામા - એટલે ચિદાભાસ, ચૈતન્યનો આભાસ, તેનાં તેજ વડે, તેનાં તેજનાં કારણે. શરીર પોતે ભલે જડ છે, પરંતુ મનુષ્ય જીવે છે ત્યાં સુધી, તે ચિન્મય' (ચિદૂ+મય) છે, ચૈતન્યસભર છે, એ “ચિત”ના આભાસરૂપી તેજનાં કારણે, “અન્તઃકરણ”, “ચક્ષુ-વગેરે બાહ્ય-કરણો સાથે તાદાભ્ય, - એટલે કે તદાત્મ-ભાવ, “પોતે તે જ છે', - એવો અયોગ્ય “અહં'-ભાવ, “અસ્મિતા'ભાવ ધારણ કરે છે. આ “ભાવ” જ અન્તઃકરણનું “અભિમાન', અને આ જ એનો “અહ”-કાર ! અને એનું પરિણામ પણ, આથી જ, ખોટું-અયોગ્ય-અનુચિત ! જે “નથી', તેને છે, - એમ સમજવું ! (૧૦૫) અનુવાદ :- શરીરમાં રહેલાં આ, ચક્ષુ વગેરે(ગોલકો)માં, ચિદાભાસનાં તેજનાં કારણે, અન્તઃકરણ હું-પણાંનો ભાવ ધારણ કરે છે. (૧૦૫). - ટિપ્પણ :- હકીકતમાં, જુએ છે આંખ; પરંતુ અન્તઃકરણ તેની સાથે એકરૂપ બની જાય છે, “એ આંખ હું પોતે જ છું', - એમ સમજીને, આંખ દ્વારા થતી વિવેકચૂડામણિ | ૨૦૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ જોવાની ક્રિયા સાથે અહ-ભાવ, મમ-ભાવ, અસ્મિતા-ભાવ ધરાવવાનું શરૂ કરે છે. એટલે, આંખની જોવાની ક્રિયાના સમયે, અન્તઃકરણનો, “અહંકાર” સંબંધ રચાઈ રહે છે. આવું જ કાન-નાક-જીભ વગેરે અન્ય જ્ઞાનેન્દ્રિયોનું, બાલ્યન્દ્રિયોનું પણ સમજવાનું ! આવી અયોગ્ય ક્રિયાનાં મૂળમાં વાત તો એ જ રહી છે કે અન્તઃકરણ ચિદાભાસવાળું(“નામાવેતક્ષા') છે, ચિન્મય છે, જેના કારણે, તે તે જ્ઞાનેન્દ્રિય સાથે, તે તે જ્ઞાનેન્દ્રિયની ક્રિયા સાથે, અન્તઃકરણ, અનુચિત તદાત્મભાવ, “અહંભાવ, ધારણ કરે છે; તે તે ક્રિયાઓ જાણે પોતે જ કરી રહે છે, એમ સમજી બેસે છે. અન્તઃકરણનું આ જ “અભિમાન' ! એટલી, અલબત્ત, ચોખવટ કરવાની કે “અભિમાન'નો દુન્યવી સાંસારિક (Worldly) અર્થ, - Pride - અહીં નથી ! શ્લોકનો છંદ : અનુપુપ (૧૦૫) ૧૦૬ - अहंकारः स विज्ञेयः कर्ता भोक्ताऽभिमान्ययम् । सत्त्वादिगुणयोगेन चावस्थात्रयमश्नुते ॥ १०६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – અહંકારઃ સ વિશેયર કર્તા ભોક્તાભિમાન્યયમ્ | સત્ત્વાદિગુણયોગેન ચાવસ્થાત્રયમઝુતે / ૧૦૬ / શ્લોકનો ગદ્ય અન્વય – સ: મહંડ વિય, અર્થ (મહંવાદ 4) ર્તા भोक्ता (च इति) अभिमानी (भवति), सत्त्वादिगुणयोगेन च अवस्थात्रयं અનુd || ૨૦૬ | શબ્દાર્થ – સઃ મહંદ વિયઃ | સ: - એટલે, આ પહેલાંના શ્લોકમાં વર્ણવવામાં આવેલો તે; જોવાની ક્રિયા તો આંખ કરતી હોય છે, છતાં અંતઃકરણ તેની સાથે એકરૂપ બનીને, આંખની જોવાની તે ક્રિયા સાથે “અહંભાવ' ધરાવે છે, - તે ભાવ; તે ભાવને જ “અહંકાર” જાણવો-સમજવો-ઓળખી લેવો; અથવા, આવો અહંભાવ જ “અહંકાર'ના નામે, “અહંકાર' તરીકે ઓળખાય છે. શા કારણે ? એ “અહંકાર' જ કર્તાપણા-ભોક્તાપણાનું અભિમાન ધરાવે છે - સ; અહંજાર વ » મો ૨ રૂતિ બિમાની મતિ અને અહંકાર' વિશે ત્રીજી શી વાત છે ? એ જ કે તે અવસ્થાત્રયે અને ! – તે ત્રણેય અવસ્થાઓને પામે છે. ત્રયં એટલે ત્રણનો સમૂહ. આ પહેલાં, જીવાત્માની બે અવસ્થાઓ, - “જાગ્રત' અને “સ્વમ'-ના ઉલ્લેખો આવી ગયા છે, અહીં ત્રણેય અવસ્થાઓનો ઉલ્લેખ છે, - ત્રીજી અવસ્થા એટલે “સુષુપ્તિ. આ ત્રણેય અવસ્થાઓને, પેલો અહંકાર, કેવી ૨૦૪ | વિવેકચૂડામણિ Page #210 -------------------------------------------------------------------------- ________________ રીતે, કેમ કરીને, પામે છે? સત્ત્વ, રજસ્ અને તમસ, - સાંખ્યદર્શન-પ્રબોધિત આ ત્રણ ગુણોના સંબંધ વડે, - સાબિયોન. (૧૦૬). અનુવાદ :- તે (ગયા શ્લોકમાં નિરૂપિત ભાવ) “અહંકાર'-નાં નામે ઓળખાય છે, અને આ(અહંકાર) કર્તા-ભોક્તા-પણાનો અભિમાની (બને) છે; અને, સત્ત્વ વગેરે ત્રણ ગુણોના સંબંધથી, તે ત્રણ અવસ્થાઓને પામે છે. (૧૬) ટિપ્પણ:- “અહંકાર” શબ્દની પૂર્વભૂમિકા, આ પહેલાંના શ્લોકમાં, ગ્રંથકારે નિરૂપી છે. અંતઃકરણની હું-પણાના ભાવની અનુભૂતિ અથવા પ્રતીતિ - એ જ અહંકાર'. મન્તઃર મહં–મદં વતિ યર્મિન : ભાવ અદંડ સરખાવો, આવા બીજા શબ્દો : હાહાકાર, હુંકાર વગેરે. જે એક વધારાની વાત, જીવાત્મા વિશે, અહીં કહેવામાં આવી છે, - તે છે અવસ્થાત્રય-ની. ઉપનિષદોમાં, અને સવિશેષ, માંડૂકય-ઉપનિષદમાં, “ૐકારનાં તત્ત્વજ્ઞાનનાં નિરૂપણના સંદર્ભમાં, ગૌડપાદાચાર્યે, તેમની કારિકાઓમાં, વ્યક્તિગત દેહમાં રહેલા આત્માની, ચૈતન્યની ત્રણ અવસ્થાઓ, –જાગ્રત–સ્વ–સુમિ, – સાથે એકતાનું નિરૂપણ કર્યું છે : * જાગ્રત-અવસ્થામાં ચિત્ત સક્રિય છે, સૃષ્ટિને સ્કૂલરૂપે જુએ છે; સ્વ-અવસ્થામાં ઇન્દ્રિયોના અનુભવના સંસ્કારથી મન સંકુલ બને છે અને તેથી સૃષ્ટિને સ્કૂલરૂપે જુએ છે. આમ છતાં, જાગ્રત તથા સ્વમ, - બંને અવસ્થાનું જગત તો મનોમય જ રહે છે. છેલ્લી અવસ્થા – સુષુપ્તિ – દરમિયાન તો સૃષ્ટિ રહેતી નથી, દૃશ્ય વિષયો જ નથી, વિષયોનો સંપૂર્ણ અભાવ હોય છે, એટલે તે અવસ્થામાં ચિત્ત નિષ્ક્રિય બની જાય છે. જાગ્રત પછી સ્વપ્રની અવસ્થામાં, ચિત્તરૂપે સક્રિય ભાસતો આત્મા, પોતાના આવિષ્કારોને સંકેલતો જાય છે, બાહ્યમાંથી આંતર થાય છે અને પછી, અંતે, સુષુપ્તિ અવસ્થામાં તો બીજરૂપે જ રહે છે. ગાઢ નિદ્રાની આ અવસ્થામાં આત્મા કોઈ પદાર્થની કામના કરતો નથી : જાગ્રત-માં બાહ્ય, સ્થૂલ રીતે અનુભવાય છે તેવો, કે સ્વમમાં આંતરિક, સૂક્ષ્મ રીતે અનુભવાય છે તેવો, કોઈ પણ પ્રકારે, ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ, આ અંતિમ-અવસ્થામાં, રહેતો નથી. આ શ્લોકમાં, “અહંકાર” આ ત્રણ અવસ્થાઓને પામે છે એમ કહેવામાં આવ્યું છે, અને તેનાં કારણ તરીકે, સત્ત્વ-રજ-તમસ એ ત્રણ ગુણો સાથેના, અહંકારના યોગને, એટલે કે સંબંધને નિરૂપવામાં આવ્યો છે : અહંકાર, આ ત્રણ ગુણોના સંબંધથી, અનક્રમે, સુખ-દુઃખ-મોહ પામે છે, અને એ જ ક્રમે અને અનુક્રમે, જાગ્ર-સ્વપ્ર સુપુમિ એ અવસ્થાત્રયને પામે છે. સાંખ્યદર્શન-પ્રબોધિત સત્ત્વ વગેરે ત્રણ ગુણોનું વ્યવસ્થિત અને શાસ્ત્રોક્ત નિરૂપણ, ગીતાના, “ગુણત્રયવિભાગયોગ” - નામના ૧૪મા અધ્યાયમાં કરવામાં વિવેકચૂડામણિ | ૨૦૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે, એટલું જ નહીં પણ, ૧૭મા અને ૧૮મા, - એ બે અધ્યાયોમાં શ્રદ્ધા, યજ્ઞ, તપ, દાન, ત્યાગ, જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ, સુખ, - વગેરેના સાત્ત્વિકરાજસ-તામસ, - એવા, આ ગુણત્રય પર આધારિત, ત્રણ-ત્રણ ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૦૬) ૧૦૭ विषयाणामानुकूल्ये सुखी दुःखी विपर्यये । सुखं दुःखं च तद्धर्मः सदानन्दस्य नात्मनः ॥ १०७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિષયાણામાનુકૂલ્યે સુખી દુ:ખી વિપર્યયે । સુખ દુઃખ ચ તદ્ધર્મઃ સદાનન્દસ્ય નાત્મનઃ ॥ ૧૦૭ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ— (સ: ગા:) વિષયાળાં આનુલ્યે સુણી, વિપર્યયે (તુ) દુ:ણી (મતિ); સુવું કુત્તું ૨ તદ્ધર્મ:, સવ-મનસ્ય આત્મનઃ 7 (đ:) || ૨૦૭ || શબ્દાર્થ :- સઃ અનંા વિષયાળાં મનુલ્યે પુત્તી (મતિ) । આનુત્ય એટલે અનુકૂળતા; વિષયોની અનુકૂળતા હોય ત્યારે, એટલે કે જ્યારે તેને અનુકૂળમનગમતા વિષયો મળે, આ પ્રકારની મનપસંદ વિષયવાસનાઓનો ઉપભોગ કરવાની પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે, તે સુખી થાય છે; વિપર્યયે એટલે કે પ્રતિકૂળતામાં, વિષયો પ્રતિકૂળ હોય ત્યારે, તે દુઃખી થાય છે. આનું કારણ એ છે કે સુખ અને દુઃખ, એ બે તેના, - એટલે કે, - અહંકારના ધર્મ(તર્મ) છે. આત્મા તો, સદા-સર્વદા, આનંદસ્વરૂપ જ છે, તેથી આ સુખ અને દુઃખ સાથે આત્માને કશો જ સંબંધ નથી : સુવું = 3:હું સવા-બનસ્વરૂપસ્ય આત્મન: ધર્મોં ન સ્તઃ । આત્માના આવા કોઈ દુન્યવી-સાંસારિક ધર્મો હોતા જ નથી, હોઈ શકે જ નહીં; આત્મા તો તેનાથી, - આવા ધર્મોથી સતત પર જ, આળગો જ છે. (૧૦૭) અનુવાદ :— (આ અહંકાર) અનુકૂળ વિષયો મળે ત્યારે સુખી અને પ્રતિકૂળ (વિષયો) મળે ત્યારે, દુઃખી થાય છે; (કારણ કે) સુખ અને દુઃખ એ(અહંકાર)ના ધર્મો છે, સદા-આનંદ-સ્વરૂપ (એવા) આત્માના નહીં. (૧૦૭) = કે ટિપ્પણ :– ઉપર્યુક્ત અહંકારની એક લાક્ષણિકતાની અહીં ગ્રંથકારે વાત કરી છે : જીવાત્માની જાગ્રત્ અને સ્વપ્ર, એ બે અવસ્થાઓ દરમિયાન, અનુકૂળ પ્રતિકૂળ વિષય-વાસનાઓના સંપર્કમાં આવતાં, આ અહંકાર, અનુક્રમે, સુખી કે દુ:ખી થાય છે; પરંતુ આવા સંજોગોમાં જો સમુચિત વિવેકબુદ્ધિ (Sense of discretion) જાળવવામાં ન આવે તો, અહંકારના જ, એવા સુખ-દુઃખના ધર્મોને ૨૦૬ | વિવેકચૂડામણિ Page #212 -------------------------------------------------------------------------- ________________ પોતાના માની-સમજીને, જીવાત્મા પોતાને સુખી-દુઃખી માની-સમજી બેસે છે. મુમુક્ષુ માટે આ એક બહુ મોટું જોખમ છે, ભયસ્થાન છે. સંપૂર્ણ રીતે સભાન-સાવધસાવધાન રહીને, આત્માનાં મૂળભૂત-મૌલિક સ્વરૂપની પોતાની પાકી સમજણ તેણે સુરક્ષિત રાખવી જોઈએ કે આત્મા તો પરમાત્માનાં જે ત્રણ શાશ્વત સ્વરૂપો છે, - સતુ, ચિ અને આનંદ – એમાંનાં આનંદનું જ સ્વરૂપ છે. સુખ-દુઃખ જેવા સાંસારિક અને તેથી સ્થૂલ-ભૌતિક ધર્મો એના છે જ નહીં. “અહંકાર” અને “આત્મા', એ બેનાં સર્વથા-સર્વદા ભિન્ન એવાં સ્વરૂપોના “ગોટાળા'(Confusion)નાં કારણે જ, આવો ગોટાળો પરિણમે છે; એટલે, મુમુક્ષુએ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહીને, - એટલે કે, આવી ગેરસમજથી પર રહીને, - સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલા “અહંકાર'માં અહંબુદ્ધિ (હું-બુદ્ધિ) ન રાખતાં, “હું તો સદા આત્મા જ છું,” – એવી પોતાની સુદૃઢ પ્રતીતિને જાળવી રાખવી જોઈએ; નહીંતર, આવી ચલાયમાનતા મોક્ષપ્રાપ્તિ માટે બાધક નીવડે. શ્લોકનો છંદ : અનુષુપ (૧૦૭) . ૧૦૮ आत्मार्थत्वेन हि प्रेयान् विषयो न स्वतः प्रियः । . स्वत एव हि सर्वेषामात्मा प्रियतमो यतः ॥ १०८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : આત્માર્થવેન હિ પ્રેયાનું વિષયો ન સ્વતઃ પ્રિયઃ | સ્વત એવ હિ સર્વેષામાત્મા પ્રિયતમો યતઃ || ૧૦૮ | શ્લોકર્તી ગદ્ય અય – વિષયઃ માત્માર્થત્વેન દિ યાન, ન સ્વતઃ પ્રિય; (યત:) સર્વેષ (મૂતાનાં) માત્મા સ્વત: પત્ર રદ પ્રિયતમ. (મતિ, પતિ) | ૨૦૮ | * શબ્દાર્થ – વિષય: યાન (ગતિ, મવતિ) | - એ મુખ્ય વાક્યમાં, પ્રેયાન એટલે પ્રિય, વધારે પ્રિય. વ્યાકરણની દૃષ્ટિએ, પ્રિય - શબ્દનું અધિકતાદર્શક(Comparative) રૂપ, - પ્રેયસ્ (પ્રેયા), (Dearer) અને શ્રેષ્ઠતાદર્શક (superlative) રૂપ – 98 (Dearest) છે. અલબત્ત, અહીં એ શબ્દ ચુસ્ત વ્યાકરણગત અર્થમાં પ્રયોજાયો નથી, કેયાન એટલે પણ અહીં તો “પ્રિય' એવો અર્થ છે. “વિષય” પ્રિય છે, બને છે, રહે છે. “વિષય” શા માટે પ્રિય બને છે? જવાબ છે, - સાભાર્થત્વેદિ. “આત્માનાં પ્રયોજનપણાંને કારણે, આત્માનું પ્રયોજન તે સારે છે, તેથી. બીજું વાક્ય છે : (વિષય) સ્વત: પ્રિય: (તિ, મતિ) / વિષય, આપોઆપપોતાની મેળે-એમ ને એમ-કોઈ પણ કારણ વિના, પ્રિય હોતો નથી, થતો નથી. આનું કારણ શું ? કારણ કે (યત:) સર્વષ (મૂતાનાં) માત્મા સ્વત: દિ વિવેકચૂડામણિ | ૨૦૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રિયતમ. (મતિ, મતિ) | આત્મા તો સર્વ ભૂતો માટે, આપોઆપ-કોઈ પણ કારણ વિના-એની મેળે જ ખૂબ પ્રિય, અતિ-પ્રિય, સૌથી વધારે પ્રિય (યિતમ:) હોય જ છે. અહીં, એક વ્યાકરણગત વિશિષ્ટતા તરફ, નીચે મુજબ, ધ્યાન ખેંચવાનું રહે છેઃ પ્રિય (Dear) - શબ્દનાં અધિકતાદર્શક(Comparative) અને શ્રેષ્ઠતાદર્શક (Superlative) રૂપો આ બે રીતે બને છે : Positive comparative Superlative પ્રિયઃ प्रियतरः પ્રિયતમ: પ્રિયઃ (pયણ) (8:) અહી, પ્રિય-શબ્દનાં આ બધાં રૂપોમાંથી, વિષયના અનુસંધાનમાં પ્રેયાન-રૂપ પ્રયોજાયું છે, જ્યારે માત્માના સંદર્ભમાં પ્રિયતમ-રૂપ પ્રયોજાયું, - એ નોંધપાત્ર છે. આવો વ્યાકરણગત-પ્રયોગ પણ માત્માનાં સર્વપ્રિયપણાં તરફ, અત્યંત-પ્રિયપણાં તરફ નિર્દેશ કરે છે. (૧૦૮) અનુવાદ – વિષય, એની મેળે, પ્રિય થતો નથી, પરંતુ આત્માનું પ્રયોજન તે સારે છે, એ કારણે પ્રિય છે; જ્યારે આત્મા તો, સ્વયમેવ સૌથી વધુ પ્રિય હોય છે. (૧૦૮) ટિપ્પણ – આમ તો, “વિષય” અને “આત્મા', – એ બંનેનાં સ્વરૂપો જ એટલાં બધાં આત્યંતિક રીતે ભિન્ન છે કે એ બંનેની પરસ્પર-તુલના, એકબીજા સાથે સરખામણી જ નિરર્થક બની જાય છે : એ બેમાંનું એક(“વિષય”) તદન નિમ્નકક્ષાનું છે, જ્યારે બીજું(“આત્મા'), માત્ર ઉચ્ચ-કક્ષાનું જ નહીં, પરંતુ સર્વોચ્ચ-કક્ષાનું છે. આમ છતાં, મોક્ષપ્રાપ્તિના અનુસંધાનમાં કશી ગેરસમજૂતી ન બને, એ હેતુથી અહીં ગ્રંથકારે એ બંને વચ્ચેની એક સ્પષ્ટ, ભેદ-રેખા દોરી છે - તે આ રીતે : પ્રિય' તો એ બંને, - વિષય અને આત્મા, - હોય છે; પરંતુ એ બંનેનાં પ્રિયત્વ' (પ્રિય હોવા)નાં પ્રયોજનોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા જેવું છે. “વિષય” શા માટે પ્રિય બને છે ? એનું પ્રયોજન શું? જવાબ : માત્માર્થવેન, “આત્મા”નું પ્રયોજન તે (“વિષય”) સારે છે, તેથી જ, તે એક જ કારણે. આમ ન હોત તો, એટલે કે “આત્માનું પ્રયોજનપણું તે જો સિદ્ધ ન કરતો હોત તો, “વિષય” કદી પણ, કોઈને પણ પ્રિય ન બન્યો હોત ! આમ, “વિષયના” પ્રિયત્વની આધારશિલા (Foundation stone) જ “આત્મા” છે, એનું અસ્તિત્વ જ “આત્મા” પર અવલંબે છે ! જ્યારે, “આત્મા” ? એ તો માત્ર પ્રિય હક પ્રયા) જ નહીં, પ્રિયતમ છે, અને તે પણ કોઈ મર્યાદા વિના, કોઈ શરત વગર, એની મેળે, આપોઆપ, સ્વયમેવ ! એનું આ “પ્રિયતમપણું તો સ્વાભાવિક, નિર્મર્યાદ, બિનશરતી(Unconditional) છે ! ૨૦૮ | વિવેકચૂડામણિ Page #214 -------------------------------------------------------------------------- ________________ આ સિદ્ધાંત, આમ તો, એવો શાશ્વત-કક્ષાનો છે કે તેને કશાં પણ ઉદાહરણનાં સમર્થનની જરૂર નથી, તેમ છતાં આવું એક લૌકિક ઉદાહરણ પર્યાપ્ત બનશે : એક વ્યક્તિને ગળ્યું ખાવાનો બહુ શોખ છે, ગળ્યા પદાર્થો તે મનભર રીતે, પેટ ભરીને, ખાધા કરે છે. પરંતુ આમ કરતાં તે ડાયાબિટિસ-રોગનો ભોગ બને છે, અને ડૉક્ટર તેને ગંભીર ચેતવણી આપી દે છે કે “જો અન્ય અનેક રોગોના ભોગ બનીને મોતને નોતરે ન આપવું હોય તો હવે ખાંડ(sugar) સદંતર બંધ કરી દો ! હવે આવી પરિસ્થિતિ પછી, આ ભાઈસાહેબને “મધુર-રસ' કેટલો “પ્રિય રહે ? અરે, “પ્રિયની ક્યાં વાત કરો છો ? એ રસનાં ઉલ્લેખ અને દર્શન સુદ્ધાં એને માટે “અપ્રિય થઈ પડે છે ! ‘વિષય’નાં ‘પ્રિયત્વ'ની, બસ, આટલી જ મર્યાદા ! અને “આત્મા ! એનાં “પ્રિયત્વનું પ્રયોજન ક્યાંય, આખાયે બ્રહ્માંડમાંયે, ક્યાંયે શોધ્યું જડે ખરું ? અને શોધવાની જરૂર પણ ખરી ? બૃહદારણ્યક-ઉપનિષદમાં(૪,૫,૬) મહર્ષિ યાજ્ઞવક્ય પોતાની બ્રહ્મવાદિની ધર્મપત્ની મૈત્રેયીને “આત્માનું સનાતન પ્રિયત્વ સમજાવતાંદષ્ટાંતોનું એક લાંબુ લિસ્ટ આપે છે, તેમાંનાં માત્ર આટલાં જ બસ થશે : પતિ પત્નીને શા માટે પ્રિય હોય છે ? પત્ની પતિને શા માટે પ્રિય હોય છે ? પુત્રો માતાપિતાને શા માટે પ્રિય હોય છે ? આ પ્રશ્નોનો ઉત્તર માત્ર એક જ, आत्मनस्तु कामाय पतिः प्रियः भवति । आत्मनस्तु कामाय जाया प्रिया भवति । • માનતું વીમાય પુત્ર: પ્રિયા મવતિ | - પતિ, જાયા(પત્ની), પુત્રો – એ સર્વ માત્મા-નાં પોતાનાં સુખને કારણે પ્રિય બને છે! અને પછી તો, માત્માનાં પોતાનાં સુખનો, સમુચિત ઉપસંહાર કરતાં, યાજ્ઞવક્ય, આ લિસ્ટમાં, સર્વ-ને, આ રીતે, સાંકળી લેતાં કહે છે : न वा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति । आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति ॥ વિદ્યારણ્ય-સ્વામીએ પણ, પંચદશી(૧૨,૬૦)માં, આ જ શાશ્વત સત્યનું, પોતાની રીતે, આ પ્રમાણે, સમર્થન કર્યું છે : ધન કરતાં પુત્ર પ્રિય, પુત્ર કરતાં પોતાની જાત, પોતાની જાત કરતાં ઈન્દ્રિયો, ઇન્દ્રિયો કરતાં પ્રાણ, અને પ્રાણ કરતાં પણ, વ્યક્તિને, પોતાનો “આત્મા સૌથી વધારે પ્રિય હોય છે.” : वित्तात् पुत्रः प्रियः, पुत्रात् पिंडः, पिंडात्तथेन्द्रियम् । इन्द्रियाच्च प्रियः प्राणः, प्राणादात्मा परः प्रियः ॥ " વિવેકચૂડામણિ | ૨૦૯ ફર્મા - ૧૪ : મા" Page #215 -------------------------------------------------------------------------- ________________ આત્માનાં સર્વપ્રિયત્વની, પ્રિયતમત્વની આ ફિલોસોફી, ખરેખર, અદ્ભુત છે ! મુમુક્ષુને તો, મોક્ષપ્રાપ્તિના સંદર્ભમાં, મનુષ્ય-જીવનના આ પરમ અને ચરમ પુરુષાર્થ પરત્વે, જીવન અને જગતનું બધું જ ભૂલવી દે, એવી અતિ-અદ્ભુત અવશ્ય બની રહે ! સમગ્ર અને આવું અસાધારણ આધ્યાત્મિક પ્રદાન, દાર્શનિક પ્રતિપાદન, વિશ્વમાં, એકમાત્ર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની જ વિશિષ્ટતા છે, એ હકીકત આપણા સહુ માટે આનંદ અને ગૌરવની જ બની રહે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૦૮). ૧૦૯ - तत आत्मा सदानन्दो नास्य दुःखं कदाचन । यत्सुषुप्तौ निर्विषय आत्मानन्दोऽनुभूयते । श्रुतिः प्रत्यक्षमैतिह्यमनुमानं च जाग्रति ॥ १०९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તત આત્મા સદાનન્દો નાસ્ય દુઃખ કદાચન । યત્સુષુપ્તો નિર્વિષય આત્માનન્દોડનુભૂયતે । શ્રુતિઃ પ્રત્યક્ષઐતિહ્મમનુમાનં ચ જાગ્રતિ ॥ ૧૦૯ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- તત: આત્મા સવા ગાનન્તઃ (મસ્તિ), અન્ય (ઞાત્મનઃ) વાવન ટુä 1 (ગસ્તિ), યત્ સુષુપ્તૌ આત્મા આનન્દ: અનુસૂયતે। (અન્ન) શ્રુતિ:, પ્રત્યક્ષ, તિાં અનુમાન = નાપ્રતિ (અવસ્થાયાં પ્રમાણં, સાક્ષીરૂપે ) | ૨૦૧૬ | શબ્દાર્થ :— તત:, - તેથી, આથી, ઉપર આ અગાઉ-કહ્યા પ્રમાણે; આત્મા સવા આનન્દ: (મસ્તિ) । આત્મા સદા-સર્વદા-સતત-હંમેશ આનંદરૂપ છે. ગમ્ય (ઞાત્મન:) વાચન પુરૂં ન (અસ્તિ) । - આ(આત્મા)ને કદી પણ દુ:ખ હોતું નથી; તે કદીયે દુ:ખરૂપ હોતો નથી; કારણ કે(યત્) નિવિર્ષય:. આત્મા-નું વિશેષણ: કેવો આત્મા ? વિષયો-વિનાનો, વિષયશૂન્ય, વિષય-રહિત; આવો આત્મા આનંદરૂપ અનુભવાય છે - આનન્દ્રઃ અનુકૂત્તે । ક્યારે ? સુષુપ્તૌ, સુષુપ્તિ-અવસ્થામાં-ગાઢ નિદ્રામાં; આ બાબતમાં(અન્ન) કશું પ્રમાણ ખરૂં ? કોઈ સાક્ષીરૂપ છે ? જવાબ : હા, અદૃશ્ય, છે. કોણ કોણ ? ક્યાં ક્યાં ? આ ચારઃ (૧) શ્રુતિઃ-શ્રુતિવચનો, વૈદિક સાહિત્યનાં વાક્યો; (૨) પ્રત્યક્ષ-ચાર પ્રમાણોમાંનું સૌપ્રથમ પ્રમાણ, પ્રત્યક્ષ'; અનુભવ; (૩) તિાં-ફતિહાસ; ‘ઇતિહાસ'(History). એ ઇતિહાસ એટલા માટે કહેવાય છે કે તે “એ પ્રમાણે, ખરેખર, હતું” - (કૃતિ હૈં આસ), એમ કહે છે. આ ‘‘તિ-દ’ પરથી બનેલું નામ (Noun) એટલે “ઐતિહ્ય”, જે, ખરેખર, બન્યું છે તે; - એટલે કે ઇતિહાસ; (૪) અનુમાનં - ચાર પ્રમાણોમાંનું બીજું એક એનાં ૨૧૦ વિવેકચૂડામણિ Page #216 -------------------------------------------------------------------------- ________________ જાગ્રત્-અવસ્થામાં, નાપ્રત્–નું સપ્તમી એકવચનનું અનુવાદ :– તેથી, આત્મા સર્વદા આનંદરૂપ છે; આ(આત્મા)ને કદી પણ દુઃખ હોતું નથી, કારણ કે સુષુપ્તિ-અવસ્થા દરમિયાન, વિષયરહિત આત્મા આનંદરૂપે જ અનુભવાય છે. આ બાબતમાં, શ્રુતિવચનો, પ્રત્યક્ષ-પ્રમાણ, ઇતિહાસ અને અનુમાન-પ્રમાણ, જાગ્રત્-અવસ્થામાં(પ્રમાણરૂપ) છે. (૧૯) ટિપ્પણ :– છેલ્લા કેટલાક શ્લોકોમાં ચાલી રહેલી સૂક્ષ્મ-શરીરની ચર્ચાનું સમુચિત સમાપન કરતાં, અને “માયા”નામના, વેદાન્ત-દર્શનના એક નવા જ વિષયની ચર્ચા શરુ કરતાં પહેલાં, આચાર્યશ્રી, “આત્મા”નાં સદા-આનંદ-સ્વરૂપને અહીં સુનિશ્ચિત અને અસંદિગ્ધ રીતે પ્રસ્થાપિત કરી દે છે. આત્મા સદા-સર્વદા આનંદસ્વરૂપ છે, એ તો અત્યારસુધીમાં એકથી વધુ વાર કહેવાઈ ગયું; અહીં, આ શ્લોકમાં, એ જ વાત નિષેધાત્મક-નકારાત્મક રીતે (Negatively) રજુ થાય છે : આત્મા સદા-સર્વદા આનંદ-સ્વરૂપ તો છે જ, પરંતુ એકલું વિધેયાત્મક-હકારાત્મક(Positive) વિધાન કોઈક શંકાકારને પૂરતું ન જણાય, એવું, કદાચ, બને. તેથી અહીં એ પણ કહી દેવામાં આવ્યું કે આ આત્મા કદી પણ દુ:ખ—સ્વરૂપ હોતો નથી, એને ક્યારેય પણ દુ:ખ હોતું જ નથી. શાસ્ત્રીય ચર્ચા ચાલતી હોય ત્યારે, આપણી અત્યારની ‘ડિબેઇટ' (Debate)પ્રથાની જેમ, ચર્ચામાં ભાગ લેનાર બે પક્ષો હોય છે : એક વિષયની તરફેણમાં, અને બીજો, વિષયની વિરુદ્ધમાં. આ બંને માટેના પારિભાષિક શબ્દો છે, અનુક્રમે, “સિદ્ધાંત-પક્ષ” અને “પૂર્વપક્ષ”. આત્માનું આનંદ-સ્વરૂપ સ્થાપવા ઇચ્છતા આચાર્યથી, અહીં, આ ચર્ચામાં, સિદ્ધાંતપક્ષે છે, ‘સિદ્ધાંતિન્’(‘સિદ્ધાંતી’) છે. વિષયની તરફેણમાં જે કાંઈ કહેવાની જરૂર હતી, તે બધું તેમણે તો કહી દીધું; પરંતુ પેલો “પૂર્વપક્ષ” આ બધું, એમ ને એમ, સ્વીકારે જ નહીં ! આપણાં પ્રવર્તમાન ન્યાયાલયો(Courts)માં પણ, ‘સાક્ષી’(Witness), ‘પુરાવા’(Evidence) વગેરેનું મહત્ત્વ તો છે જ. એ વગર કશો અંતિમ નિર્ણય થઈ શકે જ નહીં ! પ્રમાણ,- ‘અનુમાન.' નાપ્રતિ રૂપ. (૧૦૯) અહીં પણ પેલો ‘પૂર્વપક્ષ' તરત જ પૂછે છે, સિદ્ધાંતીને, એટલે કે આચાર્યશ્રીને, - કે “તમારી આ વાત તો અમે જાણી, પણ તમારી પાસે, એનું કશું “પ્રમાણ”(Authority) છે, કોઈ સાક્ષી છે ?' અને એના જવાબરૂપે જ અહીં આચાર્યશ્રીએ ચાર બાબતોને સાક્ષીરૂપે રજુ કરી દીધી. પરંતુ આ ચારને સમજવા માટે, આપણે થોડું શાસ્ત્રીય વિશ્લેષણ કરવું પડશે. આ સંદર્ભમાં, ભારતીય પરંપરામાં સ્વીકારાયેલાં “છ દર્શનો’”(Six systems આપણને of Indian philosophy)માંના બે દર્શનો- ન્યાય’ અને વૈશેષિક', મદદરૂપ થાય છે. એમના સિદ્ધાંતો પ્રમાણે, કોઈ પણ જ્ઞાનની છેવટની-અંતિમ સિદ્ધિ કે સ્વીકૃતિ માટે, આ ચાર પ્રમાણો” પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે : વિવેકચૂડામણિ / ૨૧૧ - Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દ. આ ચારમાંનાં, એક ઉપમાન સિવાયનાં ત્રણને અહીં સાક્ષીરૂપે ટાંકવામાં આવ્યાં છે, અને ઉપમાનને બદલે અહીં ‘ઇતિહાસ’(તિાં)ને પ્રમાણભૂત તરીકે રજુ કરવામાં આવ્યો છે. આ ચારને ‘ન્યાય-વૈશેષિક’-દર્શનો પ્રમાણે, પ્રમાણો' તરીકે સ્વીકારવામાં આવ્યાં છે; પરંતુ ‘પૌરાણિકો' આ ચાર ઉપરાંત, અથવા તો, આ ચારની સાથે જ, ‘ઐતિહ્ય’ને પણ, એક વધારાનાં, પાંચમાં ‘પ્રમાણ' તરીકે સ્વીકારે છે :ऐतिह्यमनुमानं च प्रत्यक्षमपि चागमम् ॥ રામાયણ ‘ઐતિહ્ય’ એટલે પરંપરાગત રીતે ચાલ્યો આવતો અને સ્વીકારાયેલો અભિપ્રાય (Traditional opinion, legendary account). અહીં, આ ઐતિહ્ય’ને, ઇતિહાસ-પુરાણ-ગત પ્રમાણ' તરીકે નિર્દેશમાં આવ્યું છે. - પ્રત્યક્ષઃ અહં પરં પશ્યામિ । હું મારી પોતાની આંખ વડે જ, મારી સામેના ઘડાને જોઉં છું, - એ થયું પ્રત્યક્ષ-પ્રમાણ. ઘડાનાં અસ્તિત્વ વિશે કશી શંકાને સ્થાન જ નથી, કારણ કે ઘડો મારી સામે જ છે, સમક્ષ જ છે, અને એને હું મારી પોતાની આંખ વડે જ જોઉં છું. સુષુપ્તિ-અવસ્થામાં, એટલે કે ગાઢ નિદ્રા દરમિયાન, શરીરનાં અંગો, ઇન્દ્રિયો, બુદ્ધિ, - વગેરે નિષ્ક્રિય હોય અને સ્પર્શાદિ વિષયો પણ ત્યાં ગેરહાજર હોય છે, અને છતાં જાગતાંની સાથે જ (નાપ્રતિ) મનુષ્ય બોલી ઊઠે છે કે “હું તો ખૂબ નિરાંતે, સુખચેનથી, સૂતો હતો !” (મયા સુલેન નિદ્રા અનુમૂતા). અવયવોઇન્દ્રિયો-બુદ્ધિ-વિષયો, - એ સર્વની ગેરહાજરી હોવા છતાં, મનુષ્યનો, આ નિદ્રાઅનુભૂતિનો, આનંદ કેવી રીતે શક્ય બન્યો ? એક જ ઉત્તર: આત્મા તો ચૈતન્યમય હોવાથી, જાગ્રત-સ્વમ-સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાઓમાં ઉપસ્થિત હોય જ છે. આમ, આત્માએ પોતે જ ‘પ્રત્યક્ષ’-સ્વરૂપે આનંદની અનુભૂતિ કરી. અનુમાન ઃ — સામેની ટેકરી પર મેં ધુમાડો જોયો, પછી મેં તરત જ જાહેર કર્યું કે “આ ટેકરી પર અગ્નિ છે”(અસ્મિન્ પર્વતે અગ્નિઃ અસ્તિ ). મેં તો અગ્નિને જોયો જ નથી, માત્ર ધુમાડો જ જોયો છે, છતાં હું કેમ કહી શકું છું કે ‘ત્યાં અગ્નિ પણ છે ?’ કારણ કે એક વાત સહુ જાણે છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય, ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય જ છે, અગ્નિ વિના ધુમાડો શક્ય જ નથી : યંત્ર યંત્ર ધૂમઃ, તત્ર તંત્ર અત્તિ:। આવી “વ્યાપ્તિ”(અગ્નિ-ધૂમાડાનું સહ-અસ્તિત્વ, Invariable concomittance)ને કારણે, હું ‘અનુમાન' કરી શકું છુ, કે સામેની ટેકરી પર માત્ર ધૂમાડો જ નહીં, પરંતુ અગ્નિ પણ છે જ ! છાંદોગ્ય-ઉપનિષદનું એક વિધાન આ પ્રમાણે છે : યક્ અત્યં તત્ મર્ત્યમ્ । ૨૧૨ / વિવેકચૂડામણિ Page #218 -------------------------------------------------------------------------- ________________ જે કંઈ અલ્પ એટલે કે “અનિત્ય' હોય, તે “મર્ય' એટલે કે મૃત્યુવશ છે, વિનાશશીલ છે, અને તેથી જ દુઃખદાયક છે. આમ, જે અનિત્ય હોય તે દુઃખસ્વરૂપ હોય, તો પછી જે નિત્ય હોય, તે તો આંનદસ્વરૂપ જ હોય ને ! અને આત્મા તો ગીતા કહે છે તેમ, નિત્ય” જ છે : મનો નિત્યઃ શાશ્વતોડ પુરાણ? | (૨.૨૦) અને તે નિત્ય હોવાથી, તે આનંદ-સ્વરૂપ જ હોય, એવું “અનુમાન” આપણે અવશ્ય કરી શકીએ ! શબ્દ : વેદોના મંત્રો, કોઈએ, પોતાના હાથે લખેલા નથી, પણ તે તે ઋષિઓએ, મંત્રોને “જોયા હતા, એમનું દર્શન’ કર્યું હતું. આથી જ વેદોને “અ-પૌરુષેય”, અને ઋષિઓને મંત્રદૃષ્ટા' કહેવામાં આવે છે. આવી ‘દર્શન'ની શક્તિનું મૂળ ઋષિઓની તપશ્ચર્યામાં રહેલું છે. અને આથી જ, વેદોમાં - એટલે કે સમગ્ર વૈદિક સાહિત્યમાં, - જે કાંઈ કહેવાયું છે, તે હંમેશાં સિદ્ધ, સુનિશ્ચિત અને પ્રમાણભૂત (Authoritative) ગણાય છે, એને કોઈ સાક્ષી-પુરાવાની જરૂર રહેતી નથી. ન્યાયવૈશેષિક દર્શનોએ પ્રસ્થાપેલું આ જ “શબ્દ-પ્રમાણ. અહીં, આ શ્લોકમાં, એના માટે “શ્રુતિ' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. ઋષિઓનાં વાક્યોને “સાંભળ્યા પછી (શું – એટલે સાંભળવું) જે સાહિત્ય રચાયું તે, - વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો વગેરે – “કૃતિ” અને એને “સ્મરણમાં રાખીને' (પૃ-યાદ રાખવું), ત્યારપછી જે સાહિત્ય રચાયું તે, “સ્મૃતિ” (રામાયણ, મહાભારત, પુરાણો વગેરે). આ જ “શ્રુતિ"સાહિત્યનું એક સુપ્રસિદ્ધ વાક્ય આ પ્રમાણે છે : ગાનન્દો ગ્રહણ તિ નાના( I -તૈત્તિરીય - ઉપનિષદ. “તેણે જાણ્યું કે બ્રહ્મ એટલે કે આત્મા, તો આનંદસ્વરૂપ છે.” એ જ ઉપનિષદમાં બીજાં પણ વિધાનો આ પ્રમાણે છે :- રો વૈ સઃ “તે આત્મા રસ-સ્વરૂપ છે.” અને “રસ' તો એની વ્યુત્પત્તિ પ્રમાણે (રીતે મ રસ:) આનંદ-સ્વરૂપ જ હોય ! ___ आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कुतश्चन । “બ્રહ્મના, એટલે કે આત્માના આનંદને જાણનારને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી.” આ થયું શબ્દનું, એટલે કે “શ્રુતિનું પ્રમાણ. અને આવાં શ્રુતિવાક્યની પ્રમાણભૂતતા વિશે તો પૂર્વપક્ષ' પણ કશો વાંધો ન લઈ શકે. હવે રહ્યો ઇતિહાસ - તિા. આમ તો, આ પહેલાં જણાવવામાં આવ્યું છે તેમ, ઇતિહાસ' એ શબ્દની વ્યુત્પત્તિ જ સાક્ષીરૂપ છે કે – “તે, ખરેખર, આ વિવેકચૂડામણિ ! ૨૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે બન્યું હતું !” (તિ હૈં ઞસ 1), છતાં આપણા ભારતીય દર્શનના અને સંસ્કૃતિના ઇતિહાસમાં, યાજ્ઞવલ્ક્ય જેવા તપઃસિદ્ધ મહર્ષિઓએ નિરૂપણ કર્યું જ છે કે “આત્મા સદા-આનંદ-સ્વરૂપ છે.” આ થયો ઇતિહાસ. ચર્ચાનો વિરોધ કરી રહેલો પેલો પૂર્વપક્ષ પણ, આચાર્યશ્રીએ, એટલે કે સિદ્ધાંતીએ, રજૂ કરેલાં ઉપર્યુક્ત ચાર “પ્રમાણોની' સામે કશું બોલી શકે તેમ નથી : એ પણ મૂક બનીને, આચાર્યશ્રીના આ સિદ્ધાંતને સ્વીકારી લે છે કે આત્મા સદાસર્વદા, આનંદસ્વરૂપ છે, એટલું જ નહીં પણ તેને કદી પણ દુઃખ હોતું નથી. શ્લોકનો છંદ : અનુષ્ટુપ; અને આ અનુષ્ટુપને અહીં ત્રણ લીંટીઓ અને છ ચરણોમાં રજુ કરવામાં આવ્યો છે, તે નોંધપાત્ર છે. (૧૯) ૧૧૦ अव्यक्तनाम्नी परमेशशक्ति -रनाद्यविद्या त्रिगुणात्मिका परा । कार्यानुमेया सुधियैव माया यया जगत् सर्वमिदं प्रसूयते ॥ ११० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અવ્યક્તનાની પરમેશશક્તિ - -રનાધવિદ્યા ત્રિગુણાત્મિકા પરા | કાર્યાનુમેયા સુધિચૈવ માયા થયા જગત્ સર્વમિદં પ્રસૂયતે ॥ ૧૧૦ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- અવ્યહનાની ત્રિશુળાત્મિા અનાવિ (૪) અવિદ્યા (થા), પરમેશશક્ત્તિ: પદ્મ (અસ્તિ), યયા (૬), રૂર્વ સર્વ નાત્ પ્રસૂતે, (સા) સુધિયા વ ાર્યાનુમેયા ‘માયા' (કૃતિ ઉન્મત્તે) ॥ ૧૧૦ ॥ શબ્દાર્થ (યા) પરમેશશત્તિ: (મસ્તિ) - પરમેશ્વરની જે એક શક્તિ છે; પરમેશ્વરની એક શક્તિનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. એ ‘શક્તિ' કેવી છે ? જોઈએ એનાં વિશેષણો : સૌપ્રથમ તો, એ શક્તિ પશુ, - એટલે કે અતિ-ઉચ્ચ, સર્વોચ્ચ છે, Highest, greatest, best, principal, most eminent, superior, એવી ઉત્કૃષ્ટ પ્રકારની છે. બીજું, એનું નામ ‘અવ્યક્ત’ છે(અવ્યત્તનાની). ‘વ્યક્ત’ એટલે તે, જે સ્પષ્ટ છે, દેખાય છે, જાણી શકાય છે, - જે - Manifest, clear, clearly visible છે; આ શક્તિ એવી નથી પણ અવ્યક્ત છે, ગૂઢ છે, રહસ્યાત્મક છે; ત્યારપછી, ત્રીજું, એ ‘અનાદિ’ છે. ‘આદિ’ એટલે આરંભ, શરૂઆત (Beginning), - જે ક્યારે શરુ થઈ, એની જ કોઈને જાણ ૨૧૪ / વિવેકચૂડામણિ Page #220 -------------------------------------------------------------------------- ________________ નથી, Beginningless, - એટલે કે શાશ્વત, eternel, છે; વળી, એ “અવિદ્યા” છે. વિદ્યા એટલે જાણવા જેવી (વિદ્ - “જાણવું' એ ધાતુ પરથી બનેલો શબ્દ), એટલે કે “જ્ઞાન” Knowledge. ન જાણવા લાયક જે હોય તે “અવિદ્યા'. અંગ્રેજીમાં, - જેને Ne-science' કહેવામાં આવે છે; તે, આ “Ne-science" શબ્દ વિશે બાઈબલમાં એવી નોંધ છે કે સેન્ટ બર્નાર્ડને ઈશ્વર(God)નાં સ્વરૂપ વિશે જ્યારે મંઝવણ થઈ ત્યારે તે બોલી ઊઠ્યો હતો કે, – “મને ખબર નથી !” “Nescience" (ઉચ્ચાર : “નેસ્સીઓ”). અને છેલ્લે, તે સાંખ્ય દર્શનના ત્રણેય ગુણો–સત્ત્વ, રજલ્સ અને તમસથી યુક્ત છે, એ ત્રણેય ગુણો જે ધરાવે છે, એવી ( વિભિI) છે અને પરમેશ્વરની આ પરા શક્તિ' વિશેની સહુથી વિશિષ્ટ વાત એ છે કે તેના વડે આ બધું જગત ઉત્પન્ન થાય છે : યા ૬ સર્વ ગત્ પ્રસૂયત | પરમેશ્વરની આ “પરા શક્તિ’ વિશે હવે બે જ વાત જાણવાની રહે છે. એમાંની પહેલી એ કે તે “અવ્યક્ત’ હોવાથી, સીધી રીતે (Directly) તો તેને જાણી શકાય(ય) એવી નથી, પરંતુ એનું “અનુમાન થઈ શકે એવી છે - (સનુમેય). આ અનુમાન કેવી રીતે, શાના આધારે થઈ શકે એમ છે ? માત્ર એક જ રીત : તેણે જે કાંઈ કાર્ય કર્યું - છે, જે કંઈ રચ્યું છે, સર્યું છે, નિમ્યું છે, એના પરનાં અનુમાન વડે, તેના વિશે કંઈક જોણ થઈ શકે એવી છે; અને એનું કાર્ય (Creation) એટલે તો આ જગત; આ જગત એનું કાર્ય”, “સર્જન', “ઉત્પત્તિ'; આના આધારે એક જ બાબત જાણી શકાય; અને તે એ કે તે આ જગત-રૂપી “કાર્યનું કારણ છે. અને આવું અનુમાન કરવાનું કામ કંઈ સામાન્યબુદ્ધિવાળાનું ન હોય, એમાં તો ઊંચા પ્રકારની બુદ્ધિ, વિવેકબુદ્ધિ જોઈએ. ધી-એટલે “બુદ્ધિ, અને “સુ' એટલે “સારી”. ઉચ્ચ પ્રકારની, સારી બુદ્ધિવાળા વડે જ (સુધયા પ્રવ), આવું અનુમાન શક્ય બને. અને હવે, બીજી તથા છેલ્લી અને અત્યંત મહત્ત્વની વાત એ કે પરમેશ્વરની આ પરા શક્તિ “માયા” એવા નામથી પ્રસિદ્ધ છે, તે “માયા” કહેવાય છે. (૧૧૦) અનુવાદ :- “અવ્યક્ત’ એવાં નામવાળી, અનાદિ, અવિદ્યા અને સત્ત્વ વગેરે) ત્રણેય ગુણોથી યુક્ત એવી, - પરમેશ્વરની એક અતિ-ઉત્કૃષ્ટ શક્તિ છે, જેના વડે આ બધું જગત ઉત્પન્ન થાય છે, અને શ્રેષ્ઠ વિવેકબુદ્ધિ ધરાવનારા વડે, એનાં કાર્ય પરથી જેના વિશે અનુમાન કરી શકાય છે, – તે “માયા”(કહેવાય) છે. (૧૧૦) ટિપ્પણ – “માયા” વિશે એક અતિ-વિચિત્ર વાત એ છે કે આ શબ્દ લગભગ સુ-પરિચિત છે, છતાં એનું હાર્દ એટલું બધું ગૂઢ અને રહસ્યપૂર્ણ છે કે એને પૂરેપૂરું પામવાનું તો સામાન્ય માણસનું ગજું જ નહીં ! પરંતુ એ વિશેની વધુ વાત હવે પછી કરીશું. “માયા”ના એ ગૂઢાર્થના સંદર્ભમાં અને એના જ પશ્ચાદ્ભ(Background)માં રહેલી, આ શ્લોકમાંથી જ ઉપસતી, કેટલીક પ્રસ્તુત વાતોને સમજી લઈએ. વિવેકચૂડામણિ | ૨૧૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની આ “પરા શક્તિ’ વિશે એમ કહેવાયું છે કે એમાંથી આ આખું જગત ઉત્પન્ન થાય છે (યથા ટું સર્વ ગતિ પ્રસૂયતે છે. આનો અર્થ એ થયો કે આ જગત પેલી શક્તિનું “કાર્ય”(Creation) છે, અને તે શક્તિ આ જગતનું કારણ' (cause) છે. બે તત્ત્વો વચ્ચેના આ “કાર્ય-કારણ-ભાવ”(Law of Causation)નાં સ્વરૂપને તાત્ત્વિક રીતે સમજી લેવો જોઈએ : કુંભાર માટીમાંથી ઘડો ઉત્પન્ન કર્યો, એટલે અહી ઘડો “કાર્ય છે અને માટી “કારણ છે. માટી વિના ઘડાનું નિર્માણ થઈ શકે નહીં, એ એક સુનિશ્ચિત અને અસંદિગ્ધ(Undoubted, Indisputable) હકીકત છે; છતાં ઘડાનાં નિર્માણમાં કુંભાર, એની પત્ની, ચાકડો, માટી લઈ આવનાર ગધેડો, પાણી, ઘડાને પકવનાર નિંભાડો, વગેરે ન હોત તો ? માટી હોય અને આ બધાં ન હોય, તો પણ ઘડો ઉત્પન્ન કરી શકાતો નહીં. એટલે આ બધાંની મદદની જરૂરત તો ખરી; પરંતુ મારી તો મૂળભૂત પદાર્થ છે, જેમાંથી જ ઘડાનું નિર્માણ થઈ શકે. એટલે “ન્યાય”દર્શનના તત્ત્વચિંતકોએ એવો સિદ્ધાંત સ્થાપ્યો કે ઘડાનાં નિર્માણનાં બે કારણો છે: એક, માટી અને બીજું, કુંભાર વગેરે પેલાં બધાં સહાયકો. માટી તો ઘડા માટેનો મૂળભૂત પદાર્થ છે, એટલે એને નામ આપ્યું, – “ઉપાદાન કારણ”; અને પેલાં સર્વ સહાયકો માટે નામ આપ્યું, - “નિમિત્ત કારણ.” પરંતુ અહીં જગતનાં નિર્માણ માટે તો, જગતરૂપી “કાર્ય” માટે તો, પરમેશ્વરની “પરા શક્તિ”, “ઉપાદાન” અને “નિમિત્ત' બંને કારણ ! પરમેશ્વરની આ શક્તિ જ સ્વયં જ્યાં “પરા” હોય ત્યાં આ કાર્યમાં અને અન્ય કોઈની સહાય કે મદદની જરૂર જ શાની રહે! જગતનાં સર્જન(Creation : “કાર્ય”)ની આ પ્રક્રિયામાંથી જ એક હકીકત એ પણ આપમેળે જ ઉપસી આવે છે, અને તે એ કે જેમાંથી જગતુ ઉત્પન્ન થાય છે(કયા સર્વ નર્ પ્રસૂયતે ) તે, પરમેશ્વરની પરા શક્તિ, એટલે જગતનું કારણ'-શરીર. શ્રુતિઓ તો ઠીક, પરંતુ સ્મૃતિઓ પણ શ્રુતિના આ સિદ્ધાંતનું સમર્થન કરે છે : ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ એકરાર કરે છે કે “હું પોતે, મારી, એટલે કે પરમાત્માની, શક્તિ વડે સમગ્ર જગતનું સર્જન કરું છું; અલબત્ત, એ સર્જનક્રિયામાં હું ભાગીદાર થતો નથી, - માત્ર, અધ્યક્ષ કે સાક્ષીરૂપે જ તેમાં ઉપસ્થિત રહું છું.” મયાધ્યક્ષેપ પ્રતિઃ સૂતે સરીરમ્ ૯, ૧૦ | આ શક્તિનાં વિશેષણો પણ એવાં જ સૂચક (significant) છે : આ શક્તિ, પોતાનાં જ, ‘સત્ત્વ' વગેરે ત્રણ ગુણો દ્વારા જ જગતનું સર્જન કરે છે છતાં, તે પોતે તો અદશ્ય જ રહે છે, તેથી તેને “અવ્યક્ત' એવું સાર્થક અને સમુચિત નામ આપવામાં આવ્યું છે. વળી, તે શક્તિની શરુઆત (દ્રિ) ક્યારે થઈ, એ કોઈ જાણતું નથી, તેથી તે કવિ છે. આ “પરા શક્તિ” છે તો સ્વયં પરમેશ્વરની, અને છતાં એને “અવિદ્યા' કહેવામાં આવી છે, તે હકીક્ત અપ્રતીતિકર તો ઠીક, પણ ૨૧૬ | વિવેચૂડામણિ Page #222 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય ઈશ્વરભક્ત, સાધક કે મોક્ષાર્થીને તો આઘાત અને આંચકો આપે એવી છે ! વેદાંતદર્શનના કેટલાક વિવેચકો આ વિશેષણ-“અવિદ્યા–ને યથાર્થ સિદ્ધ કરવા માટે એવું કહે છે કે જે શક્તિ “મિથ્યા' (સરખાવો : વ્રણ સત્ય ન મિથ્થા ) એવા આ જગતનાં મૂળમાં હોય, એ સારી કે સાચી વિદ્યા હોઈ શકે જ નહીં ! એને અવિદ્યા' કહેવી, એમાં જ ઔચિત્ય છે ! ઉપરાંત, આ શક્તિને, તેનાં કાર્ય પરથી અનુમાન કરી શકાય (ાનમેયા) એવી કહી છે, એ હકીકત પણ આ અર્થઘટનનું જ સમર્થન કરે છે : એ શક્તિનું કાર્ય” શું અને કેવું છે ? તો કે આ જગત જેવું મિથ્યા, મર્ચ અને વિનશ્વર ! તો પછી, સૂક્ષ્મ અને શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો તો તરત જ એવું અનુમાન” કરે(સુધા ઇવ અનુયા) કે તે શક્તિ પોતે પણ તેના પોતાનાં કાર્ય જેવી જ હશે ને ! - વિદ્યા નહીં પરંતુ “અવિદ્યા” જેવું તેનું કામ, તેવું નામ ! અને સૌથી છેલ્લી છતાં સૌથી મહત્ત્વની, “The last, but not the least !” – એવી વાત તો, “પરમેશ્વરની આ પરા શક્તિ” વિશે, એ કે, તેને બધાં શાસ્ત્રો અને દર્શનોમાં માથાં કહેવામાં આવી છે ! “ આ શ્લોકમાં તો, પરમેશ્વરની આ પરા શક્તિનું આ “નામ'-કરણ જ થયું છે અને એનાં સ્વરૂપ વિશે તો હવે પછીના શ્લોકોમાં નિરૂપણ થશે; એટલે આપણે એ વિશેની આવશ્યક વિસ્તાર ત્યાં જ કરીશું. અત્યારે તો, એનાં નામ - “માયા”, - એ શબ્દ વિશે જ થોડું વિચારીએ : એમ લાગે છે કે વેદાંત-દર્શનના તત્ત્વચિંતકોએ આ નામની, આ શબ્દની પસંદગી, ઘણી ઊંડી અને વ્યાપક વિચારણા-વિમર્શના પછી અને સંપૂર્ણ ઔચિત્યપૂર્વક કરી છે : “માયા' એટલે શાબ્દિક રીતે, કપટ, છળ, છેતરપીંડી, યુક્તિ, ચાલાકી વગેરે; ટૂંકમાં, જે કાંઈ ખોટો આભાસ ઊભો કરે, અસ્તિત્વ ન હોય છતાં જે પોતાનાં અસ્તિત્વનો ભ્રામક દેખાવ કરે, તે બધું જ માયા ! - Something unreal, phantom, illusion. “માયા'-વચન એટલે ખોટું વચન, “માયા'-મૃગ એટલે(રામાયણમાં, સીતાહરણની અનુકૂળતા માટે, રામનાં મનમાં)સુવર્ણમૃગનો આભાસ ઊભો કરતું મૃગ ! ટૂંકમાં, જે “નથી' છતાં “છે', એવો આભાસી ભાવ, ચિત્તમાં ઊભો કરે, તે બધું જ માયા ! ઝાંઝવાનાં જળ, એ જળ છે જ નહીં, છતાં હરણોનાં મનમાં જળનો ભ્રમ ઊભો કરે છે, માટે જ એ “જળ'ને “મૃગજળ' અથવા “BIZMિા ' (Mirage) કહેવામાં આવે છે. સવિશેષ પ્રસ્તુત રીતે સ્પષ્ટ કરીએ તો, વેદાંત-દર્શનના સંદર્ભમાં, આ જગત ‘મિથ્યા' (Unreal) છે, છતાં અજ્ઞાનને કારણે, મનુષ્યને, તે “સત્ય”(Real) ભાસે છે, તે પણ “માયા'! હકીકતમાં, તે જ “માયા” ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૦) વિવેકચૂડામણિ | ૨૧૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ सन्नाप्यसन्नाप्युभयात्मिका नो भिन्नाप्यभिन्नाप्युभयात्मिका नो । सांगाप्यनंगाप्युभयात्मिका नो' । મમુતાનિર્વદીયપૂપા ૨૨૨ છે શ્લોકનો ગુજરાતી પાઠ – સન્નાપ્યસત્રાયુભયાત્મિકા નો ભિન્નાપ્યભિન્નાયુભયાત્મિકા નો ! સાંગાણગંગાયુભયાત્મિકા નો મહાભુતાનિર્વચનીયરૂપા ! ૧૧૧ || શ્લોકનો ગદ્ય અન્વય :- (રૂદ્ર માયા) સન્ ૨, ૩- ૧, ૩મર્યાત્મિા પ નો ( ૩); fમન્ના ૩પ (), પન્નાં પિ (), સમયાત્મિ પ નો (R ૩); સાં પ (), મ પ (૧), ૩મયત્મિi B નો ( ૩); - (ફ્લેશ યે માયા) નિર્વવનીપા મહાપુતા () (તિ) | - ૨૪૨ || | શબ્દાર્થ – ગયા શ્લોકમાં જેના નામનો નિર્દેશ કરવામાં આવ્યો, તે “માયા” કેવી છે, - એના સ્વરૂપની, એવી વીગતો અહીં આપવામાં આવી છે. પિ ર - તે “સત'(એટલે કે સાચી, “સત્યસ્વરૂપ, Real) પણ નથી; અને અસંત પિન, - તે “અસત'(એટલે કે “અસત્યસ્વરૂપ, Unreal) પણ નથી; ૩યાત્મિા પ નો (૧-૩), - સત્ અને અસતુ, એ બંને પ્રકારની પણ નથી. નો, - ભારપૂર્વક(Emphaticaly) કહેવા માટે તે પછી ૩ એ શબ્દ મૂકવાં આવે છે : ના, નહીં જ, - No, certainly not, fમન્ના પિ (T), - “ભિન્ન'(એટલે કે, જુદી) પણ નથી; ઉપન્ના પ (T), - “અભિન્ન'(એટલે કે, જુદી ન હોય, એવી) પણ નથી; પથભિક્ષા આપ નો, – ભિન્ન અને અભિન્ન, એમ બંને પ્રકારની પણ નથી; સ (સ+૩) પ (), - અંગોવાળી, અવયવો પણ નથી; મા, (7+II) પ (ન), - અંગો વિનાની પણ નથી; ૩મયાત્મિશ પ નો, - અંગોસહિત અને અંગોરહિત, - એમ એ બંને પ્રકારની પણ નથી; - આવી આ માયા (દ્વશી રૂચે માયા) નિર્વવનીયરૂપ, - આ કે તે, એમ બંને, અથવા, બેમાંથી કોઈ પણ એક રીતે જેને વર્ણવી ન શકાય, વ્યક્ત ન કરી શકાય એવી, - Indescribable, મહા-૩ મુતા - અત્યંત, ખૂબ, અતિશય અદ્ભુત છે (સ્તિ). (૧૧૧). અનુવાદ :- (આ માયા) “સત્' પણ નથી, “અસતુ” પણ નથી, અને “સત'“અસત', એમ બંને પ્રકારની પણ નથી; (ત) “ભિન્ન' પણ નથી, “અભિન્ન' પણ નથી, અને ભિન્ન-“અભિન્ન', - એમ બંને પ્રકારની પણ નથી; (વળી, તે) અંગસહિત પણ નથી, અંગરહિત પણ નથી, અને “અંગસહિત’–‘અંગરહિત', - ૨૧૮ | વિવેકચૂડામણિ Page #224 -------------------------------------------------------------------------- ________________ એમ બંને પ્રકારની પણ નથી : (આવી આ માયા, આમ) અનિર્વચનીય સ્વરૂપવાળી અને અત્યંત અદ્ભુત છે ! (૧૧૧). ટિપ્પણ – ગયા શ્લોકનાં ટિપ્પણમાં, છેલ્લે, “માયા'-શબ્દના પ્રચલિત, પરંપરાગત અને તાત્વિક, - એવા અનેક ભિન્ન અર્થો, દષ્ટાંત સહિત, આપવામાં આવ્યા હતા તે પ્રમાણે, તે શબ્દનું, મનને મુંઝવી નાખે એવું, ખરેખર, “માયાવી' સ્વરૂપ અહીં વર્ણવવામાં આવ્યું છે, અને છતાં, વર્ણવનારે પોતે, અંતે, ખુલ્લો એકરાર કર્યો છે કે માયા, સાચે જ, કોઈ પણ પ્રકારનાં વર્ણનથી પર છે, અવર્ણનીય છે, “અનિર્વચનીય છે, અને તેથી જ એને “અત્યંત અભૂત' (‘મહાપુતા') કહીને, એવો પ્રયાસ છોડી દીધો છે ! સૌપ્રથમ તો, આપણે એ સમજી લઈએ કે સત-અસત્, ભિન્ના-અભિન્ના અને સાંગા-અનંગા, - એ ત્રણેય શબ્દજોડલાંમાંના બંને શબ્દો પરસ્પર-વિરોધાર્થી શબ્દો છે, એટલે માયા “ઉભયાત્મિકા તો હોઈ જ ન શકે; તેથી માયા સત-અસત્, ભિન્ન-અભિન્ન, અને અંગોસહિત-અંગોરહિત, - એ બંને પ્રકારની “ઉભયાત્મિકા નથી. - હવે, એક બીજા પ્રકારના વિરોધનું નિરાકરણ કરવાનું રહે છે : માયા કાં તો “સ” હોય, કાં. “અસતુ' હોય. બેમાંથી એકેયરૂપે ન હોય – એ “સ” પણ ન હોય અને અસતુ' પણ ન હોય, - એવી પરિસ્થિતિ કેવી રીતે શક્ય, ગ્રાહ્ય કે સ્વીકાર્ય બને ? અને એવું જ નિરાકરણ “ભિન્ન-“અભિન્ન” અને “સાંગ-“અનંગ',વચ્ચેના વિરોધનું પણ કરવાનું રહે છે. હવે, એ જોઈએ : માયા જો સત (અસ્તિત્વ ધરાવતી) હોય તો, તે ત્રણેય કાળ દરમિયાન ચાલુ રહેવી જોઈએ, ટકવી જોઈએ; પરંતુ એનો તો એક કાળમાં પણ અનુભવ થતો નથી. સદા, અજ્ઞાત અને અવ્યક્ત રહીને જ એ તો જગતને સર્જે છે ! એક બીજી રીતે પણ આવો જ નિર્ણય થાય છે ? માયા અજ્ઞાનરૂપ છે, તેથી જ્ઞાનનો ઉદય થતાં તે ટળે છે, નાશ પામે છે; તે જો, ખરેખર, “સત’ હોય તો તે ક્યારેય નષ્ટ ન થાય. અને જો તે “અસ” હોય તો, તેનો અનુભવ, તેની પ્રતીતિ ક્યારેય ન થાય; પરંતુ આપણાં શાસ્ત્રો અને દર્શનો તો સ્પષ્ટ કહે છે કે માયા જગતની ઉત્પત્તિનું ઉપાદાન કારણ છે, તેનાથી જ આ બધું જગતુ ઉત્પન્ન થાય છે(યથા દ્ર સર્વ ની પ્રવૃત્તેિ ) : આમ, જગતનાં પ્રાણીઓ-પદાર્થોનાં રૂપમાં તો તેની પ્રતીતિ થાય જ છે; જો શશ(સસલાંનાં શિંગડાં)ની જેમ, ખરેખર, “અસ” હોય તો આમ ન બની શકે; તેથી નિશ્ચિત થાય છે કે માયા “અસ” પણ નથી : (સત પ , મ ગ ર ) મૂળમાં, પાયાની વાત, અજ્ઞાન અને આત્મજ્ઞાનની છે : પોતાની અજ્ઞાનદશામાં માયા સત્ય જેવી, અને આત્મજ્ઞાન-સમયમાં અસત્ય જેવી જણાય છે :स्व(अज्ञान)काले सत्यवद् भाति, प्रबोधे सति असद् भवेत् ॥ –“આત્મબોધ”-૬ વિવેકચૂડામણિ | ૨૧૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ માયા પરમેશ્વરની શક્તિ છે, અને આત્મા તો એક, અદ્વિતીય અને અખંડ છે, એટલે એ શક્તિરૂપી માયા આત્માથી ‘ભિન્ન' કેવી રીતે હોઈ શકે ? તેથી તે ‘ભિન્ન' નથી. અને જ્ઞાનના ઉદયકાળે તથા મુક્તિની દશામાં, માયાનો બાધ અને સંપૂર્ણ અભાવ થઈ જાય છે, તેથી તે પરમાત્માથી, ‘અભિન્ન' પણ ન હોઈ શકે. આ રીતે, માયા પરમાત્માથી ‘ભિન્ન' પણ નથી, અને ‘અભિન્ન' પણ નથી : भिन्ना अपि न, अभिन्ना अपि न । શાસ્ત્રોનાં નિરૂપણોમાં માયાનાં અંગોનું વર્ણન મળતું નથી, એટલું જ નહીં પણ માયાની અનુભૂતિ, ગાઢ નિદ્રા દરમિયાન, સુષુપ્તિ-અવસ્થામાં, અજ્ઞાનરૂપે થતી હોવાથી, તે, ‘અંગસહિત' પણ નથી, અને સત્ત્વ વગેરે ત્રણેય ગુણો માયામાં ઓતપ્રોત હોવાથી (ત્રિશુળાત્મિા), એટલે કે જગતના વિવિધ વિચિત્ર પદાર્થરૂપમાં પ્રતીત થતી હોવાથી, માયા ‘અંગરહિત' પણ ન હોઈ શકે. सांगा अपि न, अनंगा अपि न । : અને માયાનું સ્વરૂપ જો આવું જ હોય તો, સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ જ એ કે એનું વર્ણન થઈ જ ન શકે ઃ શબ્દો એને વ્યક્ત ન કરી શકે અને શાસ્ત્રોક્ત ‘પ્રમાણો’ એને પ્રમાણિત ન કરી શકે; તેથી તે, સાચા અર્થમાં, અવર્ણનીય અને અનિર્વચનરૂપવાળી જ કહેવાય(અનિર્વચનીયરૂપા). માયાનાં આવાં સ્વરૂપને અનુલક્ષીને જ, ભગવાન શ્રીકૃષ્ણે, ગીતામાં, પોતાની માયાને ‘તરવી કે પાર કરવી' મુશ્કેલ કહી છે : મમ માયા કુત્ચવા । (૭, ૧૪) અને જેનું વર્ણન જ આવું શબ્દાતીત અને કષ્ટપ્રદ હોય, તે માત્ર સામાન્ય અર્થમાં અદ્ભુત ન હોય, આત્યંતિક અર્થમાં જ અદ્ભુત હોય(મહાભુતા) ! શ્લોકનો છંદ : ઇન્દ્રવજા (૧૧૧) ૧૧૨ शुद्धाद्वयब्रह्मविबोधनाश्या सर्पभ्रमो रज्जुविवेकतो यथा । रजस्तमः सत्त्वमिति प्रसिद्धा गुणास्तदीयाः प्रथिताः स्वकार्यैः ॥ ११२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : શુદ્ધાદ્વયબ્રહ્મવિબોધનાશ્યા સર્પભ્રમો રજ્જુવિવેકતો યથા । રજસ્તમઃ સત્ત્વમિતિ પ્રસિદ્ધા ગુણાસ્તદીયાઃ પ્રથિતાઃ સ્વકાર્યેઃ || ૧૧૨ || - શ્લોકનો ગદ્ય અન્વય :- યથાર′વિવેતઃ સર્વપ્રમ:, તથા પં માયા ૨૨૦ | વિવેકચૂડામણિ Page #226 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ-ગઢય-હા-વિરોધ-નાથા (પ્તિ) | સર્વ રનઃ તમ: તિ પ્રસાદ તરીયાદ TI: સ્વાર્થે થતા: (ત્તિ) / (૧૧૨) | શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : (શ્ય માયા) શુદ્ધ-મ-વ-વિનોધ-નારા (પ્તિ) | મદય - એટલે અદ્વૈત, અદ્વિતીય, અજોડ. વિવોધ - એટલે જ્ઞાન; નાથા-નાશ પામનારી, નાશ પામે છે, નાશ પામે તેવી છે : (આ માયા) શુદ્ધ અને અદ્વૈત બ્રહ્મનાં જ્ઞાન વડે નાશ પામે છે. તે કેવી રીતે નાશ પામે છે? યથા રજીવિવેક: સપ્રમ: (નાસ્થ:, તથા). રજુ એટલે દોરડું, દોરડી; વિવેત:જ્ઞાન, માહિતી, સ્પષ્ટ સમજણ,- વગેરેથી, એવું જ્ઞાન થવાથી, એવું સ્પષ્ટ જાણવાથી; એ સર્પ નથી, પણ દોરડી છે,' એવી સમજણ વડે; પ્રમ:-શ્રાંતિ, ભ્રમણા, ખોટીમિથ્યા છાપ. ના -નાશ પામે છે, દૂર થાય છે. રાત્રે બહાર જતાં, અંધારામાં પડેલું દોરડું જોઈને, માણસ છળી ઊઠે છે, - “દોરડું નહીં પણ આ તો ગૂંચળું વળીને પડેલો સાપ છે !” પરંતુ ફાનસ કે બેટરીનો પ્રકાશ મળતાં, “એ તો દોરડું છે,” એવું જ્ઞાન થતાં(વિવેત:), માણસનાં મનમાંથી સાપ વિશેની પેલી ભ્રમણા નાશ પામે છે. આને “રજુસર્પન્યાય” કહેવામાં આવે છે, અને “જગત મિથ્યા છે, અને બ્રહ્મ સત્ય છે,” - મોક્ષાર્થીને એવી પ્રતીતિ કરાવવા માટે, વેદાંત-ગ્રંથોમાં, આ દષ્ટાંત ખૂબ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. હવે, બીજું વાક્ય છે : તલીયા: (માવાયા:) રા: તમ: સર્વ કૃતિ પ્રસિદ્ધ ગુણ: સ્વાર્થ પ્રથિત: (ત્તિ) | માયા કેવી રીતે નાશ પામે છે, તે વાત, આ પહેલાંનાં વાક્ય મારફત, જણાવવામાં આવ્યું. હવે, તે માયાના ત્રણ ગુણોનાં સ્વરૂપ વિશે આ વાક્યમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. તવીયા એટલે તેના, તે માયાના; સત્ત્વરજ-તમસુ-એ નામે પ્રસિદ્ધ, પ્રખ્યાત એવા ત્રણ ગુણો કેવા છે? વળા થતા: (ત્તિ) | uથત - જાણી શકાય તેવા, ઓળખાતા; સ્વ. - પોતપોતાનાં, જૂદા જૂદા, વિશિષ્ટ કાર્યો વડે. માયાનું કાર્ય એટલે જગત અને જગતમાંના પદાર્થો. તેમાં જ્ઞાન-પ્રકાશ-ઉલ્લાસ (સર્વ), દુઃખ(ર), અને મોહ(તમ), - વગેરે, તે તે ગુણોની, પોતપોતાનાં કાર્યોની, અનુક્રમે, વિશિષ્ટતા-ઓળખાણ હોવાથી (સ્વા. થતા); - એટલે કે સત્ત્વગુણનું સ્વકાર્ય, જ્ઞાન અને પ્રકાશ આપવાનું; રજોગુણનું સ્વકાર્ય, દુઃખ સર્જવાનું અને તમોગુણનું સ્વકાર્ય એટલે મનુષ્યનાં મનમાં મોહ ઊભો કરવાનું; આ ત્રણ, તે ત્રણ ગુણોનાં પોતપોતાનાં, સ્વકીય કાર્યો છે અને એ રીતે માયાનાં તે ત્રણ ગુણો પ્રસિદ્ધ છે. (૧૨) અનુવાદ – જેમ દોરડાનું જ્ઞાન-ભાન થતાં, સાપ વિશેની ભ્રમણા નાશ પામે છે, તેવી રીતે, (આ માયા) શુદ્ધ-અદ્વૈત બ્રહ્મનાં જ્ઞાન વડે નાશ પામે છે; (અને) પોતપોતાનાં કાર્યો વડે ઓળખાતા, સત્ત્વ, રજસ - તમસ એ(ત્રણ) તે(માયા)ના પ્રસિદ્ધ ગુણો છે. (૧૧૨). ટિપ્પણ – માયા તો ઉપર કહ્યું તેમ, “દુસ્તર” અને “દુરત્યય' છે, પરંતુ એને વિવેકચૂડામણિ | ૨૨૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ ઓળંગ્યા-તર્યા વિના, એની પાર ગયા વિના, મોક્ષપ્રાપ્તિ શક્ય નથી. માયા દ્વારા સર્જવામાં આવેલી સાંસારિક આસક્તિમાંથી મુક્ત થવું, આમ તો, ખૂબ કઠિન અને કપરું છે; પરંતુ તે અશક્ય નથી, - એવી સ્પષ્ટતા આ શ્લોકમાં કરવામાં આવી છે : માયાનો નાશ એક જ રીતે થઈ શકે, અને તે રીત એટલે સદા શુદ્ધ-બુદ્ધમુક્ત-નિત્ય એવા અદ્વિતીય બ્રહ્મનાં સમ્યફ, અસંદિગ્ધ અને સંપૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ. અજવાળું થતાં, અંધારાના કારણે સર્જાયેલી સાપની ભ્રમણા દૂર થાય છે, તેમ જ બ્રહ્મનાં શુદ્ધ અને શંકારહિત જ્ઞાનનો ઉદય થતાં, આ માયા પણ નાશ પામે છે. (નાગ્યા). આમ, એક હકીકત સિદ્ધ થાય છે કે માયા ભલે “અનાદિ રહી (શ્લોક-૧૧૦), પરંતુ એ “અનંત નથી, એનો અંત થઈ શકે છે, એટલે કે તે “સાન્ત” (સઅત્ત) છે. ટૂંકમાં, જગત આ માયાનું કાર્ય હોવા છતાં અને જગત આ રીતે માયાથી વ્યાપ્ત હોવા છતાં, મુમુક્ષુએ નિરાશ થવાની જરૂર નથી, - માયા-નાશનો પણ એક સુચિંતિત-સુનિશ્ચિત ઉપાય છે, એવો એક અગત્યનો સધિયારો મોક્ષાર્થીને અહી આપવામાં આવ્યો છે. વળી, માયા ભલે પોતાના પેલા ત્રણ ગુણો (સત્ત્વ-રજ-તમ). વડે, આ જગતની ઉત્પત્તિ કરતી (રિગુણાત્મિા ) હોય, અને ગુણો પણ પોતપોતાનાં કાર્યો વડે ભલે “પ્રથિત’ હોય, - બ્રહ્મનાં શુદ્ધ જ્ઞાન પાસે તેમનું કશું ચાલતું નથી. આ જ્ઞાનના પ્રકાશમાં, મુમુક્ષુને સંસાર, એનો સઘળો દશ્ય-પ્રપંચ તથા માયાનું સમગ્ર કાર્ય, સ્વમવત મિથ્યા છે, એવી આત્યંતિક પ્રતીતિ થાય છે. આમ, આ રીતે, “દુસ્તર’ માયા, સાવ “સુસ્તર' બની શકે છે, એવો સ્પષ્ટ સંકેત આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૨) * ૧૧૩ विक्षेपशक्ती रजसः क्रियात्मिका યત: પ્રવૃત્તિ પ્રકૃતિ પુરી / रागादयोऽस्याः प्रभवन्ति नित्यं दुःखादयो ये मनसो विकाराः ॥ ११३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિક્ષેપશક્તી રજસ ક્રિયાત્મિક યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી ! રાગાદયોડસ્યાઃ પ્રભવત્તિ નિત્ય દુઃખાદયો યે મનસો વિકાર / ૧૧૩ / ૨૨૨ | વિવેકચૂડામણિ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય – રાસડ () જિયત્મિ વિક્ષેપકિ (તિ), થત: પુરાણી પ્રવૃત્તિ: પ્રકૃતા; અસ્થા: (વિક્ષેપણચા:) (૨) યે રાયઃ કુકવાવ: (૨) વિર: નિત્યે મતિ | શરૂ II શબ્દાર્થ – નસ: વિક્ષેપ?િ (સ) ક્રિયાત્મિક (મતિ) / રજોગુણની તે “વિક્ષેપ' - નામની શક્તિ ક્રિયારૂપ છે; રજોગુણમાંથી તે ક્રિયાત્મક “વિક્ષેપ'નામની એક શક્તિ ઉત્પન્ન થાય છે, તેના વિશે શું કહેવાનું છે? એ જ કે, વત: પુરાણી પ્રવૃત્તિઃ પ્રવૃતા (પતિ) . જેમાંથી પુરાતન-સમયથી, અનાદિકાળથી બધી પ્રવૃત્તિઓ-ક્રિયાઓ પ્રસરતી રહે છે, થતી રહે છે. કથા: પવ, - આના દ્વારા જ, આ “વિક્ષેપ'-શક્તિમાંથી જ; મનસ: NIKય: કુષાય: રો વિ (ત્તિ), તે નિત્યં પ્રપતિ | રાયઃ - એટલે રાગ-દ્વેષ વગેરે, અને ટુવાલય: - એટલે દુઃખો, લોભ, અશાંતિ વગેરે; મનના આવા સર્વ જે વિકારો હોય છે, તે પણ હંમેશાં ઉત્પન્ન થાય છે. (૧૧૩) 2. અનુવાદ - રજોગુણમાંથી “વિક્ષેપ'નામની તે ક્રિયાત્મક શક્તિ પેદા થાય છે, જેના દ્વારા પુરાણા-સમયથી બધી ક્રિયાઓ પ્રસરતી રહી છે; અને (“વિક્ષેપ'શક્તિ) દ્વારા જ, રાગ દ્વષ) વગેરે અને દુઃખ (લોભ) વગેરે મનના જે વિકારો છે, તે હંમેશાં ઉત્પન્ન થાય છે. (૧૧૩). ટિપ્પણ – માયાનાં સ્વરૂપની ચર્ચા દરમિયાન, તેના, માટે બે સૂચક વાતો કહેવામાં આવી છે : એક તો એ કે આ સઘળું જગત તેમાંથી જ સર્જાયું છે. (થયા. ટું સર્વ પતિ પ્રસૂયતે I. શ્લોક-૧૧૦); એટલે કે પરમેશ્વરની આ “માયા'નામક પરા શક્તિ જ જગતનું “ઉપાદાન” કારણ છે. બીજું, આ માયા સત્ત્વ વગરે ત્રણેય ગુણોથી યુક્ત (ત્રિગુણાત્મિા ) છે. પરિસ્થિતિ આ પ્રકારની હોવાથી, આ ત્રણ ગુણોનો સારા-નરસો (મોટે ભાગે તો, “નરસો જ !) પ્રભાવ, માયાનાં કાર્ય એવાં આ જગતમાં દશ્યમાન થાય જ. આ અને હવે પછીના, બે શ્લોકોમાં, આ ત્રણ ગુણોના પ્રભાવનું વર્ણન-વિવેચન કરવામાં આવ્યું છે. પહેલી વાત તો એ કે જે મનુષ્યમાં રજોગુણ વધારે હોય, તેનામાં રાગદ્વેષ વગેરે વિકારો વધારે રહેવાના : ગીતા આ સંદર્ભમાં વધારે સ્પષ્ટ છે : રો રાત્મ વિદ્ધિ. (૧૪,૭), અને આ “રાગાત્મકતા જ તેનામાં આસક્તિ પ્રેરે છે, તેને પોતાની ઇચ્છિત વસ્તુઓ મેળવવા માટે સતત પ્રવૃત્ત રાખે છે, અનેક પ્રકારનાં કર્મોમાં, દોડાદોડીમાં તેને સક્રિય કરે છે; “રાગ” એટલે તે, જે મનને ગમે; અને શ્રેષ' એટલે તે, જેના પ્રત્યે મનને અણગમો હોય. જગતના પદાર્થો પ્રત્યે આસક્તિ (‘રાગાત્મકતા')વાળો મનુષ્યમાં આ બંને, - રાગ અને દ્વેષ, - હોવાના જ. વળી, આમ, અનેક વિવિધ કર્મોમાં જ રચ્યા-પચ્યા રહેતા માણસને, નિષ્ફળતા સાંપડતાં ક્યારેક, દુઃખ પણ અનુભવવાનું રહે, મનમાં અશાંતિ પણ ઊભી થાય, વિવેકચૂડામણિ | ૨૨૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ લોભ પણ રહ્યા કરવાનો. આવા બધા મનના વિકારો, ગ્રંથકાર કહે છે, રજોગુણની વિક્ષેપ' નામની ક્રિયાત્મક શક્તિ દ્વારા જ, સતત ઉત્પન્ન થતા રહે છે (નિત્ય vમત્તિ). વિ+fક્ષ, – એ ધાતુમાંથી બનેલા આ “વિક્ષેપ'-શબ્દનું સૂચન જ એ છે કે તે મનુષ્યનાં મનને, નિત્ય-શુદ્ધ-બુદ્ધ એવા આત્મા તરફથી વિચલિત કરીને, સંસારના અનિત્ય, અશાંત, અશુદ્ધ અને અજ્ઞાનજનક પદાર્થો તરફ, અહીં તહીં, ફંગોળ-ફેકે અને એનાં ચિત્તને સતત ક્ષુબ્ધ રાખે. ટૂંકમાં, માનસિક અજંપો આ વિક્ષેપ'- શક્તિનું જ સીધું પરિણામ છે, Disturbance, Distraclion, perplexity, confusion, bewilderment, - આવી બધી વિપરીત, વિક્ત અને વિક્ષુબ્ધ પરિસ્થિતિ સર્જતા રહેવાની ક્રિયાત્મકતા, - એટલે જ રજોગુણની “વિક્ષેપ' નામની શક્તિ. આધ્યાત્મિક ગ્રંથોના અભ્યાસીને તરત જ યાદ આવી જશે કે ગીતાના ૧૫માં અધ્યાયના ૪થા શ્લોકનું ૪થું ચરણ એ જ આ શ્લોકનું બીજું ચરણ, – વત: प्रवृत्तिः प्रसृता पुराणी । રજોગુણની આ “વિક્ષેપનામાત્મક શક્તિનાં વિપરીત કાર્યોની પરાકાષ્ઠા એ હકીકતમાં રહેલી છે કે તે કાંઈ આજ-કાલની નથી, એ તો પ્રાચીનકાળથી સતત પ્રસરતી જ રહી છે, માનવનાં મનને “વિક્ષેપ કર્યા કરવાનો તેનો આ સ્વભાવ તો સર્જન-જૂનો છે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૩) ૧૧૪ कामः क्रोधो लोभदम्भाद्यसूया -હૃારેષ્યમત્સરદાતું પોરાઃ .. धर्मा एते राजसाः पुम्प्रवृत्ति 'મારે તો વહેતુ: | ૨૨૪ . શ્લોકનો ગુજરાતી પાઠ – કામ ક્રોધો લોભદખ્ખાદ્યસૂયા -હંકારેષ્યમત્સરાધાસ્તુ ઘોરાઃ | ધર્મા એ રાજસાઃ પુષ્પવૃત્તિ “સ્માદષા તદ્રજો બન્ધહેતુઃ || ૧૧૪ . શ્લોકનો ગદ્ય અન્વય – મિ: શોધ: નોન-૫-મ-મસૂયાડéારईर्ष्या-मत्सर-आद्याः तु घोराः एते धर्माः राजसाः, यस्मात् एषा पुम्प्रवृत्तिः तद् રા: વન્ધદેતુઃ | 8 | શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે, તે (સર્વે) ધર્માદ રાખ: (નિ) | - આ (બધા) ધર્મો રજોગુણમાંથી જ ઉત્પન્ન થયા છે, એટલે તે બધાં એનાં જ સંતાનો ૨૨૪ | વિવેકચૂડામણિ Page #230 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. એક ચોખવટ કરવી રહી: આધ્યાત્મિક ગ્રંથોમાં, કોઈ પણ વ્યક્તિ-વસ્તુપદાર્થની સ્વકીય-સ્વભાવગત-નિજી એવી બાબત માટે “ધર્મ' શબ્દ પ્રયોજવાની એક પરંપરાગત પદ્ધતિ છે. અહીં આ બધાં રજોગુણનાં “સંતાનો માટે “ભયંકર'(વોરા:) એવું વિશેષણ વપરાયું છે, છતાં એને ધર્મા કહ્યા છે ! વસ્તુતઃ, આ “ધર્મો એટલે દોષો', - એમ સમજવાનું ! રજોગુણના આ બધા “ભયંકર ધર્મો (પોરાઃ ધર્મા) કયા ક્યા છે? એમાંના મોટા ભાગના તો જાણીતા અને પ્રચલિત છે : કામ, ક્રોધ, લોભ, દંભ, અસૂયા, અહંકાર, ઈર્ષા, મત્સર વગેરે, - તે સર્વને સમજાવવાની જરૂર નથી, પરંતુ “ઇર્ષા, “અસૂયા' અને “મત્સર', – એ ત્રણ શબ્દોની અર્થચ્છાયાઓ(shades of meaning) પરસ્પર ખૂબ જ નજીક-નજીકની છે અને તેથી તે ત્રણ લગભગ પર્યાયો(synonyms) જેવા છે, છતાં એમના મૂળ અર્થોની મુદાસરતા (Pointedness)માં બહુ જ થોડો તફાવત છે કે, આ પ્રમાણે : રૂંધ્યા એટલે સામાન્ય પ્રકારની અદેખાઈ, Envy; મસૂયા, - એ અધમ પ્રકારની અદેખાઈ છે, જેમાં એક માણસ, સામા-બીજા માણસના ગુણો પ્રત્યે પણ અસહિષ્ણુ બની જાય છે, એટલું જ નહીં પરંતુ તે ગુણોને પણ દોષો તરીકે રજુ કરવામાં રાચે છે,Jealousy; જ્યારે, મત્સર એટલે બીજાનાં અભ્યદય-ચઢતી પ્રત્યેની અસહિષ્ણુતા; મત્સર' એ, આમ તો, “લોભનો જ એક પ્રકાર છે, - માત્ર, એમાં અસહિષ્ણુતા સાથે અતૂમિ પણ સંકળાયેલી હોય છે. રજોગુણના આ બધા દોષો કેવા છે? એવા કે જેમાંથી જીવાત્મા કર્મોમાં પ્રવૃત્ત થાય છે, જેને કારણે મનુષ્યની કર્મો તરફથી પ્રવૃત્તિ થાય છે. પુમ્ - શબ્દ અહીં સામાન્ય મનુષ્યના અર્થમાં, જીવના અર્થમાં પ્રયોજાયો છે. ષા પુષ્પવૃત્તિઃ (મતિ), તત્ : વધતુઃ (મતિ) | તે રજોગુણ બંધનનું કારણ બને છે. (૧૧૪) અનુવાદ – કામ, ક્રોધ, લોભ, દંભ વગેરે, અસૂયા, અહંકાર, ઈર્ષા, મસ્તર વગેરે, - આ (બધા) ભયંકર દોષો રજોગુણમાંથી જ ઉત્પન્ન થયેલા છે, જેમાંથી મનુષ્યની, કર્મો તરફની, આ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. તે રજોગુણ બંધનનું કારણ બને) છે. (૧૧૪) ટિપ્પણ – આ શ્લોકમાં, રજોગુણની વિક્ષેપ-શક્તિના, “રાગાદય અને દુઃખાદય:' ઉપરાંત (શ્લોક ૧૧૩), કામ-ક્રોધ-લોભ-દંભ વગેરે બીજા થોડા દોષોનો ઊમેરો કરવામાં આવ્યો છે. આ બધા પણ અંતે તો વિક્ષેપશક્તિએ ઉત્પન્ન કરેલા મનોવિકારો જ છે. પરંતુ ચર્ચાનો મૂળ મુદ્દો, એના પાયાની વાત, - ટૂંકમાં, આ વિષય પરની સમગ્ર ચર્ચા-વિચારણા-વિમર્શનનો નિષ્કર્ષ એ છે કે રજોગુણની આ વિક્ષેપ'-શક્તિ મોક્ષાર્થી સાધકનાં ચિત્તની બ્રહ્મવિષયક એકાગ્રતાને ખંડિત કરે છે, એ ચિત્તને નિર્બળ અને ચંચળ બનાવીને તેના કેન્દ્રવર્તી ધ્યેય સમા બ્રહ્મજ્ઞાન વિશે તેને શિથિલ અને વિશૃંખલ કરી મૂકે છે, પરિણામે, “રાગાદયઃ” અને “દુઃખાદઃ” વિવેકચૂડામણિ | ૨૨૫ | કર્મી- ૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત, કામ-ક્રોધ-લોભ-દંભ વગેરે, રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા ભયંકર દોષોનું સૈન્ય, મુમુક્ષુ માટે સંસારબંધનનું કારણ બની રહે છે. ગીતા પણ આ જ નિષ્કર્ષનું સમર્થન કરે છે : तनिबध्नाति कौन्तेय कर्मसंगेन देहिनम् ॥ १४,७ ॥ અને “બંધન માટેનું કારણ મોજુદ હોય ત્યાં સુધી, “મુક્તિ” અને એની પ્રાપ્તિ અશક્ય નહીં તો અઘરી તો અવશ્ય બની જાય ! આમ, રજોગુણના આ બધા ભયંકર દોષોનું ‘લાવ-લશ્કર’ મુમુક્ષુને મનોમંથન કરતો કરી મૂકે એવી નાજુક પરિસ્થિતિ સર્જે છે ! શ્લોકનો છંદ : માલિની (૧૧૪). ૧૧૫ एषावृतिर्नाम तमोगुणस्य शक्तिर्यया वस्त्ववभासतेऽन्यथा । सैषा निदानं पुरुषस्य संसृते -વિક્ષેપણ પ્રસરશ્ય હેતુ: • ૨૨૧ ર શ્લોકનો ગુજરાતી પાઠ - એષાવૃતિર્નામ તમોગુણસ્ય શક્તિર્યયા વવવભાસડન્યથા | ઔષા નિદાન પુરુષમ્ય સંસ્કૃત વિક્ષેપશક્તઃ પ્રસરસ્ય હેતુઃ | ૧૧૫ | - શ્લોકનો ગદ્ય અન્વય - થા વસ્તુ અન્યથા અવાજે, અષા તમોગુણી आवृतिः नाम शक्तिः; एषा सा, पुरुषस्य संसृतेः निदानं (अस्ति); विक्षेपशक्ते: (૫) સંસ્કૃતેઃ પ્રસરી હેતુ: ( ત) / ૧ / શબ્દાર્થ - મુખ્ય વાક્ય આ પ્રમાણે છે તમોગુણસ્થ બાવૃત્તિ: નામ : મતિ શ્રવૃતિઃ આચ્છાદિત કરવું, સાવૃતિ – એટલે આવરણ, મા+વૃ (ઢાંકી દેવું), એ ધાતુ પરથી બનેલું નામ(Noun); આવૃત્તિ:(Edition) - શબ્દ સાથે આ બાવૃતિઃ-શબ્દનો ગોટાળો ન થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું રહે છે. “આવૃતિ (આવરણ)નામની, તમોગુણની આ તે શક્તિ છે; કઈ ? એ શક્તિ શું કરે છે?- યથા વતુ અન્યથા નવમાતે I અન્યથા એટલે જે કંઈ મૂળમાં, ખરેખર, હોય, તેનાથી જૂદું, વિપરીત; otherwise. તમોગુણની આ તે શક્તિ છે, જેના વડે (વયા) વસ્તુ જે કંઈ હોય, તેનાથી વિપરીત(વથા) ભાસે છે, જણાય છે, દેખાય છે(સવમા); આ “શક્તિ' વિશેની બીજી વાત કઈ ? vષા સા, પુણ્ય સંગ્ર: નિદાન (તિ) | સંસ્કૃતિ એટલે સંસાર; સ+વૃ - એ ધાતુ પરથી બનેલાં આ બંને નામો - સંસ્કૃતિ અને સંસાર-નો અર્થ એક જ : “સંસાર'(Worldy life). સંરતિ રૂતિ ૨૨૬ | વિવેકચૂડામણિ Page #232 -------------------------------------------------------------------------- ________________ સંસાર; । - જે સતત સર્યા કરે, અણુઅટક્યો ચાલ્યા જ કરે તે ‘સંસાર’ ! ‘સંસાર’ અને સાંસારિક જીવનનાં સ્વરૂપને હૂબહૂ સમજાવતી કેવી સુંદર વ્યુત્પત્તિ ! નિન એટલે મૂળ કારણ; ‘આવૃતિ' (આવરણ), - તે શક્તિ છે, જે મનુષ્યના સંસારનું મૂળ કારણ છે; અને આ શક્તિ વિશે બીજું જે યાદ રાખવા જેવું છે તે આ છે : સા વિક્ષેપશઃ પ્રસરણ્ય અપિ હેતુઃ (અસ્તિ) । પ્રસરી એટલે વિસ્તાર, વિસ્તરણ, ફેલાઈ જવું તે, પથારો; રજોગુણની પેલી પૂર્વક્ત ‘વિક્ષેપશક્તિ’ના પ્રસરવાનું કારણ પણ આ ‘આવૃતિ'-શક્તિ જ છે. અહીં પણ ‘પુરુષ’-શબ્દ ‘મનુષ્ય’ અથવા ‘જીવાત્મા’ના અર્થમાં પ્રયોજાયો છે, એ નોંધપાત્ર છે. (૧૧૫) અનુવાદ :– જેના વડે વસ્તુ (મૂળ કરતાં) વિપરીત ભાસે છે તે, ‘આવરણ’નામની, તમોગુણની શક્તિ છે; આ તે જ શક્તિ છે, જે, મનુષ્યના સંસારનું મૂળ કારણ છે, અને (રજોગુણની પેલી) ‘વિક્ષેપ’-શક્તિના વિસ્તારનું પણ કારણ છે. (૧૧૫) ટિપ્પણ :– મુમુક્ષુના માર્ગમાં અવરોધરૂપ એવી, રજોગુણની ‘વિક્ષેપ’-શક્તિનાં કાર્યની વાત, આ પહેલાં, કહેવાઈ; માયા તો ત્રિગુણાત્મિકા છે જ; એટલે તેના તમોગુણની એક શક્તિ, - ‘આવૃતિ’(આવરણ)નું સ્વરૂપ, સાધકના માર્ગમાં વિઘ્નરૂપ બનતું એનું કાર્ય, અહીં સમજાવવામાં આવ્યું છે : · મનુષ્યનાં મનમાં ભ્રમણા, ભ્રાંતિ ક્યારે ઉત્પન્ન થાય છે ? જે કંઈ તે જુએ, તે તેનાં મૂળ સ્વરૂપમાં ન દેખાય, પરંતુ સાવ જૂદા જ, વિપરીત, સ્વરૂપે દેખાય ત્યારે, તેને તે વસ્તુ વિશે ભ્રમ ઊભો થાય છે. હતું તો મૂળ દોરડું જ, પણ રાતનાં અંધારાનાં કારણે, દોરડાંનું મૂળ દોરડું-સ્વરૂપ, અંધારાંનાં કારણે, ઢંકાઈ ગયું, ‘આવૃત’ થઈ ગયું અને જે પોતે તે ન્હોતું, એવાં સાપનાં સ્વરૂપે, માણસને દેખાયું - ‘ભાણ્યું’, અને પરિણામે દોરડું જોનાર માણસના મનમાં સાપ વિશેનો ભ્રમ ઉત્પન્ન થયો. માયાનાં સ્વરૂપનાં નિરૂપણમાં, એને ‘અવિદ્યા’ પણ કહેવામાં આવી છે. વિદ્યાની વિરોધી, વિદ્યા ન હોય તે, અવિદ્યા. માયાનું ત્રિગુણાત્મક સ્વરૂપ પણ આ અવિદ્યા વડે પ્રભાવિત થયેલું હોવાથી, તમોગુણ પર પણ તે છવાયેલી જ રહે છે. અને પરિણામે, તમોગુણની ‘આવરણ’(આવૃત્તિ)- શક્તિ ઉત્પન્ન થાય છે, જેના વડે મૂળ વસ્તુ તે આત્મા, આત્મા-સ્વરૂપે નહીં પણ અનાત્મા-રૂપે દેખાય છે. આ આવરણશક્તિ આત્માને ઢાંકી દે છે, તેથી દોરડાંને બદલે જેમ સાપનો આભાસ થયો તેમ, અહીં આત્માને બદલે અનાત્માનો ભાસ થયો. અંધારું દૂર થાય અને પ્રકાશ મળે ત્યારે, જેમ સત્યનો ભ્રમ કે આભાસ પણ દૂર થાય, દોરડું એનાં, મૂળ સ્વરૂપે દેખાય, તેમ અહીં પણ જ્ઞાનનો ઉદય થાય, એટલે અજ્ઞાન અથવા અવિદ્યાનું નિવારણ થાય અને આત્માનાં મૂળસ્વરૂપનાં દર્શન થાય ! પરંતુ ‘જ્ઞાન' એટલે કે વિદ્યાનો ઉદય થાય તે પહેલાં તો, ‘અવિદ્યા’નું સામ્રાજય ! અવિદ્યા તમોગુણ પર પોતાનું આરોપણ કરી દે, અને એનાથી સર્જાય, વિવેકચૂડામણિ / ૨૨૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ તમોગુણની “આવૃતિ (આવરણ)-શક્તિ ! “આત્મા’ એના વડે “આવૃત’ થઈ જાય, એટલે આત્મા અન્યથા-રૂપે, એટલે કે અનાત્મા-રૂપે અવભાસિત થાય, અને અનાત્માનું સતત “અવભાસન” એટલે જ “સંસ્કૃતિ', - આ સંસાર ! અને “સંસાર'નાં મૂળમાં, એનું નિદાન', તમોગુણની આ આવરણ-શક્તિ ! આમ તો, જરા ઝીણી નજરે જોવામાં આવે તો, આ આવરણ-શક્તિ જ રજોગુણની પેલી વિક્ષેપ-શક્તિનું કારણ બને છે : આત્માનું મૂળ રૂપ “આવૃત થઈ જાય, ઢંકાઈ જાય, એટલે ‘દષ્ય'ની-મનુષ્યની દૃષ્ટિ વિક્ષિપ્ત' (Disturbed, distracted) થઈ ગઈ : આત્માનું “આવરણ” જ જોનાર મનુષ્યની દૃષ્ટિમાં ‘વિક્ષેપ' ઊભો કરે છે. તમોગુણની ગીતા-નિરૂપિત, આ સમજૂતી, આપણા પ્રસ્તુત સંદર્ભમાં, યાદ રાખવા જેવી છે : तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् । vમલાનનિદ્રામતવિજ્ઞાતિ ભારત | (૧૪, ૮) આ તમોગુણ પોતે જ, જો અજ્ઞાનમાંથી જન્મ્યો હોય, તો પછી એનાં સંતાનો મોહ, પ્રમાદ, આલસ્ય, નિદ્રા જેવાં જ હોય ને ! અને તેથી તે તો બંધનરૂપ જ બની રહે! મહાભારતનાં ઉદ્યોગપર્વમાં, “સનતસુજાત' નામનું એક ઉપપર્વ આવે છે જેમાં, સનતસુજાત-ઋષિ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપતાં કહે છે, – પ્રમાલો વૈ મૃત્યુઃ (૨,૪). પ્રમાદની, કેવી સ્પષ્ટ છતાં સચોટ વ્યાખ્યા ! મૃત્યુ જેવા પ્રમાદનું જ્યાં શાસન ચાલી રહ્યું હોય ત્યાં, અસ્તિત્વ-સ્વરૂપ આત્માનું તો “આવરણ' જ થઈ જાયને ! અને આવા “આવૃત' આત્માનું જ્યાં સુધી અનાવરણ ન થાય, ત્યાં સુધી તો, સર્વત્ર, બસ, સંસાર અને બંધન જ ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૫) ૧૧૬ प्रज्ञावानपि पण्डितोऽपि चतुरोऽप्यत्यन्तसूक्ष्मार्थदृक् व्यालीढस्तमसा न वेत्ति बहुधा संबोधितोऽपि स्फुटम् । भ्रान्त्यारोपितमेव साधु कलयत्यालम्बते तद्गुणान् हन्तासौ प्रबला दुरन्ततमसः शक्तिर्महत्यावृतिः ॥ ११६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - પ્રજ્ઞાવાનપિ પંડિતોડપિ ચતુરોડપ્યત્યાસૂકમાર્થદફ ચાલીઢસ્તમસા ન વેતિ બહુધા સંબોધિતોડપિ ફુટમ્ | ભાજ્યારોપિતમેવ સાધુ કલયયાલબતે તણૂણાનું હત્તાસૌ પ્રબલા દુરન્નતમસઃ શક્તિર્મહત્યાવૃતિઃ - ૧૧૬ II ૨૨૮ | વિવેચૂડામણિ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય – પ્રજ્ઞાવાન પિ પબ્લિત: એપિ, વદ ૫, अत्यन्तसूक्ष्मार्थदक, तमसा व्यालीढः, बहुधा संबोधितः अपि (मनुष्यः) स्फुटं न वेत्ति, भ्रान्त्या आरोपितं एव (वस्तु) साधु कलयति, तद्गुणान् आलम्बते । हन्त, દુરન્દ્રતમ: મણી મહતી માગૃતિ: શp: પ્રવતા (મતિ) || ૬ | | શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : તુરન્તતમH: મણી મહતી માગૃતિ: : પ્રવતા (તિ) એટલે જેનો અંત અત્યંત અઘરો છે; કુર્તમઃ મન્તઃ યસ્થ સ: | એટલે, એવી વસ્તુ, જેનો નાશ કરવો બહુ કઠિન છે. તમોગુણનું આ વિશેષણ છે, તેથી તમોગુણમાંથી મુક્ત થવું કેટલું અઘરું છે, એનો ખ્યાલ આ શબ્દમાંથી મળે છે. આવા તમોગુણની આ મહાન(મહત) “આવરણ'-શક્તિ બહુ પ્રબળ (પ્રવા) છે. આવરણ-શક્તિની આટલી બધી પ્રશંસા શા માટે ? એનો પ્રભાવ જુઓ : મનુષ્ય ગમે તેટલો બુદ્ધિશાળી (પ્રજ્ઞાવાની હોય, પંડિત(હિત)હોય, ચતુર-ચાલાક-હોંશિયાર(રંતુeહોય. ખૂબ જ ઝીણી નજરે પદાર્થોને જોઈ શકે એવો (અત્યન્ત-સૂક્ષ્મ-અર્થ-૬) હોય. ડૂ - દષ્ટિ, નજર. જોવાની શક્તિ હોય તો પણ, તે છતાં; - ઉપર્યુક્ત દરેક શબ્દ પછી પ-શબ્દ છે; તેથી આટલા બધા વિધાયક (Positive) સદ્ગુણો ધરાવતો હોય છતાં, જો તે મનુષ્ય તેમના ગીત: - તમોગુણથી ગ્રસ્ત, વ્યાપ્ત, એની ગાઢ અસર તળે આવી ગયો હોય તો; વિ++નિ-ધાતુનું કર્મણિ ભૂતકૃદન્ત-રૂપ, વ્યતીત; આવા માણસની કેવી અવદશા થાય છે, તે જુઓ : વહુધા એટલે બહુ પ્રકારે, અનેક રીતે; વધતા , - સમજાવવામાં આવ્યું હોય તે છતાં; તે ર ર વેરિ - તે સ્પષ્ટ સમજી શકતો નથી; ઝાન્યા મારવત પર્વ (વસ્તુ, સાધુ નીતિ ભ્રમણા વડે આરોપિત એવી અસત્ય વસ્તુને જ સત્ય (સાધુ) સમજે છે ( તિ), એટલું જ નહીં પરંતુ તે(અસત્ય)ના વડે જ આરોપિત એવા આ સંસારના ગુણોનું જ અવલંબન કરે છે, તેને જ સ્વીકારે છે, તેને જ વળગી રહે છે : तद्गुणान् (तस्य आरोपितस्य, असत्यवस्तुनः संसारस्य गुणान्) आलम्बते । સંસ્કૃતમાં ઉત્ત,-એ શબ્દ, હૃદયના વિવિધ ભાવોની અભિવ્યક્તિ માટેનો ઉદગાર છે. અહીં એ ઊંડા ખેદને વ્યક્ત કરે છે કે અહો ! અરે ! આ આવૃતિશક્તિ કેટલી બધી બળવાન છે ! (૧૧૬) અનુવાદ – (મનુષ્ય) ગમે તેવો બુદ્ધિમાન, પંડિત, કાર્યદક્ષ, અને અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિવાળો હોય તો પણ, જ્યારે તે તમોગુણથી વ્યાપ્ત થયો હોય ત્યારે, તેને અનેક રીતે સમજાવવામાં આવ્યો હોય તે છતાં, તે સાચું સમજતો નથી, ભ્રાન્તિ વડે (સત્ય પર) આરોપિત(અસત્ય)ને જ સાચું સમજે છે અને એના ગુણોને સ્વીકારે છે : અહો ! મુશ્કેલીથી દૂર કરી શકાય એવી, તમોગુણની આ આવરણશક્તિ (ટલી બધી) બળવાન છે ! (૧૧૬) વિવેકચૂડામણિ | ૨૨૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ – પહેલી વાત તો એ કે તમોગુણ પોતે જ દુરન્ત' છે, એનો અંત લાવવો, એનો નાશ કરવો અત્યંત કઠિન છે, એનાં અસ્તિત્વને મિટાવવાનું કામ ઘણું અઘરું છે; એટલે એનાં આવાં સ્વરૂપમાંથી જ સર્જાતી શક્તિ, - “આવરણ'શક્તિની પ્રબળતા, તાકાત પણ એવી-એટલી જ મોટી હોય, તે સ્વાભાવિક છે. આ શ્લોકમાં આચાર્યશ્રીએ, બીજી મહત્ત્વની વાત એ કહી છે કે સાધક મનુષ્યની ગમે તેવી ઉચ્ચ પ્રજ્ઞા-મેધા, એનું ગમે તેવું પાંડિત્ય, એની ગમે તેવી કાર્યદક્ષતા, વસ્તુને જોવા-સમજવાની એની ગમે તેવી અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિ હોય, - આવી સમૃદ્ધ સગુણસંપત્તિ એની પાસે હોય તે છતાં, પેલી આવરણ-શક્તિ પાસે તે સંપૂર્ણરીતે લાચાર, અસહાય, નિરુપાય થઈ જાય છે ! કોઈ સર્વોચ્ચ કક્ષાના સદ્ગુરુએ તેને, અનેક રીતે, બહુવિધ દૃષ્ટાંતો આપીને, સવિસ્તર સમજાવ્યું હોય કે“ભાઈ ! આ સંસાર મિથ્યા છે, અસત્ય છે, આભાસ-માત્ર છે !” તે છતાં પણ તે તમોગુણના વ્યાપમાં આવી જાય, એટલી જ વાર! “શેઠની શિખામણ ઝાંપા સુધી !”- એ લોકપ્રચલિત કહેવત પ્રમાણે, એની પેલી માતબર સદ્ગુણસંપતિ અને સદ્ગુરુજીની સઘળી દીક્ષા-શિક્ષા, - આ બધું જ, તમોગુણે સર્જેલી એની મૂઢતા પાસે પળવારમાં હતું-ન-હતું થઈ જાય છે ! એનાં સમગ્ર અસ્તિત્વ પર તમોગુણની પકડ એવી સખત અને સજ્જડ હોય છે, કે એ બિચારો રાંક બની જાય છે, અને એ શક્તિને વશવર્તીને જ એને રહેવું પડે છે ! આવરણશક્તિનો આ જ મહિમા, એની પ્રતિષ્ઠા, અને આ જ એની આશ્ચર્યજનક પ્રબળતા ! પહેલી, ઉપર છલ્લી નજરે, જોનારને એમ અવશ્ય લાગે કે આવાં નિરૂપણમાં તો આવરણશક્તિની પ્રશંસા કે સ્તુતિ (વખાણ) કરવામાં આવી છે. પરંતુ તમોગુણની આ શક્તિનો, મોક્ષસાધક મનુષ્યનાં મન-હૃદય પર જે વિનાશક પ્રભાવ પડે છે, તેને લક્ષમાં લઈએ, - એટલે કે તે મનુષ્યની મોક્ષપ્રાપ્તિ માટેની પાત્રતા, એનો એ માટેનો સઘળો અધિકાર, બધું જ નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે, તેનો વિચાર કરીએ, ત્યારે આપણને પ્રતીતિ થાય છે કે – ના, ના, આ કંઈ “સ્તુતિ' ન કહેવાય, આવું ખરાબ પરિણામ લાવનારનાં આ કંઈ વખાણ ન કહેવાય ! એ શક્તિનું આવું નિરૂપણ પોતે જ એની “નિન્દા' બની રહે છે ! આવાં નિરૂપણમાંથી જ મોક્ષાર્થીને ચોકખી ચેતવણી મળી જાય છે કે, - “જોજે, ભાઈ ! આ આવરણશક્તિથી લાખ જોજન દૂર રહેજે !” જેનાથી દૂર રહેવાની ભલામણ થતી હોય, એ કોઈ સારી વસ્તુ તો હોય જ નહીં ! બસ, આ જ એની નિદા' ! સ્તુતિ' (વખાણ) કર્યા પછી, એ “સ્તુતિ' દ્વારા જ, કોઈની “નિન્દા કરવામાં આવે, એ “અલંકાર (Figure of speech)ને સાહિત્યનાં શાસ્ત્રના જાણકારો “વ્યાજસ્તુતિ” અલંકાર કહે છે. આ શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૧૧) ૨૩૦ | વિવેકચૂડામણિ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ अभावना वा विपरीतभावना- સંભાવના લિતિપરિયા: / संसर्गयुक्तं न विमुञ्चति धुवं | વિક્ષેપણજિ: ક્ષત્યિકારમ્ | ૨૨૭, I શ્લોકનો ગુજરાતી પાઠ : અભાવના વા વિપરીતભાવના -સંભાવના વિપ્રતિપત્તિરસ્યાઃ | સંસર્ગયુક્ત ન વિમુચતિ ધ્રુવ વિક્ષેપશક્તિઃ પયત્યજગ્નમ્ ૧૧૭ || શ્લોકનો ગદ્ય અન્વય – ૩યા: (કાવૃતિવિત્યાર) સંયુ (મનુષ્ય) अभावना, विपरीतभावना, असंभावना, विप्रतिपत्तिः वा ध्रुवं न विमुञ्चति; विक्षेपशक्तिः () () ૩ ગä ક્ષતિ | ૨૨૭ | | શબ્દાર્થ:- અમાવના – કશું જ ન સૂઝે એવી વૃત્તિ, સ્થિતિ, હલત; વિપરીતપાવના - ઊંધું-ઉલટું-અવળું સૂઝે એવી વૃત્તિ, સ્થિતિ, હાલત; સંપાવના, - સત્યને સાચી વાતને-હકીકતને અશક્ય-અસંભવિત માનવાની વૃત્તિ, સ્થિતિ, હાલત; વિવિપત્તિઃ - શંકામાં પડી જવાની, સંશયગ્રસ્ત બની જવાની વૃત્તિ, સ્થિતિ, હાલત. - “આ યુદ્ધમાં મારે લડવું? કે ન લડવું? લડું તો ભીખ-દ્રોણ જેવા વડીલો, દુર્યોધન-દુઃશાસન જેવા પિતરાઈ ભાઈઓનો હણનારો ન બનું? અને ન લખું તો ક્ષત્રિય તરીકેના મારા રવધર્મનું શું?' - આવી શંકા, ગડમથલ, એટલે “વિપ્રતિપત્તિ. મહાભારતના કુરુક્ષેત્ર-યુદ્ધના આરંભમાં, અર્જુનનાં મનની પણ આવી જ પરિસ્થિતિ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સ્પષ્ટ જણાવ્યું કે આવા “સંશયની પાછળ બે કારણો હોય છે, - અજ્ઞાન અને અશ્રદ્ધા અને આવો સંશયગ્રસ્ત માણસ અંતે નાશ પામે છે - માથાશ્રધાનશ સંશયાત્મા વિનશ્યતિ || ૪, ૪૦ || આ ચારેય પ્રકારની પરિસ્થિતિ શું કરે છે? – ગયા. (સાવૃતિ ત્યા) સંયુ$ (મનુષ્ય) ધ્રુવં ન વિમુતિ I ધ્રુવં - ચોક્કસ, અવશ્ય, નક્કી, નિઃશંક, હંમેશ-કાયમ માટે. આ આવરણ-શક્તિના સંસર્ગમાં,-સંપર્કમાં-વશમાં આવેલા મનુષ્યને, “અભાવના' વગેરે પેલા સર્વ મનોવિકારો કદી છોડતા નથી, કાયમ માટે તેને પોતાનામાં કેદ કરી દે છે, તેને હંમેશ માટે અસ્વસ્થ અથવા ડામાડોળ કરી મૂકે છે, જંપવા દેતા નથી. “આવરણ'-શક્તિનો ભોગ (Victim) બનેલાની હાલત જો આવી છે, તો પેલી “વિક્ષેપ'-શક્તિનો પ્રભાવ પણ કંઈ ઓછો વિનાશક નથી; એ વળી શું કરે છે? વિક્ષેપકિ (પ) તે સગર્સ ક્ષતિ | મનરં-નિરંતર, વિવેકચૂડામણિ | ૨૩૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ સતત, અટક્યા વિના (Non-stop); ક્ષત્તિ-ક્ષીણ, ભ્રષ્ટ કર્યા કરે છે, એનો ક્ષય કર્યા કરે છે. (૧૧૭) અનુવાદ :— આ(આવરણ-શક્તિ)ના સંસર્ગમાં આવેલા(મનુષ્ય)ને અભાવના, વિપરીત-ભાવના, અસંભાવના, વિપ્રતિપત્તિ - (આ સર્વ મનોવિકારો) અવશ્ય અસ્વસ્થ કરી મૂકે છે; વળી, વિક્ષેપશક્તિ પણ એને નિરંતર ક્ષીણ કર્યા કરે છે. (૧૧૭) ટિપ્પણ :~ મનુષ્ય મનમાં કેવી ‘ભાવના' સેવે છે, એના પર એની જીવનસાધના આધાર રાખે છે, અને તેથી જ કહેવાયું છે કે “જેવી જેની ભાવના, એવી એની સિદ્ધિ,’ यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी ॥ ભૂ-મક્- એ ધાતુનાં પ્રેરક (Causal) માવત્તિ પરથી બનેલું નામ,‘ભાવના’,- મનમાં કશુંક ‘ભાવવું', કશીક ભાવના સેવવી તે. આ શ્લોકમાં ‘ભાવના’ના ત્રણ પ્રકારો દર્શાવવામાં આવ્યા છેઃ અભાવના, વિપરીત-ભાવના અને અસંભાવના; અને એવો જ, ભાવનાનો, ચોથો પ્રકાર છે, - ‘વિપ્રતિપત્તિ. આ ચારેય મનોવિકારોને શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યા છે, તેથી એ સર્વ સ્વયંસ્પષ્ટ બન્યા છે. આ ચારેય મનોભાવનાઓ, આમ તો, સામાન્ય પરિસ્થિતિમાં પણ, મનુષ્યનાં મનને ક્ષુબ્ધ(Confused) કરી મૂકે એવા અનિચ્છનીય છે. હકીકત આવી હોય ત્યારે, મનુષ્ય પેલી આવરણશક્તિના સંપર્કમાં આવી જાય, તો તો પછી આ ભાવનાઓનાં વિનાશશીલ કાર્ય વિશે પૂછવું જ શું ? (f પુન:, વિત ?). આવું બને ત્યારે તો આ બધા મનોવિકારો, - અભાવના વગેરે - પેલા માણસની માનસિક પરિસ્થિતિ સંપૂર્ણરીતે અસ્તવ્યસ્ત, વિક્ષુબ્ધ અને ડામાડાળ કરી મૂકે છે. અને પેલી ‘વિક્ષેપ’-શક્તિ પણ, પેલા મનુષ્યનાં મન પર ત્રાટકવાની રાહ જોઈને જ ઊભી હોય છે ! . તક મળે કે તરત જ, તે પણ પેલા મનુષ્યને, મોક્ષ પ્રાપ્ત કરવાનાં તેનાં જીવનધ્યેયથી ભ્રષ્ટ કરે છે, ચ્યુત કરે છે, એટલું જ નહીં પણ નિરંતર ક્ષીણ કરતી રહે છે ! રજોગુણની ‘વિક્ષેપ’-શક્તિ અને તમોગુણની આવરણ-શક્તિ, એ બંનેની, આવી છે, વિનાશશીલ કાર્યપદ્ધતિ । (૧૧૭) શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૭) ૧૧૮ अज्ञानमालस्यजडत्वनिद्रा-પ્રમામૂત્વમુવાસ્તમોગુ: । एतैः प्रयुक्तो न हि वेत्ति किंचिद् निद्रालुवत् स्तंभवदेव तिष्ठति ॥ ११८ ॥ ૨૩૨ / વિવેકચૂડામણિ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ - અજ્ઞાનમાલસ્યજડવનિદ્રા -પ્રમાદમૂઢત્વમુખાસ્તમોગુણાઃ | એતઃ પ્રયુક્તો ન હિ વેત્તિ કિંચિ નિદ્રાલુવતું સ્તંભવદેવ નિષ્ઠતિ / ૧૧૮ | શ્લોકનો ગદ્ય અન્વય – અજ્ઞાનં, માતચ-નડત્વ-નિકા-પ્રમ-મૃત્વમુલ્લ: તમો: (ત્તિ) | તૈઃ (તમો:) પ્રયુ: (મનુષ્ય:) લિવિત ન હિ વેત્તિ, निद्रालुवत् वा स्तंभवत् एव (स:) तिष्ठति ॥ ११८ ॥ શબ્દાર્થ – નસ્ય - અને પ્રમાદિ – બંનેનો અર્થ “આળસ (Idleness)તો ખરો જ, પરંતુ પ્રમાદમાં વધારાનો એક દુર્ગુણ પણ ભળે છે, અને તે છે બેદરકારી(carelessness). નહત્વ-જડતા, જડપણું; ચૈતન્ય-સક્રિયતા-પ્રવાહિતાનો અભાવ; મૂહત્વ – મૂઢતા. મુ - એટલે મોહ પામવું, - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, – મૂઢ, - એના પરથી બનેલું નામ(noun) - મૂત્વ; Infatuated perplxed, bewildered, stuperied. મહાભારતનું કુરુક્ષેત્ર-યુદ્ધ શરુ થતાં પહેલાં અર્જુનનું મન આવું – કર્મ(Duty)ની બાબતમાં મુંઝાઈ ગયું હતું - ધર્મમૂહવેતા: | (૨, ૭). આ પહેલાં કહેવાઈ ગયું છે તેમ, “મોહ' - એ તમોગુણના અનેક દોષોમાંનો એક છે. અહીં એ ફરીથી કહેવાયું છે.... , - એટલે “આ બધા', “વગેરે'. તૈઃ (તમો:) yયુ: (મનુષ્ય:) લિવિત્ર ત્તિ ! આ બધા તમોગુણના દોષો વડે ઘેરાયેલો, એની અસર તળે આવેલો માણસ કશું જ સમજતો નથી. નિદ્રાણુવત્ (વા) તંબવત્ વ તિતિ | નિવાસુ એટલે ઊંઘણશી, ઊંઘતો-ઊંઘમાં પડેલો-ઊંઘથી ઘેરાયેલો; તંગ – થાંભલો. ઊંઘણશી અથવા થાંભલાની જેમ, તે, જડ જેવો થઈ જાય, બની જાય છે. “મોહ' પણ એક પ્રકારની નિદ્રા જ છે. અર્જુન પણ આવી “મોહનિદ્રામાં જ પડી ગયો હતો અને તેથી જ, એક ક્ષત્રિય તરીકે, અન્યાય સામે લડવું જોઈએ, એવો સ્વધર્મ તે સમજતો હોતો. ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશનાં પરિણામે, તે આ મોહ-નિદ્રામાંથી જાગ્યો અને તેણે તરત જ એકરાર કર્યો કે “મારો “મોહ' નાશ પામ્યો છે, મને મારા સ્વધર્મનું સ્મરણ થયું છે,” નો મોહ મૃતિને ધ્યા... || ૨૮, ૭રૂ || આવો છે, – તમોગુણોના દોષોનો વિપરીત પ્રભાવ. (૧૧૮) અનુવાદ – અજ્ઞાન, આળસ, જડતા, નિદ્રા, પ્રમાદ અને મૂઢતા, - વગેરે તમના ગુણો છે. આ સર્વેની અસર તળે આવેલો જીવાત્મા કશું જ સમજતો નથી : ઊંઘણશી કે થાંભલાની જેમ તે જડ જેવો બની જાય છે. (૧૧૮) ટિપ્પણ - પિષ્ટસ્થ છેષણમ્ એટલે પિષ્ટપેષણમ્ - એટલે ખાંડેલાને (દળેલાને) વિવેકચૂડામણિ | ૨૩૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ ફરીથી ખાંડવું (દળવું); એક ને એક વાત ફરી-ફરીને કહ્યા કરવી : પુનરુક્તિ. આમ તો, ‘પિષ્ટપેષણ’ અને ‘પુનરુક્તિ’, - સાહિત્યશાસ્ત્રની દૃષ્ટિએ, ‘દોષો' છે; પરંતુ આ ‘દોષ’નો પણ એક ‘ગુણ’ છે ! પોતાનાં કથનને સવિશેષ સ્પષ્ટ કરવું. અઘરી વાતને ફરી-ફરીને કહેવામાં આવે તો, સાંભળનાર માટે એ સરળ બની જાય છે. ‘ત્રિગુણાત્મિકા’ એવી માયાની આ ચર્ચામાં પણ આચાર્યશ્રીએ, રજોગુણની ‘વિક્ષેપ’-શક્તિ અને તમોગુણની ‘આવરણ’-શક્તિનાં, મોક્ષાર્થી માટેનાં જોખમ’ને લક્ષમાં રાખીને, આ જોખમથી તેને ચેતવવા માટે, અહીં, આ પુનરુક્તિ-‘દોષ’ પાસેથી પણ ‘ગુણ’નું કામ કરાવ્યું છે ! રજોગુણ-તમોગુણની આ બંને અતિપ્રબળ શક્તિઓ, મોક્ષાર્થી મનુષ્ય માટે, સંસાર-બંધન સર્જીને, સાધક તરીકેની તેની સમગ્ર કારકિર્દીને નિષ્ફળ અને નષ્ટ બનાવી દે છે, - એ એક પાયાની હકીકત (Fundamental fact) પર આવશ્યક ભાર મૂકવા માટે જ (To emphasise), આચાર્યશ્રીએ, એક આદર્શ સદ્ગુરુ તરીકે, અહીં ‘પિષ્ટપેષણ' કર્યું છે, ખાંડેલાને ફરી-ફરી ખાંડીને, એવું ઝીણું બનાવી દીધું છે કે એને ચાળવાની પણ જરૂર ન રહે, તરત રાંધવામાં ઉપયોગમાં લેવાય ! વક્તવ્ય વિશે, શિષ્યને પૂરી પ્રતીતિ થઈ જાય ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૮) ૧૧૯ सत्त्वं विशुद्धं जलवत् तथापि ताभ्यां मिलित्वा सरणाय कल्पते । यत्रात्मबिम्ब: प्रतिबिम्बितः सन् प्रकाशयत्यर्क इवाखिलं जडम् ॥ ११९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સત્ત્વ વિશુદ્ધે જલવત્ તથાપિ તાભ્યાં મિલિત્વા સરણાય કલ્પતે । યુત્રાત્મબિમ્બઃ પ્રતિબિસ્જિતઃ સન્ પ્રકાશયત્યર્ક ઈવાખિલે જડમ્ ॥ ૧૧૯ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- સત્ત્વ (સત્ત્વશુળ:) નનવત્ વિશુદ્ધ (વિશુદ્ધ:) (અસ્તિ), તથા અપિ તામ્યાં (નોમુળ-તમોગુળામ્યાં) મિજિત્વા સરખાય પતે, यत्र सत्त्वगुणस्य (कार्ये बुद्धौ ) आत्मबिम्ब: प्रतिबिम्बितः सन् अर्कः इव अखिलं નવું પ્રાણયતિ || ૧૨ || શબ્દાર્થ :— સત્ત્વ (સત્ત્વગુણ:) નાવત્ વિશુદ્ધ (વિષ્ણુ) (અસ્તિ) । ૨૩૪ | વિવેકચૂડામણિ Page #240 -------------------------------------------------------------------------- ________________ એમાં શંકા નથી કે સત્ત્વગુણ જળના જેવો વિશુદ્ધ-નિર્મળ સ્વચ્છ છે; તથા બપિ - તો પણ, તેમ છતાં સત્ત્વગુણનું જમા પાસું આવું આટલું બધું સમૃદ્ધસદ્ધર-શ્રદ્ધેય છે, તો પછી એની વિરુદ્ધ શું કહેવાનું છે? શા માટે ? એની વિરુદ્ધ જતી એક જ પરિસ્થિતિ છે, અને તે એ છે કે, તે પેલા બે(તાઓ)-રજોગુણ અને તમોગુણ-ની સાથે એની ભેળસેળ થઈ ગઈ છે, તેની સાથે તે ભળી ગયો છે (fમતિવા); આમ થવાનું શું પરિણામ આવ્યું ? (તત્ સર્વ) સરખાય વન્યતે | સરળ એટલે સંસાર, - બંને શબ્દો (૪)-એટલે “સરી જવું-એ ધાતુ પરથી બનેલા છે: “સંસાર” એટલે તે, જે, આપણી પાસેથી પ્રતિક્ષણ સરી જતો હોય છે, આપણી પકડમાં રહેતો નથી, આપણી પાસે રહેતો નથી ! અને પછી, જે, હંમેશ માટે સરી જાય છે તે ! ઋત્તેિ – કારણ બની જાય છે. પેલા બે ગુણો સાથેના નિત્યસંબંધમિલનને કારણે, અન્યથા સારો-શુભ-શુદ્ધ-સ્વચ્છ એવો આ સત્ત્વગુણ પણ સંસારનું કારણ બની રહે છે ! પરંતુ આ સત્ત્વગુણ, મૂળભૂત રીતે જે સારો છે, તેનું, ખરાબ સોબતને કારણે, આવું અધઃપતન થયું હોવા છતાં, તેનો એક વિધાયક મુદો(Plus-point) આ રીતે ટકી રહે છે : યવ - એટલે કે જ્યાં, તે સત્ત્વગુણનાં કાર્ય, એવી બુદ્ધિમાં, માત્મવિશ્ર્વ પ્રતિવિન્વિત: સન - આત્મારૂપી બિંબ પ્રતિબિંબિત થયું હોવાથી; તેથી શું બને છે?(:) વિનં નવું પ્રાયતિ . તે સમસ્ત સમગ્ર સર્વ જડ વસ્તુઓપદાર્થોને પ્રકાશિત કરે છે, જડને-અંધકારગ્રસ્તને-નિશ્ચતનને-નિષ્પાણને જીવંત-ચેતનપ્રાણવંતા-પ્રકાશવાળા બનાવી શકે છે. કોની જેમ ? : રૂવ - સૂર્યની માફક. (૧૧૯). અનુવાદ :- સત્ત્વગુણ (જો કે) જળના જેવો અતિનિર્મળ છે, તે છતાં તે બે(રજોગુણ-તમોગુણ)ની સાથે તેની સેળભેળ થઈ ગઈ હોવાથી, તે સંસારનું કારણ બને છે; પરંતુ) તે(સત્ત્વગુણ)માં આત્મારૂપી બિંબ પ્રતિબિંબિત થયું હોવાથી, તે, સૂર્યની માફક, જડ પદાર્થોને પ્રકાશિત કરે છે. (૧૧૯) ટિપ્પણ – પરમાત્માની “પરા શક્તિ એવી “માયાનાં સ્વરૂપની ચર્ચાના આરંભમાં જ, એને “ત્રિગુણાત્મિકા' કહેવામાં આવી છે (શ્લોક-૧૧૦). સાંખ્યદર્શનપ્રબોધિત આ ત્રણ ગુણોમાંથી બે- રજોગુણ અને તમોગુણ–ના, મોક્ષાર્થીનાં ચિત્ત પરના પ્રભાવની વિગતો અત્યાર સુધી આપવામાં આવી. હવે, અહીંથી, હવે પછીના ત્રણ શ્લોકોમાં, બાકી રહેલા ત્રીજા ગુણ-“સત્ત્વ'-ના પ્રભાવની ચર્ચા કરવામાં આવે છે. આ ગુણ-સર્વ'-નું નામ જ એક મહત્ત્વની હકીકત અભિવ્યક્ત કરે છે કે તે અ-સ્વરૂપ છે : સત્ - એટલે, સૌપ્રથમ તો, પરમાત્માનાં ત્રણ શાશ્વત સ્વરૂપોમાંનું-“સ, ‘ચિત “આનંદ'-માંનું એક અને સૌપ્રથમ. અને તે તો કદાપિ વિવેકચૂડામણિ | ૨૩૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ અ-‘સત્' કે ખરાબ હોઈ શકે જ નહીં. વળી, ‘સત્' (અલ્ - એટલે ‘હોવું’- એ ધાતુનું વર્તમાન કૃદન્ત) એટલે જ, જે, હંમેશ હોય છે, તે, ‘અસ્તિત્વ’ (Existence). તેનાં નામમાંથી પ્રતીત થતું તેનું આ પાસું પણ તેનાં સ્વરૂપનાં સારાંપણાં(Goodness)નો સંકેત આપે છે. અને એટલે જ, આ શ્લોકમાં, આ સત્ત્વગુણની, જળ જેવી, વિશુદ્ધિ, નિર્મળતા-પવિત્રતા-ની વાત, સૌપ્રથમ કહેવામાં આવી છે (સત્ત્વ વિશુદ્ધ નાવત). ગીતા પણ આ જ વાતનું સમર્થન કરે છે ઃતંત્ર સત્ત્વ નિર્મતત્વાન્ । (૧૪, ૬) પણ, તો પછી, આ(સત્ત્વગુણ)ની સામે વાંધો શો છે ? શા માટે, તથાપિ શબ્દનો પ્રયોગ ? બસ, એનો એક જ વાંક-ગુનો-અપરાધ, જે કહો તે, એ કે, તે જેની સાથે નિત્ય-સંબંધ-સંપર્કમાં રહે છે તે, - તેના બે નિત્ય-સંગાથી (રજોગુણ અને તમોગુણ !) ‘સારા' નથી ! (તામ્યાં મિલિત્તા). આ રીતે, પોતાનું મૂળભૂત રીતે સારું (સ્ત્) અને શુદ્ધ સ્વરૂપ પણ, પેલા બેનાં ‘અ-સત્' અને અશુદ્ધ સ્વરૂપો સાથે ભળી ગયું હોવાથી, એની સાથે સેળભેળ થઈ ગયેલું હોવાથી,..... આ કારણે, કેવું-શું પરિણામ, આવે છે ? અરે, બહુ ભયંકર પરિણામ, - તે સંસારનું કારણ બને છે (સરળાય પતે) ! અને આ કંઈ જેવી-તેવી વાત છે? સંસારનું કારણ એટલે તો ‘બંધન’, - જે, મોક્ષનું અવરોધ–રૂપ બની રહે ! ભલે ‘સુખ’ અને ‘જ્ઞાનના સંગમાં, પણ સાધકને તે બંધનરૂપ બને છે, એ તો નક્કી !' મુહસંમેન વખાતિ જ્ઞાનસંસ્પેન વાનય ॥ ગીતા ૧૪, ૬ ।। “જેવી સોબત, તેવી અસર” અને “A man is known by the company, he keeps," - જેવી કહેવતો કંઈ અમથી રચાઈ હશે ! અને આમ છતાં, ‘સારો’ પદાર્થ (અને સારો માણસ પણ !) પોતાનું જન્મજાત સારાપણું છોડતો નથી, એટલે એનું “સત્’-કાર્ય” તો ચાલુ જ રહે છે, - એ એની જં ‘ઊજળી બાજુ' છે ! A saving grace ! - શી છે એની એ ‘ઊજળી બાજુ' ? એ જ, કે તે સમસ્ત જડ પદાર્થોને પ્રકાશિત કરે છે (અહિનું નવું પ્રાશયતિ ). એ, વળી, કેવી રીતે ? જીવાત્મા સત્ત્વગુણસભર હોય ત્યારે, એની સાત્ત્વિક બુદ્ધિમાં ‘આત્મા'નું પ્રતિબિંબ પડે છે, (યંત્ર ઞાત્મનિમ્નઃ પ્રતિનિશ્ર્વિત: સન્), તેથી તે બુદ્ધિ ચૈતન્યપૂર્ણ અને જ્ઞાનમય બને છે, અન્યને, એના સંપર્કમાં આવનાર ‘જડ’ જેવા પદાર્થોને, ઇન્દ્રિયોને પણ પોતાના જેવાં જ, પ્રકાશિત કરી રહે છે ! ગીતાએ પણ ‘સત્ત્વગુણ' માટે, પ્રાશ અને અનામયમ્ જેવા સમુચિત શબ્દો પ્રયોજ્યા છે (૧૪,૬). આ બંને વિશેષણો પર્યાપ્ત રીતે સૂચક (significant) છે : શાસ્ત્રોમાં પણ ‘પ્રકાશવું' એટલે જ ‘જાણવું'. ‘પ્રકાશ' એટલે જ ‘જ્ઞાન'; અને અનામય એટલે ‘સ્વસ્થ’-(Healthy) અને સ્ફુર્તિમય(Gleaming, Glittering, Shining). : કોઈ પણ મનુષ્ય કેટલો જ્ઞાની અને સમજદાર છે, એની માત્રા, એનું પ્રમાણ, એનાં બુદ્ધિધટક એવા સત્ત્વગુણની વિશુદ્ધિની માત્રા પર આધાર રાખે છે. ૨૩૬ / વિવેકચૂડામણિ Page #242 -------------------------------------------------------------------------- ________________ દર્શનશાસ્ત્રમાં જીવાત્માનાં સ્વરૂપ વિશે. ત્રણ “વાદો પ્રચલિત છે : પ્રતિવિવું, ૩ વછે અને આમાણ, - એમાંનો પ્રથમ “વાદ એટલે “પ્રતિબિંબ'વાદ,આચાર્યશ્રીને સ્વીકાર્ય જણાય છે. સવનું લક્ષણ “વાક્યપદીય”(પૃ.૬)માં આ પ્રમાણે આપવામાં આવ્યું છે : शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ॥ અને મામાલની સમજૂતી તો, વેદાન્તદર્શનમાં જ, આ પ્રમાણે, આપવામાં આવી છે : तत्राज्ञानं धिया नश्येदाभासात्तु घटं स्फुरेत् । આવા વાદો અને મતો તો, સામાન્ય માણસની મતિને મુંઝવી દે, એટલે એની વીગતોમાં ઊતરવાનું, આપણા માટે નથી આવશ્યક, નથી ઇચ્છનીય. મુમુક્ષુએ સદા સ્મરણમાં રાખવાની હકીકત તો એ છે કે આ સત્ત્વગુણ, મૂળભૂત રીતે, સારો હોવા છતાં, તે, પેલા ત્રણ-ગુણોમાંનો એક છે, અને તે પણ, પેલા અન્ય બે ગુણોની જેમ, સાંખ્ય-પ્રબોધિત પ્રકૃતિમાંથી જ ઉદ્ભવ્યો હોવાથી, પેલા બેની જેમ જ, બંધનરૂપ બને છે : सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः । “નિર્વત્તિ ' મહાવાહો હૈ હિનમવ્યયમ || ગીતા ૧૪, ૫ || છે અને એટલે જ, મોક્ષપ્રાપ્તિમાં જેને સાચો અને સંનિષ્ઠ રસ હોય તેને, આપણાં દર્શનશાસ્ત્રમાં, આ ત્રણેય ગુણોના પ્રભાવથી પર થવાની, ત્રિગુણાતીત થઈ જવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવી છે. જુઓ ગીતા : गुणानेतानतीत्य त्रीन् देही देहसमुद्भवान् । ગર્ભમૃત્યુના વિમુpોમૃતમરનુ / ૧૪, ૨૦ || આવી ત્રિગુણાતીત'-અવસ્થા એટલે જ સંસારનાં સર્વ– જન્મ, જરા, મૃત્યુ વગેરે – દુઃખોમાંથી મુક્તિ, – એટલે કે “મોક્ષ' – અને અંતિમ અમૃતત્વની પ્રાપ્તિ. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૯) ૧ ૨૦ मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मा स्त्वमानिताद्या नियमा यमाद्याः । . श्रद्धा च भक्तिश्व मुमुक्षुता च સૈવી = સંપત્તિ ક્ષત્તિવૃત્તિ ૨૨૦ છે. શ્લોકનો ગુજરાતી પાઠ – મિશ્રશ્ય સર્વસ્ય ભવત્તિ ધર્મા -સ્વમાનિતાઘા નિયમા યમાહ્યાઃ | શ્રદ્ધા ૨ ભક્તિશ્ચ મુમુક્ષતા ચ દૈવી ચ સંપતિરસશિવૃત્તિ: ૧૨૦ || વિવેકચૂડામણિ | ૨૩૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય – ૩ મનિતા-માદા: યમ-મરા નિયમ:, શ્રદ્ધા ર. भक्तिः मुमुक्षुता च, दैवी च संपत्तिः, असत्-निवृत्तिः, - (एते) तु मिश्रस्य સર્વણ્ય ધર્મો મવતિ | ૨૦ || શબ્દાર્થ – રજોગુણ અને તમોગુણ – એ બંને સાથે નિત્ય-સંબંધમાં હોવાથી, આ શ્લોકના આરંભમાં જ, સત્ત્વગુણને મિશ્ર' કહેવામાં આવ્યો છે, તે યોગ્ય જ છે; છતાં મનુષ્યનાં ચિત્તમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય, અને પેલા બે - રજોગુણ અને તમોગુણ-ની ગૌણતા(subordinate position) હોય, - એવી સ્થિતિ પણ એક સિદ્ધિ (Atainment, Accomplishment) ગણાય છે, એનો પણ એવો મહિમા છે, અને એની અહીં પ્રશસ્તિ કરવામાં આવી છે. અમાનતા-બા એટલે ગીતાના ૧૩મા અધ્યાયમાં, શ્લોક-૭થી ૧૧મા સુધીમાં વર્ણવવામાં આવેલાં, “જ્ઞાન”નાં ૨૪ સાધનો અથવા પગથિયાં; યમ-મદ્યા: નિયમ: એટલે “યોગસૂત્ર”માં પતંજલિમુનિએ નિરૂપેલા, - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, - એ પાંચ યમો'; એ જ “યોગસૂત્ર” અનુસાર, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપૂજા,- એ પાંચ “નિયમો'; ગીતાના ૧૬મા અધ્યાયમાં, આરંભમાં જ, અમયે સર્વસંશુદ્ધિથી નાતિમાનિતા (શ્લોક ૧-૨-૩),- વગેરે દર્શાવેલા ૨૪, દેવી સંપત્તિના સદાચારો; માત-નિવૃત્તિ. એટલે એ જ ૧૬મા અધ્યાયના ૪થા શ્લોકમાં વર્ણવવામાં આવેલી “આસુરી સંપત્તિનું નિવારણ, એનો ત્યાગ, એનું દૂરીકરણ; અને આ ઉપરાંત શ્રદ્ધા, ભક્તિ અને મુમુક્ષતા,- આ બધા મિશ્ર' છતાં સત્ત્વપ્રધાન મનુષ્ય અંતઃકરણના ધર્મો છે. (૧૨) અનુવાદ :- અમાનિત્વ વગેરે, યમ-નિયમ વગેરે, દૈવી-સંપત્તિનું હોવાપણું), આસુરી સંપત્તિનું નિવારણ, શ્રદ્ધા, ભક્તિ અને મુમુક્ષુતા, - આ બધા જ “મિશ્ર' એવા સત્ત્વગુણના ધર્મો છે. (૧૨) ટિપ્પણ - રજોગુણ અને તમોગુણ સાથે સતત સંબદ્ધ હોવાને કારણે, સત્ત્વગુણનું ૧૦૦% શુદ્ધ સ્વરૂપ તો શક્ય જ નથી; ટૂંકમાં, સાધકે એનાં “મિશ્ર’ - સ્વરૂપને તો સદા નિભાવવાનું જ રહ્યું. પરંતુ મોક્ષપ્રાપ્તિના સાધકના પક્ષે, સહાયકરૂપ બને એવી એક બાબત એ છે કે પોતાનાં અંતઃકરણમાં તે સત્ત્વગુણનાં પ્રાધાન્યને સાચવી રાખવા સદા સભાન અને પ્રયત્નશીલ રહે. સત્ત્વગુણની પ્રધાનતા જો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તો, આ શ્લોકમાં ગણાવવામાં આવેલા સર્વ વિધાયક (Positive) ધર્મો તેના મોક્ષમાર્ગમાં અવશ્ય મદદરૂપ બની રહે. અને આ પણ કંઈ જેવી તેવી સિદ્ધિ નથી. સત્ત્વગુણના આ સર્વ ધર્મોની વિગતો શબ્દાર્થ-વિભાગમાં આપી છે, - તેના બધા લાભો મોક્ષાર્થી સાધકની આધ્યાત્મિક કારકિર્દીને ઉપૂવળ અને યશસ્વી બનાવી શકે એવા સત્ત્વ-સભર અને સમૃદ્ધ છે. અને જે સાચો અને સંવેદનશીલ મુમુક્ષુ હોય, તેનું તો સમગ્ર વ્યક્તિત્વ જ શ્રદ્ધા તથા ભક્તિના ભાવો વડે ભીનું હોય જ. ૨૩૮ | વિવેકચૂડામણિ Page #244 -------------------------------------------------------------------------- ________________ આદર્શ સ્થિતિ તો “ત્રિગુણાતીત -અવસ્થા છે, પરંતુ તે સિદ્ધિ ન પ્રાપ્ત થાય ત્યાંસુધી, સત્ત્વગુણનાં પ્રાધાન્યને અકબંધ સુરક્ષિત રાખવાનું તો અનિવાર્ય જ છે, - એ વાત પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. - શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૨૦) - ૧ ૨૧. विशुद्धसत्त्वस्य गुणाः प्रसादः स्वात्मानुभूतिः परमा प्रशान्तिः ।। तृप्तिः प्रहर्षः परमात्मनिष्ठा યથા સલાડડનાં સમૃતિ | ૨૨? શ્લોકનો ગુજરાતી પાઠ - વિશુદ્ધસત્વસ્ય ગુણાઃ પ્રસાદ - સ્વાત્માનુભૂતિઃ પરમા પ્રશાન્તિઃ - તૃપ્તિ પ્રહર્ષ પરમાત્મનિષ્ઠા - યયા સદાડડનન્દરસ સમૃચ્છતિ ૧૨૧ / શ્લોકનો ગદ્ય અવય :- પ્રવિડ, સ્વાત્માનુભૂતિ, પરમ પ્રશનિત, દૃષિ, પ્રહર્ષ (૨), યયા (સિદ્ધ મનુષ્ય:) Hવા માનનાં સમૃછત, (સા, તા) પરમાત્માની, - (ત સવ) વિદ્ધસી ગુખી: (ક્ષત્તિ) || ૧૨૨ | | શબ્દાર્થ – પ્રસવ - અંતઃકરણની ઊંડી પ્રસન્નતા; પૂજા વગેરેમાં આપણે ભગવાનને જે ધરાવીએ છીએ અને ત્યારપછી ભક્તોને જે વહેંચીએ છીએ, તે પણ એટલા માટે જ “પ્રસાદ (પ્રસાદી, પરસાદી) કહેવાય છે કે તે, પૂજન દ્વારા, ભગવાન પ્રસન્ન થયા છે, તેનો અર્ક (મૂળ તત્ત્વ, Essence) બની જાય છે. વાત્માનુભૂતિઃ પોતાના આત્માનો અનુભવ; પરનાં પ્રશાન્તિઃ - આમ તો, શક્તિને પ્ર-ઉપસર્ગ લગાડાયો છે, તેથી તે શાંતિ, “સંપૂર્ણ શાંતિ જ બની જાય છે, પરંતુ એ શાંતિ પરમા' ત્યારે બને છે, જ્યારે એવી સંપૂર્ણ શાંતિ પ્રતિકૂળ સંજોગોમાં પણ અનુભવાય; ફૂડ-સંતોષ; પ્રહ- અહીં પણ -આગળ પ્ર-ઉપસર્ગ છે, તે સૂચક છે. પ્રવૃષ્ટ હર્ષ: ‘ઉચ્ચ પ્રકારનો હર્ષ,' રૂંવાડાં ઊભા કરી દે, એવો હર્ષ, રોમાંચ, પરમાત્મનિકા –નિક એટલે તે, જેના વડે નિયમ મુજબ અથવા નિયમપૂર્વક સ્થિર રહી શકાય. નિયમેન થયાં થીયતે સા નિષ્ઠ | આવી “નિષ્ઠા' જ્યારે પરમાત્મા પ્રત્યે હોય કે થાય ત્યારે તે “પરમાત્મનિષ્ઠા” - પરમેશ્વર પ્રત્યેનું એકનિષ્ઠાણું - કહેવાય. આ પરમાત્મનિષ્ઠાની વિશેષતા શી છે? એ જ કે તેના વડે (વયા) સિદ્ધ મનુષ્ય સદા આનંદરસને પ્રાપ્ત કરે છે (સવા માનન્દરાં સમૃચ્છતિ ). રસ એ કાવ્યશાસ્ત્રનો એક પારિભાષિક શબ્દ છે. ભોજનમાં જેમ મધુર, ખારો, ખાટો વગેરે છ (૬) રસો છે, તેમ કાવ્ય-નાટક વગેરેમાં પણ શૃંગાર, કરુણ, વિર વિવેકચૂડામણિ | ૨૩૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ વગેરે નવ (૯) રસો છે. પરંતુ પેલા છ રસો પૂલ છે, જ્યારે આ નવ રસો સૂક્ષ્મ છે, કારણ કે તે આનંદનો આસ્વાદ આપે છે. રસ - શબ્દની વ્યુત્પત્તિ જ સૂચક છે, - રીતે, વ્યક્તિ, માસ્વાદતિ રતિ રસ: | “ચર્વણા' એટલે જ આસ્વાદ. પરમાત્મામાની નિષ્ઠા જે આનંદ આપે, તે તો દિવ્ય કક્ષાનો જ આનંદ હોય. એવા આનંદના રસની પ્રાપ્તિ અહીં પ્રસ્તુત છે. (સર્વે) મુખI: વિશુદ્ધસત્વચ : (ત્તિ) | – આ સર્વ(ઉપર્યુક્ત) ગુણો, વિશુદ્ધ એવા સત્ત્વગુણના, - એટલે કે સત્ત્વગુણની પ્રધાનતાના, એનાં પ્રાધાન્યના, આધિક્યના છે. (૧૧) અનુવાદ – પ્રસન્નતા, પોતાના આત્માનો અનુભવ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનની ઊંડી શાંતિ, તૃમિ, પ્રહર્ષ, અને જેના વડે (સિદ્ધ મનુષ્ય) સદા આનંદરસને પ્રાપ્ત કરે છે એવી પરમાત્મામાં એકનિષ્ઠ શ્રદ્ધા,- આ બધા, સત્ત્વગુણનાં આધિક્યના ગુણો છે. (૧૨૧) ટિપ્પણ – ફરી એક વાર સ્પષ્ટતા કરવાની કે અન્યથા “સારો' હોવા છતાં, સત્ત્વગુણ, પેલા અન્ય બે ગુણો સાથેના તેનાં મિલનનાં પરિણામે, સંસારનું કારણ બને છે (તાપ્યાં નિતિત્વા સરખાય વન્ય | શ્લોક-૧૧૯), અને તેથી જ, તેનું સંપૂર્ણરીતે શુદ્ધ સ્વરૂપ શક્ય નથી. પરંતુ મોક્ષાર્થીએ તો સંસારનાં બંધનમાંથી મુક્ત થવું જ રહ્યું, અને તેની આવી પરિસ્થિતિમાં, એની સમક્ષ, માત્ર એક જ વિકલ્પ છે, અને તે છે સત્ત્વગુણનાં પ્રાધાન્યને ટકાવી રાખવાનો, રજોગુણ તમોગુણ પર સત્ત્વગુણનું સંપૂર્ણ વર્ચસ્વ જળવાઈ રહે, એવી સિદ્ધિ મેળવવાનો. આવા સિદ્ધ પુરુષને સત્ત્વપ્રાધાન્યના કયા ગુણોનો લાભ મળે છે, એ વાત અહીં, શ્લોક-૧૨૦ કરતાં, જરા જૂદી રીતે, કહેવામાં આવી છે. આ અંતે તો, “સંસાર' એ સંસાર જ છે અને એમાં તો “ત્રિગુણાત્મિકા માયા'નું જ સર્વત્ર સામ્રાજય પ્રસરેલું છે, એમાં કશો “મીન-મેખ નથી; તેમ છતાં પરમાર્થપ્રાપ્તિ માટે ઉત્સુક એવી સાધક જો સત્ત્વગુણની પ્રધાનતા પોતાનાં અંતઃકરણમાં સિદ્ધ કરી શકે તો, તે પોતાની બુદ્ધિને વિશુદ્ધ અને નિર્મળ બનાવી શકે, અને આત્મજ્ઞાનીની અવસ્થાને સિદ્ધ સંપન્ન કરી શકે, એવી બધી સાત્ત્વિક સામગ્રી, સત્ત્વગુણનાં પ્રાધાન્યનાં પરિણામ-સ્વરૂપ, આ છેલ્લા ત્રણ શ્લોકોમાં (૧૧૯-૧૨૦૧૨૧) આપવામાં આવી છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૨૧) ૧૨ ૨ अव्यक्तमेतत् त्रिगुणैर्निक्तं तत्कारणं नाम शरीरमात्मनः । सुषुप्तिरेतस्य विभक्त्यवस्था પ્રીનસર્વેનિયવૃદ્ધિવૃત્તિ: | ૨૨ર ૨૪૦ | વિવેચૂડામણિ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : અવ્યક્તતત્ ત્રિગુૌર્નિરુક્ત તત્કારણે નામ શરીરમાત્મનઃ. સુમિરતસ્ય વિભકત્યવસ્થા પ્રલીનસર્વેજિયબુદ્ધિવૃત્તિઃ || ૧૨૨ છે. શ્લોકનો ગદ્ય અન્વય:- વિશુઃિ પુરું (વિદાયા:, માયાયા:) (ય) નિરુછું, ત, અવ્ય (પ્તિ), તત્ (4) ગાત્મ: “ર” નામ શરીર (તિ); તણ વિખવત્યવસ્થા પ્રતીનસેન્દ્રિયવૃદ્ધિવૃત્તિ: સુપુન: (પ્તિ) | શરર / શબ્દાર્થ – ત્રિા: યુ$ (યત) નિર¢| - નિર$ | (નિઃ +૩$) એટલે વર્ણન કરવામાં આવ્યું, નિરૂપણ કરવામાં આવ્યું; કોનું? વિદ્યાયા:, માયાવાદ | અવિદ્યાનું, માયાનું : તે નિરૂપણ કેવું હતું ? ત્રિાળ: (યુ) – સત્ત્વ-રજ-તમસ્ એ ત્રણ ગુણોથી યુક્ત; પિતાનું અવ્ય$ (સ્તિ) તે “અવ્યક્ત” છે; તત્ (4) માત્મનઃ ‘રઈ' નામ શરીર સ્તિ | - અને તે જ, - જેનું નિરૂપણ કરવામાં આવ્યું તે જ, - આત્માનું, જીવાત્માનું, - “કારણ'-નામનું શરીર છે. આ કારણનામનાં શરીરની સ્વકીય-પોતીકી-ભિન્ન-વિશિષ્ટ અવસ્થા કઈ છે? તય વિમસ્યવસ્થા સુપુતિઃ પ્તિ - તેની પોતાની કહી શકાય એવી અવસ્થા “સુષુપ્તિ છે. આ “સુષુપ્તિ અવસ્થા કેવી છે ? પ્રીનસર્વેદ્રિયવુદ્ધિવૃત્તિ: | પ્રતીન – એટલે લીનવિલીન, લય પામી જાય એવી; વૃત્તિ-એટલે વ્યાપાર, પ્રવૃત્તિ, ક્રિયા; તે અવસ્થા એવી છે, જેમાં સર્વ ઇન્દ્રિયો અને બુદ્ધિની પ્રવૃત્તિઓ, એના વ્યાપારો વિલીન થઈ ગયેલ હોય છે; આ બધા વ્યાપારી સંપૂર્ણરીતે ચુત થઈ જાય છે, ખરી પડે છે, એ બધાંનો અંત આવી જાય છે. સુષુપ્તિ અવસ્થા દરમિયાન, સર્વ જ્ઞાનેન્દ્રિયોકર્મેન્દ્રિયો અને બુદ્ધિની વૃત્તિઓ સંપૂર્ણ શાંત થઈ જાય છે, પોતપોતાની ક્રિયાઓ બંધ કરી દે છે. ટૂંકમાં, આ સમયે, માત્ર આત્મા(જીવાત્મા) અને અવિદ્યા, - એ બે જ રહે છે. (૧૨૨) અનુવાદ – (આ પહેલાં અહીં, જે) ત્રણ ગુણોથી યુક્ત એવી (અવિદ્યાનું, માયાનું) નિરૂપણ કરવામાં આવ્યું, તે “અવ્યક્ત' છે, અને તે જ, આત્માનું, “કારણ” નામનું શરીર છે; એની પોતીકી અવસ્થા “સુષુપ્તિ છે, જેમાં સર્વ ઇન્દ્રિયો તથા બુદ્ધિના વ્યાપારો વિલીન થઈ જાય છે. (૧૨૨). - ટિપ્પણ – આ પહેલાં સ્કૂલ શરીર અને સૂક્ષ્મ શરીર, - એ બેનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. હવે, અહીં, બે શ્લોકોમાં “કારણ' - શરીરનું નિરૂપણ કરવામાં આવે છે. શ્લોક-નં.૧૧૦માં, સાંખ્યદર્શન-પ્રબોધિત, સત્ત્વ-રજ-તમસ્ એ ત્રણ ગુણોથી યુક્ત, પરમાત્માની, અનાદિ-અવિદ્યા એવી પરા શક્તિનું વર્ણન કરવામાં આવ્યું હતું અને ત્યાં જ, “માયા' એ નામથી જ ઓળખાય છે તે, આ અવિદ્યા-માયામાંથી જ બધું જગત ઉત્પન્ન થાય છે (થયા સર્વ ના પ્રસૂયત), - એમ કહેવામાં વિવેકચૂડામણિ | ૨૪૧ ફર્મ-૧૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ આવ્યું હતું. એનો ફલિતાર્થ જ એ કે એ જ આત્માનું કારણ શરીર છે. હવે એ જ સંદર્ભને આગળ વધારીને, અહીં આ “કારણ શરીરનાં વિશિષ્ટ સ્વરૂપનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્રણેય પ્રકારનાં શરીરોને પોતપોતાની “અવસ્થા હોય છે, - જેમ કે, “સ્કૂલશરીરની “જાગ્રતુ'-અવસ્થા અને “સૂક્ષ્મ-શરીરની “સ્લમ'-અવસ્થા છે; તેમ જ આ “કારણ”ની અવસ્થા “સુષુપ્તિ છે. આ “સુષુપ્તિ, આ “કારણ શરીરની સ્વકીય અવસ્થા છે; એને અહીં વિજ઼િ-અવસ્થા, - વિશિષ્ટ, લાક્ષણિક, જૂદી ભિન્ન, - એટલા માટે કહેવામાં આવે છે કે આ અવસ્થા દરમિયાન, “જાગ્રત'-અવસ્થા જેવો, સ્થૂળ પદાર્થો સાથેનો કશો વ્યવહાર, હોતો નથી, અને “સ્વપ્ર-અવસ્થામાં બને છે તેમ, બુદ્ધિ પોતે જ “જાગ્રત અવસ્થાની જાત જાતની વાસનાઓ વડે કર્તાભોક્તાભાવને પ્રાપ્ત થાય છે, - એવું પણ આ સુષુપ્તિ - અવસ્થામાં બનતું નથી. અહીં તો જ્ઞાન અને કર્મ બંનેની સર્વ ઇન્દ્રિયો, બુદ્ધિ, મન, - એ બધાંનાં વૃત્તિઓ - વ્યવહારો - વ્યાપારો ગાઢ અજ્ઞાનમાં લય પામે છે, વિલીન થઈ જાય છે, ક્રિયાશૂન્ય થઈ જાય છે. ટૂંકમાં, “કારણ શરીરની આ પોતીકી સ્વકીય એવી સુષુપ્તિ—અવસ્થામાં સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ નિવૃત્ત થઈ જાય છે અને આ નિવૃત્તિનાં પરિણામે જ ત્યાં એક પ્રકારની “અજ્ઞાનજન્ય શાંતિનો અનુભવ થાય છે. પરિસ્થિતિ આવી હોવાથી, સવાલ એ ઊભો થાય કે આ અજ્ઞાનદશાને પણ જાણનારો કોઈક તો હોવો જોઈએને ! એ કોણ ? જવાબ એક જ, - કે એ સુષુપ્તિ અને અજ્ઞાનનો એકમાત્ર સાક્ષી અને દૃષ્ટા એવો આત્મા ત્યાં છે, જે પોતે જ્ઞાનસ્વરૂપ છે, સતુ-સ્વરૂપ છે. એની અનુપસ્થિતિ તો કદી કલ્પી શકાય જ નહીં. તાત્પર્ય એ જ કે ત્રણેય પ્રકારનાં શરીરની ત્રણેય અવસ્થામાં પણ, સદા-સર્વદા સાક્ષી એવો આત્મા, સર્વનું સર્વત્ર દર્શન કરતો, સતત ઉપસ્થિત જ હોય છે. , શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૨૨) ૧૨૩ . सर्वप्रकारप्रमितिप्रशान्ति –વનાત્મનાવસ્થિતિદેવ વૃદ્ધઃ | सुषुप्तिरेतस्य किल प्रतीतिः किञ्चिन्न वेद्मीति जगत्प्रसिद्धेः ॥ १२३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :સર્વપ્રકારપ્રમિતિપ્રશાન્તિ બૈજાત્મનાવસ્થિતિરેવ બુદ્ધઃ | સુષુમિરતસ્ય કિલ પ્રતીતિ . કિંચિત્ર વેહ્રીતિ જગત્મસિદ્ધઃ || ૧૨૩ ll ૨૪૨ | વિવેકચૂડામણિ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય:- ૩ઃ સર્વપ્રતિપ્રશક્તિ, (વુ વ) વીરાત્મના, વિ અવસ્થિતિ, ... (શી) તિર્ણ (નીવાત્મન:) : (અવસ્થા અસ્તિ); (:) (મ) વિવિદ્ ર વેન તિ ન બ્રિસિદ્ધર (સર્વેષાં) નિ પ્રતીતિ (પતિ) | ૨૨૩ શબ્દાર્થ :- મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : તિર્ણ (નીવાત્મન:) (શી) : (અવસ્થા મસ્તિ) | - આ જીવાત્માની “સુમિ અવસ્થા (આવી) હોય છે. કેવી હોય છે ? બે વિશેષણો: એક- (તત્ર) વધે. સર્વપ્રજાતિપ્રાન્તિઃ (પતિ), અને બીજું, યુદ્ધઃ વીનાત્મના પવ મતિઃ (પતિ) I fમતિ એટલે જ્ઞાન. ત્યાં, સુષુપ્રિ-અવસ્થામાં, બુદ્ધિનું સર્વ પ્રકારનું જ્ઞાન શમી જાય છે - (પ્રશાન્તિઃ); એનો અર્થ એ થયો કે આ અવસ્થા દરમિયાન, બુદ્ધિ, બધી જાતનું જ્ઞાન મેળવવાનું કામ બંધ કરી દે છે; અને એ જ બુદ્ધિની, એટલે કે અંતઃકરણની અવસ્થિતિ, પરિસ્થિતિ, - એનું અસ્તિત્વ પણ માત્ર બીજરૂપે જ રહે છે. જીવાત્માની સુમિ અવસ્થા આવી હોય છે. આવા નિર્ણય પર આવવા માટે કશું સમર્થન ખરું? હા, તરત ગળે ઊતરી જાય એવું સમર્થન, આ પ્રમાણે છે : આ સુષુપ્તિ અવસ્થા દરમિયાન, એમાં રહેલ વ્યક્તિનો અનુભવ એવો હોય છે કે એ અવસ્થામાંથી જાગ્યા પછી તરત જ તે એમ કહે છે કે “હું તો કશું જાણતો જ નથી, મને તો કશી જ ખબર નથી ! હું તો નિરાંતે ઊંઘી ગયો હતો, સરસ મજાની સુખપ્રદ ઊંઘ મને આવી ગઈ !” અને વ્યક્તિના આવા અનુભવની પ્રતીતિ, જગત્મસિદ્ધ છે, સાર્વજનિક-સાર્વલૌકિક છે (માં વિ૬ ને વેમિ રૂતિ ગપ્રસિદ્ધ પ્રતીતિઃ |) જિન એટલે ખરેખર, સાચે જ, નિઃશંક, - Indeed, Really, Undoubtedly. આ શબ્દ પણ ઉપર્યુક્ત પ્રતીતિનું સમર્થન કરે છે. (૧૨૩) અનુવાદ – જ્યાં સર્વ પ્રકારનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિનું અસ્તિત્વ પણ માત્ર બીજરૂપે જ રહે છે એવી - આ જીવાત્મા)ની સુષુપ્તિ (અવસ્થા) છે; (કારણ કે, “હું કાંઈ પણ જાણતો નથી”- એવી પ્રતીતિ (સર્વને થાય છે) તે, જગત્મસિદ્ધ છે. (૧૨૩) ટિપ્પણ:- સુષુપ્રિ-અવસ્થા દરમિયાન, આ પહેલાં કહ્યું છે તેમ, સર્વ ઇન્દ્રિયો, બુદ્ધિ, મન, - એ સહુના સઘળા વ્યવહારો-વ્યાપારો વિલીન થઈ જાય છે. કારણ'શરીરની આ એવી અવસ્થા છે, જેમાં, જેનો ધર્મ જ્ઞાન મેળવવાનો છે, એ બુદ્ધિ પોતે જ, પોતાનું આ કાર્ય બંધ કરી દે, છોડી દે, એટલું જ નહીં પરંતુ અંતઃકરણસ્વરૂપ એ જ બુદ્ધિનું અસ્તિત્વ પણ માત્ર એનાં બીજરૂપે જ રહે, એથી વિશેષ કશું જ નહીં ! આનો અર્થ જ એ થયો કે આ અવસ્થા દરમિયાન, સંસારની સઘળી મિતિઓ સંપૂર્ણરીતે નિવૃત્ત થઈ જાય છે. સંક્ષેપમાં, કારણ શરીર અને જીવાત્માની મા “સુષુપ્તિ અવસ્થા, - એક પ્રકારની અજ્ઞાનદશા છે, જ્યારે એ અવસ્થામાંની વિવેકચૂડામણિ | ૨૪૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિને પણ જગત્મસિદ્ધ એવી પ્રતીતિ થાય કે, જાગતાંની સાથે જ એ બોલી ઊઠે કે “હું કશું જાણતો નથી !” (માં વિવિદ્ વેમિ ) પરંતુ આ અનુસંધાનમાં સદા-સ્મરણીય એવી હકીકત એ છે કે જ્ઞાનના આ સંપૂર્ણ અભાવને, - એટલે કે અજ્ઞાનને પણ જાણનારો, - એનો પણ જ્ઞાતા, અજ્ઞાનનો પણ જ્ઞાતા છે, - અને તે છે આત્મા, સર્વનો દષ્ટા, સર્વનો સાક્ષી, સર્વજ્ઞાનસ્વરૂપ ! શ્લોકનો છંદ ઉપજાતિ (૧૨૩) ૧ર૪ देहेन्द्रियप्राणमनोऽहमादयः सर्वे विकारा विषयाः सुखादयः । व्योमादिभूतान्यखिलं च विश्व -વ્યપર્યન્તમિટું ઇનાત્મા | ૨૨૪ | શ્લોકનો ગુજરાતી પાઠ – દેન્દ્રિયપ્રાણમનોહમાદયઃ સર્વે વિકારા વિષયા સુખાદયઃ | વ્યોમાદિભૂતા ખિલં ચ વિશ્વ મવ્યક્તપર્યન્તમિદં હ્યનાત્મા || ૧૨૪ શ્લોકનો ગદ્ય અન્વય:- જિય-કાળ-મન-અદં-બાયઃ સર્વે વિર:, विषयाः, सुखादयः, व्योमादिभूतानि, अव्यक्तपर्यन्तं इदं अखिलं च विश्वं हि મનાત્મા ! ૨૨૪ || શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : ટું વિશ્વ દિ અનાત્મા (ત) | આ આખુંયે વિશ્વ અનાત્મા, એટલે કે જડ છે. સમગ્ર બ્રહ્માંડમાં “આત્મા” એ એક જ તત્ત્વ સદા-સર્વદા ચૈતન્યપૂર્ણ અને શાશ્વત(Eternal) છે. એટલે સ્વાભાવિક રીતે જ, વિશ્વમાંનું બાકીનું બધું જ, “આત્મા’ ન હોવાથી, “અનાત્મા’, એટલે કે જડ છે. બાકીનું બધું એટલે શું ? - એની યાદી શ્લોકમાં આ પ્રમાણે આપવામાં આવી છે : દેહ, ઈન્દ્રિય, પ્રાણ, મન, અહંકાર વગેરે બધા વિકારો; સુખ-દુ:ખ વગેરે વિષયવાસનાઓ; આકાશ (ચોમ) વગેરે પાંચ મહાભૂતો અને “અવ્યક્ત સુધીનું (પર્યન્ત), - બાકીનું બધું જ જડ છે. “અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી તે, સમગ્ર પ્રકૃતિ અથવા માયા. (૧૨૪). અનુવાદ :- દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, અહંકાર વગેરે (બધા) વિકારો; સુખદુઃખ વગેરે વિષયો; આકાશ વગેરે (પાંચ) મહાભૂતો અને “અવ્યક્ત' સુધીનું આ સમસ્ત વિશ્વ, - આ સઘળું જડ છે. (૧૨૪) ૨૪૪ | વિવેકચૂડામણિ Page #250 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ – આમ તો, શ્લોકમાંના બધા જ શબ્દો સરળ અને સુગમ છે, અને શબ્દાર્થ-વિભાગમાં, એ સર્વના અર્થો સમજાવવામાં આવ્યા છે, એટલું જ નહીં પરંતુ આ પહેલાંના શ્લોકોમાં એ સર્વનું સવિસ્તર વિવેચન પણ થઈ ગયું છે. માત્ર એક જ વાત પ્રત્યે ગ્રંથકાર સાધકનું લક્ષ ખેંચવા માગે છે; અને તે એ કે પરમાત્મા'નાં સ્વરૂપનું નિરૂપણ શરુ કરતાં પહેલાં, અને માયાનું નિરૂપણ સમાપ્ત કરતાં પહેલાં, અહીં, આ સમગ્ર બ્રહ્માંડમાં બધું જ “અનાત્મા' એટલે જડ છે, એ હકીક્ત સદા યાદ રાખીને, મોક્ષાર્થી, એ સર્વ તરફની કશી પણ આસક્તિથી સંપૂર્ણરીતે દૂર રહે, જેથી એના મોક્ષપ્રાપ્તિ–માર્ગમાં કશો અવરોધ ઊભો થવા ન પામે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૨૪). ૧૨૫ माया मायाकार्यं सर्वं महदादिदेहपर्यन्तम् । असदिदमनात्मकं त्वं विद्धि मुरुमरीचिकाकल्पम् ॥ १२५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : માયા માયાકાર્ય સર્વ મહદાદિદેહપર્યન્ત .. અસદિદમનાત્મક – વિદ્ધિ મમરીચિકાકલ્પમ્ II ૧૨૫ II શ્લોકનો ગદ્ય અન્વય – માયા મહ-દિ--પર્યત ટું સર્વ માલવિર્ય (जगत्) च मुरु-मरीचिकाकल्पं असत् अनात्मकं च त्वं विद्धि ॥ १२५ ॥ શબ્દાર્થ :- સદ્દગુરુ શિષ્યને આદેશ આપતાં કહે છે કે ફર્વ સર્વ મત મનાત્મવં ર (તિ) 4 વિદ્ધિ મન્ત એટલે અસત્ય, જુઠું, મિથ્યા; અનાત્મવંએટલે આત્મા-વગરનું, અનાત્મા, જડ; આ બધું મિથ્યા અને જડ છે, એમ તું જાણી લે, સમજી લે; “આ બધું” - એટલે શું? સૌ પ્રથમ તો માયા; અને ત્યારપછી માયા - એટલે માયા વડે ઉત્પન્ન થયેલું જગતુ. આ જગતમાં શું શું આવી જાય? મહ-તત્ત્વ(બુદ્ધિ)થી માંડીને સ્થૂળ દેહ સુધીનું બધું જ; આ બધું કોના જેવું (૫) મિથ્યા અને જડ છે? શું એટલે નિર્જળ એવો રણપ્રદેશ; અને કવિતા એટલે મૃગજળ, ઝાંઝવાનાં જળ. વૈશાખ-જેઠ મહિનાના પ્રખર તાપને કારણે, “મરુ' અને “મરીચિકા' બંનેમાં પુષ્કળ જળ છે, એમ તરસ્યાં હરણોને લાગે, ભાસ થાય, પરંતુ હકીકતમાં, ત્યાં જરા પણ જળ હોતું નથી. (૧૨૫). અનુવાદ – માયા અને મહતતત્વ(બુદ્ધિ)થી માંડીને (ધૂળ) દેહ સુધીનું, માયાથી ઉત્પન્ન થયેલું, આ સમસ્ત(જગત), રણપ્રદેશ અને મૃગજળ જેવું મિથ્યા અને જડ છે, એમ તું જાણી લે. (૧૫) ટિપ્પણ – આમ તો, સાચો મોક્ષાર્થી એવો સાધક તો, આ બધું જાણતો જ હોય, તે છતાં તે રખેને, ક્યારેક બેદરકાર કે અસાવધ રહે, એવી આશંકાથી, વિવેકચૂડામણિ | ૨૪૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ માયા અને માયાનાં કાર્ય જેવાં આ જગતમાં સઘળું મિથ્યા અને જડ છે, ઝાંઝવાનાં જળ જેવું છેતરામણું અને ભ્રાંતિકારક છે, તેથી એ સર્વથી સતત અનાસકત અને વેગળા રહેવાની સ્પષ્ટ અને સમયસરની “નોટીસ', સદુગર, સાધક-શિષ્યને આપી દે છે. આ બધાંનાં મિથ્યાપણાં અને જડત્વની વાત, શિષ્યને, તરત અને પૂરેપૂરી, પ્રતીત થાય, ગળે ઊતરી જાય, તે ઉદેશથી, સદ્ગુરુએ જે ઉપમા, અહીં, પ્રયોજી છે, એનું સંપૂર્ણ ઔચિત્ય છે. શ્લોકનો છંદ : આર્યા (૧૨૫) - ૧૨૬ अथ ते संप्रवक्ष्यामि स्वरूपं परमात्मनः । यद् विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ॥ १२६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અથ તે સંપ્રવક્ષ્યામિ સ્વરૂપ પરમાત્મનઃ I - યદ્ વિજ્ઞાય નરો બધાન્યુક્તઃ કૈવલ્યમનુતે | ૧૨૬ છે. શ્લોકનો ગદ્ય અવય – અથ પરમાત્મનઃ () [ () તે સંપ્રવક્ષ્યામિ, यद् विज्ञाय नरः बन्धात् मुक्तः (सन्) कैवल्यं अश्नुते ॥ १२६ ॥ | શબ્દાર્થ - ૩ - હવે, હવે પછી; મુખ્ય વાક્ય છે : પરમાત્મનઃ () સ્વપૂi (ગ) તે સંપ્રવક્ષ્યામિ પરમાત્માનું (ત) સ્વરૂપ હું તને સારી રીતે (સમ) કહીશ-સમજાવીશ (પ્રવક્ષ્યામિ); પરમાત્માનું એટલે વિશુદ્ધ આત્માનું. જે ધાતુ () પરથી, “પ્રવચન' એવો શબ્દ બન્યો છે, તેના સામાન્ય ભવિષ્યકાળનું પ્રથમ પુરુષ એકવચનનું રૂપ, પ્રવક્ષ્યામિ. એ સ્વરૂપ કેવું છે ?- હશે ? ૧૬ વિજ્ઞાય – જેને જાણીને, જાણ્યા પછી; જેનો સાક્ષાત્કાર થવાથી; વધાતું મુp: (સન) વૈવલ્ય અનુજે | ન - મનુષ્ય, જીવ, જીવાત્મા; વન્યાહૂ મુ$: - (જીવ) સંસારમાંથી, સંસારનાં બંધનમાંથી મુક્ત થઈને, છુટકારો મેળવીને; વૈવલ્યએટલે મોક્ષ, મુક્તિ; અનુd - પામે છે, મેળવે છે. (૧૬) અનુવાદ :- હવે તને પરમાત્માનું તે સ્વરૂપ સારી રીતે સમજાવીશ, જે જાણીને, મનુષ્ય, (સંસારનાં) બંધનમાંથી છુટકારો મળતાં જ મોક્ષ પામે છે. (૧૨) ટિપ્પણ:- અથ-એ શબ્દ આરંભ-સૂચક છે. અત્યાર સુધી જે વિષય(Topic)ની ચર્ચા ચાલતી હતી, - “માયા' વગેરેની, - તે હવે પૂરી થઈ છે, અને નવા વિષયનું પ્રવચન સદ્ગુરુ, આ શ્લોકથી, હવે પછીના થોડા શ્લોકો સુધી, શરુ કરે છે. અને એ નવો વિષય છે, - પરમાત્મા(વિશુદ્ધ આત્મા)નું સ્વરૂપ. ચર્ચાનો ક્રમાંક પણ સૂચક છે : જેનાથી સાધકે સદા દૂર રહેવાનું છે તે, - માયા અને માયાનાં કાર્ય સમાં સંસારનું સવિસ્તર વર્ણન-વિવરણ-વિવેચન ક્ય ૨૪૬ | વિવેકચૂડામણિ Page #252 -------------------------------------------------------------------------- ________________ પછી, સદ્ગર, હવે, થોડા શ્લોકોમાં, પરમાત્માનાં સ્વરૂપને સમજાવશે. માયા તથા માયા-કાર્યનું મિથ્યાત્વ શિષ્યને, ચિત્તમાં, સુયોગ્ય રીતે સમજાઈ ગયું હોય તો જ, તે પૂર્વભૂમિકા પર જ, પરમાત્માનાં સ્વરૂપ જેવા મહત્ત્વના વિષયની ચર્ચા અસરકારક બની શકે. વળી, આ નવો વિષય એવો ગહન છે કે તેને સારી રીતે, સમ્યક રીતે સમજાવવાની જરૂર છે, એટલે સદ્દગુરુએ પોતાનાં “પ્રવચન (પ્રવામિ)ની પૂર્વે -એવો સમુચિત ઉપસર્ગ પ્રયોજ્યો છે. આવાં “સંપ્રવચન' (Thorough. discourse)નાં પરિણામે, એટલે કે પરમાત્માનાં સ્વરૂપનો સાક્ષાત્કાર, શિષ્યને, થાય (૨૬ વિજ્ઞાય), તેથી સંસારનાં બંધનમાંથી તેનો છુટકારો થાય (વશ્વાન મુp: સન) કે તરત જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય (વેલ્ય અનુત). આમ, એક પછી એક બનતી આ સર્વ પ્રક્રિયાઓનો ક્રમ પણ સંપૂર્ણરીતે તર્ક-સુસંગત છે. જીવાત્મા માટેની આચાર્યશ્રીની મૂળભૂત રીતે સ્થિર અને વિશિષ્ટ વિભાવના (Conception) અનુસાર, અહીં પણ ન - શબ્દ પ્રયોજાયો છે. શ્લોકનો છંદ : અનુષુપ (૧૨) ૧૨૭ अस्ति कश्चित् स्वयं नित्यमहंप्रत्ययलम्बनः । अवस्थात्रयसाक्षी सन् पञ्चकोशविलक्षणः ॥ १२७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અસ્તિ કશ્ચિત સ્વયં નિત્ય મહંપ્રત્યયેલંબનઃ | અવસ્થાત્રયસાક્ષી સનું પંચકોશવિલક્ષણઃ || ૧૨૭ | શ્લોકનો ગદ્ય અન્વય :- ગાંપ્રત્યયનન: (માત્મા) સ્વયે નિત્ય તિ, (૨) અવસ્થાત્રયાક્ષી સન પશ્ચોવિનક્ષણ: (વર્તત) || ૧ર૭ | શબ્દાર્થ :- મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : શત્ (માત્મા) સ્વયં નિત્ય અતિ | સદા-સર્વદા અસ્તિત્વ ધરાવતો, સ્વયં-સ્વરૂપે વ્યક્ત થતો કોઈક (આત્મા) છે, કોઈક પદાર્થ છે, કશુંક એવું તત્ત્વ છે. આ વિશુદ્ધ આત્મા (પરમાત્મા) કેવો છે ?, મહંપ્રત્યયનનુનઃ | પ્રત્યય - એટલે પ્રતીતિ, પ્રબોધન, અનુભવ, જ્ઞાન; હતવન – એટલે આલંબન, આધાર; મર્દ (#િ તિ) “હું છું', એવી પ્રતીતિ, એવા અનુભવનો આધાર; એટલે કે તે બોધાય છે, અનુભવાય છે, - “હું છું', એ રીતે. આ પરમાત્માનો વિશેષ પરિચય, એનું વિશિષ્ટ સ્વરૂપ કેવું છે ? બે વિશેષણો : એક, અવસ્થાત્રયસાક્ષી સન અને બે, પોશવિલક્ષણ; આ પરમાત્મા જાગ્રત-સ્વમ-સુષુપ્તિ, – એ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે; વિક્ષણ, - એટલે જૂદો, ન્યારો, અળગો, અસંગ; પાંચ કોશો”, આ પ્રમાણે છે : અન્નમય, પ્રાણમય, વિવેકચૂડામણિ | ૨૪૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય; આ પાંચેય કોશોથી તે જૂદો છે, અળગો છે, ન્યારો છે. (૧૨૭). અનુવાદ – “હું છું' - એવા અનુભવના આધારરૂપ, નિત્ય રહેનારો અને સ્વયંરૂપે અભિવ્યક્ત થતો કોઈક (વિશુદ્ધ આત્મા) છે, જે ત્રણેય અવસ્થાનો સાક્ષી છે અને પાંચ કોશોથી જૂદો છે. (૧૨૭). ટિપ્પણ – દરેક માણસને સતત, પ્રતિક્ષણ, જીવનવ્યવહારમાં, એવો અનુભવ થયા કરતો હોય છે, - કે “હું છું” (માં મિ ); પરંતુ આવી અનુભૂતિ અથવા પ્રતીતિ શાના આધારે થતી હોય છે? એવું કોઈક તત્ત્વ, એવો કોઈક પદાર્થ હોય, - જે આ પ્રકારના બોધનું અવલંબન હોય, અધિષ્ઠાન હોય. એ શું છે ? એક વાત સુનિશ્ચિત છે કે મનુષ્યની, પોતાની, પ્રથમ-પુરુષ એકવચનની આવી પ્રતીતિના પાયામાં, એની ભીતર, સ્વયંરૂપે રહેતું કોઈક નિત્ય, શાશ્વત, સનાતન તત્ત્વ તો હોવું જ જોઈએ. એ કોણ છે ? કેવું છે? - આવી જિજ્ઞાસાને અહીં સંતોષવામાં આવી છે. ' નામ આપીને આ સવાલનો જવાબ આપવામાં આવ્યો નથી, છતાં જેની આધ્યાત્મિક સમજણ સંપન્ન થઈ ગઈ હોય, એવા સાધકને વગર કહ્યું તરત જ ખ્યાલ આવી જાય છે કે એ તે “કશ્ચિત-કોઈક પદાર્થ એટલે બીજું કોઈ નહીં, પણ ચૈતન્યમય અને જ્ઞાનસ્વરૂપ વિશુદ્ધ આત્મા છે, પરમાત્મા છે, - જેનાં શાશ્વત અસ્તિત્વને કારણે જ, મનુષ્યને પોતાનાં “હું”(હ)ની પ્રતિક્ષણ પ્રતીતિ થતી રહે છે. આ પરમાત્મા “સત'(સ્તિ) અને નિત્ય' તો છે જ, પરંતુ વધારામાં, તે સ્વતંત્ર છે, સ્વયં-પર્યાપ્ત પણ છે, જેથી તેને પોતાના સિવાય, બ૬ - સિવાય, અન્ય કોઈ આધાર કે આલંબનની જરૂર રહેતી નથી. આ ઉપરાંત, પરમાત્માનાં સ્વરૂપની વિશિષ્ટતા એ છે કે ત્રણેય અવસ્થાનો, આ રીતે, તે સાક્ષી છે : “જાગ્રતુ-અવસ્થામાં તે સ્થૂળ પદાર્થોના ભોક્તા તરીકે સાક્ષી છે; “સ્વપ્ર-અવસ્થામાં તે સૂક્ષ્મ ભોગોનો સાક્ષી છે; અને “સુષુપ્તિ અવસ્થામાં ભલે સર્વ વ્યવહારો શૂન્ય થઈ જતા હોય અને સંપૂર્ણ અજ્ઞાન-દશા પ્રવર્તી રહી હોય, તે છતાં માં વિવિદ્ વેમિ - “કશું જ જાણતો નથી', - એવી અજ્ઞાનદશા અથવા શૂન્યતાનો પણ એ જ સાક્ષી હોય છે. આમ, આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી હોવા છતાં, પાંચેય “કોશોથી તે જૂદો છે, વિલક્ષણ છે, ન્યારો છે, અળગો રહે છે. પરંતુ આ “કોશ' એટલે શું ? વેદાન્ત-દર્શનનો આ એક પારિભાષિક શબ્દ છે, અને આચાર્યશ્રીએ “બ્રહ્મસૂત્ર' પરનાં પોતાના ભાષ્યમાં એની સૂક્ષ્મ અને સવિસ્તર ચર્ચા કરી છે. પરંતુ તેની આવી કશી તાત્ત્વિક વીગતોમાં ઊતર્યા વિના આપણે તેનું, પરમાત્માનાં સ્વરૂપની આપણી આ પ્રસ્તુત ચર્ચાના સંદર્ભમાં, સ્થાન અને તાત્પર્ય, સાદી ભાષામાં અને સ્પષ્ટ રીતે, સમજી લઈએ. ૨૪૮ | વિવેકચૂડામણિ Page #254 -------------------------------------------------------------------------- ________________ કોશ’ એટલે તલવાર કે છરીને સાચવવા માટેનું માન, - A sheath, a scabbard, a vesture. માન, જેમ તલવાર કે છરીનું આવરણ કે ઢાંકણ છે, તેમ આ પાંચ કોશો પણ આત્માનું અંતરંગ આવરણ છે, આત્માને પોતાની અંદર સુરક્ષિત રાખતાં, –- Enshrine કરતાં – શરીર માટે, તેની જૂદી જૂદી આધ્યાત્મિક પરિસ્થિતિઓ માટે, પ્રયોજાતો શબ્દ છે. “અન્નમય' કોશ, એનું નામ જ સૂચવે છે તેમ, અન્નથી પુષ્ટ થતું-રહેતું, આત્માને ઢાંકતું, સ્થૂળ શરીર છે. એ જ શરીરમાં પોતાને સોંપાયેલી પાંચ વિશિષ્ટ પ્રક્રિયાઓ કરતાં રહીને, શરીરને જાળવતા, પ્રાણ-અપાન-વ્યાન-ઉદાન-સમાન વગેરે પાંચ પ્રાણનાં રૂપે રહેલો કોશ એટલે પ્રાણમય” કોશ; “મન” એટલે આંતર-ઇન્દ્રિય, અંતઃકરણ, - જે અંદર-ભીતર રહીને સંકલ્પ-વિકલ્પ કરવાનું કામ કરે છે તે, - મનોમય' કોશ; વિશિષ્ટ પ્રકારનાં જ્ઞાનને, “વિજ્ઞાન' કહેવામાં આવે છે, અને બુદ્ધિનો જે બોધક, તે “વિજ્ઞાનમય” કોશ. અન્નમય કોશ તો, સ્થૂલ-અન્ન-સ્વરૂપ જ હોવાથી, સૌથી સ્થૂલ છે, સ્થૂલતમ છે; પરંતુ ત્યારપછીના કોશો, સ્કૂલમાંથી, ક્રમે ક્રમે, સૂક્ષ્મ બનતા રહે છે; અન્ન પછી બીજા ક્રમે કર્મેન્દ્રિયો આવે, જેનો સમાવેશ “પ્રાણમય' કોશમાં થાય; જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ “મનોમય કોશમાં થાય, અને જે જરા વધારે ઊંડો હોય છે તે અહંકારનો સમાવેશ “વિજ્ઞાનમય કોશમાં થાય છે. છેલ્લે આવે છે, “આનંદમય કોશ, જે, અંતરતમ (Inner-most) છે, સૂક્ષ્મતમ છે. મનુષ્યનાં સત્કાર્યો-પુણ્યોનાં ફલસ્વરૂપ જે સુખ અને આનંદની અનુભૂતિ તેને ત્રણેય અવસ્થામાં થાય છે, - તે જ “આનંદમય' કોશ છે. આ છે, ટૂંકમાં, પાંચેય કોશોનો પરિચય. આ અનુસંધાનમાં, સાધકે બે વાતને લક્ષમાં રાખવાની છે : એક તો એ કે આ પાંચેય કોશો, અંતે તો, આત્માનાં આવરણરૂપ છે, એમાં સુરક્ષિત રહેતો આત્મા, એ પાંચેયથી જુદો છે, અલગ છે, વિલક્ષણ છે. આમાંના કોઈ પણ કોશને, અરે સૌથી સૂક્ષ્મ એવા “આનંદમય' કોશને પણ આત્મા માની લેવાની ભૂલ કરવી નહીં. આત્માને સાચવી રાખતું તે, આત્માનું માત્ર એક સાધન જ છે, અને તેથી જ, સાધનરૂપ આ પાંચેય કોશો, એ સર્વના શાસક એવા આત્માને આધીન રહે છે. વસ્તુતઃ, પંચકોશ અને આત્મા વચ્ચેની આ પ્રકારની વિવેકબુદ્ધિ (sense of discrimination), મુમુક્ષુની મોક્ષપ્રાપ્તિની યાત્રામાં ખૂબ જ મદદરૂપ અને મહત્ત્વની બની રહે છે. બીજી વાત એ કે સ્કૂલ શરીરને પોષવા માટે “અન્ન' વિના તો મનુષ્યને ચાલે જ નહીં, પરંતુ એનાથી પર રહીને, ધીમે ધીમે, તેણે પોતાના આ કોશનું ઊર્ધીકરણ(sublimation) કરતાં રહીને, એટલે કે ઉત્તરોત્તર કોશને સૂક્ષ્મતર બનાવતાં રહીને, અંતે, એને “આનંદમય' એવા સૂક્ષ્મતમ કોશની પરાકાષ્ઠાએ પહોંચાડવાનું છે, એ હકીકત તેણે સતત સ્મરણમાં રાખવાની છે. વિવેકચૂડામણિ | ૨૪૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ આમ, આ વિશુદ્ધ આત્મા, એટલે કે પરમાત્મા, ત્રણેય અવસ્થાનો સાક્ષી હોવા છતાં (અવસ્થાત્રયાણી સન), પાંચેય કોશોથી તે જુદો છે. (પશ્ચકોવિક્ષ:). શ્લોકનો છંદ : અનુષુપ (૧૨૭) ૧૨૮ यो विजानाति सकलं जाग्रत्स्वप्नसुषुप्तिषु । बुद्धितवृत्तिसद्भावमभावमहमित्ययम् ॥ १२८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - થો વિજાનાતિ સકલ જાગ્રસ્વપ્રસુષુમિષા બુદ્ધિતવૃતિ સદ્ભાવમભાવમહત્યિયમ્ ૧૨૮ || શ્લોકનો ગદ્ય અન્વય – નાથ-સ્વન-સુપુષિ વૃદ્ધિ-તવૃત્તિसद्भावं अभावं (च) सकलं यः अहं इति विजानाति, (सः) अयं (आत्मा સ્તિ) ૨૦ | ' શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે, - જય (માત્મા) : (તિ) | - આ આત્મા તે છે. કયો ? કેવો ? - : માં રૂતિ સહ વિનાનાતિ | “હું” – એવાં રૂપે, જે સર્વને (સમગ્રને, સમસ્તને) સારી રીતે જાણે છે. પરંતુ આ “સર્વ' (સન) એટલે શું ?- બુદ્ધિ, તેની વૃત્તિનો અભાવ અને તેનો અભાવ (દ્ધિ-તવૃત્તિ-સાવે, અમાવે ૨. આત્મા આ બધું ક્યારે જાણે છે ? જાગ્રત, સ્વમ અન સુષુપ્તિ - એ ત્રણેય અવસ્થાઓમાં, તે દરમિયાન (નાપ્ર-સ્વર-સુપુતિષ). (૧૨૮) અનુવાદ – જાગ્રત, સ્વપ્ર અને સુષુપ્તિમાં, બુદ્ધિ, તેની વૃત્તિનો સદ્ભાવ અને તેના અભાવને, એટલે કે આ સર્વને, જે, “હું” - એવા રૂપે, સારી રીતે જાણે છે, તે આ (આત્મા) છે. (૧૨૮) ટિપ્પણ :- જેનાં જ્ઞાનથી, જેનો સાક્ષાત્કાર થવાથી, સંસારનાં બંધનમાંથી જીવાત્માનો છુટકારો થાય છે અને તે મોક્ષ પામે છે તે, પરમાત્માનાં સ્વરૂપનું પ્રવચન, સદ્ગુરુએ ગયા શ્લોકમાં શરુ કર્યું તેને, હવે આ શ્લોકમાં આગળ લઈ જવામાં આવે છે. મનુષ્યની ભીતર રહેલા પ્રથમ-પુરુષ એકવચન- એટલે કે, એનાં “હું” (મામ, Ego)-નો, એની અહંવૃત્તિનો, “હું છું”- એવી એની પ્રતીતિનો આધાર આત્મા છે. આ આત્માને “સર્વજ્ઞ”(Omniscient) કહેવામાં આવ્યો છે,- : સને વિનાનતિ | વળી તે “સર્વજ્ઞ” છે, એટલું જ નહીં, તે આ સઘળું સારી રીતે(વિ) જાણે છે (જ્ઞાનતિ). સમાવ એટલે હજરી, ઉપસ્થિતિ (Presence) અને અમાવ - એટલે ગેરહાજરી(Absence). બુદ્ધિની વિષયાકાર પામતી વૃત્તિઓને, એટલે કે એની હાજરીને, આ આત્મા જાગ્રત અને સ્વમ એ બે અવસ્થાઓમાં જાણે છે અને ૨૫૦ | વિવેકચૂડામણિ Page #256 -------------------------------------------------------------------------- ________________ એ જ બુદ્ધિ તથા તેની વૃત્તિઓના અભાવને, એની ગેરહાજરીને, તે, સુષુપ્તિઅવસ્થામાં જાણે છે. કોઈ પણ વ્યક્તિ-વસ્તુ-પદાર્થ-ભાવની હાજરીને જાણવાનું સહેલું છે, પરંતુ આ આત્મા તો અભાવને પણ જાણી શકે છે,- એ એની પોતીકી કહી શકાય એવી, સ્વકીય વિશિષ્ટતા છે, લાક્ષણિકતા છે; અને એટલે જ એનું આ જ્ઞાન, વિ’જ્ઞાન બની જાય છે. ટૂંકમાં, એનાં જ્ઞાનને, એની જાણકારીને, કોઈ સીમા નથી, મર્યાદા નથી : ‘ભાવ' (સદ્ભાવ) હોય કે ‘અભાવ’ હોય, - આવી કોઈ પણ મર્યાદા, એની ‘સર્વજ્ઞતા’(Omniscience) માટે બાધારૂપ બનતી નથી. ત્રણેય અવસ્થાઓમાં એની આ શક્તિ, જરા પણ પ્રતિહત થયા વિના, એકસરખા પ્રભાવથી, કાર્યક્ષમ રહે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૨૮) ૧૨૯ यः पश्यति स्वयं सर्वं यं न पश्यति कश्चन । यश्चेतयति बुद्ध्यादिं न तु यं चेतयत्ययम् ॥ १२९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યઃ પશ્યતિ સ્વયં સર્વે યં ન પશ્યતિ શ્ચન । યશ્વેતયતિ બુઠ્યાદિ ન તુ યં ચેતયત્યયમ્ ॥ ૧૨૯ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- યઃ સ્વયં સર્વ પત્તિ, યં ન શ્ચન પત્તિ, ય: નુયા િશ્વેતતિ, યં તુ ન (જ્જન) ચેતયતિ, (સ:) ઞયં (માત્મા અસ્તિ) || ૨૨૨ || - - શબ્દાર્થ :– મુખ્ય વાક્ય છે : (સ:) ઞયં (આત્મા અસ્તિ । તે આ આત્મા છે. કયો, કેવો આત્મા ? ય: સ્વયં પર્વ પત્તિ 1 જે પોતે સઘળું જુએ છે; અને એના વિશે બીજું શું ? - યં ન શ્ચન પશ્યતિ – જેને બીજું કોઈ જોઈ શકતું નથી; વળી, ય: નુર્ ચેતત. ચેતત્તિ - એટલે ચેતનવંતું બનાવે છે; બુદ્ધિ વગેરેને ચેતનવાળી - સચેતન - ચૈતન્યપૂર્ણ કરે છે; અને, છેલ્લે, યં તુ ન (જ્જન) ચેતયતિ । જેને અન્ય કોઈ ચેતનવંતું કરી શકતું નથી. (૧૨૯) - અનુવાદ :— જે પોતે સર્વને જુએ છે, (પરંતુ) બીજું કોઈ જેને જોઈ શકતું નથી, બુદ્ધિ વગેરેને જે ચેતનવંતી બનાવે છે, પરંતુ જેને અન્ય કોઈ ચેતનવાળો બનાવી શકતું નથી, - તે આ આત્મા છે. (૧૨૯) ટિપ્પણ :– શ્લોક ૬ ૧૨૬-૧૨૭થી શરૂ થયેલું, પરમાત્માનાં સ્વરૂપનું પ્રવચન (સંપ્રવક્ષ્યામિ) અહીં પણ આગળ ચાલી રહ્યું છે : આ વિશુદ્ધ આત્માની, – એનાં સ્વરૂપની, – વિશેષતા એ હકીકતમાં રહેલી છે કે તે પોતે આ સઘળું જોઈ શકે છે, પરંતુ અહીંનું, આ સંસારનું, આ બ્રહ્માંડમાંનું - બીજું કોઈ જ એને જોઈ વિવેકચૂડામણિ | ૨૫૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ શકતું નથી. વળી, અહીં જે જડ અને અચેતન છે તે, - બુદ્ધિ, મન, ઇન્દ્રિયો વગેરે,- ને તે પોતે ચેતનવંતાં બનાવે છે, પરંતુ બીજું કોઈ તેને ચેતનવંતું બનાવતું નથી, બનાવી શકતું નથી, બનાવવાની જરૂર જ નથી. પરમાત્માનાં આવાં વિરોધાભાસી સ્વરૂપને હવે સમજવાનો પ્રયત્ન કરીએ : સૌપ્રથમ તો એક સ્પષ્ટતા એ કરવાની કે આ પહેલાંના શ્લોકમાં કહેવાયું છે તેમ, આ આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ (ચિદ્-રૂપ) હોવાથી, જાગ્રત્-વગેરે ત્રણેય અવસ્થાઓ દરમિયાન, બુદ્ધિ વગેરેના ભાવ તથા અભાવને, – અહીંનાં સઘળાંને તે જાણે છે (ય: સત-વિજ્ઞાનાતિ), એટલે કે તે સર્વજ્ઞ, સર્વ-વિદ્ (Omniscient) છે. અને જે ‘સર્વજ્ઞ’ હોય તે સર્વ (સર્વને જોનારો) તો હોય જ; કારણ કે જે જોઈ શકે, તે જ જાણી શકે : જોયા વિના તો કશું જાણી જ ન શકાય ! આ જ અર્થમાં, ‘Philosophy’ (તત્ત્વજ્ઞાન) માટે ‘દર્શનશાસ્ત્ર’ એવો શબ્દ, ‘પર્યાય’ (Synonym) તરીકે, સ્વીકારાયો છે, રૂઢ થઈ ગયો છે. આ જ કારણે, નિરાકાર અને નિરવયવ, આંખ વિનાના એવા આત્માને સર્વતૃ કહેવામાં આવ્યો છે. ગીતા વગેરે આધ્યાત્મિક ગ્રંથોમાં, અવારનવાર, ય: પતિ સ પશ્યતિ ।, – જેવી શબ્દરચના (કે વાક્યરચના) નજરે પડે છે. ત્યાં, બે વાર પ્રયોજાયેલો પતિ जानाति શબ્દના પર્યાય તરીકે જ સમજવાનો રહે છે. આમ, જે રૃા (Seer) છે, ‘સર્વદૃષ્ટા' છે, તે પોતે તો સર્વત્ર ‘અદશ્ય' (Invisible) જ રહે છે ! જે ‘સર્વજ્ઞ' છે, તે પોતે તો ‘અજ્ઞેય' (Inconceivable, Incomprehensible, unintelligible) જ રહે છે ! શબ્દ - બીજું, આત્મા પોતે તો ચૈતન્યસ્વરૂપ હોવાથી, એને કોઈ અન્ય દ્વારા ચેતનવંતો બનાવવાની, ક્યારેય, જરૂર ઊભી થતી જ નથી; એથી ઊલટું, મન-બુદ્ધિઈન્દ્રિયો વગેરે તો સ્વ-રૂપે જ જડ' છે, એટલે એ સહુને તો ‘સ-ચેતન' બનાવવાં જ રહ્યાં; અને સ્વયંચૈતન્ય-સ્વરૂપ એવો આ વિશુદ્ધ આત્મા (પરમાત્મા), બુદ્ધિ વગેરેના સંપર્કમાં આવીને, પોતાની પાસેની અનંત સ્ફુર્તિચેતના વડે, એ સહુને ચેતનવંતાં બનાવે છે (શ્વેતવૃત્તિ). સંક્ષેપમાં, આ આત્મા એક જ, આ સકળ બ્રહ્માંડમાં, જ્ઞાતા છે, દૃષ્ટા છે, ચેતન છે; જ્યારે આત્માથી ભિન્ન એવાં બુદ્ધિ વગેરે અ-ચેતન, દૃશ્ય, વ્યક્ત અને શેય છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૨૯) ૧૩૦ येन विश्वमिदं व्याप्तं यं न व्याप्नोति किंचन । आभारूपमिदं सर्वं यं भान्तमनुभात्ययम् ॥ १३० ॥ ૨૫૨ / વિવેકચૂડામણિ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ - યેન વિશ્વમિદં વ્યાપ્ત, યં ન વ્યાયોતિ કિંચની આભારૂપમિદં સર્વ યં ભાજૂનુભાત્યયમ્ ૧૩૦ || શ્લોકનો ગદ્ય અન્વય – વેન રૂટું વિશ્વ વ્યા, ૨ વિન વ્યાતિ, (:) 1 (માત્મા તિ), એ માનાં મામા ઢું સર્વ અનુમતિ, (:) માં (માત્મા પ્તિ) | ૩૦ || શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે : (:) ૩ (માત્મા મસ્તિ) | - આ તે જ આત્મા છે. ક્યો, કેવો આત્મા ? યેન રૂટું વિશ્વ વ્યાં અને હું ન વિન વ્યાખ્યોતિ | જેના વડે આ આખું વિશ્વ વ્યાપવામાં આવ્યું છે, અને જેને બીજું કશું વ્યાપી શકતું નથી. વળી, યું મારૂં નામરૂપે રૂર્વ સર્વ મનુમતિ, (૪) અર્થ (માત્મા તિ). પહેલાં વાક્યમાં જેમ “વ્યાપવાની (વિમા - To pervade) વાત છે, તેમ આ બીજાં વાક્યમાં “પ્રકાશવા”ની (મા, મા+માં To shine) વાત છે. આમાં – (ગી+મ-એ ધાતુ પરથી બનેલું નામ (Noun); - પ્રકાશ, આભાસ, તેજ, - Light, lustre, splendour. માબાપ, – રૂટું પર્વ (1) પ્રકાશમય એવું આ આખું જગત, અનુમતિ – પ્રકાશમય બને-રહે-થાય છે; શાને કારણે ? વે (માત્માનં) માત - જેના (આત્માના) પ્રકાશિત થવાથી, પ્રકાશિત થવાનાં કારણે; એ આત્મા તો પહેલેથી જ માત (પ્રકાશિત) છે; એટલે એના કારણે, ત્યારપછી (ક) આ જગત પ્રકાશિત થાય છે. (૧૩). અનુવાદ :- જેના વડે આ વિશ્વ વ્યાપ્ત છે, (અને) જેને બીજું કોઈ વ્યાપી શકતું નથી; વળી, જે પ્રકાશવાનાં કારણે આભાસરૂપ આ બધું પ્રકાશે છે, - તે (આ આત્મા) છે. (૧૩૦). ટિપ્પણ – આ પહેલાં, આત્માનું “સર્વજ્ઞ' (Omniscient) અને “સર્વદા (Omni-seer) તરીકે નિરૂપણ કરવામાં આવ્યું; હવે, અહીં, એ જ આત્માને સર્વવ્યાપી (Omnipresent) અને “સર્વભાસક' - સર્વપ્રકાશક (All-lightener, AI-bightener) તરીકે નિરૂપવામાં આવ્યો છે. પરમાત્મામાં ઊંડી અને અવિચળ શ્રદ્ધા ધરાવતો દરેક સાધક જાણે છે, સમજે છે, સ્વીકારે છે કે પરમાત્મા અદશ્ય-સ્વરૂપ હોવા છતાં, આ સમગ્ર બ્રહ્માંડનાં અણુઅણુમાં તે વ્યાપ્ત છે. કોઈને સવાલ થાય કે જે ક્યાંય દેખાતો નથી, જે પૂરેપૂરો “અ-રૂપ' છે, એ ક્યાંય પણ વ્યાપ્ત કેવી રીતે હોઈ શકે ? આ બાબતમાં એક હકીકત હંમેશાં લક્ષમાં રાખવાની રહે છે, અને તે એ કે સ્થૂળ કરતાં સૂક્ષ્મ હોય, તેની વ્યાપવાની શક્તિ વધારે; પાંચ મહાભૂતોમાં, પૃથ્વી-પાણી-વાયુ-તેજ અને આકાશ, - એ પાંચમાં, જે ઉત્તરોત્તર છે, એકની પછી બીજું આવે છે તે, આગલા કરતાં વધુ સૂક્ષ્મ છે; આકાશ સૌથી સૂક્ષ્મ છે, તેથી એ પાંચેયમાં આકાશની વ્યાપનશક્તિ સૌથી વધારે છે; પરંતુ આત્મા તો આકાશ કરતાં પણ વધારે સૂક્ષ્મ (subtler) વિવેકચૂડામણિ | ૨૫૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ છે; હકીકતમાં, - સૌથી સૂક્ષ્મ છે, સૂક્ષ્મતમ છે; અને તેથી જ તે સૌથી વધારે વ્યાપી શકે, - સર્વવ્યાપી છે. આવા સર્વવ્યાપી (સર્વવ્યાપક) આત્માને કોણ વ્યાપી શકે ? કોઈ જ નહીં (યું ને વ્યાત્તિ વિંન ) ! હકીકતમાં, એ આત્મા સર્વવ્યાપી છે, એ જ આપણું સહુનું પરમ સદ્ભાગ્ય છે ! મા – એટલે દેખાવું, જણાવું (To appear). જેવી વાત વ્યાપવાની, એવી જ આ જણાવાની - દેખાવાની. આ આખું વિશ્વ જણાય છે, દેખાય છે, ભાસે છે, એની પાછળનું રહસ્ય પણ એ જ કે આત્મા સર્વત્ર ભાસી રહ્યો છે, – ચં પાન્તમ્ | સૌપ્રથમ એ ભાસે છે, ત્યારપછી જ, એનાં ભાસવાનાં કારણે જ, આ બધું (ફ૬ સવ) ભાસી રહ્યું છે (અનુમતિ) ! એ ભાસી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે, તેથી જ, તેનાં પરિણામે જ, સૂર્ય અને ચંદ્ર પણ પ્રકાશી શકે છે! તે ન પ્રકાશતો હોત તો, શું ગજું સૂર્ય-ચંદ્ર-અગ્નિનું, - પ્રકાશવાનું ? ઉપનિષદે અને ગીતાએ પણ આ જ વાત કહી છે – तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति ॥ - કઠોપનિષદ ૨,૨,૧૫ न तद् भासयते सूर्यो न शशांको न पावकः । . . - ગીતા, ૧૫,૬ यदादित्यगतं तेजो जगद् भासयतेऽखिलम् । यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ . - ગીતા, ૧૫,૧૨ શ્લોકનો છંદ : અનુષુપ (૧૩૦) ૧૩૧ यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधियः । विषयेणु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव ॥ १३१ ॥ . શ્લોકનો ગુજરાતી પાઠ : યસ્ય સન્નિધિમાત્રણ દેહેન્દ્રિયમનોધિયઃ | વિષયેષુ સ્વકીયેષુ વર્તને પ્રેરિતા ઈવ . ૧૩૧ | શ્લોકનો ગદ્ય અન્વય – યસ્થ સન્નિધિમાખ -ન્દ્રિય-મન-ધય સ્વયેવું विषयेषु प्रेरिताः इव वर्तन्ते, सः अयं आत्मा अस्ति । ॥ १३१ ॥ શબ્દાર્થ – ધી - એટલે બુદ્ધિ, સ્વછીય - એટલે પોતપોતાનાં, વ્યક્તિગત, ભિન્ન-ભિન્ન; દેહ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ - આ બધાં પોતપોતાનાં, જૂદા જૂદા વિષયોમાં પ્રવર્તે છે, પ્રવર્તિત થાય છે, સક્રિય બને છે, કાર્યરત બને છે; શાનાં કારણે ? યસ્થ સન્નિધન પ્રેરિતાઃ વ સન્નિધ – એટલે સંપર્ક, સમીપતા, સાંનિધ્ય, નજીકપણું; જેની માત્ર સમીપતાથી જ પ્રેરાયાં હોય એમ, જાણે પ્રેરણા પામ્યાં ૨૫૪ | વિવેકચૂડામણિ Page #260 -------------------------------------------------------------------------- ________________ હોય તેમ ઃ જેનાં સાંનિધ્યમાત્રથી દેહ-ઈન્દ્રિય-મન-બુદ્ધિ એ સહુ પોતપોતાના વિષયોમાં કાર્યરત થવાની પ્રેરણા પામે છે, તે જ આત્મા છે, તે જ આ પરમાત્મા છે. (૧૩૧) અનુવાદ – જેની માત્ર સમીપતાથી જ, દેહ-ઈન્દ્રિયો-મન-બુદ્ધિ પોતપોતાના વિષયોમાં જાણે પ્રેરણા પામ્યાં હોય એમ વર્તે છે, એ જ આ આત્મા છે).(૧૩૧) ટિપ્પણ:- પરમાત્માનાં સ્વરૂપની લાક્ષણિકતાઓની વાતો, એક પછી એક, ચાલી રહી છે, તેમાંની વધુ એક વાત, આ શ્લોકમાં નિરૂપિત થઈ છે. દેહ સાથે સંકળાયેલા બધા જ પદાર્થો, – દેહ સુદ્ધાં, સહિત, - જડ છે; અને તે સહુને, નિયતિ દ્વારા, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ વગેરેમાં પ્રવર્તવાનાં કાર્યો તો સોંપાયાં જ હોય છે, Assign થયાં જ હોય છે, પરંતુ “જડતા' જેનું નામ ! જડની પાસે પોતાની કહી શકાય એવી કોઈ ફુર્તિ કે ચેતના તો હોતી જ નથી; એટલે એમને પોતાનાં પેલાં કાર્યો તરફ, તે તે Assignments તરફ, ક્યાંકથી કશીક પ્રેરણા ન મળે, કાર્યરત થવા માટે, કશોક ધક્કો (Push) ન સાંપડે, ત્યાંસુધી, “જડ’ એવાં તે બધાં સાવ નિષ્ક્રિય ! - આચાર્યશ્રી કહે છે કે આવશ્યક જ નહીં પણ અનિવાર્ય (Indispensable) એવી પ્રેરણા એ બધાંને આપે છે, પરમાત્માનો સંપર્ક ! એનું જ સાંનિધ્ય ! દરેક દેહની અંદર રહેલો પરમાત્માનો આ ઇશ્વરીય અંશ, પોતાના સંસ્પર્શ-માત્રથી જે, જડ એવા દેહને તથા તેમાંનાં મન-બુદ્ધિ-ઇન્દ્રિયો વગેરેને ચૈતન્યસભર કરી મૂકે છે ! અન્યથા નમાલું અને નિષ્ક્રિય એવું, દેહનું સમગ્ર તંત્ર પરમાત્માનાં સાંનિધ્યથી જાણે જીવંત અને સક્યિ બની જાય છે ! એ જાદુ છે, પરમાત્માનાં પાડોશ-માત્રનો (ચસ્થ સન્નિધિમળો ! પરમાત્માનાં સ્વરૂપનો, એનાં સામીપ્યનો આવો અપાર્થિવ પ્રભાવ ! મનનું કામ સંકલ્પ-વિકલ્પ કરવાનું, બુદ્ધિનું કામ સારાં-નરસાં વચ્ચેનો વિવેક (Discretion) કરવાનું, આંખનું કામ જોવાનું, કાનનું કામ સાંભળવાનું; - વગેરે પોતપોતાના વિષયો તરફ (સ્વયેષ વિષયેષ), એ બધાને, જાણે વિદ્યુત્વવાહ (Electric current)ની પ્રેરણા પ્રાપ્ત થઈ જાય છે, પરમાત્માનાં સામીપ્યમાત્રથી ! એ સામીપ્ય એટલે જ ચૈતન્ય, પ્રાણ, જીવન (Life) ! શ્લોકનો છંદ અનુષુપ (૧૩૧) ૧૩૨ अहंकारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद् येन नित्यबोधस्वरूपिणा ॥ १३२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અહંકારાદિદેહાન્તા વિષયાશ્ચ સુખાદયઃ. વેધને ઘટવદ્ યેન નિત્યબોધસ્વરૂપિણા // ૧૩૨ / વિવેકચૂડામણિ | ૨૫૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય ઃ- नित्यबोधस्वरूपिणा येन अहंकारादिदेहान्ताः सुखादयः વિષયા: ૬ ધવલ્ વેદ્યન્તે (સ: અયં માત્મા, પરમાત્મા અસ્તિ) । ૧૩૨ ॥ શબ્દાર્થ :- અહીં પણ મુખ્ય વાક્ય એ જ છે સઃ મયં આત્મા મસ્તિ // આ તે જ પરમાત્મા (વિશુદ્ધ આત્મા) છે. યો, કેવો, આત્મા ? નિત્યનોધસ્વરૂપિળા યેન સુણાવ્ય: વિષયા: વેદ્યન્તે । નિત્યનોધસ્વરૂપિળા - એટલે નિત્ય, હંમેશના (Permanent) જ્ઞાનસ્વરૂપવાળા (આ પરમાત્મા) વડે; વેદ્યત્તે - જાણી શકાય છે, અનુભવી શકાય છે, અસ્તિત્વમાં આણી શકાય છે. શાને ? સુબ્રાય: વિષયા: । સુખ (દુ:ખ) વગેરે વિષયોને; કોની જેમ ? પવદ્ - ઘડાની જેમ; પેલા વિષયો કેવા હોય છે ? અહંાર-આ-િવેદ-અન્તાઃ અહંકારથી માંડીને દેહ સુધીનાં તત્ત્વો, પદાર્થો, આધ્યાત્મિક ઉપકરણો. (૧૩૨) - અનુવાદ :– અહંકારથી લઈને દેહ સુધીનાં ઉપકરણો અને સુખ વગેરે વિષયો, નિત્ય જ્ઞાનસ્વરૂપ જેના વડે, ઘડાની માફક જાણી શકાય છે, (તે આ પરમાત્મા છે.) (૧૩૨) ટિપ્પણ :– અહીં પણ એ જ પરમાત્માનાં સ્વરૂપનું નિરૂપણ, જરા જૂદા દૃષ્ટિકોણથી, થોડા ભિન્ન સંદર્ભ વડે, કરવામાં આવ્યું છે. ‘હોવું' (To be, સ્ ) એ એક વાત છે, અને એનું જણાવું* - (To appear, વિદ્) એ સાવ જૂદી વાત છે : ઘડો (ઘટ) ત્યાં ‘હતો’ તો ખરો જ, પણ દીવાની ગેરહાજરીમાં તે ‘જણાતો' ન્હોતો. દીવાને લાવવામાં આવ્યો કે તરત જ ઘડો જણાયો, દેખાયો ! એ જ રીતે, અહંકારથી માંડીને દેહ સુધીનાં સર્વ તત્ત્વો અને સુખ-દુઃખ વગેરે વિષયો પણ હતાં તો ખરાં જ; પરંતુ દેહ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, શબ્દ-સ્પર્શ વગેરે વિષયો વગેરેની કશી અનુભૂતિ થઈ શક્તી ન્હોતી. પ્રકાશનું આગમન થતાં જેમ ઘડો પ્રતીત થયો, જણાયો, તેમ જ નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાત્મા ઉપસ્થિત થતાં, પેલાં સર્વ ઉપકરણો, વિષયો અને સુખ-દુઃખ વગેરે પણ તરત જ જાણી શકાયાં, અનુભવી શકાયાં, અસ્તિત્વમાં આણી શકાયાં. અહીં પણ, તાત્પર્ય એ જ છે કે, ‘ણાવાનો’(વેદ્યન્તે) આ બધો પ્રભાવ શાશ્વત-જ્ઞાન-સ્વરૂપ પરમાત્માનો જ છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૩૨) ૧૩૩ एषोऽन्तरात्मा पुरुषः पुराणो निरन्तराखंडसुखानुभूतिः । सदैकरूपः प्रतिबोधमात्रो येनेषिता वागसवश्चरन्ति ॥ १३३ ॥ ૨૫૬ / વિવેકચૂડામણિ Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : એષોડન્તરાત્મા પુરુષઃ પુરાણો નિરન્તરાખંડસુખાનુભૂતિઃ । સૌંકરૂપઃ પ્રતિબોધમાત્રો મેનેષિતા વાગસવશ્વરન્તિ ॥ ૧૩૩ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ- निरन्तराखण्डसुखानुभूतिः, सदा - एकरूपः प्रतिबोधમાત્ર (૪) ૫: અન્તરાત્મા પુરાળ: પુરુષ: (અસ્તિ), યેન રૂષિતા: વાન્-સવ: વન્તિ || ૧૩૨ | શબ્દાર્થ :- મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : Ü: અન્તરાત્મા પુરાળ: પુરુષ: (મસ્તિ) । પુરાળ: અતિ પ્રાચીન, અનાદિ; આ અંતરાત્મા અનાદિ પુરુષ છે; એ કેવો છે ? એનાં ચાર વિશેષણો આ પ્રમાણે છે : (૧) નિન્તર-અવ′-મુઃઅનુભૂતિઃ - એનાં સુખની અનુભૂતિ એવી છે, જે નિરન્તર અને અખંડ છે; (૨) સા-રૂપઃ - એનું સ્વરૂપ હંમેશાં એક જ રહે છે, એ સ્વરૂપમાં કશું પરિવર્તન, કશો ફેરફાર, થતાં નથી; (૩) પ્રતિૌધમાત્ર પ્રતિબોધ એટલે જ્ઞાન; તે માત્ર જ્ઞાનસ્વરૂપ જ છે, જ્ઞાન સિવાય અન્ય કોઈ સ્વરૂપ એને હોતું નથી; (૪) ચેન ષિતા: વાળુ-અસવ: ચરન્તિ । રૂષિતાઃ - એટલે પ્રેરિતા:, - જેના વડે પ્રેરાઈને જ, જેની પ્રેરણા વડે જ; વાર્ એટલે વાણી, એટલે કે પાંચેય કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો; અસવ: । અનુ એટલે પ્રાણ; પ્રાણ-અપાન વગેરે પાંચ પ્રાણ; વન્તિ - એટલે કાર્યરત બને છે, પોતપોતાનાં કાર્યોમાં પ્રવૃત્ત બને છે, સદા ગતિશીલ રહે છે. આવા આ અન્તરાત્માનું અહીં નિરૂપણ છે. (૧૩૩) - અનુવાદ :— જેની પ્રેરણાથી વાણી (વગેરે ઇન્દ્રિયો) અને (પાંચ) પ્રાણ પ્રવૃત્ત રહે છે, તે આ અંતરાત્મા અનાદિ પુરુષ છે, એનું સ્વરૂપ નિરન્તર અને અખંડ સુખનું છે, તે સદા એક જ સ્વરૂપે રહે છે, અને તે માત્ર જ્ઞાન-સ્વરૂપ જ છે. (૧૩૩) ટિપ્પણ :– શ્લોક-૧૨૭થી શરુ થયેલાં પરમાત્માનાં સ્વરૂપનું પ્રવચન, અહીં પણ ચાલુ રહ્યું છે; પ્રાણીમાત્રનાં શરીરની અંદર સદા વસતો હોવાથી, એને ‘અંતરાત્મા' કહેવામાં આવે છે; આપણાં અધ્યાત્મશાસ્ત્રમાં પરમાત્માને “પુરુષ” એટલા માટે કહેવામાં આવે છે કે તે શરીર-રૂપી “પુર” એટલે કે નગર(City)માં રહે છે ઃ પુરે શેતે કૃતિ પુરુષઃ । ગીતામાં પણ આત્માને નવ-દ્વારવાળાં પુર(નગર)રૂપી દેહમાં રહેતા “દેહી” તરીકે વર્ણવવામાં આવ્યો છે. : નવધારે પુરે તેહી... (આસ્તે) ૫ (૫, ૧૩) પુરાળ: એટલે અનાદિ, જેનાં ‘આદિ’ની કોઈને જાણ નથી, જેને કોઈ શરુઆત જ નથી, એવો આ પુરુષ એટલો બધો જૂનો-પ્રાચીન છે કે જેનો આરંભ જ અજ્ઞાત છે, - એટલે કે જે Beginningless છે, the most ancient, Aged, the Primeval વિવેકચૂડામણિ | ૨૫૭ ફર્મા - ૧૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ છે. આ પુરાણ – શબ્દની વ્યુત્પત્તિ પણ નોંધપાત્ર છે : પુરા નવમ્ રૂતિ પુરાણમ્ I - એટલે કે જે નવીન કે નૂતન (New) તો હતો, પરંતુ ક્યારે? હમણાં, આજ-કાલ નહીં, પરંતુ “અગાઉ” (પુરી) ! અને એટલે જ તે “અનાદિ છે ! આવો આ “પુરાણ પુરુષ એટલે જ “અંતરાત્મા’ - God, the Supreme Being, the Soul of the Universe. આવા આત્માનું, અંતરાત્માનું સુખ તો અખંડ, અનંત, નિરન્તર જ હોય; ઇન્દ્રિયગમ્ય સુખ હોય તે જન્મે અને પછી, નાશ પામે, થોડો સમય જ ટકનારું Temporary હોય; પરંતુ આ સુખ તો અંત-વિનાનું, ખંડ(Part)વિનાનું, સનાતન, શાશ્વત જ હોય; Eternal Bliss. સંસારમાંની સર્વ વસ્તુઓ સતત પરિવર્તનશીલ છે, એનાં રૂપોમાં ફેરફાર થતા જ રહે છે, પરંતુ આ તો “અનાદિ પુરુષ છે, એટલે તે સદા-સર્વદા, પોતાનાં મૂળભૂત સ્વરૂપે જ રહે છે. Ever Changeless અને તે ‘ચિત્'-રૂપ, ચિદૂપ હોવાથી, એનું સ્વરૂપ માત્ર એક જ, “જ્ઞાન” જ હોય છે, જ્ઞાનમાત્ર, પ્રતિબોધમાત્ર'. આ અન્તરાત્મા - પરમાત્માની વિશિષ્ટતા એ છે કે એની જ પ્રેરણાથી (ચેન પિતા:) વાણી, મનુષ્ય-શરીરમાંનાં (વાવ) વગેરે કર્મેન્દ્રિયો, ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયો અને પ્રાણ-અપાન વગેરે પાંચ પ્રાણો, પોતપોતાને સોંપાયેલાં (Assigned) કાર્યો(Duties, Functions)માં સક્રિય રહે છે. શરીરમાંનાં આ સર્વ તત્ત્વોની સઘળી પ્રેરણા, ચેતના અને હુર્તિનું એકમાત્ર ઉદ્ભવ-સ્થાન આ અંતરાત્મા (N: માત્મા) જ છે, જેની ગેરહાજરીમાં શરીર અને એમાંનાં અવયવો જડ, નિદ્માણ, નિર્જીવ બની રહે : આવું અદ્ભુત છે પરમાત્માનું સ્વરૂપ ! . શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૩૩) ૧૩૪ अत्रैव सत्त्वात्मनि धीगुहाया -માતાજી સુપ્રશ: आकाश उच्चै रविवत् प्रकाशते स्वतेजसा विश्वमिदं प्रकाशयन् ॥ १३४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અત્રેવ સત્ત્વાત્મનિ ધીગુહાયા - વ્યાકૃતાકાશ ઉરુપ્રકાશઃ. આકાશ ઉચ્ચ રવિવત્ પ્રકાશિત સ્વતેજસા વિશ્વમિદં પ્રકાશયનું II ૧૩૪ છે. શ્લોકનો ગદ્ય અન્વય:- (પષ:) ૩ya: (અત્તરાત્મા) ત્ર વ સર્વિત્મિનિ ૨૫૮ | વિવેકચૂડામણિ Page #264 -------------------------------------------------------------------------- ________________ धी-गुहायां अव्याकृत-आकाशे, आकाशे उच्चैः रविवत्, स्वतेजसा इदं विश्वं પ્રાશયનું (સ્વ) પ્રાત || રૂ8 || શબ્દાર્થ :- મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : (H: માત્મા સ્વયં પ્રકાશને | આવો આ અંતરાત્મા પોતે પ્રકાશિત થાય છે. તે પોતે કેવો છે ? - રૂછાશઃવિશાળ-વ્યાપક-પ્રચંડ પ્રકાશવાળો; (૩ર એટલે વિશાળ, વિરાટ); એ કેવી રીતે, શું કરીને, પ્રકાશિત થાય છે? સ્વનિસ ટું વિશ્વ પ્રશિયન – પોતાના પ્રકાશ વડે, આ વિશ્વને પ્રકાશતો રહીને; એ પોતે તો પ્રકાશિત થાય જ છે, પરંતુ એ પહેલાં, અથવા એની સાથોસાથ, આ વિશ્વને પણ એ પોતાનાં એ જ તેજ વડે પ્રકાશિત કરતો રહે છે. કોની જેમ ? - માણે ૩ઃ રવિવત્ – ઊંચે આકાશમાં રહેતા સૂર્યની જેમ. એ ક્યાં પ્રકાશે છે? પ્રકાશિત થાય છે? ધી-ગુહામ - ધી એટલે બુદ્ધિ અને ગુહા એટલે ગુફા; બુદ્ધિરૂપી ગુફામાં તે પ્રકાશતો રહે છે. એ ગુફા કેવી છે અને ક્યાં છે ? સત્ર પર્વ – અહીં આ મનુષ્ય-શરીરમાં જ; સર્વ-માત્મનિ - એટલે કે સત્ત્વગુણપ્રધાન; અવ્યા-છાશે - બુદ્ધિરૂપી ગુફામાં પણ, એની અંદરના આકાશમાં; આ આકાશ કેવું છે ? - ૩ વ્યક્તિ એટલે વ્યાકૃત થયા વિનાનું; ફેરફાર થયા વગરનું “વ્યાકરણ” (વિ+મા+9) એટલે ફેરફાર, પરિવર્તન, 445231, - Transformation, Change of form, Decomposition, Analysis. આપણે જેને “વ્યાકરણ”(Grammar) કહીએ છીએ, તે પણ મૂળ શબ્દમાં થતા અનેક વિવિધ ફેરફારો(નામ, ક્રિયાપદ, વિશેષણ, વિભક્તિ, જાતિ, વચન વગેરે)નું જ શાસ્ત્ર છે. આ વિશ્વમાંની સર્વ વસ્તુઓને-વ્યક્તિઓને, બધા પદાર્થોને, પોતપોતાનાં, જૂદા જૂદાં “નામ (Names) અને “રૂપો'(Forms) હોય છે, તે પણ તેમનાં વ્યાકરણ' જ કહેવાય ! - નામરૂપે વ્યાકરવાળ! (૧૩૪) અનુવાદ :- અહીં (આ મનુષ્ય શરીરમાં) જ, સત્ત્વગુણપ્રધાન બુદ્ધિરૂપી ગુફામાં, અવ્યાકૃત (અવ્યક્ત) આત્માની અંદર, વ્યાપક પ્રકાશવાળો (આ આત્મા, અંતરાત્મા) ઊંચે આકાશમાંના સૂર્યની જેમ, પોતાનાં તેજ વડે આ સમગ્ર વિશ્વને પ્રકાશતો રહીને, (પોતે પણ) પ્રકાશિત થાય છે. (૧૩૪) ટિપ્પણ:- છેલ્લા કેટલાક શ્લોકોમાં રહેલાં પરમાત્માનાં સ્વરૂપનાં નિરૂપણમાં, ભિન્ન ભિન્ન રીતે છતાં પાયાની એક તાત્ત્વિક હકીકત તરીકે, એમ કહેવામાં આવ્યું કે મનુષ્યનાં સ્થૂલ અને સૂક્ષ્મ શરીરમાં રહેલાં અંતઃકરણ-ઈન્દ્રિયો-મન-બુદ્ધિ વગેરે જો પોતપોતાનાં કાર્યોમાં સતત પ્રવૃત્ત રહેતાં હોય તો, તે માત્ર આ પરમાત્મા(વિશુદ્ધ આત્મા, અંતરાત્મા)ની પ્રેરણાને કારણે જ ! સામાન્ય માણસ પણ આટલું તો સમજી અને સ્વીકારી શકે; પરંતુ સર્વપ્રેરણારૂપ આ અંતરાત્મા ક્યાં રહીને પોતાનું આવું સૂક્ષ્મ અને ઇશ્વરીય-અપાર્થિવ કાર્ય કરી રહે છે? - આ સવાલના જવાબ રૂપે, અંતરાત્માના નિવાસની, એનાં કાર્યનાં સ્થળની ચર્ચા આ શ્લોકમાં કરવામાં આવી છે. વિવેકચૂડામણિ | ૨૫૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ * એ સ્થળ ક્યાંય દૂર કે અન્યત્ર નથી : એ અહીં જ (ત્ર પવ), આ મનુષ્ય શરીરમાં જ છે; એ સ્થાન એટલે બુદ્ધિરૂપી ગુફા - (ધી-ગુણા). પરંતુ આ કાંઈ જેવો-તેવો, સામાન્ય-પ્રકારનો આત્મા નથી, આ તો અંતરાત્મા છે, પરમાત્મા છે; એના નિવાસ-સ્થાનમાં રજોગુણ-તમોગુણ માટે તો અવકાશ જ ન હોઈ શકે; ત્યાં તો માત્ર સત્ત્વગુણ જ નહીં, એની પણ પ્રધાનતા હોય, એટલે બુદ્ધિરૂપી એ ગુફા પણ સત્ત્વગુણ-પ્રધાન જ (સર્વ-માત્મન) છે; વળી, આત્માનું તેજ કોઈ સ્કૂલ દીપક જેવું અને જેટલું નથી; એ પ્રકાશ એટલે જ જ્ઞાનરૂપી પ્રકાશ, અને તે પણ વ્યાપક-વિશાળ-પ્રચંડ પ્રકાશ (૩પ્રાશ:). પોતાનાં જ્ઞાનરૂપી આ પ્રકાશ વડે (સ્વાન) ને પોતે તો પ્રકાશે જ છે (સ્વયં પ્રવેશતે), પણ સાથે સાથે આ વિશ્વને પણ તે સતત પ્રકાશતો જ રહે છે (દ્દે વિશ્વ પ્રાશયન), અને તે પણ, અલબત્ત, ઊંચે આકાશમાંના સૂર્યની જેમ જ (કાશે ૩વૈઃ રવિવા). પરંતુ વિશ્વને પ્રકાશિત કરવા માટેનું અને પોતાને પ્રકાશવા માટેનું ‘આકાશ’ એટલે? એ “આકાશ' એટલે જ્યાં સૂર્યચંદ્ર તારાઓ-નક્ષત્રો વગેરે જ્યોતિષ-પદાર્થો (Lumimaries) પ્રકાશી રહે છે તે, સ્થૂલ આકાશ (Sky) નહીં ! તો પછી, એનાં માટેનું જૂદું, અલગ, અનોખું “આકાશ' કયું? બસ, અહીં જ મુદ્દાની વાત (Fundamental fact) આવે છે. આમ તો, આ પણ “આકાશ” જ છે, પરંતુ આ “આકાશ' એટલે આપણે જેને સામાન્ય લોક-પ્રચલિત વાણીવ્યવહાર(Popular Parlour)માં “ગગન (Sky) કહીએ છીએ તે નહીં : પાંચ મહાભૂતોમાંનું “આકાશ' તો “વ્યાકૃત' છે, વ્યક્તિ છે, પૂલ છે; પરંતુ પરમાત્માનું આશ્રયસ્થાન એવું આ “આકાશ તો અ-વ્યાકૃત છે, અ-વ્યક્ત છે, સૂક્ષ્મ(subtle) છે, એટલું જ નહીં પરંતુ, તે તો પેલી સત્ત્વગુણપ્રધાન બુદ્ધિગુફામાંના “કારણ શરીરમાં રહેલું (Situated) છે : બાહ્ય, સ્થૂલ આકાશ “વ્યાકૃત', એ અર્થમાં છે કે એનું વ્યાકરણ' કરવામાં આવ્યું છે, એટલે કે એને જોઈ-જાણી-સમજી શકાય એવાં સ્કૂલ નામ અને રૂપ આપવામાં આવ્યાં છે, જ્યારે પરમાત્માનાં નિવાસસ્થાન એવાં આ આકાશ'ને નથી કશાં નામ-રૂપ, નથી એ વ્યાકૃત-વ્યક્ત-દશ્ય કે ચૂલ. આ સૂક્ષ્મ આકાશ” એટલે “Ether”, - જે, આ સમગ્ર વિશ્વમાં સર્વત્ર વ્યાપી રહેલું છે, વૈશેષિક-દર્શન પ્રમાણે જે “સાત' પદાર્થો(substances)માંનું એક છે અને જે શબ્દ(sound)-નામક ગુણ'નું આશ્રયસ્થાન substratum છે : રાન્ના મારા. છાન્દોગ્ય-ઉપનિષદના “દહર-પુંડરીક-વિદ્યા'-નામક પ્રકરણ(૮,૧-૨-૩)માં, આ અવ્યાકૃત “આકાશ અને તેમાં વસી રહેલાં ઈશ્વરીય અંતરાત્માની સવિસ્તર ચર્ચા કરવામાં આવી છે : यावन् वा अयं आकाशः तावान् एव अन्तर्ह दयः आकाशः उभे अस्मिन् द्यावापृथिवी अन्तरेव समाहिते...॥ જેટલું પ્રસિદ્ધ આ (ભૌતિક) આકાશ (છે), તેટલું જ, (તેથી પણ વધારે) ૨૬૦ | વિવેકચૂડામણિ Page #266 -------------------------------------------------------------------------- ________________ હૃદયની અંદર આ (બ્રહ્મરૂપ) આકાશ છે. આની (બુદ્ધિરૂપ ઉપાધિવાળા બ્રહ્મરૂપ આકાશની) અંદર જ સ્વર્ગ અને પૃથ્વી બંને સારી રીતે સ્થિત છે.) આ શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૩૪) - ૧૩૫ ज्ञाता मनोऽहंकृतिविक्रियाणां देहेन्द्रियप्राणकृतक्रियाणाम् । अयोऽग्निवत् तामनुवर्तमानो न चेष्टते नो विकरोति किंचन ॥ १३५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - જ્ઞાતા મનોકાંકૃતિવિદિયાણાં દેહેજિયપ્રાણતક્રિયાણામ્ | અયોડગ્નિવત્ તામનુવર્તમાનો ન ચેષ્ટતે નો વિકરોતિ કિંચન ૧૩૫ / શ્લોકનો ગદ્ય અન્વય – મનોહંવૃતિવિજિયાનાં હેન્દ્રિયપ્રવૃતક્રિયાળાં (૨) જ્ઞાતા તાં અનુવર્તમાન: (પ) મયં માત્મા વેદો, નો વિન (૨) વિરતિ | શરૂ | શબ્દાર્થ – (મયે માત્મા) મન: અહંવૃતિવિજિયાનાં હૃ-ક્રિા-પ્રાળ-ક્રિયાળાં () જ્ઞાતા (તિ) / વિજિયા એટલે વિકાર, પરિવર્તન; જ્ઞાતા જાણકાર, જાણનાર, જાણે છે. આ આત્મા મન અને અહંકારના વિકારોને અને શરીર-ઇન્દ્રિયો-પ્રાણોની ક્રિયાઓને જાણે છે; વળી, તાં અનુવર્તમાન: (પ) - તેમને (એટલે કે મન વગેરેને) અનુસરતો હોવા છતાં; ને વેષ્ટતે - હકીકતમાં, વસ્તુતઃ, કશી ક્રિયા કરતો નથી, કોઈ ચેષ્ટા કરતો નથી; એ તો (૧૩) વિવન વિવાતિ | - પોતે લેશમાત્ર, જરા પણ વિકાર પામતો નથી, તેના પોતાનામાં કશો ફેરફાર થતો નથી, કશું પરિવર્તન થતું નથી; કોની જેમ ? :- નવત. અય: એટલે લોઢું; તપાવેલાં લોઢાંની જેમ; લોઢાંમાં, લોઢાંના ગોળામાં પ્રવેશેલા અગ્નિની જેમ. (૧૩૫) અનુવાદ – (આ આત્મા) મન અને અહંકારના વિકારોને તથા શરીર, ઈન્દ્રિયો અને પ્રાણોની ક્રિયાઓને જાણે છે; વળી, તેમને (એટલે કે, મન વગેરેને). અનુસરતો હોવા છતાં, હકીકતમાં, તપાવેલાં લોઢામાં રહેલા અગ્નિની જેમ, તે કશી ક્રિયા કરતો નથી, અને તે પોતે લેશમાત્ર વિકાર પામતો નથી. (૧૩૫). ટિપ્પણ :- શરીરમાં રહેલા, કારણ શરીરમાંના પેલા અ-વ્યાકૃત આકાશમાં વસતા આ અંતરાત્માની એક આશ્ચર્યકારક વિશેષતા (speciality) આ શ્લોકમાં નિરૂપવામાં આવી છે. વિવેકચૂડામણિ | ૨૬૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ આ પહેલાંના શ્લોકોમાં કહેવામાં આવ્યું છે તેમ, આ વિશુદ્ધ આત્મા, અથવા પરમાત્માનાં સ્વરૂપ સમો અંતરાત્મા, શરીરનાં અણુ-અણુમાં વ્યાપ્ત છે; સર્વત્ર-વ્યાપ્ત છે; એટલું જ નહીં પરંતુ શરીર, અંતઃકરણ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ વગેરેને, પોતપોતાનાં કાર્યો માટે તે પ્રેરણા આપે છે, ચેતના પૂરી પાડે છે, સ્ફૂર્તિવાળાં બનાવે છે; એ સૌ ક્રિયાશીલ બને છે, કર્મો કરે છે અને એ કર્મોનાં સારાં-નરસાં ફળ ભોગવે છે. આને કારણે કોઈક વિવેકબુદ્ધિ વિનાનો માણસ એમ માની બેસે કે એ બધાંની સાથે જ રહેલો અંતરાત્મા પણ એ બધાં કાર્યો કરે છે. આવી માન્યતાનું અહીં ખંડન કરવામાં આવ્યું છે. આત્મા તો દેહ-ઇન્દ્રિયોમન-બુદ્ધિ-પ્રાણ વગેરેની સાથે સતત રહેતો હોવા છતાં, પેલાં કોઈ જ કાર્યો તે પોતે કરતો નથી; એ તો માત્ર એક દૃષ્ટા તરીકે, તટસ્થભાવે, સાક્ષીભાવે પેલી બધી ક્રિયાઓને, નિર્લેપ રહીને, જોયા કરે છે. મન વિચારે છે, આત્મા નહીં; હાથ-પગ ચાલે છે, આત્મા નહીં; કાન સાંભળે છે, આત્મા નહીં; વગેરે, વગેરે. તો પછી, આત્મા આ બધું કરતો હોય, એવું શાથી જણાય છે ? તરત ગળે ઊતરી જાય એવું એક સરસ દૃષ્ટાંત અહીં આપવામાં આવ્યું છે : લોઢાના ગોળાને અગ્નિની ભઠ્ઠીમાં ખૂબ તપાવવામાં આવ્યો, તેથી ગોળામાં પ્રવેશેલો અગ્નિ (અયોનિઃ)એ ગોળાના આકાર-પ્રકારને ધારણ કરે છે; એ લોઢાને એરણ પર હથોડા વડે ટીપવામાં આવે તો લોઢાના આકારમાં જ ફેરફારો થાય, તે બધા જ અગ્નિમાં પણ થતા હોય એમ લાગે, પરંતુ હકીકતમાં અગ્નિમાં કશું જ પરિવર્તન થતું નથી; અગ્નિ તો એનો એ જ રહે છે. જે કાંઈ વિકારો થાય છે, તે તો માત્ર લોઢામાં જ થાય છે. એ જ રીતે, શરીરનાં અંગોમાં ફેરફાર થાય છે, એમાં શૈશવ, યુવાની, ઘડપણ વગેરેના વિકારો આવે છે; આંખે મોતિયો આવે, કાનમાં બહેરાશ આવે, હાથ-પગ ભાંગી જાય, મનમાં રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ-શંકા વગેરે વિકારો ઉત્પન્ન થાય. આ સર્વ વિકારો-પરિવર્તનો સાથે આત્માને કશી જ નિસ્બત નથી : શરી૨, મન, અહંકાર વગેરેની ક્રિયાઓને તે જાણે છે, તેમનું સહુનું અનુસરણ કરતો હોય એવું લાગે તે છતાં, વાસ્તવમાં, અંતરાત્મા કશી જ ક્રિયા કે ચેષ્ટા કરતો નથી, લેશમાત્ર પણ વિકાર પામતો નથી; દેહનું મૃત્યુ થાય છે, કરેલાં કર્મનાં ફળ ભોગવવા માટે તેનો પુનર્જન્મ થાય છે; પરંતુ આ બધું દેહનું પરિવર્તન છે ઃ આત્મા તો જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ જેવા સર્વ વિકારોથી પર છે. સંક્ષેપમાં, લોઢાના ગોળામાં રહેલો અગ્નિ, તેમાં સર્વવ્યાપ્ત હોવાથી, લોઢામાં થતા સર્વ ફેરફારો કરતો કે પામતો નથી, તેમ જ આ અંતરાત્મા સદા-સર્વદા સંપૂર્ણરીતે નિષ્ક્રિય, નિર્વિકાર, નિર્લેપ, અસંગ અને અનાસક્ત જ રહે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૩૫) ૨૬૨ / વિવેકચૂડામણિ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ न जायते नो म्रियते न वर्धते न क्षीयते नो विकरोति नित्यः । विलीयमानेऽपि वपुष्यमुष्मिन् न लीयते कुम्भ इवाम्बर क्वचित् ॥ १३६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - ન જાયતે નો પ્રિયતે ન વધતું ન ક્ષીયતે નો વિકરોતિ નિત્યઃ | વિલીયમાનેડપિ વપુષ્યમુષ્યિનું ન લીયતે કુમ્ભ ઇવામ્બર કવચિત્ ! ૧૩૬ છે. શ્લોકનો ગદ્ય અન્વય:- (મયે માત્મા) નિત્યઃ (સન), નાતે નો(ન+૩) म्रियते, न वर्धते, न क्षीयते, नो(न+उ) विकरोति; अमुष्मिन् वपुषि विलीयमाने अपि, कुम्भे अम्बरं इव, वचित् न लीयते ॥ १३६ ॥ શબ્દાર્થ - (3યે માત્મા) નિત્ય: (સન)... ત્યારપછીનાં, શ્લોકમાંનાં નાથથિ વગેરે બધાં જ ક્રિયાપદો, ૩યં માત્મા (એ કર્તા subject) સાથે અન્વિત કરવાનાં છે : એટલે (આ આત્મા) નિત્ય (હોવાથી), જન્મતો નથી ( નાતે). મરતો નથી(નો પ્રિયત), વૃદ્ધિ પામતો નથીનો વધતિ), ઘટતો નથી, નાનો- ઓછો થતો નથી(ન ક્ષીય), વિકાર-પરિવર્તન પામતો નથી(ના વિરતિ); આ સ્થૂિળ) શરીર નાશ પામે ત્યારે પણ (મુખિન વપુષિ વિતીયમને પિ), એ ક્યાંયકશામાં લીન થઈ જતો નથી, નાશ પામતો નથી (દવિ નીયત). આવું કોની જેમ બને છે? તુમ એટલે ઘડો; સ્વર એટલે આકાશ; ઘડમાંનાં, ઘડો ફૂટતાં તેમાંનાં, આકાશની જેમ ( રૂવ), (૧૩૬) અનુવાદ – (આ આત્મા, અંતરાત્મા) નિત્ય (હોવાથી), તે જન્મતો નથી, મરી જતો નથી, વૃદ્ધિ પામતો નથી, ઘટતો નથી, અને વિકાર પણ પામતો નથીઃ આ (સ્થૂળ) શરીર નાશ પામે ત્યારે પણ, ઘડામાંનાં, ઘડા ફૂટ્યા પછી તેમાંનાં, આકાશની જેમ, તે ક્યાંય લય પામતો નથી. (૧૩૬) ટિપ્પણ :- છેલ્લા શ્લોકમાં અંતરાત્મા વિશે જે વિસ્મયજનક વિશેષતા નિરૂપવામાં આવી હતી, તેને જ અહીં જરા જુદી રીતે, અથવા કહો કે, વધારે વિસ્તારથી અને સ્પષ્ટતાપૂર્વક, અહીં રજુ કરવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ એ જ નિરૂપણનું અહીં, એક પ્રતીતિકારક દૃષ્ટાંત વડે, સમર્થન કરવામાં આવ્યું છે : સ્કૂલ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં, શરીરમાં થતાં બધાં જ પરિવર્તનો– વિવેકચૂડામણિ | ૨૬૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ જન્મ, મૃત્યુ, વૃદ્ધિ, ક્ષય, વિકાર-થી આત્મા સદા-સર્વદા પર રહે છે; જે કાંઈ ફેરફારો શરીરમાં થાય છે, એની કશી જ અસર, શરીર સાથે જ, એમાં જ સતત રહેતો હોવા છતાં, આત્માને થતી નથી; એ તો જેવો હતો અથવા છે તેવો જ, નિર્વિકાર અને અપરિવર્તિત રહે છે. આનું એક જ અને મહામહત્ત્વનું કારણ એ છે કે તે નિત્ય” (નિત્યઃ સન) છે; શરીર અને એની સાથેનું સઘળું ય “અનિત્ય' છે, એટલે અનિત્યનો કશો જ પ્રભાવ નિત્ય(Eternal)પર શી રીતે પડે? આ જ અનુસંધાનમાં, નાતે, પ્તિ, વર્ધતિ - વગેરે અગાઉ નિર્દેશ કરવામાં આવેલા, છ ભાવવિકારો (૫ માવાઈ:)ને “શરીરધર્મો” કહેવામાં આવ્યા હતા, એ નોંધપાત્ર છે. પાંચ મહાભૂતોમાંનું સર્વત્ર અને સર્વવ્યાપ્ત “આકાશ” (અવકાશ,સ્વર Ether) ઘડામાં પણ (પે, પટે) હોય છે. પરંતુ ઘડો તો શરીર માફક અનિત્ય છે, એટલે જેમ શરીરનું મરણ થાય તેમ, ઘડો પણ ક્યારેક, અવશ્ય, ફૂટી જાય; પરંતુ ઘડો ફૂટી જવા છતાં, એમાં રહેલું આકાશ નાશ પામતું નથી, એ તો વિશ્વમાં રહેલા આકાશમાં ભળી જાય છે, “ઘટાકાશ” મહા-આકાશ, “મહાકાશ' સાથે મળી જાય છે, એનું અસ્તિત્વ તો એવું ને એવું જ રહે છે : ઘટ-નાશ થવા છતાં, આકાશનાશ થતો નથી. એ જ રીતે, શરીર સાથે સદા-વ્યાસ એવો આત્મા પણ, શરીરનાશ થવા છતાં (અમુખિન વપુષિ વિતીયમને પિ), ક્યારેય પણ, ક્યાંય પણ લય પામતો નથી. (જર્વવત્ ન હતી તે). સંક્ષેપમાં, જન્મ-વ્યાધિ-જરા-મૃત્યુ-પુનર્જન્મ વગેરે શરીર-ધર્મોને, શરીર સાથે જ, શરીરમાં જ રહેલા આત્મા સાથે કશો જ સંબંધ નથી, – એવાં નિરૂપણનું અહીં, “ઘટાકાશ-મહાકાશનાં અસરકારક ઉદહરણ દ્વારા, સફળતાપૂર્વક દઢીકરણ (Corroboration) કરવામાં આવ્યું છે. શરીરના હણાવા છતાં, આત્મા ક્યારેય હણાતો નથી, એ પ્રકારનાં, આત્માનાં નિત્યત્વનાં આ નિરૂપણનાં મૂળમાં, કઠ ઉપનિષદનો આ મંત્ર રહેલો છે : ગાયતે પ્રિયતે વા વિપશિ- - नायं कुतश्विन बभूव कश्चित् । अजो नित्यः शाश्वतोऽयं पुराणो ન ચ ચમાને શરીરે છે ૨, ૨૮ છે. અને આત્માવિષયક આ વિચારનું મહત્ત્વ એટલું બધું છે કે ગીતા-કારે પણ, માત્ર થોડા શાબ્દિક ફેરફાર કરીને, આ જ મંત્રને પોતાના ગ્રંથમાં (૨,૨૦) તરીકે મૂકી દીધો છે! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૩૬) ૨૬૪ | વિવેકચૂડામણિ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ प्रकृतिविकृतिभिन्नः शुद्धबोधस्वभावः । सदसदिदमशेषं भासयनिर्विशेषः । विलसति परमात्मा जाग्रदादिष्ववस्था સ્વહમતિ સાક્ષાત્ સાક્ષિપે યુદ્ધ શરૂ૭ | શ્લોકનો ગુજરાતી પાઠ - પ્રકૃતિવિકૃતિભિન્નઃ શુદ્ધબોધસ્વભાવ: સદસદિદમશેષ ભાસયક્સિર્વિશેષઃ | વિલસતિ પરમાત્મા જાગ્રદાદિષ્યવસ્થા | સ્વહમહમિતિ સાક્ષાત્ સાક્ષિરૂપેણ બુદ્ધઃ | ૧૩૭ | શ્લોકનો ગદ્ય અન્વય - પ્રતિવિધિન્ન: શુદ્ધોધqમાવઃ, સત સત, इदं अशेषं भासयन्, निर्विशेषः परमात्मा जाग्रदादिषु अवस्थासु अहं अहं इति વૃદ્ધઃ સાક્ષાત્ સાક્ષભૂપે વિતતિ II શરૂ૭ || આ શબ્દાર્થ:- મુખ્ય વાક્ય છે : પરમાત્મા વિતતિ ! - પરમાત્મા વિલસી રહ્યો છે, શોભી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે. આ પરમાત્મા કેવો છે? એનાં વિશેષણો, એક પછી એક, આ પ્રમાણે છેઃ (૧) પ્રવૃતિવિભિન્ન પ્રવૃતિ એટલે જગતનું મૂળ કારણ; વિકૃતિ એટલે એ જ “પ્રકૃતિનાં કાર્યો”, “મહત' જગત વગેરે એના વિકારો; મિત્ર, - એનાથી વિલક્ષણ, જૂદો, અસંગ, ન્યારો; “પ્રકૃતિ અને વિકૃતિ એ બંનેથી ભિન્ન; (૨) શુદ્ધબોધસ્વમાવડ; ગોધ એટલે જ્ઞાન; શુદ્ધ જ્ઞાન વરૂપ; (૩) સત્ સત્ રૂટું મોજું પાય; એટલે ઇન્દ્રિયગ્રાહ્ય એવું સત’ (વ્યક્ત) અને આકાશ વગેરે અનુમેય એવું “અસત'; અશેષ એટલે સઘળું, સર્વ, બધું, સમગ્ર; રૂદ્ર એટલે “આ' (વિશ્વ); પાયન – પ્રકાશિત કરતો, આભાસિત કરતો: “સંત” અને “અસત’ એવાં આ સમસ્ત વિશ્વને પ્રકાશિત કરતો; (૪) નિર્વિશેષ: એટલે નામ, રૂપ વગેરે કશી પણ વિશેષતા, - Speciality, Pequliarity, Distinction, – વિનાનો, (૫) ના પ્રત્-દિ-અવસ્થાનું “મટું માં” તિ (અનુમૂયમ:) – જાગ્રત, સ્વમ, સુષુપ્તિ, – એ ત્રણેય અવસ્થાઓમાં “હું - હું” એવાં સંવેદન-રૂપે અનુભવાતો; આ પરમાત્મા કયાં સ્વરૂપે વિલસી રહ્યો છે ? યુદ્ધ સાક્ષાત્ સક્ષમૂળ(વિનંતિ) I – બુદ્ધિનાં સાક્ષાત્ સાક્ષીનાં સ્વરૂપમાં, એ રૂપે, તે વિલસી રહ્યો છે. (૧૩૭) અનુવાદ :- “પ્રકૃતિ અને તેના વિકારોથી ભિન્ન, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ, “સ” અને “અસ” એવાં આ સમગ્ર(વિશ્વ)ને પ્રકાશિત કરી રહેલો, નિર્વિશેષ એવો આ વિવેકચૂડામણિ | ૨૬૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા, જાગ્રત-વગેરે ત્રણેય અવસ્થાઓમાં “હું-હું” એવી રીતે (એવાં સંવેદનનાં રૂપમાં), બુદ્ધિનો સાક્ષાત્ સાક્ષી બનીને વિલસી રહ્યો છે. (૧૩૭) ટિપ્પણ - પરમાત્માનાં સ્વરૂપનો, અહીં, એકંદરે, ઉપસંહાર કરવામાં આવ્યો છે. શ્લોક-૧૨૭થી શરૂ કરવામાં આવેલાં એ સ્વરૂપનું સમુચિત સમાપન કરતાં, આ શ્લોકમાં, ગ્રંથકાર, એને એની સર્વોચ્ચ કક્ષાએ, પરાકાષ્ઠાએ લઈ જાય છે. જગત-સર્જન અંગેના, સાંખ્યદર્શનના સિદ્ધાંત પ્રમાણે, “પ્રકૃતિ” જગતનું મૂળ ઉપાદાન કારણ છે, અને વિકૃતિ' એટલે એ જ “પ્રકૃતિનું “કાર્ય', - મહત્તત્ત્વ વગેરે સહિત આ જગત છે; પરંતુ આ પરમાત્મા તો, “પ્રકૃતિ-વિકૃતિ” બંનેથી ભિન્ન, જૂદો, વિલક્ષણ, ન્યારો, અસંગ છે; કારણ કે પરમાત્મા સ્વયં જ્ઞાન-સ્વરૂપ છે, જ્યારે પેલાં “પ્રકૃતિ-વિકૃતિ” બંનેને કશું જ સ્વતંત્ર જ્ઞાન કે જ્ઞાતાપણું નથી; વળી, આ પરમાત્મા નિર્વિશેષ છે, - નામ, રૂપ, ગુણ, જાતિ, કુળ, ગોત્ર, સ્થળ, સમય, - વગેરે સર્વ વિશેષતાઓથી, મર્યાદાઓ(Limitations)થી પર છે. પરમાત્મા સમગ્ર બ્રહ્માંડમાંનાં સર્વ “સત’ તેમ જ “અસતને, વ્યક્તિને અને અવ્યક્તને પ્રકાશિત કરતો રહીને (માલયન), જાગ્રત-સ્વ-સુષુપ્તિ, - એ ત્રણેય અવસ્થાઓમાં “હું” “” – એવાં સંવેદનનાં રૂપમાં અનુભવાય છે, એટલું જ નહીં પણ તે પોતે બુદ્ધિનો સાક્ષી બનીને સર્વત્ર સ્વયં વિલસી રહ્યો છે. પરમાત્માનાં સ્વરૂપ વિશે ઉપસંહાર કરતાં, ગ્રંથકાર, એનાં નિરાળાપણાંની આટલી બાબતો અંગે સાધકનું ધ્યાન ખેંચે છે : કારણ (પ્રકૃતિ') અને કાર્ય (વિકૃતિ'), - બંનેથી તે વિલક્ષણ છે, પર છે; તે સ્વયં “ચિતુ” હોવાથી જ્ઞાનસ્વરૂપ છે, બોધ-સ્વભાવ છે; કોઈ પણ પ્રકારની વિશેષતા સાથે તેને કશો જ સંબંધ નથી. – તે સંપૂર્ણરીતે “નિર્વિશેષ” છે; અને સર્વને-સકળને-સમઝને પ્રકાશે છે, જાણે છે અને તેમને પ્રેરણા-ફુર્તિ, સત્તા(Existence) આપીને કાર્યરત કરતો હોવા છતાં અને જાગ્ર, વગેરે ત્રણેય અવસ્થામાં “અહમ્” – એવાં રૂપે સંવેદાતો હોવા છતાં, તે પોતે કયાંય સંકળા નથી અને કેવળ સાક્ષી-ભાવે જ સદા વિલસતો રહે છે. ટૂંકમાં, તે એક છે, અદ્વિતીય છે, અનંત-અખંડ-અનાદિ અને પરિપૂર્ણ છે; સર્વવ્યાપ્ત છતાં તે પોતે તો નિષ્ક્રિય, નિર્વિકાર, અ-પરિવર્તનશીલ અને અપરિચ્છિન્ન છે; સગુણ હોય એમ લાગે છે, દેખાય છે, જણાય છે, છતાં સ્વયં સદા “નિર્ગુણ” છે. તે સ્વયં જ્ઞાન-સ્વરૂપ અને સર્વજ્ઞ, સર્વવ્યાપી તથા સર્વશક્તિમાન (Omnipotent) હોવા છતાં તે પોતે તો અય છે. આ વિશુદ્ધ અંતરાત્માની એક જ વિશિષ્ટતાને મુમુક્ષુ સાધકે સદા સ્મરતા રહેવાની છે અને તે એ કે તે માત્ર અનુભૂતિગમ્ય છે, સાક્ષાત્કારનો જ વિષય છે. શ્લોકનો છંદ : માલિની (૧૩૭) ૨૬૬ | વિવેકચૂડામણિ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ नियमितमनसामुं त्वं स्वमात्मानमात्म - न्ययमहमिति साक्षाद् विद्धि बुद्धिप्रसादात् । जनिमरणतरंगापारसंसारसिन्धुं प्रतर भव कृतार्थो ब्रह्मरूपेण संस्थः ॥ १३८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :નિયમિતમનસામું ત્વે સ્વમાત્માનમાત્મ-ન્યયમહમિતિ સાક્ષા ્ વિદ્ધિ બુદ્ધિપ્રસાદાત્ । જનિમરણતરંગાપારસંસારસિન્ધુ પ્રતર ભવ કૃતાર્થો બહ્મરૂપેણ સંસ્થઃ || ૧૩૮ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- નિયમિતમનસા આત્મનિ સ્વયં અમું આત્માનં બુદ્ધિપ્રસાવત્ ‘અર્થ અહં” કૃતિ ત્યં સાક્ષાત્ વિધિ; બ્રહ્મરૂપેખ સંસ્થ: (૪) નિમરળ-તરા-અપાર-સિન્યું પ્રતર, ધૃતાર્થ: (૬) મવ ॥ ૧૨૮ ॥ શબ્દાર્થ - સદ્ગુરુ, પોતાના શિષ્યને, આ પહેલાંના ૧૧ (૧૨૭-૧૩૭) શ્લોકોમાં, પરમાત્માનાં સ્વરૂપ વિશે સવિસ્તર, સ્પષ્ટ અને સુવાચ્ય પ્રવચન આપ્યા પછી, આ શ્લોકમાં, ત્રણ આજ્ઞાઓ, આ પ્રમાણે આપે છે : (૧) ત્યું અમું આત્માનં સાક્ષાત્ વિદ્ધિ । - તું આ આત્માને (પરમાત્માને) સ્પષ્ટ-રૂપમાં (સાક્ષાત્), જાણી લે, સમજી લે, ઓળખી લે (વિદ્ધિ); વિક્ એટલે ‘જાણવું' - એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ, • વિદ્ધિ. (૨) .. संसारसिन्धुं प्रतर (આ) સંસાર-સાગરને તરી જા (પ્રતર); પ્ર+7(7) “તરવું” એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ, પ્રતર અને (૩) નૃતાર્થ: મવ । કૃતકૃત્ય થઈ જા, ધન્ય બની જા, (તારાં જીવનને) સફળ કરી દે : મૂ(મq) – થવું, બનવું એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એક વચનનું રૂપ, મવ. - ગુરુજીની આ ત્રણેય આજ્ઞાઓને હવે આપણે સ-વીગત સમજી લઈએ. (૧) આત્માને શાના વડે જાણવાનો ? નિયમિતમનસા G સંયમપૂર્ણ અને વિવેકસભર મન વડે; શાનાં બળે જાણવાનો ? બુદ્ધિપ્રભાવાત્ બુદ્ધિની પ્રસન્નતા(પ્રસાર)નાં બળે; પ્રશ્નાર્– એટલે પ્રસન્નતા; અંતઃકરણની શુદ્ધિરૂપી પ્રસન્નતાનાં બળે; ક્યાં જાણવાનો છે આ આત્માને ? આત્મનિ તારાં પોતાનાં અંતઃકરણમાં જ; દ્વં સ્વમ્ - તું પોતે જ (જાણી લે); અને આ આત્માને ક્યાં રૂપે જાણવાનો છે ? - મયં (આત્મા) અહં કૃતિ । આ (આત્મા) હું પોતે જ છું, - એ રૂપે; “હું”એવા શબ્દના વિષય-રૂપે (જાણી લે). વિવેકચૂડામણિ / ૨૬૭ - Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨) જેને તરવાનો છે, એ સંસારસાગર કેવો છે ? - Mનિ-મન-તમા-સંસાર-વુિં – એક તો એ કે સંસારરૂપી આ સાગર “અપાર” છે, અગાધ છે, એનો ક્યાંય “પાર' કે છેડો નથી, એવો; આ અપાર સંસારસાગરમાં પારવિનાના ક્યાં-કેવાં મોજાં (તારી) છે? ગતિ એટલે “જન્મ”. એમાં જન્મ અને મરણ જેવાં અનેક-અસંખ્ય મોજાં છે. પરંતુ આ સાગરને તરવો કેવી રીતે ? બ્રહ[પે સંસ્થ: (સન) | સંસ્થ: - સારી રીતે સ્થિત બનીને, સમ્યફ રીતે સ્થિતિ (stability) મેળવીને; પરંતુ આ સ્થિતિ ક્યાં રૂપે મેળવવાની વૃહપેન – બ્રહ્મરૂપે, બહ્મભાવનાં રૂપે. (૩) અને કૃતાર્થ ભવ | - જીવનનું ધ્યેય (અર્થ) શું છે ? - સંસારરૂપી આ સાગરને તરીને, મોક્ષ પ્રાપ્ત કરવાનું. એ ધ્યેય તું સંપન્ન સંપાદિત કરી લે, - એટલે કે મોક્ષપ્રાપ્તિરૂપી જીવનનાં પ્રયોજનને સિદ્ધ કરી લે, જીવનને સફળ અને સાર્થક કરી લે, ધન્ય, કૃતકૃત્ય બની રહે. (૧૩૮) અનુવાદ – સંયમપૂર્ણ મન વડે અને બુદ્ધિની પ્રસન્નતાનાં બળે, પોતાનાં અંતઃકરણમાં (જ), તું આ આત્મા-પરમાત્મા)ને, “આ (પરમાત્મા) હું છું, - એ રૂપે, સાક્ષાત જાણી લે. વળી, બ્રહ્મભાવની સારી સ્થિતિ મેળવીને, જન્મ-મરણરૂપી તરંગોવાળા આ અપાર સંસાર-સાગરને તરી જા, અને કૃતકૃત્ય બની રહે. (૧૩૮) ટિપ્પણ – હવે, આ શ્લોકમાં, સદ્ગુરુ શિષ્યને, આદેશોનાં સ્વરૂપમાં સદુપદેશ આપે છે : મનુષ્ય-જીવનનું એકમાત્ર અને પરમોચ્ચ ધ્યેય છે, - મોક્ષની પ્રાપ્તિ, એ તું સંપન્ન કરી લે. પરંતુ મનુષ્યનું જીવન, એની જીવનયાત્રા કાંઈ સરળ નથી, એનો માર્ગ કાંઈ સુંવાળો નથી, એમાં તો અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ હોય છે. અંગ્રેજીમાં, આ જ કારણે, એક કહેવત (Proverb) આ પ્રમાણે, બની છે : Life is not a bed of roses : જિંદગી કાંઈ ગુલાબ-પુષ્પોની મૂ-કોમળ પથારી નથી. એ તો એક ખૂબ કઠિન અને દુઃસાધ્ય વિન દોડ (Hurdle race) જેવી શરત (Race) અથવા સ્પર્ધા છે. અને એ “શરત'માંનાં વિઘ્નો (Hurdles) કોઈ સામાન્ય પ્રકારનાં નથી. એ જેટલાં અસંખ્ય છે, એટલાં જ અનેક પ્રકારનાં અને દસ્તર (Insurmountable) અને Insuperable) છે. આ વિઘ્નોમાંનાં મુખ્ય અને મહત્ત્વનાં તો આ બે જ છે : પહેલું, પરમાત્માનાં સ્વરૂપનો સાક્ષાત્કાર, અને બીજું આ સંસાર-સાગરનું તરણ, અને બે વિનોનું સૂક્ષ્મ નિરીક્ષણ અને સુયોગ્ય મૂલ્યાંકન કરીએ તો તો એક જ ખરેખરું વિઘ્ન છે, પરમાત્માનાં સ્વરૂપનો સાક્ષાત્કાર. આ વિધ્વનું નિવારણ થઈ જાય, તો બીજું તો, આપોઆપ, એની મેળે જ, પ્રથમ વિનનાં નિવારણનાં પરિણામે જ, દૂર થઈ જાય ! અને આ જ ઉદેશને લક્ષમાં રાખીને, સદ્ગુરુએ, પરમાત્માનાં સ્વરૂપનું નિરૂપણ, ર૬૮ | વિવેકચૂડામણિ Page #274 -------------------------------------------------------------------------- ________________ પૂરા ૧૧ શ્લોકોમાં (૧૨૭-૧૩૭), વિસ્તૃત, વિગતવાર અને વિશદ રીતે કર્યું હતું. એમને પૂરી પ્રતીતિ છે કે પરમાત્માનાં સ્વરૂપને સાધક-શિષ્ય જો સમ્યફ અને સંપૂર્ણ રીતે આત્મસાત કરી લે તો, મોક્ષપ્રાપ્તિનો એનો માર્ગ મોકળો અને સરળ બની જાય. ગુરુજીને સ્પષ્ટ ખ્યાલ છે કે કશું પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંતઃકરણની શુદ્ધિ અનિવાર્ય છે. એ શુદ્ધિ એટલે જ “પ્રસાદ', પ્રસન્નતા (દ્ધિપ્રસાદ). બુદ્ધિની આવી શુદ્ધિ એટલે પ્રસન્નતા, પ્રાપ્ત થાય કે તરત જ, મનને વિવેકશક્તિ મળી જાય (મિત મન:) અને પછી તો પોતાનાં અંતઃકરણમાં જ (આત્મનિ), આ પરમાત્માનો સાક્ષાત્, અપરોક્ષ, સાક્ષાત્કાર સ્પષ્ટરૂપે થઈ જ જાય, “આ પરમાત્મા એટલે હું પોતે જ !” એવી અભેદાનુભૂતિ સાથે (સર્વ માં તિ). સંસાર-સાગરને તરવો, આમ કંઈ, સહેલો નથી, કારણ કે તેને તરવા નીકળનારને એમાંનાં જન્મ-મરણ-રૂપી પહાડ જેવાં ઊંચાં મોજાં (તરા) અને મોં ફાડીને ડરાવતાં અનેક ભયંકર મોટા મગરમચ્છોને કારણે, એ, ખરેખર, “અપાર' બની ગયો હોય છે. સંસારસાગર-તરણ આવું મુશ્કેલ હોવા છતાં, પરમાત્માના સાક્ષાત્કારનાં પરિણામે, સાધક, એ જ સાક્ષાત્કારનાં માધ્યમથી બ્રહ્મભાવમાં સારી રીતે સ્થિત થઈ જાય છે(બ્રહામૂળ સંસ્થ:) અને એટલે જ, પછી તો, પેલા અપાર સંસારસાગરની પણ સાધક માટે તો, “ઐસી-તૈસી' બની રહે છે. High કે Long Jumpની પણ એને જરૂર રહેતી નથી, - પેલા સાગરને પેલે પાર પહોંચીને, મોક્ષપ્રાપ્તિ રૂપી પોતાનાં જીવનની કૃતાર્થતા સંપન્ન કરવા માટે, એના માટે તો, એક નાનકડો સામાન્ય કૂદકો જ પર્યાપ્ત બની રહે - ખતર તાર્થ = ભવ ! સાધકનાં જીવનની આવી સિદ્ધિ માટે, વિપ્નોનું નિવારણ કરવાનો, સદ્ગુરુએ સૂચવેલો આ ક્રમ (Order), ખરેખર, સૂચક (significant) છે. શ્લોકનો છંદ : માલિની (૧૩૮) ૧૩૯ अत्रानात्मन्यहमिति मतिर्बन्ध एषोऽस्य पुंसः प्राप्तोऽज्ञानाज्जननमरणक्लेशसंपातहेतुः । यैनेवायं वपुरिदमसत्सत्यमित्यात्मबुद्ध्या . ___ पुष्यत्युक्षत्यवति विषयैस्तन्तुभिः कोशकृद्वत् ॥ १३९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અત્રાનાત્મન્યાહમિતિ મતિર્બન્ધ એષોડસ્ય પુંસ પ્રાપ્તોડજ્ઞાનાર્જનનમરણફ્લેશસંપાતહેતુઃ | યેનૈવાય વપુરિદમસત્સત્યમિત્યાત્મબુદ્ધયા પુષ્યત્સુક્ષત્યવતિ વિષયેસ્તનુભિઃ કોશકૃવત્ / ૧૩૯ II વિવેકચૂડામણિ | ૨૬૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય :– અત્ર અનાત્મનિ‘અહં’કૃતિ મતિ:, અસ્ય પુંસ: अज्ञानात् जननमरणक्लेशसंपातहेतुः प्राप्तः एषः बन्धः (अस्ति), येन एव अयं (નીવ: નીવાત્મા) તું અસત્ વપુઃ સત્યં કૃતિ (મત્લા) આત્મનુયા, તમિ: જોશત્, વિષયૈ: પુષ્પત્તિ ક્ષતિ અતિ (F) · II ૧૩૬ ॥ શબ્દાર્થ :- અન્ન અહીં, એટલે ક્યાં ? અનાત્મનિ - અનાત્મામાં, આત્મા નથી એવા, અનાત્મરૂપ દેહ વગેરે વસ્તુઓમાં, ‘અહંકૃતિ મતિ: ‘હું' એવી બુદ્ધિ હોવી, એ જ, આવી સમજ-માન્યતા હોવી એ જ. એ જ શું છે ? અસ્ય પુંસ પ્રાત: ણ: વન્ધઃ । પુંસઃ એટલે પુરુષ માટે, એટલે કે મનુષ્ય માટે, આ મનુષ્યને પ્રાપ્ત થયેલું આ બંધન છે. આવું શાનાં કારણે ? - અજ્ઞાનાત્ - અજ્ઞાનથી, અજ્ઞાનને લીધે, એ કારણે. અને બીજું શું છે ? નનન-મળ-જ્ઞેશ-સંપાતહેતુ: (મસ્તિ) નનન એટલે જન્મ, જન્મ-મરણ વગેરે ફ્લેશોનાં કારણરૂપ (બંધન) છે. આને લીધે જીવાત્મા માટે કઈ-શી તકલીફ ઊભી થાય છે ? ચેન વ્ આને લીધે જ, આ જ કારણે, તું અસત્ વપુઃ સત્ય કૃતિ માત્મવુા (મા) આ અસત્ય-ખોટું, મિથ્યાભૂત શરીરને પોતાની બુદ્ધિથી સત્ય-સાચું માનીને. સ્વ-સ્વરૂપ સમજીને, અયં (નીવાત્મા) આ જીવાત્મા, એ શું કરે છે ? એ જ શરીરને (વપુઃ) પુતિ પોષે છે, એનું પોષણ કરે છે, ક્ષતિ – સજાવે છે, શણગારે છે, શોભાયમાન કરે છે, અતિ સાચવે છે, રક્ષે છે, એને રક્ષણ આપે છે, એની સાર-સંભાળ લે છે. આવું બધું તે શાની મદદથી કરે છે ? વિષયૈ: વિષયો વડે, વિષયવાસનાઓ વડે; આવું બધું તે કોની જેમ કરે છે ? જોશ દ્-વત્ કોશેટો બનાવનાર રેશમનો કીડો, જેમ, કોશને કરે છે તેમ. એ કીડો આ બધી ક્રિયાઓ કોની સહાયથી કરે છે ? તનુમિ: તાંતણાંઓ-તત્તુઓ વડે. (૧૩૯) - - - - અનુવાદ :← અહીં, અનાત્મ-રૂપ એવી દેહ-વગેરે વસ્તુઓમાં, ‘હું' એવી બુદ્ધિ (સમજ) હોવી તે, આ મનુષ્ય માટે, અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું બંધન છે અને (તે જ) જન્મ-મરણ વગેરે ક્લેશોનું કારણ છે, જેનાથી જ, આ મિથ્યાભૂત શરીરને પોતાની બુદ્ધિથી સત્ય અને સ્વ-સ્વરૂપ માનીને, રેશમનો કીડો જેમ પોતાના કોશને તાંતણાઓ વડે કરે તેમ, આ (જીવાત્મા) શરીરને વિષયવાસનાઓ વડે પોષે છે, સજાવે છે અને સાચવે છે. (૧૩૯) ટિપ્પણ :– પરમાત્માનાં સ્વરૂપને સ્પષ્ટ અને સવિસ્તર સમજાવીને-નિરૂપીને (શ્લોકો ૧૨૭થી ૧૩૭), આચાર્યશ્રીએ, સાધક-મુમુક્ષુને એના દ્વારા, જીવનપ્રયોજનને, એટલે કે મોક્ષપ્રાપ્તિને સંપન્ન કરવા સુધીના આદેશો-ઉપદેશો આપ્યા. પરંતુ મુક્તિનો એ ઉપાસક, ‘મુક્તિ’ને જોખમમાં મૂકનાર એવાં ‘બંધન’ને, એનાં સાચાં સ્વરૂપને અને એના મૂળભૂત કારણોને સંપૂર્ણરીતે આત્મસાત્ (Imbibe) ન કરે તો, મુક્તિ–પ્રાપ્તિની દિશામાં તેણે કરેલો સઘળો પુરુષાર્થ નિષ્ફળ બની રહે. એટલે, અહીંથી, થોડા શ્લોકોમાં, ગુરુજી, જરૂરી ચેતવણી આપીને, શિષ્યને, સસારમાંનાં આ ‘બંધન'થી સદા અળગા રહેવાની સમુચિત ભૂમિકા બાંધી આપે છે. ૨૭૦ / વિવેકચૂડામણિ Page #276 -------------------------------------------------------------------------- ________________ જ્યાં-જ્યાં ધૂમાડો હોય, ત્યાં-ત્યાં અગ્નિ અવશ્ય હોય જ, એવો, પરસ્પરવ્યાતિવાળો સંબંધ, જેમ ધૂમાડા અને અગ્નિ વચ્ચે છે, વત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વ -- એનાથી તદન ઉલટો, વિપરીત સંબંધ બંધન અને મુક્તિ વચ્ચે છે, એટલે કે જ્યાં બંધન હોય, ત્યાં મુક્તિ કદી જ ન હોઈ શકે. અને તેથી જ બંધનને નષ્ટ કે નિર્મૂળ કર્યા વિના, મુક્તિની પ્રાપ્તિ અશક્ય જ રહે. પરંતુ બંધનને અને એનાં કારણને સમજ્યા વિના, બંધનનો નાશ કેવી રીતે થાય ? અને આ બંધન-નાશના પાયામાં અનિવાર્ય (Indispensable) એવું તત્ત્વ એટલે “વિવેકબુદ્ધિ (sense of discretion or discrimination). સત્ય-અસત્ય, સાચું-ખોટું, સારું-નરસું, નિત્ય-અનિત્ય એવી પરસ્પર-વિરોધી બાબતો વચ્ચેના ભેદની સમજણ, એ જ આ વિવેકબુદ્ધિ. વેદાન્ત-દર્શનના પાયામાં રહેલો સિદ્ધાંત છે, - બ્રહ્મ સત્યે તું મિથ્થા / બ્રહ્મ, પરમાત્મા, વિશુદ્ધ અંતરાત્મા, આત્મા, - એ એક જ સત્ય છે, અને જગત, જગતમાંનું સઘળું, શરીર, શરીરમાંનું સઘળું મિથ્યા છે, અસત્ય છે. પરિસ્થિતિ આવી છે ત્યારે, અસત-માં “સતું' એવી બુદ્ધિ, મિથ્યામાં સત્ય એવી બુદ્ધિ, અનાત્મા(એટલે કે જે આત્મા નથી તે)માં આત્મા એવી સમજણ, - આવી સમજણ એ જ, બંધન ! - દેહ અને દેહમાંનું સઘળું (ઇન્દ્રિયો વગેરે), “અનાત્મ' છે, “આત્મા' નથી છતાં, શરીરમાં રહેલા પરમાત્માનો અંશ એવો “આત્મા' પોતે હોવા છતાં, “હું શરીર છું” મનુષ્યની એવી સમજણ, એ જ બંધન ! અને આવાં દેહ-તાદામ્ય, એટલે કે અનાત્મ-તાદામ્યનાં મૂળમાં છે, જન્મોજન્મનાં અજ્ઞાન અથવા અવિદ્યાનાં કારણે મનુષ્યમાં રહેલા અને એના ચિત્તમાં રૂઢ થઈ ગયેલા પરંપરાગત સંસ્કારો ! પોતે દેહમાં રહેલો દેહી છે, “દેહ નથી, - છતાં પોતે “દેહ છે, એવી સમજણ, એ જ દેહાત્મબુદ્ધિ અને એ જ બંધન, - જે, એના માટે જન્મ-મરણ વગેરે લેશોનું કારણ બને છે. અને એક વાર “પોતે મિથ્યાભૂત શરીર છે,” – મનુષ્યની એવી સમજણ સુદઢ થઈ ગઈ, એટલે એ શરીરને, વિષયવાસનાઓ વડે, પુષ્ટ કરવાનું, સજાવવાનું, સંરક્ષવાનું, એના માટે સ્વભાવિક બની જાય ! પેલો રેશમનો કીડો આમ જ કર્યા કરે છે ને ! ખૂબ મહેનત કરીને રેશમના તાર પોતાના પર વીંટ્યા કરે અને અંતે તે પોતે જ એમાં, એ તારો વડે, એમાં જ ગુંચવાઈ જાય અને ગુંગળાઈને મરી જાય ! - નશ્વર એવા શરીરને, વિષયો વડે, ઇન્દ્રિયોના ઉપભોગો વડે, પોષતો-સજાવતોસાચવતો મનુષ્ય પણ, તાંતણાઓ વડે કોશને સાચવતા પેલા રેશમના કીડાની જેમ, અંતે, ક્ષીણ અને ખતમ થઈ જાય છે ! આવું છે, બંધન અને બંધનનું સ્વરૂપ, અને આવાં છે એ બંધનનાં કારણો ! એમાં ફસાયેલા મનુષ્ય માટે મુક્તિ શક્ય જ ન બને. શ્લોકનો છંદ : મંદાક્રાન્તા (૧૩૯) વિવેકચૂડામણિ | ર૭૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૪) अतस्मिंस्तबुद्धिः प्रभवति विमूढस्य तमसा विवेकाभावाद्वै स्फुरति भुजगे रज्जुधिषणा । अतोऽनर्थवातो निपतति समादातुरधिक- ' स्ततो योऽसद्ग्राहः स हि भवति बन्धः श्रुणु सखे ॥ १४०॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અતસ્મિતબુદ્ધિ પ્રભવતિ વિમૂઢસ્ય તમસા વિવેકાભાવેઢે સુરતિ ભુજગે રજજુધિષણા અતોડનાર્થવાતો નિપતતિ સમાદાતુરધિક સ્તતો યોહનર્થગ્રાહક સ હિ ભવતિ બન્ધઃ ઋણ સખે ! ૧૪૦ || શ્લોકનો ગદ્ય અન્વય – વિમૂઢ) (મનુષ્ય). તમસા અમિન તવૃદ્ધિ प्रभवति, विवेक-अभावाद् वै भुजगे रज्जुधिषणा स्फुरति, अतः समादातुः अधिकः અનર્થવ્રત: નિપતિ, સ, શુ તત: : માહા, સ: (પ) દિ વધુ: મવતિ ૨૪૦ || શબ્દાર્થ - વિમૂઢી - મૂઢ બની ગયેલા મનુષ્યને, અમિન તવૃદ્ધિ vમતિ . જે “ત” નથી, એટલે કે જે “અ-તત્વ' છે, તેમાં તેને 'ત” એવી બુદ્ધિ, એવી સમજ થાય છે, - જે “જે ન હોય તેમાં, તેને “તે' હોવાની સમજ, એવી અયોગ્ય-ખોટી બુદ્ધિ થાય છે. ટૂંકમાં, “અ-તત’ને તે “તતુ' તરીકે સમજી-સ્વીકારીમાની બેસે છે. આવું કેમ બને છે? તમસા - તેનામાં રહેલા તમોગુણને લીધે, તેના પરના તમોગુણના પ્રભાવને કારણે. આવું બનવાનો કોઈ દાખલો ખરો ? કોઈ દાંત ખરૂં? તો કે હા : મુનો રસ્તુષિા મુરતિ ! મુનમ એટલે સાપ, રસ્તુ એટલે દોરડું, અને વિષ એટલે બુદ્ધિ, સમજ, માન્યતા. ખરેખર, તો તે હતો સાપ, છતાં એવી ભ્રાન્તિ એનાં મગજમાં થઈ, ઉદય પામી, જન્મી (સુરત). આમ કેમ બનવા પામ્યું ? વિવે-માવાન્ હૈ - તે માણસમાં વિવેકબુદ્ધિનાં અભાવને કારણે જ. વિ+વિન્ - “પરસ્પર વિરુદ્ધ એવી બે વસ્તુઓ વચ્ચેના તફાવતને સમજવો,” એ ધાતુ પરથી બનેલું નામ (Noun) એટલે વિવેકબુદ્ધિ, sense of Discretion, Discrimination. સાપ અને દોરડું, બંને ભિન્ન છે, જુદાં છે, પરસ્પર અલગ છે. એ બંનેને એ રીતે, એ રૂપે, સમજવાં, તે વિવેક, અને એમ ન સમજવાં, સાપને દોરડું જ સમજવું, એવી ભૂલ કે બ્રાન્તિ કરવી, એટલે વિવેકનો અભાવ, સાપમાં દોરડું હોવાની બુદ્ધિ, એવી ખોટી માન્યતા, ભ્રમણા, તે માણસના મનમાં હુરી, એનું મૂળ, એનું કારણ એટલે “વિવેક'નો અભાવ. અતઃ આથી, એટલે કે આવી ભ્રાંતિ, સમજ ઉદિત થાય ત્યારે. ત્યારે શું ૨૭૨ | વિવેકચૂડામણિ Page #278 -------------------------------------------------------------------------- ________________ બને છે? સમજાતુંઃ ધ અનર્થવ્રાત: નિપતિ. આવી ખોટી બુદ્ધિ ધરાવનાર, એટલે કે સાપને દોરડું માનનાર, એવી મિથ્થાબુદ્ધિ ગ્રહણ કરનાર માણસ માટે. ત્રાતિ એટલે સમૂહ, ઢગલો, સમુદાય. અનર્થવ્રત એટલે ઘણા અનર્થો(Evils), દુઃખો, દુર્ભાગ્ય, આફતો. નિપતિ - આવી પડે છે, તેને ઘેરી વળે છે. તd: તેથી, વસ્તુસ્થિતિ એવી છે, તેથી, સદગુરુ શિષ્યને કહે છે કે તે સર્વ શ્રખું મિત્ર ! હું તને જે કહું છું, તે સાંભળ, સાંભળી લે. ગુરુજી શિષ્યને શું કહેવા માગે છે ? એ જ કે : માહ. (તિ), લ: દિ વન્ધ: મતિ | કચ્છદ એટલે જે અસત્ય છે તેનું સત્ય તરીકે ગ્રહણ, તેનો સત્ય તરીકે સ્વીકાર, જે જ્યાં ન હોય, તેને ત્યાં સમજી લેવું તે, આ પ્રકારની ભ્રાંતિજન્ય ખોટી માન્યતા તે જ બંધન છે, બને છે. આમ, ગુરુજીએ શિષ્યને, બંધન શું છે અને કેવી રીતે, શાં કારણે, તે ઉત્પન્ન થાય છે, તે સમજાવ્યું. (૧૪૦) - અનુવાદ – વિમૂઢ મનુષ્યને, તમોગુણને લીધે, “અ-તમાં ‘તદ્બુદ્ધિ ઉત્પન્ન થાય છે. (દાખલા તરીકે) “વિવેક ન હોવાને લીધે જ, સાપમાં દોરડાની સમજ (બ્રાંતિ) પેદા થાય છે. આથી, આવી રીતે, સાપમાં દોરડાની સમજ) ધરાવનાર (માણસ) માટે અનેક પ્રકારના અનર્થો આવી પડે છે. તેથી તે મિત્ર ! સાંભળ : અસત્યનું (સત્યરૂપે) જે ગ્રહણ છે, તે જ બંધન છે. (૧૪૦) ટિપ્પણ – અનાત્મા-માં “હું - એવી બુદ્ધિ, એ અજ્ઞાન છે, અને આવાં અજ્ઞાનમાંથી જ મનુષ્યને બંધન પ્રાપ્ત થાય છે. આ પહેલાંના શ્લોકમાં શરૂ થયેલી બંધનનાં સ્વરૂપની ચર્ચાને, એનાં કારણોની સમજણ વડે, પ્રતીતિજનક દૃષ્ટાંત આપીને, આ શ્લોકમાં વિસ્તારવામાં આવી છે. મૂળ વાત છે, એ-તમિન ત૬-૩દ્ધિઃ | ‘અ-તમાં ‘તની સમજ, જે “જે નથી, તેને “તે માની લેવાની બુદ્ધિ, સાપ એ સાપ છે, છતાં અંધારાને કારણે, સાપને દોરડું સમજી લેવું, - એટલે જ, ૩-તમાં તદ્ બુદ્ધિની આવી ભ્રાંત સમજણ. ભાતિનું કારણ શું? વિવેકનો અભાવ. સાપ અને દોરડા વચ્ચેના તફાવતને, ભેદને સમજવાની શક્તિનો અભાવ. એ જ રીતે શરીર એ “શરીર' છે, “આત્મા' નથી, તે છતાં એ “અનાત્મા'માં જ “આત્મા'નાં દર્શન કરવાં, તે પણ મતસ્મિન તદ્વૃદ્ધિા છે. અને પછી તો આવી ભ્રમણા ધરાવનાર માણસ માટે અનર્થો અને આફતોનો પાર જ ન રહે, - અનેક આપત્તિઓ એને ઘેરી વળે ! અને એટલે જ, સદ્ગુરુ, બધા જ પ્રકારના શિષ્ટાચારોને (Formalities) છોડી દઈને, શિષ્યને મિત્રભાવે સંપૂર્ણ વિશ્વાસમાં લઈને, અંગત રીતે, આત્મીયભાવે, એક સનાતન સત્ય સમજાવી દે છે કે “અસત્યનું સત્ય તરીકે ગ્રહણ (‘અસહ્વાહી) એ જ બંધન છે.” “બ્રહ્મસૂત્ર' પરનાં પોતાના ભાષ્યના આરંભમાં જ પ્રથમ સૂત્ર પરના વિવેકચૂડામણિ | ૨૭૩ ફર્મા - ૧૮ Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ઘાતમાં આદ્ય શ્રીશંકરાચાર્યે, આ - અસ્મિન્ તવ્રુદ્ધિઃ - એ ‘અધ્યાસ’ એવું પારિભાષિક નામ આપ્યું છે. અધિ+ગમ્ - એટલે, એક વસ્તુ પર બીજી ખોટી વસ્તુનું ‘આસન’ કરવું, એના પર ‘આરોપ’ કરવો, એનાં પર ‘આરોપણ' કરવું એ ધાતુ પરથી બનેલું નામ (Noun), એ ‘અધ્યાસ' : False attribution, wrong supposition. “અધ્યાસ”નાં તાત્ત્વિક સ્વરૂપની સમજૂતી આપતાં આચાર્યશ્રી, પોતાનાં તે ભાષ્યમાં, આટલું ઊમેરે છે : स्मृतिरूपः परत्र पूर्वदृष्टावभासः (अध्यासः) । ‘અવભાસ' એટલે જ અધ્યાસ, - પાછળથી નાશ પામી જનારો કે મિથ્યા ઠરનારો દેખાવ. ટૂંકમાં, જે દેખાવ, પાછળથી વસ્તુનાં યથાર્થજ્ઞાનને લીધે બાધિત થઈ જાય, એવો દેખાવ એટલે “અવભાસ”. બીજું, એ અવભાસ પૂર્વદષ્ટ હોવો જોઈએ. જે વસ્તુનો ભાસ થાય છે તે, પહેલાં જોયેલી હોવી જોઈએ, પહેલાં જોયેલી વસ્તુનો પાછળથી બાધિત થનારો ભાસ, એટલે અધ્યાસ. ત્રીજું, આ ભાસ ‘સ્મૃતિરૂપ', સ્મૃતિનાં સ્વરૂપ જેવા સ્વરૂપવાળો હોય છે. સ્મૃતિ થાય ત્યારે જેની સ્મૃતિ થતી હોય તે વસ્તુ પાસે કે સામે હોતી નથી. અને ચોથું, “પરત્ર’-એટલે અન્ય સ્થળે, એટલે બીજી વસ્તુમાં આવો ભાસ થાય છે. આ ચારેય શબ્દોના અર્થોને સમન્વિત કરતાં, “અધ્યાસ”ની સંપૂર્ણ વ્યાખ્યા આ પ્રમાણે થશે : સ્મૃતિના જેવા સ્વરૂપવાળો, બીજી વસ્તુમાં થતો, પહેલાં જોયેલી વસ્તુનો પાછળથી બાધિત થતો દેખાવ, ભાસ, અવભાસ, એટલે “અધ્યાસ”. એક ઉદાહરણથી આ વ્યાખ્યા આ પ્રમાણે સમજી શકાશે : શુૌ રનતમાનમ્ । સૂર્યના તાપમાં, કોઈક માણસ સામે પડેલી “છીપલી”ને (શુૌ) “ચાંદી’(રખત) માની બેસે છે. છીપલીમાં ચાંદીનો ભાસ થાય ત્યારે, ચાંદી સામે હોતી નથી; તેથી તે ચાંદીનો ભાસ “સ્મૃતિનાં જેવાં રૂપવાળો” (સ્મૃતિરૂપ:) છે. ચાંદીનો ભાસ બીજે ઠેકાણે (પત્ર), બીજી વસ્તુમાં, એટલે કે છીપલીમાં થાય છે. ચાંદીનો ભાસ થાય છે તે, “પહેલાં” જોયેલી (પૂર્વષ્ટઃ) છે; અને જ્યારે માણસ નજીક જઈને જુએ છે ત્યારે તો, એને છીપલીનો ટૂકડો જ દેખાય છે. આમ, યથાર્થજ્ઞાન થતાં જ ચાંદીના દેખાવ(અવમાસ)નો ભાસ થાય છે. ત્યારપછી, ચાંદી દેખાતી બંધ થઈ જાય છે. અને આથી આચાર્યશ્રી, છેવટે, આ ચર્ચાના ઉપસંહારમાં કહે છે કે, વંતક્ષળ અધ્યાસ પષ્ડિતા: અવિદ્યા કૃતિ મન્યત્તે । આ પ્રકારના, ઉપર્યુક્ત લક્ષણવાળા, ‘અધ્યાસ'ને પંડિતો ‘અવિદ્યા’ માને છે. શ્લોકનો છંદ : શિખરિણી (૧૪૦) ૨૭૪ / વિવેકચૂડામણિ ― Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ अखण्डनित्याद्वयबोधशक्त्या स्फुरन्तमात्मानमनन्तवैभवम् । समावृणोत्यावृतिशक्तिरेषा तमोमयी राहुरिवार्कविम्बम् ॥ १४१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :અખંડનિત્યાક્રયબોધશ સ્ફુરત્તમાત્માનમનન્તવૈભવમ્ । સમાવૃણોત્યાવૃતિશક્તિરેષા તમોમયી રાહુરિવાર્કબિમ્બમ્ ॥ ૧૪૧ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :– તમોમયી પછા આવૃત્તિ િરાઘુ: અવિમ્ન ડ્વ, अखण्डनित्य-अद्वय-बोध-शक्त्या स्फुरन्तं अनन्तवैभवं आत्मानं समावृणोति ॥ १४१ ॥ શબ્દાર્થ :– મુખ્ય વાક્ય છે, - ષા આવૃતિશત્તિ: આત્માનું સમાવૃોતિ । આવૃત્તિશત્તિ, એટલે, અગાઉ, આ પહેલાં, જેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તે, તમોગુણની આવરણશક્તિ, ઢાંકી દેવાની શક્તિ. સમાવૃષોત્તિ એટલે સારી રીતે, સંપૂર્ણરીતે ઢાંકી દે છે. આ આવરણ-શક્તિ આત્માને સારી-રીતે ઢાંકી દે છે. આ શક્તિ કેવી છે ? - તમોમયી, તમોગુણથી પૂર્ણ, તમોગુણમયી. આત્મા કેવો છે ? એનાં બે વિશેષણો આ પ્રમાણે છે : (૧) અલ૬-નિત્ય-અદ્ય-વોધ-શદ્યા મુત્તમ્ અને (૨) અનન્તવૈમવત્. (૧) અખંડ, નિત્ય, અદ્વિતીય અને શક્તિ વડે ઝળહળી રહેલો, સ્ફુરાયમાણ, સ્ફુરી રહેલો, અને (૨) અનંત વૈભવવાળો, અવિનાશી એવાં ઐશ્વર્યથી સંપન્ન. આ આવરણશક્તિ, કોની જેમ, કોને ઢાંકી દે છે ? રાહુઃ અવિન્વં વ। મ એટલે સૂર્ય. રાહુ, ગ્રહણ-સમયે, જેમ સૂર્યનાં બિંબને ઢાંકી દે છે, તેમ. (૧૪૧) અનુવાદ :– તમોગુણથી પૂર્ણ એવી આ આવરણ-શક્તિ, રાહુ સૂર્યનાં બિંબને ઢાંકી દે છે તેમ, અખંડ-નિત્ય, અદ્વિતીય અને જ્ઞાનશક્તિથી સ્ફુરી રહેલા અને અનંત વૈભવવાળા આત્માને સારી રીતે ઢાંકી દે છે. (૧૪૧) ટિપ્પણ :– સદ્ગુરુના ઉપદેશનાં કારણે, મુમુક્ષુ સાધકને એટલું તો સમજાઈ ગયું જ છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો, તે પહેલાં, આત્માનો સાક્ષાત્કાર કરવો અનિવાર્ય છે. આત્માનાં મહિમાપૂર્ણ સ્વરૂપનો પણ એને એટલો ખ્યાલ છે કે તે એક, અદ્વિતીય, અખંડ, નિત્ય, અનશ્વર, અને પોતાની જ્ઞાનશક્તિથી સદા સ્ફુરાયમાણ હોય છે, અને એનાં વૈભવ તથા એનાં અનંત ઐશ્વર્યથી પણ તે સુપરિચિત છે. આમ, આત્માનાં આવા મહિમાપૂર્ણ સ્વરૂપની અપરોક્ષાનુભૂતિ કરવા તે સદા તત્પર અને પ્રયત્નશીલ જ હોય છે. એમાં તેના માટે એક વિઘ્ન ઊભું થાય વિવેકચૂડામણિ / ૨૭૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ છે ઃ તમોગુણની પેલી આવરણશક્તિ, આવા અદ્ભુત અને સમર્થ આત્માને પણ, પૂરેપૂરો ઢાંકી દે છે, આચ્છાદિત કરી દે છે. આમ, આત્મતત્ત્વનાં યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિના માર્ગમાં અવરોધ કરવો, એ પોતાનો સ્વભાવ હોવાથી, જરા પણ અસાવધ અને ગાફેલ રહેતા સાધક માટે, તમોગુણપૂર્ણ આ આવરણશક્તિ, બંધન ઊભું કરે છે. સૂર્યનાં બિબમાં કેવો પ્રચંડ પ્રકાશ હોય છે ? તે છતાં, સૂર્ય-ગ્રહણના સમયે, રાહુ, આવા પ્રચંડ તેજથી પ્રપૂર્ણ એવાં સૂર્યનાં બિંબને પણ એવું ઢાંકી દે છે કે સૂર્યદેવતાના ઉપાસકને, તે વખતે, સૂર્યબિંબનું દર્શન જ ન થઈ શકે ! આત્મસાક્ષાત્કારની આડે આવતું, તમોગુણની આવરણશક્તિનું, આવું જ બંધન, સાધક માટે, મહા-વિઘ્ન સમું બની રહે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૪૧) ૧૪૨ तिरोभूते स्वात्मन्यमलतरतेजोवति पुमाननात्मानं मोहादहमिति शरीरं कलयति । ततः कामक्रोधप्रभृतिभिरमुं बन्धनगुणैः परं विक्षेपारव्या रजस उशक्तिर्व्यथयति ॥ १४२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – તિરોભૂતે સ્વાત્મન્યમલતરતેજોતિ પુમા -નનાત્માનં મોહાદમિતિ શરીરં કલયતિ । તતઃ કામક્રોધપ્રભૂતિભિરમું બંધનગુણૈઃ પરં વિક્ષેપાખ્યા રજસ ઉરુશક્તિર્વ્યથયતિ ॥ ૧૪૨ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ— अमलतरतेजोवति स्वात्मनि तिरोभूते (सति), पुमान् मोहात्, अनात्मानं शरीरं 'अहं' (अस्मि) इति कलयति । ततः परं रजसः विक्षेपाख्या ગુરુશત્તિ: (અમું મનુષ્ય) જામજોધપ્રવૃત્તિમિ: વન્ધનમુળ: વ્યથતિ ॥ ૪૨ ॥ શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે : પુમાન્ અનાત્માનં શરીર ‘મહં’ તિ તથતિ । પુમાર્ એટલે પુરુષ; પણ અહીં ‘મનુષ્ય’ (જીવાત્મા) એવા સામાન્ય અર્થમાં આ શબ્દ પ્રયોજાયો છે. તે શું કરે છે ? યિતિ - સમજે છે, માની બેસે છે. શાને ? શું તરીકે ? ‘શરીરને’, (તે શરીર) ‘હું છું', - એમ તે સમજે છે. તે શરીર કેવું છે ? અનાત્માનં - જે, આત્મા નથી એવું, ‘અનાત્મા' છે એવું. શાને કારણે તેણે આમ માન્યું ? મોહાત્ – મોહને કારણે, પરંતુ આવું ક્યારે બન્યું? સ્વાત્મનિ તિશે મૂર્ત (સતિ) – પોતાનો આત્મા ઢંકાઈ ગયો ત્યારે, પોતાનું આત્મતત્ત્વ ‘આવૃત' (ઢંકાઈ ગયેલું) બની ગયું ત્યારે. એ આત્મતત્ત્વ કેવું હતું ? ગમતતતેનોવૃત્તિ. મત્ત એટલે ૨૭૬ / વિવેકચૂડામણિ Page #282 -------------------------------------------------------------------------- ________________ મેલ, મળ. અ-મત એટલે મળમેલ વિનાનું, નિર્મળ, સ્વચ્છ. વળી, અધિકતાદર્શક (Comparative) તરી પ્રત્યય ગમત શબ્દને લગાડાયો હોવાથી, અમનતર એટલે વધારે નિર્મળ, અતિનિર્મળ, અત્યંત સ્વચ્છ, ખૂબ શુદ્ધ. તેનો (તેનાઃ) તેજ, પ્રકાશ. તેનું પોતાનું આત્મતત્ત્વ અતિનિર્મળ હોવા છતાં. અમનતતેનોતિ સ્વ-ઞાનિ તિસેનૂત્તે (સતિ), આ આખી વાક્યરચનામાં બધા જ શબ્દોને ‘સપ્તમી વિભક્તિ એકવચન'નાં રૂપમાં મૂકાયા હોવાથી, સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે, આવી વાક્યરચનાને ‘સતિ સપ્તમી' તરીકે ઓળખવામાં આવે છે, અને આવી રચના વાક્યમાંની ક્રિયાનો સમય સૂચવે છે ઃ જીવાત્મા શરીરને (તે હું છું), એમ ક્યારે સમજે છે ? અતિનિર્મળ એવો પોતાનો આત્મા ઢંકાઈ ગયો ત્યારે. આવો આત્મા ‘તિરોભૂત’ કોના વડે બની ગયો ? અહીં એ દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ આ પહેલાંના, આગલા, શ્લોકમાં, તમોગુણની ‘આવૃતિ’–શકિતની વાત કહેવામાં આવી હતી, તેને અહીં યાદ કરવાની જરૂર છે. આત્માને ‘આવૃત’ કરનાર, ઢાંકી દેનાર તત્ત્વ હતું, - તમોગુણની આ આવરણશક્તિ. તિ+મૂ - તિરોમૂ એટલે ‘ઢાંકી દેવુ' એ ધાતુના કર્મણ ભૂતકૃદંત, તિનેભૂત-નું સામી-વિભક્તિ એકવચનનું રૂપ - તિરોમૂર્ત, ઢાંકી દેવાયું ત્યારે, ઢંકાઈ જતાં. - આમ બને ત્યારપછી (તતઃ પરં) શું થાય છે ? રનસ: વિક્ષેપાવ્યા પુત્તિ: અમું (મનુષ્ય, નીવાત્માન) વ્યથયતિ । વિક્ષેપ-ગાવ્યા, એટલે વિક્ષેપ - નામની, પ્રુત્તિ. હ એટલે મોટી, મહાન, પ્રબળ, સમર્થ. ‘વિક્ષેપ’ નામની પ્રબળ શક્તિ. આ શક્તિ કોની છે ? રનલઃ રજોગુણની. ‘આવૃતિ’-શક્તિ જેમ તમોગુણની છે, તેમ આ ‘વિક્ષેપ’-શક્તિ રજોગુણની છે. આ શક્તિ આ મનુષ્યને (અમું મનુષ્ય) શું કરે છે ? વ્યથતિ વ્યથા પહોંચાડે છે, વ્યથિત કરે છે, બહુ હેરાન-પરેશાન કર્યા કરે છે (Harasses, annoys, worries). એ શક્તિ શાના વડે મનુષ્યને હેરાન કરે છે ? જામ-જોધ પ્રવૃત્તિમિ: વન્ધનમુળઃ । પ્રવૃત્તિ એટલે વગેરે, કામક્રોધ વગેરે બંધનમાં નાખનાર, બંધનકારક (પોતાના) વિકારો વડે. આમ તો, બધનમાં નાખવું' - એ કાંઈ ‘ગુણ' (સારી વાત) ન કહેવાય, પરંતુ શાસ્ત્રો પ્રમાણે કોઈ પણનાં કશાંક વિશિષ્ટ (Characteristic) કાર્યને, એનાં ઘટક અવયવોને ‘ગુણ' તરીકે પ્રયોજવાની, એક પરંપરા, પ્રથા, પ્રચલિત છે. - આ પહેલાં (શ્લોક-૧૧૦) પરમેશ્વરની, માયા-નામક ઉત્કૃષ્ટ શક્તિને ‘ત્રિગુણાત્મિકા’ કહેવામાં આવી છે, અને સાંખ્યદર્શન-પ્રબોધિત પ્રકૃતિના સત્ત્વરજસ્-તમસ્ એવા આ ત્રણ ગુણો જીવાત્મા માટે ‘બંધનરૂપ’ બને છે, એમ પણ કહેવામાં આવ્યું છે. (શ્લોક-૧૧૪) વળી, ‘ગુણ' શબ્દનો બીજો એક અર્થ, સંસ્કૃતમાં, ‘દોરડું' (Rope) એવો પણ થાય છે. એટલે, દોરડું જેમ બાંધવાનું સાધન છે, તેમ પ્રકૃતિના આ ત્રણ ગુણો પણ બંધનકારક બને છે. (૧૪૨) વિવેકચૂડામણિ / ૨૭૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ - અતિનિર્મળ તેજવાળું આત્મતત્ત્વ (તમોગુણની “આવરણ'-શક્તિ વડે) જ્યારે ઢંકાઈ જાય છે ત્યારે, મનુષ્ય જીવાત્મા), મોહને લીધે, “અનાત્મા' એવા શરીરને (તે) “હું છું, એમ માની બેસે છે, અને ત્યારપછી તો, “વિક્ષેપ નામની રજોગુણની પ્રબળ શક્તિ, કામ-ક્રોધ, વગેરે બંધનકારક (પોતાના) ગુણો વડે આ (મનુષ્યોને હેરાન કર્યા કરે છે. (૧૪૨) * ટિપ્પણ:- મુમુક્ષુ સાધક માટે, આત્મસાક્ષાત્કાર, આત્માનું અપરોક્ષ-દર્શન, એ મોક્ષપ્રાપ્તિની સિદ્ધિ માટેની એક અનિવાર્ય પૂર્વશરત છે. પરંતુ સાધક એનું દર્શન કરી શકે તે પહેલાં તો, તમોગુણની આવરણ-શક્તિ, અત્યંત મહિમાવંત એવા આત્માને ઢાંકી દે છે, એવું નિરૂપણ આ પહેલાંના શ્લોક(૧૪૧)માં કરવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુ ઢંકાઈ ગઈ હોય, એને તો જોઈ જ ન શકાય, એ તો દેખાય, જ નહીં. તમોગ્રણની આવરણશક્તિનાં આવાં વિઘ્નરૂપ કાર્યનાં પરિણામે, સાધક માટે, આત્માનું, એનાં મૂળભૂત સ્વ-સ્વરૂપનું, દર્શન જ અશક્ય બની જાય. ટૂંકમાં, આત્મા, આત્મા-સ્વરૂપે, એની સમક્ષ જ ન રહે. સાધક આ પ્રકારનાં વિપ્નમાં અટવાતો હતો ત્યાં, આટલું જાણે પૂરતું ન હોય તેમ, તમોગુણની પેલી “આવરણ'શક્તિ કરતાં યે વધારે પ્રબળ, બળવત્તર એવી, રજોગુણની “વિક્ષેપ'શક્તિનું તેના પર આક્રમણ થયું ! બિચારો સાધક ! Poor soul ! આમ તો, આત્મા પોતે અત્યંતનિર્મળ એવાં સ્વકીય તેજવાળો હતો (અમારગોવતિ), પરંતુ તમોગુણની આવરણશક્તિ વડે તેને “તિરોભૂત' કરી નાખવામાં આવ્યો હતો, એટલે, પેલા બિચારા સાધકે જે શરીર આત્મા નથી, એવા અનાત્મા-શરીરને, અનાત્માનં શરીર તે હું છું,', તે અનાત્મા-એવું શરીર જ આત્મા છે, એમ, મોહની અસર તળે (માદા) માનવા માંડ્યું! (નતિ). આવી બન્યું બાપડા સાધકનું! કારણ કે ત્યારપછી તો (તત: પર) જેનું કામ જ વિક્ષેપ કરવાનું, મનને Disturb કે District કરવાનું છે, તેણે, વિલેપશક્તિએ તો, સાધક સમક્ષ, આત્માને, તે મૂળભૂત રીતે (originally) છે (નિત્ય, શુદ્ધ, બુદ્ધ), એના કરતાં સાવ વિપરીત-સ્વરૂપે રજુ કરી દીધો. કામ-ક્રોધ વગેરે, આ સબળ વિક્ષેપ-શક્તિના, બંધનકારક ગુણો (વન્ડનગુણ:) તેના પર એકસામટા ત્રાટક્યા અને એને બિચારાને તો એ બધાએ સાથે મળીને, સંપૂર્ણ રીતે હેરાન-પરેશાન કરી મૂક્યો ! (વ્યથતિ) તમોગુણ અને રજોગુણની આવી દ્વિમુખી, - (આવરણ અને વિક્ષેપની) શક્તિના વિનાશક પ્રભાવનું વર્ણન, આ બે શ્લોકોમાં (૧૪૧-૧૪૨) કરવામાં આવ્યું છે, તે, સાધક માટે, આવશ્યક એવી ચેતવણીરૂપ બની રહે છે. અને સાધક, એક વાર, શરીરને જ પોતે હું છું એમ સમજવા માંડે, પછી ૨૭૮ | વિવેકચૂડામણિ Page #284 -------------------------------------------------------------------------- ________________ તો, આત્મસ્વરૂપથી વિક્ષિપ્ત અથવા વિમુખ બની ગયેલો તે, ઇન્દ્રિયભોગની અનિચ્છનીય લીલાનાં જંગલમાં જ અટવાતો રહે ! આવી વિષમ વસ્તુસ્થિતિમાં, મોક્ષપ્રાપ્તિનાં પોતાનાં જીવનધ્યેયનું તો તેને સ્મરણ જ ક્યાંથી રહે ! - શ્લોકનો છંદ : શિખરિણી (૧૪૨) ૧૪૩ महामोहग्राहग्रसनगलितात्मावगमनो धियो नानावस्थाः स्वयमभिनयंस्तद्गुणतया । अपारे संसारे विषयविषपूरे जलनिधौ निमज्योन्मज्य भ्रमति कुमतिः कुत्सितगतिः ॥ १४३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :મહામોહગ્રાહગ્રસનગલિતાત્માગમનો ધિયો નાનાવસ્થા સ્વયમભિનયંસ્તગુણતયા ! અપારે સંસારે વિષયવિષપૂરે જલનિધી નિમજ્યોન્મજ્ય ભૂમિતિ કુમતિ કુત્સિતગતિઃ II ૧૪૩ II શ્લોકનો ગદ્ય અન્વય:- (તત:) મહામોઝાઝસન નિતાત્માવામનઃ મતિ; (अयं साधकः) तद्गुणतया धियः नाना-अवस्थाः स्वयं अभिनयन्, विषयविषपूरे (अस्मिन्) अपारे संसारे जलनिधौ निमज्य उन्मज्य कुत्सितगतिः भ्रमति ॥ १४३ ॥ શબ્દાર્થ - મુખ્ય વાક્ય છે : (અયં સાધ: મિન) અપર સંક્ષરે નધિ પ્રતિ | નધિ એટલે સાગર, સમુદ્ર, સંસાર નનિધી એટલે આ સંસારરૂપી સમુદ્રમાં. આ સંસારસમુદ્ર કેવો છે ? મારે. અપાર અપાર છે, પાર વિનાનો, અગાધ છે. વળી, એ કેવો છે? વિષય-પૂરે વિષયવાસનાઓ રૂપી ઝેરથી ભરેલો છે. એ સાધક મતિ, દુર્બુદ્ધિવાળો, ભ્રાન્તબુદ્ધિવાળો કેમ છે? તત: રજોગુણની પેલી, વિક્ષેપશક્તિના પ્રભાવ નીચે આવી ગયા પછી. પછી તે આવો “કુમતિ' શા કારણે બની જાય છે? મહામો-શાહ-શાસન-નિત-માત્મ-નવમન: I પ્રાદિ એટલે મગર, મગરમચ્છ, મહામોહકાર મહામોહરૂપી મગરો, પ્રસન્ન એટલે ગળી જવાની ક્રિયા, પ્રાસ અથવા કોળિયો બની જવાની ક્રિયા. આ અપાર સંસારરૂપી સાગરમાં તો મહામોહરૂપી અનેક મગરો હોય, તે બધા પેલા સાધકને ગળી જાય, માત્મવિમને - આત્મજ્ઞાન. અને પેલા મગરમચ્છો એને ગળી જાય (પ્રસન), એનાં પરિણામે તે સાધકનું આત્મજ્ઞાન, તિત ચાલ્યું જાય, નાશ પામે, એટલે તે આત્મજ્ઞાન વગરનો, આત્મજ્ઞાનહીન, આત્મજ્ઞાનરહિત બની જાય ! ત્યારપછી એ સાધકનું શું થાય છે? - ત૬-પુતયા . ત૬ એટલે તે બુદ્ધિ, બુદ્ધિના ગુણોથી તદાકાર બનીને, એમાં એકાકાર થઈને, નાના- એટલે વિવિધ, વિવેકચૂડામણિ | ર૭૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ અનેક. અનેક પ્રકારની ધી, એટલે બુદ્ધિ, પિય: નાના-અવસ્થા: સ્વયં અમિનયન – બુદ્ધિની વિવિધ અવસ્થાઓને પોતાની માનીને, પોતાની માનવા માંડે છે. બુદ્ધિની વિવિધ અવસ્થાઓ કઈ ? કર્તૃત્વ-ભોક્તત્વરૂપી ખોટા તાદાત્મ્યથી ઉત્પન્ન થયેલી અવસ્થાઓ. બુદ્ધિના ગુણો સાથે તે તદાકાર-એકાકાર થઈ જાય, એટલે, સ્વાભાવિક રીતે જ, તેને પોતાની માનીને તે વર્તવાનું શરૂ કરે, તેથી તે પોતે જ તેનો કર્તા છે, ભોક્તા છે, એ પ્રકારનું બુદ્ધિ સાથેનું તેનું ખોટું તાદાત્મ્ય-ઐક્ય (Identification) સર્જાય અને એનાં કારણે ઉત્પન્ન થયેલી પેલી કતૃત્વભોતૃત્વની વિવિધ અવસ્થાઓને પોતાની માનીને—સમજીને, તે વર્તવા માંડે છે (સ્વયં અમિનયન). આનાં પરિણામે, તે પેલા અપાર સાગરમાં નીચે-ઉપર, અંદર-બહાર ડૂબકાં ખાવા માંડે છે (નિમખ્યસન્મ). ત્તિ એટલે નીચે, અને ત્ (૩) એટલે ઉપર, મન્ એટલે ન્હાવું, ડૂબકી ખાવી, પાણીમાં પડવું, - એ ધાતુને આગળ નિ અને ત્ (૩) એવા બે ઉપસર્ગો લગાડ્યા પછીનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ - નિમખ્ય અને ઉન્મળ્યું. જેની પરિસ્થિતિ આવી હોય, એની ગતિ તો પછી ન્રુત્સિત જ બની જાય ને ! અને પછી તો એનાં એવાં દુર્ભાગ્યમાં, એને સતત ભટક્યા કરવાનું, ભમ્યા કરવાનું, અથડ઼ાવા-ફૂટાવાનું જ રહેને ! (શ્રમતિ) (૧૪૩) : અનુવાદ – (રજોગુણની વિક્ષેપ’-શક્તિના પ્રભાવ તળે આવેલો) આ દુર્બુદ્ધિ (સાધક) મહામોહરૂપી મગરોનો ગ્રાસ બનતાં, આત્મજ્ઞાનરહિત બની જાય છે, તથા તે(બુદ્ધિ)ના ગુણોમાં એકાકાર બની જઈને, બુદ્ધિની વિવિધ અવસ્થાઓને પોતાની સમજીને વર્તી રહેલો તે, હીન ગતિ પામીને, વિષયવાસનાઓનાં વિષથી ભરેલા સંસારરૂપી અપાર સમુદ્રમાં નીચે-ઉપર ડૂબકાં ખાતો ખાતો ભટક્યા કરે છે. (૧૪૩) ટિપ્પણ – તમોગુણ અને રજોગુણની, અનુક્રમે, ‘આવરણ’-શક્તિ અને ‘વિક્ષેપ’-શક્તિના અનર્થકારક પ્રભાવને સવિસ્તર નિરૂપીને, સદ્ગુરુએ, મોક્ષાર્થી સાધકને સમયસર સાવધ રહેવાની ચેતવણી તો આપી જ હતી, તે છતાં આ સાધક-મહાશય ગાફેલ રહ્યા અને પેલી બે શક્તિઓનાં વિનાશક આક્રમણોનો ભોગ (Victim) બની ગયા ! અને, પછી તો, બનવાનું હતું તે જ બનેને ! તમોગુણ વડે વિમૂઢ થઈ ગયેલા તેના આત્માને આવરણશક્તિએ ઢાંકી દીધો, તેનામાં ઉપર્યુક્ત ‘અધ્યાસ’ એટલે કે ‘અ-તસ્મિન્ તપ્-બુદ્ધિઃ' ઉત્પન્ન થઈ, તે વિવેકબુદ્ધિ વિનાનો બની ગયો, આવા અમાનાં પરિણામે, અત્યંત નિર્મળ એવા તેજવાળો તેનો આત્મા તિરોભૂત’ થઈ ગયો, અનાત્મા એવા શરીરને, મોહના પ્રભાવ નીચે, તે, ‘હું છું’ એમ સમજી બેઠો, અને આટલું દુર્ભાગ્ય ઓછું હોય તેમ, રજોગુણની પ્રચંડ વિક્ષેપ-શક્તિએ તેને એવો હેરાન—પરેશાન કરવા માંડ્યો કે અંતે, વિષયવાસનાઓનાં વિષથી ભરપૂર ૨૮૦ | વિવેકચૂડામણિ Page #286 -------------------------------------------------------------------------- ________________ એવા અપાર સંસારસાગરમાં તે ગળકાં ખાવા માંડ્યો અને પછી તો એની ગતિ એટલી બધી હીન થઈ ગઈ કે હવે તો એના માટે એક જ પરિણામ, દુષ્પરિણામ, બાકી રહ્યું, ડૂબી મરવાનું ! સૂર્યવંશના રાજા ભગીરથની તપશ્ચર્યાથી પ્રસન્ન અને પ્રભાવિત થઈ ગયેલી, સ્વર્ગમાંની મંદાકિની-નદીનાં અધઃપતનની પૌરાણિક કથાનું, અહીં, સ્મરણ થઈ આવે છે : વિષ્ણુનાં દિવ્ય ચરણોમાંથી પ્રગટેલી આ મંદાકિની, સૌપ્રથમ, સ્વર્ગમાંથી ભગવાન શિવનાં મસ્તક પર પડી, ત્યાંથી તે હિમાલય પર્વત પર પડી, ત્યાંથી તે ‘ભાગીરથી’ બનીને પૃથ્વી પર પડી, પૃથ્વી પરથી શતમુખે સમુદ્રમાં પડ્યા પછી અંતે તે ‘ભોગાવતી’ બનીને છેક નીચે પાતાળમાં પટકાય છે ! સ્વર્ગમાંથી, પૃથ્વી પર અને પૃથ્વી પરથી પાતાળમાં ! રાજર્ષિ કવિ ભર્તૃહરિએ પોતાનાં ‘નીતિશતક’-સ્તોત્રગ્રંથમાં, ગંગાનાં આ ક્રમિક અધઃપતનનું વિશદ વર્ણન કરીને, અંતે, તેની, તેમણે આ આ પ્રકારની દયા ખાધી છે (Pitied) કે જે કોઈ એક વાર વિવેકભ્રષ્ટ થાય છે, તેનો વિનિપાત તો આવો ‘શતમુખ' જ હોય છે ! विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ॥ १० ॥ મોક્ષપ્રાપ્તિના માર્ગે નીકળેલા, પરંતુ અધવચ્ચે જ, વિવેકભ્રષ્ટ થયેલા મુમુક્ષુ સાધકનો, અહીં, વર્ણવવામાં આવેલો વિનિપાત પણ જેટલો કમનસીબ અને કરુણ છે, એટલો જ કવિત્વપૂર્ણ (Poetic) પણ બની રહ્યો છે ! શ્લોકનો છંદ : શિખરિણી (૧૪૩) ૧૪૪ भानुप्रभासाज्जनिताभ्रपंक्ति र्भानुं तिरोधाय विजृम्भते यथा । आत्मोदिताहंकृतिरात्मतत्त्वं तथा तिरोधाय विजृम्भते स्वयम् ॥ १४४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :ભાનુપ્રભાસાનિતાભપંક્તિ -ર્માનું તિરોધાય વિજ્રતે યથા । આત્મોદિતાહંકૃતિરાત્મતત્ત્વ તથા તિરોધાય વિજ્રમ્ભતે સ્વયમ્ ॥ ૧૪૪ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ– भानुप्रभासात् जनिता अभ्रपंक्तिः यथा भानुं तिरोधाय विजृम्भते, तथा (एव) आत्मा - उदित - अहंकृतिः आत्मतत्त्वं तिरोधाय સ્વયં વિષ્ણુમ્મતે ॥ ૨૪૪ || વિવેકચૂડામણિ | ૨૮૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ :- આખા શ્લોકમાં યથા-તથા (જેમ-તેમ, જેવી રીતે, તેવી રીતે) એવા સરખામણી(comparison)ના શબ્દોને પ્રયોજીને, ગ્રંથકારે, અહીં, આત્મામાંથી જ ઉત્પન્ન થયેલા (જન્મેલા) અહંકારની, પોતાના જનક(Creator)ને જ ઢાંકી દેવાની, તિરોધાન-શક્તિની, અને ત્યારપછી, તેના જ, આત્માના જ સ્થાને, ચડી બેસવાની વિસ્મયકારક કુટેવની કથા કહી છે ! આ અહંકાર (અહંકૃતિઃ) કેવો છે ? માત્મા–લિત, આત્મામાંથી પ્રગટેલો, જન્મેલો, ઉત્પન્ન થયેલો. તે સૌપ્રથમ શું કરે છે ? સાતત્ત્વ વિરોધાય એ જ આત્મતત્વનું “તિરોધાન' કરે છે, તેને ઢાંકી દે છે, તેનું આવરણ કરે છે. અને ત્યારપછી તે શું કરે છે? (સ: તત્ર પવ, અર્થાત માત્માને) સ્વયં વિગતે. વિ+કૃમ્ એટલે પ્રગટવું, પ્રદર્શિત થવું, પ્રતીત થવું, દેખાવું, To display to appear, to exhibit, to manifest, - એવા અર્થવાળા ધાતુનું વર્તમાનકાળ. ત્રીજો પુરુષ એકવચનનું રૂપ, વિકૃત, પ્રતીત થાય છે, રજુ કરે છે, દેખાય છે, એટલે કે તે (અહંકાર) ત્યાં જ, પોતાના સર્જક એવા આત્માનાં સ્થાને જ, પોતે જ, પોતાને, પ્રતીત કરે દે છેપોતાના પિતાને અદશ્ય કરીને, અનાવૃત કરીને, પુત્ર પોતે જ, પિતાના સ્થાને, પ્રગટ થઈ જાય છે! આવી ઘટના કોના જેવી છે, કોનું સ્મરણ કરાવે છે? કુદરત(પ્રકૃતિ-Nature)નાં ક્ષેત્રમાં ઘટી રહેતી એ ઘટના (Phenomenon) આ પ્રમાણે છે : પાનુમાસાત્ બનિતા ગપ્ર0િ. પાનું વિરોધાય (સ્વય) વિકૃતે | જાનુ એટલે સૂર્ય, પ્રમાણ એટલે તેજ, તાપ, ગરમી, વનિતા ઉત્પન્ન થયેલી. પ્ર$િ એટલે વાદળોની હારમાળા, પાનું વિધાય – એ જ સૂર્યને ઢાંકી દઈને, (સ્વ) વિકૃમતે – પોતે જ દેખાવા લાગે છે. સૂર્યની ગરમી ઉનાળામાં, પાણીની વરાળ થાય છે, evaporates, અને પછી એ વરાળમાંથી જ વાદળોની હારમાળા, આકાશમાં ઉત્પન્ન થાય છે. આમ, સૂર્યમાંથી, તેના તાપમાંથી સર્જાયેલાં આ વાદળાં, તેના પોતાના ઉત્પાદક એવા સૂર્યને પોતાના વડે, ઢાંકી દે છે, અને પછી, સૂર્ય દેખાતો બંધ થઈ થઈ જાય ત્યારે, તે જ ઠેકાણે, આ વાદળાં, પોતાને જ પ્રદર્શિત કરી રહે છે ! સૂર્ય તો ક્યાંય દેખાતો જ નથી, - દેખાય છે, કેવળ વાદળાં ! (૧૪૪) અનુવાદ – સૂર્યના તાપમાંથી ઉત્પન્ન થયેલી મેઘ-હારમાળા જેમ સૂર્યને ઢાંકી દઈને, પોતે જ દેખાયા કરે છે તેમ, આત્મામાંથી જન્મેલો અહંકાર, આત્મતત્ત્વને ઢાંકી દઈને, પોતે જ પ્રતીત થતો રહે છે. (૧૪૪) ટિપ્પણ – ગ્રીષ્મઋતુમાં, વૈશાખ-જેઠ મહિનાઓ દરમિયાન, સૂર્યના પ્રખર તાપનાં કારણે, સમુદ્ર સુદ્ધાં સર્વ જળાશયોનાં જળનું બાષ્પીભવન (Evaporation) થાય છે, એની વરાળમાંથી વાદળાં બંધાય છે. ચોમાસાનાં આકાશમાં સૂર્ય નથી હોતો એમ નહીં, હોય જ છે, પરંતુ ઘન-ઘટાની પાછળ તે ઢંકાઈ ગયો હોય છે, ૨૮૨ | વિવેકચૂડામણિ Page #288 -------------------------------------------------------------------------- ________________ એટલે બને છે એવું કે સૂર્યમાંથી સર્જાયેલાં વાદળાં જ સૂર્યને ઢાંકી દે, સૂર્યને તિરોહિત કરી દે, આકાશમાં માત્ર વાદળાં જ સૂર્યનાં સ્થાને દેખાયા કરે ! તમોગુણની આવરણશક્તિને કારણે ઢંકાઈ ગયેલા આત્માનું અસ્તિત્વ (Existence) કાંઈ નાબૂદ થઈ જતું નથી; એ હોય છે તો ખરો જ; માત્ર, સાધકની અસાવધતાને કારણે, ‘તિરોભૂત’ થયેલા આત્માનું દર્શન ન થતાં, સાધક, અનાત્મા એવા શરીરને, ‘હું જ તે શરીર છું' એવો, આત્માના ઢંકાઈ જવાનાં પરિણામે, આત્મામાંથી ઉત્પન્ન થયેલો આત્નોતિ અહંકાર (અહંકૃતિ:) સાધકનાં મનમાં ઊભો થાય છે અને આત્માને ઢાંકી દઈને (તિરોધાય), એ અહંકાર‘મહાનુભાવ' પોતે જ (સ્વયં), સાધકને, સર્વત્ર, દેખાયા કરે છે ! (વિસ્તૃમ્મતે) હકીકતમાં, આ ‘અહંકાર’-એવા ‘સાહેબ'નો જન્મ, આત્મારૂપી અધિષ્ઠાનનાં અજ્ઞાનમાંથી જ થાય છે, પરંતુ પોતાની સમક્ષ સતત દેખાતા, અનાત્મા એવા શરીર પ્રત્યે સાધકને ‘મમ’-ભાવ, “અહં’-ભાવ થાય છે; પરિણામે, એનો “હું” (Ego) જ એને સ્વર્વાંગ ઘેરી વળે છે અને પોતાના જ સર્જક આત્માને, સાધક નજર સામેથી, તિરોહિત આચ્છાદિત કરી દે છે, અને અંતે “હું કર્તા છું, હું ભોક્તા છું, હું સુખી છું, હું સમર્થ છું”, – એવા “અહં”-ભાવમાં જ, સાધક, સતત રમમાણ રહે છે ! આ ‘અહંકાર' જ એના આત્માનાં સ્થાને આરૂઢ બની થઈ જાય છે. શ્લોકમાં યોજાયેલી સરખામણી (Comparison) જેટલી સચોટ છે, એટલી જ પ્રબળ અને પ્રતીતિજનક છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૪૪) ૧૪૫ कवलितदिननाथे दुर्दिने सान्द्रमेधैर्व्यथयति हिमझंझावायुरग्रो यथैतान् । अविरततमसात्मन्यावृते मूढबुद्धि क्षपयति बहुदुःखैस्तीव्रविक्षेपशक्तिः ॥ १४५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કવલિતદિનનાથે દુર્દિને સાન્દ્રમેû વ્યંથયતિ હિમઝંઝાવાયુરુગ્રો યથૈતાન્ । અવિરતતમસાત્મન્યાવૃતે મૂઢબુદ્ધિ ક્ષપતિ બહુદુ:ખૈસ્તીવિક્ષેપશક્તિઃ ॥ ૧૪૫ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ- दुर्दिने सान्द्रमेघैः कवलितदिननाथे (सति), यथा 30: હિમાંજ્ઞાવાયુ: તાન્ (સર્વાન્ લોગ) વ્યથતિ, (તથા) અવિતતમના આત્મનિ આવૃત્ત (સતિ), તીવ્રવિક્ષેપત્તિ: મૂવુદ્ધિ વહુલુ: વૈ: ક્ષપત્તિ ॥ ૪ ॥ વિવેકચૂડામણિ / ૨૮૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – યથા.. તથા (જેમ... તેમ, જેવી રીતે.. તેવી રીતે) એવા શબ્દપ્રયોગો વડે, શ્લોકમાં, બે વિધાનોની સરખામણી કરવામાં આવી છે. પહેલું વિધાન છે, યથા ૩: હિમફંફાવાયું: પતન (સર્વાન તાન) વ્યથતિ | હિમફંફાવીયુ એટલે ટાઢો–ઠંડો વંટોળિયો, વંટોળ, ઝંઝાવાતી પવન, વાયરો. એ વંટોળ કેવો છે? 3D: તોફાની, પ્રચંડ, સખત, પ્રબળ, તામ્ (સર્વાન્ તો ) આ સૌ લોકોને, બધાં માણસોને. શું કરે છે ? વ્યથતિ - અકળાવી મૂકે છે, હેરાન-પરેશાન કરે છે, વ્યથા પહોંચાડે છે, વ્યથિત કરે છે. એ વંટોળ આવું ક્યારે, કરે છે ? તુર્વિને સામે નિતિનનાથે (સાત) | બધા શબ્દોને સપ્તમી વિભક્તિમાં મૂકીને સમય દર્શાવતી આ “સતિ-સપ્તમી”-વાક્યરચના છે. યુનિ. એટલે એવો દિવસ, જ્યારે ધૂળકોટથી છવાઈ ગયેલાં અંધારાંથી બધું કાળું ધબ્બ બની ગયું હોય, A rainy-cloudy-stormy day. આમ તો, આ કારણે, સંસ્કૃત ભાષામાં, “દુર્ભાગી” – “કમનસીબ દિવસ” અથવા “અશુભ સમય માટે આ દુર્દિન” શબ્દ રૂઢ થઈ ગયો છે, પરંતુ અહી તો આ શબ્દ એના સામાન્ય શાબ્દિક અર્થમાં જ પ્રયોજાયો છે. આવો ‘દુર્દિન' શાને કારણે, શું થતાં, બની ગયો છે? સામે ઘાટાં વાદળાંઓને કારણે, ઘટાટોપ કરી રહેલાં વાદળાંઓને કારણે, અને #વનિવિનનાથે. વિનનાથ એટલે સૂર્ય. સૂર્ય ઊગવાથી જ દિવસ અસ્તિત્વમાં આવતો. હોવાથી, સંસ્કૃત ભાષામાં, “સૂર્ય માટે લિનર, વિશ જેવા શબ્દો બન્યા છે. વન એટલે કોળિયો, A mouthful. આ શબ્દના નામક્રિયાપદ(વતિ )નું કર્મણિ ભૂતકૃદતનું રૂપ, વણિત, - એટલે “કોળિયો થઈ જવો (Swallow). કોઈ પણ વસ્તુનો કોળિયો થઈ જાય, એનો અર્થ એ કે તે વસ્તુ અદશ્ય થઈ ગઈ, દેખાતી બંધ થઈ ગઈ; અહીં, “સૂર્યનો કોળિયો થઈ ગયો', એટલે સૂર્ય દેખાતો બંધ થઈ ગયો, વાદળાંના ઘટાટોપને કારણે સૂર્ય દેખાતો બંધ થઈ ગયો, ઢંકાઈ ગયો. આવું બને ત્યારે પેલો ઉગ્ર ઠંડો વંટોળિયો, સ્વાભાવિક રીતે જ, સહુને અકળાવી મૂકે. હવે, જેમ આવું બને છે, તેમ બીજું શું બને છે ? તીવ્રવિક્ષેપકિ કૃતવદ્ધિ વિદુહુર્વે: ક્ષતિ ા તીવ્રવિક્ષેપ એટલે રજોગુણની પેલી પૂર્વોક્ત “વિક્ષેપશક્તિ”. એ કેવી છે? તીવ્ર એટલે સખત, બળવાન, પ્રચંડ. એ શું કરે છે? ક્ષયતિ હેરાન કરે છે, તકલીફ ઊભી કરે છે. કોને ? મૂઢિવુદ્ધિ - મૂઢ મનુષ્યને, વિવેક વિનાના મૂર્ખ માણસને. શાના વડે? વહુર્વે બહુ પ્રકારનાં દુઃખો વડે. આવું તે વિક્ષેપશક્તિ ક્યારે કરે છે ? વિતતમાં માત્મનિ ગાવૃત્ત (સતિ) | આ પહેલાંનાં વાક્યની જેમ જ, અહીં, આ પણ, પેલો “સતિ-સપ્તમી’નો પ્રયોગ છે, - જે સમય દર્શાવે છે. આત્મનિ સાવૃત્તેિ સતિ (આત્મા) જીવાત્મા જ્યારે “આવૃત થઈ જાય, જ્યારે એનું “આવરણ' થઈ જાય, જ્યારે ઢંકાઈ જાય. શાનાં વડે ઢંકાઈ જાય ? ૨૮૪ | વિવેકચૂડામણિ Page #290 -------------------------------------------------------------------------- ________________ અવિરતતમણા. વિરત એટલે “અટક્યા વિના', “સતત', Continuous, ગાઢ તમોગુણ વડે, તમોગુણનાં સતત આવરણ વડે. સૂર્ય ઢંકાઈ જતાં જેમ પેલો વંટોળિયો સહુને અકળાવી મૂકે, તેમ રજોગુણની વિક્ષેપશક્તિ વિવેકહીન મનુષ્યને હેરાન કરે છે. (૧૪૫) અનુવાદ :- ઘટાટોપ કરી રહેલાં વાદળાંને કારણે અંધકારમય બની ગયેલા દિવસે, સૂર્ય ઢંકાઈ જતાં, ઠંડો વંટોળિયો જેમ આ(સહુ લોકોને પરેશાન કરી મૂકે છે તેમ જ, તમોગુણનાં ગાઢ આવરણથી આત્મા ઢંકાઈ જાય ત્યારે, તીવ્ર બનેલી વિક્ષેપશક્તિ વિવેકહીને મૂઢ મનુષ્યને અનેક પ્રકારનાં દુઃખો વડે હેરાન કરે છે.(૧૪૫) ટિપ્પણ :- આત્મસાક્ષાત્કાર કરીને મોક્ષ મેળવવાની કારકિર્દી અપનાવનાર સાધકની જિંદગી તો “ખાંડાની ધાર' જેવી છે. તેણે તો સતત સભાન અને સાવધ રહેવું જ પડે, એમાં જરા પણ ભૂલચૂક થાય તો, પેલી કહેવત પ્રમાણે, “કરી કમાણી એળે જાય ! જીવનનું એકમાત્ર અને અંતિમ ધ્યેય જો “મુક્તિની પ્રાપ્તિ હોય તો, કશું પણ બંધનકારક તો એને પોસાય જ નહીં ! આત્માનું એનું દર્શન સદા સ્વચ્છ, સ્પષ્ટ અને નિર્મળ જ રહેવું જોઈએ, આવો આત્મા જ સતત એની દૃષ્ટિ સમક્ષ રહેવો જોઈએ, આત્મા સર્વદા “અનાવૃત” અને “અવિક્ષિપ્ત' રહેવો જોઈએ. આમાં ક્યાંય પણ કશીય કચાશ કે ચૂક થઈ જાય તો, આત્મા સિવાયનું જે કાંઈ સઘળું “અનાત્મા’ છે, તેના તરફ તે સાધક આસક્ત બની જાય, અને પછી તો એની વસ્તુસ્થિતિ માર્ગ-ભૂલેલા મુસાફર જેવી વિષમ અને વિપરીત બની જાય ! આવું “બધન' જ એની “મુક્તિ નું ખરું વિઘ્ન બની રહે. આકાશમાં વાદળાંઓનો ધન-ઘટાટોપ જામ્યો હોય, ઠંડા હિમ જેવો વંટોળિયો પૂર-ઝડપે વાતો હોય, અને ભર-બપોર હોવા છતાં, સૂર્ય સાવ ઢંકાઈ જતાં, ચારેકોર, બસ, અંધારું જ હોય અને એવી પરિસ્થિતિ, - મુંઝવણ અને અકળામણની - સર્વત્ર વ્યાપી ગઈ હોય, એવા સંજોગોમાં, ભૂલા પડેલા મુસાફરની કેવી હેરાનગતિ થાય ! એવી જ દયનીય દશા, ગાઢ તમોગુણથી, એની આવરણશક્તિથી, જેનો આત્મા ઢંકાઈ ગયો હોય, પોતાના જ આત્માનું સાધકને દર્શન જ ન થતું હોય, અને આટલું જાણે ઓછું હોય તેમ, રજોગુણની પ્રચંડ વિક્ષેપ'શક્તિ એની બુદ્ધિને ભ્રાંત, મૂઢ અને વિવેકહીન બનાવી રહી હોય, ત્યારે તેની બની રહે ! - અંગ્રેજ ભક્ત-કવિ કાર્ડિનલ ન્યુમેન(Cardinal Newman)નાં, ગાંધીજીને પ્રિય એવાં ભજનમાં, કવિ ઈશ્વરને પ્રાર્થે છે તેમ : 'The night is dark and I am far from home, lead thou me on!' એના અનુવાદક કવિ શ્રી નરસિંહરાવ દીવેટિયા કહે છે તેમ, ધોળે દિવસે, વિવેકચૂડામણિ | ૨૮૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ ચી (૪૫) “દૂર પડયો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર, માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, મુજ જીવનપંથ ઉજાળ !” આવી જ અવદશા થાય, બાપડા એ સાધક જીવની અને એ તો, ખરેખર, એનાં જીવનનો સાચો “દુર્દિન' (A rang day) જ બની જાય ! How pitliable ! Miserable ! શ્લોકનો છંદ : માલિની (૧૪૫) ૧૪૬ एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ १४६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : એતાભ્યામેવ શક્તિવ્યાં બન્ધઃ jર સમાગતા યાભ્યાં વિમોહિતો દેહ મવાત્માને ભમત્યયમ્ II ૧૪૬ / શ્લોકનો ગદ્ય અન્વય :- પતામ્યાં જગ્યા (વ) પુન: વન્ય: સમતિ, याभ्यां विमोहितः भूत्वा अयं (जीवात्मा, पुरुषः) देहं आत्मानं मत्वा (अस्मिन् સંસાર) પ્રતિ II ૨૪૬ || શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે : પુલ: : સમાતિઃ | પુરુષને, એટલે કે જીવને બંધન આવે છે, આવ્યું છે. આ બંધન કોના વડે આવે છે ? તાપ્યાં ગાં વI અવિદ્યાની, રજોગુણ-તમોગુણની, “વિક્ષેપ” અને “આવરણ'ની આ બે શક્તિઓને કારણે જ. તેના વડે બીજું શું પરિણામ આવે છે ? યાખ્યાં વિમોહિત કર્યો (પુરુષ:) રેહું માત્મા મવા (મન સંસાર) પ્રતિ ! જેના વડે અત્યંત મોહિત થઈને, વિમૂઢ બનીને, આ માણસ, આ જીવાત્મા, સ્થૂળ દેહને આત્મા માનીને, સમજીને (આ સંસારચક્રમાં) ભમ્યા કરે છે, ભટક્યા કરે છે, રખડ્યા કરે છે, અટવાતો રહે છે. (૧૪૬) અનુવાદ :- (અવિદ્યાની) આ બે શક્તિઓનાં કારણે જ પુરુષને બંધન આવ્યું છે, જેના વડે વિમૂઢ બનીને આ (જીવાત્મા, પુરુષ) (સ્થૂળ) દેહને આત્મા માનીને (સંસારમાં) ભમ્યા કરે છે. (૧૪૬) - ટિપ્પણ – આ આખી ચર્ચા શરૂ થઈ ત્યારે, શિષ્ય સદ્ગુરુને સવાલ પૂછુયો હતો (શ્લોક-૫૧) કે – को नाम बन्धः कथमेष आगतः ॥ બંધન, ખરેખર, શું છે? કોને કહેવાય? અને આ બંધને ક્યાંથી આવ્યું છે ?' એનો સીધો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે કે તમોગુણની ૨૮૬ | વિવેકચૂડામણિ Page #292 -------------------------------------------------------------------------- ________________ આવરણ શક્તિ અને રજોગુણની વિક્ષેપ'શક્તિ, આ બે શક્તિઓનાં કારણે જ મનુષ્યને બંધન આવ્યું છે, અને આના પરિણામે જ તે વિમૂઢ બને છે, “અનાત્મા એવા સ્થૂળ દેહને તે આત્મા માની-સમજી બેસે છે. અનાત્માને તે “આત્મા' માને, પછી એનું બીજું શું પરિણામ આવે ? એને મોક્ષ કેમ મળી શકે ? એને તો, પછી. જ્યાં સુધી એનો મોહ ન ટળે અને ગીતામાંના અર્જુનની જેમ, મોક્ષાર્થી તરીકેના એના સાચા મૂળભૂત ધર્મનું સ્મરણ ન થાય, – નો મોહ સ્મૃતિર્ણવ્યા. (૨૮, ૭૩) ત્યાં સુધી, આ સંસાર-ભવાટવીનાં ચક્રમાં, અહીં-તહીં ભટક્યા કરવાનું જ રહે ! શ્લોકનો છંદ : અનુષુપ (૧૪૬) ૧૪૭ बीजं संसृतिभूमिजस्य तु तमो देहात्मधीरंकुरो ___ रागः पल्लवमम्बु कर्म तु वपुः स्कन्धोऽसवः शाखिकाः । अग्राणीन्द्रियसंहतिश्च विषयाः पुष्पाणि दुःखं फलं नानाकर्मसमुद्भवं बहुविधं भोक्ताऽन्न जीवः खगः ॥१४७॥ શ્લોકનો ગુજરાતી પાઠ :બીજું સંસ્કૃતિભૂમિજસ્ય તુ તમો દેહાત્મધીરંકુરો - રાગઃ પલ્લવમસ્તુ કર્મ તુ વપુ સ્કલ્પોડસવઃ શાખિકાઃ | અગ્રાણીન્દ્રિયસંહતિશ્ચ વિષયા પુષ્પાણિ દુઃખ ફલ નાનાકર્મસમુભવં બહુવિધ ભોક્તાડત્ર જીવઃ ખગઃ || ૧૪૭ | શ્લોકનો ગદ્ય અન્વયે – તમ: સંસ્કૃતિ-પૂમિની તુ વી, તેહાત્મધી. ગંe, રાક પર્વ, રુમ મળ્યું વધુ તુ ન્ય, મસવ: વિજો, દ્રિયસંતિઃ अग्राणि, विषयाः पुष्पाणि, नानाकर्मसमुद्भवं बहुविधं दुःखं फलं, अत्र (अस्मिन् સંસારવૃક્ષ) પોર નીવ: : (તિ, પર્વત, વર્ત) | ૨૪૭ | શબ્દાર્થ :- આ શ્લોકમાં સંસારને વૃક્ષનું રૂપક (Metaphor) આપીને, એ વૃક્ષનાં વિવિધ અંગોનું, તેનાં કારણો સહિત, તે વૃક્ષનું સવિસ્તર અને સાંગ (સઅંગ) વર્ણન કરવામાં આવ્યું છે. - સંસ્કૃતિ એટલે સંસાર, સમ્ (૩) એટલે સરવું, સર્યા કરું, ફેલાયા કરવું, To spread, - એ ધાતુ પરથી જ “સંસ્કૃતિ' અને “સંસાર', એ બે શબ્દો બન્યા છે, એ સૂચક છે. “સંસાર' (World, worldly life) એટલે જ તે જે અટક્યા વિના, બસ, પ્રસર્યા જ કરે છે, ફેલાયા જ કરે છે ! પૂમિન એટલે “ભૂમિ'(જમીન)માં જે ઊગે છે તે, - વૃક્ષ. વિવેકચૂડામણિ | ૨૮૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ હવે, આ સંસાર-રૂપી વૃક્ષનાં, “સંસાર-વૃક્ષ'નાં વિવિધ અંગો અને એમનાં કારણોની વિગતો જોઈએ : આ વૃક્ષનું બી(બીજ,seed) વીનં શું છે? તમ: એટલે અંધકાર, - એટલે કે અજ્ઞાન (Ignorance). તત્ત્વજ્ઞાનમાં “અજ્ઞાન’ને અંધકાર અને “જ્ઞાનને પ્રકાશ માનવામાં આવે છે. આ સંસારવૃક્ષ અજ્ઞાનરૂપી બીજમાંથી ઊગ્યું છે. આ વૃક્ષનો અંકુર શું ? -માત્મા-ધી: સ્થૂળ શરીરને જ આત્મા માનવાની સમજણ (ધી. એટલે બુદ્ધિ). આવી સમજણ, ખોટી સમજણ, સ્થળશરીરમાં આત્મ-બુદ્ધિ, એ જ આ વૃક્ષનો “અંકુર', ફણગો, a sprout. અને એનું થડ ( ૫) શું? વપુઃ શરીર, દેહ એ જ થડ. પાંદડાં (પ્રવાસ) ક્યાં? :વાસના, અનુરાગ, આસક્તિ, Passion, emotion. એ ક્યાં જળથી ઊગે છે? , સારાં-નરસાં કર્મો એ જ વૃક્ષ માટેનું પાણી, અને ડાળીઓ (શાણા:, શgિ:) ? અસવ: | બસુ એટલે પ્રાણ. પ્રાણ પાંચ હોવાથી એનું બહુવચન. પ્રાણ-અપાન વગેરે પાંચ પ્રાણો એ જ આ વૃક્ષની ડાળીઓ. ડાળીઓ હોય એટલે એના અગ્રભાગો, ટોચો પણ (મળ) હોય, એ શું છે? સિંહતિઃ | સંહતિઃ એટલે સમુદાય. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોનો સમૂહ એ જ અગ્રભાગો, અને એનાં ફૂલો (પુષ્પબિ) ? વિષયાઃ શબ્દ, સ્પર્શ વગેરે ઇન્દ્રિયોની વિષયવાસનાઓ, વિષયો એ જ આ વૃક્ષનાં પુષ્પો. વળી, વૃક્ષ હોય એને ફળ પણ હોવું જોઈએ, એ શું છે? નાના એટલે અનેક, અનેક કર્મોથી ઉત્પન્ન થયેલું, ઘણાં પ્રકારનું દુઃખ (નાનાર્મસમુદ્ધર્વ વિવિધ ૩) એ જ આ વૃક્ષનું ફળ. વૃક્ષ ઉપર ઊગતાં ફળોને ખાનારો, ભોગવનાર (પૌત્ર) પક્ષી (1) કોણ ? તો કે બીજું કોણ ? (અ) નીવડે, આ જીવ, જીવાત્મા. અત્ર, - અહીં, સંસારરૂપી આ વૃક્ષમાં. સંસારરૂપી આ વૃક્ષનાં આ બધાં વિવિધ અંગો ને કારણો. (૧૪૭). અનુવાદ – સંસારરૂપી આ વૃક્ષનું બીજ અજ્ઞાન છે, એનો અંકુર એટલે શરીરમાં આત્મબુદ્ધિ, એનાં પાંદડાં રાગ છે, એનાં માટેનું જળ એટલે કર્મ, શરીર એ જ થડ, પ્રાણો એની શાખાઓ છે, ઈન્દ્રિયોનો સમુદાય એ જ એના અગ્રભાગો, વિષયો એ જ એનાં પુષ્પો, અનેક કર્મો વડે ઉત્પન્ન થયેલું, ઘણા પ્રકારનું, દુઃખ એ એનું ફળ છે અને અહીં (આ સંસારરૂપી વૃક્ષમાં) જીવ એ જ ફળનો ભોગવનાર પક્ષી છે. (૧૪૭) ટિપ્પણ – આ સંસારરૂપી વૃક્ષનાં રૂપકાત્મક વર્ણનની વીગતો પરથી એક હકીકત નિશ્ચિત થાય છે કે જીવાત્મારૂપી પક્ષી આ સંસારવૃક્ષ પર બેસીને, પોતાનાં સારાં-નરસાં કર્મનાં સુખ-દુઃખરૂપી ફળને ભોગવે છે. આધ્યાત્મિક ગ્રંથોમાં, સંસારને વૃક્ષની ઉપમા આપવાની પરંપરા પ્રાચીન છે : (૧) કઠ-ઉપનિષદમાં, આ સંસારને ઊંચા મૂળવાળાં, નીચી શાખાઓવાળાં અને ચિરકાળથી પ્રવૃત્ત થયેલા પીપળા(અશ્વત્થ)નાં વૃક્ષનું રૂપક આ પ્રમાણે આપવામાં આવ્યું છે : . ૨૮૮ | વિવેચૂડામણિ Page #294 -------------------------------------------------------------------------- ________________ અર્ધ્વમૂન: સવાશારિd: ષ: શ્વત્થ: સનાતન / (રૂ,૭) (૨) મુંડક ઉપનિષદમાં તો, આથી આગળ વધીને, આ સંસાર અથવા શરીરને જ વૃક્ષનું રૂપક આપવામાં આવ્યું છે, જેના પર જીવાત્મા અને પરમાત્મા એવાં હંમેશાં સાથે રહેનારાં, બે મિત્રો બનેલાં, પંખીઓ રહે છે, અને તેમાંનું એક, એટલે કે જીવાત્મારૂપી પંખી, આ વૃક્ષનું સ્વાદિષ્ઠ પિપ્પલ-ફળ ખાય છે અને પરમાત્મારૂપી બીજું પંખી ખાતું નથી, પરંતુ ખાઈ રહેલાં પેલાં બીજાં પંખીને સાક્ષીભાવે જોયા કરે છે : द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । तयोः अन्यः पिप्पलं स्वादु अत्ति अनश्नन् अन्यः अभिचाकशीति ॥ ३, १ ॥ અને ગીતામાં, ઉપનિષદોનાં ઉપર્યુક્ત રૂપકના આધારે જ, સંસારનું, અશ્વત્થવૃક્ષ તરીકે, આવું વર્ણન આપવામાં આવ્યું છે : . ऊर्ध्वमूलं अधःशाखं अश्वत्थं प्राहुः अव्ययम् । છન્નતિ થી પનિ : તે વેઃ સ વેવિ | ૨૬, ૨ || (૪) ગીતા જેનો ભાગ છે, એવા મહાભારતમાં પણ આવા જ એક બ્રહ્મવૃક્ષનું વર્ણન મળે છે. (અશ્વમેધપર્વ ૪૭,૧૨-૧૫) - કોઈ પણ વસ્તુનું રૂપકાત્મક રીતે વર્ણન કરવું, એ તો માત્ર એક સાહિત્યિક યુક્તિ-પ્રયુક્તિ છે, પરંતુ એનો કશો મહિમા નથી. અહીં આ વર્ણનમાંથી પણ મહત્ત્વની જે વાત નિષ્પન્ન થવી જોઈએ તે તો એ છે કે મુંડક ઉપનિષદમાંનાં ઉપર્યુક્ત સંસારવૃક્ષનાં વર્ણનમાં, તે વૃક્ષનું સ્વાદિષ્ટ ફળ ખાતું, અને તે ફળનાં સ્વાદની આસક્તિમાં સતત રાચતું જીવાત્મા-નામનું જે પક્ષી છે, તેણે તે જ વૃક્ષ પરના પોતાના પરમ-મિત્ર અને ફળના અ-ભોક્તા છતાં પોતાને સતત સાક્ષીભાવે જોયા કરતા પરમાત્મા સાથે ઐક્ય સાધી લેવું જોઈએ. “હું જીવાત્મા નથી, પરંતુ મારો સતત સાક્ષી એવો એ પરમાત્મા જ હું છું - એવી પ્રતીતિ જ સંસારનાં બંધનમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે. સંસારનાં રૂપકાત્મક (Metaphorical) વર્ણનની એકમાત્ર અને આત્યંતિક ફલશ્રુતિ પણ આ જ છે. શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૧૪૭) ૧૪૮ अज्ञानमूलोऽयमनात्मबन्धो नैसर्गिकोऽनादिरनन्त ईरितः । जन्माप्ययव्याधिजरादिदुःखप्रवाहपातं जनयत्यमुष्य ॥ १४८ ॥ વિવેકચૂડામણિ | ૨૮૯ ફમાં - ૧૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ - અજ્ઞાનમૂલોડયમનાત્મબન્ધો નૈસર્ગિકોડનાદિનન્ત ઈરિતઃ. જન્માષ્યયવ્યાધિજરાદિદુઃખ પ્રવાહપાત જનયત્યમુખ્ય / ૧૪૮ || શ્લોકનો ગદ્ય અન્વય – અજ્ઞાનમૂનઃ ૩ય મનાત્મવિશ્વ: નિ : અનાદિક મનનો: (રૂતિ) તિ:, : અમુણ (નીવચ્છ) ગમ-૩થ-વ્યાધિ-ની-દ્વિदुःखप्रवाहपातं जनयति ॥ १४८॥ શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : અજ્ઞાનમૂના અર્થ મનાત્મવિશ્વ નૈવા અનાદિ અનન્તઃ (1) ફરિતઃ | અનાત્મવશ્વ એટલે અનાત્માએ કરેલું, સર્જેલું, ઊભું કરેલું આ (ય) બંધન, એટલે કે દેહ-ઇન્દ્રિયો વડે થતું આ બંધન. આ બંધન કેવું છે ? જ્ઞાનમૂત: અજ્ઞાનમાંથી ઉદ્ભવેલું, ઉત્પન્ન થયેલું, અજ્ઞાનરૂપી મૂળવાળું. આ બંધન કેવું કહેવાય (ફરિત) છે. નૈઃ સ્વાભાવિક, અનઃિ - અનાદિ (Beginningless), મનના:- અનંત, અંતવિહોણું (Endless), ટૂંકમાં, આ બંધન સહજ અને સ્વાભાવિક (Natural), એની મેળે, આપોઆપ ઉત્પન્ન થયેલું છે, અનાદિ છે, અનંત છે. પરંતુ આ બંધન આ (મુખ્ય) જીવાત્માને શી હાનિ પહોંચાડે છે? શું નુકશાન કરે છે? એના માટે શી અને કેવી તકલીફો ઊભી કરે છે? આટલી તકલીફો : જન્મ, મરણ (ગળથ), વ્યાધિ (રોગો), ઘડપણ, - વગેરે દુઃખોના પ્રવાહમાં પાડે છે, એવાં પતન(પત)નું કામ કરે છે, એવી ખરાબ કામગીરી સર્યા કરે છે (ગતિ), જીવાત્મા માટે આવા અનર્થોની પરંપરા સર્યા કરે છે, આવાં અનેક દુઃખોના પ્રવાહમાં જીવાત્માને ધકેલ્યા કરે છે. (૧૪૮) અનુવાદ – અજ્ઞાનમાંથી ઉદ્ભવેલું (જીવનું) આ, અનાત્માએ કરેલું બંધન, સ્વાભાવિક, અનાદિ અને અનંત છે, એમ કહેવાય છે, - જે, આ જીવાત્માને જન્મ, મરણ, રોગ, વૃદ્ધાવસ્થા વગરે દુઃખોના પ્રવાહમાં પાડ્યા કરે છે. (૧૪૮) ટિપ્પણ – શિષ્ય પૂછેલા પ્રશ્નની જે ચર્ચા ચાલી રહી છે, તેમાં બંધનનું લક્ષણ (Definition): અને એનાં કારણો સદ્ગુરુએ સમજાવ્યાં. હવે, આ શ્લોકમાં એનાં સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ' એમાં સૌપ્રથમ, પાયાની (Fundamental) અને ખૂબ મહત્ત્વની વાત, - સાધકે જેને હંમેશા યાદ રાખવી જોઈએ તેવી, - એ છે કે દેહ, ઈન્દ્રિયો વગેરેએ ઊભાં કરેલાં આ બંધન, - એટલે કે, અનાત્માને આત્મા માની બેસવાથી ઉદ્ભવેલાં બંધનનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. અને અજ્ઞાન તો સંસ્કારગત છે, એટલે તે, આપોઆપ, એની મેળે, સહજ-સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે, - કશા જ ખાસ પ્રયત્નો વિના. આવું બંધન ક્યારે ઉત્પન્ન થયું? એની શરૂઆત (વિ) ૨૯0 / વિવેકચૂડામણિ Page #296 -------------------------------------------------------------------------- ________________ ક્યારે થઈ ? આની ખબર કોઈને નથી, તેથી તે “અનાદિ (-‘ગરિ') છે, અને એનો અંત ક્યારે આવશે ? એ પણ કોઈ જાણતું નથી, તેથી તે “મનન્તઃ' ( +મંત) પણ છે. અહીં સાધક સમક્ષ એક મુંઝવણ ઊભી થાય છે : આ બંધન જો “અનાદિ અને “અનંત’ હોય તો તો મુક્તિનો સંભવ જ ન રહે. અને મુક્તિ ભલે દુર્લભ (Difficult) છે, પરંતુ શાસ્ત્રોમાં એને અશક્ય (Impossible) કહેવામાં આવી નથી. તો પછી, આનો ઉપાય શો? એ જ, અને એક જ, કે જો બંધનનું મૂળ “અજ્ઞાને હોય તો, એ મૂળનો જ નાશ કરવો રહ્યો, - પછી તો, મૂર્ત નતિ ad: શરિવા: અને “અજ્ઞાનનું એક જ નિવારણ, “જ્ઞાન'ની - આત્મજ્ઞાનની પ્રાપ્તિ! - જેના જેવું પવિત્ર આ સમગ્ર વિશ્વમાં કશું જ નથી, - એમ સ્વયં ગીતાએ જ કહ્યું છે : ર દિ જ્ઞાનેન સશે પવિત્ર ૬ વિદ્યતે (૪, ૨૮) જે મુમુક્ષુ હોય, તે એટલો તો સુજ્ઞ અને સમજુ તો હોય જ કે જે “જન્મે તેનો નાશ જો હોય, - નાતી હિ ધ્રુવો મૃત્યુઃ (ગીતા, ૨,૨૭), તો એને “જન્મ' આપનાર અજ્ઞાનનું પણ “મૃત્યુહોય જ ! અને એનું નિશ્ચિત (ધ્રુવ:) “મૃત્યુ એટલે “આત્મજ્ઞાન” આત્મજ્ઞાનની પ્રાપ્તિ, એટલે અજ્ઞાનની નિમૅળતા, અને એનું શુભ પરિણામ એટલે બંધનનો નાશ ! અને પછી તો, જન્મ-મૃત્યુ–જરા–વ્યાધિ વગેરે અનર્થપરંપરાને કશો અવકાશ જ ન રહે ! અને એના અવકાશથી જ શક્ય બનતો પેલો દુઃખપ્રવાહ-પ્રપાત ! આ બધી જ જંજાળ, પછી તો, સંપૂર્ણતઃ અશક્ય, અસંભવિત, અનવકાશ ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૪૮) , ૧૪૯ नास्त्रैर्न शस्त्रैरनिलेन वह्निना छेत्तुं शक्यो न च कर्मकोटिभिः । विवेकविज्ञानमहासिना विना ___ धातुः प्रसादेन सितेन मंजुना ॥ १४९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – નાસૈર્ન શઐરનિલેન વતિના છેતું શક્યો ન ચ કર્મકોટિભિઃ | વિવેકવિજ્ઞાનમહાસિના વિના ધાતુ પ્રસાદેન સિતેને મંજુના ૧૪૯ | શ્લોકનો ગદ્ય અન્વય :- , ન શકે, જે નિજોન, ૪ વહિના, વિવેચૂડામણિ | ૨૯૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ च कर्मकोटिभिः, (अपि तु) धातुः प्रसादेन (प्रसादूरूपेण) सितेन मंजुना विवेकविज्ञान-महासिना विना (अयं बन्धनरूपः अनर्थः) छेत्तुं शक्यः न (अस्ति) | ૨૪૬ / શબ્દાર્થ :- અજ્ઞાનરૂપી મૂળમાંથી ઉદ્ભવેલાં આ બંધનરૂપી અનર્થને કાપી નાખવાનું, એને છેદી નાખવાનું (છેતું) શક્ય શાથી થાય? એ સવાલનો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. આ બંધન મુમુક્ષુ સાધક માટે વિનાશરૂપ તો છે જ. આવી વિનાશક વસ્તુને છેદવા માટેનાં, એનાં છેદન માટેનાં, કેટલાંક જાણીતા સાધનો અને હથિયારો(Weapons)ની શક્યતાની, સફળતાની અહીં ચર્ચા કરવામાં આવી છે. અ એટલે એવાં હથિયારો, (બાણ વગેરે જેવાં), જેને દૂર રહેલા શત્રુઓ પર ફેંકી શકાય (મહું એટલે ફેંકવું, To throw એ ધાતુ પરથી બનેલો શબ્દ), અને શો એટલે એવાં હથિયારો, (તલવાર જેવાં), કે જેના વડે શત્રુઓને નજીકથી પણ હણી શકાય (શમ્ એટલે હણવું, To kil એ ધાતુ પરથી બનેલો શબ્દ). હવે, અહીં તો શત્રુ છે, અજ્ઞાન, અને એમાંથી ઉદ્ભવેલું બંધન. એમાં આ અસ્ત્રો અને શસ્ત્રો શું કરી શકે ? સાવ નકામાં, નિરર્થક ! ન શક્ય: 1 એના વડે છેદવાનું શક્ય જ નથી. અને આવી જ અશક્યતા, છેદનની – પવન (નિર્તન), અગ્નિ (વહિના) અને કરોડો કર્મો ( વારિક) માટેની. એ બિચારાં, આ બાબતમાં, શું કરી શકે ? આવી ચર્ચા જ અપ્રસ્તુત બની રહે. તો પછી શું કરવું? અજ્ઞાન અને બંધન, - હકીકતમાં છે, માત્ર એક અજ્ઞાન જ ! એવા શત્રુઓને હણવા શી રીતે ? છેદવા કેમ કરીને ? આપણાં શાસ્ત્રો અને દર્શનો તો અતિભારપૂર્વક (Very emphatically) કહે છે કે અમારી પાસે તો આ અનર્થનાં છેદન માટેનું એક અમોઘ (કદી પણ નિષ્ફળ ન નીવડે એવું,Infallibe, un-erring ) હથિયાર છે, - વિવેકવિજ્ઞાન રૂપી મોટી તલવાર ! (વિવે-વિજ્ઞાન મહાશિન), અને આ “તલવાર' (હિ) જેટલી તીક્ષ્ણધારદાર (સિન Sharp) છે, એટલી જ સુંદર-મંગળ-નિર્મળ (ગુના) પણ છે ! પરંતુ આવી તલવાર - (વિવેકજ્ઞાનરૂપી તલવાર) - મને ક્યાં ? એનું પ્રાપ્તિસ્થાન? એનું સરનામું ? સાચા, સંનિષ્ઠ, શ્રદ્ધાસભર એવા સાધક માટે, એવા ભક્તજન માટે તો, આ તલવાર સાવ સુલભ ! અહીં જે કંઈ છે તેને ઉત્પન્ન કરનાર વિધાતાની, સર્જનહારની, ભગવાનની પવિત્ર કૃપા ! – ધાતુ: પ્રતિ | ભક્તની ભીડ ભાંગનાર, એનું ભીડભંજક તત્ત્વ એક જ, અને તે છે ભગવત્કૃપા, ઈશ્વરપ્રસાદ, Divine Grace! (૧૪૯) અનુવાદ – (આ બંધન, આ અજ્ઞાન) ન અસ્ત્રો વડે, ન શસ્ત્રો વડે, ન પવન વડે, ન અગ્નિ વડે, પરંતુ વિધાતાની વિશુદ્ધ કૃપાથી સુલભ એવી ધારદાર ૨૯૨ | વિવેકચૂડામણિ Page #298 -------------------------------------------------------------------------- ________________ અને સુંદર વિવેકવિજ્ઞાનરૂપી સમર્થ તલવાર વડે જ છેદી શકાય છે ! (૧૪૯) - ટિપ્પણ – આમ તો, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, માત્ર શબ્દોના અર્થ જ નહીં પરંતુ અહીં, આ ટિપ્પણ-વિભાગમાં, જે કાંઈ સમાવિષ્ટ કરવાની જરૂર રહે, તે બધું જ કહી દેવામાં આવ્યું છે, તે છતાં ગ્રંથકારના પ્રભાવક એવાં, આ શ્લોકમાંનાં, નિરૂપણનું, થોડું વધુ રસદર્શન કરીએ. આ પહેલાંના શ્લોકમાં, બંધનનાં મૂળમાં રહેલાં અજ્ઞાનનાં નાશ–નિવારણરૂપે આત્મજ્ઞાનનાં મહત્ત્વને અસરકારક રીતે અધોરેખાંકિત (Underline) કરવામાં આવ્યું જ છે. છતાં અહીં વધારાની, અને એટલાં જ મહત્ત્વની, જે એક વાત ઊમેરવામાં આવી છે, તે તો સર્વ પ્રકારની આધ્યાત્મિક-દાર્શનિક સાધનાની સિદ્ધિ માટે, પરાકાષ્ઠા (Climax) સ્વરૂપની છે. ઈશ્વર-પ્રસાદ, પરમેશ્વરની પાવન કુપા, એ કાંઈ ગાંડા-ઘેલા એવા ભક્તની વેવલી વાત નથી. અડગ-અતૂટ-ઊંડી-અંતસ્તલસ્પર્શી ઈશ્વરશ્રદ્ધામાંથી જ સુલભ એવી આ ઈશ્વર-કૃપાનો જેટલો મહિમા ભક્તને, એટલો જ મુમુક્ષુ સાધકને પણ છે, બલકે, હોવો જોઈએ, - એ શાશ્વત સત્ય પ્રત્યે આચાર્યશ્રીએ અહીં સહુ તત્ત્વચિંતકો અને દાર્શનિકોનું લક્ષ ખેંચ્યું છે. આપણાં ઉપનિષદોમાં, જીવ-જગત અને જગદીશને લગતી છે અને જેવી–જેટલી તત્ત્વ-ચર્ચા કરવામાં આવી છે, તે વિશ્વના કોઈ પણ ગ્રંથોમાં કરવામાં આવી નથી, - એ હકીકત તો હવે સહુ પાશ્ચાત્ય તત્ત્વચિંતકોએ પણ ઐક્યમત્યપૂર્વક (Unanimously) સ્વીકારી લીધી છે. અને ઉપનિષદોના એ આર્ષદૃષ્ટા ઋષિમુનિઓએ જે તત્ત્વચિંતન નિરૂપ્યું છે, તેના પાયામાં પણ ઈશ્વરશ્રદ્ધા અને ઈશ્વરકૃપાની જરા પણ ઉપેક્ષા કરવામાં આવી નથી, એ પણ આ અનુસંધાનમાં ખૂબ પ્રસ્તુત અને સૂચક છે. અને આદ્ય શ્રીશંકરાચાર્ય પોતે ? ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર પરનાં તેમનાં ભાષ્યોનો સ્વાધ્યાય કરનાર વિદ્વાનો તો જાણે જ છે કે તેઓશ્રી કેટલાં મોટાં ગજાના તત્ત્વચિંતક છે. આવા આચાર્યશ્રી સ્વયં કેવા પરમશ્રદ્ધાળુ અને વિનમ્ર ઈશ્વરભક્ત છે, એની પ્રતીતિ તો એમનું પ્રત્યેક સ્તોત્ર કરાવે જ છે. અને ગીતામાં પણ ઉપદેશ-પ્રયોજનાની મુખ્ય ભૂમિકા ભલે કર્મ(અર્જુનને એનાં સ્વધર્મ સમા મુદા તરફ પ્રેરવા)ની રહી, પરંતુ એ જ ભૂમિકા પર જ્ઞાન અને ભક્તિનો કેવો અનિવાર્ય એવો, સુભગ સમન્વય ! જ્ઞાન વિનાની ભક્તિનું હાર્દ જેમ કાચું, તેમ જ ભક્તિ વિનાનું જ્ઞાન પણ એટલું જ કોરું ! - આ જ એ સમન્વય-નિરૂપણનો હેતુ ! આત્મજ્ઞાનની ખોજમાં નીકળેલા મુમુક્ષને ઈશ્વરશ્રદ્ધા અને ઈશ્વરકૃપા જેવી નમ્રતા અને નિર્બળતા પોસાય નહીં, એવું રખે કોઈ માની બેસે! - એવી આશંકાના ભયનાં કારણે, આ બાબતમાં આટલું લંબાણ અને વિસ્તરણ જરૂરી બની ગયું. શ્લોકનો છંદ : ઈન્દ્રવંશા ૧૪૯) વિવેકચૂડામણિ | ર૯૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ श्रुतिप्रमाणैकमतेः स्वधर्म નિ વાત્મવિશુદ્ધિાર્થ ! विशुद्धबुद्धेः परमात्मवेदनं નૈવ સંસારસમૂત્તનાશઃ | ૨૦ | શ્લોકનો ગુજરાતી પાઠ : શ્રુતિપ્રમાણેકમતિઃ સ્વધર્મ નિષ્ઠા તવૈવાત્મવિશુદ્ધરસ્યા વિશુદ્ધબુદ્ધ પરમાત્મવેદન તેનૈવ સંસારસમૂલનાશઃ ૧૫૦ || શ્લોકનો ગદ્ય અન્વય:- કૃતિપ્રમામિ (મનુષ્ય સાધ૫) સ્વધર્મનિષ્ઠા (પરિણમતિ), તયા (સ્વધર્મનિટયા) વ ગણ (સાધJ) બાત્મવિશુદ્ધિ (સંમતિ), विशुद्धबुद्धेः (च तस्य) परमात्मवेदनं (भवति), तेन एव संसारसमूलनाशः (संभवति, મવતિ) // ૨૫૦ || શબ્દાર્થ - આત્મજ્ઞાનના સંશોધક માટે ઈશ્વરશ્રદ્ધા અને ઈશ્વરકૃપા, એ અગત્યની અને અનિવાર્ય (Indispensable) પૂર્વશરત છે, પૂર્વભૂમિકા છે, એવું નિરૂપણ છેલ્લા શ્લોકમાં કરવામાં આવ્યું, તેનું જ સમર્થન અહીં કરવામાં આવ્યું છે. સંસારના, એટલે કે સાંસારિક જીવનવ્યવહારના, સમૂળ, એનાં મૂળમાંથી, એટલે કે સંપૂર્ણ નાશ(સંસાર-સમૂન-નાશ)ની આધારશિલા પરમાત્માનું જ્ઞાન(પરમાત્મવે) છે, પરંતુ આ માટે, સાધક માટે (મી સધી ), બુદ્ધિની અત્યંત શુદ્ધિ આવશ્યક છે (વિરુદ્ધનુદ્ધિ), પણ સ્વ-ધર્મ-નિષ્ઠા વિના આ શક્ય જ નથી (સ્વધર્મનિષ્ઠા, તયા થવો. અને આ સ્વધર્મનિષ્ઠાની પ્રાપ્તિ તો એવા સાધક માટે જ શક્ય બને, જેને શ્રુતિરૂપી પ્રમાણમાં પાકો અને પૂરો વિશ્વાસ હોય (કૃતિ-પ્રમાણ-મિઃિ વ). આમ, આત્મજ્ઞાન-પ્રાપ્તિની સિદ્ધિની યાત્રાએ નીકળેલા સાધક માટે પાયાની જરૂરિયાત, શ્રુતિ-પ્રમાણમાંની તેની પરિપક્વ અને વિશ્વાસપૂર્ણ બુદ્ધિ, એ બાબત પર આવીને અટકે છે. (૧૫) અનુવાદ – શ્રુતિ-પ્રમાણમાં પરિપક્વ બુદ્ધિવાળા(સાધકોને પોતાના ધર્મમાં નિષ્ઠા થાય છે અને તે(નિષ્ઠા)થી જ આ(સાધકોની બુદ્ધિની (આત્માની, અંતઃકરણની) શુદ્ધિ થાય છે; વિશુદ્ધ બુદ્ધિવાળા જીવાત્માને પરમાત્માનું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાનથી જ સંસારનો, તેનાં મૂળસહિત, નાશ સંભવિત બને છે. (૧૫) ટિપ્પણ – મુમુક્ષુ સાધક માટેની આવશ્યક એવી અનેક સિદ્ધિઓની પરંપરામાં, ૨૯૪ | વિવેકચૂડામણિ Page #300 -------------------------------------------------------------------------- ________________ એક પછી એક, ક્રમિક, ઉત્તરોત્તર સિદ્ધિઓનું નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. તેમાં જે અંતિમ અને અત્યંત મહત્ત્વની વાત છે તે, શ્રુતિ-પ્રમાણમાંનો તેનો, સાધકનો વિશ્વાસ છે. પ્રમાણોની આ વાત જરા સમજવા જેવી છે. કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે, ન્યાય-વૈશેષિક દર્શનોમાં, એની પ્રમાણભૂતતા(Authority, Authorisation)ની ચર્ચા કરવામાં આવી છે. અહીં મૂળ અને મુખ્ય મુદ્દો આત્માનાં જ્ઞાનનો છે. આવું જ્ઞાન મળે ત્યારે, એને ચકાસવાની જરૂર છે કે તે જ્ઞાન, એ સાચું જ્ઞાન છે ? પરંતુ આની સાબિતી શી ? એની ચકાસણી (Scrutiny) કરવી કેવી રીતે ? આવી સાબિતી માટે, ચકાસણી માટે, પરીક્ષા માટે, દર્શનશાસ્ત્રમાં ચાર ‘પ્રમાણો' આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યાં છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ અથવા શ્રુતિ (૧) પ્રત્યક્ષ પ્રમાણ : ‘હું થડો જોઉં છું (અહં પરં પશ્યામિ)' । એમ કોઈ કહે તો, ઘડા વિશેનું એનું જ્ઞાન સાચું, અસંદિગ્ધ અને સચોટ એટલા માટે બને છે કે ઘડો એની સામે જ છે, અને જોવા માટેની એની જ્ઞાનેન્દ્રિય એટલે કે આંખ ઘડા સાથે જોડાયેલી છે. ઘટ-જ્ઞાનની પ્રમાણભૂતતા માટેનું આ પ્રમાણ એટલે પ્રત્યક્ષ પ્રમાણ. (૨) અનુમાન-પ્રમાણ : ‘આ પર્વત પર અગ્નિ છે’ (અવં પર્વત: વૃદ્ઘિમાન) એમ કોઈ કહે તો આપણે તેને તરત પૂછીએ કે ‘ભાઈ, ત્યાં અગ્નિ તો દેખાતો નથી, તું શાના આધારે કહી શકે છે કે ત્યાં અગ્નિ છે ?' એટલે પેલો તરત જવાબ આપે કે ‘ત્યાં ધૂમાડો દેખાય છે, તેથી' (ધૂમવત્ત્તાત્). પરંતુ, આપણે કહીએ કે, તેથી શું ? એ તો ધૂમાડો છે, અગ્નિ થોડો છે ? એટલે પેલો જણ અગ્નિ બાબતનાં પોતાનાં જ્ઞાનની પ્રમાણભૂતતા માટે તરત એવી એક ‘વ્યાપ્તિ’ (Invariable Concomitance) રજુ કરશે કે - ‘જ્યાં જ્યાં ધૂમાડો હોય, ત્યાં ત્યાં અગ્નિ હોવો જ જોઈએ (યંત્ર યંત્ર ધૂમઃ, તત્ર તત્ર વહ્નિ અવશ્યમેવ અસ્તિ। ). અને વાત તો વૈજ્ઞાનિક રીતે સાચી, વિજ્ઞાનસિદ્ધ છે કે અગ્નિ ન હોય તો ધૂમાડો શક્ય નથી, અગ્નિ વિના ધૂમાડાનો સંભવ જ નથી. ટૂંકમાં, પેલા પર્વત પર અગ્નિ, પ્રત્યક્ષ રીતે દેખાતો ન્હોતો તે છતાં, ધૂમાડાની હાજરીને કારણે, ત્યાં અગ્નિ હોવાની વાત પ્રમાણભૂત બની. અગ્નિનાં જ્ઞાનનું આ પ્રમાણ એટલે અનુમાન પ્રમાણ. (૩) ઉપમાન પ્રમાણ : ગવય-નામનું પશુ અહીં ક્યાંય જોવા મળતું નથી, તે માત્ર હિમાલય પ્રદેશમાં જ રહે છે. માટે હિમાલયની યાત્રાએ જવાનું નક્કી થતાં, હિમાલયની યાત્રાએ જઈ આવેલા અને ગવય પશુને જોઈ આવેલા મિત્રને મેં પૂછ્યું કે ‘ભાઈ, મારે ગવયને જોવું છે, - એ કેવું હોય છે ?' તેણે જવાબ આપ્યો કે જેવી ગાય, એવું જ ગવય' (નો-શ: વય:). મેં હિમાલય પ્રદેશમાં પહોંચીને, વિવેકચૂડામણિ / ૨૯૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ ગાય જેવું જ પશુ જોયું કે તરત જ મને જ્ઞાન લાધ્યું કે ‘બસ, આ જ ગવય !' (અયં વ વય:।) ગવય-પશુનાં આ જ્ઞાનની પ્રમાણભૂતતા એટલે ઉપમાન-પ્રમાણ. (૪) હવે બાકી રહ્યું ચોથું અને છેલ્લું પ્રમાણ, શબ્દ-પ્રમાણ, શ્રુતિ-પ્રમાણ. હવે જુઓ : મને કોઈએ કહ્યું કે ‘સત્ય બોલવું જોઈએ' (સત્યં બ્રૂયાત્ ।) મેં પૂછ્યું કે ‘આ સત્ય બોલવાનાં જ્ઞાનને શા માટે સ્વીકારવું ?' એટલે તેણે તરત કહ્યું કે વેદોમાં આમ કહેવામાં આવ્યું છે.' આ વેદો એટલે શ્રુતિ પ્રમાણ, શબ્દ-પ્રમાણ. વેદોમાં જે કહેવામાં આવ્યું હોય, તે શંકાથી પર હોય છે, કારણ કે વેદોના તે ઋષિઓએ તે તે મંત્રોનું દર્શન કર્યું હોય છે, એ જ્ઞાન ઈન્દ્રિયોથી પર હોય છે, એ જ્ઞાન ‘અપૌરુષેય’, એટલે કે મનુષ્યબુદ્ધિથી પર હોય છે. તેથી કશી જ દલીલ કે ચર્ચામાં ઊતર્યા વિના, વેદોનાં જ્ઞાનને સ્વીકારી લેવાનું રહે છે, એ જ્ઞાનની પ્રમાણભૂતતા (Authority) સ્વયંસિદ્ધ હોય છે. ટૂંકમાં, આપણી સર્વોચ્ચ અદાલત(Supreme)ના ચૂકાદા (Judgement) કરતાં પણ ચઢિયાતું આ પ્રમાણ એટલે શબ્દ પ્રમાણ, શ્રુતિ પ્રમાણ. આત્મજ્ઞાન પણ આવું જ જ્ઞાન છે, અને એની પ્રાપ્તિનું સ્થાન (source) માત્ર એક જ છે, - વેદો, - એટલે કે શ્રુતિ. આવાં શ્રુતિ-પ્રમાણમાં પાકા વિશ્વાસનાં મહત્ત્વનું આ શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે : શ્રુતિ પ્રમાણમાંની પરિપક્વ બુદ્ધિ જ મુમુક્ષુ સાધકને, ક્રમે ક્રમે, સંસારા સમૂળ અને સંપૂર્ણ નાશની સિદ્ધિએ પહોંચાડી શકે, જે સિદ્ધિ થતાં જ, તે આત્મજ્ઞાન અને તરત જ પછી મોક્ષ પ્રાપ્ત કરી શકે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૫૦) ૧૫૧ कोशैरन्नमयाद्यैः पंचभिरात्मा न संवृतो भाति । निजशक्तिसमुत्पन्नैः शैवालपटलैरिवाम्बु वापीस्थम् ॥ १५१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કોગૈરન્નમયાયૈઃ પંચભિરાત્મા ન સંવૃતો ભાતિ । નિજશક્તિસમુત્પન્નૈઃ શૈવાલપટલૈરિવામ્બુ વાપીસ્થમ્ ॥ ૧૫૧ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : નિનત્તિસમુન્ત્ર: અન્નમયાધૈ: પંચમિ: જોશે શૈવાલપટલૈ: વાપીથ્થું ગમ્યું વ, આત્મા સંવૃત: (મતિ, યેન સ: આત્મા) ન ભાતિ || ‰ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : (સ: આત્મા) 7 માતિ । (તે આત્મા) ભાસતો નથી, દેખાતો નથી, દૃષ્ટિગોચર થતો નથી, નજરે પડતો નથી. આ આત્મા કેવો ૨૯૬ | વિવેકચૂડામણિ Page #302 -------------------------------------------------------------------------- ________________ છે? સંવૃતઃ (પ્તિ) | ઢંકાયેલો છે, ઢંકાઈ ગયો છે. શાના વડે તે ઢંકાઈ ગયો છે ? પંખઃ સોશૈઃ પાંચ કોશો વડે. એ પાંચ કોશો ક્યા છે ? અન્નમયા; અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનન્દમય વગેરે પાંચ કોશો વડે. એ કોશો કેવા છે ? નિવસિત્પનૈ: | નિન એટલી પોતાની આત્માની. પોતાની જ શક્તિ વડે, આત્માની, પોતાની અવિદ્યારૂપી શક્તિ વડે, અવિદ્યાનાં કારણે એ પાંચકાશો આત્મામાંથી જ પ્રગટ થયેલા છે. કોની જેમ, કોના વડે, આ આત્મા ઢંકાય છે? ઢંકાઈ જાય છે ? વાપર્શ મનુ રૂવ | વાપી એટલે કૂવો, વાવ, નવું એટલે પાણી, વાવનાં પાણીની જેમ. આ પાણી શાના વડે ઢંકાઈ જાય છે? શૈવાત તૈઃ ૐવાત એટલે શેવાળ, લીલ. પટૌંદ પડ, શેવાળનાં બાઝેલાં પડો વડે. વાવનું પાણી, જેમ તેના પર લાગતા શેવાળનાં પડો વડે ઢંકાઈ જાય છે તેમ, આત્મા પાંચ કોશો વડે ઢંકાઈ જાય છે, અને તેનાં પરિણામે તે, જોનારની નજરે પડતો નથી. (૧૫૧). - અનુવાદ: પોતાની શક્તિમાંથી ઉત્પન્ન થયેલા અન્નમય વગેરે પાંચ કોશો વડે ઢંકાઈ ગયો હોવાથી, (આ) આત્મા, શેવાળનાં પડો વડે ઢંકાઈ ગયેલાં વાવનાં પાણીની જેમ, સ્પષ્ટપણે, દેખાતો નથી. (૧૫૧). ટિપ્પણ: શું એટલે ઢાંકવું, આવૃત કરવું, To cover up, to hide, to coceal, to envelop, to enclose - એ ધાતુ પરથી બનેલો શબ્દ (નામ, Noun) વોશ એટલે આવરણ, ઢાંકણ, (તલવાર માટેનું) મ્યાન,- A sheath, A case, A vesture. આત્માને ઢાંકી દેતા, આત્માને જોનારની નજરથી દૂર રાખતા, અન્નમય વગેરે પાંચ કોશોની ચર્ચા અહીંથી શરૂ થાય છે. હકીકતમાં, આત્માની પોતાની, અવિદ્યારૂપી શક્તિમાંથી જ આ કોશો ઉત્પન્ન થયેલા છે, અવિદ્યાને કારણે જ, આ કોશો આત્મામાંથી જ પ્રગટ થયેલા છે, અને આ કોશો જ આત્માને ઢાંકી દે છે ! આત્માને, એનાં સાચાં, મૂળ સ્વરૂપે પ્રગટ થવા દેતા નથી. કમનસીબી એ છે કે જેમાંથી તે કોશો ઉત્પન્ન થવા પામ્યા છે, એ આત્માનું સ્થાન જ આ કોશો લઈ લે છે, એના (આત્માના) સ્થાને જ આ કોશો બેસી જાય છે. પિતા(જનક)નાં સ્થાને પુત્ર બેસી જાય તેમ ! “ઉપકાર કરનાર પર “અપકાર' કરનારની જેમ આત્માનાં મૂળ સ્થાનને જ આ કોશો હડપ કરી જાય છે ! (Usurp, Ms-appropriate) શેવાળ જન્મે છે, પાણીનાં કારણે, અને પછી એ શેવાળનાં પડો, પાણીને જ ઢાંકી દે છે, તેમ ! શ્લોકનો છંદ : ગીતિ (૧૫૧) ૧૫ર-૧૫૩ तच्छेवालापनये सम्यक् सलिलं प्रतीयते शुद्धम् । तृष्णासंतापहरं सद्यः सौख्यप्रदं परं पुंसः ॥ १५२ ॥ વિવેકચૂડામણિ | ૨૯૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ पंचानामपि कोशानामपवादे विभात्यं शुद्धः । नित्यानन्दैकरसः प्रत्यग्रूपः स्वयंज्योतिः ॥ १५३ ॥ શ્લોકોનો ગુજરાતી પાઠ: તવાલાપનયે સમ્યક સલિલ પ્રતીયતે શુદ્ધ તૃષ્ણાસંતાપહરઃ સદ્ય: સૌખ્યપ્રદ પર પુસઃ || ૧૫ર | પંચાનામપિ કોશાનામપવાદ વિભાત્યયં શુદ્ધ : નિત્યાનન્દકરસઃ પ્રત્યગ્રૂપઃ સ્વયંજ્યોતિઃ || ૧૫૩ // શ્લોકોનો ગદ્ય અન્વય ઃ (યથા) ત–શૈવત-મનિ કું: સદર 7MIसंतापहरं परं सौख्यप्रदं शुद्धं सलिलं सम्यक् प्रतीयते, (तथा एव) पंचानां अपि कोशानां अपवादे नित्यानन्द-एकरसः प्रत्यग्-रूपः परः स्वयं:ज्योतिः शुद्धः अयं (आत्मा) विभाति | ૨૧૨-૧૫૩ છે. | શબ્દાર્થ : (યથા) જેમ, જેવી રીતે. મુખ્ય વાક્ય છે, - શુદ્ધ સતિd સી પ્રતીયત | શુદ્ધ જળ સ્પષ્ટ (ચોખું) દેખાય છે. કેવું જળ ? પુલસદર સંતાપદ અને પરં સૌથ્ય માણસને તરત જ તરસના સંતાપને દૂર કરનારું અને સંતાપમાંથી મુક્ત કરનારું, અને પરમ સુખ આપનારું. આવું શાથી શક્ય બને છે? તત્ત-રીવાન-અપનાવે છે અનય એટલે દૂર કરવું, તે શેવાળને દૂર કરવાથી; પાણીની સપાટી પર બાઝેલી લીલને દૂર કરવામાં આવી કે તરત જ ચોખું પાણી દેખાવા માંડ્યું ! એ જ રીતે (તથા વ) શું બને છે? માં (માત્મા) વિમતિ | આ આત્મા પ્રકાશી રહે છે, પ્રકાશિત થાય છે. કેવો આત્મા? ચાર વિશેષણો : નિત્ય-બાનરિસ: નિત્ય, આનંદરૂપ, એકરસ, હંમેશાં માત્ર આનંદસ્વરૂપ જ, એવો. પ્રત્યકૂપ: – પ્રત્યફસ્વરૂપ, એટલે કે “હું-શબ્દથી હંમેશાં પ્રત્યક્ષ થઈ જાય તેવો, પર: ઉચ્ચ પ્રકારનો, શુદ્ધ, એટલે અવિદ્યાથી પર. સ્વયે-જ્યોતિ સ્વયંપ્રકાશ, પોતાનાં જ તેજ વડે પ્રકાશિત. શુદ્ધ - શુદ્ધ, સ્પષ્ટ, વિશદ, ચોખો, અવિદ્યા વગેરે સર્વ અશુદ્ધિઓથી રહિત. આવું કેવી રીતે શક્ય થાય છે? પવાનાં પ જોશાનાં અપવારે I અપવા એટલે બાધ કરવો, નિવારણ કરવું, દૂર કરવું. અન્નમય વગેરે પેલા પાંચેય કોશોનો બાધ થતાં. આ પાંચેય કોશોનું જેવું નિવારણ કરવામાં આવે, તેવો જ, તરત જ, આત્મા, એનાં મૂળભૂત શુદ્ધ સ્વરૂપે પ્રકાશી રહે છે ! (૧૫-૧૫૩) અનુવાદ : જેમ તે શેવાળને દૂર કરવામાં આવતાં, માણસને તરસના સંતાપમાંથી તરત જ મુક્ત જ કરે તેવું અને તેને પરમ સુખ આપનારું શુદ્ધ જળ સ્પષ્ટ દેખાય છે, તેમ જ) પાંચ-પાંચ કોશોનો બાધ કરવામાં આવતાં, નિત્ય, ૨૯૮ | વિવેકચૂડામણિ Page #304 -------------------------------------------------------------------------- ________________ માત્ર-એક આનંદ-સ્વરૂપમાં રહેતો પ્રત્યક્-સ્વરૂપ, ઉચ્ચ પ્રકારનો, સ્વયંપ્રકાશ અને શુદ્ધ એવો આ (આત્મા, પરમાત્મા) પ્રકાશી રહે છે ! (૧૫૨-૧૫૩) ટિપ્પણ : વાવમાં રહેલું પેલું પાણી પોતે તો ચોખ્ખું હતું, છતાં તે કેમ દેખાતું ન્હોતું ? પેલી શેવાળનાં પડ એને ઢાંકી રહ્યાં'તાં, એ કારણે. તરસથી પીડાતો માણસ ત્યાં, પાણીની નજીક ગયો, અને પોતાના હાથ વડે, લીલનાં બધાં પડોને પાણી પરથી દૂર કર્યાં કે તરત જ, પાણી ચોખ્ખું નજરે પડ્યું ! તરસ્યો તો તે હતો જ, તેણે તરત પાણી પીધું, અને તરસની તેની સઘળી પીડા ચાલી ગઈ, અને તેને ખૂબ શાંતિ મળી ગઈ ! બસ, એવી જ રીતે, અહીં, આપણા પ્રસ્તુત સંદર્ભમાં, સાધકે, પોતાના આત્માને ઢાંકી રહેલા, અન્નમય વગેરે પેલા પાંચે પાંચ કોશોનાં આવરણને હટાવી કાઢ્યું, એના અપવાદથી તે મુક્ત થઈ ગયો, અને તરત જ એક અદ્ભુત ‘જાદુ’ સર્જાયું ! આત્મા સ્વયંપ્રકાશ અને શુદ્ધ તો હતો જ, પેલા કોશો એને ઢાંકી દેતા હતા. સાધકની સાધના એવી સંનિષ્ઠ અને સંપૂર્ણ હતી કે પેલા પાંચેય કોશોનું કશું નામ-નિશાન ન રહ્યું અને આત્મા, એનાં મૂળભૂત શુદ્ધ અને પર સ્વરૂપે ઝળહળી ઊઠ્યો ! સરસ મજાનું, સમુચિત, પ્રતીતિકારક દૃષ્ટાંત ! આમ, પાયાની જરૂરિયાત છે, કોશોનાં આવરણથી આત્માને મુક્ત કરવાનીરાખવાની : પછી તો, આત્માનો પુણ્ય પ્રકાશ સર્વત્ર ઝળાંહળાં ! બંને શ્લોકોનો છંદ : ગીતિ (૧૫૨-૧૫૩) ૧૫૪ आत्मानात्मविवेकः कर्तव्यो बन्धमुक्तये विदुषा । तनैवानन्दी भवति स्वं विज्ञाय सच्चिदानन्दम् ॥ १५४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : આત્માનાત્મવિવેકઃ કર્તવ્યો બન્યમુક્તયે વિક્રુષા । તેનૈવાન્દી ભવતિ સ્વ વિશાય સચ્ચિદાનન્દમ્ ॥ ૧૫૪ || શ્લોકનો ગદ્ય અન્વય : (તસ્માત્) વિદુષા વધમુખ્ય આત્મા-અનાત્મવિવે ર્તવ્ય:, તેન વ્ સત્-વિદ્-ગાનનું સ્વં વિજ્ઞાય (સ: વિદ્વાન્)ઞાનન્દ્રી મતિ ॥૧૪॥ શબ્દાર્થ : : you asu &): (47) fagu1 3411241-3171124-faàch: anda: । વિદુષા – વિદ્વાન વડે; વિસ્ શબ્દની ત્રીજી વિભક્તિ એકવચનનું રૂપ; વિવેઃ બે પરસ્પર-વિરોધી વાતો-વિચારો-વસ્તુઓ ભેગી થઈ ગઈ હોય, એકમેકમાં ભળી ગઈ હોય તો, એને જૂદી કરવાની પ્રક્રિયા, એટલે ‘વિવેક' Sense of Discretion; Sense of Discrimination. જે ‘આત્મા'નથી તે, દેહ, ઇન્દ્રિયો વગેરે “અનાત્મા” છે. આ બંને એકમેકથી સાવ ભિન્ન છે, તેથી જો એ બંને વિવેકચૂડામણિ | ૨૯૯ – Page #305 -------------------------------------------------------------------------- ________________ એકમેકમાં ભળી ગયાં હોય, ભેગાં થઈ ગયાં હોય તો, “આત્માને “અનાત્મા અને “અનાત્માને “આત્મા’ માની-સમજી લેવાનો ગુંચવાડો, એવું જોખમ ઊભું થાય; આવું જોખમ નિવારવા માટે, એ બંનેને જૂદાં પાડવાં, તેમનાં મૂળ ભિન્ન પૃથફ એવાં સ્વરૂપે સમજવાં. ટૂંકમાં, એ બંને વચ્ચે “વિવેક' કરવો તે માત્ર આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે. આખા વાક્યમાં કર્મણિ-પ્રયોગ(Passive-Voice)રચના છે : “વિદ્વાન વડે “આત્મા અને “અનાત્મા' વચ્ચે “વિવેક' કરાવો જોઈએ; એટલે કે તેથી, તે કારણે”. આ પહેલાના શ્લોકમાં કહેવામાં આવેલી વાત સમજીસ્વીકારીને, વિદ્વાને આત્મા-અનાત્મા-વિવેક કરવો જોઈએ. આવું શા માટે કરવું જોઈએ ? વિશ્વમુ- બન્ધનમાંથી મુક્તિ મેળવવા માટે, સંસારરૂપી બંધનમાંથી છૂટવા માટે. આમ કરવાથી તેને શો લાભ થાય ? તેન (વિવેન) પર્વ - તેના વડે જ, તેવો “વિવેક કરવાથી જ. તેથી શું ? (સ: વિકાન) માનન્દી મવતિ - તે વિદ્વાન આનંદી બને છે, આનન્દરૂપ બની જાય છે. કેવી રીતે ? શું કરવાથી ? શું થતાં ? સત-વિત-માનન્દ વિજ્ઞાથે | પોતાને, પોતાની જાતને “સ', ચિત', અને “આનન્દ-રૂપ જાણીને- અનુભવીને. ત. કર્યું એટલે હોવું થવું, એ ધાતુનું વર્તમાન-કૃદન્તનું રૂપ Being Existing, પોતે અસ્તિત્વ ધરાવી રહ્યો છે, એવો અનુભવ. વિન્ એટલે જ્ઞાન, આત્મજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન. “પોતે આવો છે,' - એવી અનુભૂતિનાં કારણે, તે આનંદી-આનંદરૂપ બની રહે છે. (૧૫૪) અનુવાદ : (તેથી), વિદ્વાને (સંસારરૂપી) બંધનમાંથી છૂટવા, આત્મા અને અનાત્માનો વિવેક કરવો જોઈએ. તે(વિવેક)ના વડે જ, પોતાને સ-ચિત-આનંદરૂપ જાણીને તે આનંદ-સ્વરૂપ બની જાય છે. (૧૫૪) ટિપ્પણ: “કોશ” એટલે “મ્યાન', - તલવાર મ્યાનમાં હોવાથી દેખાતી નથી, તેને મ્યાનમાંથી બહાર કાઢવામાં આવે, એટલે કે તેના પરનું, તેને ઢાંકી દેતું મ્યાન દૂર કરવામાં આવે, તો જ તે દેખાય. હવે જેનાં સ્વરૂપને સમજાવવાનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે તે, અન્નમય વગેરે પાંચ કોશો વડે આત્મા ઢંકાઈ ગયો છે, એટલે જેને આત્માનું દર્શન કરવું હોય, તેણે આ પાંચે પાંચ કોશોનો બાધ કરવો જ રહ્યો ! (પંજાનાં પિ મોશનાં અપવાદઃ) એ એક જ શરતે, આત્મદર્શન શક્ય બને છે. સંસાર, એક બંધનરૂપ બની જાય છે, એનું કારણ શું ? શરીર, ઇન્દ્રિયો વગેરે “આત્મા' નથી, “અનાત્મા” છે. શરીર અને આત્મા એકસાથે જ રહેતાં હોવાથી, પરસ્પર ખૂબ જ નજીક હોવાથી, “અનાત્મા’ એવાં શરીર-ઇન્દ્રિય વગેરેને આત્મા’ માની લેવાનો ગોટાળો (Confusion) થઈ જવાનું સ્વાભાવિક છે, અને આવો ગુંચવાડો જ સાધકનાં મનમાં બંધન ઊભું કરે છે. આ બંધનમાંથી મુક્ત થવા માટે, પેલાં, “આત્મા” અને “અનાત્મા'નો વિવેક કરવો અનિવાર્ય છે. આમ કરવાથી જ, સાધક પોતાની જાતને સત્-ચિત-આનંદરૂપ જાણીને આનંદરૂપ બની જાય છે. ૩૦૦ | વિવેકચૂડામણિ Page #306 -------------------------------------------------------------------------- ________________ આમ તો, પોતે આનંદરૂપ જ હતો, પરંતુ પેલા વિવેકના અભાવે, તે પોતાની જાતને તે રૂપે જોઈ શકતો ન્હોતો, આત્મદર્શન કરી શકતો હતો. પેલા વિવેકનાં પરિણામે, અનાત્માનાં આવરણો દૂર થઈ ગયાં, એટલે આત્મા પોતાનાં મૂળભૂત સ્વરૂપે સાધકની સમક્ષ પ્રગટ-પ્રકાશિત થઈ ગયો ! અહીં બે વાતને બરાબર સમજી લેવાની જરૂર છે : એક તો એ કે મનુષ્ય પોતે સચ્ચિદાનંદ-સ્વરૂપ જ છે, એટલે પોતાના એ મૂળ સ્વરૂપનો અનુભવ, એ જ એનું જીવન-ધ્યેય છે. બીજી એવી જ મહત્ત્વની વાત એ છે કે જ્યારે તે, પેલા વિવેકનાં પરિણામે, પોતાનાં સચ્ચિદાનંદ-સ્વરૂપનું દર્શન કરે છે, એટલે કે તે પોતાની જાતનું, પોતાના આત્માનું દર્શન કરે છે ત્યારે, તે કશું બનવું જોતો નથી. આત્મા તો હતો જ, તેને જ તે જુએ છે. જે “અદશ્ય' હતો તે હવે “દશ્ય' બની ગયો ! પેલી વાવમાં શુદ્ધ જળ તો હતું જ, શેવાળનાં પડ દૂર થવાથી જે જળ પેલા તરસ્યા માણસને વાવમાં દેખાયું, તે કશું “નવું' તત્ત્વ હોતું. શેવાળ વડે ઢંકાયેલું, “અદશ્ય' જળ, શેવાળ દૂર થતાં, “દશ્ય” બન્યું ! ટૂંકમાં, કશું “અ-પ્રાપ્ત' હતું, તે હવે “પ્રાપ્ત' બન્યું, એવું અહીં નથી. “પ્રાપ્ત જ હતું, પણ અમુક આવરણનાં કારણે જે “પ્રાપ્ત' છે એમ જણાતું હોતું તે, પેલું આવરણ દૂર થતાં, “પ્રાપ્ત' બન્યું. આત્મા ક્યારેય “અ-પ્રાપ્ત' હોતો, હોઈ શકે જ નહીં, “પ્રાણ જ હતો, પ્રાપ્ત લાગતો ન્હોતો, તે હવે “પ્રાપ્ત' બની રહ્યો ! અધ્યાત્મશાસ્ત્રમાં, અથવા તો, સવિશેષ સ્પષ્ટ રીતે કહીએ તો, મોક્ષશાસ્ત્રમાં, આવી અનુભૂતિને “પ્રાણ પ્રતિઃ' કહેવામાં આવે છે. શ્લોકનો છંદ : આર્યા (૧૫૪) ૧૫૫ मुंजादिषीकामिव दृश्यवर्गात् प्रत्यंचमात्मानमसंगमक्रियम् । विविच्य तत्र प्रविलाप्य सर्वं તરાત્મના તિર્કતિ યઃ સ મુ. | જ | બ્લોકનો ગુજરાતી પાઠ: મુંજાદિષીકામિવ દેશ્યવર્ગાતું પ્રત્યંચમાત્માનમસંગમક્રિયા વિવિથ્ય તત્ર પ્રવિલાપ્ય સર્વ તદાત્મના તિષ્ઠતિ યઃ સ મુક્તઃ | ૧૫૫ / શ્લોકનો ગદ્ય અન્વયઃ મુંઝાત્ રૂપીવો વ વત્ પ્રત્યે માં વિર્ય * વિવેકચૂડામણિ | ૩૦૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ आत्मानं विविच्य, तत्र सर्वं प्रविलाप्य यः (विवेकशीलः साधकः) तत्-आत्मना તિતિ, સ: મુp: (પ્તિ) | ૨૫૧ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : : મુ. (તિ) તે મનુષ્ય મુક્ત છે, તે સાધક સંસારનાં બંધનમાંથી છુટકારો મેળવે છે. ક્યો મનુષ્ય? - : ત–માત્મના તિતિ (સ: મુ$: પ્તિ) | તેવા આત્મસ્વરૂપે વિંકી સાધક રહે છે, આત્મામાં જ વિહાર કરતો, રત રહીને જીવન ગાળે છે તે (મુક્ત છે). તે આવું, શું કરીને, કર્યા પછી, પામી શકે છે? આ બે પ્રક્રિયા કર્યા પછી : માત્માનં વિવિષ્ય અને તત્ર સર્વ પ્રવિતાથ; - એક આત્માને સર્વથી જૂદો સમજીને, બીજી બધી બાબતોથી આત્માનો વિવેક કરીને, અને બે આત્મામાં જ સર્વનો વિલય કરીને. આત્માને શાથી જુદો સમજે છે ? વત્ – દેખાતા સર્વ પદાર્થોથી, સર્વ-સમગ્ર દૃશ્ય જગતથી. આ આત્મા કેવો છે? - આ ત્રણ વિશેષણો ધરાવતો : એક,- પ્રત્યેવું સર્વની અંદર-ભીતર રહેલો, પરોક્ષ-પ્રત્યક્ષ અનુભવાતો; બે,- એ કશા પણ સંગ કે વિકાર વિનાનો, નિર્વિકાર, અનાસક્ત; ત્રણ, યેિ કશી પણ ક્રિયા ન કરતો, નિષ્ક્રિય, અક્રિય; આવું તે કોની જેમ કરે છે? મુંબ રૂષી રૂવ (વિવિવ્ય) - મુંન એટલે “મુંજ' નામનું ઘાસ; રૂષો એટલે સળી; મુંજઘાસમાંની સળીને મુંજથી જૂદી સમજી લેવાય, તેવી રીતે; ટૂંકમાં, વાત છે, વિવેકના, સમજપૂર્વકના, ઉપયોગ-વિનિયોગની. (૧૫૫) અનુવાદઃ મુંજ-ઘાસમાંની સળીની જેમ, દેખાતા આ સર્વ પદાર્થોના વર્ગમાંથી પ્રત્યક્ષ અનુભવાતા, અસંગ અને નિષ્ક્રિય આત્માને જુદો સમજીને, જે (વિવેકી સાધક), તે આત્મામાં જ સર્વનો વિલય કરીને, તેવા આત્મસ્વરૂપે જ રહે છે, તે જ મુક્ત છે. (૧૫૫) ટિપ્પણ : સમજુ માણસ બહુ જ સૂક્ષ્મ એવા મુંજ-ઘાસ પરનું પડ દૂર કરીને, તેની વચમાં, તેની અંદર, રહેલી સળીને, તેને ઘાસથી જુદી-ભિન્ન-અલગ સમજે છે. ઘાસ અને સળી, - બંને સાથે હોવા છતાં, સળી ઘાસથી જુદી છે, - એવો વિવેક તે કરે છે તેમ, વિવેકશીલ સાધક, આ દશ્યમાન જગતમાંના સર્વ પદાર્થોથી, એ સર્વની અંદર જ રહેલા અને અસંગ તથા નિષ્ક્રિય એવા આત્માને જુદો સમજે છે. પેલા બધા દશ્ય પદાર્થો, એટલે કે દેહ-ઇન્દ્રિય વગેરે આત્મા સાથે જ રહેતા હોવા છતાં, તે “આત્મા' નથી “અનાત્મા” છે, - એવો વિવેક કરી શકે છે, એટલું જ નહીં પરંતુ પેલા સર્વ “અનાત્મા પદાર્થોનો આત્મામાં જ વિલય કરે છે અને, અંતે, આવા અદ્વિતીય, અખંડ, અભેદ, નિર્વિકાર, નિત્ય અને નિર્મળ આત્મામાં જ સતત વિહાર કરતાં કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે, તે, ખરેખર, ધન્ય છે. બસ, જે સાધક આટલો વિવેકશીલ રહી શકે છે, એટલે કે આત્માને સર્વ ૩૦૨ | વિવેકચૂડામણિ Page #308 -------------------------------------------------------------------------- ________________ અનાત્મ-પદાર્થોથી અલગ સમજે છે અને આત્મામાં જ પેલાં સર્વ અનાત્મ-તત્ત્વોને વિલીન કરી શકે છે, તેને તો, ત્યારપછી, તેવા આત્મામાં જ વિહાર કરવાનું સદ્ભાગ્ય સાંપડે છે. પછી તો, તેને કશાં બંધનો જ રહેતાં નથી, અને બંધનવિહોણો એટલે મુક્ત ! જીવનમાં સુખી અને કૃતાર્થ થવું હોય તો, માણસ માટે, સૂક્ષ્મ “વિવેકબુદ્ધિ અનિવાર્ય બની રહે છે. પુષ્પમાંનો પુષ્પ-રસ એટલે કે મકરન્દ, તલમાં રહેલું તેલ અને દૂધમાં રહેલું નવનીત (માખણ), - આ બંને એકમેકમાં જ, અનુક્રમે, પુષ્પમાં, તેલમાં અને દૂધમાં, સાથે જ રહેતાં હોય છે, પરંતુ મકરન્દ-તેલ-માખણને મેળવવા-પામવા ઇચ્છતો મનુષ્ય, એ બંને વચ્ચેનો “વિવેક ન કરી શકે તો, આવી સર્વ મહત્ત્વની મૂલ્યવાન અને સત્ત્વશીલ વસ્તુઓને તે કદાપિ પ્રાપ્ત કરી જ ન શકે. આવું જ, આ દશ્ય અને સ્થૂલ જગતમાં, દેહ-ઈન્દ્રિયો વગેરે અનાત્માપદાર્થોનું અને આત્માનું સાહચર્ય છે. આવશ્યક છે, - એ બંને વચ્ચેનો વિવેક કરવાનું, – વિવિ. મુંજ-ઘાસ અને એમાંની સળીનું આ દાંત પણ, પૂર્વવતું, અત્યંત ઔચિત્યપૂર્ણ છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૫૫) ૧૫૬ હોમમવનોડથતુ વોશ शान्नेन जीवति विनश्यति तद्विहीनः । त्वक्चर्ममांसरुधिरास्थिपुरीषराशि નાં થે વિતુમતિ નિત્યશુદ્ધ ૫૬ છે શ્લોકનો ગુજરાતી પાઠ : દેહોડયમન્નભવનોન્નમયસ્તુ કોશ -શાન જીવતિ વિનશ્યતિ તદ્ધિહીનઃ. ત્વચર્મમાંસરુધિરાસ્થિપુરીષરાશિ -નયં સ્વયં ભવિતુમહતિ નિત્યશુદ્ધઃ || ૧૫૬ શ્લોકનો ગદ્ય અન્વયઃ ૩પવનઃ યે દેહ નમ: કોશ: (તિ); (સઃ દેહ) અત્રેન નીતિ, ત-વિહીન: વિનશ્યતિ | ત્વચર્મ-માંસસુપર-ઈ-પુરીષ-શિઃ વે (રેહા) સ્વયં તુ નિત્ય (આત્મા) પવિતું ન ઈતિ . ૫૬ / શબ્દાર્થ મુખ્ય વાક્ય છેઃ અત્રમવન: અ રેડ બન્નમય કોશઃ (અતિ) | વિવેકચૂડામણિ | ૩૦૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩મવન - એટલે અન્ન વડે પોષણ પામતું, ઘડાતું અને એમાંથી જ ઉત્પન્ન થયેલું; માં હદ - ઉપર્યુક્ત વિશેષણ વડે આ સ્થૂળ શરીર અન્નમય: બ્રોશર - “અન્નમય' કોશ છે. આવું શરીર એ જ “અન્નમય કોશ છે. આ સ્થૂળ શરીર કેવું છે? એની વિશેષતા શી છે? કેવી છે? - આ બેઃ એક,(સ: રેહા) અન્નેન નીતિતે દેહ અત્રથી જીવે છે, જીવતું રહે છે; અને બે,-(સ: તેહ.) ત૬-વિહીન: ૨ વિનશ્યતિ,અને તેના વિના, એટલે કે અન્ન વિના, તે વિનાશ પામે છે. આ સ્થળ શરીર વિશે બીજું શું કહેવામાં આવ્યું છે? એ જ કે સમયે (ડ) વયે નિત્યશુદ્ધ (આત્મા) વતું ન ગતિ - આ સ્થૂળ શરીર પોતે, નિત્યશુદ્ધ એવો આત્મા બની શકે નહીં, એવો આત્મા હોવાને, બનવા માટે યોગ્ય નથી, લાયક નથી. આનું કારણ શું? (યે ) વવર્મ-માંસ-ધર-સ્થિ–પુરીષ-શિ. (પ્તિ) | ત્વ એટલે સૂક્ષ્મ, અંદરની, પાતળી ચામડી, વર્મ એટલે ચામડી, એટલે સ્થૂળ પ્રકારની, બહારની, જાડી ચામડી; થિ એટલે હાડકાં, પુરીષ - એટલે મળમૂત્ર; અને રાશિ - સમૂહ, સમુદાય, સંગ્રહ, Collection. આવું આ સ્થૂળ શરીર નિત્યશુદ્ધ આત્મા હોવાને લાયક નથી, એનું કારણ એ છે કે ચામડીથી માંડીને, માંસ-લોહી-હાડકાં અને મળ-મૂત્ર જેવાં અશુદ્ધ, ગંદાં, મલિન તત્ત્વોનો સમૂહ માત્ર તે છે. આવાં ક્ષુદ્ર, અસ્વચ્છ અને હીન તત્ત્વોનું બનેલું સ્થૂલ શરીર, નિત્યશુદ્ધ એવા આત્મા હોવાની યોગ્યતા કેવી રીતે ધારણ કરી શકે ? કદાપિ આવું સંભવિત બની જ ન શકે, એવો એકમાત્ર અને સાચો ઉત્તર પેલા સવાલનો હોઈ શકે, - એ સ્પષ્ટ અને સુનિશ્ચિત છે. (૧૫૬) . અનુવાદ : અન્ન વડે પોષાતું આ સ્થૂળ શરીર (એ જ) અન્નમય કોશ છે. અન્નથી તે જીવતું રહે છે અને તેના તે વિના વિનાશ પામે છે, (તેથી) ત્વચા, ચામડી, લોહી, માંસ, હાડકાં અને મળમૂત્રના સમૂહ-રૂપ આ (ધૂળ) શરીર પોતે નિત્યશુદ્ધ એવો આત્મા હોઈ શકે નહીં. (૧૫૬) ટિપ્પણ : મોક્ષાર્થી સાધક માટે આત્મ-દર્શન, આત્મ-સાક્ષાત્કાર અનિવાર્ય રીતે આવશ્યક (Indispensable) છે, એમ આ પહેલાં, અનેક વાર અને અનેક ભિન્ન ભિન્ન રીતે, નિરૂપિત કરવામાં આવ્યું છે. અને આત્મદર્શન તો ત્યારે જ શક્ય બને, જ્યારે સાધકને આત્માનાં મૂળભૂત, સ્વરૂપનો સાચો-સમ્યફ-સંપૂર્ણ પરિચય થાય, અને આ પરિસ્થિતિ પણ ત્યારે જ શક્ય બને, જ્યારે તે આ દૃશ્ય અને સ્થૂલ જગતમાંનાં શરીર-ઇન્દ્રિયો વગેરે જેવાં, જે આત્મા નથી તેવાં, સર્વ “અનાત્મ-તત્ત્વોથી “આત્મા’નો વિવેક કરી શકે. આત્માનાં શુદ્ધ સ્વરૂપનાં દર્શનની આડે આવતાં, એને “આવૃત કરતાં અને એને “વિક્ષિપ્ત' કરતાં બે વિનો, એટલે તમોગુણની “આવરણ'-શક્તિ અને રજોગુણની વિક્ષેપ'-શક્તિ. આ બે વિઘ્નોનાં જોખમ, એની ભય-ઉત્પાદક શક્તિ વિશે અને ૩૦૪ | વિવેકચૂડામણિ Page #310 -------------------------------------------------------------------------- ________________ એનાં દૂરીકરણ બાબત સાવધાન રહેવાનું પણ, સદ્ગુરુએ, સાધકને, શક્ય અને જરૂરી એવું સઘળું માર્ગદર્શન આપી દીધું છે. આવું જ અને એટલું જ અનર્થકારક વિઘ્ન એટલે સ્થૂળ દેહમાં રહેલાં, ‘અન્નમય’ વગેરે પાંચ કોશો. હવે, અહીંથી, આ શ્લોકથી, હવે પછીના અનેક શ્લોકોમાં, આ પંચકોશરૂપી વિઘ્નની, એનાં સ્વરૂપની સમજૂતી આપવામાં આવી છે. આ શ્લોકમાં, અન્નથી જ ઉત્પન્ન થયેલા, એનાથી જ જીવી શકતા અને એના વિના અવશ્ય વિનષ્ટ થતાં (એટલે કે મૃત્યુ પામતાં) સ્થૂળ શરીરને જ ‘અન્નમય' કોશ કહેવામાં આવ્યો છે, એટલું જ નહીં પણ બીજી, પાયાની વાત (Fundamental fact) એ પણ નિરૂપિત કરી દેવામાં આવી છે કે ચામડીથી માંડીને મળમૂત્ર સુધીનાં, સંપૂર્ણતઃ ‘અશુદ્ધ’ એવાં તત્ત્વોથી ભરેલું આ સ્થૂળ શરીર ‘નિત્યશુદ્ધ’ એવો આત્મા કદાપિ હોઈ શકે નહીં. ‘અન્નમય’ કોશ બની રહેલાં આવાં ‘સ્થૂળ શરીર’ને ‘આત્મા’ માની બેસવાની ભયંકર ભૂલ સાધક ન કરે, એ માટે સદ્ગુરુએ સમયસરની, સૂચક અને પ્રતીતિજનક ચિમકી અહીં સાધકને આપી દીધી છે. શ્લોકનો છંદ : વસંતતિલકા (૧૫૬) ૧૫૭ पूर्वं जनेरपि मृतेरपि नायमस्ति जातः क्षणं क्षणगुणोऽनियतस्वभावः । नैको जडच घटवत् परिदृश्यमानः स्वात्मा कथं भवति भावविकारवेत्ता ॥ १५७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પૂર્વ જનેરપિ મૃતેરપિ નાયમસ્તિ જાતઃ ક્ષણું ક્ષણગુણોઽનિયતસ્વભાવઃ । નૈકો જડશ્વ ઘટવત્ પરિદૃશ્યમાનઃ સ્વાત્મા કથં ભવતિ ભાવવિકારવેત્તા ॥ ૧૫૭ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : અયં (વેદઃ) નને: પૂર્વ અત્તિ, મૃતે: (પશ્ચાત્ ગત્તિ) ન સ્તિ । (સ: લેહ:) ક્ષળ નાત:, ક્ષણમુળ: અનિયતત્વમાવ: (૬), 7 : (અર્થાત્ અને રૂપ: મસ્તિ), ન: પવત્ પવૃિશ્યમાન (શ્વ અસ્તિ), પૃથ ન મસ્તિ) । (શ:) ભાવવિાવેત્તા (વે.) થં સ્વાત્મા મવૃત્તિ ? ॥ ૧૭ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : અર્થ (વે) નને: પૂર્વ અપિ મૃà: (પશ્ચાત પિ) ન અસ્તિ । નનિ એટલે જન્મ, અને સ્મૃતિ એટલે મૃત્યુ. તે બંને શબ્દોનું છઠ્ઠી વિભક્તિ એકવચનનું - રૂપ બને. અને મૃતેઃ. જન્મની પહેલાં પણ અને વિવેકચૂડામણિ / ૩૦૫ ફર્મા - ૨૦ Page #311 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુની પછી પણ, ન ત - હોતો નથી, રહેતો નથી, અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે આ દેહનું અસ્તિત્વ, એનું હોવાપણું, એની હયાતી, - (Existence, Life) જન્મથી મૃત્યુ સુધીના સમય સુધી જ મર્યાદિત છે. જન્મ પહેલાં તે હતો નહીં, અને મૃત્યુ પછી તે હશે નહીં. સ: રેહ ક્ષ નાતઃ ક્ષણમુખ: ૨ (પ્તિ) | તે ક્ષણમાં જન્મે છે અને ક્ષણિકગુણોવાળો છે. વળી, (સ: રેહા) 7. : (પ તુ જરૂ૫: મસ્તિ) | તે એકરૂપ નહીં, પણ અનેકરૂપોના સમૂહરૂપે બનેલો છે. નિયત સ્વભાવ: (ા તિ) ! તે અનિયત, એટલે નિશ્ચિત નહી એવા અસ્થિર, અદઢ અથવા પરિવર્તનશીલ સ્વભાવવાળો છે. ટૂંકમાં, એનો સ્વભાવ સ્થિર નથી, એનું કશું સ્થાયિત્વ નથી, સમયે સમયે એમાં ફેરફારો થતા રહે એવો એનો સ્વભાવ છે. (સ:) નડ, પટવ પદ્યુમન: (૨ ગતિ) | વળી, તે ઘડાની માફક એક દશ્ય પદાર્થ છે અને તેથી તે જડ છે. ટૂંકમાં, તે “દૃશ્ય' (જેને જોઈ શકાય એવો, એટલે કે “જોવાનું કર્મ - oject, seen) છે, “દષ્ટ' (જોનાર, જોવાનો કર્તા - subject, seer) નથી. : મોવવિવIRવેરી (સ્તિ) | બાવવિશRIટ વગેરે “છ ભાવ-વિકારોનો જાણનાર છે, એટલે કે તે એ હકીકત જાણે છે કે તેને પોતાને માટે જન્મ-જરા-મૃત્યુ વગરે સ્કૂલ-શરીર-સહજ ભાવવિકારોનો ભોગ બનવાનું નિશ્ચિત છે. (દ્દશ: ઘૂહ) આવો આ સ્થૂલ દેહ પોતે, પોતાનો આત્મા કેમ હોઈ શકે? (૧૫૭) અનુવાદ : આ (સ્થૂલ દેહ) જન્મની પહેલાં પણ અને મૃત્યુની પછી પણ રહેતો નથી, તે ક્ષણમાં જન્મે છે અને ક્ષણિક-ગુણોવાળો છે, એનો સ્વભાવ અસ્થિર છે, એક નહીં પરંતુ અનેકરૂપોવાળો છે, ઘડાની માફક તે દશ્ય પદાર્થ છે, તેથી તે જડ છે. ભાવ-વિકારોનો જાણનાર એવો આ (સ્થૂલ દેહ) પોતે પોતાનો આત્મા કેવી રીતે હોઈ શકે ? (૧૫૭) ટિપ્પણ: સ્કૂલ દેહની, નિશ્ચિત થઈ ચૂકેલી, કેટલીક, પરિસ્થિતિઓનું વર્ણન કરીને, તે કદી પણ આત્મા ન હોઈ શકે, એવું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્મા સદા-સર્વદા-સતત, ત્રણેય કાળમાં, અસ્તિત્વ ધરાવતો, ત્રણેય કાળનો સાક્ષી એટલે કે સત્ Ever-existing છે, અજન્મા અને અવિનાશી છે, તે શાશ્વત (Eternal) છે, સનાતન ગુણો ધરાવે છે, એક જ સ્વરૂપવાળો છે, નિયત સ્વભાવવાળો છે, “દષ્ટા' (seer) છે, જ્ઞાતા છે, શેય નથી, દૃશ્યમાન નથી, સ્વયં ચૈતન્યરૂપ છે, અપરિવર્તનશીલ છે, અને એને કશા ભાવ-વિકારો હોતા નથી, કારણ કે તે નિર્વિકાર છે. આની સામે સ્થૂલ દેહનું સ્વરૂપ કેવું છે? જન્મ પહેલાં અને મૃત્યુ પછી એનું ક્યાંય અસ્તિત્વ હોતું નથી. એની હયાતી, માત્ર જન્મથી મૃત્યુ સુધીની, મર્યાદિત જ છે. એનું સમગ્ર અસ્તિત્વ જ ક્ષણિક છે. આ ક્ષણે છે, પણ હવે પછીની ક્ષણે તે “હશે કે નહીં, એ નિશ્ચિત નથી હોતું. શૈશવ, યૌવન, ઘડપણ, નાનો-મોટો, ૩૦૬ | વિવેકચૂડામણિ Page #312 -------------------------------------------------------------------------- ________________ કાળા-ધોળો, તંદુરસ્ત-માંદો, હસતો-રડતો, વગેરે જેવાં અનેકવિધ રૂપો તેને હોય છે. એનો સ્વભાવ કદી એકરૂપ હોતો નથી. સવારે પ્રસન્ન હોય, બપોરે ગુસ્સામાં હોય, સાંજે શોકમાં હોય અને રાત્રે ફરી પાછો ખુશમિજાજ હોય. ઘડાની માફક તે દૃશ્ય અને જડ પદાર્થ જેવો હોય છે, “જડ' હોવાથી તેને કહ્યું “ચૈતન્ય” હોતું નથી. અને સમગ્ર જીવન દરમિયાન તે ગતિ થી છેક વિનશ્યતિ સુધીના સર્વ ભાવવિકારોનો તે સતત ભોગ બનતો રહેતો હોય છે. સ્થૂલ દેહ આવો, અને આત્મા તેવો ! સામસામા છેડાના બંને સ્વરૂપો ! એ બે વચ્ચે મેળ કેવો ? અશક્ય ! સંક્ષેપમાં, આવો પૂલ દેહ પોતે, કદાપિ પોતાનો આત્મા હોઈ શકે જ નહીં. શ્લોકનો છંદ : વસંતતિલકા (૧૫૭) ૧૫૮ पाणिपादादिमान् देहो नात्मा व्यंगेऽपि जीवनात् । ततच्छक्तेरनाशाच्च न नियम्यो नियामकः ॥ १५८ ॥ , શ્લોકનો ગુજરાતી પાઠ: પાણિપાદાદિમાનું દેહો નાત્મા બંગડપિ જીવનાત્ તત્તચ્છક્તરનાશાચ્ચ ન નિયમ્યો નિયામકઃ || ૧૫૮ છે. શ્લોકનો ગદ્ય અન્વય : પાણિપાલવિમાન (મય) ‘ઇ માત્મા (મતિ) ! व्यंगे अपि (तस्मिन् देहे) जीवनात् तत्-तत्-शक्ते: अनाशात् चः (स:) नियम्यः (ગતિ), ર નિયામક (તિ) / ૨૫૮ / શબ્દાર્થ મુખ્ય વાક્ય છે. પાણિપાલવિમાન (ય) લેહ માત્મા ર (તિ) પણ એટલે હાથ, અને પાર એટલે પગ. હાથ-પગ વગેરેવાળો આ પૂલ દેહ આત્મા નથી. શા કારણે ? ત્રણ કારણો આ પ્રમાણે : (૧) વ્યો પ (મન ) નવનાત્ – ચંશ (વિ+૩) એટલે ખામીવાળું, ખોડ-ખાંપણવાળું. બંને ગપિ નિ હે - એ “સતિ-સપ્તમી વાક્યરચના છે, - સમય દર્શાવનારી. તે દેહ ખોડખાંપણવાળો હોય ત્યારે પણ, તો પણ, કોઈ પણ ઇન્દ્રિય કે અવયવનો ક્ષય થયો હોય તો પણ. “તો પણ’ શું? નાવનાત્ તેમાં જીવન ચાલુ રહે છે છે. (૨) ત––શ: અનાશાત્ ા વળી, મનુષ્યની તે તે જૂદી જૂદી શક્તિ બનતી રહે છે, તેમાં તે તે અંગ-અવયવની ચેતન-શક્તિનો નાશ થતો નથી, અને (૩) સ: દ નિય: (તિ), ન નિયામક (તિ) | તે દેહ નિયમ્ય છે, એટલે કે નિયમને આધીન છે, (અન્ય એટલે કે આત્મા વડે) નિયમન-નિયંત્રણમાં લાવી શકાય તેવો, શાસિત છે, નિયામક-શાસક નથી. ૧૫૮) વિવેકચૂડામણિ | ૩૦૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : હાથ-પગ વગેરે(અંગો)વાળો આ સ્થૂળ દેહ (1) આત્મા નથી, કારણ કે, તે ખોડ-ખાંપણવાળો બને ત્યારે પણ જીવવાનું તો ચાલુ જ રહે છે અને તેની તે તે ચેતનશક્તિનો નાશ થતો નથી. (આ સ્થૂળ દેહ) નિયમ્ય છે, નિયામક નથી. (૧૫૮) ટિપ્પણ : મનુષ્યનો સ્થૂલ દેહ આત્મા નથી, ન હોઈ શકે, - આ પહેલાંના શ્લોકમાં નિરૂપિત આ વાત અહીં પણ ચાલુ રહી છે. આત્મા આ સ્થૂલ દેહ કે એનું કોઈ અંગ હોઈ શકે નહીં, કારણ કે જો એમ હોય તો કોઈ પણ અંગ કપાઈ જતાં કે કોઈ પણ અવયવનો ક્ષય થતાં, એટલે કે શરીર આવું ખામીવાળું બનતાં, આત્માનો પણ વિનાશ થવો જોઈએ, પરંતુ એવું બનતું નથી, જીવવાનું તો ચાલુ જ રહે છે (નાવના). એ જ રીતે, મનુષ્યની તે તે ચેતન-શક્તિનો પણ નાશ થતો નથી, તે તે શક્તિ પણ ચાલુ જ રહે છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આત્મા તો સ્થૂલ દેહનાં અંગો, અવયવો, વાણી, મન, અહંકાર, અંતઃકરણ, - વગેરેનો નિયામક છે, નિયંત્રક છે, નિયંતા છે, શાસક છે. શરીર તો આ નિયામક નક્કી કરેલાં સર્વ નિયમો-નિયંત્રણોને સર્વથા આધીન છે, નિયમ્ય છે, નિયંત્રિત છે, આત્મા વડે શાસિત છે. સ્કૂલ દેહ, આત્મા ન હોઈ શકે, એ હકીકતને સિદ્ધ કરવા માટેનાં અહીં રજુ કરવામાં આવેલાં કારણો, ખરેખર, ખાતરી કરાવનારાં છે. શ્લોકનો છંદ : અનુષુપ (૧૫૮) ૧૫૯ देहतद्धर्मतत्कर्मतदवस्थादिसाक्षिणः। सत एव स्वतः सिद्धं तैद्वलक्षण्यमात्मनः ॥ १५९ ॥ . શ્લોકનો ગુજરાતી પાઠ : દેહતદ્ધર્મતત્કર્મતદવસ્થાદિસાક્ષિણઃ | સત એવ સ્વતઃ સિદ્ધ તâલક્ષમ્યમાત્મનઃ || ૧૫૯ / શ્લોકનો ગદ્ય અન્વય : ૮-ધર્મ- ત ત-અવસ્થા-આસિક્ષિણ: સત: માત્મનઃ ત૬-ચૈન્નક્ષપ્યું સ્વત: પર્વ સિદ્ધ (પતિ) / ૨૫૬ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : (હાત) વૈન ક્ષણે સ્વત: પર્વ સિદ્ધ (મતિ) | વૈજ્ઞક્ષષ્ય એટલે વિલક્ષણતા, જૂદાપણું, ભિન્નતા, પૃથક્યણું Separateness, Distinction, Dissimilarity, Individualuty, Fata: Ta ZAZA આપોઆપ, એની મેળે જ, કશો ખાસ પ્રયત્ન કર્યો વિના જ. દેહથી આત્માનું જૂદાપણું, આત્મા દેહથી વિલક્ષણ છે, તે હકીક્ત આપોઆપ જ સિદ્ધ-સાબિતસંપન્ન થાય છે. શાથી? શા કારણે ? કેવી રીતે ? એનાં બે કારણો આ પ્રમાણે છે : (૧) પહેલું કારણ તો એ કે આત્મા હંમેશાં સસ્વરૂપ છે, સત્યસ્વરૂપ છે, ૩૦૮ | વિવેકચૂડામણિ Page #314 -------------------------------------------------------------------------- ________________ સદા-સર્વદા અસ્તિત્વ-હયાતી ધરાવે છે, તે કદાપિ સત્ (અસ્તિત્વ-વિહોણો ) Non-existent હોતો નથી, અને (૨) બીજું કારણ એ છે કે સ્કૂલ દેહ અને તેની સાથે સંકળાયેલાં સર્વ ધર્મો, પ્રક્રિયાઓ અને પરિસ્થિતિઓનો તે (આત્મા) “સાક્ષી છે. કોર્ટમાં કોઈ આરોપીના સાક્ષી (witness) તરીકે ઉપસ્થિત રહેનાર વ્યક્તિ પેલા આરોપી કરતાં જુદી જ હોય; આરોપી “સાક્ષ્ય છે, જ્યારે આ વ્યક્તિ તો સાક્ષી છે; સાક્ષી અને સાક્ષ્ય કદી એક હોઈ શકે જ નહીં. અહીં, પ્રસ્તુત સંદર્ભમાં સ્કૂલ દેહ અને એની સાથે સંલગ્ન સર્વ બાબતો “સાક્ષ્ય' છે, જ્યારે આત્મા તો “સાક્ષી છે. સ્થૂલ દેહ સાથે સંકળાયેલી બાબતો શી શી છે, કઈ કઈ છે? હૃ-ત-ધર્મ-તત્ત-(વે)-ત૬-(૨)-અવસ્થા-દિક્ષM: (માત્મનઃ) | “સાક્ષી રહેલા માત્મા શબ્દનું આ વિશેષણ છે : દેહના ધર્મો, આટલા : જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, જાડાપણું, દૂબળાપણું વગેરે વિકારો. તેનાં કર્મો, આટલાં : જોવું, સાંભળવું, સુંઘવું, ચાખવું, સ્પર્શવું, ખાવું, પીવું, બેસવું, ચાલવું, ઊંઘવું, જાગવું, પચાવવું, મળમૂત્ર-વિસર્જન વગેરે. દેહની અવસ્થાઓ તો જાણીતી, નક્કી થયેલી આ ત્રણ છે જ : જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ. સ્થૂલ દેહ અને એનાં સર્વ ધર્મો, કર્મો, અવસ્થાઓને, આત્મા તો, સાક્ષીભાવે, તે સહુથી જુદો (પૃથક) રહીને, જોયા કરે છે. (૧૫૯) અનુવાદ: સ્થલ દેહ, તેના ધર્મો, તેનાં કર્મો અને તેની અવસ્થાઓને સાક્ષીભાવે જોનાર અને સસ્વરૂપ એવા આત્માનું તેનાથી (એટલે કે દેહથી) જૂદાપણું આપોઆપ સિદ્ધ થાય છે. (૧૫૯) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકોમાં, પૂલ દેહ તે આત્મા નથી, તે બંને વચ્ચે ઐક્ય કે તાદાભ્ય ન હોઈ શકે, એ રીતે નિરૂપણ કરવામાં આવ્યું. પરંતુ કોઈક શંકાકાર પૂર્વપક્ષ એમ પૂછે કે - “ઠીક છે, આ તો જાણું, પણ આત્મા દેહથી જૂદો (વિસ્તક્ષા) છે, એ કેવી રીતે ? આત્માનાં, દેહથી જૂદાપણાંનાં કારણો તો જરા દર્શાવો !” આવા પૂર્વપક્ષને, અહીં, સિદ્ધાંતપક્ષે, મૂંગો કરી દે એવો જડબાતોડ જવાબ આપ્યો છે : “ભલા માણસ, તારામાં તો કોઈ “સામાન્ય બુદ્ધિ (Common sense) પણ જણાતી નથી! કોર્ટમાંનો “સાક્ષી'(witness) એક બાજુ, ન્યાયાધીશ(Judge) અથવા વકીલ(Pleader)ની સામે ઊભો હોય છે, જ્યારે પેલો આરોપી(Accused) તો આરોપીનાં પિંજરામાં ઊભો હોય છે! એ બંને, એટલે કે સાક્ષી અને સાક્ય (આરોપી), કદી એક જ વ્યક્તિ હોઈ શકે? એ જ રીતે, અહીં, સદા-સર્વદા-સતત સસ્વરૂપ એવો આત્મા પણ, સર્વવ્યાપી (Omni-present) હોવાથી, મર્ય અને વિનશ્વર (Mortal) એવા સ્થૂલ દેહને, તેનાં અનેક વિવિધ ધર્મો-કર્મો, અવસ્થાઓને, તેનાથી સાવ અલગ-ભિન્ન-ન્યારો-વિલક્ષણ રહીને, વિવેકચૂડામણિ | ૩૦૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ સાક્ષીભાવે જોયા જ કરતો હોય છે ! તે તો દષ્ટા(seer) છે, દેહ વગેરે તો “દશ્ય' અથવા દશ્યમાન છે ! જે “તટસ્થ' (એટલે કે નદીના તટ પર ઊભો) હોય, તે પોતાની સામેના સરિતાપ્રવાહમાંની હોડીઓ અને એમાં બેઠેલાં બધા યાત્રાળુઓ વગેરેથી તો જુદો જ હોયને ! “તટસ્થ અને જલપ્રવાહસ્થી એ બંને ક્યારેય પણ એક હોઈ શકે ? બિચારો પૂર્વપક્ષ ! આવ્યો તો હતો, સિદ્ધાંતપક્ષ સાથે વિવાદ કરવા, અને એમ કરીને, એમનાં નિરૂપણનું ખંડન (Refutation) અને સિદ્ધાંતપક્ષને પરાજિત કરવા, પરંતુ એની કમનસીબી અને કરુણતા, - એની “ફજેતી', - એવી થઈ કે, પેલી પ્રચલિત લોક-કહેવત મુજબ, “આયે થે શિકાર કરને કે લિયે, લેકિન ખુદ હી શિકાર બન ગયે !” શ્લોકનો છંદ : અનુપુપ (૧૫૯) ૧૬૦ कुल्यराशिसिलिप्तो मलपूर्णोऽतिकश्मलः । વર્થ મલયે વેત્તા સ્વયમેતશિક્ષUT: + ૬૦ શ્લોકનો ગુજરાતી પાઠ : કુલ્યરાશિર્માસલિતો મલપૂર્ણાંડતિકશ્યલઃ | કર્થ ભદય વેત્તા સ્વયમેતદ્વિલક્ષણઃ || ૧૬૦ || શ્લોકનો ગદ્ય અવય : ચશિઃ મનિસ: મનપૂર્વ તિમ્મતઃ ૩થે (રેહા), તિવિનક્ષ: (તી દેહી વયે) વેત્તા (૨ : માત્મા) 8 (મવે) ? || ૬૦ || | શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : મય (રેહા) તિતિક્ષM: (માત્મા) થે ભવેત્ ? આ (સ્થૂલ દેહ) પોતાનાથી જુદાં જ લક્ષણવાળો (આત્મા) કેવી રીતે હોઈ શકે ? કેવો દેહ ? એનાં ચાર વિશેષણો આ પ્રમાણે : (૧) ૩ ચણિઃ | શુન્ય એટલે હાડકાં અને શશિ એટલે ઢગલો-સમૂહ-માળો, હાડકાંનો માળો, (૨) માંસતિ: માંસ વડે લીંપાયેલો, લથપથ, ખરડાયેલો, (૩) મનપૂ. મળ-ભર્યો, મળમૂત્રથી ભરેલો, (૪) અતિશ્મ: | શ્મત એટલે મેલો (Dirty), મલિન, નિન્દF-ELULA, - Ignominous, Condemnable. સ્થલ દેહ આવો છે, તો તેનાથી જુદો એવો આત્મા કેવો છે ? (તર્થ હિલ્સ) સ્વયં વેત્તા - તેને, દેહને, જાણનારો, જ્ઞાનસ્વરૂપ, જ્ઞાતા (The knower). (૧૬૦) અનુવાદ ઃ હાડકાંનો માળો, માંસ વડે લથપથ, મળથી ભરેલો અને અત્યંત મલિન એવો આ (સ્થૂલ દેહ), પોતાનાથી સાવ વિલક્ષણ અને સ્વયં જ્ઞાનસ્વરૂપ એવો આત્મા શી રીતે હોઈ શકે ? (૧૦૦) ૩૧૦ | વિવેચૂડામણિ Page #316 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણઃ પેલા બિચારા પૂર્વપક્ષ-“ભાઈ સાહેબ' હાર્યા તો ખરા, છતાં “હાર્યો જુગારી બમણું રમે !' એ કહેવત પ્રમાણે, અથવા અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથ (Goldsmith 1728-1794)-i $14-'The Deserted Village Hill HALL ગામઠી શાળાના માસ્તર'(Village-schoolmaster)ની જેમ, - 'Even though vanquished, he could argue still ! “હાર્યા છતાં, દલીલબાજીમાં પોતે જરા પણ ઊણાં ઊતરે તેમ નથી !” – એવું પોતાનું ડહાપણ (કે “દોઢ-ડહાપણ' ?) દર્શાવવા, જ્યારે તેણે “સ્કૂલ દેહ તે આત્મા જ છે !' – એવું પોતાનું ગાણું ગાવાનું ચાલુ જ રાખ્યું ત્યારે, એને “ભોંયભેગો' કરવા માટે, સિદ્ધાંતપક્ષ માટે બીજો કશો વિકલ્પ હોતો ! પરંતુ આ વિશે આગળ જતાં પહેલાં, એક નોંધપાત્ર વાતની નોંધ કરી લઈએ : “સ્કૂલ શરીર એ આત્મા નથી”, – એ વિષય પર, અત્યારસુધીમાં, સવિસ્તર નિરૂપણ થઈ ગયું છે; આવશ્યક એવું, એના અનુસંધાનમાં, બધું જ કહેવાઈ ગયું છે; છતાં એ જ બાબતનું આવું, વારંવાર, પિષ્ટપેષણ' (fપષ્ટ) વેષમ) – એટલે કે “ખાંડેલા”(Pulverised, pounded, crushed)ને ફરી-ફરી અનેક વાર ખાંડવું.: એક ને એક વાતની વારંવાર પુનરુક્તિ -Repetition(કર્યા કરવી). શા માટે? આવો સવાલ કોઈક વાચકનાં મનમાં ઊઠવાની શક્યતા ખરી. • આમ તો, આવો સવાલ સાચો અને સમુચિત ગણાય, કારણ કે સાહિત્યવિવેચન-શાસ્ત્ર (Literary criticism)ના સિદ્ધાંત પ્રમાણે, “પુનરુક્તિ 'ને, લેખકનો, “દોષ” જ ગણવામાં આવેલ છે. આ બાબતમાં બે વાત લક્ષમાં રાખવાની રહે છે : એક તો એ કે આ ગ્રંથ સાહિત્યનો નથી, વેદાન્તનો, એટલે કે તત્ત્વજ્ઞાનનો છે, અને બીજી એ કે સ્વયં શ્રીશંકરાચાર્યજીએ, “બ્રહ્મસૂત્ર” પરનાં પોતાનાં ભાષ્યમાં, એક સ્થળે, “યૂણા-નિખનન”—નામનો એક “ન્યાય' ટાંક્યો છે : કોઈ-સ્થળે, ભોંયમાં, થાંભલો (ધૂળ) ખોડવાનો કે રોપવાનો હોય ત્યારે, એ થાંભલા માટેના ખાડામાં જરૂરી રેતી-પત્થરો નાખીને, થાંભલાને મજબૂત કરવા માટે, એને વારંવાર ખાંડ્યા-ખોડ્યા કરવા( નિનન)ની જરૂર રહે છે. તત્ત્વજ્ઞાનની ચર્ચા દરમિયાન પણ, “સ્કૂલ શરીર તે આત્મા નથી”, – જેવા મહત્ત્વના વિષયને, શિષ્યનાં મનમાં દઢીભૂત કરવામાં, પુનરુક્તિ એ દોષ નથી, પરંતુ ગુણ બની રહે છે, એવું આચાર્યશ્રી માનતા હોય તો તે અસ્વાભાવિક નથી. સ્થૂલ દેહથી આત્માની વિલક્ષણતા સિદ્ધ કરવા માટે અહીં, ફરી એક વાર, “વિલક્ષણ’–શબ્દ પ્રયોજાયો છે, પરંતુ એ “વિલક્ષણતા'ના બે નવા આધાર અહીં નિરૂપાયા છે : એક તો એ કે સ્કૂલ શરીર માંસ-મળ-સૂત્ર વગેરે ગંદાં તત્ત્વોથી લથપથ છે અને નિંદ્ય છે, જ્યારે આત્મા તો વિશુદ્ધિનું મૂર્તિમંત સ્વરૂપ છે અને આવકાર્ય-ઇચ્છનીય-પ્રાતવ્ય એવું એક તત્ત્વ છે. બીજું, આત્મા, એ દેહને જાણનારો (વા) છે, “જ્ઞાતા”(Knower) છે, દેહ તો આત્માનો “ય”(Knowable) એવો વિવેકચૂડામણિ | ૩૧૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન-ક્રિયાનો “ક”(subject) છે, જ્યારે દેહ તો એ જ જ્ઞાન-ક્રિયાનું માત્ર “કર્મ”(Object) જ છે ! વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે પણ, “કર્મ કદાપિ કર્તા ન હોઈ શકે, ન બની શકે : એ બંને વચ્ચેની વિલક્ષણતા તો સિદ્ધ જ છે. શ્લોકનો છંદ : અનુષુપ (૧૦૦) - ૧૬૧ त्वङ्मांसमेदोऽस्थिपुरीषराशा -વલંર્તિ મૂઢળ: વતિ | विलक्षणं वेत्ति विचारशीलो _ निजस्वरूपं परमार्थभूतम् ॥ १६१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ત્વક્સાસમેટોડસ્થિપુરીષરાશા -વસંમતિ મૂઢજનઃ કરોતિ . વિલક્ષણ વેરિ વિચારશીલો નિજસ્વરૂપ પરમાર્થભૂતમ્ II ૧૬૧ / શ્લોકનો ગદ્ય અન્વય : મૂઠિનનઃ વમાંશમેલોશિપુરીષાશી (યૂ) मूढजनः अहंमत करोति, विचारशीलः (तु) परमार्थभूतं निजस्वरूपं विलक्षणं वेत्ति ૨૬8 | શબ્દાર્થ : આ શ્લોકમાં, આ બે સ્વતંત્ર વાક્યો છે ; એક : પૂઃ વડુંमांसमेदोऽस्थिपुरीषराशौ (स्थूलदेहे) अहंमति करोति । બે વિવારશીતઃ (1) પરમાર્થપૂર્વ નિનસ્વરૂપ વિન્નક્ષને વત્ત સે મૂહનન - મૂર્ખ માણસ, જેની મતિ-બુદ્ધિ મુંઝાઈ ગઈ છે અને તેથી, જે યોગ્ય વિચાર કરી શક્તો નથી, વિવેકબુદ્ધિ વિનાનો માણસ. એ શું કરે છે? (ધૂન) અર્તિ જતિ | મહંમતિ એટલે તે માણસ સ્કૂલ દેહ વિશે “હું”-બુદ્ધિ કરે છે, હું એટલે આ દેહ, - એવું માનનાર-સમજનાર માણસ; સ્કૂલ શરીર પ્રત્યે તે “અહ”-ભાવ, “મમ"ભાવ સેવે છે. સ્થૂલ દેહ કેવો છે ? - આ વિશેષણમાંના બધા જ શબ્દો અગાઉના શ્લોકોમાં આવી ગયા છે. સ્થૂલ દેહ એટલે ચામડી-માંસ-મેદ-હાડકાંવિષ્ટા(મળ) વગેરેનો સમૂહ, ઢગલો; આવા સ્થૂલ શરીરને, મૂઢ-માણસ, હું - એમ સમજે છે. વિવારશીત એટલે યોગ્ય વિચાર કરી શકે, વિવેકબુદ્ધિનો સમુચિત વિનિયોગ : કરી શકે તેવો, જ્ઞાની, જ્ઞાનસંપન્ન માણસ. આ માણસ શું કરે છે ? નિસ્વરૂપે એટલે પોતાનાં સ્વરૂપને, પોતાની જાતને, વિન્નક્ષણ એટલે જૂદી, ભિન્ન, પૃથક, ૩૧૨| વિવેકચૂડામણિ Page #318 -------------------------------------------------------------------------- ________________ અળગી, ન્યારી. કોનાથી? - સ્થૂલ શરીરથી; “વિલક્ષણ’ એટલે કેવી? પરમાર્થપૂત પારમાર્થિક સત્ય તરીકે, પરમ-અર્થ-સંપન્ન એવા આત્મા તરીકે, વેરિ – સમજે છે, જાણે છે, ઓળખે છે. મૂઢજન” અને “વિચારશીલ' એવા બે પરસ્પર-ભિન્ન મનુષ્યોની જૂદી જૂદી સમજણ અને માન્યતા વચ્ચેનો તફાવત દર્શાવવા માટે, ઉપર્યુક્ત બંને વાક્યો વચ્ચે (7) શબ્દ “અધ્યાહાર્ય છે, એમ સમજવાનું છે. (૧૬) અનુવાદ : મૂર્ખ માણસ, ચામડી-માંસ-મેદ-હાડકાં-મળના ઢગલા(સમાન સ્કૂલ દેહ)માં “હું-બુદ્ધિ કરે છે, જ્યારે વિચારશીલ માણસ પારમાર્થિક સત્ય એવા પોતાનાં સ્વરૂપને, તે(હિ)થી વિલક્ષણ સમજે છે. (૧૬૧) ટિપ્પણ: “સ્કૂલ શરીર તે આત્મા નથી” – એ ચર્ચામાં, અંતે, પેલા પૂર્વપક્ષે, પોતાનો પરાજય સ્વીકારી લીધો છે, એમ આપણે સમજી લેવાનું રહે છે, કારણ કે અહીંથી સિદ્ધાંતપક્ષ તથા પૂર્વપક્ષ, - એ બંને પક્ષોની વિચારધારામાં માન્યતા ધરાવનારા, બે, જૂદા જૂદા સ્વભાવવાળા, માણસો વચ્ચેના તફાવતને સમજાવવામાં આવે છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે “Beauty is skin-deep”. માણસને શરીર સુંદર કેમ લાગે છે? બહારની ધૂળ ચામડી સુંદર છે, તેથી. પરંતુ ચામડીનું પડ તો સાવ પાતળું હોય છે, અને ચામડીની નીચે, અંદર, શરીરમાં તો માંસ-મળમૂત્ર વગેરેની ગંદકી જ ભરેલી છે ! પરંતુ મૂઢ માણસ તો શરીર-ઉપરની રૂપાળી ચામડીથી જ પ્રસન્ન અને પ્રભાવિત થઈ જાય છે ! શરીરની અંદર ભરપૂર માત્રામાં રહેલી ગંદકી વિશે તો, આંખથી તે અળગી હોવાથી, તે વિચારી શકતો જ નથી, - તેની “મતિ” “મૂઢ' હોવાથીસ્તો ! અને આનું પરિણામ ? “હું સ્કૂલ શરીર જ છું !' – એવી મિથ્યા અને અનર્થ-જનક સમજણ ! શરીરથી આગળ-ઊંચે અને “અંદર', પેલી ગંદકી ઉપરાંત, એની પેલી પાર પોતાનાં મૂળભૂત સ્વરૂપ સમા, હકીકતમાં તો સદા વસી રહેલા, સ્વયં પરત્માત્માના અંશને, આત્માને, તે જોઈ શકતો નથી, જોવાનું તેને સૂઝતું જ નથી : What a tragedy ! What a tragic irony ! - આની પડછે. પેલા વિચારશીલ અને જ્ઞાની મનુષ્યની સિદ્ધિ જુઓ : એની વિવેકબુદ્ધિ અને સાચી અને સૂક્ષ્મ દૃષ્ટિ આપે છે, જેના વડે, શરીરમાંની પેલી બધી ગંદકીની સંપૂર્ણ ઉપેક્ષા કરીને, એની પેલી પાર રહેલાં પોતાના સ્વરૂપને, પેલાં શરીર તથા એની ગંદકીથી વિલક્ષણ, પારમાર્થિક સત્ય એવા આત્મા તરીકે, ઓળખી લે છે ! આવી સાચી સૂક્ષ્મ દૃષ્ટિ, સમજણ અને આવાં જ્ઞાનને કારણે, “હું તો સ્કૂલ શરીરના અહંભાવ–મમભાવથી અળગો, અસંગ, વિલક્ષણ આત્મા છું!'- એવી પ્રતીતિ વડે તે ધન્ય બની જાય છે, અને મોક્ષપ્રાપ્તિ વડે એનો બેડો પાર થઈ જાય છે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૯૬૧) વિવેકચૂડામણિ | ૩૧૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ देहोऽहमित्येव जडस्य बुद्धि - देहे च जीवे च विदुषस्त्वहंधीः । विवेकविज्ञानवतो महात्मनो ब्रह्माहमित्येव मतिः सदात्मनि ॥ १६२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : . દેહોઽહમિત્યેવ જડસ્ય બુદ્ધિ -દૈહે ચ જીવે ચ વિદુષસ્ત્વસંધીઃ । વિવેકવિજ્ઞાનવતો મહાત્મનો બ્રહ્માહમિત્યેવ મતિઃ સદાત્મનિ || ૧૬૨ || શ્લોકનો ગદ્ય અન્વય : તેઃ અહં કૃતિ વ બુદ્ધિ નહસ્ય (મસ્તિ), दे ૬ નીવે ૨ ‘અહંધી:' (કૃતિ તુ વ્રુદ્ધિ:) વિદુષ: (સ્તિ), ‘સત્’-આત્મનિ અહં બ્રહ્મ વ (અસ્મિ, રૂતિ) મતિ: વિવેવિજ્ઞાનવત: મહાત્મનઃ (સ્તિ) ॥ ૬૨ ॥ શબ્દાર્થ: ભેદ અહં વૃત્તિ વ્ બુદ્ધિ: નસ્ય (સ્તિ) । નડ·એટલે એવો માણસ, જેની બુદ્ધિ નિષ્ક્રિય હોય, કામ કરતી ન હોય, જે પોતે કશું વિચારી શકતો ન હોય. આવા માણસની સમજણ-માન્યતા (વૃદ્ધિ) કેવી હોય છે? ‘આ સ્થૂળ શરીર જ હું છું એવી' વેઃ વ અહં તિ। વિદુષ:। (વિસ્ એ શબ્દની છઠ્ઠી વિભક્તિ-એકવચન)ની એટલે કે વિદ્વાન-પંડિત શા પારંગતની બુદ્ધિ (ધો:) કેવી હોય છે ? ‘દેહમાં અને જીવમાં હું છું' - એવી (અહં-ધી:). પરંતુ જે માણસ વિવેક—વિજ્ઞાનવાળો મહાત્મા (વિવેવિજ્ઞાનવતઃ મહાત્મનઃ) હોય તેની બુદ્ધિ (મતિ;) કેવી હોય છે ? ‘સસ્વરૂપ-સત્યસ્વરૂપ આત્મામાં (સતિ આત્મનિ) હું બ્રહ્મ જ છું (મહં બ્રહ્મ વ અસ્મિ)' એ પ્રકારની. (૧૬૨) અનુવાદ : ‘સ્થૂળ શરીર જ હું છું,' - એવી સમજણ જડ માણસની હોય છે. દેહ અને જીવમાં હું છું,' - એવી માન્યતા પંડિતની હોય છે, જ્યારે ‘સપ આત્મામાં હું પોતે બ્રહ્મ જ છું.' એવી બુદ્ધિ વિવેકવિજ્ઞાનવાળા મહાત્માની હોય છે. (૧૬૨) - ટિપ્પણ : આમ તો, અહીં પણ, આ પહેલાંના શ્લોકમાંનો વિષય જ ચાલુ રહ્યો છે, પણ એમાં થોડો ફેર છે. ‘હું શું છું ?’ એ પ્રશ્ન પરત્વે, પોતાની બુદ્ધિ (વુદ્ધિ, ધી:, મતિ:) કેવી છે ? એ બાબતમાં અહીં, બે નહીં, પરંતુ ત્રણ જૂદી જૂદી બૌદ્ધિક સજ્જતા (Intellectual equipment) ધરાવતા માણસો વચ્ચે રહેલો તફાવત નિરૂપવામાં આવ્યો છે, અને તે ત્રણ આ પ્રમાણે છે : (૧) જડ બુદ્ધિવાળો માણસ, (૨) બહુ-ભણેલો, શાસ્ત્ર-પારંગત, બહુશ્રુત પંડિત (well-read) માણસ, ૩૧૪ / વિવેચૂડામણિ Page #320 -------------------------------------------------------------------------- ________________ અને (૩) સૂક્ષ્મ વિવેકબુદ્ધિની વિજ્ઞાન-સિદ્ધિ ધરાવતો, સાચો જ્ઞાની, મહાત્મા, એવો મનુષ્ય. પેલા પ્રસ્તુત પ્રશ્ન પરત્વે, આ ત્રણ વ્યક્તિની સમજણ આ પ્રમાણે હોય છે : (૧) જેની બુદ્ધિ એટલે કે વિચારશક્તિ જ જડ, નિષ્ક્રિય છે, જે કશું વિચારી જ શક્તો નથી, એ બિચારો તો, સુંદર-મજાના આકર્ષક પોતાના સ્થૂળ દેહને જુએ કે તરત જ, - “હું” એટલે બીજું કશું નહીં, “આ દેહ જ છું ! - એમ માની બેસે છે. (૨) પંડિતની બુદ્ધિ થોડી કેળવાયેલી છે, કારણ કે કોઈક સારી પાઠશાળા(University)માં ભણીને, વેદો-શાસ્ત્રો-દર્શનો વગેરે વિશે વ્યાપક અને ઊંડા સ્વાધ્યાયની, વિદ્વત્તાની, ઉચ્ચ કક્ષા તેણે પ્રાપ્ત કરી છે. આમ, એની વૈચારિકબૌદ્ધિક કક્ષા (Intellectual-level) ઘણી ઊંચી હોવા છતાં, આધ્યાત્મિક અને તાત્ત્વિક બાબતોમાં (spiritual, Philosophical matters) તે સાવ કોરો છે, એની કેળવણી માત્ર બુદ્ધિ અને જીવનાં સ્વરૂપ સુધીની જ મર્યાદિત છે, હૃદયઅંત:કરણ-આત્મા જેવાં સૂક્ષ્મ અને આંતર (Internal) તત્ત્વો બાબતમાં તે હજી સંપૂર્ણતઃ અનભિજ્ઞ છે. પરિણામે, તે દેહ અને જીવમાં “અહં બુદ્ધિવાળો હોય છે : “દેહવાળો જીવ હું છું', એમ તે માને છે. (૩) ત્રીજો માણસ, ખરેખર, વિવેક-વિજ્ઞાન-સંપન્ન એવો એક વિરલ મહાત્મા છે. બ્રહ્મનાં મૂળભૂત સાચા સ્વરૂપની એને પૂરી અને પાકી સમજણ છે. તેથી સ્થૂળ શરીર અને જીવની મર્યાદાથી તે સંપૂર્ણરીતે પરિચિત છે. તેની આંતર-દષ્ટિ ઊઘડી ગઈ હોવાથી, તેને સમ્યક પ્રતીતિ થઈ ગઈ હોય છે કે બીજું કશું જ નહીં, પરંતુ હું સ્વયં બ્રહ્મ જ છું !” આવી ત્રણ વ્યક્તિઓનાં બાહ્ય તથા આંતરિક વ્યક્તિત્વનાં આટલાં નિરીક્ષણ પછી, પ્રવર્તમાન વિશ્વવિદ્યાલયોમાં પ્રચલિત બનેલા, પારિભાષિક શબ્દોને પ્રયોજીને, આપણે નિઃસંકોચ કહી શકીએ કે : (૧) પ્રથમ વ્યક્તિ માત્ર દુન્વયી માણસ તરીકે ત્રીજા વર્ગમાં (II - class) પાસ, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ તો પૂરેપૂરી નાપાસ થાય છે. (૨) વચલી વ્યક્તિ બીજા વર્ગમાં (II - class) ઉત્તીર્ણ થાય છે. (૩) ત્રીજી વ્યક્તિ પ્રથમ વર્ગમાં પણ પ્રથમ ક્રમ (1st class First) મેળવીને, સર્વોચ્ચ સિદ્ધિનો અધિકારી બને છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૨) ૧૬૩ अत्रात्मबुद्धि त्यज मूढबुद्धे त्वङ्मांसमेदोऽस्थिपुरीषराशौ । सर्वात्मनि ब्रह्मणि निर्विकल्पे कुरुष्व शान्ति परमां भजस्व ॥ १६३ ॥ વિવેકચૂડામણિ / ૩૧૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : અત્રાત્મબુદ્ધિ ત્યજ મૂઢબુદ્ધ વહ્માંસદોડસ્થિપુરીષરાશી ! સર્વાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પ કુરુષ્પ શાન્તિ પરમાં ભજસ્વ . ૧૬૩ .. શ્લોકનો ગદ્ય અન્વય : (હે) મૂવુદ્ધ, માંસમેતો સ્થિપુરીપરાશ મત્ર (स्थूलदेहे) आत्मबुद्धिं त्यज। सर्वात्मनि निर्विकल्पे ब्रह्मणि (आत्मबुद्धिं) સુષ્ય | પરમાં શક્તિ (૨) મનસ્વ ૨૬રૂ | શબ્દાર્થ : સ્કૂલ દેહ અને આત્માનાં સ્વરૂપ અને પરસ્પર સંબંધની બાબતમાં ગેરમાર્ગે જઈ રહેલા શિષ્યને “હે મૂઢબુદ્ધિવાળા !” ( મૂઢવુ) - એવાં સંબોધનથી, સદ્ગુરુ, આ પ્રમાણે, ત્રણ આદેશો આપે છે ? (૧) ચા - ત્યજી દે, છોડી દે, ત્યાગ કર. (૨) (નાત્મવૃદ્ધિ) કુષ્ય – (આત્મબુદ્ધિ) કર, અપનાવ. (૩) મનસ્વ | પામજે, પ્રાપ્ત કરજે, મેળવ. હવે, આ ત્રણેય આશાઓ સાથે સંકળાયેલાં વાક્યોને સમજવાનો પ્રયત્ન કરીએ : (૧) ગુરુજી, શિષ્યને શું છોડી દેવાનો આદેશ આપે છે ? મત્ર (ધૂન) માત્મવૃદ્ધિ | - અહીં, આ સ્થૂલ દેહમાં, આત્મબુદ્ધિ કરવાનો, એટલે કે “આ શરીર એ જ હું છું,’ એવી અહબુદ્ધિ, એવી ખોટી સમજણનો ત્યાગ કરવાનો આદેશ આપે છે. શા માટે? કારણ કે, આ પહેલાં કહેવાઈ ગયું છે તેમ, આ શરીર, ચામડી- માંસ-મેદ-હાડકાં-મળ વગેરેનો માત્ર ઢગલો છે, એનું જ એ માળખું છે. એ સિવાય એમાં બીજું કશું જ શુભ-મંગલ કે સાત્ત્વિક નથી, - તેથી. અને શિષ્ય મંદબુદ્ધિવાળો (મૂઢમતિ) હોય ત્યારે જ, તેને, આવો આદેશ આપવો પડે ! (૨) ઉપર્યુક્ત આદેશમાં જેમ, છોડવાની (ચળ) વાત છે તેમ, આ બીજા આદેશમાં, અપનાવવાની (ગુપ્ત) આજ્ઞા છે. શિષ્ય શું અપનાવવાનું - કરવાનું – સ્વીકારવાનું છે ? સર્વમાં આત્મારૂપે રહેલા (સર્વાત્મન) નિર્વિકલ્પ ( વિન્ય) એવા બ્રહ્મમાં આત્મબુદ્ધિ (ગ્રહણ) કરવાની છે. આવા બ્રહ્મમાં (માત્મવૃદ્ધિ કુષ્ય) આત્મબુદ્ધિ કરવી, એટલે “એ બ્રહ્મ હું પોતે જ છું' - એવી સમજણને અપનાવવી સ્વીકારવી. આ બ્રહ્મ નિર્વિકલ્પ' એટલા માટે છે કે તેમાં કશા “વિકલ્પ' (Option) માટે અવકાશ નથી, આ કે તે, એવાં બીજાં કોઈ રૂપે તેને વર્ણવી શકાય એમ નથી, એટલે કે એનું સ્વરૂપ શાશ્વત છે, નિત્ય (Eternal) છે, પરિવર્તનથી પર છે. (૩) શિષ્ય, ગુરુજીની, આ બીજી આજ્ઞા સ્વીકારે, એટલે પછી ત્રીજી આજ્ઞા તો, આ પ્રમાણે, શુભ પરિણામ સમી સ્વાભાવિક જ બની રહે કે - “તું ઉત્કૃષ્ટપરમ-સર્વશ્રેષ્ઠ શાંતિને (પરમાં શત) પ્રાપ્ત કર, પામ, મેળવ.” (માથ્વ) (૧૬૩) ૩૧૬ | વિવેચૂડામણિ Page #322 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : હે મંદબુદ્ધિવાળા ! ચામડી-માંસ-મેદ-હાડકાં-વિષ્ઠાના ઢગલા જેવા આ સ્થૂલ દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કર, અને સર્વમાં આત્મારૂપે રહેલા નિર્વિકલ્પ બ્રહ્મમાં (આત્મબુદ્ધિ) કર, (આમ કરીને, પરિણામે) તું પરમ શાંતિ પામ ! (૧૬૩) ટિપ્પણ : આમ તો, શબ્દાર્થ-વિભાગમાં, શબ્દોના અર્થની સવિસ્તર સમજૂતી ઉપરાંત, આ શ્લોકનાં તાત્પર્ય વિશે પણ, જેટલું જરૂરી છે, તે સઘળું નિરૂપી દેવામાં આવ્યું છે. તેમ છતાં, આટલી બાબતો આપણે લક્ષમાં રાખીએ : એક તો એ કે મોક્ષાર્થી સાધકને ‘મૂઢબુદ્ધિ રહેવાનું પોસાય નહીં. તેણે જો મોક્ષપ્રાપ્તિરૂપી પોતાનાં જીવનધ્યેયને સંપન્ન કરવું હોય તો, પોતાની બુદ્ધિને, વિચારશક્તિને સક્રિય-સતેજ-સાવધ કરવી જ રહી. એ વિના પોતે સ્વીકારેલી જીવનયાત્રામાં એ સફળ થઈ શકે નહીં. બીજું, મોક્ષપ્રાપ્તિ એટલે જ પરમ શાંતિ - એ સત્ય અને શાશ્વત હકીકતને તેણે સમયસર સમજીને હંમેશાં સ્મરણમાં રાખવાની છે. અને ત્રીજી તથા છેલ્લી અને સહુથી મહત્ત્વની વાત એ છે કે જે બ્રહ્મમાં તેણે આત્મબુદ્ધિ કરવાની છે, તેનું મૂળભૂત સાચું સ્વરૂપ તેણે આત્મસાત્ કરી લેવાનું છે કે તે (બ્રહ્મ) સર્વમાં આત્મારૂપે રહેલું છે અને અન્ય કોઈ પણ વર્ણન કે વિકલ્પથી તે પર છે, નિર્વિકલ્પ છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૩) ૧૬૪ देहेन्द्रियादावसति भ्रमोदितां विद्वानहंतां न जहाति यावत् । तावन्न तस्यास्ति विमुक्तिवार्ता -પ્યત્વેષ લેવાન્તનયાન્તવર્ણી | ૬૪ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેહેન્દ્રિયાદાવસતિ ભ્રમોદિતાં વિદ્વાનહંતાં ન જહાતિ યાવત્ । તાવન્ન તસ્યાસ્તિ વિમુક્તિવાર્તા -ઘ્યત્વેષ વેદાન્તનયાન્તદર્શી || ૧૬૪ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : વિજ્ઞાન્ યાવત્ અસત્તિ વેઠેન્દ્રિયાની પ્રમાવિતાં અહંતાં न जहाति, तावत् तस्य विदुषः विमुक्ति-वार्ता न अस्ति, एषः तु वेदान्त-नयઅન્તર્શી પિ અસ્તુ (નામ) | ૧૬૪ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : તાવત્ તસ્ય (વિદુષ:) વિમુòિવાર્તા ન અસ્તિ / વાર્તા એટલે વાત, સવાલ, વિષય, મુદ્દો. ત્યાં સુધી તે(વિદ્વાન)ની મુક્તિની વાત વિવેકચૂડામણિ / ૩૧૭ Page #323 -------------------------------------------------------------------------- ________________ ન થઈ શકે, ન સંભવી શકે. ક્યાં સુધી ? અને કયો વિદ્વાન ? યાવત્ (સ:) विद्वान् असति देहेन्द्रियादौ भ्रमोदितां अहंतां न त्यजति । જ્યાં સુધી (તે) વિદ્વાન છોડે નહીં, ત્યજે નહીં (ન નાતિ). શું છોડવાનું-ત્યજવાનું છે ? અહંતાં - અહંપણાને, અહંભાવને, મમભાવને. શામાંનો આ ‘અહં-ભાવ’ ? રેહેન્દ્રિયાવી દેહ અને ઇન્દ્રિયો વગેરેમાંનો અહંભાવ. એ અહંભાવ કેવો છે ? અતિ (અસત્નું સપ્તમી વિભક્તિ એકવચન-રૂપ, વેદેન્દ્રિયાનું વિશેષણ) મિથ્યા, મિથ્યાભૂત, ખોટો, અસત્ય. અહંતા કેવી છે ? શ્રમ-કવિતાં ભ્રમને કારણે જન્મેલી, ભ્રમણા-ભ્રાન્તિને કારણે પ્રગટેલી, ઊભી થયેલી. ટૂંકમાં, વિદ્વાન, મિથ્યા એવા દેહ-વગેરેમાં ભ્રાન્તિને કારણે ઉદ્ભવેલા પોતાના હું-પણાને છોડે નહીં ત્યાં સુધી, તેના મોક્ષનો સવાલ સંભવતો જ નથી. નય એટલે સિદ્ધાન્ત. નયાન્ત એટલે પણ સિદ્ધાન્ત. વર્શી - જાણકા૨, જેણે દર્શન કર્યું છે, જે જ્ઞાન ધરાવે છે તે, પારંગત. અપિ પણ. નામ ભલેને, ભલે. આવો વિદ્વાન દર્શનના સિદ્ધાન્તોનો પૂરેપૂરો જાણકાર ભલેને હોય, તો પણ નહીં! (૧૬૪) અનુવાદ : વિદ્વાન જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિયો વગેરેમાં, ભ્રમને કારણે ઊગેલા જૂઠા (પોતાના) ‘અહં’ભાવને છોડે નહીં ત્યાં સુધી, તેના મોક્ષની વાત જ ન થઈ શકે, - પછી, ભલેને, તે વેદાન્તના સિદ્ધાન્તોનો જાણકાર હોય ! (૧૬૪) ટિપ્પણ : સાધક ખૂબ ભણ્યો હોય, ખાસ કરીને વેદાન્ત-દર્શનના સર્વ મહત્ત્વના અને પાયાના સિદ્ધાન્તોનું પાંડિત્ય ધરાવતો હોય, એનો તે પૂરેપૂરો જાણકાર બની ગયો હોય, અરે, એમાં પારંગત થઈ ગયો હોય, જેને સાચા અર્થમાં એ વેદાન્તસિદ્ધાંતો પૂરતો, ‘તજ્ઞ' (Expert, connoisseur) કહેવામાં આવે છે, એવો તે હોય, તો પણ એના મોક્ષની વાત જ ન સંભવી શકે, કારણ કે તેણે મોક્ષપ્રાપ્તિ માટેની પાયાની શરત જ પરિપૂર્ણ નથી કરી. સ્થૂલ દેહ સાથે સંકળાયેલા, ઇન્દ્રિયો વગેરે બધા જ પદાર્થો મિથ્યા (‘અસત્’) છે અને ‘એ સર્વ હું છું’ - એવા, ભ્રમણાને કારણે ઉદ્ભવેલા, ‘અહં’-ભાવમાંથી જ હજુ તે મુક્ત થયો નથી, ત્યાં, આવી પરિસ્થિતિમાં, એના મોક્ષનો સવાલ જ અપ્રસ્તુત બની જાય. પેલા ‘મમ’ભાવનો ત્યાગ, એ તો પ્રાથમિક છતાં અનિવાર્ય એવી શરત છે. જ્યાં સુધી આવા ‘અહં’ભાવની આળપંપાળમાં સાધક રાચતો હોય, ત્યાં સુધી વેદાન્ત-સિદ્ધાન્તનું એનું પાંડિત્ય પણ નિરર્થક જ નીવડે. આવું જ્ઞાન, અવશ્ય, ઉપયોગી છે, પરંતુ ‘અહં’ભાવ-ત્યાગની પેલી સૌપ્રથમ-મૂળભૂત શરતને તે સંપન્ન કરે ત્યારપછી જ, તે પહેલાં, હરગીઝ નહીં ! - - - - - ઘણા બહુશ્રુત પંડિતો મોક્ષપ્રાપ્તિ માટે અ-પાત્ર ઠર્યા છે, એનાં કારણોની અહીં તળિયા-ઝાટક ચર્ચા કરવામાં આવી છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૪) ૩૧૮ | વિવેકચૂડામણિ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ छायाशरीरे प्रतिबिम्बमात्रे यत्स्वप्नदेहे हृदि कल्पितांगे । यथात्मबुद्धिस्तव नास्ति काचिद् जीवच्छरीरे च तथैव मास्तु ॥ १६५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : છાયાશરીરે પ્રતિબિમ્બમાત્રે યત્સ્યપ્રદેહે હૃદિ કલ્પિતાંગે । યથાત્મબુદ્ધિસ્તવ નાસ્તિ કાચિદ્ જીવચ્છરીરે ચ તથૈવ માસ્તુ | ૧૬૫ || શ્લોકનો ગદ્ય અન્વય : પ્રતિવિશ્વમાત્રે છાયાશરીરે, ટ્િ ઋત્વિતાને (૬) स्वप्न यथा तव काचित् (अपि) आत्मबुद्धिः न अस्ति, तथा एव जीवत्-शरीरे ૬ (પિ) તવ (ગાભઽક્રિ) મા અસ્તુ ॥ ૬૬ ॥ શબ્દાર્થ : આખા શ્લોકમાં, યથા-તથા (જેવી રીતે, તેવી રીતે) એવા અર્થમાં, એક-બીજાં સાથે સંકળાયેલાં, બે વાક્યો મૂકવામાં આવ્યાં છે. સદ્ગુરુજી શિષ્યને કહે છે કે તથા વ નીવ-શરીરે 7 તવ (આત્મવુદ્ધિ:) મા અસ્તુ । નૌવત્શરીરે એટલે આપણું આ જીવતું, જાગ્રત અવસ્થામાં અનુભવાતું સ્થૂલ શરીર. તેવી જ રીતે (તથા વ) આ તારાં જીવતાં સ્થૂળ શરીરમાં તને ‘હું-પણાં’ની બુદ્ધિ (આત્મવૃદ્ધિ) ન થવી જોઈએ. કેવી રીતે ? થથા પ્રતિનિમ્નમારે છાયાશરીર, ડ્િ તિાંગે, સ્વનવેદે હૈં તવ ાચિત્ (પિ) આત્મબુદ્ધિ ન અસ્તિ (તથા) । છાયાશરીર એટલે દર્પણમાં પ્રતિબિંબ થયેલું (પ્રતિનિશ્ર્વિત) છાયારૂપી સ્થૂળ શરીર, વિ લ્પિત એટલે મનમાં-હૃદયમાં-અંતરમાં સ્પેલું (એ જ શરીર), સ્વનવેદ એટલે સ્વપ્રમાં જોયેલુંદીઠેલું શરીર. જેવી રીતે ઉપર્યુક્ત આવાં કોઈ જ પ્રકારનાં શરીરમાં તને ‘હું છું’ એવો કશો પણ ભાવ, એટલે કે આત્મબુદ્ધિ થતી નથી, તેવી જ રીતે, આ જીવતાં સ્થૂલ શરીરમાં પણ તને આત્મબુદ્ધિ ન થવી જોઈએ. (૧૬૫) અનુવાદ : (દર્પણમાં) પ્રતિબિંબિત થયેલાં છાયારૂપી શરીરમાં, સ્વપ્રમાં જોયેલાં શરીરમાં અને મનમાં લ્પેલાં શરીરમાં તને જેમ કશી પણ આત્મબુદ્ધિ થતી નથી, તેવી જ રીતે (જાગ્રત-અવસ્થામાં અનુભવાતાં આ સ્થૂલ) શરીરમાં પણ, (તને આત્મબુદ્ધિ ન થવી જોઈએ. (૧૯૬૫) ટિપ્પણ : તડકે જતાં હોઈએ ત્યારે, આપણાં સ્થૂલ શરીરનો પડછાયો (Shadow) જમીન પર પડે છે, અરીસાની સામે ઊભાં હોઈએ ત્યારે, અરીસામાં આપણાં એ જ શરીરનું પ્રતિબિંબિત (Reflection) પડે છે, થોડી વધુ કલ્પના કરીએ તો, સ્વપ્રમાં પણ આપણું તે કાલ્પનિક શરીર ર્હોઈએ છીએ. પડછાયા-રૂપી શરીર, પ્રતિબિંબિત શરીર કે કાલ્પનિક શરીર, - આવાં ત્રણેય વિવેકચૂડામણિ / ૩૧૯ - Page #325 -------------------------------------------------------------------------- ________________ શરીરો આપણાં નથી, એ વાત આપણે સમજીએ છીએ અને સ્વીકારીએ છીએ, તેથી તેના પ્રત્યે, એ શરીરો ‘આપણાં છે’ એવી આત્મબુદ્ધિ કદી આપણને પણ થતી નથી. હકીકતમાં, આવી હકીકત કોઈને સમજાવવાની પણ જરૂર રહેતી નથી. શા માટે? કારણ કે સહુને ખાતરી છે કે એ શરીરો ‘સાચાં' નથી, આપણાં શરીરનાં એ બધાં માત્ર પડછાયા-પ્રતિબિંબ-કલ્પના વગેરે જ છે. પરંતુ જાગ્રત-અવસ્થામાં, નિત્ય અનુભવાતું આપણું આ જીવતું-જાગતું શરીર તો ‘મારું છે', ‘તે હું જ છું' - એવી આત્મબુદ્ધિ, સામાન્ય રીતે, આપણને સહુને સ્થૂલ શરીર વિશે થાય છે, અને સહુ સંસારી મનુષ્યોને આવો મમ-ભાવ થાય, તે સ્વાભાવિક પણ છે. પરંતુ આ ગ્રંથમાંનું સઘળું નિરૂપણ, આવા કોઈ સામાન્ય સંસારી જીવને અનુલક્ષીને કરવામાં આવ્યું નથી. ગ્રંથકર્તા અને ગુરુજી બંનેનું લક્ષ્ય (Target) અહીં મોક્ષાર્થી એવો સાધક છે, એટલે જ તે બંનેએ, શિષ્યભાવે તેમની સમક્ષ આવેલા તે સાધકને જ સીધું સંબોધન કરતાં, ઉપર્યુક્ત સામાન્ય સંસારીજનની જેમ, પોતાનાં ‘જીવ-શરીર’ પ્રત્યે એવો જ અભિગમ ન રાખવાની તાકીદ કરી છે. આમ તો, હકીકતમાં, આ ‘જીવ-શરીર’ પ્રત્યે પણ, આત્મબુદ્ધિ રાખવાની બાબતમાં પણ પેલાં છાયા-પડછાયા-કાલ્પનિક શરીરોની જેમ, એના જેવું જ વલણ અપનાવવા માટે, સીધો જ અનુરોધ કર્યો છે. આવાં ત્રણેય પ્રકારનાં શરીરો વચ્ચે, મોક્ષાર્થી સાધકને કશો જ તફાવત જણાવો ન જોઈએ : જેવાં મિથ્યા અને આભાસી પેલાં શરીરો, તેવું જ મિથ્યા અને આભાસી જાગ્રત-અવસ્થામાં અનુભવાતું આ શરીર પણ છે, એમ તેણે હંમેશ માટે, Once for all, સમજી લેવું જોઈએ. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૫) ૧૬૬ देहात्मधरेव नृणामसद्धियां जन्मादिदुःखप्रभवस्य बीजम् । यतस्ततस्त्वं जहि त्वां प्रयत्नात् त्यक्ते तु चित्ते न पुनर्भवाशा ॥ १६६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેહાત્મધીરેવ નૃણામસદ્ધિયાં જન્માદિદુઃખપ્રભવસ્ય બીજમ્ । યતસ્તતરૂં જહિ તાં પ્રયત્નાત્ ત્યક્તે તુ ચિત્તે ન પુનર્ભવાશા ॥ ૧૬૬ ] શ્લોકનો ગદ્ય અન્વય : તઃ લેહાત્મધી: વ અસત્–ધિયાં નૃળાં બન્મા-િ ૩: પ્રમનસ્ય વીનં (મસ્તિ), તત: (તસ્માત્) તાં (લેહાત્મઽક્રિ) ત્યું નહિ, ચત્ત ૩૨૦ | વિવેકચૂડામણિ Page #326 -------------------------------------------------------------------------- ________________ તુ વિત્ત, પુનર્વવારા R (તે) II ધૂદ II | શબ્દાર્થ : શ્લોકમાં ગુરુ શિષ્યને સીધી અને સ્પષ્ટ આજ્ઞા આપે છે કે નદિ / ૨૬ - “હણવું એ ક્રિયાપદનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ, નહિ, એટલે તું હણી નાખ (Kill, destroy), એટલે કે ત્યજી દે, છોડી દે. શું છોડવાનું છે? તi (રેહાભદ્ધિ) - તે દેહાત્મબુદ્ધિને, સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિને, તે દેહ હું છું – એવી ખોટી ધારણાને. આમ તો, ગુરુજી જાણે જ છે કે આવો ત્યાગ કાંઈ સહેલો નથી, ખૂબ અઘરો છે, - એટલે તેમણે ઉમેર્યું પ્રયતાત્ – પ્રયત્નપૂર્વક, પુરુષાર્થપૂર્વક, સભાન રીતે, પ્રયાસો કરીને. આવો આદેશ આપવાનો હેતુ શું છે? એ જ (થતિ: જેથી) કે રેહ-આત્મ-ધી: પત્ર નં-બારિ-ટુ-પ્રમવશ્ય વીના અતિ પ્રભવ - એટલે ઉત્પત્તિ, ઉદ્ભવ, વીનં કારણ. સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિ, ‘દેહ જ આત્મા છે', - એવી ખોટી સમજ, ધારણા, - એ જ જન્મ મરણ વગેરે) વગેરે દુઃખોની ઉત્પત્તિનું કારણ છે. આવી ગેરસમજ કોને થાય છે? -ધિયાં. કૃણાં - ખોટી બુદ્ધિવાળા મનુષ્યોને. જેથી ત:) આવું બને છે, તેથી (:), તે કારણે, તું તેનો ત્યાગ કર. ત્ય$ 7 વિત્ત, પુનર્નવ-માણા (વર્તત) - પુનર્નવ એટલે પુનર્જન્મ, ફરીથી જન્મવું, - એની આશા-આશંકા રહેતી નથી. ક્યારે ? શું કર્યું હોય ત્યારે? ત્યછે વિત્ત | તુ પણ. સમય દર્શાવનાર “સતિ-સપ્તમી વાક્ય-રચનાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે. ચિત્તમાંથી તેવી બુદ્ધિનો ત્યાગ થતાં, મનમાંથી તેવી ખોટી સમજનો ત્યાગ થાય ત્યારે, એવી ગેરમાર્ગે દોરતી જુઠ્ઠી ધારણા-બુદ્ધિ છૂટી જતાં. (૧૬) અનુવાદ : ખોટી બુદ્ધિવાળા મનુષ્યોની, સ્થૂળ શરીરમાંની આત્મબુદ્ધિ જ, જેથી, જન્મ વગેરે દુઃખોની ઉત્પત્તિનું કારણ છે, તેથી, તેને તું પ્રયત્નપૂર્વ છોડી દે : (કેમ કે) ચિત્તમાંથી તેનો ત્યાગ થતાં, ફરીથી જન્મ ધારણ કરવાની આશંકા રહેશે નહીં. (૧૬૬) ટિપ્પણ: મોક્ષાર્થી સાધકની અહીં વાત છે. તેને મોક્ષ મળે, એટલે ફરી જન્મ ધારણ કરવાનો, પુનર્જન્મનો, ભય તેને રહેતો નથી, અને જન્મ કાંઈ એકલો જ થોડો હોય છે ? એની સાથે તો, જરા-વ્યાધિ-મરણ જેવા તેના અનેક દોસ્તોની આખી એક “ટીમ' હોય છે ! પરંતુ, આવી પુર્નજન્મ વગેરે દુઃખોની ઉત્પત્તિનું કારણ, બીજભૂત કારણ શું હોય છે ! બસ, માત્ર એક જ : સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિ. આવી કમનસીબ ઘટના કેવા માણસો માટે નિમિત્તરૂપ બને છે? “દેહ જ આત્મા છે', એવી ખોટી-અસત્ય-જુદી બુદ્ધિવાળા માણસો માટે, આત્મા-અનાત્માની વિવેકબુદ્ધિ વિનાના માણસો માટે. હકીકતમાં, એમની આવી કુ-બુદ્ધિ જ, કુ-મતિ જ, જન્મ-જરા-વ્યાધિ-મરણ જેવાં દુઃખોની ઉત્પત્તિનું, - એટલે કે સંસારનું, સંસારી જીવનનું, - બીજ બને છે. અને એટલે જ ગુરજી, શિષ્યને, સીધો જ આદેશ ફર્મા- ૨૧ વિવેકચૂડામણિ | ૩૨૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ (Direct order) આપે છે કે આ બીજનો તું પ્રયત્નપૂર્વક નાશ કર (નહિં). પછી તો, વિવેકપૂર્ણ ચિત્તમાંથી, આ બીજને જ દૂર કરી દઈશ, એટલે મૂત્રં નાસ્તિ, વ્રુત: શારા:-ના ન્યાય મુજબ, આચાર્યશ્રીએ પોતે જ, પોતાનાં પેલાં પ્રસિદ્ધ સ્તોત્રમાં નિરૂપ્યું છે તેમ,– पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम् । માણસના લલાટે લખાતા, અનંતકાળ સુધી ચાલુ રહેતા, જન્મમરણના ચકરાવામાં અટવાવાની આશંકા કે ભીતિ તેના માટે રહેતી જ નથી ! દેહાત્મબુદ્ધિના ત્યાગનું આવું ફળ, એ જ મનુષ્યજીવનની એકમાત્ર સિદ્ધિ છે, એનું એકમાત્ર ધ્યેય છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૬) ૧૬૭ कर्मेन्द्रियैः पंचभिरंचितोऽयं प्राणो भवेत् प्राणमयस्तु कोश: । येनात्मवानन्नमयोऽन्नपूर्ण: प्रवर्ततेऽसौ सकलक्रियासु ॥ १६७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કર્મેન્દ્રિયૈઃ પંચભિરંચિતોડય પ્રાણો ભવેત્ પ્રાણમયસ્નુ કોશઃ । યેનાત્મવાનન્નમયોન્નપૂર્ણ: પ્રવર્તતેડસૌ સકલક્રિયાસુ || ૧૬૭ || શ્લોકનો ગદ્ય અન્વય : પ્રવૃમિ: મેન્દ્રિય અંન્વિત: અન્ય પ્રાળ પ્રાળમય: तु कोशः भवेत्, येन आत्मवान् असौ अन्नपूर्णः अन्नमयः (कोशः) सकलक्रियासु પ્રવર્તતે ॥ ૧૬૭ || શબ્દાર્થ : આત્મદર્શન અને આત્મસાક્ષાત્કારનાં અનુસંધાનમાં, સાધકને વિઘ્નો બની નડતા ‘પંચકોશ’નું નિરૂપણ, આચાર્યશ્રીએ, પ્રાસ્તાવિક રૂપમાં શ્લોક-૧૫૧થી શરૂ કર્યું, અને ત્યારપછીના ત્રણ-ચાર શ્લોકોમાં તે પ્રસ્તાવના પૂરી કરીને, શ્લોક૧૫૬થી તો, આ નિરૂપણ તેમણે, સૌપ્રથમ-કોશ, અન્નમય કોશથી, એક પછી એક, આરંભી દીધું. છ-એક શ્લોકોમાં અન્નમય કોશનું સ્વરૂપ, સક્ષેપમાં છતાં સ્પષ્ટ રીતે, સમજાવીને, આચાર્યશ્રીએ, છેલ્લા થોડા શ્લોકોમાં શિષ્યને આશીર્વચનો પાઠવતાં, તેની સાધનામાં તેને માર્ગદર્શનરૂપ નીવડે એવા, બે-ત્રણ, સીધા આદેશો પણ આપ્યા. ૩૨૨ / વિવેકચૂડામણિ Page #328 -------------------------------------------------------------------------- ________________ હવે, અહીંથી, ક્રમ અનુસાર આવતા, બીજા કોશ, - પ્રાણમય, - કોશનું સ્વરૂપ સમજાવવાનું તેઓશ્રી શરૂ કરે છે. : મુખ્ય વાક્ય છે ઃ મયં પ્રાણ: તુ પ્રાળમય: જોશઃ મવેત્ । આ પ્રાણ જ પ્રાણમય કોશ થાય છે. એની સાથે બીજાં કોણ હોય છે ? તે પ્રાણ કેવો હોય છે ? એનું વિશેષણ, આ પ્રમાણે છે : પંચમિ: મહૈિં અંવિતઃ । અંન્વિતઃ એટલે સહિત, accompanied by, along with. પ્રાણમય કોશ થાય છે, તે એકલો નહીં, પરંતુ વાણી, હાથ, પગ, ગુદા અને શિશ્ન, એ પાંચ કર્મેન્દ્રિયોની સાથે, એ આખા સમૂહને પ્રાણમય કોશ કહેવામાં આવે છે. બીજું વાક્ય છે. અન્નમય: (જોશ:) સાયિાસુ પ્રવર્તતે । અન્નમય કોશ સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. શાના વડે એ પ્રવૃત્ત થાય છે ? યેના આત્મવાન્ અસૌ અન્નપૂર્ણ: । આ અન્નમય કોશ કેવો છે ? જેનાથી, એટલે કે પ્રાણમય કોશના સાથ-સહકાર-સથવારા વડે, તે આત્મવાન થઈને, ચેતનવંતો બનીને, અન્નથી ભરપૂર બની જાય છે. અન્નમય કોશ પોતાની બધી ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ શકતો હોય તો, એનો બધો યશ પ્રાણમય કોશના ફાળે જાય છે, કારણ કે તેની સહાય વિના તે ચૈતન્યપૂર્ણચેતનવંતો-આત્મવાન્-સ્ફુર્તિસભર ન બની શક્યો હોત. (૧૬૭) અનુવાદ : પાંચ કર્મેન્દ્રિયો સહિત આ પ્રાણ પોતે જ પ્રાણમય કોશ થાય છે, જેનાથી આત્મવાન થઈને અન્નથી ભરેલો આ અન્નમય કોશ (પોતાની) સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. (૧૬૭) ટિપ્પણ ઃ પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન અને અપાન, - એ પાંચ પ્રાણ, પેલી પાંચ કર્મેન્દ્રિયો સાથે જોડાય છે (અંષિતઃ) ત્યારે, પ્રાણ પોતે જ પ્રાણમય કોશ, એવી સંજ્ઞા પ્રાપ્ત કરે છે. આ જોડાણ(Association)નાં અનુસંધાનમાં આટલી બાબતો સમજી લેવાની રહે છે : એક તો, એ કે સ્થૂળ શરીર તો જડ અને ક્રિયાશૂન્ય છે. ઉપર્યુક્ત પેલાં જોડાણનાં પરિણામે, - એટલે કે પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણનાં પરસ્પર સહભાવનાં પરિણામે, - શરીર પોતાને કરવાનાં સર્વ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે, સક્રિય થાય છે, ગતિશીલ બને છે. બીજું, સ્થૂળ દેહ જે કાંઈ અન્ન આરોગે છે, ખાય છે, તેને શરીરનાં સર્વ જૂદાં જૂદાં અવયવોમાં પહોંચાડીને તેનું પાચન કરવામાં પણ આ પ્રાણમય કોશ, પ્રાણ-અપાન વગેરે પાંચ જુદા જુદા પ્રાણની મદદથી, મદદરૂપ બને છે. અને ત્રીજું, પાચન પછી, મળત્યાગ કરવાની જે વિશિષ્ટ ક્રિયા છે, તેમાં પણ પ્રાણમય કૌશ અપાન વડે શરીરને સહાયભૂત થાય છે. ટૂંકમાં, પ્રાણમય કોશનું સૌપ્રથમ કામ, જડ અને ક્રિયાશૂન્ય એવાં સ્થૂળ શરીરને ચેતનવંતું, સક્રિય અને પ્રવૃત્તિમય બનાવવાનું છે. (૧૬૭) શ્લોકનો છંદ : ઇન્દ્રવજા (૧૬૭) વિવેકચૂડામણિ / ૩૨૩ - Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ नैवात्मायं प्राणमयो वायुविकारो गन्ताऽऽगन्ता वायुवदन्तर्बहिरेषः । यस्मात् किंचित् क्वापि न वेत्तीष्टमनिष्टं स्वं वान्यं वा किंचन नित्यं परतंत्रः ॥ १६८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નૈવાત્માય પ્રાણમયો વાયવિકારો ગન્તાડડગત્તા વાયુવદત્તબહિરેષઃ | યસ્માતુ કિંચિત્ કવાપિ ન વેત્તીષ્ટમનિષ્ટ સ્વં વાચં વા કિચન નિત્યં પરતંત્ર / ૧૬૮ / શ્લોકનો ગદ્ય અન્વય: વાયુવ: (સન) માં પ્રાણમયઃ (શ:) માત્મા gવ (તિ), ષ: (1) વાયુવ૬ મત: વદિ (7) અન્ના માનિતા (અતિ), यस्मात् (अयं) क्व अपि किंचित् इष्टं अनिष्टं वा न वेत्ति, स्वं वा अन्यं वा વિન ( વેત્તિ), (રૂલ્ય) (મ) નિત્યં પરતંત્ર: (વ અપ્તિ) | ૬૮ || | શબ્દાર્થઃ ગયા શ્લોકમાં પ્રાણમય કોશનું પ્રાથમિક કાર્ય વર્ણવવામાં આવ્યું, હવે અહીં એની મર્યાદા દર્શાવવામાં આવી છે. | મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : માં પ્રાણમયઃ (શ:) માત્મા પ્રવ સદ્ધિ | આ પ્રાણમય કોશ આત્મા નથી જ, એ કદી આત્મા હોઈ શકે જ નહીં. પરંતુ આનું કારણ શું? એ કે આ પ્રાણમય કોશ વાયુવ: (1) વાયુનો, એટલે કે પવનનો વિકાર-માત્ર હોવાથી, ષ: વાયુવ૬ મત: વહિ વ તા-માતા (વાતિ, અસ્તિ) | વાયુથી બનેલો આ પ્રાણમય કોશ, વાયુની જેમ, અંદર અને બહાર જવા-આવવાવાળો જ છે, આવ-જા કર્યા કરે છે. આનું પણ કારણ શું ? એ જ કે (મા) માં સ્ત્ર પિ વિવિત્ રૂછું મનિષ્ટ વા વેત્તિ | ક્યાંય પણ, કશું પણ, ઈષ્ટ કે અનિષ્ટ, સારું કે નરસું, કે હિત-અહિત, આ પ્રાણમય કોશ જાણતો નથી, એટલું જ નહીં પણ સ્વ રચે વા વિન (૧ ત્તિ)પોતાને કે બીજાને, પોતાનું કે પારણું, એવું કંઈ પણ જાણતો નથી. અને છેલ્લે, માં નિત્ય પરતંત્ર: (વિ) અતિ | (વળી), - આવી બધી એની મર્યાદા હોવાને કારણે, વધારામાં, આ પ્રાણમય કોશ હંમેશાં, સદા સર્વદા, પરતંત્ર જ હોય છે. (૧૬૮) અનુવાદઃ વાયુનો વિકાર-માત્ર હોવાથી, આ (કોશ) વાયુની જેમ અંદર અને બહાર (માત્ર) આવન-જાવન કર્યા કરે છે અને તેથી એ આત્મા નથી, કારણ કે તે ક્યાંય પણ, કશું પણ, ઈષ્ટ કે અનિષ્ટ જાણતો નથી, પોતાને કે અન્યને પોતાનું કે પારકું), એવું પણ તે જાણતો નથી. વળી, તે સદાયે પરતંત્ર (જ) હોય છે. (૧૬૮). ૩૨૪ | વિવેચૂડામણિ Page #330 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: આરંભમાં જ, એટલે કે આ પંચકોશનું નિરૂપણ શરૂ થયું ત્યારે જ, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ સર્વ કોશો, સાધક માટે, બંધનરૂપ અને વિઘ્નરૂપ જ છે, તેથી હવે આ પ્રાણમય કોશની મર્યાદાઓ(Limitations)નો નિર્દેશ કરવામાં આવ્યો છે : ઉદેશ એ છે કે આવો આ પ્રાણમય કોશ આત્મા ન હોવાથી, તેને આત્મા સમજીને સાધક એનાં બંધનમાં ફસાય નહીં, એનાથી અળગો રહે, એ બાબતમાં સાવધ રહે. - સાધકે, સૌપ્રથમ તો, એ સમજી લેવાનું છે કે આ પ્રાણમય કોશ, વાયુનો, વાયુથી બનેલો હોવાથી, તે વાયુવિકાર-માત્ર, પવનનો વિકાર-માત્ર જ છે, અને તેથી, વાયુની જેમ જ, તે નિત્ય-નિરંતર, સ્થૂળ શરીરની અંદર ને બહાર, બહારથીઅંદર અને અંદરથી બહાર, આવ-જા કરે છે. જો તે આત્મા હોય તો, તે આવું હલકા પ્રકારનું કાર્ય કરે ? માણસ ઊંઘી જાય ત્યારે, તેની તે સુષણિ-અવસ્થામાં, જ્યારે તેનાં બધાં અંગો અને મન-બુદ્ધિ-ઇન્દ્રિયો આરામ કરી રહ્યાં હોય ત્યારે, અલબત્ત, આ પ્રાણમય કોશ, જાગતો રહે છે. તેમ છતાં તે ઊંઘતા માણસ પાસે કોઈ મિત્ર કે શત્રુ આવીને ચાલ્યો જાય તો પણ તેને કશું જ્ઞાન-ભાન હોતું નથી. એ જ રીતે સારું કે નરસું, હિત કે અહિત, - કશું ય, ક્યાંય, તે જાણતો નથી. આમ, તે જ્ઞાનસ્વરૂપ નથી. આત્મા તો સદૈવ જ્ઞાનસ્વરૂપ જ હોય છે, તેથી પણ આ પ્રાણમય કોશ આત્મા હોઈ શકે નહીં, અને છેલ્લે, તે હંમેશાં પરતંત્ર છે, જ્યારે આત્મા તો સદા-સર્વદા સ્વતંત્ર જ હોય છે, તેથી પણ પ્રાણમય કોશ આત્મા હોઈ શકે જ નહીં. આવાં બંધનમાં સાધક મુમુક્ષુ ફસાય નહીં અને સતત વિવેકશીલ રહીને, આ કોશને આત્મા સમજવાની ભૂલ ન કરીને, પોતાના મોક્ષમાર્ગમાં સતત સલામત રહે, - એ આ શ્લોકનું તાત્પર્ય છે. શ્લોકનો છંદ : મત્તમયૂરી (૧૬૮) ૧૬૯ ज्ञानेन्द्रियाणि च मनश्च मनोमयः स्यात् कोशो ममाहमिति वस्तुविकल्पहेतुः । संज्ञादिभेदकलनाकलितो बलीयान् तत्पूर्वकोशमभिपूर्य विजृम्भते यः ॥ १६९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : જ્ઞાનેન્દ્રિયાણિ ચ મનશ્ચ મનોમયઃ સ્યાહુ કોશો માહમિતિ વસ્તુવિકલ્પહેતુ સંજ્ઞાદિભેદકલનાકલિતો બલીયાનું તપૂર્વકોશમભિપૂર્વ વિસ્મતે યઃ ૧૬૯ , વિવેકચૂડામણિ | ૩૨૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વયે : જ્ઞાનેન્દ્રિયાન મનઃ ર “મમ', “ગઈ તિ વક્તविकल्पहेतुः मनोमयः कोशः स्यात्, यः संज्ञादिकलनाकलितः च तत्पूर्वकोशं अभिपूर्व बलीयान् विजृम्भते ॥ १६९ ॥ શબ્દાર્થ ઃ મુખ્ય વાક્ય છે : (૧) મનોમય: જોશઃ ચાત્ ! તે “મનોમય' કોશ બને છે, કહેવાય છે. મનોમય કોશ ક્વો છે? તે ક્યારે એ નામનો કોશ બને છે? જ્ઞાનેન્દ્રિયાળિ મનશ (fમતિત્વ) | - આંખ, કાન, નાક વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન મળીને, એ બધાં મળે ત્યારે. બીજું શું? “, “મમ' “તિ' વસ્તુવિવાદે | “હું” અને “મારું' એવા વિકલ્પોનું, “હું” અને “મારું” એવી રીતે વસ્તુના વિચારનું (જે) કારણ છે, તેવો. આ બધાં ભેગાં થાય ત્યારે જે સ્વરૂપ બને તેને, સંયુક્તપણે, “મનોમય” કોશ કહેવામાં આવે છે. આવો “મનોમય કોશ શું કરે છે ? સંજ્ઞાતિબે-ત્તન-માલિત: ૨ / સંજ્ઞા એટલે નામ, #ન એટલે કલ્પના, માલિત એટલે કલ્પના કરે છે. દરેક વસ્તુનાં નામ વગેરે ભેદની તે કલ્પના કરે છે. વળી, તેના વિશે બીજું શું જાણવાની રહે છે? (વડ) વતીયાન વિકૃમતે | વનીયાન એટલે બધારે બળવાન, વિકૃત એટલે, છે, દેખાય છે, જણાય છે. તે વધારે બળવાન જણાય છે. કોના કરતાં?. આ પૂર્વેના કોશો, - અન્નમય અને પ્રાણમય કોશો, - કરતાં. કેમ? શા કારણે ? તૈમૂર્વજોશ મિપૂર્વ – તેના પહેલાંના કોશોને તે પોતાના વશમાં રાખે છે તેથી, એટલે કે તે દેહને તથા આગલા બંને કોશોને પોતાના વડે સંપૂર્ણ રીતે વ્યાપ્ત કરે છે, તેથી. (૧૬) અનુવાદ : જ્ઞાનેન્દ્રિયો અને મન, - આ બધાં, “હું” અને “મારું એવા વિકલ્પો કરનારાઓ માટે, સંયુક્તપણે “મનોમય કોશ બને છે, - જે, નામ વગેરે ભેદની કલ્પના કરે છે અને પોતાની પહેલાંના કોશોને પોતાના વશમાં રાખનારો હોવાથી, પેલા કોશો કરતાં વધારે બળવાન જણાય છે. (૧૬૯). ટિપ્પણ : ક્રમ અનુસાર, હવે પછીના, ત્રીજા કોશ, - “મનોમય” કોશ,-નું સ્વરૂપ, અહીં સમજાવવામાં આવ્યું છે. “મનોમય કોશનાં સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગે આટલી બાબતો નોંધપાત્ર બને છે : એક, “અન્નમય કોશમાં પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણના સહભાવની, પરસ્પર ભેગાં મળવાની, વાત હતી. પ્રાણમય કોશમાં, વાયુવિકાર જેવા પાંચ પ્રાણોની પ્રક્રિયાની જ વાત હતી, જ્યારે અહીં, આ મનોમય કોશમાં, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મનનાં મિલનની વાત છે, તેથી એક વાત એ પ્રતીત થાય છે કે પેલા બે કોશો કરતાં આ કોશ થોડી ઉચ્ચતર ભૂમિકા પર છે. બે : અહંભાવ કે મમભાવ, એવાં વિચાર કે કલ્પના, મનુષ્યનાં ચિત્તમાં, આ કોશ દ્વારા જ થાય છે. ત્રણ : સર્વ દશ્ય પદાર્થો વચ્ચેનો ભેદ જાણવા માટે, ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ અથવા નામોની કલ્પનાનો આધાર પણ આ કોશ પર જ રહે છે. મનુષ્યનાં મનમાં, રાગદ્વેષનાં કારણ એવી ભેદદષ્ટિ પણ આ કોશની જ નીપજ છે, અને છેલ્લે, ચાર : ૩૨૬ | વિવેચૂડામણિ Page #332 -------------------------------------------------------------------------- ________________ સ્થૂળ શરીર અને આગલા બંને કોશોને આ કોશ પોતાના વશમાં રાખી શકતો હોવાથી, તે સહુ પર તેનું વર્ચસ્વ સ્થપાઈ જાય છે, અને તેથી તે પેલાં બધાં કરતાં વધારે બળવાન દેખાય છે. આ પાંચ કોશોનાં સ્વરૂપની બાબતમાં એક હકીકત હંમેશાં યાદ રાખવાની રહે છે કે સૌપ્રથમ કોશ,- અન્નમય કોશ,- પછી, ત્યારપછીના કોશો, ઉત્તરોત્તર, સ્થૂલમાંથી સૂક્ષ્મ તરફ સવિશેષ ગતિ કરતા હોય છે. આ ષ્ટિએ, આ ‘મનોમય’ કોશ, આગલા બંનેની સરખામણીમાં, થોડો વધુ ભીતરી અને સૂક્ષ્મ છે. શ્લોકનો છંદ : વસંતતિલકા (૧૬૯) ૧૭૦ पंचेन्द्रियैः पंचभिरेव होतृभिः प्रचीयमानो विषयाज्यधारया । जाज्वल्यमानो बहुवासनेन्धनै –ર્મનોમયાપ્તિદ્વંદ્યુતિ પ્રપંચમ્ ॥ ૨૭૦ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પંચેન્દ્રિયૈઃ પંચભિરેવ હોતૃભિઃ પ્રચીયમાનો વિષયાજ્યધારયા । જાજ્વલ્યમાનો બહુવાસનેન્થનૈ -ર્મનોમયાગ્નિÁહતિ પ્રપંચમ્ ॥ ૧૭૦ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : પંચેન્દ્રિય પંમિ: હોવૃમિ: વ વિષય-આપधारया प्रचीयमानः, बहुवासना - इन्धनैः जाज्वल्यमानः (अयं) मनोमय - अग्निः प्रपंचं તિ ॥૭॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : (ગયું) મનોમય-અગ્નિ: પ્રપંä હતિ । પ્રપંચ એટલે સંસાર, જગત, દુનિયા. મનોમય કોશનો આ અગ્નિ સંસારને બાળે છે, સળગાવે છે, દઝાડે છે, સંતપ્ત કરે છે, દુઃખી કરે છે. મનોમય-કોશ જો આવો યજ્ઞકુંડમાંનો અગ્નિ હોય તો, એના હોતાઓ, હોમ કરનારા કોણ છે ? વૅન્દ્રિય: પંચમિ: વ હોતૃમિ: । પાંચ જ્ઞાનેન્દ્રિયો જ પાંચ હોતાનું કામ કરે છે. પરંતુ યજ્ઞના અગ્નિમાં તો વારંવાર ઘીની ધારા ચાલુ જ રાખવાની હોય છે, તો આ હોમ કરનારાઓ ક્યું ઘી ઉપયોગમાં લે છે ? વિષય-ગાળ ધાયા । માન્ય એટલે ઘૃત, શબ્દાદિ વિષયવાસનાઓ રૂપી ધૃતની ધારાઓ વડે, આ અગ્નિ સતત પ્રીયમાન: એટલે સળગતો-ભભૂકતો રહે છે. અને આ અગ્નિને પ્રજ્વલિત-ચમકતો રાખતું બળતણ ? વહુવાસના-ફન્ધનૈઃ નાખ્વલ્યમાન । ધન એટલે બળતણ . વિવેકચૂડામણિ / ૩૨૭ - Page #333 -------------------------------------------------------------------------- ________________ અનેક વાસનારૂપી બળતણો વડે આ અગ્નિ સતત પ્રજ્વલિત રહે છે. (૧૭) અનુવાદ : પાંચ જ્ઞાનેન્દ્રિયો-રૂપી પાંચ હોતાઓ વડે જ શબ્દાદિ વિષયોરૂપી ઘીની ધારાઓથી સળગતો અને બહુ પ્રકારની વાસનારૂપી બળતણો વડે પ્રજ્વલિત થતો, મનોમય (કોશ) રૂપી આ અગ્નિ સંસારને દઝાડે છે. (૧૭ ટિપ્પણ : મનોમય કોશનું મુખ્ય કામ એટલે સંસારને બાળવો, દઝાડવો, સંતાપવો, દુઃખી કરવો. સંસાર અને સંસારી માણસો જો સતત દુઃખી રહ્યા કરતા હોય તો, આ મનોમય-કોશનાં કારણે. • આ શ્લોકમાં એક સંપૂર્ણ રૂપક (Metaphor) પ્રયોજવામાં આવ્યું છે. સંસારને બાળી રહેલો આ મનોમય-કોશ જો યજ્ઞનો) અગ્નિ હોય તો, આ રૂપકને સંપૂર્ણ કરતાં, - એનાં બીજાં અંગો ક્યાં ક્યાં છે? આ પ્રમાણે : આંખ-કાન-નાક વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો એ જ હોતાઓ, અગ્નિમાં સતત નાખવામાં આવતું ઘી એટલે શબ્દ-સ્પર્શ-ગંધ વગેરે વિષયો, અને આ અગ્નિને પ્રજ્વલિત રાખવા માટેનાં બળતણો એટલે મનુષ્યને પીડતી અનેક પ્રકારની વાસનાઓ. પરંતુ આ તો એક આલંકારિક, કાવ્યાત્મક વર્ણન થયું. અર્થાલંકાર એવાં રૂપકમાંથી સીધો સાદો, સામાન્યજનસુલભ અને સરળ-સુગમ જે અર્થ ગ્રંથકારને અભિપ્રેત છે તે આ છે : આંખ-કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો, શબ્દાદિ વિષયો અને અનેક પ્રકારની વાસનાઓ, આ બધાં ભેગાં મળીને, સંસારી-જનને, સતત, સંતાપતાં રહે છે, તેને અસ્વસ્થ કરતાં રહે છે, કામ-ક્રોધ-લોભ વગેરે અનેક અગ્નિઓ તેને બાળતા-દઝાડતા રહે છે, તેના મનમાં અજંપો અને ઉગ પેદા કરતા રહે છે. આવા અગ્નિના અસહ્ય અને અવિરત તાપ-સંતાપથી બચવું હોય તો, એનો એક જ ઉપાય : આવા મનોમય કોશથી, આઘા-અળગા-વેગળા રહેવું, - એને દૂરથી જ “નવ-ગજના નમસ્કાર કરવા ! અને આ કોશનું આવું બધું કાર્યક્ષેત્ર ભીતરી હોવાથી, આ કોશ સવિશેષ સૂક્ષ્મ છે, એ સ્પષ્ટ છે. આમ તો, સહુ સમજે છે તેમ, “વિવેકચૂડામણિ એટલે વેદાન્તદર્શનના પાયાના સિદ્ધાંતોની સમજણ માટેનો માર્ગદર્શક ગ્રંથ : પરંતુ એના લેખક, આદ્ય શ્રીશંકરાચાર્ય, ઉત્તમ કક્ષાના તત્ત્વચિંતક (Philosopher) ઉપરાંત, એવા જ મોટા ગજાના સંનિષ્ઠ કવિ (Poet) પણ છે, - એ હકીકતને સ્વયં તેઓશ્રી પણ પોતાનાથી કેવી રીતે અળગી રાખી શકે ! આ શ્લોકમાં પ્રયોજાયેલા “રૂપક-અલંકારમાં, “તત્ત્વજ્ઞાની'માં રહેલો “કવિ' આબાદ અને અનાયાસ પ્રગટી રહે છે : અંગ્રેજીમાં જેને The poet in him. કહેવામાં આવે છે, એનું આ તાદશ દષ્ટાંત છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૦) ૩૨૮ | વિવેકચૂડામણિ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ न ह्यस्त्यविद्या मनसोऽतिरिक्ता मनो ह्यविद्या भवबन्धहेतुः । तस्मिन् विनष्टे सकलं विनष्टं विजृम्भितेऽस्मिन् सकलं विजृम्भते ॥ १७१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ન હાસ્યવિદ્યા મનસોતિરિક્તા મનો હ્યવિદ્યા ભવબન્ધહેતુઃ । તસ્મિન્ વિનઅે સકલ વિનષ્ટ વિજ્રતેિઽસ્મિન્ સકલ વિજ્તે II ૧૭૧ || શ્લોકનો ગદ્ય અન્વય : મનસ: અતિરિહા હૈ (જાવિત્) અવિદ્યા ન અસ્તિ । મનઃ હિમવનન્યહેતુ: અવિદ્યા (મસ્તિ) । તસ્મિન્ (મનસિ) વિદે, (ર) માં વિનષ્ટ (મતિ), અસ્મિન્ (મનસ) વિકૃમ્મિતે (૪) (e) માં વિનુમ્મતે ॥ ૨૭o ॥ શબ્દાર્થ : મનસ: અતિરિા હિ (ાવિત્) અવિદ્યા ન અસ્તિ । ‘અવિદ્યા’ એટલે ‘વિદ્યા'નો વિરોધી શબ્દ, ‘અ-વિદ્યા’, વિદ્યા ન હોવી તે. પરંતુ આધ્યાત્મિક—દાર્શનિક (Philosophcal) સંદર્ભમાં, સાચી-ખરી વિદ્યા એટલે ‘આત્મજ્ઞાન’, અને તેથી જ, ‘અવિદ્યા’ એટલે એવી વિદ્યા ન હોવાની પરિસ્થિતિ, Spiritual ignorance : (Ne-science). રિા એટલે જુદી, એના સિવાયની, એના વિનાની, એનાથી રહિત. હિ એ કોઈ પણ કથનમાં ભારપૂર્વકતા (Emphasis) દર્શાવવા માટેનો શબ્દ છે : ‘જ'. મનથી જૂદી બીજી કોઈ અવિદ્યા નથી જ, ન જ હોઈ શકે. આનું કારણ શું ? મન હિ મવવહેતુ: અવિદ્યા (મસ્તિ) । કારણ કે, મન જ સંસારનાં બંધનના હેતુરૂપ અવિદ્યા છે. તસ્મિન્ (મનસિ) વિનટે (વં) સત વિનĖ મવતિ । તસ્મિન્ (મનસિ) વિનટે - અહીં ‘સતિ સપ્તમી’ વાક્યરચના છે, - તે(મન)નો નાશ થતાં, તે નાશ પામે ત્યારે. ‘ત્યારે' શું થાય છે ? (તું) સત વિનષ્ટ (મતિ) । આ બધું, - એટલે કે, સમગ્ર સંસાર, - નાશ પામે છે. અસ્મિન્ (મનત્તિ) વિકૃમ્મિતે, (૯) માં વિસ્તૃતે । વિટ્ટમ્ એટલે સ્ફુરવું, ઉદય પામવું, જાગવું, પ્રગટ થવું, દેખાવા લાગવું, ભાસમાન થવું. અહીં પણ ત્રીજી લીંટી જેવો જ, ‘સતિ-સપ્તમી’નો પ્રયોગ છે ઃ આ (મન) જાગે છે ત્યારે, એ જાગ્રત થતાં જ, આ બધું, એટલે કે આખું જગત, જાગ્રત થઈ જાય છે. (૧૭૧) અનુવાદ : મનથી જુદી કોઈ ‘અવિદ્યા' છે જ નહીં, (કારણ કે) મન જ સંસાર-બંધનમાં હેતુ એવી અવિદ્યા છે. તેનો નાશ થતાં, આ સકળ (સંસાર) નાશ પામે છે અને એ જાગ્રત થતાં બધું (સંસાર) જાગ્રત થઈ જાય છે. (૧૭૧) વિવેકચૂડામણિ / ૩૨૯ - Page #335 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: જેની ચર્ચા ચાલી રહી છે તે “મનોમય કોશ, એ સંજ્ઞા જ દર્શાવે છે કે આ કોશનાં કેન્દ્રમાં મન છે, અથવા તો, મન જ “મનોમય–કોશનું પ્રતિનિધિ (Representative) છે. પાંચેય કોશ આત્માનું આવરણ કરે છે, આત્માને ઢાંકી દે છે, અને પરિણામે, સાધક આત્મદર્શન કરી શકતો નથી અને સંસારના બંધનમાં ફસાઈ જાય છે. મનોમય'-કોશ જો આવું કરતો હોય તો, એના પાયામાં રહેલાં મનને એનાં સાચાં સ્વરૂપમાં સમજી લેવું અનિવાર્ય છે. ગ્રન્થકાર, અહીં, મનનાં સાચાં સ્વરૂપની સમજણ, સરળ ભાષામાં આપે છે. સાધકનું જીવન-ધ્યેય છે, “મોક્ષની પ્રાપ્તિ, અને “મોક્ષ' એટલે “મુક્તિ' (Liberation), – સંસારરૂપી બંધન(Bondage)માંથી. અને આ બંધનનું કારણ શું છે, તે સમજાય તો જ, એ બંધનનું નિવારણ થઈ શકે. સાવ સાદી ભાષામાં અહીં જણાવી દેવામાં આવ્યું છે કે આ બંધનનું કારણ મન છે : (મનો હિ વિદ્યા ભવનતું: ) ટૂંકમાં, મન જ અવિદ્યા છે, અજ્ઞાન છે, Ne-science છે. મન અવિદ્યા કેવી રીતે બને છે? સ્થૂળ દેહમાં, “એ દેહ હું છું - એવો “અહ-ભાવ” મનુષ્યનાં મનમાં જ ઉદ્ભવે છે અને તેથી, આત્મા ઉપર નામ-રૂપ-આકારનું આરોપણ કરી રહેલા, સંસારનાં સર્વ, અન્યથા મિથ્યા એવા, દશ્ય પદાર્થોને આત્મા માની લેવાની ભ્રમણા કે ભ્રાંતિમાં તે સરી પડે છે, અને પછી તો, આ ભ્રાંતિ જ એના માટે, જન્મ-મૃત્યુ-રા-વ્યાધિ જેવી જંજાળ સમું બંધન સર્જી રહે છે. એટલે, ફરી પાછાં આપણે, આ બંધનનાં કારણરૂપ મનની પાસે જ આવી પહોંચી છીએ ! આવાં બંધનનાં સર્જક-ઉત્પાદક એવાં મનનો નાશ, - એ એક જ તરણોપાય બને : (મન વિનડે સનં વિનટમ). મનોનાશ એટલે જ સંસારબંધનનાશ, અને સંસારબંધનનાશ એટલે જ મોક્ષ ! મનની આવી અનિષ્ટસર્જનશક્તિને સમ્યફ રીતે સમજ્યા પછી જ, મનીષીઓએ મન વિશે આવાં નિરૂપણો કર્યા હશે : (१) मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । (૨) મન-તિ વધ્યતે ન નિક-તિ વિમુચ્યતે | (ાતુએટલેં જે કંઈ જન્મેલું, ભૂત-માત્ર, મનુષ્ય.) (3) It is Mind that makes Heaven of Hell, and Hell of Heaven! મનોનાશ(મનસિ વિનછે)ની આ પ્રક્રિયાને, શંકરાચાર્યના આદ્ય ગુરુ એવા શ્રીગૌડપાદાચાર્યે જરા જૂદી રીતે, છતાં પૂરી પ્રતીતિજનક રીતે, આ પ્રમાણે, સમજાવી છે : મનનો નાશ કરવા કરતાં, મનને “મન-એવાં સ્વરૂપે રહેવા જ ન દેવું, મનનું અસ્તિત્વ જ ન રહે એવી વસ્તુસ્થિતિ સર્જવી, – મનનું “અ-મનીકરણ' જ કરી નાખવું ! “મન”ને “અ-મન' જ કરી નાખવું ! “મન” “મન-સ્વરૂપે અસ્તિત્વ ૩૩૦ | વિવેચૂડામણિ Page #336 -------------------------------------------------------------------------- ________________ ધરાવતું હોય તો જ તકલીફો ઊભી થાયને ! – मनोदृश्यमिदं द्वैतं यत् किचित् सचराचरम् । મનનો શ્રેમનીમા વૈત નૈવપત્તગતે | ગૌડપાદકારિકા, ૩, ૩૧ (“જે કાંઈ સચરાચર વૈત ભાસે છે, તે સર્વ મનનું દશ્ય છે. મનનો જ્યારે અમનીભાવ' થાય, ત્યારે દ્વતની ઉપલબ્ધિ રહેતી નથી.') આમ તો, કોઈક સુજ્ઞ વાચક અવશ્ય પૂછી શકે કે “મનોનાશ' એ જ આ “અમનીભાવ' નથી? વાત સાચી છે, છતાં તાત્ત્વિક રીતે, સૂક્ષ્મ દૃષ્ટિએ, એ બંને વચ્ચે, થોડો ફેર છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૧) ૧૭૨ स्वप्नेऽर्थशून्ये सृजति स्वशक्त्या - भोक्त्रादिविश्वं मन एव सर्वम् । * તથાપિ ના પ્રત્યપિ નો વિશેષ- * -તાર્વતનનો વિજ્ઞાન્ ૨૭૨ શ્લોકનો ગુજરાતી પાઠઃ સ્વપ્રેડર્થશૂન્ય સૃજતિ સ્વશકત્યા ભોત્રાદિવિશ્વ મન એવ સર્વમ્ તથાપિ જાગ્રત્યપિ નો વિશેષ -સ્તત્સર્વમેતન્મનસો વિજૂલ્મણમ્ / ૧૭૨ | શ્લોકનો ગદ્ય અન્વયઃ અર્થશૂન્ય સ્વરે મનઃ ઇવ સર્વ પો$-મારિ-વિશ્વ सृजति तथा जाग्रति अपि नो (न्+उ) तत्सर्वं (एवं एव भवति), (एतत्) सर्वं મનસ: વિકૃમમાં (તિ) // ૨૭ર || શબ્દાર્થ મુખ્ય વાક્ય છે : અર્થશૂન્ય સ્વને મન: પવ -રિ-વિશ્વ સ્વરત્યિા કૃનતિ | સ્વપ્ર-અવસ્થામાં, મન જ, પોતાની શક્તિ વડે ભોક્તા-ભોગ્ય વગેરેનાં સંપૂર્ણ વિશ્વને સર્જે છે, રચે છે. આ સ્વપ્ર-અવસ્થા કેવી છે? - ૩અર્થશૂન્ય - (સાચા) પદાર્થો વિનાની, જ્યાં કશું ખરેખર હોતું નથી, એવી. આ તો થઈ સ્વપ્ર–અવસ્થાની વાત, પરંતુ જાગ્રત અવસ્થાની શી પરિસ્થિતિ છે ? જ્ઞાતિ કપિ (ન+૩) (શિત) વિશેષ: (તિ) | જવાબ છે, - જાગ્રત-અવસ્થામાં પણ કશી વિશેષતા નથી હોતી, કશો ફેર પડતો નથી, એટલે તે અવસ્થામાં પણ આવું જ (એટલે કે, સ્વ-અવસ્થામાં બને છે, એવું જ) થાય છે. સર્વ પર્વ ઇવ મતિ. તો પછી, આ બધું, ખરેખર, શું છે ? જવાબ છે : સર્વ તત્ મનસ: વિકૃપ (તિ) ! આ બધું તો કેવળ મનનો ખેલ છે, દેખાવ છે, આભાસ છે; મનનું હુરણ છે, પ્રાગટ્ય છે, પ્રક્ષેપણ છે, સર્જન છે. હકીકતમાં, આ બધી મનની જ વિવેકચૂડામણિ | ૩૩૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ લીલા છે, સૃષ્ટિ છે, - પ્રપંચ છે. (૧૨) અનુવાદ : જેમાં કશું ખરેખર હોતું નથી એવી સ્વપ્ર-અવસ્થામાં મન જ ભોકતા(ભોગ્ય વગેરે)રૂપી વિશ્વને,પોતાની શક્તિ વડે, સર્જે છે. જાગ્રત-અવસ્થામાં પણ, તે જ પ્રમાણે, કશી વિશેષતા હોતી નથી, એ બધું એવું જ થાય છે. (હકીકતમાં), આ બધી મનની જ લીલા છે. (૧૭૨) • ટિપ્પણ: મન એટલે અવિદ્યાનો પર્યાય (synonym), અને તેને કારણે જ, સાધક માટે, સંસાર-રૂપી બંધન સર્જાય છે. મનનું અસ્તિત્વ એટલે સકળ સંસારનું અસ્તિત્વ, મનનો નાશ એટલે સકળ સંસારનો નાશ – એવું એક ગાણિતિક સમીકરણ (Equation) ગયા શ્લોકમાં નિરૂપ્યા પછી, આ શ્લોકમાં, એ જ નિરૂપણનાં દઢીકરણ (Corroboration) માટે, સ્વપ્ર અને જાગ્રત, - એ બંને અવસ્થાઓમાં મનની રમણાનું એક શબ્દ-ચિત્ર આપવામાં આવ્યું છે : સ્વપ્ર-અવસ્થામાં માણસે જે કંઈ જોયું હોય, એ સાચા પદાર્થો રહિત તદન અસત્ય છે, મિથ્યા છે, “જોયું છે', એવું ખરેખર કશું હોતું નથી, - એવું ભાન, જાગ્યા પછી તરત જ, તેને થાય છે. તો પછી, સ્વમની એ બધી સૃષ્ટિ રચી કોણે? સ્વપ્રમાં ભિખારી રાજા બને છે, અને રાજા ભિખારી બને છે, પરંતુ વસ્તુતઃ આવું કશું જ નથી. તો પણ, આવું, - સાચેસાચ ન હોય એવું, – ભોક્તા-ભોગ્ય વગેરેનું વિશ્વ દેખાય છે શા કારણે ? જવાબ છે, – મન જ પોતાની આભાસ-સર્જનની શક્તિ વડે આવી સર્વ રચનાઓ કર્યા કરે છે. અને જેમ સ્વપ્ર-અવસ્થામાં પણ, તેમ જ, તેવી જ રીતે, જાગ્રત અવસ્થામાં, ઉચ્ચ આધ્યાત્મિક-દાર્શનિક દૃષ્ટિએ, જે ખરેખર નથી, જે મિથ્યા છે એવું આ જગત સત્ય ભાસે છે, (યાદ કરો : બ્રહ્મ સત્યે ગત મિથ્યા છે. અહીં પણ આચાર્યશ્રીનું અનુરોધપૂર્ણ પ્રતિપાદન છે કે જાગ્રત-અવસ્થામાં પણ કશી વિશેષતા નથી. સ્વપ્રાવસ્થામાં જેમ, જે ખરેખર ન્હોતું “તે બધું,” “છે' એમ દેખાતું હતું, એ જ રીતે, જે તત્ત્વતઃ “મિથ્યા' છે એ જગત “સંત” છે, એમ જાગ્રત-અવસ્થામાં પણ જણાય છે, તે પણ, કેવળ, આ મનનું જ પ્રક્ષેપણ (Projection) છે. મન વડે, એની પેલી લાક્ષણિક શક્તિ મારફત રચવામાં આવેલા ખેલનો રંગમંચ છે, રંગમંડપ છે આ જગત, અને સુષુપ્તિ અવસ્થામાં તો કશું હોતું જ નથી, એ દૃષ્ટિએ આ વિશ્વપ્રપંચનો વિચાર કરીએ તો, એ સિદ્ધ થાય છે કે સંસાર મનોમય છે, મનની કલ્પના છે, લીલા-માત્ર છે, તનાવ વત્ય. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૨) ૧૭૩. सुषुप्तिकाले मनसि प्रलीने __नैवास्ति किंचित् सकलप्रसिद्धेः । अतो मनःकल्पित एव पुंसः संसार एतस्य न वस्तुतोऽस्ति ॥ १७३ ॥ ૩૩૨ | વિવેકચૂડામણિ Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : સુષુપ્તિકાલે મનસિ પ્રલીને નૈવાસ્તિ કિંચિત્ સકલપ્રસિદ્ધેઃ । અતો મનઃકલ્પિત એવ પુંસઃ સંસાર એતસ્ય ન વસ્તુતોઽસ્તિ || ૧૭૩ II શ્લોકનો ગદ્ય અન્વય : સતપ્રતિષ્ઠે, સુષુપ્તિજાતે મનસિ પ્રત્તીને, ન વ વિચિત્ અસ્તિ। અત: પુસ: સંસાર; મનઃસ્વિત: વ (અસ્તિ) । વસ્તુત:, (સ: સંસાર:) તસ્ય (પુંસ:) 7 અસ્તિ / ૧૭૨ે || 1 શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : ન વ િિવત્ અસ્તિ । કાંઈ જ, કશું જ હોતું નથી, કશાનું યે અસ્તિત્વ હોતું નથી, કોઈ પદાર્થ કે વસ્તુની કશી જ હયાતી ક્યાંય હોતી નથી. ક્યારે ? સુષુપ્તિાને મનસિ પ્રત્તીને ! પ્રત્તીન એટલે વિલીન થઈ જવું, નિષ્ક્રિય-પ્રવૃત્તિરહિત થઈ જવું. અહીં પણ, ‘સતિ-સપ્તમી’ વાક્યરચના પ્રયોજાઈ છે, – સુષુપ્તિ-અવસ્થામાં, જ્યારે મન તદ્દન પ્રલીન થઈ ગયું હોય ત્યારે. આવો નિર્ણય શા કારણે, શા આધારે, કરી શકાયો ? સતપ્રસિદ્ધેઃ । પ્રસિદ્ધિ - શબ્દનું આ, કારણદર્શક, પંચમી-એકવચનનું રૂપ છે. આ હકીકત સર્વત્ર જાહેર છે તેથી, આ ઘટના સૌ કોઈ જાણે છે, તેથી. આ વસ્તુસ્થિતિ (Phenomenon) સુપ્રસિદ્ધ છે માટે. તો પછી, આ સંસાર આવ્યો ક્યાંથી ? એ આવિષ્કૃત થયો જ કેવી રીતે ? અત: પુંસ: (અવં) સંસાર મન:સ્પિતઃ ડ્વ અસ્તિ । મનુષ્યનો આ સંસાર મનની કલ્પના-માત્ર જ છે, આ સંસાર મનુષ્ય પોતે પોતાનાં મનથી જ કલ્પેલો હોય છે, એટલે કે આ સંસાર મનુષ્યની માત્ર કલ્પના જ છે, અને તેથી જ વસ્તુતઃ (સ: સંસાર) તસ્ય (પુંસ:) ન અસ્તિ । વાસ્તવમાં, ખરી રીતે, ખરેખર, હકીકતે, - In fact, really, તે સંસાર તે(મનુષ્ય)નો, પુરુષનો, એટલે કે આત્માનો નથી. તાત્પર્ય એ છે કે આત્માને આ (આવા) સંસાર સાથે કશો જ સંબંધ નથી. (૧૭૩) અનુવાદ : સુષુપ્તિ-અવસ્થા દરમિયાન, મન વિલીન થઈ જતાં, અહીં કશું જ હોતું નથી, કારણ કે આ એક સર્વ-પ્રસિદ્ધ હકીકત છે, આથી મનુષ્યનો સંસાર મનથી કલ્પવામાં આવેલો જ હોય છે. ખરી રીતે, (સંસાર) તે(મનુષ્યનો, આત્મા)નો નથી. (૧૭૩) ટિપ્પણ : આ પહેલાં, જાગ્રત અને સ્વપ્ર, - એ બે અવસ્થાઓમાંનાં મનનાં કાર્યક્ષેત્રની વાત કરવામાં આવી. હવે, અહીં એ જ મનની પરિસ્થિતિ સુષુપ્તિ-અવસ્થામાં કેવી હોય છે, એ દર્શાવીને એનાં નિશ્ચિત પરિણામની વાત કરવામાં આવી છે. સુષુપ્તિ-અવસ્થામાં મનની પરિસ્થિતિ કેવી હોય છે ? મન બુદ્ધિમાં અને બુદ્ધિ અજ્ઞાનમાં વિલીન થઈ જાય છે, તેથી મન તદ્દન નિષ્ક્રિય બની જાય છે, એની વિવેકચૂડામણિ | ૩૩૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ બધી જ રમણા શમી જાય છે, એનાં સર્વ પ્રક્ષેપણો (Projections) બંધ થઈ જાય છે, સંકલ્પ-વિકલ્પ કરવાનું એનું સામાન્ય-સ્વાભાવિક કાર્યક્ષેત્ર સ્થગિત થઈ જાય છે. કોઈ શંકાકાર શંકા કરે કે – “પરંતુ આવો નિર્ણય તમે શા આધારે કર્યો ?' - તો આચાર્યશ્રી તેને લાગલો જ જવાબ આપે છે કે, - “ભલા માણસ, આમાં કશા પણ આધારની જરૂર જ ક્યાં છે ? આ તો સર્વને થતી સાર્વજનિક, સર્વપ્રસિદ્ધ, પ્રખ્યાત એવી અનુભૂતિની જ વાત છે. ટૂંકમાં, સુષુપ્તિ-સમયમાં, મનનાં પ્રલીન થવાનાં પરિણામે, અહીં કશું જ હોતું નથી, એ તો સહુ કોઈ જાણે જ છે ( પ્રસિદ્ધ) અને એટલે જ, સંસાર જેવો કાંઈ મનુષ્યને જે આભાસ થાય છે તે, તેનાં મનની કલ્પના-માત્ર જ છે (કનકન્વિતઃ ઇવ). આવી વિશિષ્ટ વસ્તુસ્થિતિનો નિષ્કર્ષ એ જ કે આ મન કલ્પિત સંસાર સાથે, જીવાત્માને કશી જ લેવા-દેવા નથી.” આ રીતે ગ્રંથકારે, જાગ્રત-સ્વમ-સુષુમિ, - એ ત્રણેય અવસ્થામાંનાં મનનાં કાર્યક્ષેત્રની વાત કરી અને સિદ્ધ કર્યું કે તેમાં જે કાંઈ અનુભવાય છે, તે સાચું નથી. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૩) ૧૭૪ वायुनाऽऽनीयते मेघः पुनस्तेनैव नीयते । मनसा कल्प्यते बन्धो मोक्षस्तेनैव कल्प्यते ॥ १७४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વાયુનાડડનીયતે મેઘઃ પુનસ્નેનૈવ નીયતા મનસા કચ્છતે બધો મોક્ષસ્નેનૈવ કચ્છતે . ૧૭૪ || શ્લોકનો ગદ્ય અન્વય : મેય: વાયુના કાનીયો,. (સ: મેષ:) પુન: તેના (વાયુના) પર્વ (તૂર) નયતે, (સ્વ ત) વધ: મનસા સ્થd, મોક્ષ: (પ) તેન (મસા) વ વધ્યતે || ૨૭૪ || શબ્દાર્થ: નાનાં-નાનાં ચાર વાક્યો આ પ્રમાણે છે : (૧) : વાયુના માનીય અને (૨) (સઃ મેય:) પુનઃ તેન (વાયુન) gવ (કૂર) નીયતે | : ની એટલે લઈ જવું, દૂર લઈ જવું અને માની એટલે આણવું, લઈ આવવું, લાવવું. ચારેય વાક્યોમાં “કર્મણિ' (Passive Voice) વાક્યરચના છે. વાદળું પવન વડે લવાય છે અને ત્યારપછી તેના વડે જ તે વાદળાંને દૂર લઈ જવામાં આવે છે. પવન વાદળાંને લઈ આવે છે, અને તે જ પવન તેને દૂર ઘસડી જાય છે, તે જ રીતે (ત-વત) (૩) વધુ મન વધ્યતે I અને (૪) મોક્ષ: પિ તેન મનસી વ વન્ય | મન વડે બંધનની કલ્પના કરવામાં આવે છે અને મોક્ષની કલ્પના પણ તે(મન)ના વડે કરવામાં આવે છે. બંધન એ મનની કલ્પના છે, તે જ રીતે મોક્ષ પણ તે(મન)ની જ કલ્પના છે. (૧૭૪) ૩૩૪ | વિવેકચૂડામણિ Page #340 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : પવન મેઘને લઈ આવે છે. વળી, તે(પવન)જ તે(મેઘ)ને દૂર ઘસડી જાય છે, તેવી જ રીતે, બંધનની કલ્પના મનની છે, અને મોક્ષની કલ્પના પણ તે(મન)ની જ છે. (૧૭૪) ટિપ્પણ: “મનોમય” કોશની ચર્ચા ચાલી રહી છે, એટલે આ કોશનાં કેન્દ્રમાં રહેલાં મનનું, એનાં સ્વરૂપનું, એનાં કાર્યક્ષેત્રનું સંપૂર્ણ વિશ્લેષણ મોક્ષાર્થી સાધક સમક્ષ રજુ થાય તો જ, મોક્ષમાર્ગનો એ પથિક પોતાના ધ્યેયસ્થાને, નિર્કાન્ત બનીને, અચૂક પહોંચી શકે. મન મિત્ર પણ છે અને એ જ મન શત્રુ પણ છે; મન મદદરૂપ પણ છે અને એ જ મન હાનિકારક પણ છે; મન હકારાત્મક (Positive) પણ છે, એ જ મન નકારાત્મક (Negative) પણ છે; મનનું સાચું-શુદ્ધ-મૂળભૂત સ્વરૂપ સુપેરે-સંપૂર્ણતઃ આત્મસાત્ કરવામાં આવે તો, તે જીવનનું સદ્ધર-સમૃદ્ધ જમાપાસું (Asset) બની શકે તેમ છે અને એનાં સ્વરૂપનું અજ્ઞાન જીવનને બરબાદ કરે એવું ખતરનાક ઉધારપાસું (Liability) પણ એ જ બની બેસે, એવું, અત્યંત લાક્ષણિક અને પરસ્પર-વિરુદ્ધ સ્વરૂપ આ મનનું છે. અને મનનાં આવાં વિચિત્ર-વિશિષ્ટ વ્યક્તિત્વના સર્વાગીણ અભ્યાસ પછી જ પેલો અંગ્રેજ ચિંતક એવા આત્યંતિક નિર્ણય પર આવ્યો હશે કે મનમાં એવી તાકાત છે કે તે નરકને સ્વર્ગ બનાવી શકે છે અને એ જ સ્વર્ગનું નરકમાં રૂપાંતર રચી શકે છે : – It is Mind that makes Heaven of Hell and Hell of Heaven ! કોઈ કહેશે કે આવું તે કાંઈ હોય ? સ્વર્ગ એ સ્વર્ગ છે અને નરક એ નરક છે, સારું એ સારું છે, અને ખરાબ એ ખરાબ છે. ગ્રંથકાર પ્રત્યુત્તર આપતાં કહે છે કે “ભાઈ, તારી આ બધી વાત સાચી, છતાં મનનું સ્વરૂપ એવું જાદુઈ (Magical) છે કે મને આવું બધું અશક્ય જણાતું પણ ક્ષણવારમાં સિદ્ધ કરી શકે છે', અને માટે જ કહે છે કે, – જે મન વડે બંધનની કલ્પના થાય છે, એ જ મન વડે મોક્ષની કલ્પના પણ થઈ શકે છે. મનનાં સ્વરૂપ વિશેનાં આવાં નિરૂપણને ઉપનિષદોનું પણ સમર્થન, આ પ્રમાણે, પ્રાપ્ત થયું છે : - मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । “એ વળી કેવી રીતે ?” જવાબ જેટલો સંક્ષિપ્ત છે, એટલો જ સચોટ છે : મન જ્યારે વિષયાસક્ત બને છે ત્યારે બંધન સર્જે છે અને એ જ મન જ્યારે નિર્વિષય બની જાય છે ત્યારે મોક્ષ-જનક બની રહે છે – बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम् ॥ (બહ્મબિંદુ ઉપનિષદ, ૨) પાયાની વાત છે, મનનાં સાંચાં સ્વરૂપની સમજ અને એની વિધાયક (Positive) શક્તિનો લાભ લેવાની આવડતની, સવૃત્તિની. અને આ વાત કાંઈ માત્ર શાસ્ત્રોક્ત નથી, નિસર્ગ(Nature)નું નિરીક્ષણ પણ આવાં શાસ્ત્રવિધાનની પુષ્ટિ કરે છે : આકાશમાં અહીં તહીં વેર-વિખેર વાદળાંને જે પવન એકત્ર કરીને વિવેકચૂડામણિ / ૩૩૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ (નાની) લોકોને ધોધમાર વરસાદનો લાભ આપે છે, તે જ પવન, વાવાઝોડાંનું સ્વરૂપ લઈને ઉત્પાત મચાવતાં વાદળાંને દૂર ઘસડી લઈ જઈને લોકોને શાંતિ અને રાહત પણ આપે છે. પ્રાકૃતિક ક્ષેત્રે વરસાદ અને વાવાઝોડું, બંનેનો સર્જક જેમ પવન છે, તેમ જ આધ્યાત્મિક બાબતમાં બંધન અને મોક્ષ એ બંનેની કલ્પનાનો આધાર એક જ છે : “મન” ! આ પહેલાં “પક” જેવા અર્થાલંકારનાં નિરૂપણની બાબતમાં કહ્યું હતું તેમ, આ શ્લોકમાંનાં સમુચિત અને સચોટ (Apt) દષ્ટાંત-અલંકાર પરત્વેની આચાર્યશ્રીની હથોટીની શક્તિ પ્રતીત થાય છે. મન અને વાયુમાંનાં સામ્યનું નિરૂપણ જેટલું ઔચિત્યપૂર્ણ છે, તેટલું જ કાર્યસાધક પણ છે. શ્લોકનો છંદ : અનુરુપ (૧૭૪) ૧૭પ देहादिसर्वविषये परिकल्प्य रागं बध्नाति तेन पुरुषं पशुवद् गुणेन । वैरस्यमत्र विषवत्सु विधाय पश्चा -તેનું વિમોચથતિ તન્મ cવ વત્ / ૨૭૧ | શ્લોકનો ગુજરાતી પાઠ : દેહાદિસર્વવિષયે પરિકવ્ય રાગ બબાતિ તેને પુરુષ પશુવદ્ ગુણેન ! વરસ્યમત્ર વિષવસુ વિધાય પશ્ચા -દેન વિમોચયતિ તન્મન એવ બન્ધાતુ . ૧૭પ || શ્લોકનો ગદ્ય અન્વય: હરિસર્વવિષયે રાજ પરિવ , તેન (સરળ) गुणेन पुरुषं (पूर्वं आदौ) पशुवत् (यत् मनः) बध्नाति, पश्चात् विषवत्सु अत्र (एषु विषयेषु) वैरस्यं विधाय, एनं (पुरुष) तत् मनः एव बन्धात् विमोचयति ૭૫ / ' શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : તત્ મન: શવ અને (પુરુષ) બધાત વિનો વતિ , તે મન જ તેને (એટલે કે જીવાત્માને) ત્યારપછી બંધનમાંથી છોડાવે છે, મુક્ત કરે છે. આ મન કેવું છે? પાછળથી આવું કરે છે, તો તે પહેલાં શું કરે છે? (વત્ મન:) પુરુષે પશુવતું વજ્ઞાતિ (તત તારું મન:) ! તે જ મનની આ વાત છે. જે મન, પહેલાં મનુષ્યને ઢોરની માફક બાંધે છે. બંધનમાં નાખે છે. તેને શાના વડે બાંધે છે ? હાર્વિવિષયે રાજ પરિવી , તેન (પેન) ગુન (વખાતિ) Tળ એટલે દોરડું, રાએટલે અનુરાગ, પ્રેમ, આકર્ષણ, ૩૭૬ | વિવેકચૂડામણિ Page #342 -------------------------------------------------------------------------- ________________ આસક્તિ, પરિવી એટલે કલ્પીને, જગાડીને, ઉત્પન્ન કરીને. ક્યાં, શામાં “રાગ' જગાડે છે? લેવિસર્વવિષs I દેહ (શબ્દ, સ્પર્શ) વગેરે વિષયોમાં. દેહ વગેરે વિષયોમાં રાગ જગાડીને, તે રાગ-રૂપી દોરડા વડે જીવાત્માને બાંધે છે. આ રીતે મન બાંધે છે, તો પછી, તે તેને છોડાવે છે, કેવી રીતે ? પશ્ચાત વિષવ મંત્ર (પુ વિષયેષ) વૈરર્ય વિધાથ વિષવસ્તુ એટલે ઝેર જેવા વિષયો), વૈરસ્થ એટલે વિરસતા, રસવિહીનતા, વૈરાગ્ય, જેમાંથી “રસ ચાલ્યો ગયો હોય, તે વિરહ, અને આ શબ્દનું ભાવવાચક નામ, વૈરથમ ! વિધાય એટલે પેદા કરીને, ઉત્પન્ન કરીને, રચીને, યોજીને. પાછળથી અહીં (2) ઝેર જેવા વિષયોમાં, તેના પ્રત્યે વૈરાગ્ય પેદા કરીને, તેને, છોડાવે છે. (૧૭૫) અનુવાદ : દેહ વગેરે વિષયોમાં (પહેલા) રાગ જગાડીને (જે મન) તે (રાગરૂપી) દોરડા વડે, પશુની જેમ, (જીવાત્માને) બાંધે છે, તે મન જ, પાછળથી, ઝેર જેવા આ વિષયોમાં વૈરાગ્યભાવ પેદા કરીને, (તેને) બંધનમાંથી છોડાવે છે. (૧૭૫) ટિપ્પણ: આ પહેલાંના શ્લોકમાં આચાર્યશ્રીએ એવું વિધાન કર્યું હતું કે બંધન અને મોક્ષ, – એ બંનેની કલ્પના, મન વડે જ, કરવામાં આવે છે. આ મન, આવી અદ્ભુત કાર્યસિદ્ધિ કેવી રીતે સંપન્ન કરી શકે છે, એની પ્રક્રિયા શી અને કેવી છે, તેનું સંક્ષિપ્ત છતાં સચોટ અને પ્રતીતિકારક નિરૂપણ આ શ્લોકમાં કરવામાં * આવ્યું છે. રાગ એટલે આકર્ષણ-આસક્તિ (Atachment). મન આ રાગનું બળ અને જીવાત્માની નિર્બળતા, – બંનેને બરાબર જાણે, ઓળખે છે. એટલે સૌપ્રથમ આ “મનજી”-ભાઈએ દેહ-ઈન્દ્રિયો વિષયો વગેરેમાં માણસનો રાગ જગાડ્યો (હિ). બિચારો માણસ એમાં ફસાયો, લટ્ટ બની ગયો, એ જોઈને, એ રાગ-રૂપી દોરડા વડે જ, માણસને ઢોરની જેમ, જકડીને બાંધી દીધો (વજ્ઞાતિ). આ થઈ, બંધનની પ્રક્રિયા. હવે, જો “રાગ-ગુણ”ની કેદમાં, એના કારાવાસમાં પડેલા આ માણસનું સદ્ભાગ્ય હોય તો, એ જ “મનજી”-ભાઈ, પાછળથી (પશ્ચાત), કેદીને પેલા પાશમાંથી કેવી રીતે છોડાવે છે (વિમોવતિ), એ જુઓ : દેહાદિવિષયોમાં, અગાઉ રાગ જગાડ્યો હતો તેમાં (મત્ર) જ, પેલા કેદીને જરા પણ “રસ' ન રહે, એવી વિરસતા', રસવિહીનતા એટલે એવો વૈરાગ્ય, આ “મનજી'-ભાઈએ જ પેદા કર્યો (વિધાય). પણ આ વૈરાગ્ય જાગ્યો કેવી રીતે ? પેલા માણસને એવી ખાતરી કરાવવામાં આવી કે વિષયો તો ઝેર જેવાં (વિષવત) છે અને ઝેર તે કોઈ, “એ ઝેર છે' - એવી ખાતરી થઈ ગયા પછી, પીએ જ શાનો? એટલે, વૈરાગ્યભાવનો ઉદય થતાં, “મોક્ષ માટેની એની પાત્રતા સિદ્ધ થઈ, અને બંધનનાં પેલાં દોરડાં, આપોઆપ, ફટાફટ, તૂટવા લાગ્યાં. આવી કરામત' પણ આ “મનજી”-ભાઈની વિવેકચૂડામણિ | ૩૩૭ ફર્મા- ૨૨ Page #343 -------------------------------------------------------------------------- ________________ જ ! એના ગળામાંનો પેલો “ગાળિયો” એની મેળે નીકળી ગયો! આમ, પેલા ગુજરાતી કવિએ, યોગ્ય જ, ગાયું છે, – જે પોષતું, તે મારતું ! – તેમ, જેણે બંધન ઊભું કર્યું હતું, તેણે જ, મોક્ષનું સર્જન કર્યું ! શ્લોકનો છંદ : વસંતતિલકા (૧૭પ) ૧૭૬ तस्मान्मन: कारणमस्य जन्तो - 40 મોક્ષય ર ના વિધારે बन्धस्य हेतुर्मलिनं रजोगुणै -મક્ષસ્થ શુદ્ધ વિનતમમ્ | ૨૭૬ . શ્લોકનો ગુજરાતી પાઠ : તસ્માન્જનઃ કારણમસ્ય જન્તો -ર્બન્ધસ્ય મોક્ષસ્ય ચ વા વિધાને ! બન્ધસ્ય હતુર્મલિન રજોગુણ -ક્ષસ્ય શુદ્ધ વિરજસ્તમસ્કમ્ | ૧૭૬ | શ્લોકનો ગદ્ય અન્વય: તમે િમણ નો નશ્વર્ણ મોક્ષણ વિધાને મન: (અ) શરણે (મતિ) | નોર્થ: મતિi (મન:) સ્વસ્થ દેતુ: (પ્તિ), વિરગતમરૂં (મન:) મોક્ષ(હેતુઃ મતિ) | ૨૭૬ | | શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : તેમા મી : વિશ્વ મોક્ષ) ૨ વાર મનઃ (4) પ્તિ તમતું – તેથી, આ પહેલાંના શ્લોકોમાં, મનની કાર્યશક્તિ અને સિદ્ધિ સમજાવવામાં આવી છે, તે કારણે. ગતુ એટલે જન્મેલો, જીવ, મનુષ્ય. વિધાન એટલે નિર્માણ, રચના, પ્રાપ્તિ. તેથી આ મનુષ્યનાં બંધન તથા મુક્તિનાં નિર્માણમાં મન (જ) કારણ છે. આ કારણ કેવી રીતે શક્ય બને છે ? બે વાક્યો, આ પ્રમાણે : (૧) રનોડા મતિને (મન:) વધુણ્ય હેતુ: (તિ) | નો: એટલે રજોગુણો વડે, એમાંથી ઉત્પન્ન થયેલા કામ-ક્રોધ-લોભ વગેરે વડે, મતિ મન: મલિન બનેલું, અશુદ્ધ બનેલું મન, બન્ધનનું કારણ છે. અને (૨) વિરHસ્તમ શુદ્ધ (મન:) મોક્ષશ્ય (IRS મવતિ) | રજોગુણ વિનાનું હોય તે વિરાટ અને તમોગુણ વિનાનું હોય તે વિતમ:, અને આ બંને ગુણોના પ્રભાવથી જે મુક્ત બની ગયું હોય, તે વિરગતમ . મનનું આ વિશેષણ છે : રજોગુણ અને તમોગુણ, બંનેની અસરથી મુક્ત એવું, શુદ્ધ મન મોક્ષનું કારણ બને છે. (૧૭૬). અનુવાદ : તેથી, આ જીવનાં બંધન તેમ જ મોક્ષનાં નિર્માણમાં મન (જ) કારણ (છે) રજોગુણ વડે મલિન થયેલું (મન) બંધનનું કારણ છે, અને રજોગુણતમોગુણથી મુક્ત થયેલું શુદ્ધ (મન) મોક્ષનું કારણ છે). (૧૭૬) (૩૩૮ | વિવેકચૂડામણિ Page #344 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: બંધન અને મોક્ષ, – એ, બંને, મનની જ કલ્પના છે, એ વિધાનનું અહીં સવિશેષ સમર્થન કરવામાં આવ્યું છે. ફરી એ જ વાત, બીજા શબ્દોમાં અહીં વ્યક્ત કરવામાં આવી છે કે જીવનાં બંધન અને મોક્ષનાં નિર્માણમાં મન જ કારણ છે. હવે, મન બંધનનું કારણ કેવી રીતે બને છે અને મોક્ષનું કારણ કેવી રીતે બને છે તે, અહીં, જરા જૂદી રીતે દર્શાવવામાં અાવ્યું છે : બંને પરિસ્થિતિઓમાં કેવું મન ભાગ ભજવે છે, તે અહીં સવિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બંધન અને મોક્ષ માટે, મનનું, અનુક્રમે, અશુદ્ધ (મલિન) અને શુદ્ધ બનવું નિમિત્ત બને છે. રજોગુણની વિપશક્તિનાં કારણે મન વિષયભ્રમણમાં સરી પડે છે, ચંચળ બની જાય છે, અને કામ-ક્રોધ વગેરે સૂક્ષ્મ છ શત્રુઓ(ષડરિપુઓ)ના પંજામાં સકંજામાં સપડાય છે અને અંતે પોતાની મૂળભૂત (Original) શુદ્ધિ ગુમાવી બેસે છે, મલિન બની જાય છે, અને આવું મલિન મન બંધનનું કારણ બની જાય છે. પરંતુ માણસમાં સમયસર વિવેકબુદ્ધિ જાગૃત થઈ જાય તો, એના પ્રભાવ હેઠળ, એનું મન રજોગુણની વિક્ષેપશક્તિ ઉપરાંત, તમોગુણની આવરણશક્તિમાંથી પણ તે પૂરેપૂરું મુક્ત બની જાય છે, અને આવું વિશુદ્ધ-નિર્મળ મન મોક્ષ માટેનું કારણ બને છે : નિષ્કર્ષ એ છે કે બંધન અને મોક્ષ, બંનેમાં કારણ તો મન જ હોય છે, પરંતુ તફાવત છે, મનની, અનુક્રમે, મલિનતા અને નિર્મળતા ! આમ, તો, “કલ્પના' શબ્દ એટલું તો સ્પષ્ટ કરે જ છે કે તે સત્ય નથી, ભ્રમણા છે, ભ્રાંતિ છે. પરંતુ બંધન એ જો “ભ્રાંતિ' હોય તો, આ ભ્રાંતિમાંથી મુક્ત થવા માટે, એટલે કે એ રીતે મુક્ત થઈને, મોક્ષ મેળવવા માટે, મોક્ષરૂપી મહાભ્રાંતિ ઊભી કરવી જ રહી ! ભ્રાંતિનો નાશ તો બીજી મોટી, મહાભ્રાંતિ જ કરી શકે ને ! ટૂંકમાં, બંધન અને મોક્ષ, - બંને, મનની કલ્પના, ભ્રાંતિ, પરંતુ એક, બંધન, - ભ્રાંતિ, તો બીજું, - મોક્ષ, મહાભ્રાંતિ ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭) ૧૭૭ विवेकवैराग्यगुणातिरेकात् शुद्धत्वमासाद्य मनो विमुक्त्यै । - મવચિતો દ્ધિમતો મુમુક્ષો -સ્તામ્ય ઢામ્ય ભવિતવ્યમ છે ૨૭૭ છે શ્લોકનો ગુજરાતી પાઠ : વિવેકવૈરાગ્યગુણાતિરેકાત શુદ્ધત્વમાસાદ્ય મનો વિમુક્યા ભવત્યતો બુદ્ધિમતો મુમુક્ષો-સ્તાભ્યાં દઢાભ્યાં ભવિતવ્યમગ્ર II ૧૭૭ II વિવેકચૂડામણિ | ૩૩૯ रात Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વયઃ વિવેકાવ્યગુણાતિત પુર્વ માલાદ મનઃ વિમુવચ્ચે પતિ, ગતઃ મો (માર, માલ) વુદ્ધિમતિઃ મુમુક્ષોઃ તાપ્યાં (વિવેવૈયાખ્ય) दृढाभ्यां भवितव्यम् ॥ १७७ ॥ | શબ્દાર્થઃ મુખ્ય વાક્ય છે : મન: વિમુવર્ય મવતિ | મન વિમુક્તિ-મોક્ષ આપવા માટે સમર્થ બને છે, એટલે કે મન મોક્ષપ્રદ બને છે, મોક્ષ આપવાની પાત્રતા મન પ્રાપ્ત કરી શકે છે. શું કર્યા પછી ? શુદ્ધત્વે માતા – શુદ્ધિ મેળવીને, વિશુદ્ધ-નિર્મળ બન્યા પછી. પણ આ પ્રાપ્તિ શાનાં કારણે સિદ્ધ થાય છે ? વિવેચથયુન-અતિરેત તિરે એટલે વૃદ્ધિ થવી, વધી જવું, ઘણો વધારો થવો (Excess, Excellence, Exuberence, Eminence), પાકટ થવું, પરિપક્વ થવું. વિવેક અને વૈરાગ્ય, એ બે ગુણો અતિ વૃદ્ધિગત થવાથી, પરિપક્વ થવાથી, મન વિશુદ્ધ થાય છે, અને આવું મન મુક્તિદાયી બને છે, અને એટલે જ (બતક), મુમુક્ષુ માટે, સૌપ્રથમ (મ) એક ઘટના અનિવાર્ય રીતે આવશ્યક બને છે. કઈ ? : મુમુક્ષો: મિત: I મુમુક્ષુ, બુદ્ધિવાળો, એટલે કે વિચારશીલ હોવો જોઈએ અને આવા મુમુક્ષુએ તામ્ય (વિવે- વૈ ધ્ય) તામ્ય વિતવ્યમ્ | વિતવ્યજૂ(નવ)) થવું, હોવું એ ધાતુનું વિધ્યર્થ કૃદન્ત (Potential Participle), થઈ જવું જોઈએ, બની જવું જોઈએ, હોવું જોઈએ. એટલે કે એનું મન વિવેક અને વૈરાગ્યની બાબતમાં દઢ બની જવું જોઈએ. (૧૭૭) અનુવાદ : વિવેકરૂપ અને વૈરાગ્યરૂપ એવા બે ગુણો, પરિપક્વ થાય ત્યારે, વિશુદ્ધ બનવાથી, મન મુક્તિ આપવા સમર્થ થાય છે. આથી, બુદ્ધિમાન મુમુક્ષુનાં વિવેક અને વૈરાગ્ય એ બે, સૌપ્રથમ, દૃઢ બની જવાં જોઈએ. (૧૭૭) ટિપ્પણઃ છેલ્લા કેટલાક શ્લોકોથી ચાલી રહેલી મનોમય કોશની ચર્ચામાં, બંધન અને મોક્ષ એ બેયનાં કારણભૂત એવાં મનનાં સ્વરૂપનું, એક જૂદું અને અત્યારસુધી નહીં નિરૂપાયેલું એવું, પાસું, અહીં, નિરૂપવામાં આવ્યું છે. બંધન તો ઠીક, પરંતુ મોક્ષ આપવાની મનની શક્તિ વિશેની આ એક વાત પ્રત્યે બુદ્ધિશાળી મુમુક્ષુનું ધ્યાન ખેંચતાં, ગુરુજી કહે છે કે મન વિશુદ્ધ થાય તો જ તે મુક્તિ આપવા માટે સમર્થ બને છે અને આ વિશુદ્ધિનો બધો જ આધાર, વિવેક અને વૈરાગ્યની પરિપક્વતા પર રહે છે. આથી, બીજું કશું કરતાં પહેલાં, મુમુક્ષુએ પોતાનાં મનમાંનાં વિવેક અને વૈરાગ્ય, – એ બંને, સંપૂર્ણ રીતે મજબૂત અને દઢ છે, એ સ્થિતિની ખાતરી કરી લેવી જોઈએ. વ્યાકરણની દૃષ્ટિએ, પવિતવ્ય જેવું, પૂનમવ) એ ધાતુનાં વિધ્યર્થ કૃદન્તનું રૂપ પ્રયોજવામાં આવ્યું છે, - એ હકીકત એમ પુરવાર કરે છે કે મુમુક્ષુ માટેની આ સિદ્ધિ ફરજિયાત (compulsory) છે. આ બંનેની દઢતાવાળાં મન વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય છે, એ વાતને અહીં અધોરેખાંક્તિ (Underline) કરવામાં આવી છે. આમ તો, આ પહેલાં પણ, આ વાત થઈ જ ગઈ છે, તે છતાં, જેની દઢતા અને જેના “અતિરેક પર આટલો બધો ભાર (Emphasis) મૂકવામાં ૩૪૦ | વિવેક્યૂડામણિ Page #346 -------------------------------------------------------------------------- ________________ આવ્યો છે તે બંને, - વિવેક અને વૈરાગ્ય, નાં મૂળભૂત સ્વરૂપને, ફરી એક વાર, બરાબર સમજી લઈએ : વિ+વિન્ – એ ધાતુ પરથી બનેલો શબ્દ વિવેક, “એક સારું (God) અને બીજું, ખરાબ (Bad), એવી બે પરસ્પર-વિરોધી વસ્તુઓ વચ્ચે રહેલા તફાવતને આત્મસાત કરવાની શક્તિ (Power of Discrimination, Discretion) પર ભાર મૂકે છે. સ્થૂળ દેહ વગેરે બધું “અનાત્મા” છે, તેથી તે અને “આત્મા' વચ્ચેનો તફાવત, સાધકનાં મનમાં સુનિશ્ચિત થઈ જવો જોઈએ. અને વૈરાગ્ય એટલે જ મનની ‘વિરાગ' અવસ્થા, દેહ-ઇન્દ્રિયો-વિષયો પ્રત્યેના રાગ (Attachment) વિનાનું મનનું હોવાપણું. આ પહેલાં, શ્લોક-૧૭પમાં પ્રયોજાયેલો શબ્દ, “વૈરથ' મનની “વિરસતા', એ પણ “વૈરાગ્યનો જ સમાનાર્થી શબ્દ (synonym) છે દેહ આદિમાંના, મનના, રસ અને રાગ, સાધકને પોતાનાં મોક્ષપ્રાપ્તિ-રૂપી ધ્યેયમાંથી ચલિત કરનારાં બે મહા-અનર્થો (Evils) છે. અને તેથી જ, મન માટે, આ બંનેની દઢતાને એક “ભવિતવ્ય (Indispensable) તરીકે અહીં સ્થાપિત કરવામાં આવી છે. | શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૭) ૧૭૮ मनो नाम महाव्याघ्रो विषयारण्यभूमिषु । चरत्यत्र न गच्छन्तु साधवो ये मुमुक्षवः ॥ १७८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : મનો નામ મહાવ્યાધ્રો વિષયારણ્યભૂમિષT. ચરત્યત્ર ન ગચ્છનુ સાધવો યે મુમુક્ષવઃ | ૧૭૮ || શ્લોકનો ગદ્ય અન્વયે મનઃ નામ મહાવ્યાગ્ર: વિષયારથપૂમિષ વરતિ, (અત:) મત્ર મુમુક્ષવ: સાધવ: (સતુ, તે) ન છતુ | ૨૭૮ || | શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : મન: નામ મહાવ્યાગ્ર: વિષય-મરખ્યપૂમિષ વતિ | “મન” નામનો એક મોટો બળવાન-ભયંકર વાઘ, (શબ્દ-આદિ) વિષયોરૂપી અરણ્યજંગલના પ્રદેશમાં, એ ભૂમિમાં, ફર્યા કરતો, ઘૂમતો, ભમતો, રખડતો રહે છે. આથી (અત:) મુમુક્ષવ: - મુમુક્ષુઓ, મોક્ષાર્થીઓ, મોક્ષકામી, સાધવ: સાધુઓ, સજ્જનો, સાધકો આવા ચે જે મનુષ્યો અહીં (સત્ર) હોય, તેમણે (ત તરફ) ન જવું, - પેલા જંગલની નજીક. (૧૭૮). અનુવાદઃ “મન' નામનો (એક) મોટો વાઘ (શબ્દ-આદિ) વિષયોનાં જંગલમાં ઘૂમ્યા કરતો હોય છે, આથી અહીં જે મુમુક્ષુ સાધકો હોય, તેમણે તે તરફ) ન જવું. (૧૭૮). વિવેકચૂડામણિ | ૩૪૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : ફરી એક વાર, ‘રૂપક’-અલંકાર પ્રયોજવાનું, આચાર્યશ્રીનું, કોશલ અહીં પ્રતીત થાય છે. જંગલ હોય, એટલે વાઘ-સિંહ જેવાં હિંસક પ્રાણીઓ, પોતાના શિકાર માટે, સમગ્ર અરણ્યપ્રદેશમાં આતંક ફેલાવતાં, અહીં-તહીં-સર્વત્ર, ઘૂમતાં જ હોય છે, એટલે જે લોકો સલામત રહીને જીવવા ઇચ્છતા હોય, તેમણે પેલાં જંગલ તરફ કદી ન જવું જોઈએ. શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ, એ વિષયો એટલે ભયંકર જંગલ, અને ‘મન’ એ જ, મોઢું ફાડીને સતત ઘૂમતો શક્તિશાળી વાઘ ! આવું જંગલ, અને આવો વાધ ! આવાં જંગલમાં, ભૂલે-ચૂકે પણ, ભૂલા પડનાર મુસાફરને કદી છોડે, પેલો વાઘ ? એને દેખે એટલી જ વાર ! તરત જ ‘ઓહિયાં' ! ટૂંકમાં, સાધક-મુમુક્ષુ એટલે, આવા વાઘનો શિકાર બનતો મુસાફર ! મન એ બંધનનું કારણ છે, એવું આ પહેલાં કહેવામાં આવ્યું છે. મુમુક્ષુ સાધક ત્યારે જ બંધનમાં ફસાય છે, જ્યારે તે શબ્દ વગેરે વિષયોમાં આસક્ત બની જાય છે. પછી તો શબ્દાદિના કારાવાસમાંથી એનો છૂટકારો, તો અને ત્યારે જ થાય, જો અને જ્યારે ઝેર જેવા આ વિષયો પ્રત્યે, એ જ મન, વૈરસ્ય કે વૈરાગ્યભાવ જગાડે ! પરંતુ, આ રીતે, પહેલાં સામે ચાલીને, બંધનમાં-કેદમાં જવા જેવો ગુનો કરવો, અને પછી, એમાંથી છૂટવા માટે, પેલાં મનની દયા પર જીવવું, એના કરતાં, પહેલેથી જ, સાવચેત રહીને, બંધનમાં પડવું જ નહીં, એવું સૂઝે, એ કેવું મોટું સદ્ભાગ્ય ! આવું સદ્ભાગ્ય, સદા-સર્વદા, સાધક-મુમુક્ષુને મળતું જ રહે, એવી સોનેરી સલાહ આચાર્યશ્રી, રૂપક અલંકારનાં માધ્યમમાં, અહીં આપે છે : ‘વનવિહાર’ સહુને ગમે, પરંતુ એ વનમાં જો માંસભક્ષક હિંસક પ્રાણીઓ મુક્ત રીતે સર્વત્ર આથડ્યાં જ કરતાં હોય તો, એવો ‘વનવિહાર’, મુસાફરે, એની જિંદગીના ભોગે જ કરવો પડે ! આવાં જોખમથી અજાણ્યો મુસાફર જાન ગુમાવે, એમાં તો એ બાપડો લાચાર ! પરંતુ આચાર્યશ્રી તો સાધકોને સમયસર ચેતવણી આપે છે કે આ વિષયભ્રમણરૂપી ‘વનવિહાર’· આવો મહા-જોખમી છે ! તેથી, એ જોખમને સમજીને જ, તેમણે તે તરફ ન જવું (ન ગચ્છન્તુ) ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૭૮) ૧૭૯ मनः प्रसूते विषयानशेषान् स्थूलात्मना सूक्ष्मतया च भोक्तुः । शरीरवर्णाश्रमजातिभेदान् गुणक्रियाहेतुफलानि नित्यम् ॥ १७९ ॥ ૩૪૨ / વિવેકચૂડામણિ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : મનઃ પ્રસૂતે વિષયાનશેષાનું સ્થૂલાત્મના સૂક્ષમતયા ચ ભોક્તા શરીરવર્ણાશ્રમ જાતિભેદાનું ગુણક્રિયા હેતુફલાનિ નિત્યમ્ ૧૭૯ // શ્લોકનો ગદ્ય અન્વય : મન: ધૂતાત્મના સૂક્ષમતા ૨ બોર મોષાન, વિષયનું પ્રભૂત, શરીર-વ-આશ્રમ-જાતિ-ભેલા (ઋતિ), જુનક્રિયા-હેતુ-વ્હનનિ (૨) નિત્ય (સૂ) || ૨૭૨ | | શબ્દાર્થઃ મુખ્ય વાક્ય છે : મનઃ અશેષન વિષયનું પ્રકૃ- અશેષ એટલે જેમાં કશું જ “શેષ' ન રહે તેવું, એટલે કે બધું, સર્વ, સકળ, સમગ્ર. મન સર્વ વિષયોને પેદા કરે છે, ઉત્પન્ન કરે છે, ઊભા કરે છે. કોના માટે ? બોટ ભોક્તા જીવ માટે, એનાં સુખ માટે પેદા કરી, જીવને અર્પણ કરે છે. ક્યારે ? ક્યા સમયમાં ? ધૃતાત્મના - સ્થૂલ સ્વરૂપે, એટલે કે જાગ્રત-અવસ્થા દરમિયાન. વૂક્ષ્મતિયા-સૂક્ષ્મ સ્વરૂપે, એટલે કે સ્વપ્ર-અવસ્થા દરમિયાન. આ મન બીજું શું કરે છે? શરીર-વર્ષ-આશ્રમ-જાતિ-ભેવાન (તિ) | વ એટલે બ્રાહ્મણ-ક્ષત્રિયવૈશ્ય-શુદ્ધ એવા ચાર વર્ણ, માઝમ એટલે બ્રહ્મચર્ય-ગૃહસ્થ વાનપ્રસ્થ-સંન્યાસ એવા ચાર આશ્રમો, નાતિ એટલે જન્મ, ઉત્પત્તિ, ઉત્પન્ન થવાની ક્રિયા. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, વેલ, છોડવા વગેરે અને જંતુઓ, - એ ચાર પ્રકારનાં ભૂતોની જન્મપ્રક્રિયાઓ આ પ્રમાણે, જુદી જુદી છે : મનુષ્યો અને પશુઓ સ્ત્રીના ગર્ભને વીંટળાઈ રહેલી બહારની-ઉપરની પાતળી ચામડી(ગાયુ)માંથી જન્મે છે તેથી, મનુષ્યો અને પશુઓ “જરાયુજ' કહેવાય છે. પક્ષીઓ ઈંડાં(ગષ્ક)માંથી જન્મે છે, તેથી તેઓ અંડજ કહેવાય છે. વેલ-લતા-છોડ (Plants) વગેરે જમીનમાંના, “ઉભિ - નામક, અંકર જેવા (sprout)માંથી ઊગે છે તેથી, તે બધા “ઉદૃભિજ્જ' કહેવાય છે, અને જૂ-લીખ જેવાં જંતુઓ પરસેવા(સ્વેદ)માંથી જન્મે છે તેથી, તે બધાં “સ્વેદજ કહેવાય છે. શ્લોકમાંની “જાતિ', - એટલે આ ચાર ભેદો. આવા બધા, વર્ણઆશ્રમ-જાતિના ભેદોને પણ મન જ ઊભા કરે છે, - એલાન (તિ). આ ઉપરાંત, મન, છેલ્લે, જે કરે છે તે, આ : ગુજિયા-કેતુ-નાનિ (૨ પ્રસૂ) | ગુણ-ક્રિયા-હેતુ-ફળ વગેરેને પણ તે મન જ પેદા કરે છે. આસક્તિ-અનાસક્તિ, રાગ-વૈરાગ્ય જેવા ગુણો'ના ભેદ, વૈદિક-લૌકિક-કામ્ય જેવી “ક્રિયાઓ'ના ભેદ, સારાં-નરસાં એવા “હેતુઓ'(કારણો)ના ભેદ, અને ઊર્ધ્વગમન કે અધપતન જેવાં ફળોના ભેદ, – આ પ્રકારના ભેદો પણ મન જ સર્જે છે. અને આવા બધા ભેદો પેદા કરવાનું એનું કામ, સતત-નિત્ય-નિરન્તર, અવિરત, અનવરત (નિત્ય) ચાલ્યા જ કરતું હોય છે. (૧૭૯) અનુવાદ : મન જ, સ્થૂલ અને સૂક્ષ્મ, બંને સ્વરૂપે, ભોક્તા એવા જીવાત્મા વિવેકચૂડામણિ / ૩૪૩ Page #349 -------------------------------------------------------------------------- ________________ માટે, સમગ્ર વિષયોને પેદા કરે છે. એ જ (મન), વળી, શરીર-વર્ણો-આશ્રમોજાતિઓ વગેરેના ભેદો પાડે છે અને ગુણ-ક્રિયા-હેતુ-ફલ વગેરેને પણ રોજેરોજ તે જ પેદા કરતું રહે છે. (૧૭૯) ટિપ્પણ : શ્રુતિઓ અને સર્વ શાસ્ત્રોનાં ચિંતન-મનનના નિષ્કર્ષ સમું એક સનાતન સૂત્ર છે કે આ જગતમાં, મૂળભૂત રૂપે, કશા જ ભેદ નથી : પર્વ પર્વઅદિતીયમ્ બ્રહ્મ એક જ અને “અદ્વિતીય છે. “અદ્વિતીય' એટલે જેને, જેના પછી દ્વિતીય', બીજું કોઈ કશું છે જ નહીં, એવું without a second, lone, Alone, Matchless, Peerless, “અજોડ'. એટલે કે અનેકતા-વિવિધતા અને બધા ભેદો અજ્ઞાન-અવિદ્યાનાં કારણે જ પેદા થયા છે. આ ભેદો કોણે પેદા કર્યા ? આ સવાલનો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. ગ્રન્થકાર કહે છે કે આ સર્વ ભેદો, માત્ર મનના જ છે. સમગ્ર વિષયોને પેદા કરીને, મન, ભોક્તા એવા જીવ સમક્ષ, તે સર્વને અર્પણ કરી દે છે, અને જેવો તે ભોક્તા આ સર્વ વિષયોમાં આસક્ત બને છે, તેવો જ, તેને જ્યાં “એક જ છે, ત્યાં “અનેક'નું, “અભેદ' જ છે ત્યાં “ભેદોનું અને “અદ્વૈત' છે ત્યાં દ્વિત’નું છેતરામણું મિથ્યા દર્શન થાય છે. અને આવું “મિથ્યા'-દર્શન એ જ “બંધન સર્વ બંધનનું કારણ માત્ર મન જ છે, - એ પૂર્વોક્ત સિદ્ધાંતની સિદ્ધિ, અહીં, જરા જૂદી રીતે, સંપન્ન કરવામાં આવી છે. આવી રજૂઆતનો હેતુ તો, આ પહેલાં, અનેક રીતે કહેવાયો છે તે જ છે – કે મુમુક્ષુ સાધક મનની આવી અવિશ્વસનીય (Treacherous, Perficious) ફરેબી માયાજાળને બરાબર ઓળખી લે, અને સંપૂર્ણરીતે સ્વસ્થ તથા સાવધ રહીને, એની આવી ભ્રામક પ્રસૂતિ (સૂરે, Creation)થી અળગો રહે. | ઋગ્વદના ઋષિએ તો હજારો વર્ષો પહેલાં, પોતાનાં આર્ષદર્શનનાં પરિણામસ્વરૂપ, આવું વિધાન કર્યું જ હતું કે, સત (સદા-સર્વદા અસ્તિત્વ ધરાવતું, Everexisting એવું બ્રહ્મ) છે તો “એક જ, પરંતુ “વિપ્રો” (જમણે મનની લીલાને પારખી લીધી છે, તેવા મનીષીઓ) તેને “બહુ' (અનેક) રીતે (“વહુધા') વદે છે, વર્ણવે છે, - एकं सद् विप्रा बहुधा वदन्ति । - સાચ-વાપીય સૂm (૧, ૧૬૫, ૪૬) શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૯) ૧૮૦ असंगचिद्रूपममुं विमोह्य देहेन्द्रियप्राणगुणैर्निबध्य । . . अहंममेति भ्रमयत्यजत्रं મન સ્વત્વેષ અનોપમુ૬િ . ૨૮૦ છે. ૩૪૪ | વિવેકચૂડામણિ Page #350 --------------------------------------------------------------------------  Page #351 -------------------------------------------------------------------------- ________________ કોયડા (Riddle, Puzzle) સમાન છે કે તેને સંપૂર્ણરીતે આત્મસાત કરવું તે, સાધક માટે એક સમસ્યા(Problem)રૂપ જ બની જાય ! અને તેથી જ, આ પહેલાં જેનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે, “યૂણાનિખનન ન્યાય પ્રમાણે, એની અનેક વાર “પુનરુક્તિ' પણ દોષ-રૂપ ન બને, બલકે, આવકાર્ય કે આવશ્યક એવા ગુણ-રૂપ જ બની રહે ! જીવાત્માને મોહ પમાડીને, એને વિચાર-વિવેક-મૂઢ કરીને, એને બંધનમાં નાખીને અને એનામાં અહંભાવ-મમભાવની મિથ્યા સમજણ પેદા કરીને, એને નિત્ય-નિરંતર, કર્મો અને કર્મફળોમાં ભટકતો રાખવો, – આ બધી કરામત અને કૂટનીતિ મનની છે. એના સકંજામાં સાધક ન સપડાય, સદ્દગુરુજીની એવી સાત્ત્વિક ચિંતા જ આ દીર્ઘસૂત્રી જેવા લાગતાં નિરૂપણ લંબાણની પાછળ રહી છે, – એ આપણે સ્વીકારવું જ રહ્યું. શ્લોકનો છંદ ઉપજાતિ (૧૮૦) ૧૮૧ अध्यासदोषात् पुरुषस्य संसृति -रध्यासबन्धस्त्वमुनैव कल्पितः । रजस्तमोदोषवतोऽविवेकिनो જન્માલ્િવસ્થ નિદાનતત્ ૨૮૨ - શ્લોકનો ગુજરાતી પાઠ : અધ્યાસદોષાત્ પુરુષમ્ય સંસ્કૃતિ -રધ્યાસબન્ધસ્વમુનૈવ કલ્પિતઃ રજસ્તમોદોષવતોડવિવેકિનો જન્માદિદુઃખસ્ય નિદાનમેતતું . ૧૮૧ શ્લોકનો ગદ્ય અન્વય : પુરુષણ સંતિઃ અધ્યાતોષાત (પત્તિ) | મધ્યવર્ધઃ તુ અમુના (મનસ) વ ત્પિત: (સ્તિ) | -તમ:-તોષવતઃ अविवेकिनः (जीवस्य) जन्मादिदुःखस्य निदानं (अपि) एतत् (मनः एव अस्ति) તે ૧૮૨ | શબ્દાર્થ ઃ આ શ્લોકમાં ત્રણ વાક્યો આ પ્રમાણે છે : (૧) પુરુષસંસ્કૃતિ અધ્યાતોષાત્ (મતિ) સંસ્કૃતિ એટલે સંસાર, અધ્યાત વેદાંત-દર્શનના આ પારિભાષિક શબ્દની વ્યાખ્યા, વિભાવના અને એનું સ્વરૂપ વગેરે આ પહેલાં, શ્લોક-૧૪૦માં સમજાવવામાં આવ્યું છે, છતાં ફરીથી એક વાર સમજી લઈએ કે “અધ્યાસ' એ એક પ્રકારની, ગેરમાર્ગે દોરતી ભ્રમણા છે. અમિન તવૃદ્ધિ ૩૪૬ | વિવેકચૂડામણિ Page #352 -------------------------------------------------------------------------- ________________ અધ્યાસ: . (હાફૂર–શાંકરભાષ્ય) : તે” (૬) નથી, તેને તે” (ત૬) માની લેવું, તે “અધ્યાસ” છે. પુરુષ એટલે જીવ, જીવાત્મા. જીવાત્માને સંસારની પ્રાપ્તિ અધ્યાસરૂપી દોષનાં કારણે થાય છે. આ દોષને લીધે જ તે સંસારમાં પડે છે. જીવાત્મા માટે જો કોઈ સંસાર સર્જતું હોય તો, તે બીજું કોઈ નહીં, પણ આ અધ્યાસ-દોષ જ છે. (૨) અધ્યાવશ્વ તુ નમુના (મનસા) વન્વિતઃ | વન્ય: એટલે બંધન. તો પછી, આ અધ્યાસરૂપી બંધન કોની કલ્પનાથી ઊભું થાય છે? આ બંધન પણ આ (જની ચર્ચા ચાલી રહી છે તે, મન) દ્વારા જ કલ્પવામાં આવ્યું છે. આ કલ્પના પણ મનની જ છે. (૩) રન-તમ:-તોષવતઃ વિનિઃ (जीवस्य) जन्मादिदुःखस्य निदानं (अपि) एतत् (मनः एव अस्ति) । निदानं ZZG 462 $1291, - Origin, Root, Root cause. 3faaraot: Rza zal જીવ, જેનામાં વિવેકબુદ્ધિ ન હોય. આટલું ઓછું હોય તેમ, વળી પાછા તેનામાં રજોગુણ અને તમોગુણરૂપી દોષો હોય (રણ-તમ -તોષવત:). હકીકતમાં તો, તે વિવેકહીન બને છે, આ રજોગુણ-તમોગુણના દોષને કારણે જ. આવા જીવાત્માનાં જન્મ-મરણ વગેરેનાં દુઃખનું (નમાલ્વિક ઉચ્ચ) મૂળ (નિલાન) પણ આ મન જ છે. (૧૮૧). અનુવાદઃ જીવાત્માને સંસારની પ્રાપ્તિ અધ્યાસ-રૂપી દોષનાં કારણે થાય છે. અધ્યાસનું (આ) બંધન પણ મનની કલ્પનાથી જ ઊભું થાય છે. રજોગુણ-તમોગુણના દોષનાં કારણે વિવેકહીન બનેલા જીવાત્માનાં જન્મ વગેરે દુઃખનું મૂળ પણ આ (મન જ) છે. (૧૮૧) ટિપ્પણ: મનુષ્ય માટે સંસાર-પ્રાપ્તિ અધ્યાસદોષનાં કારણે થાય છે, અધ્યાસનું બંધન એ મનની જ કલ્પના છે, અને એનાં જન્માદિ દુઃખનું મૂળ પણ મન જ છે ! આમ, જીવાત્મા માટેની સઘળી અનર્થપરંપરાનાં “ગંગોત્રી' તરીકે તો આ “મનજી'ભાઈ જ પુરવાર થાય છે! છે તો દોરડું રન્નુ) જ, પણ અંધારાંનાં કારણે, મન એને “સર્પ માની બેસે છે ! આ જ “અધ્યાસ' – ભ્રમ, ભક્તિ, ભ્રમણા ! – જેને રજુસર્પન્યાય' કહેવામાં આવે છે. આત્મા તો, હંમેશાં, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સત્ય-જ્ઞાન-આનંદરૂપ, અસંગ અને નિર્લેપ છે. આવા આત્માને દેહ-વગેરે માની લેવામાં આવે તે “અધ્યાસ' છે. દોરડાંને સાપ કોણ માની લે છે? મન જ ! આત્મામાં દેહાદિબુદ્ધિ કોણ કહ્યું છે? મન જ ! “આરોપવિષય” દોરડું અને “આરોપ્ય' સાપ, - એ બંને વચ્ચે વિવેક ન કરી શકવાનું પરિણામ ! “આ સાપ મને કરડશે,’ એવાં ભય-કંપ-આશંકાની ભૂતાવળ ! અવિવેકનું જ આ પરિણામ ! આત્મા અને દેહાદિ વચ્ચેના અવિવેકનું પણ એવું જ પરિણામ, – જન્મમરણ વગેરેનાં દુઃખ અને આ જ સંસાર ! અને સઘળાંનું મૂળ (નિલાન) પણ આ એક જ, – મન ! ગંગા, સ્વર્ગમાં હતી ત્યારે, તેને “મદાકિની' એવું દિવ્ય નામ મળ્યું હતું, વિવેકચૂડામણિ | ૩૪૭ Page #353 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ભગીરથના પિતૃઓની સદ્ગતિમાં પોતે નિમિત્ત બનશે, એવા અવિવેકનાં કારણે, તે સૌપ્રથમ શિવ-મસ્તક પર પડી, ત્યાંથી હિમાલય-પર્વત પર પડી, ત્યાંથી વળી પૃથ્વી પર પડીને ‘ભાગીરથી’ બની, અને ત્યાંથી પણ સમુદ્રમાં થઈને અંતે પાતાળમાં પડીને ‘ભોગાવતી' બનવાનાં દુર્ભાગ્યને પામી ! ‘મન્દાકિની’ સમી આ દેવનદીનાં, ઊંચે સ્વર્ગમાંથી છેક નીચે પાતાળમાંનાં અધઃપતનનાં મૂળમાં પણ, એનું મન, પછી અવિવેક, અને ત્યારપછી અધ્યાસ (ભ્રમ) ! મૂળભૂત રીતે આત્મા, એવા જીવાત્માની અધઃપતન-પરંપરાનાં સોપાનો પણ આવાં જ, મન, અવિવેક, અધ્યાસ અને જન્માદિદુઃખોથી સભર એવો સંસાર ! — આવા વિનિપાતમાંથી બચવું હોય અને વચ્ચેના પગથિયાંની પછડાટો ન ખાવી હોય, તો, – એકમાત્ર ઉપાય ! મનનાં અનર્થકારી સ્વરૂપનો પૂરો પરિચય. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૧) - ૧૮૨ अतः प्राहुर्मनोऽविद्यां पण्डितास्तत्त्वदर्शिनः । येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम् ॥ १८२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અતઃ પ્રાહુર્મનોઽવિદ્યાં પણ્ડિતાસ્તત્ત્વદર્શિનઃ । યેનૈવ ભ્રામ્યતે વિશ્વ વાયુનેવાભ્રમણ્ડલમ્ ॥ ૧૮૨ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : અત: તત્ત્વશિન: પતિા: મન: અવિદ્યાં આદુઃ, ચેન વ, વાયુના અગ્રમડાં વ, વિશ્વ ગ્રામ્યતે ॥ ૨૮૨ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : અત: તત્ત્વશિન: પષ્ડિતા: મન: અવિદ્યાં આદુ:। અત: એટલે આથી, આ કારણે, માટે, આ પહેલાંના શ્લોકોમાં મનનાં વિનિપાતસર્જક સ્વરૂપને અને એની વીગતોને સવિસ્તર સમજાવવામાં આવી છે, એનાં આધારે, પંડિતો મનને અવિદ્યા જ કહે છે. એ પંડિતો કેવા છે, આમ કહેવાની એમની પાત્રતા શી છે ? તે બધા તત્ત્વવર્શી છે. તત્ત્વનું એટલે કે સત્યનું, સંપૂર્ણ અને આત્યંતિક દર્શન કરવાની વિરલ શક્તિ તેઓ ધરાવે છે. તત્ત્વ (ત+ત્ત્વ) “તે”-તે એનાં રૂપે જ તેઓ જુએ છે. કોઈ “અ-ત”ને ‘ત ્’-માની લેનારા તેઓ નથી; આ બાબતમાં તેઓ પૂરા વિવેકી છે. વળી, પણ્ડા એટલે આત્મબુદ્ધિ (પડા આત્મ-વિષયા બુદ્ધિઃ । શંકરાચાર્ય), અને આવી બુદ્ધિ જેમની હોય, તે ‘પંડિતો’, બહુશ્રુત વિદ્વાનો. અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ, અને વિદ્યા એટલે બીજું કશું જ નહીં પણ આત્મા વિશેનું જ્ઞાન. ટૂંકમાં, અવિદ્યા એટલે અજ્ઞાન(Nescience). આવા પંડિતો, આથી જ (અતઃ), મન'ને જ “અવિદ્યા” કહે છે. મનનું આવું, ‘અવિદ્યારૂપ’ હોવાથી શું બને છે ? (મનસા, અવિદ્યયા) વ વિશ્વ ગ્રામ્યતે । ૩૪૮ | વિવેકચૂડામણિ Page #354 -------------------------------------------------------------------------- ________________ જેનાં કારણે જ વિશ્વને ભમાવવામાં આવે છે, જગતની ભ્રમણ-રખડપટ્ટી ચાલ્યા જ કરે છે, સંસારની ચક્કી ચાલ્યા કરે છે. કોની જેમ ? વાયુના અગ્રમુણ્ડતું વ્ । વાયુ વડે મેઘસમૂહને આમતેમ ભમાવવામાં આવે છે, તેમ. જોરથી ફુંકાતો પવન વાદળાંને અહીં-તહીં રખડાવે છે, તેમ. (૧૮૨) અનુવાદ : આથી જ, સત્યદર્શી વિવેકશીલ વિદ્વાનો મનને ‘અવિદ્યા’ કહે છે, જે(મનના, અવિદ્યા)નાં કારણે જ, વાયુ વડે મેઘસમૂહની જેમ, સંસારનું ચક્ર ઘૂમતું રહે છે. (૧૮૨) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકોમાં, મનોમય-કોશનું મુખ્ય પ્રતિનિધિ એવું મન જ ચર્ચાનાં કેન્દ્રમાં હતું અને તેનો નિચોડ પંડિતોએ ‘મન એ જ અવિદ્યા' એવાં સમીકરણનાં રૂપમાં વ્યક્ત કર્યો. અને આ સમીકરણ પ્રમાણભૂત તથા સર્વ-સ્વીકાર્ય બની રહે તે માટે, તેના પ્રસ્થાપક તરીકે, ગ્રંથકારે, તત્ત્વદર્શી પંડિતોને પસંદ કર્યા. શ્રીશંકરાચાર્યનું વ્યક્તિત્વ, આમ તો, એક મોટાં ગજાના તત્ત્વજ્ઞાની (Philosopher)નું છે, પરંતુ એમનો જીવ તો એવા જ સંવેદનશીલ કવિ(Poet)નો પણ રહ્યો, એટલે દર્શનશાસ્ત્રની તાત્ત્વિક બાબતોનાં નિરૂપણમાં પણ, એમનું ‘કવિત્વ’ પણ ડોકાયા વિના ન રહે ! ‘મન એ જ અવિદ્યા,' – એવું સમીકરણ (Equation) એટલે જ ‘રૂપક’ અલંકાર. હવે, આ અવિદ્યા-સ્વરૂપ મન, સમસ્ત વિશ્વ માટે, કેવડો મોટો ઝંઝાવાત સર્જી શકે છે, એવું પ્રતિપાદન કરવા માટે આ પેલા ‘રૂપક’ અલંકારને પણ આચાર્યશ્રી એક સચોટ ‘ઉપમા’ વડે સવિશેષ ‘અલંકૃત’ કરે છે ઃ મન વિશ્વને કેવી રીતે ભમાવે છે ? તો કે વાવાઝોડાં જેવો પવન, મેઘમંડળને, આકાશમાં, અહીં-તહીં ભમાવીને અસ્તવ્યસ્ત કરી નાખે છે, તેમ. ઇન્દ્રિયોમાં અથડાતાં, મનની હાલતનું વર્ણન કરતા ગીતાકારે પ્રયોજેલી ઉપમાનું અહીં સહેજે સ્મરણ થઈ આવે છે. જળમાંની નાવને જેમ વાયુ જ્યાં ત્યાં ખેંચી જાય છે તેમ ઃ – वायुर्नावमिवाम्भसि । સંસારનો. ચક્રાવો સતત ચાલતો-ઘૂમતો જ રહે, એવાં નિરૂપણમાં, આચાર્યશ્રીની અલંકાર-નિયોજનની સિદ્ધ હથોટી, સુપેરે સહાયક બની રહે છે. એક જ નાનકડા શ્લોકમાં બબ્બે અલંકારો પાસેથી આચાર્યશ્રી ધાર્યું કામ કઢાવી શકે છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૮૨) ૧૮૩ - तन्मनः शोधनं कार्यं प्रयत्नेन मुमुक्षुणा । विशुद्धे सति चैतस्मिन् मुक्तिः करफलायते ॥ १८३ ॥ 1 શ્લોકનો ગુજરાતી પાઠ : તન્મનઃશોધન કાર્ય પ્રયત્નેન મુમુક્ષુણા | વિશુદ્ધે સતિ ચૈતસ્મિન્ મુક્તિઃ કરફલાયતે ॥ ૧૮૩ ॥ વિવેકચૂડામણિ | ૩૪૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય: મુમુક્ષુખ તમન:શોધનં ય ી , તમિન (મસિ) (૨) વિશુદ્ધ સતિ, મુ$િ: વરતાય ! ૧૮રૂ | શબ્દાર્થ : શોધ એટલે શુદ્ધ કરવાની પ્રક્રિયા, શુદ્ધીકરણ, નિર્મલીકરણ, પવિત્રીકરણ. મુમુક્ષએ તેવાં મનને પ્રયત્નપૂર્વક શુદ્ધ કરવું જોઈએ. મન (મસિ) વિશુદ્ધ સતિ – અહીં પાછી “તિ-સમમી' એ વાક્યરચના પ્રયોજાઈ છે. અને તે મન, એક વાર, વિશુદ્ધ થઈ જાય તો, ત્યારે. ‘ત્યારે શું? મુક્ટિ: પન્નાયતે | રન એટલે હાથમાં રહેલું ફળ. આ શબ્દનાં નામક્રિયાપદ(Denominative)નું વર્તમાનકાલ ત્રીજો પુરુષ એકવચનું રૂપ રસાયો. હાથમાં રહેલાં ફળની જેમ, મુક્તિ તો સાવ સ્પષ્ટ અને સરળ-સુલભ બની જાય છે. (૧૮૩) અનુવાદ : મુમુક્ષુ મનુષ્ય તે (તવાં) મનને પ્રયત્નપૂર્વક શુદ્ધ કરવું જોઈએ (અને) મન વિશુદ્ધ થતાં, મુક્તિ તો હાથમાં રહેલાં ફળ જેવી સ્પષ્ટ બની જાય છે. (૧૮૩) ટિપ્પણ: મનની લીલા જો આવી વિનાશક અને વિનિપાત-જનક હોય તો પછી, “અમારે કરવું શું? એમાંથી બચવાનો કોઈ ઉપાય જ નથી ? અમારું જીવનધ્યેય તો મુક્તિપ્રાપ્તિ છે,' – મુમુક્ષુ સાધક એવો શિષ્ય, જો ગુરુજી સમક્ષ આવી રજુઆત કરે છે, એનું સમાધાન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. સદ્ગુરુએ શિષ્યને આજ્ઞા આપતાં સૂચવ્યું કે આનો ઉપાય અવશ્ય છે અને તે એ કે તેવાં મનને વિશુદ્ધ કરવું. પણ આ કાંઈ સહેલી બાબત નથી, એટલે ગુરુજીએ “પ્રયત્નપૂર્વક' (જયન) એવો શબ્દ અધોરખાંક્તિ કરીને (Underline કરીને) શ્લોકમાં ઊમેર્યો. અને છતાં પાયાની વાત તો રહે જ છે કે મનને વિશુદ્ધ કરવું એટલે શું ? અને તે કેવી રીતે? આવી સ્પષ્ટતા શ્લોકમાં કરવામાં આવી નથી, શિષ્યની સામાન્ય બુદ્ધિ (Common sense) પર તે છોડી દેવામાં આવી છે, એમ સમજવું રહ્યું. “વિશુદ્ધ' કોને કરવું પડે ? જે “અશુદ્ધ' હોય તેને. મનમાં કઈ અને કેવી અશુદ્ધિઓ છે? આટલી : વિષયોમાં આસક્તિ, વિષય-ભ્રમણ, અને દેહ-ઇન્દ્રિયોમાં મનનું રમણ. બસ, મનમાંની આવી બધી અશુદ્ધિઓ દૂર થઈ જાય, - એટલે કે મન સંપૂર્ણરીતે વાસનામુક્ત, આસક્તિરહિત, વિષયભ્રમણમાંથી મુક્ત થઈ જાય (મિન ઇ મનસિ વિશુદ્ધ સતિ ), મનનો બાધ જ થઈ જાય, મન રહે જ નહીં, મનોનાશ કે મનના અમનભાવ પછી તો અવશેષ તરીકે માત્ર આત્મતત્ત્વ જ રહે. આવું વિશુદ્ધ અને પવિત્ર થયેલું મન, પછી તો, મુમુક્ષુનું સન્મિત્ર જ બની જાય, એના માટે પરમશ્રેયસ્કર અને કલ્યાણકારક બની રહે. મનનાં વિશુદ્ધીકરણનાં પરિણામે, પછી, મુક્તિની પ્રાપ્તિમાં કશો વિલંબ રહે જ નહીં. મુક્તિ “હાથવેંત' નહીં, હાથમાં રહેલાં ફળની જેમ, એ પ્રત્યક્ષ અને સુલભ જ બની જાય ! અહીં ભલે RBતાય, એવો શબ્દપ્રયોગ થયો છે. બાકી, આવી અભિવ્યક્તિ માટે ૩૫૦ | વિવેચૂડામણિ Page #356 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ભાષામાં હતામવત્ (દસ્ત+ગામ+વત) એવો એક રૂઢિપ્રયોગ (Idiom) પ્રચલિત છે જ. હકીકતમાં, આચાર્યશ્રીને એ જ અહીં અભિપ્રેત જણાય છે : નામ એટલે “આમળાંનું ફળ'. “હાથમાં રહેલું આમળું તો અત્યંત સરળ, સુલભ, Very easy and simple ! મુક્તિપ્રાપ્તિ પણ આટલી જ સુલભ ! શ્લોકનો છંદ : અનુષુપ (૧૮૩) ૧૮૪ मोक्षैकसक्त्या विषयेषु रागं निर्मूल्य संन्यस्य च सर्वकर्म । सच्छ्रद्धया यः श्रवणादिनिष्ठो ર:0મા સ યુનોતિ યુદ્ધ | ૨૮૪ | શ્લોકનો ગુજરાતી પાઠ : મોસૈકસઢ્યા વિષયેષુ રાગ નિર્મુલ્ય સંન્યસ્ય ચ સર્વકર્મ | - સદ્ભૂદ્ધયા યઃ શ્રવણાદિનિષ્ઠો રજ:સ્વભાવ સ ધુનોતિ બુદ્ધઃ || ૧૮૪ || . શ્લોકનો ગદ્ય અન્વય : મોક્ષેત્યા માં નિર્દૂન્ય, તુ-શ્રદ્ધયા સર્વકર્મ સંચથ ૨, ૩: શ્રવવિનિષ્ઠ: (તિતિ), સ વ ર સ્વભાવે બુતિ ૨૮૪ શબ્દાર્થ મુખ્ય વાક્ય : સ: (સાધ) યુદ્ધ :સ્વભાવ ધુનતિ . ધુતિ ખંખેરી નાખે છે, ફગાવી દે છે, ધોઈ નાખે છે. તે સાધક બુદ્ધિમાં ઘર કરી બેઠેલા રજોગુણી સ્વભાવને ખંખેરી નાખે છે. આ પહેલાં તે શું શું કરે છે, અને તે કેવો છે ? શ્રવપ્રલિનિ: શ્રવણ-મનન-નિદિધ્યાસન વગેરેમાં તેની નિષ્ઠા પૂરી હોય છે, તે બધામાં તે પ્રવૃત્ત થયેલો હોય છે, - તે બધું કરવામાં તે લાગેલો હોય છે. વિષષ રાજ નિત્ય | શબ્દાદિવિષયોના રાગનું ઉન્મેલન-નિર્મૂલન કરીને, રાગને નિર્મૂળ કરીને, સર્વવ વ સંચસ્થ – બધાં કર્મોનો સંન્યાસ કરીને, સર્વ કર્મો છોડી દઈને. કેવી રીતેમનમાં કયા ભાવથી આ બધું કરે છે? મોક્ષ-ઉલ-સજીત્યા - એકમાત્ર મોક્ષની આસક્તિ વડે, કેવળ મોક્ષની ઇચછાથી જ, અને સત્- યા. સાચી-સંનિષ્ઠ શ્રદ્ધાપૂર્વક, સારા-સાચાં શાસ્ત્રોમાં અને ગુરુ-ઉપદેશ વગેરેમાં પૂરી શ્રદ્ધા રાખીને. (૧૮૪) અનુવાદ : શ્રવણ-વગેરેમાં પ્રવૃત્ત થઈને, મોક્ષમાત્રની આસક્તિથી, જે (સાધક) (શબ્દાદિ) વિષયો પ્રત્યેના રાગને નિર્મૂળ કરીને અને સાચી શ્રદ્ધાથી સર્વ કર્મોનો સંન્યાસ કરે છે, તે, બુદ્ધિમાના (પોતાના) રજોગુણી સ્વભાવને ખંખેરી નાખે છે. (૧૮૪) | વિવેકચૂડામણિ | ૩૫૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : મનોમય-કોશનાં નિરૂપણની સમાપ્તિ તરફ જઈ રહેલા સદ્ગુરુ, હવે, મુમુક્ષુ સાધકને, છેલ્લે, કેટલીક સલાહ-સૂચના આપે છે ઃ બુદ્ધિમાં પોતાનું થાણું જમાવી બેઠેલા પોતાના રજોગુણી સ્વભાવને પૂરેપૂરો ખંખેરી નાખવાનો રહે છે, આત્મસાક્ષાત્કાર અથવા બ્રહ્મસાક્ષાત્કાર માટે અનિવાર્ય એવાં અપરોક્ષ-જ્ઞાનના ઉદ્ભવ માટે આવશ્યક એવાં, શ્રવણ-મનન-નિદિધ્યાસન જેવાં ‘અંતરંગસાધનો'ની પરિપક્વતા પરત્વે નિષ્ઠા કેળવવાની રહે છે અને મોક્ષમાત્રની ઇચ્છાથી, તેણે, શબ્દાદિ વિષયો પ્રત્યેના રાગને નિર્મૂળ કરવાનો રહે છે, અને સર્વ કર્મોને ત્યજી દેવાના છે. સ્થૂળ દેહ પ્રત્યેનો ‘અહં-ભાવ' નષ્ટ થઈ જાય, કર્તા-ભોક્તા-ભાવ સ્વયં ક્ષીણ થઈ જાય, અને મોક્ષ સિવાય બીજે ક્યાંય આસક્તિ ન રહે ત્યારે, સર્વ કર્મો એની મેળે સરી પડે છે. આ જ સાચો કર્મસંન્યાસ, અને સાધક જ્યારે પોતાની સાધનાની આવી ચરમસીમા(climax)એ પહોંચી જાય, ત્યારે બુદ્ધિમાંનો તેનો રજોગુણી સ્વભાવ તો ટકી શકે જ નહીં. તે તો આપોઆપ અને તત્કાળ ખરી પડે છે, સરી પડે છે, - જાણે કોઈક અણગમતી વસ્તુઓને ખંખેરી નાખતાં હોઈએ, એ રીતે ! અને પછી તો, નિરુપાધિક આત્મા બનવાનું, મનોમય કોશ માટે, શક્ય જ ન રહે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૪) ૧૮૫ मनोमयो नापि भवेत् परात्मा ह्याद्यन्तवत्त्वात् परिणामिभावात् । दुःखात्मकत्वाद् विषयत्वहेतो -તા હિં દૃશ્યાત્મતા ન તૂટઃ ॥ ૪ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : મનોમયો નાપિ ભવેત્ પરાત્મા હ્યાઘન્તવત્ત્વાત્ પરિણામિભાવાત્ । દુઃખાત્મકત્વાદ્ વિષયત્વહેતો -દૃષ્ટા હિ દૃશ્યાત્મતયા ન દુષ્ટઃ || ૧૮૫ || શ્લોકનો ગદ્ય અન્વય ઃ આદ્યન્તવત્ત્વાત્ પરિગામિમાવાત્, દુ:ાત્મવાત, विषयत्वहेतोः अपि, मनोमयः (कोशः ) हि परात्मा न भवेत् । दृष्टा हि दृश्यात्मतया (જેનવિત્ ગત્તિ) । દૃષ્ટઃ ॥ ૧૮ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : મનોમય: (જોશ:) હિ પરત્મા ન મવેત્ । હિ ૩૫૨ / વિવેકચૂડામણિ Page #358 -------------------------------------------------------------------------- ________________ - નક્કી, ચોક્કસ, સુનિશ્ચિત. પીત્યા એટલે પરમ-આત્મા, નિરુપાધિક આત્મા. મનોમય કોશ નિરુપાધિક-પરમાત્મા થઈ શકે નહીં, એ હકીકત સુનિશ્ચિત છે. આવું શા કારણે ? આ પ્રમાણે ચાર કારણો : (૧) માઃિ-અન્ત–વવાનું ! તે આરંભ અને અંતવાળો હોવાથી, તેને ઉત્પત્તિ અને વિનાશ હોવાથી, (૨) નિમાવત્ | પરિનિમાવે – એટલે ક્ષણે ક્ષણે બદલતા રહેવાનો સ્વભાવ, પ્રતિક્ષણ પરિવર્તનનો સ્વભાવ, આવા સ્વભાવવાળો તે હોવાથી, (૩) કુદવાત્મવાત - તે દુઃખરૂપ હોવાથી, તે દુઃખ-સ્વરૂપ હોવાથી, અને (૪) વિષયવહેતો પ ા વિષયરૂપ જણાતો હોવાનાં કારણે પણ. આત્મા વડે તે જ્ઞાનનો વિષય બનતો હોવાથી, એટલે કે તે “ય” (Object of knowledge, knowable) છે, એ કારણે પણ, જ્ઞાનદર્શન-ક્રિયાઓનું કર્મ (object) હોવાથી. આ સર્વ કારણોનું તારણ શું છે? એ જ કે વૃષ્ટી દિ દૃશ્યાત્મયા (વિત્ ) 7 દૃષ્ટ: I દશ્યસ્વરૂપે તે કોઈ વડે ક્યારેય જોવાયો નથી, દષ્ટાને કોઈએ દશ્યરૂપે જોયો નથી. છે એ જોનાર(seer), જાણનાર જ છે, જોવા-જાણવાની ક્રિયાનો કર્તા વિષયી' (subject) જ છે, આ ક્રિયાઓનો કર્મ-વિષય (Object) હોતો નથી. (૧૮૫) અનુવાદ : આદિ અને અંતવાળો હોવાથી, પ્રતિક્ષણ બદલાતા રહેવાના સ્વભાવવાળો હોવાથી, દુઃખ-સ્વરૂપ હોવાથી, અને વિષયરૂપે જણાતો હોવાને કારણે પણ, મનોમય-કોશ કદી પણ પર-આત્મા બની શકે નહીં, એ સુનિશ્ચિત છે, કારણ કે દષ્ટાને (કોઈએ, ક્યારેય પણ) દશ્ય-વસ્ત-રૂપે જોયો નથી. (૧૮૫) ટિપ્પણ : છેલ્લા અનેક શ્લોકોમાં પંચકોશ'માંના ત્રીજા,–“મનોમય”–કોશનું નિરૂપણ ચાલ્યું આવતું હતું, અહીં એની પૂર્ણાહુતિ થાય છે. એટલે, એના ઉપસંહારરૂપે, ગ્રંથકાર, એના વિશેની એક સિદ્ધ હકીકત, અહીં જણાવી દે છે, અને તે એ કે મનોમય કોશ પરાત્મા’ એટલે નિરપાધિક આત્મા બની શકે નહીં. નિશ્ચિત એવી આ હકીકતનાં ચાર કારણો દર્શાવવામાં આવ્યાં છે, તેની સમજૂતી શબ્દાર્થવિભાગમાં આપી છે, તે તો સ્પષ્ટ છે જ. એક વધારાનું અને પાયાનું (Fundamental) કારણ અહીં આપવામાં આવ્યું છે, તે તો સાધક માટે સદાસ્મરણીય બની રહે એવું છે. જોવું” zશ(ર) એ ધાતુ પરથી બનેલો શબ્દ “ઇ”, એટલે “જોનાર” (seer); અને એ જ ધાતુ પરથી બનેલો બીજો શબ્દ “દશ્ય” એટલે “જોવાયેલા” (seen). વ્યાકરણની દષ્ટિએ, “દા' એ “કર્તા(subject) છે અને “દશ્ય” એ કર્મ (object) છે : જે “ક” હોય, એ કદી “કર્મ' બની શકે નહીં. અહીં પ્રસ્તુત સંદર્ભમાં આત્મા દષ્ટા છે, “જોનાર” છે, “જાણનાર”(જ્ઞાતા) છે, “જણાયેલો” (ય) નહીં. કોશ” એટલે “માન, – જે, તલવારને પોતાની અંદર ઢાંકીને, આવૃત કરીને, સુરક્ષિત રાખે છે. આમ, કોશ આત્મા માટે મ્યાનનું કામ કરે છે. આત્માને ફર્મ- ૨૩ ' વિવેકચૂડામણિ / ૩૫૩ Page #359 -------------------------------------------------------------------------- ________________ સાધકથી અ-દષ્ટ' રાખે છે, એટલે મુમુક્ષુ સાધક માટે તો, આ “કોશ' આત્મદર્શનની આડે આવનારું એક “આવરણ' અથવા ‘વિઘ્ન' જ છે. આવું એક વિઘ્ન આ મનોમય-કોશ છે, જેનાં કેન્દ્રમાં “મન” છે, અને મનની અનર્થ-લીલાઓનું વર્ણન ગ્રંથકારે સુદીર્ઘ અને સર્વાંગીણ કર્યું છે. એટલે, એક વાત, આ સંદર્ભમાં સૂઝે છે કે જો આ મનને વિપ્ન બનતાં પૂરેપૂરું અટકાવી દેવું હોય તો, એને, એની સર્વ લીલોઓમાંથી પકડીને પરમાત્મામાં મૂકી દેવું જોઈએ ! ત્યાં એને રોકી દેવામાં આવે, પછી, એનું કશું ચાલે નહીં, સાધકને એ કશું નુકશાન પહોંચાડી શકે જ નહીં ! વેદાન્ત-દર્શનમાં આ વાત, નિર્ગુણ બ્રહ્મના સંદર્ભમાં કરવામાં આવે છે. પરંતુ “સગુણ” બ્રહ્મને અનુલક્ષીને, આ જ વાત, ગીતામાં કહેવામાં આવી છે, તે, ખરેખર, નોંધપાત્ર છે. અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા આ પ્રમાણે છે : (૧) મધ્યાસોમન: (મય બાસમતા:) | (“જેનું મન મારામાં આસક્ત થઈ ગયું છે..) (૭, ૧) (૨) મત મનોવૃદ્ધિ (મય તમનોડિ) (“જેણે પોતાનાં મન અને બુદ્ધિ અને અર્પણ કરી દીધાં છે...'): (૮, ૭) (૩) મધ્યાવે મનો (મી સાથે મન ) | (‘મારામાં મનને રાખીને...') (૧૨, ૨) (૪) મધ્યેવ મન માધજ્જ (ચિ ઇવ મન: માધQ) | (“મારામાં જ મનને રોકીને...') (૧૨, ૮) ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુનને, એટલે કે ભક્તને, તેનાં મનને પોતાનામાં જ રાખવા-રોકવા-મૂકવા-અર્પણ કરવાનો આદેશ આપે છે, – જો તે ભક્ત ભગવાનને પામવા ઇચ્છતો હોય, એટલે કે જો તે મોક્ષ પામવા માગતો હોય તો, - તે, સાચે જ સૂચક છે અને તેથી, અસંદિગ્ધ રૂપે સ્વીકાર્ય છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૫) ૧૮૬ बुद्धिर्बुद्धीन्द्रियैः सार्धं सवृत्तिः कर्तृलक्षणः । विज्ञानमयकोश: स्यात् पुंसः संसारकारणम् ॥ १८६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: બુદ્ધિબુદ્ધીજિયેઃ સાર્ધ સવૃત્તિઃ કર્તાલક્ષણઃ | વિજ્ઞાનમયકોશઃ સ્યાત્ પુસઃ સંસારકારણમ્. ૧૮૬ / શ્લોકનો ગદ્ય અન્વય : દ્ધિ-ઃિ સાર્ધ સ-વૃત્તિ: વૃદ્ધિ. (4) कर्तृलक्षणः विज्ञानमयकोशः पुंसः संसारकारणं स्यात् ॥ १८६ ॥ શબ્દાર્થ વૃદ્ધિ: (વ) વિજ્ઞાનમયો: (d) | બુદ્ધિ જ (સાધક માટે) ૩૫૪ | વિવેકચૂડામણિ Page #360 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનમય કોશ છે, કેવી બુદ્ધિ ? બુદ્ધિ-ન્દ્રિય: સાર્ધમ્ । સા એટલે સાથે, સહિત, બુદ્ધિ-ન્દ્રિયૈઃ એટલે આંખ-કાન-નાક વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયોસહિત બુદ્ધિ વિજ્ઞાનમય છે. વૃત્તિ: એટલે અહંકાર વગેરે અનેક વિવિધ વૃત્તિઓ. જ્ઞાનેન્દ્રિયોની જેમ, આવી વૃત્તિઓ સહિત બુદ્ધિ વિજ્ઞાનમય કોશ છે. તક્ષા ર્તાપણાંનાં લક્ષણવાળો, ‘હું કર્તા છું,’ - એવાં લક્ષણવાળો ‘વિજ્ઞાનમય’ કોશ’, – પુંસ સંસારારનું સ્થાત્ । પુરુષ એટલે કે જીવાત્મા માટે સંસારકારણ બને. (૧૮૬) અનુવાદ : જ્ઞાનેન્દ્રિયો અને (અહંકારાદિ) વૃત્તિઓ સહિત બુદ્ધિ ‘વિજ્ઞાનમય’ કોશ છે : કર્તાપણાંના સ્વભાવવાળો તે, જીવાત્મા માટે સંસારનું કારણ બની રહે.(૧૮૬) ટિપ્પણ : અહીંથી હવે ચોથા કોશ, - વિજ્ઞાનમય કોશ,-નું નિરૂપણ શરૂ થાય છે. મનોમયકોશમાં જેમ મન કેન્દ્રસ્થાને હતું તેમ, આ વિજ્ઞાનમય કોશમાં બુદ્ધિ કેન્દ્રસ્થાને છે. જીવાત્મા માટે બુદ્ધિ એક સચિવ-અમાત્ય-રહસ્યમંત્રી(Private secretary)નું કામ કરે છે. એની જ સહાયક શક્તિઓ વડે જ્ઞાનેન્દ્રિયો બહાર વ્યક્ત થઈને, પ્રગટ થઈને, પોતપોતાનાં કાર્યક્ષેત્રમાં સક્રિય બને છે. સામે રહેલા ઘડાને જોઈને અયં થઃ અસ્તિ । (‘આ ઘડો છે') એવી અનુભૂતિ આંખને થાય છે. આવી જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધિમાં જ્યારે અહંભાવ-મમભાવ જેવી કર્તૃત્વભોત્વ જેવી વૃત્તિ ભળે ત્યારે, આ સર્વનું જોડાણ, સાધક માટે વિજ્ઞાનમય કોશ બને છે. બુદ્ધિનો મૂળભૂત નિશ્ચયાત્મક ભાવ (અથવા નિર્ણયાત્મક ભાવ), કર્તાપણાંનાં અભિમાનવાળી સર્વ વૃત્તિઓ, અને જીવાત્માને વિવિધ જ્ઞાનની અનુભૂતિ કરાવતી પાંચ જ્ઞાનેન્દ્રિયો, આ બધાંનું સંયોજન, એ જ વિજ્ઞાનમય કોશ. બુદ્ધિ શુદ્ધ અને સાત્ત્વિક હોય તો તો સારું, પરંતુ એવું ભાગ્યે જ બને છે, એટલે, રાજસી-તામસી બુદ્ધિના પ્રતિનિધિ સમો આ વિજ્ઞાનમય કોશ સાધક માટે સંસારનું કારણ બની રહે, તે સ્વાભાવિક છે. 1 શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૮૬) ૧૮૭ अनुव्रजच्चित्प्रतिबिम्बक्ति - विज्ञानसंज्ञः प्रकृतेर्विकारः । ज्ञानक्रियावानहमित्यजस्त्रं देहेन्द्रियादिष्वभिमन्यते भृशम् ॥ १८७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અનુવ્રજચ્ચિત્પ્રતિબિમ્બશક્તિ-વિજ્ઞાનસંજ્ઞઃ પ્રકૃતર્વિકારઃ । જ્ઞાનક્રિયાવાનહમિત્યજસં દેહેન્ડ્રિયાદિષ્ણભિમન્યતે ભૃશમ્ ॥ ૧૮૭ I વિવેકચૂડામણિ / ૩૫૫ Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : મનુન-વિભ્રતિવિખ્ય વિજ્ઞાનä પ્રોઃ विकारः (अस्ति) । (सः च) 'अहं ज्ञानक्रियावान्' इति देहेन्द्रियादिषु भृशं મમમન્યતે ૨૮૭ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : વિજ્ઞાનકુંજ (ક્રોશઃ) પ્રવૃતેઃ વિર: (તિ) સંજ્ઞા એટલે નામ, વિI: એટલે કાર્ય. પહેલવહેલું, સૌપ્રથમ સર્જન, વિજ્ઞાનમય નામનો કોશ પ્રકૃતિનો વિકાર છે. પ્રતિ એટલે માયા. આ કોશ કેવો છે ? મનુન-વિ-પ્રતિનિમ્નજીિ: | અનુવ્રત એટલે રહેલી છે, પ્રવેશેલી છે, (મન અને ઇન્દ્રિયોની) પાછળ જતી, વિન્ એટલે ચૈતન્ય, ચૈતન્યમય આત્મા. ચૈતન્યમય આત્માની પ્રતિબિંબશક્તિ જેમાં પ્રવેશેલી છે, રહેલી છે, તેવો (વિજ્ઞાનમય કોશ). મન-ઇન્દ્રિયો સાથે એકરૂપતા અનુભવતી આ શક્તિ એટલે જ બુદ્ધિ, - જે, પ્રકૃતિનું સર્વપ્રથમ સર્જન છે, અને તે જ “વિજ્ઞાનમય' નામનો કોશ છે. આ કોશ શું કરે છે? કૃશ મતે | પૃ એટલે બહુ, ખૂબ, ઘણું, અત્યંત, અમિતે - અભિમાન કરે છે, ધરાવે છે, શામાં અને કેવું અભિમાન ધરાવે છે? હરક્રિય-મલિવું. દેહ, ઇન્દ્રિયો વગેરેમાં, અનસમ એટલે હંમેશાં, 'સતત, નિત્ય-નિરંતર, મધું જ્ઞાનવાનું શિયાવાન (૨ મ્રિ તિ) | “હું જ્ઞાનવાન છું, ક્રિયાવાન છું', એવું અભિમાન. (૧૮૭) અનુવાદ: ચૈતન્યની પ્રતિબિંબશક્તિ (એટલે કે બુદ્ધિ) જેમાં પ્રવેશેલી છે, તે “વિજ્ઞાનમય' નામનો કોશ પ્રકૃતિનો વિકાર છે, અને તે દેહ અને ઇન્દ્રિયો વગેરેમાં, “જ્ઞાનવાનું ક્રિયાવાનું છું,'- એવું ઘણું અભિમાન નિરંતર ધરાવે છે, (૧૮૭). ટિપ્પણ સાધક માટે સૌપ્રથમ જરૂર છે, “પ્રકૃતિને', તેનાં સ્વરૂપને સમજવાની. પ્રકૃતિ' એ “માયા'નો પર્યાય છે, “પ્રકૃતિ' એટલે જ માયા. સાંખ્યદર્શનના સિદ્ધાંત પ્રમાણે, જગતની ઉત્પત્તિમાં જે બે મૂળ કારણો, - “પુરુષ” અને “પ્રકૃતિ', – છે, તેમાંનું એક, એટલે આ પ્રકૃતિ, માયા. બીજું, દેહ-ઈન્દ્રિયોનાં કાર્યોમાં, “હું જ્ઞાનવાન છું', હું ‘ક્રિયાવાન છું' - એ પ્રકારનો આત્મભાવ, એટલે “અહંકાર', અને આવો “અહંકાર', આવું “અભિમાન' (મમત) આ વિજ્ઞાનમય કોશનું એક મહત્ત્વનું પાસું છે. દેહ અને ઇન્દ્રિયોની પાછળ-પાછળ જતી બુદ્ધિમાં ચૈતન્યમય આત્માની પ્રતિબિંબશક્તિ રહેલી છે અને તે જ, વિજ્ઞાનમય કોશનાં સ્વરૂપે, પેલી માયાનું સૌપ્રથમ સર્જન છે. ટૂંકમાં, મનોમય-કોશનાં કેન્દ્રમાં જેમ મન હતું તેમ, આ વિજ્ઞાનમય-કોશનાં કેન્દ્રમાં બુદ્ધિ અને “અભિમાન છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૭) ૩૫૬ | વિવેચૂડામણિ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ अनादिकालोऽयमहस्वभावो जीवः समस्तव्यवहारवोढा । करोति कर्माण्यपि पूर्ववासनः पुण्यान्यपुण्यानि च तत्फलानि ॥ १८८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અનાદિકાલોડયમહંસ્વભાવો જીવ: સમસ્તવ્યવહારવોઢા કરોતિ કર્માધ્યપિ પૂર્વવાસનઃ પુણ્યાન્યપુણ્યાયાનિ ચ તત્કલાનિ ! ૧૮૮ શ્લોકનો ગદ્ય અન્વય : અનાવિId: ‘ગાં-સ્વભાવ:' મથે (વિજ્ઞાનમય कोशः) समस्तव्यवहारवोढा (जीवः अस्ति), (स: च) पूर्ववासनः पुण्यानि अपुण्यानि નિ શત્તિ, તત્તનિ પ (મું) | ૨૮૮ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : ૩ય (વિજ્ઞાનમયઃ જોશઃ) નીવઃ (તિ) | આ (વિજ્ઞાનમય કોશ) “જીવ' છે. આ કોશ કેવો છે ? બે વિશેષણો : (૧) અનાવિવાદ | અનાદિકાળથી ચાલ્યો આવતો અને (૨) મહં-સ્વભાવ: | “– સ્વભાવવાળો, “અહંકાર'સ્વરૂપ “અભિમાન-સ્વરૂપ. અને આ “જીવ’ કેવો છે? સમતવ્યવહારવોઢા | વ૬ વહવું, ઊપાડવું, સંચાલન કરવું, - એ ધાતુ પરથી બનેલો શબ્દ વોઢા ! એટલે વહન કરનાર, સંચાલન કરનાર, સમગ્ર વ્યવહારનું સંચાલન કરી રહેલો, ચલાવતો. વળી, બીજું શું તે “જીવ' કરે છે? સૌપ્રથમ તો, તે પૂર્વવાસન: છે, એટલે કે પૂર્વજન્મની (સારી-નરસી અનેક) વાસનાઓ ધરાવે છે અને તે વાસનાઓ પ્રમાણે, પુષ્યનિ અપુષ્યાનિ શનિ રતિ પુણ્ય અને પાપ કર્મો કરે છે, શુભ અને અશુભ કર્મો કરે છે. અને આ ઉપરાંત તે, તાનિ પ (પુ) | શું આ (“ભોગવે છે?)- એ ક્રિયાપદ, ત્યારપછીના શ્લોક૧૮૯માંથી, અહીં મૂકીને, આખું વાક્ય પૂરૂ કરવાનું રહે છે : તેનાં ફળો પણ તે ભોગવે છે. જીવાત્મા જન્મ્યો તે પહેલાંના તેના જન્મોની શુભ-અશુભ વાસનાઓ આ જન્મમાં પણ તેની સાથે જ વળગીને આવી હતી, એટલે તે વાસનાઓ પ્રમાણે તે, આ જન્મમાં, પણ પુણ્યકર્મો અને પાપ-કર્મો કરે છે, અને આવા કર્મો કરે, તેથી તેનાં ફળો પણ તેને ભોગવવાં જ પડે (૧૮૮) અનુવાદ : અનાદિકાળથી ચાલ્યો આવતો અહંકાર-સ્વરૂપ આ (વિજ્ઞાનમય કોશ) સમગ્ર વ્યવહાર ચલાવતો જીવ છે, અને આ (જીવ) જ પૂર્વજન્મની તેની વિવેકચૂડામણિ | ૩૫૭ Page #363 -------------------------------------------------------------------------- ________________ (શુભ-અશુભ) વાસનાઓ પ્રમાણે, પુણ્ય અને પાપ કર્મો કરે છે અને તેનાં ફળો પણ (ભોગવે છે) (૧૮૮) ટિપ્પણ: આ વિજ્ઞાનમય કોશ જીવ-રૂપ કેમ, કેવી રીતે, શા માટે થાય છે? પહેલી વાત તો એ કે તે દેહ-ઇન્દ્રિયો સાથે એકરૂપ થાય છે; બીજું, તે બધાંમાં, “તે હું છું એવો “અહંભાવ” સેવીને તે “અભિમાની થાય છે (મિમતે). આવું અભિમાન (અહંકાર) ધરાવવાનો તેનો સ્વભાવ તો અનાદિકાળથી ચાલ્યો આવે છે, અને ત્રીજું, આથી જ તે જીવાત્મા-સ્વરૂપ બની જાય છે. અને તે સમગ્ર સંસારવ્યવહારનો ચલાવનાર (વોટ) કેવી રીતે બને છે? એક વાર, તે દેહ-ઇન્દ્રિયાદિનો “અભિમાની” બન્યો, એટલે કર્તાભાવે-ભોક્તાભાવે, સમસ્ત સંસાર-વ્યવહારની જવાબદારી, એનો સઘળો ભાર તેને ઊપાડવો જ પડે ! આમ, સંસારનું સંચાલન તો તેણે કરવું જ રહ્યું. પરંતુ પૂર્વજન્મોની વાસનાઓ તેને વળગી છે, તેનું શું? એ બધી સારી-નરસી વાસનાઓ પ્રમાણે, તેના હાથે, પુણ્યકર્મો અને પાપકર્મો, લાચારીપૂર્વક (Helplessly) આચરાયા જ કરે છે, અને કર્મો કર્યા, એટલે એનાં સારા-માઠાં ફળો પણ તેણે ભોગવ્યા વિના, તેની પાસે બીજો કશો વિકલ્પ જ નથી ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૮) ૧૮૯ भुक्ते विचित्रास्वपि योनिषु व्रज –ત્રાયતિ નિત્ય કર્ધ્વમેષઃ | अस्यैव विज्ञानमयस्य जाग्रत् -સ્વનાવસ્થા: સુસ્લિમો | ૨૮૨ છે. શ્લોકનો ગુજરાતી પાઠ : મુંક્ત વિચિત્રાસ્વપિ યોનિષ વ્રજ -ત્રાયોતિ નિર્યાત્યધ ઊર્ધ્વમેષ અચૈવ વિજ્ઞાનમયસ્ય જાગ્ર -સ્વપ્રાધવસ્થા: સુખદુઃખભોગઃ | ૧૮૯ છે. શ્લોકનો ગદ્ય અન્વયઃ : (નીવડ) વિવિત્રાપિ યોનિષ દ્રગન અધ: आयाति, ऊर्ध्वं निर्याति (च) । अस्य विज्ञानमयस्य (कोशस्य) एव जाग्रत्-स्वप्नઆદિ-વસ્થા (નિ), (યાનું બચ) સુહમોગ (તિ) મે ૧૮૨ | શબ્દાર્થ: મુખ્ય વાક્ય : : (નવ) વિવિત્રાનું ગપિ સનિષ અધ: आयाति, ऊवं नियति च । ૩૫૮ | વિવેચૂડામણિ Page #364 -------------------------------------------------------------------------- ________________ ત્રનત્- જતો, ભમતો, રખડતો, ધડ નીચે, કર્ણ - ઊંચે, યતિ આવે છે, નિયંતિ - જાય છે. વિવિત્ર - વિવિધ, જુદી જુદી જાતની, અનેક. આ (જીવ), વિવિધ યોનિઓમાં ભમતો, નીચે આવે છે અને ઉપર જાય છે. આ વિજ્ઞાનમય કોશની જ (મધ્ય વિજ્ઞાનમય વોશણ વ), ના-સ્વ-દિઅવસ્થા: જાગ્રત, સ્વપ્ર વગેરે અવસ્થાઓ છે (ત્તિ), જેમાં આ જીવ જ સુખદુઃખનો ભોગ કરે છે. અહીં નો શબ્દ તો છે જ. એટલે આરંભનો શબ્દ કિંજે શ્લોક-૧૮૮માંના કર્તા (subject) નીવડ સાથે લઈએ, તે જ યોગ્ય ગણાય; નહીંતર, અહીં, મો: છું એવી અનુચિત અને અનાવશ્યક પુનરુક્તિ (Repetition) થશે. (૧૮૯). અનુવાદઃ આ બુદ્ધિમય વિજ્ઞાનમય કોશ, એટલે કે જીવ) જુદી જુદી જાતની યોનિઓમાં રખડતો-આથડતો, નીચે આવે છે અને ઉપર જાય છે. આ વિજ્ઞાનમય કોશની જ જાગ્રત, સ્વપ્ર વગેરે અવસ્થાઓ છે, જેમાં તે) સુખદુઃખનો ભોગ કરે છે. (૧૮૯). ટિપ્પણ : આ પહેલાં, જેમ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે તે તે કોશ (અન્નમય, પ્રાણમય, મનોમય વગેરે કોશો) નિરુપાધિક આત્મા બની શકે નહીં, આત્મા કદાપિ હોઈ શકે નહીં, તેમ અહીં પણ ગ્રંથકારને એવું જ અભિપ્રેત છે કે આ વિજ્ઞાનમય કોશ પણ આત્મા નથી. આ કોશ પણ પોતાના સ્વભાવે અને સ્વરૂપે જીવ જ છે : આગલા જન્મોમાંની પોતાની સારી-નરસી, ભિન્ન-ભિન્ન વાસનાઓનાં બળે, તે અનેક વિચિત્ર યોનિઓમાં પરિભ્રમણ કરે છે, ઇષ્ટ-અનિષ્ટ યોનિઓમાંનાં શરીરો દ્વારા ક્યારેક ઊંચે જાય છે, તો ક્યારેક નીચે પછડાય છે, અને આ જીવને જ જાગ્રત-સ્વમ-સુષુપ્તિ જેવી ત્રણ અવસ્થાઓ હોય છે, જેમાં તે સુખ-દુ:ખના ભોગો ભોગવે છે. આવા બધા અનેક પ્રકારના વિવિધ, વિચિત્ર અનુભવો, અનેક-વિચિત્ર યોનિઓ, નીચે-ઉપરની રખડપટ્ટી, આવ-જા અને આવાગમન, ત્રણેય અવસ્થાઓ અને સુખદુઃખના ભોગો વગેરે કાંઈ આત્માને હોઈ શકે નહીં. આવું બધું જ, જીવ' નામનો આ “વિજ્ઞાનમય કોશ જ કર્યા કરે છે, - એટલે નિષ્કર્ષરૂપ તાત્પર્ય એટલું જ કે જીવ-સ્વરૂપ આ વિજ્ઞાનમય કોશ ક્યારેય પણ આત્મા હોઈ શકે નહીં. આત્મકલ્યાણ, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર એ જ જેનું જીવનધ્યેય છે એવા મુમુક્ષુ સાધકને આવી ચેતવણી આપીને, ગ્રંથકાર, આ કોશથી પણ અળગા રહેવાનો અનુરોધ કરે છે. જીવને આત્મા માની લેવાની ગેરસમજ (Mis-understanding). જ, મોક્ષાર્થી સાધક માટે, અનર્થ-રૂપ બની રહે છે, - એ પાયાની હકીકત તરફ, ગ્રંથકાર, ફરી ફરીને, તેનું ધ્યાન ખેંચતા રહે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૯) વિવેકચૂડામણિ | ૩૫૯ Page #365 -------------------------------------------------------------------------- ________________ देहादिनिष्ठाश्रमधर्मकर्म -ગુifમના સત્તત મતિ विज्ञानकोशोऽयमतिप्रकाशः प्रकृष्टसान्निध्यवशात् परात्मनः । अतो भवत्येष उपाधिरस्य ચેતાત્પથી સંપત્તિ અને II ૨૧૦ શ્લોકનો ગુજરાતી પાઠ: દેહાદિનિષ્ઠાશ્રમધર્મકર્મ ગુણાભિમાન સતત અમેતિ , વિજ્ઞાનકોશોડયમતિપ્રકાશ પ્રકૃષ્ટસાન્નિધ્યવશાત્ પરાત્મનઃ | અતો ભવત્યેષ ઉપાધિરસ્ય યદાત્મધીઃ સંસરતિ ભમેણ / ૧૯૦ / શ્લોકનો ગદ્ય અવય: અ વિજ્ઞાનમયઃ (જોશઃ) -આદિ-નિષ્ઠ-આશ્રમધર્મ--મુખ-ઉપમાન સતત “મમ' તિ (રોતિ) | ( વિજ્ઞાનમયોગ) परात्मनः प्रकृष्टसानिध्यात् अतिप्रकाशः (अस्ति), अतः एषः अस्य उपाधिः भवति, Fધી: પ્રમેળ સંરતિ | ૨૦ | શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : વિજ્ઞાનમયઃ (શ:) દેહ-માહિ-નિષ્ઠ–માત્રમધર્મ-છે-ગુણ-પમાને સતાં “મમ' રૂતિ (તિ) । આ વિજ્ઞાનમય (કોશ) મારા છે', એમ સતત સમજે છે. કોને સમજે છે ? આ દેહ-આદિને તથા તેની સાથે સંબંધ ધરાવતાં આશ્રમો, ધર્મો, કર્મો તેમ જ ગુણોને (પોતાનાં સમજે છે), એ સર્વમાંનાં પોતાનાં અભિમાનને લીધે (પમાનમ). વળી, બીજું શું તેના વિશે જાણવાનું છે ? (મયે વિજ્ઞાનમયોશઃ) પરાત્મનઃ પ્રષ્ટસાન્નિધ્યાત્ અતિપ્રાચ: (તિ) . પાત્મા એટલે પરમાત્મા, નિરુપાધિક આત્મા. પ્રષ્ટ એટલે અત્યંત, ખૂબ, સાન્નિધ્ય એટલે સામીપ્યસમીપ હોવાપણું, નજીક હોવાનો ભાવ. આ (વિજ્ઞાનમયકોશ) પરમાત્માની ખૂબ નજીક હોવાને લીધે, ખૂબ જ પ્રકાશવાળો છે. આથી શું બને છે? અતઃ FB: (વિજ્ઞાનમયકોશ:) (રાત્મન:) ૩પધ: ભવતિ | આથી, આ વિજ્ઞાનમયકોશ પરમાત્માની ઉપાધિ બને છે. એને લીધે શું પરિણામ આવે છે ? વલ્-બા–ધી પ્રગ સંસતિ | બાધી. એટલે જેમાં આત્મબુદ્ધિધી)વાળો (હોવાથી), જેમાં હું-પણાનો ભાવ (હોવાથી). ઇમેળ હું ૩૬૦ | વિવેકચૂડામણિ Page #366 -------------------------------------------------------------------------- ________________ પણાના ભ્રમથી, સંસતિ – સંસારને તે પામ્યા કરે છે, સંસારચક્રમાં ભમ્યા કરે છે, ભટક્યા કરે છે, અટવાયા કરે છે, - એમાં ફસાય છે. (૧૯) અનુવાદ : દેહમાં અને દેહ સાથે સંકળાયેલા આશ્રમો અને તે આશ્રમોને લગતાં ધર્મો, કર્મો અને ગુણોમાંનાં અભિમાનને લીધે, આ વિજ્ઞાનમય કોશ, તેને સતત પોતાનાં સમજે છે. પરમાત્માની અત્યંત સમીપ હોવાને લીધે, આ (વિજ્ઞાનમય કોશ) ખૂબ પ્રકાશવાળો છે, અને આ કારણે જ તે (વિજ્ઞાનમયકોશ) આ(પરમાત્મા)ની ‘ઉપાધિ’ બને છે, જે(ઉપાધિરૂપ વિજ્ઞાનમયકોશ)માં આત્મબુદ્ધિવાળો તે (હું-પણાંના) ભ્રમને કારણે, સંસારને પામ્યા કરે છે. (૧૯૦) ટિપ્પણ : વિજ્ઞાનમય કોશ એ ‘જીવ' છે, ‘જીવાત્મા’ છે, એમ આ પહેલાં કહેવાઈ ગયું છે. જીવ-સ્વરૂપ આવા આ વિજ્ઞાનમય કોશને સંસારચક્રમાં શા માટે ભટકવું પડે છે, - એ વાત અહીં સમજાવવામાં આવી છે. આ કોશનાં અનુસંધાનમાં, એક વિશિષ્ટ હકીકત એ ધ્યાનમાં રાખવાની રહે છે કે આ સિવાયના અન્ય સર્વ કોશો કરતાં જો કોઈ કોશ પરમાત્માની સૌથી સમીપ હોય તો, તે આ એક, – વિજ્ઞાનમય, કોશ જ છે. આ હકીકતનું સીધું અને સ્વાભાવિક પરિણામ એ છે કે તે ખૂબ પ્રકાશવાળો છે. પરમાત્માના અત્યંત સમીપમાં હોવાનો (પ્રસાન્નિધ્યાત્) કશોક લાભ તો તેને મળવો જોઈએને ! તે લાભ એટલે આ અતિપ્રકાશની પ્રાપ્તિ. પરંતુ આ હકીકતનાં જ કારણે, એને બીજો એક લાભ પણ મળે છે, અને તે એ કે તે પરમાત્માની ‘ઉપાધિ' બની રહે છે. આ ‘ઉપાધિ' શબ્દ, આ પહેલાં પણ એક વાર, આવી ગયો છે અને ત્યાં તેની સમજૂતી આપી છે, તે છતાં વેદાન્ત-દર્શનના આ પારિભાષિક શબ્દને પૂરેપૂરો સમજી લઈએ, જેથી વિજ્ઞાનમય કોશનું સ્વરૂપ બરાબર સમજાય : ૩૫+૩+ધા (કોઈક વસ્તુને, બીજી કોઈક વસ્તુની અત્યંત નજીક મૂકવી) - આ ધાતુ પરથી બનેલો આ ‘ઉપાધિ’ શબ્દ એટલે, વાચ્યાર્થમાં તો, ‘ભ્રમ-કપટ-છેતરપીંડી’ (Fraud, trick, descit). આવી ભ્રમણા કેવી રીતે ઉદ્ભવે છે તે, એક ઉદાહરણથી, સ્પષ્ટ થશે : દૂધ, મૂળભૂત રીતે રંગે ધોળું છે, છતાં તેને લાલ-રંગવાળા કાચના પ્યાલામાં મૂકવામાં આવે ત્યારે, તે લાલ-રંગનું દેખાય છે. પ્યાલાનો લાલ-રંગ તેની ‘ઉપાધિ’ છે. આ પણ એક જાતની ભ્રમણા જ છે ને ! અહીં પ્રસ્તુત સંદર્ભમાં, વિજ્ઞાનમયકોશ સ્વયં પરમાત્મા તો નથી જ, અને તે પરમાત્માની અત્યંત સમીપ હોવા છતાં, તે રહે છે તો વિજ્ઞાનમયકોશ જ, પરંતુ પેલાં સાન્નિધ્યને કારણે, તે ‘પરમાત્મા' હોય એવી ભ્રમણા ઊભી કરે છે, - ઉપલક ષ્ટિએ જોનારનાં મનમાં, અને ખુદ આ કોશનાં મનમાં, એટલે કે જીવાત્માની ભીતર ! વળી, પરમાત્માની ખૂબ જ નજીક હોવાથી, તેની સર્વ ક્રિયાઓમાં એક વિવેકચૂડામણિ | ૩૬૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની ચેતનાશક્તિ આવી જાય છે, અને તેથી જ દેહ વગેરેમાં અને એની સાથે સંકળાયેલા સર્વ આશ્રમો(બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ વગેરે ચાર આશ્રમો)માં, તે તે આશ્રમોનાં ધર્મો-કર્મો-ગુણો વગેરેને તે, તે બધાં મારાં છે (સતતં મમ તિ) એમ સમજીને, તેમાં તે ‘અભિમાન’ ધરાવે છે. પરંતુ, આવી બધી ગુણવત્તા અને વિશિષ્ટતા હોવા છતાં, જીવ-સ્વરૂપ આ વિજ્ઞાનમય કોશને સંસારચક્રમાં પરિભ્રમણનું દુર્ભાગ્ય કેમ સાંપડે છે ? એવો સવાલ કોઈકનાં મનમાં જરૂર જાગે. હકીકત એ છે કે વિજ્ઞાનમય કોશ ભલે આત્માની ખૂબ નજીક હોય, છતાં તે પોતે તો આત્મા નથી જ, તે તો આત્માની માત્ર ‘ઉપાધિ' જ છે ! એટલે શું બને છે ? અસંગ, નિર્લેપ અને નિરુપાષિક એવા પરમાત્માની ઉપાધિરૂપ એવા આ વિજ્ઞાનમય કોશમાં, પેલી ઉપાધિમાં, તે આત્મબુદ્ધિ ધરાવવા માંડે છે (ય-માભી:) અને એવી જ ભ્રમણાનાં, હું-પણાનાં ભ્રમથી, જન્મમરણનાં અનંત-જેવા ચકરાવારૂપી સંસારમાં તે ફસાય છે. આમ તો, આ ઉપાધિ અને આ ભ્રમ, એ બધાનું મૂળ કારણ છે - અવિદ્યા. ‘હું બ્રહ્મ જ છું’ (અહં બ્રહ્માસ્મિ) - એ જાતનો બોધ થતાં, એ પ્રકારની સાચી વિદ્યા પામ્યા પછી, પેલી અવિદ્યા ટળી જાય છે ! પરંતુ આવી અભીષ્ટ પરાકાષ્ઠાએ પહોંચવા માટે તો સાધ્યું, અત્યંત આકરી સાધનાની તાવણીમાંથી પસાર થવું પડે ! આ શ્લોકમાં, ઉપજાતિ છંદનાં ચારને બદલે છ ચરણોમાં છે, તે નોંધપાત્ર છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૯૦) ૧૯૧ योऽयं विज्ञानमयः प्राणेषु हृदि स्फुरत्स्वयंज्योतिः । कूटस्थः सन्नप्यात्मा कर्ता भोक्ता भवत्युपाधिस्थः ॥ ९९९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યોડયં વિજ્ઞાનમયઃ પ્રાણેષુ હદિ સ્ફુરત્સ્વયંજ્યોતિઃ । ફ્રૂટસ્થઃ સન્નપ્યાત્મા કર્તા ભોક્તા ભવત્યુપાધિસ્થઃ || ૧૯૧ || શ્લોકનો ગદ્ય અન્વય ઃ ય: અયં વિજ્ઞાનમય: (જોશ:) પ્રાળેષુ વિ (7) સ્વયંખ્યોતિ: (અસ્તિ), (સ: વ મય) સ્થ: આત્મા સન્ (અત્તિ) ઉપાધિસ્થ; તાં મોત્તા (7) મત્તિ ॥ ૧ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (સવ અયં સ્વમાવતઃ) છૂટÆ: આત્મા સન્ (अपि) उपाधिस्थः कर्ता भोक्ता व भवति । कूटस्थ શબ્દ પણ દાર્શનિક (Philo-sophical) અને આધ્યાત્મિક (Spiritual) પરંપરામાં એક પારિભાષિક શબ્દ છે. સૌપ્રથમ, આપણે તેને સમજી લઈએ : છૂટ એટલે, મૂળભૂત રીતે, જે કાંઈ ખોટું, મિથ્યા, ભ્રામક, છેતરાપણું હોય તે. વાંચો : ૩૬૨ / વિવેકચૂડામણિ Page #368 -------------------------------------------------------------------------- ________________ વ્યઃ યુઃ પૂર્વસfક્ષણ: . (આ પહેલાના બધા સાક્ષીઓ ખોટા છે. યાજ્ઞવલ્કયસ્મૃતિ, ૧,૮૦.) વાંચો, શ્રીશંકરાચાર્યનો પોતાનો અભિપ્રાય : રૂશ્યમાન ગુણ મસ્ત ફૂટમ્ | જેના ગુણો માત્ર દેખાવના જ છે, અંદર તો દોષો જ છે, તે, કૂટ. ગીતા ૧૨,૩. રે તિતિ ગણી ફૂટસ્થ: | બધી જ મિથ્યા વસ્તુઓને ઓળંગીને, અતિક્રમીને, તે સહુની ઉપર, જે, સત્ય અને સ્થાયી સ્વરૂપે, રહે છે, તે કૂટસ્થ, એટલે કે સદા-સ્થિર, અચળ, અવિચળ, સનાતન, શાશ્વત પરમાત્મા Supreme Soul. પરમાત્માને, ‘ટ’ ઉપરાંત, સર્વત્ર" (Omnipresent) Bufety (Inconceivable, incomprehensible), 3706 (Immovable) 347 ya fata care (Firm, Permanent, Unchangeable) 431 sgumi zych co : સર્વાં વન્ય ૨ ફૂટર્ણ ૩ નં ધ્રુવમ્ ! (ગીતા ૨૨, ૩) ટૂંકમાં, “કૂટસ્થ' એટલે આ બધા અજોડ ભાવો ધરાવતા, પરમાત્મા. આવો તે, વિજ્ઞાનમયકોશ, એટલે કે જીવાત્મા, મૂળસ્વભાવે કૂટસ્થ “આત્મા' હોવા છતાં, ઉપાધિમાં રહેલો હોવાથી, કર્તા અને ભોક્તા બને છે. આ વિજ્ઞાનમય કોશ કેવો છે? રિ પ્રાપુ વ પુરસ્વયંતિઃ | પ્રાણોમાં (અને તેથી ઇન્દ્રિયોમાં) અને હૃદયમાં (એટલે કે અંતઃકરણમાં) પોતાનાં જ તેજથી પ્રકાશી રહ્યો છે, તેવો. (૧૯૧) અનુવાદ : પ્રાણોમાં અને હૃદયમાં, આ જે વિજ્ઞાનમય કોશ પોતાનાં તેજથી પ્રકાશી રહ્યો છે તે, (પોતાનાં મૂળ સ્વરૂપે તો) “કૂટસ્થ' આત્મા હોવા છતાં, ઉપાધિ'માં રહેલો હોવાનાં કારણે, કર્તા અને ભોક્તા બને છે. (૧૯૧). ટિપ્પણ : વિજ્ઞાનમય કોશનું જમાપાસું, આ પહેલાંના ત્રણેય કોશોની સરખામણીમાં, વધારે સદ્ધર છે. એક તો, એ કે તે પરમાત્માની અત્યંત નજીક છે; બીજું, આ જ કારણે તે અતિપ્રકાશવાળો છે; ત્રીજું, તે માત્ર અતિપ્રકાશમાન જ નહીં, પરંતુ “સ્વયંપ્રકાશ'(વયંતિ :) છે. કોઈકને, આ છેલ્લી વાત, પૂરેપરી સ્વીકાર્ય ન લાગે, એ શક્ય છે : આ વિજ્ઞાનમય કોશ પણ, અંતે તો, એક માત્ર કોશ જ છે ને ! વળી, એ, સ્વરૂપે, જીવાત્મા જ છે. તો પછી આવો આ કોશ સ્વયંપ્રકાશ કેવી રીતે હોઈ શકે ? આવી આશંકા સાવ નિરાધાર નથી, પરંતુ આ તો વેદાંતદર્શન છે, એમાં માત્ર શબ્દાર્થ કે વાચ્યાર્થીને જ વળગી રહીએ તો, દાર્શનિક વિધાનનાં હાઈને ના પામી શકાય. એમાં તો, અંગ્રેજીમાં જેને “Reading between the lines' કહે છે તેવાં, તાત્ત્વિક રહસ્યને પકડવા માટે, જરા ઊંડું ઊતરવું પડે : વિજ્ઞાનમય કોશ પોતે ભલે આત્મા નથી, પરંતુ નિરુપાધિક આત્માનાં પ્રકૃષ્ટ સાન્નિધ્યનો તેને વિરલ લાભ મળ્યો છે. બીજું, અહીં, “જ્યોતિ’નો અર્થ “શૂલ' પ્રકાશ કે તેજ, એવો વિવેકચૂડામણિ | ૩૬૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ કરવાનો નથી. હકીકતમાં, જ્ઞાન જ સાચો પ્રકાશ છે, એટલે પરમાત્મા જ્ઞાનસ્વરૂપ છે, એટલું જ નહીં પણ તે સ્વયંજ્ઞાન-સ્વરૂપ છે. પરમાત્માનાં અત્યંત નજીક રહેનાર આ વિજ્ઞાનમય કોશને પણ સ્વયંજ્ઞાનનો લાભ મળવો જ જોઈએ. ગ્રંથકાર, આથી જ, કહે છે કે, તે પોતે ‘ફૂટસ્થ આત્મા’ હોવા છતાં પણ (ટÆ: આત્મા સન્ પ) આવું શક્ય નથી બનતું, તેનું એક જ કારણ છે, અને તે એ કે, તે ઉપાધિમાં રહેલો છે (ઉપાધિસ્થ:). આ રીતે, વાચ્યાર્થને છોડીને, લક્ષ્યાર્થ પામીએ, ત્યારે એમ લાગે છે કે આ વિજ્ઞાનમય કોશનાં બે પાસાં છે : એક, પરમાત્માનાં ધનિષ્ઠ-સાન્નિધ્યનાં કારણે, એનું પાસું વિશુદ્ધ-ચૈતન્યરૂપ છે અને બીજું, તે જીવાત્મા-સ્વરૂપ હોવાથી તે પોતે જ બુદ્ધિ છે, જે, તેના માટે ઉપાધિ-રૂપ બનીને, તેનામાં કર્તૃત્વ-ભોક્તત્વના ભાવો જગાડે છે. આ અહંભાવ-મમભાવ તેનામાં અનેક વિકારો ઉત્પન્ન કરે છે. આનું સ્વાભાવિક પરિણામ એ આવે છે કે ઉપાધિ સાથેનાં તેનાં તાદાત્મ્યથી, મૂળભૂતરૂપે, તે નિર્વિકારી હોવા છતાં વિકારી, અ-કર્તા હોવા છતાં કર્તા અને અ-ભોક્તા હોવા છતાં ભોક્તા, એવા આભાસનો તે ભોગ બને છે. આમ, ‘ફૂટસ્થ'ની ઊંચાઈની જેની પાત્રતા છે એવો આ વિજ્ઞાનમય કોશ પણ, ઉપાધિમાં રહેવાનાં કારણે સામાન્યતામાં સરી પડે છે. આવી છે, તેની કરુણતા અને કમનસીબી ! શ્લોકનો છંદ : ગીતિ (૧૯૧) ૧૯૨ स्वयं परिच्छेदमुपेत्य बुद्धे - स्तादात्म्यदोषेण परं मृषात्मनः । सर्वात्मकः सन्नपि वीक्षते स्वयं स्वतः पृथक्त्वेन मृदो घटानिव ॥ ९९२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વયં પરિચ્છેદમુપેત્ય બુદ્ધે -સ્તાદાત્મ્યદોષણ પર મૃષાત્મનઃ । સર્વાત્મક: સન્નપિ વીક્ષતે સ્વયં સ્વતઃ પૃથÒન મૃદો ઘટાનિવ ॥ ૧૯૨ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : સ્વયં પરં મૃષાત્મનઃ બુદ્ધેઃ તાવાત્મ્યોષે પરિચ્છે; उपेत्य, स्वयं सर्वात्मकः सन् अपि, मृदः घटान् इव, स्वतः पृथक्त्वेन वीक्षते || ૧૨ || ૩૬૪ / વિવેકચૂડામણિ Page #370 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : સ્વયં સર્વાત્મ સન્ સ્વયં પર સ્વતઃ પૃથન વીતે | સ્વયં પર આત્મા-પરમાત્મા પોતે. તે શું કરે છે? વીક્ષિતે – જુએ છે. શું જુએ છે? કેવું જુએ છે? પૃથક્વેન – અલગ, જુદું, ભિન્ન, નોખું. પોતે જ બધું પોતાનાથી ભિન્ન જુએ છે. સર્વાત્મ: - સર્વરૂપ, સર્વાત્મા. પોતે સર્વાત્મા હોવા છતાં, પણ આવું કેમ બને છે? કૃષત્મિનઃ યુદ્ધ તાલાલ્યાણ પરિજી ત્ય | પરિચ્છે એટલે મર્યાદા. બુદ્ધિના તાદાત્મદોષને કારણે, બુદ્ધિ સાથે એકરૂપ થવાની ભૂલને કારણે. ત૬-આત્મ - તેના જેવું રૂપ પામવું, એ શબ્દનું ભાવવાચક નામ, તાલાવ્ય, એકરૂપતા, તન્મયતા, તન્મયતા, Identity, Identification. બુદ્ધિ કેવી ? પૃષા - મિથ્યા, ખોટી, અસત્ય, મૃષાત્મક એટલે મિથ્થારૂપ (બુદ્ધિ). મિથ્થારૂપ બુદ્ધિનાં તાદાભ્યદોષને લીધે, પરિચ્છેદને, એટલે કે બુદ્ધિની મર્યાદાઓને તે પામે છે. આવું અનિચ્છનીય પરિણામ, ઉપર્યુક્ત અનુચિત ઘટનાનું જ આવ્યું. આ આખી પ્રક્રિયા કોના જેવી છે? મૃત પવન ફુવ | પૃ૬ એટલે માટી, મૃત્તિકા. ઘડા જેમ માટીથી જૂદા જોવાય છે, તેમ, પોતાને માટીથી અલગ મનાતા ઘડાની માફક. (૧૯૨) અનુવાદ : પરમાત્મા પોતે, મિથ્થારૂપ બુદ્ધિનાં તાદાભ્યદોષને લીધે, મર્યાદા પામે છે અને પોતે સર્વરૂપ હોવા છતાં, માટીથી ઘડા જેમ અલગ મનાય છે તેમ, પોતાને પોતાનાથી જ જૂદો અનુભવે છે. ( ૧૨) ટિપ્પણ : મનુષ્યનાં સ્થળ શરીરમાં રહેલો જીવાત્મા, ખરેખર તો, પરમાત્માનો જ અંશ છે, - એટલું જ નહીં પણ તે પોતે જ તે છે, તો પછી મનુષ્ય શરીરમાં આવ્યા પછી તે પોતે જ, પોતાને, પોતાનાથી અલગ, ભિન્ન, જૂદો હોય એવી અનુભૂતિ કેમ કરે છે ? આ ઘટનાને, આવી પ્રક્રિયાને, અહીં સમજાવવામાં આવી છે. પરમાત્મા જીવાત્મા બને છે ત્યારે, એક અનુચિત અને અનિચ્છનીય ઘટના એ બનવા પામે છે કે જીવાત્મા-સ્વરૂપે તે પરમાત્મા પોતે, મિથ્થારૂપ બુદ્ધિ સાથે તકૂપ બની જાય છે. બુદ્ધિ તો મિથ્થારૂપ છે, ખોટી છે, અસત્ય છે અને તે પોતે બુદ્ધિ નથી. પોતે તો પરમાત્મા–સ્વરૂપ છે, સર્વરૂપ છે, તે છતાં ઉપાધિ-રૂપ બુદ્ધિ સાથે એકરૂપ બની જાય છે. અને આવું બને એટલે તો, ન બનવા જેવું જ બને! પરમાત્મા પોતે જ, પેલી મિથ્થારૂપ બુદ્ધિની મર્યાદાઓને (પરિચ્છે) પામે છેઃ પોતાનું મૂળભૂત (Original) સર્વરૂપ, સર્વાત્મક-રૂપ ગુમાવી દે છે, પોતે નિરપાલિક હોવા છતાં સોપાધિક બની જાય છે, નિરાકાર હોવા છતાં સાકાર બની રહે છે, પોતે અભિન્ન હોવા છતાં, તે પોતે જ, પોતાને, પોતાનાથી અલગ હોય (પૃથક્વેન) એમ સમજે છે. ખરેખર તો, પરમાત્મા પોતે, દેશ-કાળ-વસ્તુ જેવાં, સજાતીયવિજાતીય એવાં, સર્વ ભેદોથી અને મર્યાદાઓથી રહિત છે, પર છે. તે પોતે વિવેકચૂડામણિ / ૩૬૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વરૂપ છે, એ હકીકત જ ભૂલી જાય છે. એની ભૂલ અથવા ભ્રાંતિ એટલી જ કે તેણે પોતે જ, મનુષ્ય-શરીર-પ્રવેશ પછી, પેલી તદન મિથ્યા એવી બુદ્ધિ સાથે પોતાની એકરૂપતા સ્વીકારી લીધી, બુદ્ધિ સાથે પોતાને Identified કરી નાખ્યો, અને પછી તો, શરીરનાં આકાર, રૂપ, જન્મ, જરા, વ્યાધિ વગેરે પોતાનાં જ છે એવું તે માનવા લાગ્યો ! શરીરરૂપી આકારમાં, સીમામાં 'પોતે સીમિત બની ગયો ! આ ઘટના સમજાવવા માટે, આચાર્યશ્રી, અત્યંત સચોટ અને પ્રતીતિકારક ઉપમા આપે છે : મૂળ તો માટી (મૃ જ છે અને એમાંથી જ ઘડા બને છે, પરંતુ, ત્યારપછી, માટી મૂળભૂત રૂપ માટી-સ્વરૂપે રહેતી નથી, ઘડાની, આકાર-પ્રકાર-કદ વગેરેની, મર્યાદાઓનું આરોપણ તેના પર આવી જાય છે : ટૂંકમાં, ઘડા પણ ખરેખર તો માટી જ હોવા છતાં, તે હવે માટી મટી જાય છે. હવે, ઘડાને કોઈ ‘માટી' નહીં કહે, ‘ઘડા' જ કહેશે-માનશે-ગણશે ! તેમ જ સર્વવ્યાપી-સર્વરૂપ પરમાત્મા બુદ્ધિરૂપી ઉપાધિ સાથે એકરૂપ થતાં, બુદ્ધિના ગુણધર્મો પોતાના હોય, એવી ભ્રમણા તે સેવે છે ! આમ, જ્યાં કશાં ભેદ-પરિચ્છેદ-મર્યાદા નથી, ત્યાં આ બધાં ભાસવા લાગે છે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૯૨) ૧૯૩ उपाधिसंबन्धवशात् परात्मा ह्युपाधिधर्माननुभाति तद्गुणः । अयोविकारानविकारिवह्निवत् सदैकरूपोऽपि परः स्वभावात् ॥ १९३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઉપાધિસંબન્ધવશાત્ પરાત્મા પાધિધર્માનનુભાતિ તદ્ગુણઃ । અયોવિકારાનવિકારિવનિવત્ સરૈકરૂપોઽપિ પરઃ સ્વભાવાત્ ॥ ૧૯૩ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : પાત્મા ઉપાધિસંવધવશાત્ હિ તળુળ: (મૂત્વા), अयोविकारान् अविकारिवह्निवत् सदा एकरूपः स्वाभावात् परः (सन्) अपि, રૂપાધિમાંનું અનુમાતિ ॥ ૧૧૩ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : પદ્મભા સવા રૂપઃ સ્વમાવાત્ પર: (મન્) અપિ, ઉપાધિમાંનું અનુમાતિ । પરાત્મા એટલે પરમાત્મા ઉપાધિના ધર્મોનો અનુભવ કરે છે એ ધર્મોને આત્મસાત્ કરે છે, એને અપનાવે છે (અનુમાન્તિ). વળી, તે તો સદા ‘એકરૂપ' (રૂપ:) હોવા છતાં પણ (પ), આવું કેમ બનવા પામે છે ? ૩૬૬ / વિવેકચૂડામણિ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩પધસંવધવત્ દિ તા: (મૂવી – ગુદ્ધિરૂપ:) ઉપાધિ સાથેના સંબંધને લીધે જ, એ જ ઉપાધિના ધર્મોને, ગુણોને તે અપનાવે છે, તેથી તા: (મૂત્વા) તેના ગુણધર્મો પોતાના માને છે. આ પ્રક્રિયા કોના જેવી છે ? ગોવિરાન - “વારિવવિદ્ ! મયઃ એટલે લો અને વનિ એટલે અગ્નિ. લોઢાને, એટલે કે લોઢાનાં હથિયારોને તપાવવામાં આવે ત્યારે, અગ્નિને તો કોઈ વિકારો જ હોતા નથી (સ-વિરિ), પરંતુ તે તે હથિયારોમાંનાં લોઢાંમાં તે પ્રવેશે છે તેથી, તે લોઢાંના વિકારોને અપનાવે છે, તેમ અહીં પણ બને છે. (૧૯૩) અનુવાદ: પરમાત્મા, ઉપાધિ-સંબંધને લીધે, ઉપાધિના ગુણધર્મોને અપનાવતો હોવાથી, વિકાર વિનાનો અગ્નિ (લોઢાંમાં પ્રવેશ્યા પછી) લોઢાંના વિકારોને અપનાવી લે છે તેમ, સદા એકરૂપ અને સ્વભાવે (ઉપાધિથી) પર હોવા છતાં પણ, ઉપાધિના ગુણધર્મોને અપનાવે છે. (૧૩) ટિપ્પણઃ પરમાત્મા પોતે તો સંપૂર્ણ રીતે નિરુપાધિક છે, તે છતાં તે સોપાધિક કેમ બને છે ? તે તો સદા-સર્વદા એકરૂપ જ હોવા છતાં જૂદાં સ્વરૂપે કેમ દેખાય છે? તે સ્વયં નિર્વિકારી હોવા છતાં વિકારોવાળો કેવી રીતે, શા કારણે બને છે? ગયા શ્લોકમાંની ઘટનાને, જરા જુદી રીતે, અને એવી જ બીજી સચોટ ઉપમા આપીને, ગ્રંથકારે, અહીં સમજાવી છે. - પરમાત્મા પોતાનાં મૂળ સ્વરૂપે કે સ્વભાવે તો, સદા-સર્વદા એકરૂપ જ રહે છે, એમાં કશાં પરિવર્તનો-વિકારો-ફેરફારો હોતાં જ નથી, તે તો એક સિદ્ધ હકીકત છે. પરંતુ શરીર, તેમાંની ઇન્દ્રિયો, બુદ્ધિ વગેરે ઉપાધિઓના સંસર્ગમાં તે આવે છે, ખાસ તો, બુદ્ધિ સાથેનો તેનો સંબંધ સવિશેષ ઘનિષ્ઠ બની જાય છે. અને તે સર્વ ઉપાધિઓના ગુણધર્મો તે પોતે અપનાવી લે છે. ટૂંકમાં, ગયા શ્લોકની સમજૂતી આપતાં કહ્યું હતું તેમ, સમગ્ર બ્રહ્માંડના એકાધાર જેવો, એનાં અધિષ્ઠાન સમો પરમાત્મા, મનુષ્ય-શરીરમાં જીવાત્મા તરીકે જન્મ્યા પછી, પોતાનાં મૂળ સ્વરૂપ અને સ્વભાવને સાચવી શકતો નથી. શરીર સાથે જ વળગેલી સર્વ ઉપાધિઓ, એના સ્વરૂપમાં અને સ્વભાવમાં, આમૂલ છતાં અનિચ્છનીય, પરિવર્તન આણે છે. અહીં પણ, છેલ્લા શ્લોકની જેમ, એક સમુચિત અને સામાન્યજન સુબોધ ઉપમા આપવામાં આવી છે : પંચમહાભૂતોમાંનો એક એવો અગ્નિ, મૂળભૂત સ્વરૂપે, નિર્વિકારી છે, પરંતુ તલવાર જેવાં હથિયારોને અથવા સાણસી-દાતરડુંચિપીઆ જેવાં ઓજારોને જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે, અવિકારી એવો અગ્નિ પેલા હથિયારો-ઓજારોમાં પ્રવેશ્યા પછી, તે તે હથિયારોઓજારોમાંનાં લોઢાંનાં આકાર-વિકાર અપનાવે છે અને આ સંસર્ગને કારણે જ વિકારી બની જાય છે. . બસ, આવું જ પરિવર્તન, સદા અ-પરિવર્તનશીલ પરમાત્માની બાબતમાં બને છે, તેનું કારણ માત્ર એક જ, – ઉપાધિ સાથેનું પ્રકષ્ટ સાન્નિધ્ય ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૯૩) વિવેકચૂડામણિ | ૩૬૭ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ - શિષ્ય ૩વાર્થ भ्रमेणाप्यन्यथा वाऽस्तु जीवभावः परात्मनः । तदुपाधेरनादित्वान्नानादेर्नाश ईष्यते ॥ १९४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ભમેણાપ્ય ન્યથા વાડસુ જીવભાવઃ પરાત્મનઃ | તદુપાધરનાદિવાન્નાનાર્નીશ ઇષ્યતે | ૧૯૪ / શ્લોકનો ગદ્ય અન્વય : શિષ્ય: સવાવ પરાત્મ: નીવાવ મેળ બચથી. વા પ્રસ્તુ, ત-પાક બનાવવાનું બનાવે નાશ: 7 રૂધ્યતે | ૨૨૪ . | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : પરાત્મ: નીવાવ (પ્તિ) | પરાત્મા એટલે પરમાત્મા, તેનો જીવભાવ, તેનું જીવપણું, તેનું જીવ હોવાપણું તો છે જ. આવું શાને લીધે છે? મેળ અતુ, અન્યથા વા (તુ). પરમાત્માનો આ જીવભાવ, ભ્રમને લીધે હોય કે બીજા કોઈ કારણે હોય, ત-૩૫ાધે મનાવવાનું બનાવે નાશ ન પુષ્યતે | (બુદ્ધિરૂપી) તેની આ ઉપાધિ અનાદિ-સમયની હોવાથી, જે અનાદિ હોય, તેનો નાશ થઈ શકે નહીં. તેનો નાશ છે, એમ કહેવું તે યોગ્ય નથી. આમ બનવું, એટલે કે પરમાત્માનો જીવભાવ હોવો તે, ભ્રમ-ભ્રમણાભ્રાંતિને કારણે હોય, પરંતુ તેને બુદ્ધિરૂપી જે ઉપાધિ વળગી છે, તે તો અનાદિ છે, અનાદિકાળથી ચાલી આવે છે અને તેમના નાશ ન રૂણ્ય ! જે અનાદિ હોય, તેનો નાશ તો થઈ શકે નહીં. (૧૯૪) અનુવાદ : પરમાત્માનો જીવભાવ, ભલેને ભ્રમથી થયો હોય કે બીજા કોઈ કારણે થયો હોય, પરંતુ તેની ઉપાધિ તો અનાદિ છે, અને જે અનાદિ હોય, તેનો નાશ (કહેવો) યોગ્ય નથી. (૧૯૪) ટિપ્પણ: છેલ્લા ઘણા શ્લોકોથી, શિષ્ય, ગુરજીનું પ્રવચન એકધારું સાંભળ્યા કરતો હતો. એ પ્રવચનમાં પંચકોશનું વિવેચન ચાલતું હતું અને છેલ્લા થોડા શ્લોકોમાં તો ગુરુજીએ, નિરપાધિક એવા પરમાત્માનાં સોપાયિક સ્વરૂપની અને એનાં કારણોની સવિસ્તર ચર્ચા કરી. શિષ્ય, આ બધું, શાંતિપૂર્વક, એકાગ્રચિત્તે અને વિનમ્ર બનીને સાંભળ્યા કરતો હતો અને સાંભળેલું બધું આત્મસાત્ કરતો રહ્યો હતો. પરંતુ ગુરુજી પ્રત્યેના આદરથી અને પોતાની શ્રદ્ધાથી રસપૂર્વક શ્રવણ કરી રહેલા શિષ્યને, ગુરજીનાં છેલ્લાં થોડાં વિધાનો સાંભળીને, મનમાં શંકા જાગી, એટલે એ શંકાનું સમાધાન કરવા માટે, ગુરુજીનાં પ્રવચનને વચ્ચેથી જ અટકાવી દઈને, આ બે શ્લોકો(૧૯૪-૧૯૫)માં તેણે પોતાની શંકાને વ્યક્ત કરી. ગીતાની માફક આ ગ્રંથ પણ ગુરુ-શિષ્ય વચ્ચેના સંવાદનાં રૂપમાં છે. કોઈ ૩૬૮ | વિવેકચૂડામણિ Page #374 -------------------------------------------------------------------------- ________________ પણ લખાણ કે પ્રવચન એકધારું ચાલ્યું આવતું હોય તો તે થોડું કંટાળાજનક (Monotonous, boring) બને, આ એક સાર્વત્રિક અને માનવસહજ અનુભવ છે. ગીતામાં પણ, ભગવાન શ્રીકૃષ્ણને અટકાવીને, અર્જુને, વચ્ચે-વચ્ચે, અનેક પ્રશ્નો વડે, પોતાની આશંકાને વ્યક્ત કરી છે અને શ્રીકૃષ્ણે તેનું સમાધાન કર્યુ છે, તે, સહુ જાણે છે. અહીં શિષ્યની શંકા સ્વાભાવિક છે : “મનોભ્રમ, અવિદ્યા કે અણસમજને કારણે અથવા અન્ય કોઈ કારણે, નિરુપાધિક એવા પરમાત્માને, જીવાત્મા સ્વરૂપે સોપાધિક બનવું પડ્યું હોય તો ભલે, પરંતુ ‘નિરુપાકિ’ને ‘સોપાધિક’ બનાવનાર આ ‘ઉપાધિ' જો અનાદિ હોય અને આપે પણ જીવભાવનું અનાદિ તરીકે જ પ્રતિપાદન કર્યું છે અને જે અનાદિ હોય, તેનો જો નાશ જ ન થઈ હોઈ શકે, તો તો પછી, જીવભાવનો પણ નાશ ન હોય !. આમાંથી તો ઘણો મોટો અનર્થ સર્જાય !'' શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૯૪) ૧૯૫ अतोऽस्य जीवभावोऽपि नित्यो भवति संसृतिः । न निवर्तेत तन्मोक्षः कथं मे श्रीगुरो वद ॥ १९५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અતોડસ્ય જીવભાવોઽપિ નિત્યો ભવતિ સંસ્કૃતિઃ । ન નિવર્તીત તન્મોક્ષઃ કથં મે શ્રીગુરો વદ ૫ ૧૯૫ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : અત: અસ્ય નૌવમાવઃ અપિ નિત્ય: મતિ, (પેન) સંસ્કૃત્તિ: ન નિવર્તીત, તત્-મોક્ષ: થૈ (મતિ) ? (૪) શ્રીપુરા, (તત્) મે ૬ | ૧૨૧ ॥ શબ્દાર્થ : અતઃ - આથી, માટે, આ કારણે, અન્ય (પાત્મનઃ) નીવભાવઃ નિત્ય: મતિ । આ(પરમાત્મા)નો જીવભાવ પણ નિત્ય-હંમેશનો થશે, રહેશે. (પેન) સંસ્કૃતિ: ન નિવર્તીત । ન નિવર્તીત નિવૃત્તિ નહીં થાય, નિવારણ નહીં થાય, ટળશે નહીં, નાબૂદ નહીં થાય. નિ + વૃત્ (વ) - નિવૃત્તિ થવી, નિવારણ થવું, - એ ધાતુનું વિધ્યર્થ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ, નવન્તુત. સંસ્કૃતિઃ - સંસાર, (જેથી) સંસારનું નિવારણ નહીં થાય. તત્-મોક્ષઃ થં (મતિ) ? તો પછી, તેનો (જીવાત્માનો) મોક્ષ કેવી રીતે, કેમ કરીને, થાય ? (હે) શ્રીમુવે, (તત્) મે વર્ । હે સદ્ગુરુ ! આ મને સમજાવો, આ મને કહો. આથી તો, તે(પરાત્મા)નો જીવભાવ પણ નિત્ય રહેશે અને તેના સંસારનું નિવારણ પણ થઈ શકશે નહીં, તો પછી, તે(જીવ)નો મોક્ષ કેમ કરીને થાય ? (૧૯૫) અનુવાદ : તેથી, પરાત્માનો જીવભાવ પણ નિત્ય રહેશે અને એના સંસારનો વિવેકચૂડામણિ | ૩૬૯ ફર્મા - ૨૪ Page #375 -------------------------------------------------------------------------- ________________ પણ કદી અંત નહીં આવે, તો પછી જીવનો મોક્ષ કેમ થાય ? - હે ગુરુદેવ ! આ મને સમજાવો. (૧૫) ટિપ્પણ : પંચકોશનું નિરૂપણ અને નિરુપાધિક એવા પરમાત્માના સોપાધિક જીવભાવ વિશેનાં સુદીર્ઘ પ્રવચન પછી, શિષ્ય, પોતાની આશંકા, છેલ્લા શ્લોકથી, રજુ કરી, તે અહીં પણ ચાલુ રહી છે : ' “હે સર ! આ પહેલાં, મારી આશંકા વિશે, મેં આપની સમક્ષ, જે રજુઆત કરી હતી, તે જ અનુસંધાનમાં, મારે, વધારે જે આપને પૂછવાનું છે, તે એ કે ઉપાધિનાં કારણે, પરમાત્માનો જીવભાવ હોય, ઉપાધિ અનાદિકાળની હોય, અને જે અનાદિ હોય, તેનો નાશ ન થતો હોય તો, તો એમ જ સમજવાનું રહે કે પરમાત્માનો આ જીવભાવ નિત્ય રહેશે અને સંસારનું પણ નિવારણ થઈ શકશે નહીં, – ખરેખર, વસ્તુસ્થિતિ, આવી જ હોય તો, તો પછી, તેનો, એટલે કે જીવનો મોક્ષ કેવી રીતે થાય ?' આમ તો, એમ લાગે છે કે ગુરુજીનાં લંબાણ-પ્રવચન પછી પણ શિષ્ય આધ્યાત્મિક-દાર્શનિક બાબતમાં ઠીક-ઠીક અધ્યયન-નિષ્ઠ અને સજ્જ હોવા છતાં, પરમાત્મા અને “જીવાત્મા' - એ બેનાં મૂળભૂત અને તાત્ત્વિક સ્વરૂપ વિશે, કહો કે એ બે સ્વરૂપો વચ્ચેના પાયાના (Fundamental) તફાવત વિશેની તેની મુંઝવણ હજી દૂર થઈ નથી. આ મુંઝવણ તેણે અહીં અભિવ્યક્ત કરી છે. આ મુંઝવણને જરા વિશદ કરીએ તો, આટલા મુદ્દા તેને અકળાવે છે : (૧) નિરુપાધિક અને નિર્લેપ પરમાત્માને સોપાધિક તથા વિકારશીલ બનવું પડ્યું હોય, તો તે ભલે થયું, પરંતુ પરમાત્માનો આવો જીવભાવ અનાદિ ક્વી રીતે ? શા કારણે ? (૨) અને જો તે અનાદિ હોય તો, તેનો અર્થ તો એ થયો કે આ જીવભાવનો નાશ જ ન થાય, એનો અંત જ ન આવે તો, આ જીવભાવ નિત્ય છે ? નિત્ય રહેશે ? (૩) અને તો તો, જન્મમરણરૂપી આ સંસારચક્રનું પણ નિવારણ થઈ શકે નહીં ! અને તો પછી, આ અનાદિ-જીવભાવથી, કોઈને પણ ક્યારેય મોક્ષ મળી શકે જ નહીં ! તો શું મોક્ષપ્રાપ્તિ અસંભવિત છે ? એવું તે કદી હોઈ શકે ? શ્લોકનો છંદ : અનુરુપ (૧૫) श्रीगुरुवाच । सम्यक् पृष्टं त्वया विद्वन् ! सावधानेन तच्छृणु । प्रामाणिकी न भवति भ्रान्त्या मोहितकल्पना ॥ १९६ ॥ ૩૭૦ | વિવેકચૂડામણિ Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ: સમ્યક પૃષ્ટ ત્વયા વિન્! સાવધાનેન તણુ! ' પ્રામાણિકી ન ભવતિ ભ્રાજ્યા મોહિતકલ્પના / ૧૯૬ | શ્લોકનો ગદ્ય અન્વયઃ () વિન્ ! ત્વયા સખ્ય પૃષ્ઠ તત્ સાવધાન शृणु, भ्रान्त्या मोहितकल्पना प्रामाणिकी न भरते ॥ १९६ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (વિન્ ! વી સી પૃષ્ટ (મસ્તિ) | સવ એટલે સારું, બરાબર, ઠીક, યોગ્ય, પૃષ્ઠ તારા વડે પૂછાયું, પૃ એટલે પૂછવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદન્તનું રૂ૫. હે વિદ્વાન ! તેં ઠીક પૂછ્યું, તે બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો, તે સારો સવાલ રજુ કર્યો. તત્ (7) સાવધાન ગુખું તત એટલે તે, એટલે કે તે સવાલનું સમાધાન, તેની સમજૂતી, સાવધાન, – સાવધાન થઈને, ધ્યાનપૂર્વક, ગૃપુ - સાંભળ. હવે, તેનું સમાધાન તું ધ્યાનપૂર્વક સાંભળ, છાત્યા - ભાત્તિથી, ભ્રમને લીધે. મોહિતજ્યના પ્રામાણિકી ભવતિ | મોહિતત્પના એટલે મુંઝાયેલા મનુષ્ય ભ્રમને લીધે જે કલ્પના કરી હોય તે, તેવી કલ્પના, પ્રામાણિી એટલે સાચી, પ્રામાણિક, પ્રમાણભૂત. મોહમાં ડૂબેલા માણસે ભાન્તિથી જે કલ્પના કરી હોય, તે પ્રમાણભૂત હોતી નથી. (૧૯૬) અનુવાદ ઃ (હ) વિદ્વાન ! તેં બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. હવે) સાવધાન થઈને તેનું સમાધાન તું સાંભળ : ભ્રમને લીધે, જે કલ્પના મોહપૂર્વક કરવામાં આવી હોય તે, પ્રમાણભૂત હોતી નથી. (૧૯૬). ટિપ્પણ : છેલ્લા બે શ્લોકોમાં, પરમાત્મા-જીવાત્મા, ઉપાધિ, અનાદિ, જીવાત્માની નિત્યતા, સંસાર અને તેનું નિવારણ, મોક્ષની પ્રાપ્તિ-અપ્રાપ્તિ, તેનો સંભવ-અસંભવ, – વગેરે વિશે શિષ્ય પોતાની જે આશંકાઓ અને પોતાના મનને પીડી રહેલા પ્રશ્નો, – વગેરે અંગે જે જિજ્ઞાસા અભિવ્યક્ત કરી, તેથી ગુરુજી પ્રસન્ન થઈ ગયા. પોતાનાં અધ્યાપન અને પ્રવચનને ધ્યાનપૂર્વક, એકાગ્રભાવે સાંભળે, સમજે, એનાં પર ચિંતન-મનન કરે અને ત્યારપછી તેને ન સમજાય એવા મુદાઓ, એવી આશંકાઓ, એવા સવાલો, જે શિષ્ય ગુરુજી સમક્ષ રજુ કરે, તેના પર ગુરુજી અવશ્ય પ્રસન્ન થાય. આવો સુપાત્ર શિષ્ય પોતાને સાંપડ્યો, એથી ગુરજી પોતાને કતાર્થ માને, અને શિષ્યની જિજ્ઞાસાનું વાત્સલ્યપૂર્વક સમાધાન કરે જ. અહીં, આ શ્લોકમાં, શ્રીસદ્ગુરુને, શિષ્યની રજુઆત સાંભળીને ખૂબ આનંદ થયો. તેમણે તે મુક્ત રીતે અભિવ્યક્ત કર્યો અને હવે શિષ્યના સવાલોનું તેઓશ્રી સમાધાન કરે છે. વાજશ્રવા-મુનિનો સુપુત્ર નચિકેતા, પિતાની આજ્ઞા પ્રમાણે, યમદેવને ત્યાં ગયો ત્યારે, કિશોરાવસ્થામાં રહેલા નચિકેતાની, ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક-દાર્શનિક વિવેકચૂડામણિ | ૩૭૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ સમજણ, એની જ્ઞાનનિષ્ઠા, એની અંતસ્તલસ્પર્શી જિજ્ઞાસાવૃત્તિ વગેરે જોઈને, ખુદ એ મૃત્યુદેવ પણ પ્રસન્ન થઈ ગયા હતા અને તેમણે તેને આપેલાં ત્રણ વરદાનો વિશેની ચર્ચા દરમિયાન, તેમણે આવો હર્ષોલ્ગાર વ્યક્ત કર્યો હતો કે, “હે નચિકેતા! અમને તારા જેવો પૂછનાર શિષ્ય હંમેશાં પ્રાપ્ત થાઓ ' સ્વાદો પૂયાવિત: પૃષ્ઠ | (ત્વા નઃ મૂયાત્ ચિતઃ પૃષ્ઠ II) (કઠોપનિષદ ૨, ૯) પ્રવર્તમાન શિક્ષણની પરિસ્થિતિમાં, આ પ્રકારની પ્રાચીન ઘટનાની પ્રસ્તુતતા જરા વિચારણીય બની રહે છે ! પ્રશ્નોત્તરીમાં પારંગત એવા શિષ્ય પ્રત્યે ગુરુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી, તેણે રજુ કરેલી જિજ્ઞાસાવૃત્તિ વિશે પોતાની ગુણજ્ઞતા (Appreciation) દર્શાવી અને શિષ્યને તેના પ્રશ્નો અંગેનું સમાધાન સાવધાન રહીને, સ્વસ્થ બનીને, એકાગ્રભાવે સાંભળવાનું સૂચવ્યું (સાવધાન તત્વ ગુણ ) ગુરુજીને શિષ્યની નિષ્ઠાની તો પ્રતીતિ થઈ, પરંતુ તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે શિષ્ય પોતાના પ્રશ્નો વિશે જે કલ્પના કરી છે, તે સાચી અને પ્રમાણભૂત નથી, કારણ કે તે હજુ મોહમાં ડૂબેલો હતો, અને આવી મોહાવસ્થામાં જ, તેણે તે કલ્પના, બ્રાન્તિના પ્રભાવમાં વશ થઈને, કરી હતી. તેથી, સૌપ્રથમ તો, શિષ્યનાં મનમાં રહેલી ભ્રાન્તિ અને મોહિત કલ્પનાને દૂર કરવાનો જરૂરી મુદો તેમણે હાથ ધર્યો છે. શ્લોકનો છંદ : અનુપ (૧૯૬) ૧૯૭ भ्रान्ति विना त्वसंगस्य निष्क्रियस्य निराकृतेः । न घटेतार्थसंबन्धो नभसो नीलतादिवत् ॥ १९७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ભાનિ વિના ત્વસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતેઃ | ન ઘટેતાર્થસંબન્ધો નભસો નીલતાદિવટુ /૧૯૭ / શ્લોકનો ગદ્ય અન્વય : માય નિયી નિવૃત્ત. (માત્મનઃ) પ્રાતિ विना, नभसः नीलतादिवत्, अर्थसंबन्धः न घटेत ॥ १९७ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (માત્મ:) અર્થસંવંધઃ 7 પટેલ ૩ર્થસંબંધ એટલે દુનિયાના કોઈ પણ પદાર્થો સાથેનો સંબંધ. કોનો? માત્મ: - આત્માનો. જગતના કોઈ પણ પદાર્થો સાથેનો આત્માનો સંબંધ હોઈ શકે નહીં, શક્ય ન બને ( દેત ) ક્યા સંજોગોમાં ? ર્તિ વિના – ભ્રમ વિના તો. એટલે કે જો કશી ભાત્તિ હોય તો જ આત્માનો સંબંધ શક્ય બને. કેવો આત્મા ? એનાં ત્રણ વિશેષણો આ પ્રમાણે : (૧) માંડવી - સંગ વિનાનો, કર્મ-ક્રિયા, આકાર-વિકાર ૩૭૨ | વિવેકચૂડામણિ Page #378 -------------------------------------------------------------------------- ________________ વગેરે સાથેના કશા પણ સંગ વગરનો, (ર) નિઝિયણ - કોઈ પણ પ્રકારની ક્રિયા વિનાનો, અને (૩) નિઃિ -આકૃતિ-આકારથી રહિત. આવા આત્માના અર્થસંબંધની વાત અહીં કરવામાં આવી છે. આવું કોની જેમ બને છે? નમ: નીતતાવિત / નગ એટલે આકાશ, અને નીતતા એટલે નીલિમા વાદળી રંગ. આકાશનો, જેમ વાદળી રંગની સાથે, સંબંધ, કોઈ ભ્રમ વગર ન હોઈ શકે તેમ. (૧૯૭). અનુવાદ : આકાશનો, વાદળી રંગ સાથેનો સંબંધ જેમ ન હોઈ શકે તેમ, અસંગ, નિષ્ક્રિય અને આકૃતિ-વિનાના(આત્મા)નો, ભ્રમ વગર, (સંસારના દેહ, બુદ્ધિ વગેરે) પદાર્થો સાથેનો સંબંધ હોઈ શકે નહીં. (૧૯૭) - ટિપ્પણ : આ પહેલાંના શ્લોકમાં, શિષ્યનાં મનમાંની આશંકાઓનું સમાધાન કરવાનું શરૂ કરતાં, શ્રીગુરુજીએ, મોહવશ થયેલા માણસે ભ્રાંતિથી જે કલ્પના કરી હોય તે, મોહયુક્ત હોવાથી, પ્રમાણભૂત હોતી નથી, એવું વિધાન કર્યું હતું. હવે અહીં, તેઓશ્રી ભ્રાંતિનાં સ્વરૂપને અને સંજોગોને જરા વધુ વિસ્તારથી સમજાવે છે અને આત્માના આ સંસારમાંના દેહ વગેરે પદાર્થો સાથેના સંબંધની શક્યતાને સ્પષ્ટતાપૂર્વક નકારે છે. - આત્માને કોઈ પણ ક્રિયા કે આકૃતિ સાથે કશો જ સંગ, સ્પર્શ કે સંપર્ક નથી. તે જો કર્મ કરતાં, આકાર ધારણ કરતાં કે કશા સંપર્કમાં હોવાનો, ટૂંકમાં, કશો પણ ભોગ ભોગવતો જણાય ત્યારે, આવું બધું કેવળ ભ્રાંતિનાં કારણે જ થતું હોય છે એવું, શ્રીગુરુજી પ્રતિપાદન કરે છે, અને વધારામાં ઊમેરે છે કે આમ થાય છે તે, મોહમાં ડૂબેલા મનુષ્યની આ તો નરી ભ્રાંતિ જ છે, મોહિત કલ્પના છે. પોતાનાં આ પ્રતિપાદનનું સમર્થન કરવા માટે, તેઓશ્રી, તેમની નિરૂપણપદ્ધતિની, પહેલેથી જ ચાલી આવતી, એકધારી વિશિષ્ટતા પ્રમાણે, પ્રકૃતિનાં ક્ષેત્રમાંથી એક સરસ સરખામણી આપે છે : આકાશને તો કોઈ આકાર, રંગ કે સ્પર્શ-સંગ-સંપર્ક હોતો નથી. ટૂંકમાં, તે પણ આત્માની જેમ જ, અસંગ-નિષ્ક્રિય-નિરાકાર છે અને તે છતાં, એવું જે કંઈ દેખાય છે તે તો, વાદળીઓના આકાશ સાથેના સંબંધની જ નીપજ હોય છે. આકાશને વાદળી (નીત) કે બીજો કશો રંગ હોતો જ નથી. આકાશનો, વાદળી રંગ સાથેનો આ પદાર્થ-સંબંધ, મૂઢ એવા જોનારની માત્ર ભ્રમણા જ છે, મોહિત-કલ્પના જ છે ! • શ્લોકનો છંદ : અનુષુપ (૧૭) ૧૯૮ स्वस्य द्रष्टुनिर्गुणस्याक्रियस्य प्रत्यग्बोधानन्दरूपस्य बुद्धेः । भ्रान्त्या प्राप्तो जीवभावो न सत्यो मोहापाये नास्त्यवस्तुस्वभावात् ॥ १९८ ॥ વિવેકચૂડામણિ | ૩૭૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વસ્ય દૃષ્ટિર્નિર્ગુણસ્યાક્રિયસ્ય પ્રત્યબોધાનન્દરૂપસ્ય બુદ્ધ. ભાન્યા પ્રાપ્યો જીવભાવો ન સત્યો મોહાપાયે નાટ્યવસ્તુસ્વભાવાતું . ૧૯૮ || શ્લોકનો ગદ્ય અન્વય : વિજય અજિયસ્થ પ્રત્યaોધાનન્દ્રાપી સ્વય द्रष्टः, आत्मनः बुद्धेः भ्रान्त्या प्राप्तः जीवभावः सत्यः न (अस्ति) । अवस्तुस्वभावात મોહાપાયે (સ: નવભાવ:) ગતિ | ૨૧૮ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (માત્મનઃ) પ્રા: નીવમાવ: સત્ય: (પ્તિ) | (આત્માને) પ્રાપ્ત થયેલો જીવભાવ સત્ય (સાચો) નથી. કેવો “જીવભાવ' ? વૃદ્ધ ઝાન્યા (UIN:) | બુદ્ધિની, એટલે કે અંતઃકરણની ભ્રાન્તિ વડે (પ્રાપ્ત થયેલો) જીવભાવ, (આત્માને) બુદ્ધિ સાથે તાદાભ્યને લીધે થયેલી ભ્રાન્તિને કારણે પ્રાપ્ત થયેલો જીવભાવ, એટલે કે કર્તૃત્વ-ભાતૃત્વ-સંસારીપણાંરૂપી જીવભાવ. આ જીવભાવ કેવા આત્માને પ્રાપ્ત થયેલો છે? આ ચાર વિશેષણો (આત્માનાં) ઃ (૧) નિર્જુન - એટલે કે પ્રકૃતિના સત્ત્વ-રજ-તમસ્ એ ત્રણ ગુણોથી રહિત, એટલે કે માયાઅતીત, માયા-વિનાનો, (૨) યિસ્થ - નિષ્ક્રિય, ક્રિયારહિત, કોઈ પણ પ્રકારનાં કર્મો વગરનો, (૩) પ્રત્યવધાનપુણ્ય | સાક્ષાતુ, એટલે કે સર્વની અંદર રહેલા જ્ઞાન અને આનંદસ્વરૂપ, એ સ્વરૂપે અનુભવાતો, અને (૪) વય દ્રષ્ટ ! ભીતર, અંદર, દષ્ટ એટલે કે સાક્ષી રૂપે, “દૃષ્ટા' (seer) તરીકે રહેલો, આત્મા. પ્રત્યે એટલે સર્વની ભીતર હંમેશાં વસતો, સાક્ષાતુ. આવો જીવભાવ સત્ય શા માટે નથી ? અવતુર્વમાવત મોહ-માયે (સક ગીવમાવા) ને અતિ | ગોદ એટલે અવિવેક, અજ્ઞાન, સાચી સમજણનો અભાવ, સત્ય વિશેની મુંઝવણ-અકળામણ. અપાય એટલે નાશ, દૂર થવું, ટળી જવું. આવતુર્વમાવા એટલે (એ જીવભાવ) મિથ્યાઅવાસ્તવિક, ખોટો-જુઠ્ઠો, આભાસી હોવાને કારણે. ટૂંકમાં, આવો જીવભાવ અવાસ્તવિક હોવાને લીધે, મોહ (અજ્ઞાન) દૂર થતાં, તે આપોઆપ ટળી જાય છે, એટલે કે એનું અસ્તિત્વ જ રહેતું નથી. (૧૯૮). અનુવાદ : નિર્ગુણ, નિષ્ક્રિય, સર્વની અંદર રહેલ જ્ઞાન અને આનંદસ્વરૂપે અનુભવાતા, દગ-રૂપે રહેલા આત્માને, બુદ્ધિની ભ્રાંતિ વડે પ્રાપ્ત થયેલો જીવભાવ સત્ય નથી. તે (જીવભાવ) અવાસ્તવિક હોવાને લીધે, અજ્ઞાન દૂર થતાં, રહેતો નથી. (૧૯૮). ટિપ્પણ: પરમાત્માને પ્રાપ્ત થયેલો જીવભાવ સાચો નથી, એ હકીકતનું આ શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્લોકમાંનાં આ નિરૂપણને સમજવા માટે, ૩૭૪ | વિવેકચૂડામણિ Page #380 -------------------------------------------------------------------------- ________________ સૌપ્રથમ તો, “પરમાત્મા” અને “જીવાત્માની સ્વરૂપ-ગત વિશિષ્ટતા સમજી લેવાની જરૂર છે. મોહ-અવિદ્યા-અજ્ઞાન-અવિવેક વગેરેના ફંદામાં ન ફસાયો હોય તેવો સચિ-આનન્દ-સ્વરૂપ, શુદ્ધ-બુદ્ધ-નિત્ય-મુક્ત એવો આત્મા, - એટલે “પરમાત્મા', અને ઉપર્યુક્ત અજ્ઞાન-અવિદ્યા વગેરે અનિચ્છનીય તત્ત્વોનાં સંસર્ગનાં પરિણામે બુદ્ધિ વગેરે સાથે તાદામ્ય સાધીને, બુદ્ધિ વગેરેના ગુણધર્મોને પોતાના સમજીને, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિવાળા સંસારના ચકરાવામાં અટવાઈ રહ્યો હોય તે, “જીવાત્મા'. નીવું એટલે જીવવું, એનો સંકેત જ એ છે કે “જીવાત્મા' “પરમાત્મા' માટે જીવવાનો જીવનક્રિયા સાથેનો, એટલે કે “પ્રાણ”નો (U+નનું એટલે શ્વાસોચ્છવાસની ક્રિયા કરવી) સંબંધ સ્થાપે છે. બીજું, આત્મા કંઈ “દશ્ય’ કે ‘ય’ નથી, એટલે કે જોવા-જાણવાનું “કર્મ (Object) નથી, એ તો સદા-સર્વદા “દૃષ્ટા” અને “જ્ઞાતા” જ છે, એટલે કે જોવાજાણવાનો “કર્તા' (subject) જ છે, જ્યારે જીવને, એટલે કે દેહને તો, દેશ-કાળવસ્તુ-ગત અનેક મર્યાદાઓ અને બંધનો હોય છે. પરમાત્મા' અને “જીવાત્માનાં મૂળભૂત સ્વરૂપોની આ લાક્ષણિકતા સંપૂર્ણ રીતે આત્મસાત થઈ જાય, એટલે તરત જ સમજાઈ જશે કે આવા નિર્ગુણ, નિષ્ક્રિય, સત્-ચિ-આનંદ, દષ્ટા, સાક્ષી, જ્ઞાતા, આત્માને, “પરમાત્માને, જ્યારે જીવભાવ પ્રાપ્ત થાય છે ત્યારે, બુદ્ધિની ભ્રાન્તિ વડે, એટલે કે “બુદ્ધિના ગુણધર્મો મારા છે, એવી ભ્રાંતિ વડે જ આવું પરિણામ આવે છે, અને તેથી જ તે સાચો જીવભાવ નથી. આવો જીવભાવ અવાસ્તવિક (Unreal), આભાસી (Fallaciously appearing) અને મિથ્યા હોવાથી, જે ક્ષણે ભ્રાન્તિ-ગત મોહ દૂર થાય (મોહાપા), કે તરત જ જીવભાવનું અસ્તિત્વ ટળી જાય છે, નાબૂદ થઈ જાય છે.( પ્તિ ) અને જીવભાવનું આવું, આપોઆપ, નિવારણ એટલે જ પરમાત્માનો સાક્ષાત્કાર, બ્રહ્મભાવ, મોક્ષ ! આમ, મોક્ષ' કોઈ “નવું (એટલે કે પહેલાં હોતું અને હવે સર્જાયેલું એવું) તત્ત્વ નથી; “અપ્રાપ્તએવાં કોઈ તત્વની “પ્રાપ્તિ નથી : પ્રણય પર્વ પ્રતિક છે. માત્ર, અત્યારસુધી તે કેમ “અપ્રાપ્ત' રહેતું હતું, એ પરિસ્થિતિને, વાસ્તવિક સત્યને સ્પષ્ટરીતે સમજવાની જરૂર છે. શ્લોકનો છંદ : શાલિની (૧૯૮) ૧૯૯ यावद् भ्रान्तिस्तावदेवास्य सत्ता मिथ्याज्ञानोज्जृम्भितस्य प्रमादात् । रज्ज्वां सो भ्रान्तिकालीन एव भ्रान्ते शे नैव सर्पोऽपि तद्वत् ॥ १९९ ॥ વિવેકચૂડામણિ ! ૩૭પ Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : યાવદ્ ભાન્સિસ્તાવÈવાસ્ય સત્તા મિથ્યાજ્ઞાનોજસ્મિતસ્ય પ્રમાદાતુ રજ્યાં સર્પો ધ્યાત્તિકાલીન એવી - ભાન્તનશે નૈવ સર્પોડપિ તદ્વત્ ૧૯૯ || શ્લોકનો ગદ્ય અવય : યાવત્ પ્રાન્તિઃ, તાવત્ વ pHIકાત मिथ्याज्ञानोज्जृम्भितस्य अस्य (जीवभावस्य) सत्ता (अस्ति) । रज्ज्वां सर्पः પ્રાન્તિાનીનઃ પર્વ (તિ) . પ્રાન્તઃ નાશે સર્પ પ વ ( ત), ત૬-વત્ (ત્ર પ્રસ્તુતે વિષયે પ્તિ) | 883 | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વીવ૬ તિઃ, તાવ વ પ્રમાલિત મિથ્યાજ્ઞાન - ૩ગૃષ્મિતી મી (વાવ) સત્તા (પ્તિ) | વાવ-તાવવું એટલે જ્યાં સુધી- ત્યાં સુધી, પ્રHI એટલે અજ્ઞાન-અવિદ્યા-વિવેકરહિતતા, કૃમિત એટલે ઉત્પન્ન થયેલું, ઉપજેલું, પેદા થયેલું, સત્તા એટલે અસ્તિત્વ, હયાતી, હોવાપણું (Being, Existence). કર્યું એટલે થવું હોવું, એ ધાતુ પરથી બનેલું ભાવવાચક નામ, સત્તા , સત્તા. આ જીવભાવની “સત્તા' (હયાતી) ક્યાં સુધી ? જયાં સુધી ભ્રાન્તિ ચાલુ રહે ત્યાં સુધી. આ જીવભાવ શાને કારણે ઉત્પન્ન થયો (૩ઝૂષિત) ? મિથ્યાજ્ઞાનથી, અજ્ઞાનથી તે ઉપજ્યો. પણ તે ઉત્પન્ન થયો, તેનું શું કારણ ? પ્રમાલા - આળસ-અજ્ઞાનને લીધે પેદા થયો. તેથી તે જીવભાવની સત્તા, જ્યાં સુધી પેલી ભ્રાન્તિ ચાલુ રહે, ત્યાં સુધી જ. આ પહેલાં એક વાર આવી ગયેલું “દષ્ટાંત', અહીં પણ, સચોટ હોવાથી, ફરી એક વાર યોજાયું છે : હતું તો મૂળ દોરડું (રન્નુ) જ, પરંતુ જોનારને, રસ્તે જનારને, એમાં સાપરિળ્યાં :)નું દર્શન થયું, અંધકારને કારણે આવી ભ્રાન્તિ તેનાં મનમાં થઈ, પ્રમાદને કારણે એના મનમાં આવું મિથ્યાજ્ઞાન પેદા થયું ! પરંતુ એવું ખોટું દર્શન એના મનમાં ક્યાં સુધી ચાલુ રહ્યું? જ્યાં સુધી પેલી ભ્રાન્તિ તેનાં મનમાં ચાલુ રહી, ત્યાં સુધી જ (બ્રાન્તિાનીન: પવ). એટલે બ્રાન્તિનો જેવો નાશ થયો કે તરત જ (પ્રાન્તઃ નાણે) સાપ તો રહેતો જ નથી ! ફાનસ કે બેટરીનું અજવાળું થતાં, મૂળ હતું તે દોરડું જ દેખાયું, પછી સાપ રહે જ ક્યાંથી ? (નૈવ સ) | “બ્રાન્તિ’ના નાદ સાથે જ જેમ સર્પ રહેતો નથી, તે જ પ્રમાણે (તદ્-વા) અહીં, પ્રસ્તુત બાબતમાં પણ, પ્રમાદને કારણે મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થયેલા જીવભાવનું પણ સમજવું ! અનુવાદ : જ્યાં સુધી ભ્રાંતિ હોય ત્યાં સુધી જ, પ્રમાદને કારણે મિથ્યાજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલા આજીવભાવ)નું અસ્તિત્વ રહે છે : દોરડામાં ભાસતો સર્પ, (એ પ્રકારની) ભ્રાંતિ-સમયમાં જ હોય છે. એવી ભ્રાંતિનો નાશ થતાં જ, સર્પ પણ ટળી જાય છે તેમ, (જીવભાવનું સમજવું). (૧૯૯૯) ૩૭૬ | વિવેકચૂડામણિ Page #382 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : ભાન્તિને લીધે પ્રાપ્ત થયેલો પરમાત્માનો જીવભાવ સાચો નથી, ગયા શ્લોકમાંના આ જ વિષયને અહીં જરા જૂદી રીતે સમજાવવામાં આવ્યો છે, અને એ સમજૂતી સાથે સંકળાયેલી સર્વ વીગતોને પણ શબ્દાર્થ-વિભાગમાં સંપૂર્ણરીતે સ્પષ્ટ કરી દેવામાં આવી છે, એટલે આ ટિપ્પણમાં વધુ કશું ઊમેરવાનું રહેતું નથી. રાત્રે, રસ્તે જતાં, અંધારાને લીધે, વચ્ચે પડેલું “દોરડું' “સર્પ-રૂપે દેખાયું, કારણ ? અંધકાર-રૂપી “બ્રાન્તિ' : દોરડાનું સર્પ રૂપે દેખાવાનું ક્યાં સુધી ? પેલી ભ્રાન્તિ’ ટકે ત્યાં સુધી જ. (પ્રાન્તિ%નીન: વ) અજવાળું આવ્યું, એટલે બાપડાં અંધારાનું શું ગજું, – ટકી રહેવાનું? અંધારું ગયું, એની સાથે જ ભ્રાન્તિ ગઈ, પછી “સર્પનું હોવું જ અશક્ય ! (પ્રાન્તનશે અડપિ નૈવ પ્તિ ). એ જ રીતે (તત્વ), પરમાત્માના જીવભાવનું અસ્તિત્વ (સત્તા) ક્યાં સુધી? અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલી પેલી ભ્રાન્તિ ચાલુ રહે ત્યાં સુધી જ (વાવ૬. તાવ૬)!. પ્રસ્તુત ચર્ચામાં અને દૃષ્ટાંતમાં, બંનેમાં, - બધા જ અનર્થનાં મૂળમાં ભ્રાન્તિ હતી : ભ્રાન્તિનો નાશ, એટલે તેણે સર્જેલાં અનર્થોનો નાશ ! શ્લોકનો છંદ : શાલિની (૧૯૯). ૨૦૦ अनादित्वमविद्यायाः कार्यस्यास्य तथेष्यते । उत्पन्नायां तु विद्यायामाविद्यकमनाद्यपि ॥ २०० ॥ प्रबोधे स्वप्नवत् सर्वं सहमूलं विनश्यति । શ્લોકનો ગુજરાતી પાઠ: અનાદિવમવિઘાયા કાર્યાસ્યાસ્ય તથષ્યતે | ઉત્પન્નાયાં તુ વિદ્યાયામાવિદ્યકમનાદ્યપિ / ૨૦૦ પ્રબોધે સ્વપ્રવત્ સર્વ સહમૂલ વિનશ્યતિ ! શ્લોકનો ગદ્ય અન્વય : (તથા) વિદાયાક તથા કાર્યસ્થ પિ અનલિત્વે इष्यते । यथा उत्पन्नायां तु विद्यायां, प्रबोधे स्वप्नवत् सर्वं आविद्यकं अनादि अपि સમૂર્વ વિનશ્યતિ || ૨૦૦-૨૦૨ // | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા અનધિત્વ પુષ્યતે | તથા એટલે તેવી રીતે. રૂષ્યતે એટલે સ્વીકારવામાં આવે છે, માન્ય રાખવામાં આવે છે, સ્વીકાર્ય રહે છે. શું? કોણ ? મનહિd – અનાદિપણું, અનાદિ છે, એ વાત. કોનું અનાદિત્વ સ્વીકાર્ય રહે છે? (વથા) વિદાયાક તથા વાર્થી પિ (અનલિd) | ઋાર્ય એટલે પરિણામ, અવિદ્યાનું કાર્ય, પરિણામ, તેણે ઉત્પન્ન કરેલું અનિષ્ટ, - એટલે વિવેકચૂડામણિ / ૩૭૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ કે જીવભાવ, સંસાર. આ બંને અનાદિ છે, એવું માન્ય રાખવામાં આવે છે. ટૂંકમાં, જેમ અવિદ્યા અનાદિ છે, તેમ તેના વડે અસ્તિત્વમાં આવેલો પરમાત્માનો જીવભાવ અથવા સંસાર પણ અનાદિ છે. ___ सर्वं आवेद्यकं (तस्य कार्य) अपि अनादि सहमूलं विनश्यति । आवेद्यकंવિદ્યથા ઢું રૂતિ ગાવેદ્યમ્ ! “અવિદ્યા અને તેનાથી ઉત્પન્ન થયેલું બધું જ, પરમાત્માનો જીવભાવ અથવા સંસાર, સઘળું જ, નાશ પામે છે (વિનશ્યતિ). પણ તે તો “અનાદિ હતુંને ? હા, હા, તે છતાં (અનાઃિ ૩પ). અરે, એટલું જ નહીં પણ સમૂળગું (સામૂi), મૂળ-સહિત, એટલે કે સંપૂર્ણ રીતે નાશ પામે છે. પરંતુ આમ ક્યારે બને ? ઉત્પન્નાયાં તુ વિદાયા ! સતિ સમી આ વાક્યરચના પેલા નાશનો સમય દર્શાવે છે, – જ્યારે વિદ્યા એટલે કે આત્માનું યથાર્થ જ્ઞાન, સાચી આત્માનુભૂતિ ઉત્પન્ન થાય ત્યારે. આવી પ્રક્રિયા કોના જેવી છે ? વધે સ્વપ્નવત્ | પ્રવીધ એટલે જાગી જવું, જાગ્રત અવસ્થા, જાગી જતાં જેમ સ્વમ નાશ પામે છે, તેમ. (૨૦૦-૨૦૧). અનુવાદ : અવિદ્યાની જેમ તેનાં પરિણામ-સ્વરૂપ સંસાર પણ અનાદિ છે, પરંતુ યથાર્થજ્ઞાન ઉત્પન્ન થતાં જ, જાગી જતાં સ્વપ્રની જેમ, અવિદ્યાનું સઘળું પરિણામ પણ, અનાદિ હોવા છતાં, તેનાં મૂળ સહિત, નાશ પામે છે. (૨૦૦-૨૦૧) ટિપ્પણ : અવિદ્યા અને એનાં પરિણામસ્વરૂપ સર્વનાં “અનાદિત્વ'ની આ ચર્ચા પ્રસ્તુત એટલા માટે બને છે કે શિષ્ય, ગુરુજી સમક્ષ, પોતાની મુંઝવણ રજુ કરતી વખતે, અનાદિત્વ અંગેનો આ મુદ્દો પણ એ રજુઆતમાં સમાવિષ્ટ કર્યો હતો. (શ્લોક-૧૯૪) “અનાદિ એટલે તે, જેનો આરંભ (આદિ) હોય નહીં. પરમાત્માનો જીવભાવ, બુદ્ધિ વગેરે રૂપી એની ઉપાધિ જો ખરેખર “અનાદિ હોય તો એનો નાશ થઈ શકે નહીં, એટલે તે અનંત હોય, - એવી સંપૂર્ણરીતે તર્કસંગત (Logical) જણાય એવી, શિષ્યની દલીલ હતી. શિષ્યની તાર્કિકતા (Logicality) એવી હતી કે જો પરમાત્માનો જીવભાવ અને તેની “ઉપાધિ” અનાદિકાળની હોય તો, તેનો જીવભાવ નિત્ય થશે, સંસારનું નિવારણ અશક્ય બનશે અને આમ જો સંસાર ચાલુ જ રહે તો પછી, જીવાત્માનો મોક્ષ પણ અશક્ય જ નહીં, પરંતુ એક અનિચ્છનીય અનર્થ જ બની રહે ! ન્યાયદર્શન પ્રમાણે, આવી પરિસ્થિતિ માટેનો પારિભાષિક શબ્દ છે પ્રસં એટલે કે “અનિચ્છનીય અનર્થ', Undesirable contingency. - આચાર્યશ્રી પોતે પણ, પૂર્વપક્ષની દલીલોનું ખંડન કરતી વેળાએ, પોતાનાં ભાષ્યોમાં, ખાસ તો, બ્રહ્મસૂત્ર પરનાં ભાષ્યમાં, આ પ્રસંગ' શબ્દનો પ્રયોજે છે અને એ રીતે, ન્યાયદર્શનના આ પારિભાષિક શબ્દને વેદાંત-દર્શનનો પણ એક પ્રચલિત પારિભાષિક શબ્દ બનાવી દે છે ! અને મુમુક્ષુ સાધકને તો, આવો “પ્રસંગ' અવશ્ય મુંઝવે જ! શિષ્યનાં મનને ૩૭૮ | વિવેકચૂડામણિ Page #384 -------------------------------------------------------------------------- ________________ મુંઝવી રહેલી આ ગડમથલ ગુરુજી આબાદ પારખી ગયા અને એનું સમયસર અને સંપૂર્ણ નિવારણ આ શ્લોકમાં કરે છે. અને એમનું આ નિવારણ, એક આદર્શ અધ્યાપકને છાજે એવું, પદ્ધતિસરનું (systematical) છે. તેમણે સૌપ્રથમ સ્પષ્ટતા તો એ કરી કે અવિદ્યા અને તેનું કાર્ય (એટલે કે, દેહાત્મબુદ્ધિ, અહંભાવ, જીવભાવ વગેરે) ભલે “અનાદિ હોય, પરંતુ તે કદી પણ, કોઈ પણ સંજોગોમાં “અનંત', (અન્ +અન્તો નથી. આવી સમજ, આવું અર્થઘટન (Interpretation) અયોગ્ય છે, કારણ કે આ સમગ્ર બ્રહ્માંડમાં અનાદિ અને અનંત તો માત્ર એક જ છે, અને તે છે બ્રહ્મ, આત્મા અથવા આત્મતત્ત્વ. અને શિષ્ય ઉપર્યુક્ત જે તાર્કિકતા પ્રતિપાદન કરીને મોક્ષની અસંભવિતતાનો મુદ્દો ઊભો કર્યો, તેનું સંપૂર્ણ ખંડન ગુરુજીએ બે રીતે કર્યું ઃ (૧) અવિદ્યા અને એનાં કાર્યનું અનાદિત્વ અમુક મર્યાદિત સમય માટેનું, એટલે કે અવિદ્યા ચાલુ રહે તેટલું જ (Temporary) છે, હંમેશનું (Permanent) નથી. સાધકનાં મનમાં આત્માનું યથાર્થજ્ઞાન ઉત્પન્ન થતાં જ, આ અવિદ્યાનો આખો પરિવાર, અનાદિ હોવા છતાં (સર્વ ભાવે અનાદિ (પ) પણ સમૂળગો નાશ પામે છે (સહમૂર્ત વિનશ્યતિ), એટલે કે તે “અનંત' નહીં, પરંતુ “સાન્ત' ( અંત) છે. મૂળ સવાલ, વિદ્યા એટલે કે આત્માનુભૂતિ ઉત્પન્ન થાય છે, તેનો છે (ઉત્પન્નાયાં તુ વિદાય). અવિદ્યા વગેરેની સ્વીકૃતિ “સ્વપ્ર” જેવી છે : રાત્રે ઊંઘ દરમિયાન, સ્વપ્ર આવ્યું, તે ઘટના છે તો સાચી જ, પરંતુ એનું સાચાપણું, એનું સ્વીકારવાપણું (પુષ્ય) ક્યાં સુધી ? જ્યાં સુધી ઊંઘ ચાલુ રહે ત્યાં સુધી જ ! જાગ્યા પછી સ્વપ્રની ઘટના કેવી-કેટલી-ક્યાં સુધી ટકે ? આ સવાલનો જવાબ આપવાની જરૂર જ રહેતી નથી. સર્વવિદિત એ સ્વપ્ર, ખરેખર, સ્વ” જ હતું, જાગતાંની સાથે જ તેનો નાશ થઈ ગયો ! (પ્રવધે સ્વપ્નવત). જાગ્યા પછી, માણસને પોતાની સઘળી સ્વપ્રસૃષ્ટિ ખોટી, મિથ્યા, ભ્રાંતિરૂપ સમજાઈ જાય છે, તેને એવી પ્રતીતિ થઈ જાય છે તેમ જ, સાધકને, જ્યારે, “હું તો સત્-ચિ-આનંદસ્વરૂપ છું, અશરીરી, નિરાકાર, અવિદ્યાની સર્વ ઉપાધિઓથી રહિત એવો નિરુપાધિક આત્મા છું' એવું, પોતાને વિશે એને યથાર્થશાન થાય ત્યારે પેલું અનાદિત્ય, તત્કાળ અને સંપૂર્ણપણે નિર્મૂળ થઈ જાય છે, નાશ પામે છે, - પછી ભલે ને અનાદિત્ય પોતાને અનાદિ માનતું હોય, તો પણ ! (૨) બીજું એ કે શિષ્યની તાર્કિકતા પ્રમાણે, જીવનો મોક્ષ અસંભવિત જ બની જાય તો, - શ્રુતિ, સ્મૃતિ વગેરે સઘળાં દાર્શનિક શાસ્ત્રગ્રંથો અને સંતો-મહંતો તથા આત્માનો સાક્ષાત્કાર કરનાર આચાર્યોની વાણી પણ અપ્રામાણિક, અસત્ય અને મિથ્યા કરે ! અને આવું તો કદી બન્યું નથી, કદીયે બને જ નહીં - ન ભૂતો, વિષ્યતિ | શ્લોકનો છંદ : અનુપુપ (૨૦૦-૨૦૧) વિવેકચૂડામણિ | ૩૭૯ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ अनाद्यपीदं नो नित्यं प्रागभाव इव स्फुटम् ॥ २०९ ॥ अनादेरपि विध्वंसः प्रागभावस्य वीक्षितः । શ્લોકનો ગુજરાતી પાઠ : અનાદ્યપીર્દ નો નિત્યં પ્રાગભાવ ઇવ સ્ફુટમ્ ॥ ૨૦૧ || અનાદેરપિ વિધ્વંસઃ પ્રાગભાવસ્ય વીક્ષિતઃ । શ્લોકનો ગદ્ય અન્વય ઃ અનાવે: પ્રાળુ-અમાવસ્ય અપિ વિધ્વંસં: વીક્ષિતઃ, (તસ્માત્) અનાવિ પિવું પ્રાપ્-અમાવ: વ નો (ન+૩) નિત્યં (કૃતિ) ê (અસ્ત) ।। ૨૦-૨૦૨ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અનાવે પ્રાન્−અમાવસ્ય અપિ વિધ્વંસ, વીક્ષિતઃ । પ્રા - એટલે પહેલાં, પૂર્વે, અગાઉ, માવ એટલે ન હોવાપણું, અન્-અસ્તિત્વ, અન્ઉપસ્થિતિ, ગેરહાજરી, ‘Absence, Non-existence'. પ્રા માવ એ પૂર્વે ન હોવાની પરિસ્થતિ. ‘અભાવ’ એ ન્યાય-દર્શનનો એક પારિભાષિક શબ્દ છે.. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ, એ ફૂલ સાત પદાર્થો’માંનો આ ‘અભાવ' છેલ્લો અને સાતમો પદાર્થ છે. અભાવ’ બે પ્રકારનો છે : (૧) સંસર્ગઅભાવ અને (૨) અન્યોન્ય-અભાવ. સંસર્ગ-અભાવ પણ આ ત્રણ પ્રકારનો છે : (૧) પ્રાક્ અભાવ, (૨) પ્રધ્વંસ-અભાવ, અને (૩) અત્યંત-અભાવ ‘અભાવ’ના આ પાંચ પ્રકારોને કોઠા(Table)નાં રૂપમાં, આ રીતે, દર્શાવી શકાય : સંસર્ગ-અભાવ અભાવ અન્યોન્ય-અભાવ પ્રાક્-અભાવ પ્રધ્વંસ-અભાવ અત્યંત-અભાવ ન્યાય-દર્શનના ‘તર્ક-ભાષા', ‘તર્ક-સંગ્રહ' ‘સપ્તપદાર્થી', ‘તર્કકૌમુદી’, ‘ન્યાયસાર’, - વગેરે ગ્રંથોમાં આ અભાવનું પ્રકરણ સવિસ્તર સમજાવવામાં આવ્યું છે, પરંતુ આપણા માટે તો, અભાવનો પ્રાż-અભાવ એ એક જ પ્રકાર પ્રસ્તુત છે, એટલે એનાં સ્વરૂપની સમજૂતી જ પર્યાપ્ત થશે. સૌપ્રથમ તો એ સમજી લેવાનું રહે છે કે ‘દ્રવ્ય' વગેરે પ્રથમ છ પદાર્થો ‘ભાવ-રૂપ’ (હાજરી અથવા ઉપસ્થિતિ - Presence રૂપવાળાં) છે. આ ‘અભાવ’ની વ્યાખ્યા (એનું ‘લક્ષણ' Definition) આ પ્રમાણે આપવામાં આવી છે : ભાવમિત્ર: પાર્થ: પ્રતિયોળિજ્ઞાનાધીનવિષયઃ । પ્રતિયોળી એટલે વિરુદ્ધ-વિપરીત૩૮૦ | વિવેકચૂડામણિ Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂલ તત્ત્વ. કોઈ પણ તત્ત્વના અભાવનું જ્ઞાન ત્યારે જ મેળવી શકાય, જયારે તેના વિરોધી તત્ત્વનું જ્ઞાન મેળવી લેવામાં આવ્યું હોય. દાખલા તરીકે, ઘટાભાવ (ઘટ+અભાવ)ને તો, અને ત્યારે જ સમજી શકાય, જો અને જ્યારે આપણે ઘટાભાવના વિરોધી પ્રતિયોગી) એવા ઘટને બરાબર સમજી લીધો હોય. ઘડો એટલે શું? ઘડાનું સ્વરૂપ કેવું છે? એ જાણ્યા-સમજ્યા વિના ઘડાની ગેરહાજરી, એટલે કે ઘટાભાવને સમજી ન શકાય. ઘડો હાજર ન હોય એવી વસ્તુસ્થિતિ, એટલે, ઘડાનો અભાવ, ઘટ-અભાવ. અભાવનું આ પ્રાથમિક સ્વરૂપ સમજ્યા પછી, હવે આપણે, આપણા માટે અહીં પ્રસ્તુત છે, તે પ્રાગુઅભાવ પર આવીએ : માટી કારણ” અને એમાંથી બનાવવામાં આવેલો ઘડો “કાય છે. ઘડો ઉત્પન્ન કરવામાં આવ્યો તે પહેલાં (W), માટી(કારણ)માં રહેલા ઘડા(કાય)નો અભાવ, એટલે પ્રાગુઅભાવ. માટીમાં ઘડો હાજર હોતો, - આ થયો ઘડાનો પ્રાગભાવ. તંતુઓ (એટલે કે તાંતણાં) “કારણ” છે, અને એમાંથી વણવામાં આવેલું પટ (એટલે કે કાપડ) એ “કાર્ય છે. પટ વણવામાં આવ્યું તે પહેલાં (પ્રા), તંતુ(કારણ)માં રહેલા પટ(કાય)નો અભાવ, એટલે પ્રાફ-અભાવ, પટ-પ્રાગભાવ. ટૂંકમાં, ઘટ અને પટ ઉત્પન્ન થયાં તે પહેલાં (પ્રા), ઘટ-પ્રાગભાવ અને પટ-પ્રાગભાવ અસ્તિત્વ ધરાવતાં હતાં, એટલે કે આવા બે અભાવો, ઘટ અને પટની ઉત્પત્તિ પહેલાં હાજર હતાં, અને તેમની તે હાજરી ક્યારે શરૂ થઈ હશે, તે કોઈ જ જાણતું નથી તેથી, આ બે પ્રાગભાવો અનાદિ છે. પરંતુ આ પ્રાગભાવો અનંત નથી, સાત્ત (સ+અંત) છે, વિનાશી છે, કારણ કે જેવાં ઘટ અને પટ જેવાં કાર્યો અસ્તિત્વમાં આવે, તેવાં જ, ઘટ અને પટના પ્રાગભાવો નષ્ટ થઈ જાય. ટૂંકમાં, પ્રાગભાવ અનાદિ છે, પરંતુ અનંત નથી, એનો અંત નિશ્ચિત છે, અને તે અંત એટલે તે તે કાર્યોની ઉત્પત્તિ. હવે આપણે, શ્લોકમાંના શબ્દોની અર્થ-સમજૂતી પર પાછાં આવીએ : વિધ્વસ એટલે વિનાશ, અંત. વક્ષિત: એટલે જોવામાં આવ્યો છે. આમ, આ મુખ્ય વાક્યનો અર્થ આ પ્રમાણે થશે : અનાદિ એવા પ્રાગભાવનો પણ વિનાશ એટલે કે અંત જોવામાં આવ્યો છે. એનો અર્થ એ થયો કે કોઈ પણ વસ્તુ “અનાદિ ભલે હોય, તે અનંત નથી, તે પણ સાત્ત છે. (તમ) મનવિ પિ હૂં (તર્થ ) પ્રામાવ: રૂવ નો નિત્ય (ત્તિ) મુર્ટ (જીત) / મુદ્દે એટલે સ્પષ્ટ, સરળ, સમજાય તેવું. તેથી, અનાદિ હોવા છતાં, આ (અવિદ્યા અને તેનું કાર્ય), પ્રાગભાવની જેમ નિત્ય નથી, એ હકીકત સ્પષ્ટ છે. (૨૦૧-૨૦૨). અનુવાદઃ અનાદિ એવા પ્રાગભાવનો પણ વિનાશ જોવામાં આવ્યો છે, તેથી અનાદિ હોવા છતાં પણ આ (અવિદ્યા અને તેનું કાર્ય) પ્રાગભાવની જેમ નિત્ય નથી, એ હકીકત) સ્પષ્ટ છે. (ર૦૧-૨૦૨) વિવેકચૂડામણિ | ૩૮૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: “પ્રાગભાવનું સ્વરૂપ, આ પહેલાં, શબ્દાર્થ-વિભાગમાં, માટી-ઘટ અને તંતુ-પટના દાખલા આપીને સવિસ્તર સમજાવવાં આવ્યું હોવાથી, હવે જીવભાવ અને અવિદ્યા એ બધું ભલે અનાદિ હોય, - આ બધાં પણ, ઉપર પ્રાગભાવનું સ્વરૂપ વિશદતાપૂર્વક, તાત્ત્વિક રીતે, અને શાસ્ત્રીય સંદર્ભમાં સમજાઈ જતાં, અનંત નથી, એનો પણ વિનાશ છે, અંત છે, એ હકીકત સ્પષ્ટ થઈ જશે. જીવભાવનો વિનાશ ક્યારે થાય? આત્માનાં યથાર્થ જ્ઞાનનો ઉદય થાય ત્યારે. ઘડાનો પ્રાગભાવ એટલે ઘડો ઉત્પન્ન થયો, તે પહેલાનો અભાવ, પણ જેવો ઘડો બનાવવામાં આવ્યો, તેવો જ, તે જ ક્ષણે, તેનો પ્રાગભાવ નષ્ટ થઈ ગયો. સિદ્ધાંત એ છે કે કારણના નાશમાં જ કાર્યનો નાશ રહેલો છે, તેથી આત્માનાં યથાર્થજ્ઞાનની પ્રાપ્તિ થતાં, જીવભાવનાં કારણરૂપ અવિદ્યાનો નાશ થાય જ. સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે જીવભાવ ભલે અનાદિ હોય, એ અનંત નથી, સાત્ત છે, વિનાશી છે. જીવભાવ ઉત્પન્ન થાય છે અવિદ્યા-અજ્ઞાનને કારણે. વિદ્યા અને જ્ઞાનનો ઉદય થતાં જ તે નાશ પામે છે. અને એટલે જ એનાં અસ્તિત્વને, એની સત્તાને, સ્વપ્ર જેવી પ્રતિભાસિક, માત્ર દેખાય છે તેવી, કહેવામાં આવી છે. (કવો સ્વપ્નવત – શ્લોક ૨૦૧) ટૂંકમાં, શિષ્યનાં મનમાં, અનાદિત્વ વિશેની જે ગડમથલ હતી તેનું, ગુરુજીએ, અભાવ અથવા પ્રાગભાવનાં સ્વરૂપને નિરૂપીને, આ રીતે, નિવારણ કર્યું. મોક્ષાર્થી સાધકને હવે સ્પષ્ટ સમજાઈ ગયું હશે કે જીવભાવ અને તેનાં પરિણામ-સ્વરૂપ આ સંસાર અને સમગ્ર જીવસૃષ્ટિ અનાદિ છતાં સાન્ત છે. શ્લોકનો છંદ : અનુષુપ (૨૦૧-૨૦૨) ૨૦૨-૨૦૩-૨૦૪ यबुद्ध्याधुपाधिसंबन्धात् परिकल्पितमात्मनि ॥ २०२ ॥ जीवत्वं न ततोऽन्यत्तु स्वरूपेण विलक्षणम् । સંવન્ય: સ્વાત્મનો વૃદ્ધયા મિથ્યાજ્ઞાનપુર સર: મે ર૦રૂ . विनिवृत्तिर्भवेत् तस्य सम्यग्-ज्ञानेन नान्यथा । ब्रह्मात्मैकत्वविज्ञानं सम्यग्-ज्ञानं श्रुतेर्मतम् ॥ २०४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યબુદ્ધયાધુપાધિસંબન્ધાતુ પરિકલ્પિતમાત્મનિ ! ૨૦૨ / જીવવું ન તતોડન્યg સ્વરૂપેણ વિલક્ષણમ્ | સંબન્ધઃ સ્વાત્મનો બુદ્ધયા મિથ્યાજ્ઞાનપુર:સરઃ II ૨૦૩ // વિનિવૃત્તિર્ભવેત્ તસ્ય સમ્યગુ-જ્ઞાનેન નાન્યથા | બ્રહ્માત્મકત્વવિજ્ઞાન સમ્ય-જ્ઞાનં શ્રુતેર્મતમ્ II ૨૦૪ || ૩૮૨ | વિવેકચૂડામણિ Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્લોકોનો ગદ્ય અન્વય : આત્મનિ વૃદ્ધિ-આ-િ૩પાધિસંબન્ધાત્ પરિલ્પિત યત્ નીવત્વ, (તત્) તતઃ આત્મનઃ અન્યત્ સ્વરૂપેન તુ વિલક્ષળ ન (મસ્તિ), स्वात्मनः बुद्ध्या संबन्धः मिथ्याज्ञानपुरः सरः ( अस्ति ), तस्य सम्यग् - ज्ञानेन विनिवृत्तिः भवेत् न अन्यथा, ब्रह्मात्मैकत्वविज्ञानं श्रुतेः सम्यग् - ज्ञानं मतम् ॥ (૨૦૨-૦૩-૨૦૪) શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આત્મનિ વૃદ્ધિ-ગાર્િ-૩ાધિસંવન્ધાત્ પરિષિત યત્ નીવત્તું (તત્) તતઃ આત્મન; અન્યત્ સ્વરૂપેન ન (મસ્તિ) । આત્મામાં બુદ્ધિ વગેરે ઉપાધિના સંબંધથી કલ્પાયેલું, જેની કલ્પના થઈ છે તે, જીવત્વ, વિશુદ્ધ આત્માથી ભિન્ન (કે અલગ, જુદું) પણ નથી. સ્વરૂપેળ તુ વિલક્ષળ (ન અસ્તિ) । સ્વરૂપથી વિલક્ષણ પણ નથી. ―――― સ્વાત્મન: બુખ્યા સંવન્ય: મિથ્યાજ્ઞાનપુટસ: (મસ્તિ) । (કારણ કે) પોતાના આત્માનો બુદ્ધિ સાથેનો સંબંધ એ જ, મિથ્યાજ્ઞાન છે. તસ્ય મિથ્યાજ્ઞાનસ્ય સમ્યગ્જ્ઞાનેન વિનિવૃત્તિ: ભવેત્ ન અન્યથા । નિવૃત્તિ એટલે પૂરેપૂરું નિવારણ, દૂરીકરણ, દૂર કરવું તે. આ મિથ્યાજ્ઞાનનું પૂરેપૂરું નિવારણ (હું શુદ્ધ-બુદ્ધ-મુક્ત-નિત્ય આત્મા છું' - એવાં) સમ્યગ્-જ્ઞાનથી, એટલે કે આત્મજ્ઞાનથી, યથાર્થ જ્ઞાનથી થાય છે, બીજી કોઈ રીતે નહીં. બ્રહ્મ-આત્મા-વ-વિજ્ઞાનં સમ્ય-જ્ઞાન (તિ) શ્રુતેઃ મતમ્ (અસ્તિ) । બ્રહ્મ અને આત્માની એકતાનો અનુભવ એ જ સમ્યગ્-જ્ઞાન છે, યથાર્થ લાંન છે, એવો શ્રુતિનો, એટલે કે ઉપનિષદોનો મત છે, એટલે કે જીવ અને બ્રહ્મની ઐક્યાનુભૂતિ, એ જ સમ્યગ્-જ્ઞાન છે, એવો શ્રુતિનો અભિપ્રાય છે. (૨૦૨૨૦૩-૨૦૪) - અનુવાદ : આત્મામાં બુદ્ધિ વગેરે ઉપાધિના સંબંધથી કલ્પાયેલું જે જીવત્વ છે તે, તે(આત્મા)નાથી ભિન્ન નથી અને સ્વરૂપથી વિલક્ષણ પણ નથી, કારણ કે પોતાના આત્માનો બુદ્ધિ સાથેનો સંબંધ એ જ મિથ્યાજ્ઞાન છે, તે(મિથ્યાજ્ઞાન)નું આત્માનાં યથાર્થજ્ઞાન વડે પૂરેપૂરું નિવારણ થાય છે, બીજી કોઈ રીતે નહીં. જીવ અને બ્રહ્મની એકતાનો અનુભવ એ જ સમ્યક્ જ્ઞાન છે, એવો શ્રુતિનો મત છે. (૨૦૨-૨૦૩-૨૦૪) ટિપ્પણ : પ્રાગભાવનો સંદર્ભ આપીને, ગ્રંથકારે, ગયા શ્લોકમાં, પ્રતિપાદન કર્યું કે જીવભાવ અનાદિ હોવા છતાં તે અનંત નથી, સાન્ત (સ+અન્ન) છે. જેવી બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય કે તરત જ જીવભાવનો અંત આવે છે, એનો નાશ થઈ જાય છે. આટલું સમજી લીધા પછી, મુમુક્ષુનાં મનમાં સવાલ એ ઊભો થાય કે આવો આ જીવભાવ ઉત્પન્ન શા કારણે થાય છે ? અને એનું આત્યંતિક નિવારણ શી રીતે થઈ શકે ? બુદ્ધિ વગેરે તો દાર્શનિક દૃષ્ટિએ ‘ઉપાધિ’ જ છે. જે આત્મા મૂળભૂતરૂપે શુદ્ધ-બુદ્ધ છે, તેમાં ઉપાધિરૂપ આ બુદ્ધિ વગેરેના સંબંધના કારણે જ અનાદિ એવો વિવેકચૂડામણિ / ૩૮૩ Page #389 -------------------------------------------------------------------------- ________________ આ જીવભાવ ઉત્પન્ન થાય છે. હકીકતમાં, આત્માનો બુદ્ધિ વગેરે સાથેનો આ સંબંધ, એ પણ માત્ર એક કલ્પના જ છે, આત્મામાં પેલી ઉપાધિનું આરોપણ જ છે, આવી કલ્પના કે આવું આરોપણ પણ એક ભ્રાંતિ જ છે, જે, માત્ર અજ્ઞાનનું જ પરિણામ છે, કારણ કે આ જીવત્વ પણ આત્માથી ભિન્ન નથી, અલગ નથી (નીવત્વે માત્મનઃ ર અન્યત). વળી, જીવત્વનું બિચારાનું શું ગજું કે તે આત્માથી વિલક્ષણ એવું, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરી શકે? આવું તો કદાપિ બની શકે જ નહીં, કારણ કે સંબંધનું તો સ્વરૂપ જ એવું છે કે તે ઉભયાન્વયી છે, બે સ્વતંત્ર અને ભિન્ન વસ્તુઓ કે તત્ત્વો વચ્ચે જ હોઈ શકે, –. જ્યારે અહીં જીવ અને આત્મા તો એક જ છે, એ બેની વચ્ચેનું તાદાભ્ય તો માત્ર કલ્પવામાં જ આવ્યું છે (રિલ્પિત). તો પછી, આવી કલ્પના થઈ જ કેમ? જીવત્વ અને આત્મા, એ બંને એક જ હોવા છતાં, એ બંનેને જૂદા માનીને, એ બંનેનો સંબંધ કલ્પવામાં આવ્યો, – એવું મિથ્યાજ્ઞાન જ, એનું એકમાત્ર કારણ (વિનિવૃત્તિ:) હતું. તો હવે આ મિથ્યાજ્ઞાનનું નિવારણ કેવી રીતે કરવું ? આ સવાલનો જવાબ તો સાવ સીધોસાદો અને સરળ છે : મિથ્યા-જ્ઞાનનું નિવારણ તો માત્ર એક જ રીતે થઈ શકે, – સમ્યગુજ્ઞાન વડે. સમ્યગુ-જ્ઞાન એટલે આત્માનું યથાર્થજ્ઞાન, જીવ અને બ્રહ્મ(આત્મા)ની એકતાનો અનુભવ. બાહ્ય અને આત્માની ઐક્યાનુભૂતિ એ જ સમ્યગુ-જ્ઞાન. હકીકતમાં, જીવ અને બ્રહ્મ એ બે ભિન્ન નથી, પરંતુ એક, અભિન્ન અને અદ્વિતીય છે, એવું જ્ઞાન, એવી પ્રતીતિ, એ જ સમ્યજ્ઞાન, અને આજ શ્રેષ્ઠ તથા સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. પરંતુ આવો મત કોનો છે? જેનો તેનો નહીં, પરંતુ ચાર પ્રમાણોમાં જે સૌથી વધારે પ્રમાણભૂત (Authoritative) છે તે, – શબ્દપ્રમાણનો, શ્રુતિનો, વેદોનો, ઉપનિષદોનો ! (બ્રહ-માત્મા- વિજ્ઞાન પર્વ જ્ઞાન રૂતિ કૃતેઃ મતમ્ ) શ્લોકોનો છંદ : અનુરુપ (૨૦૨, ૨૦૩, ૨૦૪) 'तदात्मानात्मनोः सम्यग्-विवेकेनैव सिध्यति । તતો વિવેવ: વર્તવ્ય: પ્રત્યભાસવાનો ૨૦૫ છે. શ્લોકનો ગુજરાતી પાઠ: તદાત્માનાત્મનો સમ્યગુ-વિવેકનૈવ સિધ્ધતિ તતો વિવેક કર્તવ્ય પ્રત્યગાત્માદાત્મનોઃ | ૨૦૫ શ્લોકનો ગદ્ય અન્વયઃ માત્મા-નાત્મનો સ-વિવેન વિ તત્ (સા ૩૮૪ | વિવેચૂડામણિ Page #390 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન) સિધ્ધતિ । તત: આત્મા-ગસદ્-ગાત્મનો વિવેઃ ર્તવ્યઃ ॥ ૨૦૬ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્ (સમ્યક્ જ્ઞાનં) સિધ્ધત્તિ । તે, એટલે કે સમ્યગ્-જ્ઞાન, આત્માનું યથાર્થજ્ઞાન સિદ્ધ અથવા સંપન્ન થાય છે. શાનાથી ? આત્મા-અનાત્મનો: સદ્-વિવેન વ્ । આત્મા અને અનાત્માના સમ્યક્ એટલે કે યથાર્થ વિવેક વડે જ. તત્ - તેથી, માટે, તે કારણે. તેથી શું કરવું જોઈએ ? પ્રત્યા આત્મા અસ-આત્મનો: વિવેઃ ર્તવ્યઃ । પ્રત્યક્-આત્મા આત્મા અને અનાત્માના સમ્યક્ એટલે કે યથાર્થ વિવેક વડે જ તતઃ તેથી, માટે, તે કારણે. તેથી શું કરવું જોઈએ ? પ્રત્યય્-આત્મા-અક્ષ-ગાત્મનો: વિવેક ર્તવ્ય:। પ્રત્યક્ આત્મા એટલે સ્વ-સ્વરૂપ આત્મા, અસ-આત્મા એટલે ખોટી રીતે આત્મા બની બેઠેલાં બુદ્ધિ-વગેરે, એટલે કે, હકીકતમાં, અનાત્મા. સ્વ-સ્વરૂપ આત્મા અને અનાત્મા વચ્ચે વિવેક કરવો જોઈએ. (૨૦૫) અનુવાદ : આત્મા અને અનાત્મા વચ્ચેના યથાર્થ વિવેક વડે જ તે (સમ્યગ્જ્ઞાન) સિદ્ધ થાય છે, (અને) તેથી સ્વ-સ્વરૂપ આત્મા અને અનાત્મા વચ્ચે વિવેક કરવો જોઈએ. (૨૦૫) ટિપ્પણ : મોક્ષાર્થી સાધકે ભૂલોની જે પરંપરા શરૂ કરી, તેમાં સૌપ્રથમ હતી, આત્મામાં બુદ્ધિ વગેરેની પરિકલ્પના. આ જ હતું મિથ્યાજ્ઞાન, અને આ મિથ્યાજ્ઞાન તો માત્ર સમ્યજ્ઞાન વડે જ નિવારી શકાય, – એટલું તો ગયા શ્લોકમાં, ગ્રંથકારે, પ્રતિપાદિત કર્યું. વળી, આ સમ્યજ્ઞાન એટલે બીજું કશું જ નહીં, પરંતુ બ્રહ્મ અને આત્માની એકતાનો અનુભવ (બ્રહ્મામૈવવિજ્ઞાનમ્). પરંતુ આવું શ્રુતિ-સંમત, ઉપનિષદોએ એકી-અવાજે (Unanimously) પ્રમાણભૂત ઠરાવેલું સમ્યજ્ઞાન સિદ્ધ કેવી રીતે કરવું ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. સારીનરસી અને સાચી-ખોટી એવી બે પરસ્પર-ભિન્ન વસ્તુઓ વચ્ચેના વિવેક(Sense of Discretion, Discrimination)ના મહિમાનું, આ પહેલાં, નિરૂપણ કરવામાં આવ્યું છે. વળી, વિવેક પણ સમ્યક્, સાચો, યથાર્થ હોવો જોઈએ. સાધકે બીજી જે વાત યાદ રાખવાની છે તે, આત્મા સિવાયનું જે કઈ છે સંસાર, અવિદ્યા, બુદ્ધિ વગેરે, તે બધું અનાત્મા જ છે. આત્મા અને અનાત્મા વચ્ચેના યથાર્થ વિવેક વડે જ તે, - સમ્યગ્-જ્ઞાન સિદ્ધ થઈ શકે છે; એટલે કે સાધક માટેની, પાયાની, મહત્ત્વની બાબત છે, સ્વ-સ્વરૂપ એવા આત્મા અને ખોટી રીતે બની બેઠેલા એવા, બુદ્ધિ વગેરે (અર્), એટલે કે અનાત્મા વચ્ચેનો સઘળી નિત્ય-અનિત્ય અને સોપાધિક-નિરુપાધિક વસ્તુઓ વચ્ચેનો અવશ્ય કરવાનો વિવેક. ટૂંકમાં, જેને મોક્ષપ્રાપ્તિ કરવી છે એવા મોક્ષાર્થી સાધક માટે, આવી યથાર્થ વિવેકબુદ્ધિ એક અનિવાર્ય (Indispensable) આવશ્યકતા છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૦૫) વિવેકચૂડામણિ / ૩૮૫ ફર્મા - ૨૫ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ जलं पंकवदत्यन्तं पंकापाये जलं स्फुटम् । यथा भाति तथाऽऽत्मापि दोषाभावे स्फुटप्रभः ॥ २०६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : જલ પંકવદત્યન્ત પંકાપાયે જલં ફુટમાં યથા ભાતિ તથાડડત્માપિ દોષાભાવે ફુટપ્રભઃ | ૨૦ || શ્લોકનો ગદ્ય અન્વય : સત્યતં પંવત્ () નર્ત પં-અપાવે यथा स्फुटं जलं भाति, तथा आत्मा अपि दोष-अभावे स्फुटप्रभः (भवति) | ૨૦૬ . શબ્દાર્થ પંdવ એટલે કાદવવાળું, ગંદું, મેલું, કપાય એટલે નાશ, દૂરીકરણ. પ-અપાય એટલે કાદવ વિનાનું બનતાં, કાદવ (નીચે) બેસી જતાં, અરે એટલે સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ, ચોકખું. અત્યન્ત એટલે ખૂબ, અતિશય, ઘણું. ખૂબ કાદવવાળું હોવા છતાં, કાદવ નીચે બેસી જતાં, પાણી સ્વચ્છ દેખાય છે, તે પ્રમાણે, “તે પ્રમાણે શું? ટોષ-૩માવે . તોષ, જીવભાવરૂપી દોષ. આ જીવભાવરૂપી દોષ દૂર થતાં, રા: (મતિ) | દોષમુક્ત થતાં, સ્પષ્ટ પ્રભાવાળો બને છે, સ્પષ્ટપણે પ્રકાશે છે, એનો પ્રકાશ સ્પષ્ટ થઈ જાય છે. (૨૦૬). અનુવાદ : પાણી, અતિશય કાદવવાળું હોવા છતાં, કાદવ (નીચે બેસી જતાં), જેમ સ્વચ્છ દેખાય છે તેમ, આત્મા પણ દોષમુક્ત થતાં, સ્પષ્ટ પ્રભાવાળો બનીને પ્રકાશે છે. (૨૦૬) ટિપ્પણ : કાદવથી મેલું બનેલું (વા) પાણી અને જીવભાવરૂપી દોષવાળો આત્મા, - એ બંને વચ્ચે અહીં સરખામણી (તુલના) કરવામાં આવી છે. વાંધો કે વાંક પાણીનો નથી, એમાં ભળેલા કાદવનો છે, કાદવને જ કારણે પાણી ગંદુ બની જાય છે, પેય (પીવા લાયક) રહેતું નથી. પરંતુ કાદવ દૂર થતાં અથવા નીચેતળિયે બેસી જતાં (પં-માયે), એ જ પાણી સાફ (પુર) બની જાય છે અને પેય બની રહે છે. એ જ રીતે, આત્મા તો હંમેશ માટે એક પૂજ્ય, સ્વીકાર્ય-નિર્મળ અથવા ઇચ્છનીય તત્ત્વ છે. મુશ્કેલી ઊભી થાય છે, જ્યારે એ જીવભાવરૂપી દોષથી ખરડાય છે, પોતાના સ્વકીય પ્રકાશ (મા) વિનાનો (નિઝમ) બની જાય છે. સંનિષ્ઠ સાધનાનાં પરિણામે, સાધક એમાં, એટલે કે આત્મામાં પ્રવેશી ગયેલા જીવભાવરૂપી દોષને દૂર કરે છે, એટલે કે જ્યારે આત્મા આ રીતે દોષ-વિનાનો (તોષામવે) બની જાય છે ત્યારે, એનો પોતાનો પ્રકાશ (મા) છતો થઈ જાય છે, એટલે કે તે પોતાની સ્પષ્ટ પ્રભા વડે પ્રકાશવા માંડે છે. ( પ્રમ: મવતિ ) ૩૮૬ | વિવેકચૂડામણિ Page #392 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં, આત્મા સ્પષ્ટ રીતે પ્રકાશતો નહોતો, એટલે કે સાધકને તેનું સ્પષ્ટ દર્શન થતું હોતું, તેનું કારણ એ હતું કે જીવભાવરૂપી દોષનું આવરણ તેના પર આવી ગયું હતું. આત્મા આ દોષ વડે “આવૃત” (Covered) થઈ ગયો હતો, ઢંકાઈ ગયો હતો. પરંતુ જીવભાવરૂપી આ દોષનું આવરણ દૂર થતાં લાષામા), આત્મા સ્વકીય પ્રકાશ વડે ઝગમગવા લાગ્યો, ઝળાંહળાં બની ગયો ! શ્લોકનો છંદ : અનુષુપ (૨૦૬) ૨૦૭ असन्निवृत्तौ तु सदात्मनः स्फुटं प्रतीतिरेतस्य भवेत् प्रतीचः । ततो निरासः करणीय एव - - સતાત્મનઃ સાધ્વહમાવિતુ: || ર૦૭ શ્લોકનો ગુજરાતી પાઠ : અસન્નિવૃત્તૌ તુ સદાત્મનઃ સ્કુટું પ્રતીતિરેતસ્ય ભવેત્ પ્રતીચઃ | તતો નિરાસઃ કરણીય એવ - - સદાત્મનઃ સાધ્વહમાદિવસ્તુનઃ | ૨૦૭ || શ્લોકનો ગદ્ય અન્વય : મક-નિવૃત્તી તુ પ્રતીવ: તિર્થ સદ્-માત્મ: प्रतीतिः स्फुटं भवेत् । ततः सद्-आत्मनः अहं-आदि-वस्तुनः साधु निरासः રળીય: a | ૨૦૭ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મસ-નિવૃત્ત તું પ્રતીક હતણ સ૬ માત્મનઃ પ્રતીતિઃ રે ભવેત્ નિવૃત્તિઃ એટલે નિવારણ, દૂર કરવાની પ્રક્રિયા, દ્રીકરણ કોની નિવૃત્તિ? બસની, એટલે કે ખોટા, મિથ્યા, બ્રાન્તિકલ્પિત જીવભાવની નિવૃત્તિ, અસત-સ્વરૂપ અવિદ્યા તથા આ સંસારના પ્રપંચની નિવૃત્તિ, સદ્-ગાત્મક પ્રતિતિ: ૮ મા પ્રતીતિઃ એટલે અનુભૂતિ, અનુભવ, પ્રતીવઃ એટલે પ્રત્યંગાત્મા, અંતઃકરણમાં રહેલો જીવાત્મા, સત-સ્વરૂપ આત્મા. અસતનું નિવારણ થતાં જ, અંતરમાં રહેલા આ પ્રત્યગાત્મા એવા સત્-સ્વરૂપ આત્માની પ્રતીતિ, એની અનુભૂતિ સ્પષ્ટ થાય છે. સદ્-ગાત્મ: મદં દ્વિ-વસ્તુન: સાધુ નિરી: વરણીય પર્વ | તતઃ તેથી. ત્યારપછી શું કરવું જોઈએ ? નિરાસ: | નિ: એટલે નિવૃત્તિ, નિવારણ, દૂર કરવું તે, એટલે કર્તવ્ય, કરવા યોગ્ય, કરવું જોઈએ, સીધું સારી રીતે, સારી પેઠે, શામાંથી ? કોનો નિરાસ ?' – માત્મ: - સત્-સ્વરૂપ આત્મામાંથી, અહંકાર (૬) વગેરે વસ્તુને સારી પેઠે દૂર કરવી જોઈએ. (૨૦૭) વિવેંકચૂડામણિ | ૩૮૭ Page #393 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : અસતનું એટલે કે અવિદ્યાનું નિવારણ થતાં જ, અંતરમાં રહેલા આ સસ્વરૂપ આત્માની અનુભૂતિ સ્પષ્ટ થાય છે, ત્યારપછી સસ્વરૂપ આત્મામાંથી અહંકાર વગેરે વસ્તુને સારી પેઠે દૂર કરવી જોઈએ. (૨૦૭) ટિપ્પણ: મહત્ત્વની વાત છે આત્માને આવરી રહેલા જીવભાવરૂપી દોષને દૂર કરવાની. આ દોષ દૂર થાય કે તરત જ આત્માની પોતાની પ્રથા પ્રગટ થઈ જાય છે, તે પોતે સ્વકીય પ્રકાશ વડે સ્પષ્ટપણે પ્રકાશે છે. સાધકનો હંમેશનો પ્રયાસ યથાર્થ વિવેકબુદ્ધિના વિનિયોગ વડે, સસ્વરૂપ આત્મામાં, પેલા દોષને કારણે ઘર કરી બેઠેલા અહંકાર વગેરે વસ્તુનું સારી પેઠે, – એટલે કે આત્મા સંપૂર્ણ રીતે નિર્મળ થઈ જાય, એવી રીતે – નિવારણ કરવાનો હોવો જોઈએ. અંધારાને કારણે, દોરડા પરનાં સર્પરૂપી આરોપણના દોષનું નિવારણ થતાં જ, દોરડું પોતાનાં મૂળસ્વરૂપે, જોનારની સમક્ષ, સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યું એ જ રીતે, અહીં, આત્મા પર, અહંકાર વગેરે વસ્તુઓનાં આરોપણનો દોષ હતો ત્યાં સુધી, સસ્વરૂપ આત્માની પ્રતીતિ સ્પષ્ટ નહોતી. અહંકાર વગેરે વસ્તુઓને કારણે, ભ્રમ-જન્ય અને અવિદ્યા-કલ્પિત જીવભાવ, એ જ આત્મા પરનાં આરોપણરૂપી દોષ. મોક્ષાર્થી સાધકે આ દોષનો “નિરાસ' કરવો જ રહ્યો ! (નિર/સ: વરણીય પર્વ ) ટૂંકમાં, “સત' પરનાં “અસત'ના આરોપણ-દોષનું નિવારણ એ, સાધક માટે, પાયાનો ધર્મ (Fundamental duty) બની રહે છે. (૨૦૭) શ્લોકનો છંદ ઉપજાતિ (૨૦૦૭) ૨૦૮ अतो नायं परात्मा स्याद्विज्ञानमयशब्दभाक् । विकारित्वाज्जडत्वाच्च परिच्छिन्नत्वहेतुतः । दृश्यत्वाद् व्यभिचारित्वान्नानित्यो नित्य इष्यते ॥ २०८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અતો નાયં પરાત્મા સ્યાદ્વિજ્ઞાનમયસભા / વિકારિવાજજડવાથ્ય પરિચ્છિન્નવહેતુતઃ | દિશ્યતાદ્ વ્યભિચારિવાજ્ઞાનિયો નિત્ય ઈષ્યતે | ૨૦૮ || શ્લોકનો ગદ્ય અન્વય : વિજ્ઞાનમયીમા (વોશ), વિવિાત, जडत्वात्, परिच्छनत्वहेतुतः (तथा च), दृश्यत्वात्, व्यभिचारित्वात्, नित्यः न રૂધ્યતે, (તમા) (૪) નિત્ય: (તિ), મત: (:) પરાત્મા ન થાત્ ર૦૮ શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : વિજ્ઞાનમયરીત્વમા યં (શ:) નિત્ય: ૧ રૂધ્યતે || શબ્દમા - એ શબ્દ વડે વાચ્ય, એ નામે ઓળખાતો આ વિજ્ઞાનમય (કોશ), ૩૮૮ | વિવેકચૂડામણિ Page #394 -------------------------------------------------------------------------- ________________ નિત્ય ને ધ્યતે | નિત્ય હોઈ શકે નહીં. આવું શા કારણે ? આ કારણો, આ પ્રમાણે, પાંચ : (૧) વારિત્વીત્ - વિકારી, એટલે કે પરિવર્તનશીલ, પળે પળે બદલાતો હોવાથી. જે નિત્ય હોય, એનો અર્થ જ એ કે તે એક જ સ્વરૂપમાં હંમેશ રહે છે. અને આ કોશ તો વારંવાર બદલાતો જ હોય છે, તે કારણે તે નિત્ય હોઈ શકે નહીં, (૨) ગડવા – જડ હોવાથી. જડ હોય તે નિત્ય હોઈ શકે જ નહીં, (૩) રિચ્છન્નત્વતતઃ “પરિચ્છિન્ન' એટલે સીમાવાળો, સીમિત, મર્યાદિત. આવું કારણ હોવાથી (તક). (૪) ત્વતિ - આત્માનો. તે. દશ્ય વિષય બનતો હોવાથી અને (પ) ખવારિત્વા - “વ્યભિચારી' એટલે કે અનેકગામી, અનેક તત્ત્વોના સંપર્કમાં રહેતો હોવાથી. આ પાંચ કારણે આ વિજ્ઞાનમય કોશ નિત્ય હોઈ શકે નહીં. ( જોશ:) નિત્ય: (વ તિ) . આ કોશ અનિત્ય જ છે. ગત આથી, આ કારણે, એટલે કે તે અનિત્ય જ છે, - એ કારણે. આ કારણે શું કહેવાનું પ્રાપ્ત થાય છે ? - એ જ કે અયં (શઃ) પરત્મા ન થાત ! આ વિજ્ઞાનમય કોશ પરમાત્મા નથી. (૨૦૮). અનુવાદઃ “વિજ્ઞાનમય' એ શબ્દથી ઓળખાતો આ (કોશ), ક્ષણે ક્ષણે બદલાતો હોવાથી, જડ હોવાથી, તે મર્યાદિત છે. એ કારણે, (આત્માનો) દશ્ય વિષય બનતો હોવાથી, અને વ્યભિચારી હોવાથી, તે નિત્ય હોઈ શકે નહીં, અનિત્ય જ છે, અને આથી તે પરમાત્મા નથી. (૨૦૮) - ટિપ્પણ: ગ્રંથકારે પાંચ કોશોનાં નિરૂપણનો આરંભ છેક શ્લોક-૧૫૬થી કર્યો અને વચ્ચે, અન્નમય-પ્રાણમય-મનોમય એ ત્રણ કોશો વિશેની વિચારણા પૂરી કરીને, આ ચોથા કોશ-વિજ્ઞાનમય-નું નિરૂપણ શ્લોક-૧૮૬થી શરૂ કર્યું હતું, તેનું સમાપન આ શ્લોકમાં થાય છે. છેલ્લા ૨૨ શ્લોકોમાં ચાલી રહેલાં નિરૂપણના સંદર્ભમાં, આ કોશ સાથે સંકળાયેલા અનેક પ્રસ્તુત મુદાઓને, ગ્રંથકારે, રજુ કર્યા. એટલે, આ વિજ્ઞાનમયકોશના પ્રસ્તુત વિષયનો સંદર્ભ કોઈક વાચક વીસરી જાય, એવું ન બનવા પામે, એ હેતુથી, આટલી સ્પષ્ટતા કરવાનું જરૂરી બન્યું. - વિજ્ઞાનમય કોશનાં સ્વરૂપ વિશે કોઈ પણ સાધક જરા પણ ભ્રમમાં ન રહે એટલા માટે, આચાર્યશ્રીએ એના વિશેની એક અત્યંત મહત્ત્વની વાત ભારપૂર્વક (Emphatically) જણાવી દીધી કે આ કોશ, તે પરમાત્મા નથી (અયં ન પત્મિા. ચાતું ). “કેમ? એવું કોઈ પૂછે તો તેનો ઉત્તર આ પ્રમાણે રોકડો છે : તે તો ‘અનિત્ય છે (નિત્યઃ પ્તિ). વળી, બીજો સવાલ પૂછાય કે “આ કોશ નિત્ય કેમ ન હોઈ શકે ?(થે નિત્ય: ર યા ?)' તો, તેઓશ્રી, સંપૂર્ણ રીતે પ્રતીતિજનક એવાં જડબેસલાક પાંચ કારણો આપે છે અને આ પાંચેય કારણો, ખરેખર, ખૂબ સમજવા જેવાં છે : (૧). પહેલું કારણ એ કે આ કોશ વિકારી છે, વિચિત્વા. એનામાં સતત ફેરફારો થતા રહે છે. સ્થૂળબુદ્ધિ સૂક્ષ્મબુદ્ધિ, વિવેકબુદ્ધિ-વિવેકવિહીન બુદ્ધિ, આત્મબુદ્ધિ-અનાત્મબુદ્ધિ, મંદબુદ્ધિપરિપક્વબુદ્ધિ વગેરે જેવા અનેક વિકારો વિવેકચૂડામણિ | ૩૮૯ Page #395 -------------------------------------------------------------------------- ________________ તેમાં જોવા મળે છે. પરમાત્મા જેવું જે નિત્ય હોય તે તો હંમેશાં એ જ સ્વરૂપમાં ચાલુ રહે, એનામાં કશાં જ પરિવર્તનો ક્યારેય ન આવે. (૨) બીજું, આ કોશ જડ છે (વડવા). જે જડ હોય, ચૈતન્યવિહીન હોય, પરતંત્ર હોય, તે કદાપિ નિત્ય હોઈ શકે નહીં. વિશુદ્ધસ્વરૂપમાં પરમાત્મા તો, નિત્ય હોવાથી, હંમેશાં ચૈતન્યસભર અને સ્વયંસ્વતંત્ર હોય છે. (૩) ત્રીજું, આ કોશને અનેક પ્રકારના પરિચ્છેદો નડે છે (પરિછિન્નત્વદેતુ:). પરિચ્છેદો એટલે સીમાઓ, મર્યાદાઓ (Limitations). દેશ-કાળ-વસ્તુ વગેરે અનેક તત્ત્વોથી, તે પરિચ્છિન્ન-મર્યાદિત-સીમિત છે, જ્યારે પરમાત્મા તો સદા-સર્વદા અપરિચ્છિન્ન, અનાદિ, અનંત, છે, એને કોઈ સીમા નડતી નથી. તે તો અસીમ કે નિઃસીમ છે. જે નિત્ય હોય તે, આવા બધા પરિચ્છેદોથી મુક્ત હોય. (૪) ચોથું, જે નિત્ય હોય તે હંમેશાં દૃષ્ટા (seer) હોય, દશ્ય (seen) ન હોય. આ કોશ તો આત્માનો દૃશ્ય વિષય બને છે (કૂવાત) અને જે “દૃશ્ય' હોય તે નિત્ય હોઈ શકે નહીં. દૃશ્ય ઉપરાંત તે શેય (Known, જ્ઞાનનું કર્મ) છે, જ્યારે નિત્ય એવા પરમાત્મા તો હંમેશ જ્ઞાતા (જ્ઞાનનો કર્તા - Subject) જ રહે છે. અને છેલ્લે તથા (૫) પાંચમું એ કે આ કોશ અનેકગામી હોવાને કારણે તે વ્યભિચારી છે ( વારિત્રાત). પરમાત્મા તો સુષુપ્તિ-સહિત ત્રણેય અવસ્થામાં હાજર હોય છે, સત્ હોવાથી ભાવરૂપ હોય છે, સુષુપ્તિ દરમિયાન પણ તે સાક્ષી-સ્વરૂપે ઉપસ્થિત હોય છે, જ્યારે સુષુપ્તિસમયમાં આ કોશ હાજર હોતો નથી, એનો ભાવ (Presence) હોતો નથી, અસત્ હોવાથી એનો, ત્યારે, અભાવ હોય છે. નિત્ય અને અનિત્ય એટલે કે સત અને અસની હાજરી અને ગેરહાજરી એટલે કે તેમનાં ભાવરૂપ અને અભાવરૂપ વિશે, ગીતાએ સંક્ષિપ્ત છતાં સચોટ નિરૂપણ કરતાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જે અસત્ (અનિત્ય) હોય, તેનો કદી ભાવ (Presence) હોતો નથી, અને જે સત્ (નિત્ય) હોય, તેનો કદી અભાવ (Absence) હોતો નથી :નાસતો ( કમલત:) વિદ્યતે બાવો નામાવો ( સમાવ:) વિદતે સત: . (૨, ૨૬) આવાં બધાં કારણોને લીધે, આ વિજ્ઞાનમય કોશ નિત્ય હોઈ શકે નહીં (નિત્ય: 7 3ષ્યત) અને આથી (મત:) તે પરમાત્મા ન હોઈ શકે, નથી જ (પરીત્મા ન થાત !). પરમાત્મા હોવાની, આ વિજ્ઞાનમય કોશની અપાત્રતા, આમ, એ કોશનું નિરૂપણ પૂરું કરતાં, આચાર્યશ્રીએ, અસરકારક રીતે, સિદ્ધ કરી દીધી. પરમાત્મા તો, આ બ્રહ્માંડમાંની સર્વ વસ્તુઓથી, એમાંનાં સમસ્ત તત્ત્વોથી, એ સર્વથી, એ સમસ્તથી, એ સમગ્રથી, સદા-સર્વદા વિશિષ્ટ છે, જૂદો છે, ન્યારો છે, ભિન્ન છે. અરે, એ તો એક જ છે, અદ્વિતીય છે, તો પછી એનો સમકક્ષ (Equivalent) હોવાનું કે બનવાનું આ કોશનું બિચારાનું તો ગજું જ શું? શ્લોકનો છંદ : અનુણુપ (૨૦૦૮) ૩૯૦ | વિવેકચૂડામણિ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ आनन्दप्रतिबिम्बचुम्बिततनुवृत्तिस्तमोज्जृम्भिता स्यादानन्दमयः प्रियादिगुणकः स्वेष्टार्थलाभोदये । पुण्यस्यानुभवे विभाति कृतिनामानन्दरूपः स्वयं ___भूत्वा नन्दति यत्र साधु तनुभृन्मात्रः प्रयत्नं विना ॥ २०९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: આનન્દપ્રતિબિમ્બચુષ્મિતતનુવૃત્તિસ્તમોજૂસ્મિતા સ્યાદાનન્દમયઃ પ્રિયાદિગુણક સ્વાર્થલાભોદયઃ | પુણ્યસ્યાનુભવે વિભાતિ કૃતિનામાનન્દરૂપઃ સ્વયં ભૂત્વા નન્દતિ યત્ર સાધુ તનુશ્રુન્માત્ર પ્રયત્ન વિના // ૨૦૯ શ્લોકનો ગદ્ય અન્વય : માન-પ્રતિવિ4-બ્લિતતઃ તમ:-૩ગૃમિતા. वृत्तिः प्रियादिगुणक: आनन्दमयः स्यात् । स्व-इष्ट-अर्थलाभोदये, पुण्यस्य अनुभवे, कृतिनां आनन्दरूपः स्वयं विभाति, यत्र तनुभृत्-मात्रः भूत्वा प्रयत्न વિના સાધુ નતિ | ર૦૦ || | શબ્દાર્થ : (ક) માનન્દમયઃ (જોશ:) યત આનન્દમય કોશ આવો (દ્દશ:) છે. “આવો' એટલે કેવો (શ:) ? આનન્દતિવિવૂિતિસ્વિતઃ | ત: એટલે શરીર. એટલે આ આખા શબ્દનો અર્થ આવો થાય : આનન્દરૂપ આત્માનું જે શરીરમાં પ્રતિબિંબ પડે છે તેવો. વળી, કેવો ? તમ:-૩મિતા વૃત્તિ: | તમ: એટલે તમોગુણ, ૩ઝુમતા એટલે તમોગુણથી પ્રગટ થતી, તમોગુણવાળી વૃત્તિ. આવી વૃત્તિ એ જ આનન્દમય કોશ. વળી, તે પ્રિય-આદિગુખ: એટલે પ્રિયતા, આમોદ-પ્રમોદ-મોદ વગેરે ગુણોવાળો છે. આ આનન્દમય કોશનો સાક્ષાત્કાર, એનું દર્શન કોને, ક્યારે થાય છે? સ્વ-ઈ-અર્થ-નામો – પોતાની ઇચ્છિત વસ્તુ આવી મળે ત્યારે, પુષ્ય, અનુભવે (વ) - પોતાનાં પુણ્યકર્મનો અનુભવ થાય ત્યારે, એટલે કે પોતાનાં પુણ્યકર્મ પાકતાં, પાકે ત્યારે. (૪) માનરૂપ: સ્વયં વિમતિ | આ આનન્દમય કોશ પોતે જ, આનન્દનાં રૂપમાં દેખાય છે, જણાય છે, દર્શન આપે છે. કોને? કૃતિનામ્ - કૃતિન એટલે પુણ્યકર્મ કરનાર, પુણ્યશાળી વ્યક્તિ. આવી વ્યક્તિઓને આ કોશ દેખાય છે, એટલે કે આવી પુણ્યશાળી વ્યક્તિઓ પોતે જ આનંદમયસ્વરૂપ બની જાય છે. તે વખતે શું બને છે ? યત્ર તનુશ્રુત-માત્ર: (માનકૂપ:) મૂવી vયત વિના સાધુ તત્વતિ | તમૃત્ એટલે શરીર (1) ધારણ કરનાર, દરેક પ્રાણી, દેહધારી, આનંદમય બનીને, કશા પણ પ્રયત્ન વગર, સારી રીતે આનંદ અનુભવે છે. ટૂંકમાં, ત્યારે, તે વખતે, પુણ્યોદય-સમયે, પ્રાણીમાત્ર, વિના પ્રયત્ન આનંદિત બની જાય છે. (૨૦૯) અનુવાદ : આનન્દરૂપ આત્માનું જે(શરીર)માં પ્રતિબિંબ પડે છે, તેવી તમો વિવેકચૂડામણિ | ૩૯૧ Page #397 -------------------------------------------------------------------------- ________________ ગુણવાળી વૃત્તિ, પ્રિયતા (પ્રમોદ, મોદ વગેરે) રૂપે ઈચ્છિત વસ્તુ મળતાં, આનંદમય કોશ પ્રગટ થાય છે. વળી, પોતાનાં પુણ્યકર્મનો અનુભવ થાય ત્યારે, પુણ્યકર્મ કરનારાં મનુષ્યોને (આ કોશ) આનંદરૂપે સ્વયં જણાય છે, જેમાં પ્રાણીમાત્ર આનંદમય બની, કશા પણ પ્રયત્ન વગર, સારી રીતે આનંદ અનુભવે છે. (૨૦૯). ટિપ્પણ : શ્લોક-૧૫થી શરૂ થયેલું, પાંચ કોશોનાં સ્વરૂપનું, નિરૂપણ, હવે, આ છેલ્લા, પાંચમા, આનંદમય-કોશનાં સ્વરૂપનાં નિરૂપણ (શ્લોકો-૨૦૯-૨૧૦૨૧૧) સાથે, પૂરું થાય છે. શ્લોક-૨૧૨માં આ પાંચેય કોશોનો ઉપસંહાર કરીને, ગ્રંથકાર, મોક્ષાર્થી સાધકને, એ પાંચેયના નિષેધની ભલામણ કરે છે અને વેદાન્તદર્શનના આ એક મહત્ત્વના વિષયની ચર્ચાનું સમાપન કરે છે. આ કોશનું નામ, એની સંજ્ઞા “આનન્દમય' છે, એટલે વિશુદ્ધ આત્માનાં જે ત્રણ મૂળભૂત સ્વરૂપો છે, – સત, ચિત અને આનંદ, – તેમાંનું “આનન્દ-સ્વરૂપ જેનાં નામ સાથે સંકળાયેલું છે તે, આ આનન્દમય કોશ, આવકાર્ય-સ્વીકાર્ય કે ગ્રહણ કરવા યોગ્ય હશે, એવી ભ્રમણામાં કોઈ સાધક ન રહે તે માટે, આચાર્યશ્રી, સૌપ્રથમ, ચોખવટ કરી નાખે છે કે આનન્દ-સ્વરૂપ આત્માનું જે શરીરમાં પ્રતિબિંબ પડે છે તેવો (માનન્તપ્રતિવિષ્યિતસ્વિતનઃ) આનન્દમય કોશ પણ અંતે તો, તમોગુણથી પ્રગટ થતી વૃત્તિમાત્ર જ (તમ:-૩નૃતા વૃત્તિ:) છે. અને આવી વૃત્તિ કંઈ સારી ન કહેવાય, એને આત્મસાત કરવાથી કંઈ શુભ પરિણામ ન આવે. વળી, મનુષ્યને સુખનો અનુભવ કરાવનારા આ ત્રણ ગુણોને, - પ્રિયતા, મોદ અને પ્રમોદને, – શાસ્ત્રોએ ગણાવ્યા છે. પરંતુ આ ત્રણ ગુણોનું સ્વરૂપ એવું છે કે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે (સ્વ-ઈ-અર્થ-તામ-૩), એની પ્રિયતાની માત્રા પ્રમાણે મનુષ્યની ચિત્તવૃત્તિ જે આનંદનો અનુભવ કરે છે તે, ઉત્તરોત્તર, આરોહના ક્રમે કરે છે. દા.ત. કોઈ મનુષ્યને સોનાના અલંકારો બહુ ગમે છે, એટલે કે એ તેનું અર્થ છે. એનો વિચાર કે દર્શન પણ એને જે આનંદ આપે છે તે, પ્રિયતા – પ્રકારનો છે. એવા અલંકારો જ્યારે તેને ખરેખર પ્રાપ્ત થાય છે ત્યારે આનંદ માં પ્રકારનો બને છે. પરંતુ જ્યારે તે આ અલંકારોને પોતાનાં શરીર પર ધારણ કરે છે, પહેરે છે, તે સમયનો આનંદ તો પ્રમોડ-પ્રકારનો થઈ જાય છે. પ્રિયતા - પ્રકારનો આનંદ ઉચ્ચ છે, મો-પ્રકારનો આનંદ ઉચ્ચતર છે. પણ પ્રમો-પ્રકારનો તો ઉચ્ચતમ છે, સર્વોત્કૃષ્ટ છે. પરંતુ આ પ્રકારનો શ્રેષ્ઠ આનંદ, પુણ્યકર્મ કરનારાઓ(કૃતિનામ)ને, એમનાં પુણ્યો પાકે ત્યારે (જુથણ અનઅવે) જણાય છે અને તે પણ સ્વયં આનંદ-રૂપે જણાય છે (માન : વયે વિમતિ ) હકીકતમાં, તે પુણ્યશાળી વ્યક્તિ પોતે જ આનંદમય-સ્વરૂપ બની જાય છે. પરંતુ આવો પ્રગાઢ આનંદ તે વ્યક્તિને સુષુપ્તિ-અવસ્થામાં, ગાઢ નિદ્રા દરમિયાન થાય છે, અને આવી સ્થિતિ તે જીવાત્માની સ્થિતિ છે, જે આનંદમયકોશના ઉદયનાં કારણે શક્ય બને છે. એટલે એમ કહી શકાય કે આવી ૩૯૨ | વિવેકચૂડામણિ Page #398 -------------------------------------------------------------------------- ________________ સર્વોચ્ચ આનંદની સ્થિતિ સાથે જે તાદામ્ય સાધે છે, તે જીવ પોતે જ આનંદમય કોશ બની રહે છે. આ જ અનુસંધાનમાં સાધકે એ હકીકત ખાસ યાદ રાખવાની રહે છે કે સુષુપ્તિ અવસ્થાની ગાઢ નિદ્રામાં આવા પ્રગાઢ આનંદની અનુભૂતિ દરમિયાન જીવ, સતત તમોગુણવાળી વૃત્તિના પ્રભાવ તળે હોવાથી, વિવેકરહિત હોય છે અને તેથી તેનાં મન-બુદ્ધિ-ઇન્દ્રિયો વગેરે પણ તમોગુણના તમોમય પર્યાવરણથી આવૃત, આચ્છાદિત બની જાય છે, ઢંકાઈ જાય છે. સ્વાભાવિક રીતે જ, પરિણામ એ આવે છે કે પુણ્યો પાકતાં, પુણ્યશાળી વ્યક્તિઓ (વિનામ) પોતે જ (સ્વર્ય) આનંદરૂપ બની જતી હોય અને એ રીતે પ્રાણીમાત્ર (તનુકૃત–માત્ર:) આનંદમય બનીને (પૂવા), કશા પણ પ્રયત્ન વિના (પ્રયત્ન વિના) ભલે સારી પેઠે (સાધુ) આનંદની અનુભૂતિ કરતી હોય (નન્દતિ), તેમ છતાં, અંતે તો, આ પરિસ્થિતિમાં, સામ્રાજ્ય તો તમોગુણનું ન હોવાથી, જીવ, આ ક્ષણિક અને અલ્પજીવી આનંદાવસ્થામાં રાચે છે, અજ્ઞાનથી ઢંકાયેલો રહે છે અને જીવનનાં એકમાત્ર પ્રાપ્તવ્ય એવાં, આત્મદર્શનના અસીમ આનંદથી વંચિત રહી જાય છે. શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૨૦૦૯) ૨૧૦ आनन्दमयकोशस्य सुषुप्तौ स्फूर्तिरुत्कटा । स्वप्नजागरयोरीषदिष्टसंदर्शनादिना ॥ २१० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : - આનન્દમયકોશસ્ય સુષુમી સ્ફર્તિકટા. સ્વપ્રજાગરયોરીષદિષ્ટસંદર્શનાદિના [ ૨૧૦ | શ્લોકનો ગદ્ય અન્વય : માનન્દમયોચિ ૩ fi: સુપુ (વિ. મતિ), વનના રિયો: (1) ફણસંદર્શનાવિના રૂંવત્ (પૂત:) (મતિ) /રના શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : આનન્દ્રમયોગસ્થ ડે ર્તિઃ સુપુત (ઈવ મિતિ) | પૂર્તિ એટલે ફુરણ, પ્રભાવ, પ્રાક, આવિર્ભાવ, આવિષ્કરણ, ૩ય એટલે સ્પષ્ટ, તીવ્ર, સંપૂર્ણ, શ્રેષ્ઠ. આનન્દમય કોશનું ઉત્કટ ફુરણ તો સુષુપ્તિ અવસ્થામાં જ, એટલે કે ગાઢ નિદ્રામાં જ, થાય છે. તો પછી, બાકીની બે, સ્વપ્ર અને જાગ્રત-અવસ્થાઓમાં આ કોશનું સ્કુરણ કેવું હોય છે ? સ્વપ્નના રિયો: તુ વત્ પૂતિઃ (મતિ) | શત્ એટલે થોડું, ક્ષણિક, સામાન્ય, અલ્પ. આ બે અવસ્થાઓમાં તો આ કોશનું ફુરણ થોડુંક જ હોય છે. આવું કેમ? શા કારણે ? રૂણ-સંવર્ણન-વિના | રૂછ એટલે પોતાની અભીષ્ટ, ઇચ્છિત, મનગમતી, પ્રિય વસ્તુ. પોતાની પ્રિય વસ્તુની પ્રાપ્તિ અથવા દર્શન વગેરે થતાં, થવાને કારણે. (૨૧૦). અનુવાદ : આનન્દમય-કોશનું સ્પષ્ટ હુરણ તો સુષુપ્રિ-અવસ્થામાં જ થાય વિવેકચૂડામણિ | ૩૯૩ Page #399 -------------------------------------------------------------------------- ________________ છે. સ્વપ્ર અને જાગ્રત અવસ્થાઓમાં તો પોતાની પ્રિય વસ્તુનાં દર્શન થતાં તે સ્ફુરણ થોડું જ હોય છે. (૨૧૦) ટિપ્પણ : આનન્દમય કોશનાં સ્ફુરણ, પ્રભાવ વિશે, એટલે કે ત્રણ અવસ્થાઓ દરમિયાન એનાં પ્રાકટ્યની પરિસ્થિતિ વિશે, અહીં સંક્ષેપમાં છતાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ગયા-છેલ્લા શ્લોકમાં જ એક ચોખવટ, સૌપ્રથમ, કરવામાં આવી હતી કે આનંદમય એવા આત્માનું પ્રતિબિંબ શરીરમાં પડે છે તે સમયે, જીવાત્મા પર તમોગુણવાળી વૃત્તિનું વર્ચસ્વ હોય છે. હકીકતમાં તો, આ વૃત્તિ એટલે જ આનન્દમય કોશ. એનો ફલિતાર્થ જ એ કે આનંદમય-કોશમાંનો ‘આનંદ’ સુષુપ્તિ-અવસ્થાની ગાઢ નિદ્રામાં જ અનુભવી શકાય છે, એટલું જ નહીં પરંતુ વિવેકહીન એવી એ તેમોગુણી પરિસ્થિતિમાં, આ કોશનું સ્ફુરણ, સ્વાભાવિક રીતે જ, ઉત્કટ હોય છે. તમોગુણ એટલે અજ્ઞાનનો પર્યાય (Synonym), જેનાં પરિણામે, જીવાત્મા અનેક પ્રકારની વાસનાઓ વડે પૂરેપૂરો ઢંકાઈ જાય છે. પછી તો, આનન્દમય-કોશને પોતાનાં સ્ફુરણ માટે ‘મોકળું' મેદાન જ મળી જાય છે ! પરંતુ સ્વપ્ર અને જાગ્રત અવસ્થામાં આ સ્ફુરણને મર્યાદા આવી જાય છે, કારણ કે આ બે અવસ્થાઓમાં જીવાત્માને પોતાની પ્રિય વસ્તુની પ્રાપ્તિ થાય છે, અને તેથી ઇષ્ટનાં દર્શન-શ્રવણના પ્રભાવમાં આનંદમયકોશનું સ્ફુરણ ઘટી જાય છે, એનો સુખસ્વભાવ અલ્પકાલીન અને ક્ષણિક (ત્) બની જાય છે. સુષુપ્તિ-અવસ્થામાં તો જીવાત્મા ગાઢ નિદ્રામાં હોય છે, તેથી તેને ઇષ્ટ-અનિષ્ટ કે પ્રિય-અપ્રિય વિશે કશો વિવેક જ હોતો નથી. નિદ્રામાંથી જાગ્રત થતાં, જીવાત્મા ભાનમાં આવે છે, વચ્ચેની સ્વપ્ર-અવસ્થા પણ રહેતી નથી, જીવાત્માને પોતાની પ્રિયવસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે, તેથી સુષુપ્તિ-અવસ્થામાં જ રાચતા-મ્હાલતા આનંદમય કોશનું ચલણ હવે ટકી જ ન શકે, ટકે તો સાવ થોડું ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૧૦) ૨૧૧ नैवायमानन्दमयः परात्मा सोपाधिकत्वात् प्रकृतेर्विकारात् । कार्यत्वहेतोः सुकृतक्रियाया विकारसङ्गङ्घातसमाहितत्वात् ॥ २१९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નૈવાયમાનન્દમયઃ પરાત્મા સોપાધિકત્વાત્ પ્રકૃતર્વિકારાત્ । કાર્યત્વહેતોઃ સુકૃતક્રિયાયા વિકારસંઘાતસમાહિતત્વાત્ ॥ ૨૧૧ || ૩૯૪ | વિવેકચૂડામણિ Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : સોપાધવાવત્ પ્રો: વિદ્ સુજિયાયા कार्यत्वहेतोः, विकारसंघातसमाहितत्वात्, - अयं आनन्दमयः (कोशः) परात्मा न ઇવ (તિ) / ર૧૨ / શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ૩માં માનન્દમયઃ (શ) પરત્મા ન ઇવ () | પરાત્મા એટલે શુદ્ધ આત્મા, પરમાત્મા. આ આનંદમય કોશ પરમાત્મા નથી જ. કેમ ? શા કારણે ? ચાર કારણો આ પ્રમાણે છે : (૧) સોપાધવી (બુદ્ધિ વગેરે) ઉપાધિવાળો હોવાથી, (૨) પ્રો. વિIRIટૂ - પ્રકૃતિનો વિકાર હોવાથી, (૩) સુજિયાયા: વાર્યત્વહેતો . સુકૃતક્રિયા એટલે શુભકાર્ય, સારું કર્મ, વોર્ય એટલે ફળ, શુભકર્મોનાં ફળરૂપ બનેલો હોવાથી, અને (૪) વિરસંવાdસહિતત્વતા સંપાત એટલે સમૂહ, સમુદાય, સંગ્રહ. વિકારોનો સમૂહ એટલે આ પાંચભૌતિક દેહ, સમાહિતત્વ એટલે આશ્રયે રહેવું, વિકારોના સમૂહ એવા આ પંચમહાભૂતોના બનેલાં શરીરના આશ્રયે રહેલો હોવાથી. આ ચાર કારણોને લીધે આ આનંદમય કોશ પરમાત્મા હોઈ શકે નહીં. (૨૧૧) . અનુવાદ: ઉપાધિવાળો હોવાથી, પ્રકૃતિનો વિકાર હોવાથી, શુભકાર્યોનાં ફળરૂપ બનેલો હોવાથી, અને વિકારોના સમુદાય એવા દેહને આશ્રયે રહેલો હોવાથી, – આ આનંદમય કોશ શુદ્ધ આત્મા નથી જ. (૨૧૧) - ટિપ્પણ : આ પહેલાંના વિજ્ઞાનમય કોશનું નિરૂપણ પૂરું કરતાં, તે માટેના શ્લોક-૨૦૮માં આવું જ વિધાન હતું કે “આ વિજ્ઞાનમય કોશ પરમાત્મા નથી” (વિજ્ઞાનમયન્દ્રિમાં સર્વ પરાત્મા ન થાત્ !). એ જ પ્રકારનું પ્રતિપાદન, આનન્દમય કોશ માટે, અહીં કરવામાં આવ્યું છે. પેલાં વિધાનનાં સમર્થનમાં જેમ પાંચ કારણો આપવામાં આવ્યાં હતાં, તેમ અહીં ચાર કારણો આપવામાં આવ્યાં છે, જે, પ્રમાણમાં, સરળ અને સર્વવિદિત જેવાં છે : ઉપાધિ તરીકે બુદ્ધિ વગેરે તો ખરા જ, પરંતુ આ કોશને પ્રિય મોદ અને પ્રમોદરૂપી ગુણો (fષતિગુણ) જેવી કેટલીક વધારાની ઉપાધિઓ પણ વળગેલી છે, તેથી તે “સોપાધિક' છે, જ્યારે પરમાત્મા તો પ્રકૃતિના વિકારોથી સર્વદા સર્વદા મુક્ત, અને તેથી “અ-વિકારી છે. વળી, આનન્દમય કોશની ઉત્પત્તિ જ પુણ્યકર્મોના ફળરૂપે થઈ છે (પુ) અનુભવે માનઃ સ્વયે વિમતિ ), જ્યારે વિશુદ્ધ આત્મા તો અજ એટલે કે અજન્મા છે, જન્મેલો જ નથી, ગીતામાં કહ્યું છે તેમ, – न जायते म्रियते वा कदाचित् મનો નિત્યો શાશ્વતો વા... ૨, ૨૦ || અજ ઉપરાંત, તે નિત્ય અને શાશ્વત પણ છે, એટલે તેને કર્મ અને ફળ સાથે કશો સંબંધ જ નથી. છેલ્લી વાત એ કે આ કોશનું આશ્રયસ્થાન જ અનેક વિકારોના સમૂહરૂપ અને પાંચ મહાભૂતોનાં પરિણામ-સ્વરૂપ અપવિત્ર એવો આ દેહ છે, વિવેકચૂડામણિ | ૩૯૫ Page #401 -------------------------------------------------------------------------- ________________ જ્યારે પરમાત્મા તો સ્વરૂપે જ “અસંગ છે, પછી તેને કોઈ સંગ-સમૂહ કે આધારઆશ્રયની જરૂર જ શી ? આમ, આ પહેલાંના ચારેય કોશોની જેમ, આ આનન્દમય કોશ પણ કદાપિ પરાત્મા હોઈ શકે નહીં. આવો વિચાર જ નિરાધાર છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૨૧૧) ૨૧૨ પંડ્યાના જોશના નિવેછે યુતિ: કૃતેઃ .. तन्निषेधावधिः साक्षी बोधरूपोऽवशिष्यते ॥ २१२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: પંચાનામપિ કોશાનાં નિષેધ યુક્તિતઃ શ્રતે. તશિર્ષધાવધિઃ સાક્ષી બોધરૂપોડવશિષ્યતે | ૨૧૨ . શ્લોકો ગદ્ય અન્વયઃ યુતિઃ શ્રઃ (૨), પંજાનાં પ ોશીનાં નિષેધ ( તિ) ત-નિષેધ-અવધ વોધપૂ૫: (સ:) સાક્ષી (gવ અવશષ્ય ૨૨૨ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (:) સાક્ષી (4) અશિષ્યતે | સાક્ષી એવો તે આત્મા જ અવશેષ રહે છે, બાકી રહે છે, શેષ તરીકે અસ્તિત્વ ધરાવે છે. કેવો છે, આ સાક્ષી? વોધરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ, મૂર્તિમંત જ્ઞાન. આ આત્મા ક્યાં બાકી રહે છે ? તત-નિષેધ-અવધિઃ | ત એટલે તે પાંચેય કોશો, નિષેધ એટલે કોઈ પણ બાબતની મનાઈ કરવી તે (Prohibition), તેને દૂર રાખવી તે (Warding off), નકારવી તે (Denial, Negation). અવધઃ એટલે હદ, અટકવું તે (Limit). તે પાંચેય કોશોનો નિષેધ, જ્યાં અટકે ત્યાં આત્મા બાકી રહે છે, તે નિષેધની અવધિરૂપે. પરંતુ પાંચેય કોશોનો આવો નિષેધ શા માટે ? એવા નિષેધનું સૂચન કોના તરફથી આવ્યું? આ બે પ્રમાણભૂત તત્ત્વો તરફથી : (૧) યુતિઃ | તર્ક દ્વારા, તર્ક તરફથી અને (૨) શ્રd: I શુતિ તરફથી. નિષેધે (તે ક્ષત્તિ) એ “સતિ-સપ્તમી’ વાક્યરચના છે, તેથી તે સમય દર્શાવે છે : નિષેધ કરવામાં આવે ત્યારે, નિષેધ કરવામાં આવતાં. (૨૧૨). અનુવાદઃ તર્ક દ્વારા અને શ્રુતિ દ્વારા પાંચેય કોશોનો નિષેધ કરવામાં આવતાં, તે(નિષેધ)ની અવધિરૂપ, એટલે કે તે (નિષેધ) જ્યાં અટકે ત્યાં, તે જ્ઞાનસ્વરૂપ (આત્મા) સાક્ષી (એક જ) (અવશિષ્ટ તરીકે) બાકી રહે છે (૨૧૨) ટિપ્પણ : પાંચ કોશોનું ખૂબ સવિસ્તર (શ્લોક-૧૫થી શ્લોક-૨૧૨) એવું આ નિરૂપણ અહીં, આ શ્લોક સાથે, સમાપ્ત થાય છે. આ પાંચેય કોશો અનિત્ય છે, એ હકીકતનું એનાં અનેક પ્રતીતિજનક કારણો આપીને, ગ્રંથકારે, પ્રસ્થાપન કર્યું અને તેથી આ બધા કોશો પરમાત્મા નથી, કદાપિ હોઈ શકે જ નહીં, એવું ગ્રંથકારે ભૂમિતિ(Geometry)ના પ્રમેય ૩૯૬ | વિવેકચૂડામણિ Page #402 -------------------------------------------------------------------------- ________________ (Theorem)ની જેમ, સિદ્ધ કર્યું : (Quad Erat Demonstrandum, Q.E.D., એટલે કે જે સિદ્ધ કરવાનું હતું, તે સિદ્ધ થઈ ગયું.) આમ, જે પરમાત્મા નથી, આત્મા પણ નથી એવા આ પાંચેય કોશો, અંતે તો, ‘અનાત્મા’ની પંગતમાં જ આવી ગયા ! અને ‘અનાત્મા'નો તો, વેદાન્તદર્શનમાં, નિષેધ જ હોય, એનો કદી સ્વીકાર થઈ જ ન શકે. આ પાંચેય કોશોના નિષેધ માટે, તે ‘અનાત્મા' છે તે એક જ કારણ પર્યાપ્ત હતું, તેમ છતાં, અહીં, નિષેધ માટે, ગ્રંથકારે, બે પ્રમાણભૂત (Authoritative) કારણો રજુ કર્યાં : એક, તર્ક. યુક્તિ અથવા તર્ક એટલે દલીલ-ચર્ચા-શાસ્ત્રાર્થ કરવાનું શાસ્ત્ર (Logic, Argumen-tation, Reasoning). ભારતીય પરંપરાનાં છ દર્શનોમાંથી, ન્યાય અને વૈશેષિક એ બે દર્શનોમાં, એના સૂત્રગ્રંથોમાં, ચાર પ્રમાણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાંનાં ‘અનુમાન’-પ્રમાણમાં આ ‘યુક્તિ’ અથવા ‘તર્ક’ને સમજાવવામાં આવ્યાં છે, જેને ‘તર્કશાસ્ત્ર' કહેવામાં આવે છે. આ દલીલબાજી પછી અંતે જે નિર્ણય આવે તે પ્રમાણભૂત, અને તેથી અવશ્ય સ્વીકાર્ય બને છે. છેલ્લા ઘણા-બધા શ્લોકોમાં આચાર્યશ્રીએ આ તર્કશાસ્ત્રનો આશ્રય લઈને, ‘આ પાચેય કોશો પરમાત્મા નથી,’ એ તર્કસંમત રીતે સિદ્ધ કર્યું. બીજું, શ્રુતિ (એટલે કે વેદો, ઉપનિષદો વગેરે) એટલે તો શબ્દ-પ્રમાણ. એ જે કંઈ કહે, તેને તો સદા-સ્વીકાર્ય જ માનવાનું રહે, - એ તો ‘વેદ-વાક્ય' ! આમ, આ બંનેએ, – યુક્તિ અને શ્રુતિએ – આદેશ આપ્યો કે ‘અનાત્મા’ એવા આ પાંચેય કોશોનો નિષધ કરો !' આ પાંચેય કોશોનો નિષેધ કરાતાં (નિષેષે તે સત્ત), એની અવધિરૂપે (નિષેધાવધિ:), આ પાંચેયની બાદબાકી કરતાં કરતાં, છેલ્લે, અંતે, અવશેષ તરીકે, શું બાકી રહ્યું ? માત્ર એક જ, આ સર્વનો પ્રકાશક, જ્ઞાનસ્વરૂપ, સાક્ષી, દૃષ્ટા, એવો આત્મા ! જે, નિત્ય-શુદ્ધ-બુદ્ધ-મુક્ત, અજ, શાશ્વત, અવ્યય, અવિકારી અને સ્વયંપ્રકાશ છે ! અને મજાની વાત તો એ છે કે આવું પ્રતિપાદન, તર્ક અને શ્રુતિ, બંનેને એકસરખું માન્ય છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૧૨) ૨૧૩ - योऽयमात्मा स्वयंज्योतिः पंचकोशविलक्षणः । अवस्थात्रयसाक्षी सन्निर्विकारो निरंजनः । सदानन्दः स विज्ञेयः स्वात्मत्वेन विपश्चिता ॥ २९३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યોયમાત્મા સ્વયંજ્યોતિ: પંચકોશવિલક્ષણઃ । અવસ્થાત્રયસાક્ષી સન્નિર્વિકારો નિરંજનઃ । સદાનન્દઃ સ વિશેયઃ સ્વાત્મત્વન વિપક્ષિતા ॥ ૨૧૩ ॥ વિવેકચૂડામણિ / ૩૯૭ Page #403 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : : મયે માત્મા સ્વયંખ્યાતિ, પંચોવક્ષ:, अवस्थात्रयसाक्षी सन्, निविकारः निरंजनः सदानन्दः, सः विपश्चिता स्वात्मत्वेन વિયઃ | રર | | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : : (માત્મા) વિથતા વાત્મવેન વિશે: | વિપરાતું એટલે વિદ્વાન, જ્ઞાની, બહુશ્રુત પંડિત, સ્વાત્મવેન એટલે પોતાના આત્મા તરીકે રૂપે, વિય: જાણવો-માનવો-સમજવો જોઈએ. તે આત્માને વિદ્વાને પોતાનો આત્મા જાણવો, તે પોતાનો આત્મા છે એમ તે સમજે. તે આત્મા કેવો છે ? સ્વયંખ્યોતિ સ્વયંપ્રકાશ, જે પોતાનાં, સ્વકીય તેજથી જ પ્રકાશે છે, તેવો, પંકોવિત્તક્ષા: પાંચેય કોશોથી જૂદો, ભિન્ન, ન્યારો (વિનક્ષણ:) છે, અવસ્થાત્રયનાક્ષી સન જાગ્રત-સ્વમ-સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી હોવાથી, હોવાને કારણે, સાક્ષી છે તેથી જ. સાક્ષી હોવાથી શું પરિણામ આવ્યું ? તે નિવર:, નિરંગન:, સલાનઃ આવો છે એની સાધકને પ્રતીતિ થઈ : નિર્વિર એટલે વિકારો-વિનાનો, વિકાર-રહિત, અવિકારી, નિરંજન: એટલે સર્વ પ્રકારનાં આવરણોનાં આચ્છાદનોથી મુક્ત, સદા અનાચ્છાદિત, સલા-માન એટલે જે સદાસર્વદા આનન્દરૂપ જ છે તે. (૨૧૩) અનુવાદ : જે આ આત્મા સ્વયંપ્રકાશ, પાંચેય કોશોથી ભિન્ન, ત્રણેય અવસ્થાઓનો સાક્ષી હોવાથી, નિર્વિકાર, નિરંજન અને સદા-આનંદસ્વરૂપ છે, તેને વિદ્વાને પોતાના આત્મારૂપે જાણવો. (૨૧૩) ટિપ્પણ: પ્રકૃતિ(Nature)માં જેને આપણે પ્રકાશો (Luminaries) કહીએ છીએ, – સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે, – તે પ્રકાશ કોનો છે, એવું આપણે કદી વિચાર્યું છે? કોઈને જરા વિચિત્ર લાગે એવી વાત છે કે આ બધાં પ્રકાશરૂપો કંઈ પોતાનાં મૂળ, સ્વકીય તેજ વડે પ્રકાશતાં નથી, સ્વયંપ્રકાશ નથી, પરંતુ પરપ્રકાશ છે, અને તે “પર' એટલે આત્યંતિક જ્ઞાન(ચિ)ના પ્રકાશ વડે નિત્ય, સતત, અવિરત પ્રકાશનો આત્મા, પરાત્મા, પરમાત્મા. આ આત્માનો પ્રકાશ મળતો રહેતો હોવાથી જ, માત્ર સૂર્ય-ચંદ્ર-અગ્નિ વગેરે જ નહીં. પરંતુ આ સમસ્ત બ્રહ્માંડ સતત હુરતું-પ્રકાશતું-ભાસતું રહે છે. આથી જ કઠોપનિષદના ઋષિએ પોતાનાં નિરીક્ષણનો નિષ્કર્ષ આ પ્રમાણે અભિવ્યક્ત કર્યો છે : न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः । तं एव भान्तं अनुभाति सर्व તમ્ય માતા સર્વ રૂટું વિમતિ | (૨, ૧૫) (ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર તથા તારા પ્રકાશતા નથી, આ વીજળીઓ પ્રકાશતી નથી, તો પછી આ અગ્નિ તો પ્રકાશે જ કેવી રીતે? હકીકત એ છે કે સર્વ તેજ “પેલા એકમાત્ર પ્રકાશમાન” પછી જ ભાસે છે : તેના પ્રકાશ વડે જ આ સર્વ (જગત, બ્રહ્માંડ વગેરે) પ્રકાશે છે.) ૩૯૮ | વિવેકચૂડામણિ Page #404 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં, તે પરમબ્રહ્મ-પરમાત્માનાં જ્યોતિ વડે જ સૂર્ય વગેરે અને આખું જગત પ્રકાશે છે, ભાસે છે, દેખાય છે. આ પરમ પ્રકાશનું તેજ ન હોત તો, સૂર્યચંદ્ર વગેરે પ્રકાશહીન હોત અને એનાં પરિણામે આ સમગ્ર બ્રહ્માંડ અંધકાર-ધબ્બ, કાળું-ધબ્બ હોત ! . જેની ચર્ચા ચાલી રહી છે, તે આત્મા, આ કારણે, ‘સ્વયંજ્યાતિ’ છે, અન્નમયથી આનંદમય સુધીના પાંચેય કોશોથી આ આત્મા ભિન્ન છે, તે તો, આ પહેલાં આચાર્યશ્રીએ નિરૂપ્યું જ છે. એ જ રીતે, જાગ્રત-સ્વપ્ર-સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓનો આ આત્મા સાક્ષી છે, દૃષ્ટા છે, તટસ્થભાવે જોનારો છે, જાણનારો છે, જ્ઞાતા છે. આ ત્રણેય અવસ્થાઓ તો, આ આત્મા માટે, માત્ર દૃશ્ય અને શેય જ છે. આત્મા માટેની વસ્તુસ્થિતિ જ્યાં આ પ્રકારની હોય, ત્યાં એને દેહબુદ્ધિઅવિદ્યા વગેરે વિકારો કેવી રીતે હોઈ શકે ? તે ‘નિર્વિકાર’ છે. એ જ રીતે, સ્વયં અંધકાર-સ્વરૂપ તમોગુણ, અવિઘા વગેરેનાં આચ્છાદનો આવરણોથી પણ નિરાળો છે, ‘નિરંજન’ છે. એ તો સદા-સર્વદા આનંદ-સ્વરૂપ, ‘સદાનન્દ' જ છે ! આચાર્યશ્રીનો અનુરોધ છે, કે જે સાચા અર્થમાં ‘વિદ્વાન’ હોય, એવા સાધકે આવા આત્માને પોતાનો સમજી લેવો. (સ્વાત્મત્વન વિશેયઃ) અહીં અનુષ્ટુપ-છંદમાં ચારને બદલે છ ચરણો, અને બેને બદલે ત્રણ પંક્તિઓ છે, - એ નોંધપાત્ર છે. (૨૧૩) ' ૨૧૪ शिष्य उवाच । मिथ्यात्वेन निषिद्धेषु कोशेष्वेतेषु पंचसु । सर्वाभावं विना किचिन्न पश्याम्यत्र हे गुरो । विज्ञेयं किमु वस्त्वस्ति स्वात्मनाऽत्मविपश्चिता ॥ २१४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : શિષ્ય ઉવાચ । મિથ્યાત્વેન નિષિદ્વેષ કોશેષ્યેતેષુ પંચતુ । સર્વભાર્વે વિના કિંચિન્ન પશ્યામ્યત્ર હે ગુરો । વિશેષં કિમુ વસ્ત્વસ્તિ સ્વાત્મનાડઽત્મવિપશ્ચિતા ॥ ૨૧૪ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : હે ગુરો ! મિથ્યાત્વન તેવુ પંચતુ જોશેષુ નિષિદ્ધેવુ સર્વ-સમાનું વિના અત્ર અહં નિિષત્ (પિ) પશ્યામિ ! (વં સતિ) મિ૩ વસ્તુ અસ્તિ, (ય) આત્મવિપશ્ચિતા સ્વ-આત્મના વિજ્ઞેયં (મતિ) ? ારા શબ્દાર્થ : શિષ્ય ગુરુજીને જ્માવે છે કે, अत्र सर्व - अभावं विना अहं न વિવિદ્ અપિ પશ્યામિ । સર્વ-માવ એટલે સર્વનો અભાવ, કોઈ પણ, કશું પણ વિવેકચૂડામણિ / ૩૯૯ Page #405 -------------------------------------------------------------------------- ________________ ન હોવાની પરિસ્થિતિ. ‘સર્વના અભાવ સિવાય, અહીં, આ દેહમાં, જગમાં, બીજું કશું જ મને દેખાતું નથી.' આવું તેને કેમ લાગ્યું ? તેવુ પંતુ જોશેષુ મિથ્યાત્વેન નિષિદ્વેષુ (સતિ) । અહીં સતિ-સપ્તમી વાક્યરચના છે. આ પાંચેય કોશોને, મિથ્યાપણાં વડે, એટલે કે તે બધા ‘મિથ્યા' છે, એમ સિદ્ધ કરાતાં, તે સર્વનો આપે નિષેધ કર્યો ત્યારે, તે કારણે અહીં સર્વનો, આ રીતે; અભાવ જ હોય તો, ત્યારે ( एवं सति ), अत्र किम् - उ वस्तु अस्ति, यद् आत्मविपश्चिता स्व-आत्मना विज्ञेयं (મતિ) ? આત્મવિપશ્ચિત્ એટલે આત્માના સંબંધમાં, આત્મા વિશે, સતત ચિંતનમનન કરીને બનેલો વિદ્વાન. પરિસ્થિતિ જ્યારે આ પ્રકારની છે ત્યારે, શિષ્ય ગુરુજીને પૂછે છે, ‘અહીં એવી કઈ વસ્તુ છે, જેને આત્મવિપશ્ચિત એવા વિદ્વાને જાણવી જોઈએ ? એના માટે જાણવાની રહે છે ?’ (૨૧૪) અનુવાદ : શિષ્ય બોલ્યો : ‘હે ગુરો ! મિથ્યા હોવાથી આ પાંચેય કોશોનો આપના વડે નિષેધ થવાથી, અહીં (આ દેહમાં તથા જગતમાં) સર્વના અભાવ સિવાય મને બીજું કશું જ દેખાતું નથી. (પરિસ્થિતિ આવી હોવાથી) એવી કઈ વસ્તુ છે, જેને આત્મવિપશ્ચિત એવા વિદ્વાને જાણવી જોઈએ ?' (૨૧૪) ટિપ્પણ : પાંચેય કોશોનાં સ્વરૂપનું સવિસ્તર નિરૂપણ કર્યા પછી, અંતે, ગુરુજીએ, એ પાંચેયનો નિષેધ કર્યો હતો (શ્લોક-૨૧૨). એ પાંચે અનિત્ય હોવાથી, એમાંનો કોઈ એક પણ પરમાત્મા હોવાની પાત્રતા ધરાવતો નથી, એવું પ્રતિપાદન ગુરુજીએ કર્યુ હતું. આમ તો, કોશનો મૂળ અર્થ જ ‘મ્યાન’ થાય છે અને મ્યાન જેમ તલવાર માટેનું ઢાંકણ કે આવરણ છે, તેમ આ પાંચેય કોશો પણ આત્માને ‘આવૃત’ કરતા, ઢાંકી દેતા હોવાથી, એનો તો નિષેધ કર્યે જ છૂટકો. આત્માનાં દર્શન માટે અવરોધરૂપ બનતા આવા કોશોનાં નિષેધ-નિવારણમાં જ મુમુક્ષુ-સાધકનું શ્રેય રહ્યું છે, એ તો જાણે શિષ્ય બરાબર સમજી ગયો. પરંતુ એની તકલીફ એ છે કે આવો નિષેધ થતાં, અહીં સર્વત્ર, દેહમાં અને બ્રહ્માંડમાં, સર્વનો અભાવ જ થઈ જાય છે, કશું રહેતું નથી, કશું દેખાતું નથી, સર્વત્ર જાણે ફક્ત શૂન્યાવકાશ, સૂનકાર (vacuum) ! શિષ્ય ગુરુજીને કરગરીને કહે છે કે હે ગુરો ! અહીં (અન્ન) આ દેહમાં કે દુનિયામાં, મને કશું જ દેખાતું નથી (અન્હેં િિવત્ અપિ ન પશ્યામિ ). હવે મારે શું કરવું ? મારે આત્મા સિવાયનું બીજું કશું જોવું-જાણવું નથી ! આત્માની બાબતમાં મેં ઘણુંબધું વિચાર્યું છે, એટલે હું આત્મવિપશ્ચિત છું, છતાં અહીં સમસ્ત બ્રહ્માંડમાં એવી કઈ વસ્તુ છે (મુિ વસ્તુ અસ્તિ ?) જેને, હવે મારે મારા પોતાના આત્મારૂપે જાણવી જોઈએ !' (સ્વ-ઞાત્મના વિજ્ઞેયમ્ ।) શિષ્ય મોક્ષાર્થી સાધક હતો, એટલે સમજદાર હતો, પરંતુ જ્યાં સર્વનો અભાવ જ હોય' (સર્વાંમાવ વિના), ત્યાં તેય બિચારો શું કરે ? એટલે તે ગીતાના ૪૦૦ / વિવેચૂડામણિ Page #406 -------------------------------------------------------------------------- ________________ અર્જુનની માફક, સદ્ગુરુને શરણે ગયો, “પ્રપન્ન થયો અને “આવી કટોકટીની પરિસ્થિતિમાં મને માર્ગદર્શન આપો, હે ગુરો !” (માં શાધિ ) એવી પ્રાર્થના કરી. અહીં પણ અનુરુપ-છંદમાં, ત્રણ પંક્તિઓ અને છ ચરણો છે. (૨૧૪) ૨૧૫-૨૧૬ શ્રીગુરુવીર | सत्यमुक्तं त्वया विद्वनिपुणोऽसि विचारणे । अहमादिविकारास्ते तदभावोऽयमप्यनु ॥ २१५ ॥ सर्वे येनानुभूयन्ते यः स्वयं नानुभूयते । तमात्मानं वेदितारं विद्धि बुद्ध्या सुसूक्ष्मया ॥ २१६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: સત્યમુક્ત ત્વયા વિદ્વત્રિપુણોકસિ વિચારણે . અહમાદિનિકારાતે તદભાવોડયમણનુ ૨૧૫ / સર્વે યેનાનુભૂયત્તે યઃ સ્વયં નાનુભૂયતે | તમાત્માનું વેદિતાર વિદ્ધિ બુદ્ધયા સુસૂમિયા / ૨૧૬ | શ્લોકોનો ગદ્ય અન્વય : () વિન | વયા સત્ય ૩$, વિવાર – निपुणः असि, ते अहं-आदि विकाराः तद्-अभावः अयं अपि अन, येन सर्वे अनुभूयन्ते, यः स्वयं न अनुभूयते, तं वेदितारं आत्मानं सुसूक्ष्मया बुद्ध्या (त्वं) વિદ્ધિ ર૫-૨૨૬ / શબ્દાર્થ : શિષ્યની મુંઝવણરૂપ આશંકાનું નિવારણ કરતાં, સૌપ્રથમ તો, સદ્ગર, એની રજુઆતથી પ્રસન્ન થઈને, એને ધન્યવાદ આપે છે કે “હે વિદ્વાન ! તેં જે કંઈ કહ્યું, તે સાચું છે (ત્વયા સત્ય સમ્ ) અને પછી એની વિચારશક્તિની કદર કરતાં, તેને અભિનંદન આપે છે કે વિવારને વં નિપુણ: ગતિ / વિચાર કરવામાં તું નિપુણ છે. આત્માનં (ત્વ વિદ્ધિ ! તે આત્માને તું જાણ. ગુરુજીને એટલી ખાતરી તો છે જ કે શિષ્ય બુદ્ધિશાળી છે, એટલું જ નહીં પરંતુ એની એ બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે (સુતૂહમયી યુદ્ધયા), એટલી બધી સૂક્ષ્મ, કે પ્રકૃતિના રજસ્તમમ્ જેવા અનિચ્છનીય અને અનર્થરૂપ ગુણોથી તે મુક્ત છે. આવી અતિસૂક્ષ્મ બુદ્ધિ વડે આત્માને જાણવાની ગુરજીએ શિષ્યને આજ્ઞા આપી (વિદ્ધિ) : આ આત્મા કેવો છે ? આત્મા માટેનાં આટલાં વિશેષણો : (૧) તે માં-બાવિविकाराः, तद्-अभावः अयं अपि अनु, येन सर्वे अनुभूयन्ते, तं आत्मानं त्वं વિદ્ધિ ! તે આત્માને તે જાણી લે, જેના વડે અહંકાર વગેરે વિકારો, અને વળી તેમનો અભાવ પણ અનુભવાય છે, તે આત્મા, (૨) : સ્વયં ન અનુભૂયતે, તે માત્માનં ર્વ વિદ્ધિ છે જે પોતે કોઈના પણ વડે અનુભવાતો નથી, તે આત્મા, અને (૩) તે વેહિતા માત્માને ર્વ વિદ્ધિા તે સર્વનો જ્ઞાતા, ફર્મા - ૨૬ વિવેકચૂડામણિ / ૪૦૧ Page #407 -------------------------------------------------------------------------- ________________ સર્વવિદ્, સર્વજ્ઞ, - એવો આત્મા. આવા આત્માને તું, તારી અતિસૂક્ષ્મ બુદ્ધિ વડે, જાણ. (૨૧૫-૨૧૬) અનુવાદ : શ્રી ગુરુજી બોલ્યા : હે વિદ્વાન ! તેં જે કહ્યું, તે સાચું છે. વિચાર કરવામાં તું નિપુણ છે. અહંકાર વગેરે સર્વ વિકારો, અને તેમનો અભાવ પણ, તે બધું જેનાથી અનુભવાય છે, અને જે પોતે કોઈથી અનુભવાતો નથી, તે સર્વવિદ્ આત્માને અતિસૂક્ષ્મ બુદ્ધિ વડેનું જાણી લે. (૨૧૫-૨૧૬) ટિપ્પણ : અધ્યયન-અધ્યાપન તથા વિદ્યા-વિતરણનો એક સ્થાયી સિદ્ધાન્ત એ છે કે અધ્યાપકે એવી રીતે અધ્યાપન કરવું જોઈએ કે જેથી અધ્યાપકનું પ્રવચન સાંભળ્યા પછી, શિષ્ય તેના પર ઊંડું ચિંતન-મનન કરે અને ગુરુજીનાં અધ્યાપન અંગે, તેને ન સમજાતા કેટલાક મુદ્દા તે સ્વતંત્ર રીતે ઊભા કરે અને ગુરુજી પાસે એ મુદ્દાઓનું સ્પષ્ટીકરણ માગે. ગુરુ બોલ્યા કરે અને શિષ્ય સાંભળ્યા કરે, એટલું જ નહીં, પણ તે બધું તે સ્વીકારી જ લે, - અધ્યાપનની તે પદ્ધતિ આદર્શ નથી. શિષ્યની જિજ્ઞાસા જાગૃત કરવી અને જે કંઈ શિષ્યે સાંભળ્યું તેમાંથી તે ખરેખર કેટલું સમજ્યો, તેનું નિષ્કર્ષણ (Elicitation) પણ ગુરુએ શિષ્ય પાસેથી જ કરવું જોઈએ. આમ થાય તો જ, ગુરુનું અધ્યાપન અને શિષ્યનું અધ્યયન સફળ અને સાર્થક થાય. વિદ્યાવિતરણની આ આ જ પદ્ધતિ પ્રાચીન કાળમાં સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવી હતી : શ્રીકૃષ્ણ-અર્જુન (ગીતા), યાજ્ઞવલ્ક્ય-ગાર્ગી (બૃહદારણ્યકઉપનિષદ), યમ-નચિકેતા (કઠ ઉપનિષદ), અંગિરા-શૌનક (મુંડક-ઉપનિષદ), વગેરે પૌરસ્ય દષ્ટાંતો જેમ જાણીતાં છે, તેમ જ સોક્રેટીસ-પ્લેટો-એરિસ્ટોટલ વગેરે પાશ્ચાત્ય નામો પણ એટલાં જ પ્રસિદ્ધ છે. અરે, ભારતીય પરંપરામાં તો, સુકેશા વગેરે છ મુનિઓ, જ્ઞાનપ્રાપ્તિ માટે, ભગવાન પિપ્પલાદને શરણે ગયા હતા, તેમાં ગુરુ અને શિષ્યો વચ્ચે, જ્ઞાનવિતરણ અને જ્ઞાનનિષ્કરણનું માધ્યમ જ ‘પ્રશ્નો’નું હતું તેથી, તે ઉપનિષદને તો નામ જ પ્રશ્નોપનિષદ' એવું અન્વર્થક આપવામાં આવ્યું હતું ! અહીં પણ, પાંચ કોશનાં સ્વરૂપનાં સુદીર્ઘ નિરૂપણ પછી, શિષ્ય બધું જ સ્વીકારી લેતો નથી અને શ્લોક-૨૧૪માં તેણે રજુ કરેલી આશંકા એમ સાબિત કરે છે કે ગુરુજીએ તેને મનન-મંથન કરવા પ્રેર્યો છે, તેની જિજ્ઞાસાવૃત્તિને જાગૃત કરી છે અને ગુરુજીનાં અધ્યાપનને તેણે કેટલું આત્મસાત્ કર્યું છે, એટલું જ નહીં પરંતુ તેણે શ્લોક-૨૧૪માં પૂછેલા પ્રશ્ન પરથી, એવો ખ્યાલ આવે છે કે ગુરુજીએ એની જ પાસેથી આ વાતનું નિષ્કર્ષણ (Elicitation) કર્યું છે. અને આ હકીકતનું સમર્થન આપણને ગુરુજીનાં પ્રથમ બે વિધાનોમાં મળી રહે છે ઃ એક તો એ કે ગુરુજીનાં પ્રવચનને તેણે પૂરેપૂરું આત્મસાત્ કર્યું છે એવી પ્રસન્નતા ગુરુજી પોતે એમ કહીને વ્યક્ત કરે છે કે ‘હે વિદ્વાન ! તેં જે કહ્યું તે સાચું છે' (ત્વયા સત્યં ડમ્), અને બીજું એ કે વિચારણા બાબતમાં શિષ્ય નિપુણ છે એવો એકરાર ગુરુજી પોતે કરે છે. (વિવારને ત્યું નિપુન: અત્તિ ) : ૪૦૨ | વિવેકચૂડામણિ Page #408 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વની વાત એ છે કે શ્રીગુરુજીએ શિષ્યની મુંઝવણનું નિવારણ શી રીતે કર્યું? શિષ્યનાં મનમાં ઊભી થયેલી ગૂંચ ઊકેલવાનું કામ, ખરેખર, ખૂબ અઘરું હતું. પાંચેય કોશોના નિષેધનાં પરિણામે, તેને તો, સર્વના અભાવ સિવાય કશું દેખાતું જ નહોતું. સર્વત્ર, બસ, અભાવ જ હતો અને તે હતો તો આત્મજ્ઞાનાર્થી, આત્મદર્શનાર્થી. કઈ વસ્તુને, આવા સંજોગોમાં, તેણે પોતાના આત્મારૂપે જાણવી? – એની અધીરાઈ તો ક્યાંક, ગમે ત્યાં, કોઈક વસ્તુને પોતાના આત્મારૂપે જોવાજાણવાની હતી. પરંતુ શ્રીગુરુ પૂરા વિચક્ષણ હતા. અને સાચા ગુરુ તો તે જ, જે શિષ્યનાં મન-હૃદયને અને તેની ભીતરમાંનાં સર્વ સંચલનોને આબાદ પામી જાય. તેથી ગુરુજીએ સૌપ્રથમ તો શિષ્યની વાતને “સાચી' કહી, પરંતુ પછી તરત જ એક સૂક્ષ્મ હકીક્ત તરફ તેમણે શિષ્યનું ધ્યાન ખેંચ્યું : “બેટા ! તું કેમ ભૂલી જાય છે કે અહંકાર વગેરે વિકારો (ાં-બાવિવિI:) પણ તારા પોતાના જ છે, અને તેમનો અભાવ (-અમાવ:) પણ, જેનું ભાન અને દર્શન કરવા તું અધીર અને ઉત્સુક છે તેવા આત્મારૂપે તારામાં છે ? એટલે કે બધાનો નિષેધ કે બાધ કરાતાં પણ, તું જ આત્મસ્વરૂપે અવશિષ્ટ રહે છે, બાકી રહે છે. અને “સત્તા' (અસ્તિત્વ Existence) તો એકમાત્ર આત્માની જ છે અને તે તો તારામાં મોજૂદ જ છે, પછી, આત્મારૂપે, જોવા-જાણવા માટે બીજી કોઈ વસ્તુની, જરૂર જ ક્યાં રહે છે? હકીકત એ છે કે વિકારોના ભાવ અને અભાવ બંનેનું આત્માને જ્ઞાન છે અને આ અંતરાત્મા તો સર્વ દેહોમાં રહેલો જ છે, તેનો અભાવ તો ક્યારેય, દેહના જન્મ પહેલાં કે તેના મરણ પછી, – હોતો જ નથી, થતો જ નથી, એનું અસ્તિત્વ તો એકાલાબાધિત અને શાશ્વત છે. વળી, આત્માની એક વિશિષ્ટતા હંમેશાં લક્ષમાં રાખવી, કે બુદ્ધિથી માંડીને સ્કૂલતમ-સૂક્ષ્મતમ સર્વ પદાર્થો તે(આત્મા)થી અનુભવાય છે (જેન હૈ નમૂને), પરંતુ જે પોતે કોઈથી અનુભવાતો નથી, એટલે કે જે પોતે ક્યાંય-ક્યારેય-કોઈનોયે અનુભવ-વિષય થતો નથી.(વઃ સ્વયે અનુભૂયતે ) “આવો આ આત્મા ભલે સર્વજ્ઞ અને સર્વવિદ્દ (Omniscient) હોય, પણ તું કેમ ભૂલી જાય છે કે તારી પાસે તો અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ છે (સુ-સૂક્ષ્મવૃદ્ધિ). આવા સર્વવિદ્ આત્માને જાણવા માટે તારી આવી અતિસૂક્ષ્મબુદ્ધિ પૂરતી સમર્થ છે. આ જ તારું એક મોટું જમા પાસું (Asset) છે. શ્રુતિએ પણ, તારા જેવા સૂક્ષ્મદષ્ટિથી જોનારાઓ માટે, આ વાતનું સમર્થન, આ રીતે કર્યું જ છે - તે તું પ્રિયા વુલ્ફયા સૂયા સૂક્ષ્મશિખર I કઠોપનિષદ, ૧,૩,૧૨ જેની બુદ્ધિ આવી એકાગ્ર અને સૂક્ષ્મ હોય, એને ચિંતા કરવાની જરૂર જ નથી, તેઓ અવશ્ય આત્મદર્શન કરી શકે છે.” આશંકામાં અથડાતા શિષ્યને, શ્રીગુરુજીએ, આ રીતે, સ્વસ્થ અને સુનિશ્ચયવાળો કરી દીધો ! શ્લોકનો છંદ : અનુરુપ (૨૧૫, ૨૧૬) વિવેકચૂડામણિ / ૪૦૩ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ तत्साक्षिकं भवेत्तत्तद्यद्यद्येनानुभूयते । . कस्याप्यननुभूतार्थे साक्षित्वं नोपयुज्यते ॥ २१७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તત્સાક્ષિકે ભવેત્તાધધધેનાનુભૂયતે | કસ્યાણનનુભૂતાર્થે સાક્ષિતં નોપયુજ્યતે | ૨૧૭ | શ્લોકનો ગદ્ય અન્વય: યેન થ ય (વસ્તુ) મનુભૂતિ, ત૬ ત૬ (વસ્ત) तत्साक्षिकं भवेत् । अननुभूतार्थे कस्य अपि साक्षित्वं न उपयुज्यते ॥ २१७ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્ તત્ (વસ્તુ) તરણાક્ષિ મવેત | તાલિ. એટલે તેનાં સાત્વિવાળી, તે વસ્તુનો તે સાક્ષી બને છે. અહીં તેનું એટલે તે સ: આત્મા, : માત્મા સાક્ષી થી તત્ ત તત્સાહમ્ તે, આત્મા, જેનો સાક્ષી હોય, એવી પરિસ્થિતિ એટલે “તત્સાક્ષિક'. તે તે વસ્તુ તેનાં સાત્વિવાળી થાય છે, એટલે કે તે તે વસ્તુનો તે (આત્મા) સાક્ષી બને છે. કઈ કઈ વસ્તુનો તે સાક્ષી બને છે? વ૬ ય વસ્તુ ન અનુભૂયતે | જે જે વસ્તુનો) જેનાથી (એટલે કે સાક્ષીરૂપ તે આત્માથી) અનુભવ થાય છે. મનનુમૂતાર્થે (વસ્તુનિ) એ પિ શિવં ન ૩પયુષ્યતે | જેનો અનુભવ જ ન થયો હોય, તે વસ્તુ પ્રત્યે કોઈનું પણ સાક્ષિત્વ સંભવતું નથી. (૨૧૭). અનુવાદ : જેનાથી જે જે(વસ્તુ)નો અનુભવ થાય, તે તે(વસ્ત)નો તે સાક્ષી બને છે. જેનો અનુભવ જ ન થયો હોય, તે વસ્તુ પ્રત્યે કોઈ સાક્ષી બનતું નથી. (૨૧૭) ટિપ્પણ: ગ્રંથકારને, અહીં, આ શ્લોકમાં, એ પ્રતિપાદન કરવાનું અભિપ્રેત છે કે આત્મા સર્વનો સાક્ષી છે. “સાક્ષી એટલે જોનાર, અનુભવનાર, જાણનાર. આત્મા જો “સાક્ષી છે, તો આત્મા જેનો સાક્ષી હોય, તેને “સાક્ષ્ય' કહેવાય. ત્રણેય શરીરો, પાંચેય કોશો, ત્રણેય અવસ્થાઓ, અને સર્વ વિકારોને આત્મા જુએ છે, જાણે છે, અનુભવે છે, તેથી આત્મા “સાક્ષી છે, અને પેલાં શરીરો-કોશો-અવસ્થાઓવિકારો વગેરે બધાં જ આત્માનાં “સાક્ષ્ય' બને છે, એટલે કે તે બધાં તેનાં, એટલે કે તે આત્માનાં, સાક્ષિત્વવાળાં (“તત્સાક્ષિક) બને છે. પરંતુ આત્માનો “સાક્ષી' કોણ ? કોઈ જ નહીં, કારણ કે તેને કોઈ જોઈજાણી-અનુભવી શકતું નથી, એટલે કે તે “અનનુભૂત-અર્થ' છે. જેનો કોઈ વડે અનુભવ જ ન થયો હોય,” એવો છે, અને તેથી જ તેનું સાત્વિ સંભવતું નથી. આત્માને જાણનારો-જોનારો-અનુભવનારો કોઈ જ નથી. આત્મા શેય, દશ્ય કે અનુભવગમ્ય નથી : 371691 is the Seer par excellence ! શિષ્યની શંકાનું સમાધાન કરતાં, ગયા શ્લોકમાં, શ્રીગુરુજીએ આથી જ આવા ૪૦૪ | વિવેકચૂડામણિ Page #410 -------------------------------------------------------------------------- ________________ સદા-સર્વદા ‘સાક્ષી’, - એટલે કે જેનાથી બધું અનુભવાય છે (જેન સર્વે અનુકૂયો) અને જે પોતે કોઈના વડે અનુભવાતો નથી (ય: સ્વયં ન અનુમૂર્ત) એવા આત્માને જાણવાનો આદેશ તેને આપ્યો હતો, અને એમાં તેને તેની અતિસૂક્ષ્મ બુદ્ધિ મદદરૂપ બની શકે છે. (૨૧૭) શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૧૭) ૨૧૮ असौ स्वसाक्षिको भावो यतः स्वेनानुभूयते । अतः परं स्वयं साक्षात् प्रत्यागात्मा न चेतरः ॥ २१८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અસૌ સ્વસાક્ષિકો ભાવો યતઃ સ્વેનાનુભૂયતે । અતઃ પરં સ્વયં સાક્ષાત્ પ્રત્યાગાત્મા ન ચેતરઃ ॥ ૨૧૮ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ યત: અસૌ સ્વસાક્ષિજો ભાવ: સ્વન અનુભૂયતે, અત: પરં સ્વયં સાક્ષાત્ પ્રત્યાત્મા (સ્તિ), ન ચ તરઃ (અસ્તિ) ॥ ૨૮ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અતઃ પરં સાક્ષાત્ પ્રત્યમાત્મા (મસ્તિ) । અતઃ એટલે આથી, આ કારણે. પ્રત્યમાત્મા એટલે અંતરાત્મા, દરેક મનુષ્યનો પોતાનો વ્યક્તિગત 'આત્મા (Individual self). આથી, આ પરમતત્ત્વ આત્મા સાક્ષાત્ અંતરાત્મા છે. નવતર (સ્તિ) । ત્ત્તર બીજો, જૂદો, અન્ય. પોતાનાથી, પોતાના અન્તરાત્માથી બીજો કોઈ નથી. આવો નિર્ણય શાના આધારે લેવાયો ? થત: અસૌ સ્વસાક્ષિજો માવ: સ્વન અનુભૂત્તે । યતઃ એટલે કારણ કે. પેલા ઉપર્યુક્ત નિર્ણયનું કારણ એ છે કે આ આત્મા પોતે જ પોતાનો સાક્ષી છે (સ્વતાશિઃ માવ:) અને પોતાની મેળે જ (અન્ય કોઈ સાક્ષી વિના) અનુભવાય છે (સ્વન અનુસૂયતે ।). આ આત્મા પોતે જ પોતાની ‘સત્તા’(હોવાપણું, Existence)નો સાક્ષી બનીને સ્વાનુભવ કરે છે. (૨૧૮) અનુવાદ : આ આત્મા પોતે જ પોતાની ‘સત્તા’નો સાક્ષી હોવાથી, પોતાની મેળે જ સ્વાનુભવ કરે છે, તેથી આ પરમતત્ત્વ આત્મા સાક્ષાત્ અંતરાત્મા છે, પોતાનાથી અન્ય કોઈ નહીં. (૨૧૮) ટિપ્પણ : શિષ્યે ગુરુજી સમક્ષ પોતાની મુંઝવણ વ્યક્ત કરી (શ્લોક-૨૧૪), ત્યારપછી ગુરુજીએ કરેલાં મનઃસમાધાન(શ્લોકો ૨૧૫-૨૧૬-૨૧૭)નાં અનુસંધાનમાં જે ચર્ચા ચાલી છે, તે જ અહીં પણ ચાલુ રહી છે. ‘સાક્ષિ’ એટલે ‘સ+અક્ષિ’. ‘અક્ષિ’ એટલે આંખ, ‘સ+અક્ષિ’ એટલે આંખ સાથેનું, ‘આંખ-સહિતનું”, અને જોનાર પોતાની આંખથી જુએ છે, તેથી ‘સાક્ષિ’ એટલે જોનાર. ગયા શ્લોકમાં એટલું તો સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું જ છે કે આત્મા, જોવાની ક્રિયાનો કર્તા (subject) છે, જોનાર છે, દૃષ્ટા છે, સાક્ષી વિવેકચૂડામણિ / ૪૦૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ છે. તે બધું જ જુએ છે, તેથી તે “સાક્ષી છે અને બાકીનું બધું જ, - જેને તે જુએ છે તે, તેનું “સાક્ષ્ય' છે. શ્રીગુરુજીએ આ સાક્ષીપણાંનો મુદ્દો એટલા માટે ઊઠાવ્યો કે તેમણે શિષ્યને પોતાની સુ સૂક્ષ્મ બુદ્ધિ વડે, આત્માને જોવા-જાણવાનો આદેશ આપ્યો હતો (શ્લોકો : ૨૧૫-૨૧૬). મુમુક્ષુ સાધક પૂછે કે - “પણ અમારે આ આત્માને કઈ પ્રતીતિને આધારે જાણવો?” સાધકની આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે જ શ્રીગુરુજી કહે છે કે “આ પરમતત્ત્વ આત્મા પોતે જ સાક્ષાત્ અંતરાત્મા, દરેક વ્યક્તિનો પ્રત્યગાત્મા છે, એ સ્વયંપ્રકાશ છે, સ્વયં-જ્યોતિ છે, “સ્વ-સાક્ષિક છે. પોતે જ પોતાનો સાક્ષી હોવાથી, પોતે જ પોતાની “સત્તાનો સાક્ષી હોવાથી, અન્ય કોઈ સાક્ષી વિના, પોતાની મેળે જ, તે અનુભવાય છે. આ કારણે, આત્માને જ્ઞાન-દર્શન-અનુભવની વસ્તુરૂપે, એનાં કર્મ (object) તરીકે, જાણવો શક્ય નથી. તે પોતે જ, સ્વયં, અનુભવસ્વરૂપ છે, એટલે સાધકે એવો દુરાગ્રહ ન સેવવો જોઈએ કે “આત્માની અનુભૂતિ કોઈ વિશેષ સ્વરૂપે થાય તો જ, તેનાં અસ્તિત્વને . સ્વીકારવું.' એની “સત્તા’ સ્વયં છે, પોતાની “સત્તાન્નો તે પોતે જ સાક્ષી છે, પ્રકાશક છે. આનો ફલિતાર્થ એ થયો કે અંતઃકરણમાં “હું(મહ૫)-રૂપે થતી પ્રતીતિને આધારે જ, સ્વાનુભવ-સ્વરૂપે, પોતાના આત્માને જ, સાક્ષાત્ પરમતત્ત્વ-પરમાત્મા તરીકે જાણવાનો રહે. ટૂંકમાં, શ્રી ગુરુજીએ, શિષ્યને પોતાની અતિસૂક્ષ્મ બુદ્ધિ વડે આત્માને જોવાજાણવાની આજ્ઞા કરી હતી (શ્લોકો ૨૧૫-૨૧૬), તેમાં આત્માનો આ “સ્વસાક્ષિભાવ” અથવા “સ્વયંસાક્ષિભાવ' અત્યંત સહાયરૂપ બની શકે છે, અને તેથી જ, તેમણે, છેલ્લા બે શ્લોકોમાં, “સાત્વિના મુદ્દા પર ભાર મૂક્યો છે. શ્લોકનો છંદ : અનુષુપ (૨૧૮) ૨૧૯ जाग्रत्स्वप्नसुषुप्तिषु स्फुटतरं योऽसौ समुज्जृम्भते प्रत्यग्रूपतया सदाहमहमित्यन्तः स्फुरनैकथा । नानाकारविकारभागिन इमान् पश्यन्नहंधीमुखान् नित्यानन्दचिदात्मना स्फुरति तं विद्धि स्वमेतं हृदि ॥ २१९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ જાગ્રસ્વસુષુતિષ ફુટતરે યોડસૌ સમુન્જબ્બતે પ્રત્યગૃપયા સદાહમિમિત્યન્તઃ સ્ફરસૈકધા. નાનાકારવિકારભાગિન ઈમાનું પશ્યન્નોંધીમુખાનું નિત્યાનન્દચિદાત્મના સ્લરતિ વિદ્ધિ સ્વમેતે હદિ II ૨૧૯ // શ્લોકનો ગદ્ય અન્વય : નાગ્રસ્વસુપુતિષ : મની પ્રત્ય-રૂપતા માઁ ૪૦૬ | વિવેકચૂડામણિ Page #412 -------------------------------------------------------------------------- ________________ अहं इति एकधा अन्तः स्फुरन् स्फुटतरं समुज्जृम्भते, (तथा च) नाना-आकार-विकारभागिनः इमान् अहं-धी-मुखान् पश्यन् नित्यानन्दचिदात्मना स्फुरति, तं एतं स्वं વિદ્ધિ //ર830. ' શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તે પતિ વૈ વિદ્ધિ | આ તેને જ તું આત્મા સમજ. આને જ “હું (એટલે કે આત્મા) તારી પોતાની જાત છે', એમ જાણ, જાણી લે. આ તે આત્મા કેવો છે? આવો : (૧) : કસી છુટતાં સમુગતે સમુઝુમતે એટલે ઝગમગે છે, પ્રકાશે છે, વિલસી-શોભી રહ્યો છે. કેવી રીતે પ્રકાશે છે? મુરતાં અતિસ્પષ્ટરીતે, ખૂબ ચોખ્ખો હોય તેમ. ક્યાં પ્રકાશે છે? નBqનસુષુષિ જાગ્રત સ્વપ્ર અને સુષુમિ – એ ત્રણેય અવસ્થાઓમાં. કયાં રૂપે પ્રકાશે છે ? પ્રત્યપતયા અંતરાત્મા-રૂપે. એ આત્મા વિશે બીજું શું જણાય છે ? સવા "મહેં-૩મ€ રૂતિ થધા અન્તઃ મુરનું ! “હું-હું એમ, એવી સંવેદનાથી, અંતઃકરણમાં જે એક જ સ્વરૂપે જણાય છે, દેખાય છે. વળી, તે આત્મા કેવો છે? આવો : (૨) નાનાआकार-विकारभागिनः इमान् अहं-धी-मुखान् पश्यन् हृदि नित्यान्दचिदात्मना રતિ | હૃદયમાં જે સ્ફરી રહ્યો છે, જે સ્કુરાયમાણ છે. ક્યાં સ્વરૂપે? નિત્યાનર્વિરાત્મના, નિત્ય આનંદ અને ચૈતન્યરૂપે, જ્ઞાનસ્વરૂપે. શું કરતો ? સાક્ષીરૂપે જોતો, નિહાળતો. કોને જોતો ? અહંકાર-બુદ્ધિ વગેરે જેવાં અનેક પ્રકારનાં આકારો, વિકારો, એટલે કે પરિણામોને નિહાળતો. (૨૧૯). અનુવાદ : જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાઓમાં જે અતિસ્પષ્ટરીતે પ્રકાશે છે, અને સદા “હું--હું એવી સંવેદનાથી અંત:કરણમાં જે એકરૂપે, અંતરાત્મા-રૂપે જણાય છે, તથા અહંકાર, બુદ્ધિ જેવા અનેક આકારોવાળાં પરિણામોને સાક્ષીરૂપે જોતો, નિત્ય આનંદ અને જ્ઞાનસ્વરૂપે જે ફુરી રહે છે તે, – આને (જ) તું આત્મા સમજી લે. (૨૧૯). - ટિપ્પણ: પાંચ-કોશોનાં સ્વરૂપનાં સુદીર્ઘ નિરૂપણ પછી, આચાર્યશ્રીએ એ પાંચેયનો નિષેધ કરવાનું સૂચવ્યું હતું, પરંતુ આથી તો શિષ્યની મુશ્કેલી વધી ગઈ : આમ કરતાં, એને તો એમ જ લાગ્યું કે “હવે અહીં (દેહમાં તથા જગતમાં) મને તો કશું દેખાતું જ નથી (વિચિત્ જ પશ્યામિ !). સર્વત્ર માત્ર અભાવ', અભાવ !” એ સિવાય બીજું કશું જ નહીં ! તો પછી, મારે, મારા પોતાના આત્મારૂપે (સ્વ-માત્મા) શેને-શાને જાણવું? આત્માનું પણ અસ્તિત્વ ક્યાંય રહ્યું નથી ?” શિષ્યની આ મુંઝવણનાં નિવારણ માટે, ત્યારપછી, આચાર્યશ્રીએ, એના જેવા વિદ્વાનને (“આત્મવિપશ્રિતને), કઈ વસ્તુમાં (fમુ વસ્તુનિ) તેણે પોતાના આત્મારૂપે જાણવો, - એ માટેનું માર્ગદર્શન, ભિન્ન ભિન્ન રીતે, જુદાં જુદાં દૃષ્ટિકોણથી, વારંવાર, “જાણી-લે', “સમજી-લે' (વિદ્ધિ), એવી આજ્ઞારૂપે આપ્યું. (શ્લોક-૨૧૬-૨૧૮). અહીં, આ શ્લોકમાં, આચાર્યશ્રીએ, આત્મા વિશે, શિષ્યને જે માર્ગદર્શન વિવેકચૂડામણિ | ૪૦૭ Page #413 -------------------------------------------------------------------------- ________________ આપ્યું છે તે, કંઈક આ પ્રકારનું છે : જાગ્રત-સ્વમ-સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાઓમાં આ આત્મા અત્યંત સ્પષ્ટ રીતે પ્રકાશે છે. એનો અર્થ જ એ કે તે આ ત્રણેય અવસ્થાઓનો જ્ઞાતા છે. વળી, આમ પ્રકાશતી વખતે, તે પ્રત્યગાત્મા તરીકે, અંતરાત્મા તરીકે, ત્યાં હોય છે, જે, વ્યક્તિમાં, પરમાત્મા સાથેનાં તાદાભ્યની પ્રતીતિ કરાવીને, તેનામાં “એ જ પરમાત્મા હું છું', એવી સંવેદના જગાડે છે, અને તેથી જ તે અંતઃકરણમાં એક જ રૂપે હુરી રહે છે. પાંચેય કોશોનો નિષેધ થવાથી, શિષ્ય કહે છે કે “મને અહી કશું જ દેખાતું નથી' (ગદં વિત્ પ ર પરામિ) (શ્લોક-૨૧૪), ત્યારે તેની મુંઝવણ દૂર કરતાં શ્રીગુરુજી તેનું લક્ષ ખેંચે છે કે “ત્રણેય અવસ્થાઓમાં જે પ્રત્ય-રૂપે અતિસ્પષ્ટ પ્રકાશે છે અને હૃદયમાં જે સાક્ષીરૂપે સ્લરી રહ્યો છે, તે પરમ-આત્માને જ તું તારો આત્મા સમજી લે (વ: મસૌ પ્રદૂતિયા કરતાં સમુઝુમ્મતે અન્તઃ મુર... Tયે... ર અત્તિ, તે તું ર્વ વિદ્ધિ | (શ્લોક - ૨૨૨) ભક્ત નરસૈયાંની અનુભૂતિ પણ આવી જ કૈક છે : જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, - બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે !. પ્રત્યંગાત્મા અને જેની પાસે તે લટકાં કરે છે તે બ્રહ્મ એટલે પરમાત્મા ! આમાં ‘ઊંઘ” એ સુષુપ્તિ—અવસ્થા, “જાગીને એટલે જાગ્રત-અવસ્થા, “જગત દીસે નહીં એટલે મદં વિચિત પશ્યામિ ! ચૈતન્ય એટલે પરમ આત્મા અને ચિત્ત એટલે પ્રત્યગાઆત્મા, અંતરાત્મા! બ્રહ્મ તો બંનેય છે, પણ લટકાં કરનાર બ્રહ્મ એટલે પ્રત્યગાત્મા અને જેની પાસે તે “લટકાં કરે છે તે બ્રહ્મ, એટલે પરમાત્મા ! . આ ઉપરાંત, અનેક પ્રકારના આકારો અને વિકારો પામતાં, વિવિધ સ્વરૂપે પરિણમતાં, અહંકાર, બુદ્ધિ વગેરેને, સાક્ષીરૂપે જોત-જોતો, નિરખતો-નિહાળતો, તે, ત્યાં નિત્ય, આનંદ અને જ્ઞાનસ્વરૂપે સ્કુરાયમાણ થતો હોય છે. “કઈ વસ્તુને હું મારા પોતાના આત્મા રૂપે જોઉં ?' - એમ તું પૂછતો હતો ને ? - ગુરુજી શિષ્યને પૂછે છે અને તેને ફરી આજ્ઞા કરે છે કે “હૃદયમાં (ઈ) આ પ્રમાણે હુરી રહેલા (પુ) આને જ તે આત્મા તું તે જાણી લે (વિદ્ધિ), સમજી લે.” મધ્યકાલીન ભક્તકવિ નરસિંહ મહેતાનું નિરીક્ષણ પણ આવું જ કંઈક છેઃ જીવ” ને “શિવ’ તો આપ-ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા, ભણે નરસૈયો એ, તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધ્યા ! . શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૨૧૯) ૪૦૮ | વિવેકચૂડામણિ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ घटोदके बिम्बितमर्कबिम्ब - मालोक्य मूढो रविमेव मन्यते । तथा चिदाभासमुपाधिसंस्थं भ्रान्त्याहमित्येव जडोऽभिमन्यते ॥ २२० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઘટોદકે બિમ્બિતમર્કબિમ્બ -માલોક્ય મૂઢો રવિમેવ મન્યતે । તથા ચિદાભાસમુપાધિસંસ્થ ભ્રાન્ત્યાહમિત્યેવ જડોડભિમન્યતે ॥ ૨૨૦ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : થયેજે વિન્વિત અનિમ્ન આતોય (યથા) મૂઢ: रवि एव मन्यते, तथा जडः भ्रान्त्या उपाधिसंस्थं चिदाभासं 'अहं' इति एव અભિમન્યતે ॥ ૨૨૦ || એટલે શબ્દાર્થ : શ્લોકમાં યથા-તથા (જેવી રીતે-તેવી રીતે) એવા શબ્દોના પ્રયોગ વડે, જૂદી જૂદી બે વ્યક્તિઓની ખોટી માન્યતાઓ(મન્યતે અને મિમન્યતે)ને, બે જૂદા જૂદા વિષયના સંદર્ભમાં, સરખામણી માટે, સામસામી મૂકી છે. આમ તો, બંને વ્યક્તિઓ છે તો મૂર્ખ જ (મૂ અને નઙ), પરંતુ પ્રસંગો જૂદા જૂદા છે. મૂ: રવિ વ મન્યતે। મૂઢ માણસ (તેને) સૂર્ય જ માની લે છે, સમજી લે છે. કોને ? શું જોઈને ? (બોય) પટ-ડ્વે નિશ્વિતં ગવિમ્ન । પાણી, અને અર્વ એટલે સૂર્ય. ઘડાનાં પાણીમાં પ્રતિબિંબિત થયેલા સૂર્યને, (તે તેને સૂર્ય જ માની બેસે છે). તેવી જ રીતે, નડ ‘અદ' ત્તિ વ્ મમતે । જડ બુદ્ધિવાળો માણસ, વિચાર-વગરનો, અક્કલ-વિનાનો માણસ, ‘હું’-તરીકેનું અભિમાન કરે છે, ‘તે હું છું,' - એવું અભિમાન કરે છે. શાના માટે ? વિદ્-ગામામં ચિત્તનાં, ચૈતન્યના આભાસમાત્ર માટે. કેવો છે તે નિલામાસ ? પાધિ-સંË, દેહ, બુદ્ધિ વગેરે જેવી ‘ઉપાધિ'માં રહેલો, તેમાં પ્રતિબિંબિત થયેલો. આવું કેમ બને છે ? પ્રાન્ત્યા ભ્રમ-ભ્રમણાને કારણે. (૨૨૦) ' અનુવાદ : ઘડાનાં પાણીમાં પ્રતિબિંબિત થયેલા સૂર્યને (એટલે કે સૂર્યને નહીં, માત્ર પ્રતિબિંબને) જોઈને, બિંબિત સૂર્યને જ મૂઢ માણસ તે સૂર્ય માની લે છે. તેમ, વિચારવિનાનો જબુદ્ધિ માણસ, (દેહ-આદિ) ઉપાધિમાં રહેલા ચૈતન્યના આભાસમાત્રમાં (એટલે કે, ચૈતન્યમાં નહીં, પણ માત્ર તેના આભાસમાં, ખોટાં દેખાવમાં જ) ‘(તે) હું છું,' - એવું અભિમાન કરે છે (૨૨૦) વિવેકચૂડામણિ / ૪૦૯ Page #415 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: આમ તો, શ્લોક સહેલો છે અને એમાંના બધા જ શબ્દો શબ્દાર્થવિભાગમાં સમજાવી દેવામાં આવ્યા છે, તે છતાં આ તુલના પાછળના મર્મને સમજીએ : મૂઢ માણસની બુદ્ધિ સ્થૂળ છે, મોહ પામી ગઈ છે, નોર્મલ નથી, તે અજ્ઞાની છે, મૂર્ખ છે, એટલે પાણીથી ભરેલા ઘડામાં સૂર્યનાં પ્રતિબિંબને જોઈને, તે પ્રતિબિંબ માત્રને, પ્રતિબિંબિત સૂર્યને જ, સૂર્ય સમજી બેસે છે. આકાશમાં રહેલો મૂળ સૂર્ય અને પાણીમાં પ્રતિબિંબિત સૂર્ય, એ બે વચ્ચેના તફાવતને સમજવાની બુદ્ધિ તેનામાં ન હોવાને કારણે, તે “પ્રતિબિંબને જ “બિંબ' માની લેવાની ભૂલ કરે છે, અણસમજ કરે છે. તેવી જ રીતે, અહીંના આધ્યાત્મિક સંદર્ભમાં જે પણ માણસ જડ છે, વિચારશક્તિ-વિનાનો, અજ્ઞાની છે, તેની બુદ્ધિનો જરૂરી વિકાસ થયો નથી, તેથી તે જુએ છે માત્ર દેહ, બુદ્ધિ વગેરે ઉપાધિમાં રહેલા ચિતનાં ચૈતન્યના આભાસને જ, મૂળ ચૈતન્યને નહીં, - અને છતાં, તે, ભ્રાન્તિને કારણે, એવું અભિમાન કરે છે કે “તે માત્ર ચિત-આભાસ હું છું.' | સરખામણીની બંને ઘટનાઓમાં પાયાની વાત છે, વિવેકબુદ્ધિના અભાવની. મૂળ સૂર્ય, એટલે કે “બિંબ' અને તેનું પ્રતિબિંબ', - બંને, એક બીજાથી સાવ જૂદાં છે, અને છતાં તે બે વચ્ચેના તફાવત(Difference)ને સમજવા-પારખવા જેટલી વિવેકબુદ્ધિ પેલા મૂઢ-માણસમાં હોતી, તેથી તેણે “પ્રતિબિંબને જ “બિંબ' માની લીધું, પ્રતિબિંબિત સૂર્યને જ મૂળ સૂર્ય માની લીધો ! એ જ રીતે, અહીં પ્રસ્તુત સંદર્ભમાં, “ચૈતન્ય' (વિ) છે તો ખરું, પરંતુ તે મૂળ-શુદ્ધ-નિર્વિકારી (Original) સ્વરૂપમાં નથી, દેહ-બુદ્ધિ-અંતઃકરણ-જીવ વગેરે અનેક ઉપાધિઓમાં રહેલું (સંથ) છે, પરંતુ શુદ્ધ-બુદ્ધ-નિત્ય-મુક્ત-નિરપાધિક-અકર્તાઅભોક્તા-અવિકારી એવું “મૂળ ચૈતન્ય' (વિત) અને અનેક ઉપાધિઓમાં ફસાઈ ગયેલું, ઘેરાયેલું, પ્રસ્ત, એવું ચૈતન્ય, એટલે કે એનો માત્ર મિથ્યા દેખાવ, એનો ફક્ત આભાસ, ચિદાભાસ', – એવી બે સંપૂર્ણરીતે ભિન્ન ઘટનાઓ વચ્ચેના ભેદને, – પાયાના ભેદને, – પારખવાની શક્તિ, વિવેકબુદ્ધિ, પેલા જડબુદ્ધિ માણસમાં ન હોવાથી, તે તેના ભ્રમનો ભોગ બને છે અને “આભાસમાં જ, પોતે હોવાનું અભિમાન કરે છે, બુદ્ધિ-પ્રતિબિંબિત મિથ્યા જીવને જ હું સત-ચિ-આનંદ છું.” એવાં અનર્થકારી અભિમાન'માં રાચે છે ! શ્રીગુરુજીએ શિષ્યને બે-ત્રણ વાર “આત્માને જાણ (વિદ્ધિો', એમ કહ્યું તો ખરું, પરંતુ જાણવાની એ પ્રક્રિયામાં એને આવી ભ્રાન્તિ ન નડે અને એની સંસ્કારપામેલી વિવેકબુદ્ધિ સ્વસ્થ અને સજાગ રહે, એ હેતુથી તેમણે આવું પ્રતીતજનક દષ્ટાંત આપ્યું. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૦) ૪૧૦ | વિવેકચૂડામણિ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧-૨૨૨-૨૨૩ घटं जलं तद्गतमर्कबिम्बं विहाय सर्वं विनिरीक्ष्यतेऽर्कः । तटस्थ एतत् त्रितयावभासकः स्वयंप्रकाशो विदुषा यथा तथा ॥ २२१ ॥ देहं धियं चित्प्रतिबिम्बमेतं विसृज्य बुद्धौ निहितं गुहायाम् । दष्टारमात्मानमखण्डबोधं सर्वप्रकाशं सदसद्विलक्षणम् ॥ २२२ ॥ नित्यं विभुं सर्वगतं सुसूक्ष्म -मन्तर्बहिःशून्यमनन्यमात्मनः । विज्ञाय सम्यनिजरूपमेतत् पुमान् विपाप्मा विरजो विमृत्युः ॥ २२३ ॥ Relsनो गुराती 46: . ઘટે જલં તર્ગતમર્કબિલ્બ विडाय सर्व निरीक्ष्यते । તટસ્થ એતત્ ત્રિતયાવભાસકઃ સ્વયંપ્રકાશો વિદુષો યથા તથા ૨૨૧ | દેહં થિયું ચિત્રતિબિમ્બમેત વિસૂજ્ય બુદ્ધી નિહિત ગુહાયામ્ ! દ્રષ્ટારમાત્માનમખંડબોધ सर्वाश सहसविलक्षाम् ॥ २२२ ॥ નિત્ય વિભું સર્વગત સુસૂથમ . -मन्त:शून्यमनन्यमात्मनः । વિજ્ઞાય સમ્યક્ નિજરૂપમેતતું ...पुमान् विपामा वि विभृत्युः ॥ २२ ॥ नो गध अन्वय : घटं जलं तद्गतं अर्कबिम्बं (इदं सर्व) विहाय, यथा विदुषा एतत् त्रितय अवभासकः स्वयंप्रकाशः अर्कः विनिरीक्ष्यते, तथा देहं धियं (तथा च) बुद्धौ गुहायां निहितं एतं चित्प्रतिबिम्बं विसृज्य, द्रष्टारं अखण्डबोधं सर्वप्रकाशं सत्-असत्-विलक्षणं नित्यं विभुं सर्वगतं सु-सूक्ष्म अन्तर्बहि:शून्यं एतत् निजरूपं सम्यग् विज्ञाय पुमान् विपाप्मा विरजः विमृत्युः च (भवति) ॥ २२१-२२२-२२३ ॥ વિવેકચૂડામણિ / ૪૧૧ Page #417 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : આ ત્રણેય શ્લોકોનો અન્વય એકીસાથે કરતાં, મુખ્ય વાક્ય આ પ્રમાણે ઉપસી આવે છે : તથા પુમાનૢ તાત્ નિનપૂર્વ સદ્ વિજ્ઞાય વિાખા વિજ્ઞ: વિમૃત્યુ: (૪) (મતિ) । પુમાર્ એટલે જ્ઞાની મનુષ્ય, સાચો સાધક, આ પહેલાં જેને સુ-સૂક્ષ્મ બુદ્ધિવાળો (શ્લોક-૨૧૬) ‘આત્મવિપશ્ચિત' કહ્યો છે તે. આવા જ્ઞાની મનુષ્યને શો લાભ થાય છે ? તે નિષ્પાપ બનીને (વિપાા), રજોગુણથી રહિત બનીને, એટલે કે નિર્મલ બનીને (વિજ્ઞઃ) અમર થઈ જાય છે (વિમૃત્યુઃ મતિ ). આવો અતિવિરલ, દુર્લભ (લગભગ અશક્ય) કહેવાય તેવો લાભ તેને શા કારણે મળે છે ? બે કારણે : (૧) એક તો, તે છોડી દે છે, ત્યાગ કરે છે (વિમુખ્ય) માટે. શું છોડી દે છે ? વેઢું પયં (તથા ) યુદ્ધો મુહાયાં નહિત પતં વિત – પ્રતિનિમ્ન (વિસ્તૃ) । સ્થૂળ શરીર, બુદ્ધિ, તેમ જ બુદ્ધિરૂપી ગુફા(ગુન્હા)માં પડેલાં ચૈતન્ય(વિદ્)નાં પ્રતિબિંબને, ચિદાભાસને (ચિત્-આભાસ, એટલે જીવને) મિથ્યા સમજીને છોડી દે છે. અને બીજું કારણ (૨) એ કે તે બરાબર, સારી પેઠે, જાણી લે છે (સભ્યન્ વિજ્ઞાય). કોને જાણી લે છે ? તાત્ નિનરૂપમ્ । આ, એવાં, નિજ-સ્વરૂપને, પોતાનાં મૂળભૂત, સાચાં-ખરાં સ્વરૂપને સારી રીતે જાણી લે છે. તે ‘નિજરૂપ’ કેવું છે ? કાર સર્વના દ્રષ્ટા (Seer) સાક્ષી. અવડનોધમ્ - અનુવ્ડ એટલે સંપૂર્ણ, અવિનાશી ોધ એટલે જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ, સર્વશ (Omniscient), સર્વ-પ્રાશમ્ સર્વને પ્રકાશનાર, સમગ્ર બ્રહ્માંડને પોતાના પ્રકાશથી ઉજાળનાર, ઝળાંઝળાં કરનાર, સત્-ગમત્-વિલક્ષળમ્ સત્ય અને અસત્યથી વિલક્ષણ, એટલે કે જૂદું-ન્યારું,-અલગ, કાર્ય અને કારણથી અળગુંનોખું, નિત્યમ્ - નિત્ય, શાશ્વત, વિમુક્ વ્યાપક, ‘ન્યાય’-દર્શન પ્રમાણે, સર્વવ્યાપી (Omnipresent, Eternal, Existing everywhere, pervading all material things), એટલે સમગ્ર ભૌતિક જગતને પોતાના વડે વ્યાપી રહેલું શાશ્વત તત્ત્વ, સર્વાતન્ સર્વમાં અનુગત, સર્વગામી, સર્વત્ર અનુસ્મૃત, સુસૂક્ષ્મમ્ અતિસૂક્ષ્મ (Very subtle), અન્તવૃત્તિ:શૂન્યમ્ - અંદરના તથા બહારના સર્વ ભેદોથી વિમુક્ત, એવા કશા ભેદોથી રહિત, અંદર-બહારના ભેદો વિનાનું, આત્મન: અનન્યમ્ - પોતાનાં સ્વરૂપથી અભિન્ન, પોતાનાં સ્વરૂપથી જરા પણ ભિન્ન નહીં એવું, અને આ જ પેલું નિજસ્વરૂપ (નિરૂપમ્), જેને બરાબર જાણીને પેલો જ્ઞાની પુરુષ (પુમાન) નિષ્પાપ, નિર્મલ અને અમર થઈ જાય છે. આ આખીયે ઘટનાને ‘તેવી રીતે’ ‘તથા' કહી છે, તો આ ઘટના કોના જેવી છે ? યથા વિપુષા અ: વિનિરીક્ષ્યતે। જેમ, જેવી રીતે, કોઈ વિદ્વાન (જ્ઞાની, વિચક્ષણ, સમજદાર માણસ) સૂર્ય(અ)ને જુએ છે. કેવો સૂર્ય ? સ્વયંપ્રાજ્ઞ: પોતાનાં તેજે પ્રકાશી રહેલો. વળી કેવો ? તંત્ તટસ્થ: ત્રિતય-અવમાસઃ । ત્રિતય એટલે ત્રણનો સમૂહ, અવમાસ એટલે આભાસ કરાવનારો. પરંતુ આ વિદ્વાન-માણસ સૂર્યને જુએ છે તે પહેલાં શું કરે છે ? ઘણીબધી (સર્વ) વસ્તુઓનો તે પરિત્યાગ કરે છે (વિહાય). આ બધી વસ્તુઓ કઈ કઈ છે ? યાં નાં તાતેં ગનિમ્નિમ્ - આમ ૪૧૨ / વિવેકચૂડામણિ - Page #418 -------------------------------------------------------------------------- ________________ તો, આ સર્વ એટલે તો આ ત્રણ જ (ત્રિતય), - ઘડો, જળ, અને તે (જળ)માં, તા સૂર્યનું પ્રતિબિંબ. સૂર્ય આ ત્રણેયને, તટસ્થ રહીને પ્રકાશે છે. બસ, જેમ (થા) આ વિદ્વાન માણસ, ઘડો, જળ, સૂર્યપ્રતિબિંબ એ બધાને ત્યજીને (સર્વ વિહાય) સૂર્યને જ જુએ છે, તેમ પેલો જ્ઞાની મનુષ્ય (પુમાન) દેહ, બુદ્ધિ વગેરેને છોડીને (વિકૃષ), પોતાનાં નિજરૂપને બરાબર જાણીને (સભ્ય વિજ્ઞાય) અમર (વિમૃત્યુઃ) થઈ જાય છે. (૨૨૧-૨૨૨-૨૨૩) અનુવાદ: ઘડાને, જળને અને તે(જળ)માં પડેલાં સૂર્યનાં પ્રતિબિંબને, - આ સર્વને છોડીને, વિલક્ષણ માણસ, જેમ, આ ત્રણેયને તટસ્થ રહીને પ્રકાશનાર સ્વયંપ્રકાશ સૂર્યને (તત્ત્વરૂપે) જુએ છે તેમ, સ્થૂળ શરીર, બુદ્ધિ, તેમ જ બુદ્ધિરૂપી ગુફામાં પડેલાં ચૈતન્યનાં પ્રતિબિંબને, એટલે કે ચિદાભાસને છોડીને, સર્વના દષ્ટા (સાક્ષી), સત્ય-અસત્યથી વિલક્ષણ, અવિનાશી, જ્ઞાનસ્વરૂપ, સર્વ-પ્રકાશક, નિત્ય, સર્વવ્યાપક, સર્વગામી, અતિસૂક્ષ્મ, અંદર-બહારના ભેદોથી સંપૂર્ણ વિમુક્ત, પોતાનાં સ્વરૂપથી અભિન્ન એવાં નિજ સ્વરૂપને બરાબર જાણીને, જ્ઞાની મનુષ્ય નિષ્પાપ અને નિર્મલ બનીને અમર થઈ જાય છે.) (૨૨૧-૨૨૨-૨૨૩) ટિપ્પણ: જે માણસ સૂર્યને જ તાત્ત્વિક-રૂપે ઇચ્છે છે, તેનું જ જેને દર્શન કરવું છે, તેણે, ઘડો, તેમાં રહેલું પાણી, અને તે પાણીમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ, એ સર્વનો સર્વથા ત્યાગ કરવો જ રહ્યો, કારણ કે સૂર્ય તો, તટસ્થ રહીને, તે ત્રણેયને પ્રકાશનારો છે, તેને પેલાં ત્રણેય સાથે કશો જ સંબંધ નથી. સૂર્ય તો સ્વતંત્ર છે, અસંગ છે, તટસ્થ છે. જે મૂર્ખ માણસ ઘડો વગેરે પેલાં ત્રણની ઝંઝટમાં પડે છે, તેમાં પડેલો રહે છે, તેમાં પડેલાં પ્રતિબિંબને જ સૂર્ય સમજીને, તેમાં રાચે છે, આ અણસમજમાં જ રચ્યોપચ્યો રહે છે, આ સર્વનો પરિત્યાગ ન કરે, તે, સૂર્યને, સૂર્યના પ્રકાશને, સાચા અર્થમાં, તાત્વિકરૂપે, ખરેખર, કદીયે, પામી જ ન શકે. આ દષ્ટાંત પરથી, હવે આપણે મોક્ષાર્થી સાધકના કેઈસ' (Case) પર આવીએ. સાધક “મુમુક્ષુ છે, એ મોક્ષ ઇચ્છે છે. પરંતુ “મોક્ષ' એટલે શું? “મોક્ષ' એટલે “મુક્તિ'. શામાંથી મુક્તિ? મૃત્યુનાં બંધનમાંથી. યાદ કરીએ, વેદનો પેલો “મૃત્યુજય'-મંત્ર, જેમાં મૃત્યુને “બંધન' કહેવામાં આવ્યું છે : સર્વામિત્ર રચનાત્ કૃત્યોઃ મુક્ષીય... | ૭, ૧૧, ૧૨ એટલે “બન્ધન મૃત્યુનું છે, અને એ બન્ધનમાંથી મુક્તિ, એટલે મોક્ષ. જન્મ-મરણની અનંત ચાલતી ઘટમાળમાંથી છૂટકારો. આવો “છુટકારો” એટલે આ શ્લોક(૨૨૩)માંનો શબ્દ : વિમૃત્યુ.. વિમૃત્યુઃ એટલે એવો સાધક, જેના માટે મૃત્યુ રહેતું નથી, વિપતિ મૃત્યુ થાય સ: | મૃત્યુથી પર થઈને જે અમર થઈ જાય છે ! આવી સિદ્ધિ મનુષ્ય માટે અશક્ય નથી, પણ અઘરી ઘણી છે. તે પહેલાં એના માટે અનિવાર્ય (Indispensable) એ છે કે તેણે પોતાનાં, “સ્વકીય' (નિન) વિવેકચૂડામણિ / ૪૧૩ Page #419 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપને, પૂરેપૂરું જાણી લેવું જોઈએ (નિનપૂર્વ સમ્યક્ વિજ્ઞાય). પરંતુ આ સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં, તેણે બહુ મોટો એક ત્યાગ કરવાનો હોય છે. આ ત્યાગ પર જ પેલી પ્રાપ્તિ અવલંબિત છે, પ્રાપ્તિની પૂર્વ-શરત (Pre-condition) છે. ત્યાગ શાનો ત્યાગ કરવાનો છે ? સ્થૂળ શરીર વગેરે અનેક અનર્થો-ઉપાધિઓ-અનાત્માઓની ગુફામાં પડેલા ‘ચિદાભાસ’નો. ‘ચિદાભાસ' (ચિત્+આભાસ) એટલે મૂળ-ચૈતન્ય (વિતા) નહીં, પરંતુ તેનો માત્ર આભાસ, ફક્ત તેનું પ્રતિબિંબ. આ ‘ચિદાભાસ'નો ‘ત્યાગ’ થાય કે તરત જ પેલી, નિજરૂપનાં સમ્યગ્-જ્ઞાનની ‘પ્રાપ્તિ’ થઈ જાય ! અને જે નિજરૂપને પામે, તેને ‘પાપ’ કેવાં ને ‘રજોગુણ' કેવાં ? એ તો તત્ક્ષણ ‘નિષ્પાપ’ અને ‘નિર્મલ’ થઈ જાય, અને આવા સમ્યગ્-જ્ઞાનીની સામે તો ‘મૃત્યુ’નું ય ગજું જ શું, કે તે ઊભું રહે ! : પરંતુ એ હરગીઝ ભૂલવાનું નથી કે આવો બધો ‘ચમત્કાર' છે, માત્ર પેલાં . ‘નિજરૂપ’નો, એનાં સ્વરૂપનો ! આ સ્વરૂપ માટે, આચાર્યશ્રીએ જે થોડાં વિશેષણો પ્રયોજ્યાં છે, તે સંપૂર્ણરીતે સૂચક (Significant) છે, અને ધ્યાનપૂર્વક સમજવા જેવાં છે : તે ‘અખંડબોધસ્વરૂપ' છે, અવિનાશી, મૂર્તિમંત જ્ઞાન છે, સર્વનો પ્રકાશક, દ્રષ્ટા (Seer) અને એકમાત્ર સાક્ષી છે, સત્ અને અસત્ - એ બંનેથી તે વિલક્ષણ છે, એટલે કે જે કાંઈ આ જગતમાં કાર્યરૂપે વ્યક્ત થાય છે અને જે માયારૂપી અવ્યક્ત કારણ છે, - તે બંનેથી ભિન્ન છે. વળી, તે ‘નિત્ય', ‘વિભુ’ અને ‘સર્વગત' છે : તેનો કદીયે અભાવ હોતો નથી, માટે તે ‘નિત્ય' છે. તે સર્વત્રવ્યાપ્ત છે, સર્વવ્યાપી છે, Omnipresent છે, તેથી તે ‘વિભુ’ છે, અને તે સર્વનું અધિષ્ઠાન છે, સર્વમાં અનુગત છે, અનુચૂત છે, એટલે જ તે ‘સર્વગત' છે. પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન વગેરે પ્રમાણોથી કે મન અને ઇન્દ્રિયોથી એને જાણી ન શકાય એટલું તે સુ-સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ (Most Suttle) છે. ‘અણુ’ (Atom) એટલે નાનામાં નાનું (Smallest), પરંતુ આ તો ‘અણું’થીયે વધારે નાનું છે : શબ્દ અને એને કશો ‘આકાર' જ નથી, એ તો નિરાકાર જ છે, પછી એને ‘બહાર’ (વદિઃ) શું અને ‘અંદર' (અન્તઃ) શું ? - એ તો સદા અન્તર્વશૂિન્ય જ છે ! અને સૌથી છેલ્લું, છતાં સૌથી મહત્ત્વનું (Last but not the least) વિશેષણ એટલે આત્મનઃ અનન્યમ્. આમ તો, આ સ્વરૂપ માટે નિગ પ્રયોજ્યો છે, એ જ એવી પ્રતીતિ માટે પર્યાપ્ત છે કે સાધકે જેનું સમ્યગ્-જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે પોતાનું છે, સ્વકીય છે અને પોતાનાં સ્વરૂપથી તે સંપૂર્ણરીતે અભિન્ન છે, – આત્માનું પરમ સ્વરૂપ જ જ્યાં નિજ-સ્વરૂપ બની રહે ! આ તો પોતે જ પોતાને જુએ-જાણે-અનુભવે, એ પ્રકારનો આધ્યાત્મિક ચમત્કાર (Spritual Miracle) ! અને, અહીં, આ આત્મદર્શનમાં, આત્મજ્ઞાનમાં, આત્માનુભૂતિમાં તો, બસ, મુક્તિ જ, મુક્તિ ! મોક્ષ જ મોક્ષ ! મોક્ષનો મહોત્સવ ! શ્લોકોનો છંદ : ઉપજાતિ (૨૨૧, ૨૨૨, ૨૨૩) ૪૧૪ / વિવેચૂડામણિ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ विशोक आनन्दघनो विपश्चित् - સ્વાર્થ વૃત્તશ્ચિત્ત વિતિ नान्योऽस्ति पन्था भवबन्धमुक्ते -ર્વિના વતત્તાવ મુમુક્ષોઃ . રર૪ છે. શ્લોકનો ગુજરાતી પાઠ : વિશોક આનન્દઘનો વિપશ્ચિતું સ્વયં કુતશ્ચિત્ર બિભેતિ કશ્ચિત ! નાચોડસ્તિ પત્થા ભવબલ્વમુક્ત -વિના સ્વતન્તાવગમ મુમુક્ષોઃ II ૨૨૪ . શ્લોકનો ગદ્ય અન્વય ઃ વિશો: માનન્દનઃ શ્ચિત વિપશ્ચત્ વર્ષ कुतश्चित् न बिभेति, मुमुक्षोः स्व-तत्त्व-अवगमं विना भवबन्धमुक्तेः न अन्यः પ્રસ્થા: મતિ / રર૪ / શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ચિત્ વિપશ્ચત્ સ્વયે શત્ સ વિતિ | વિપશ્ચત એટલે વિદ્વાન-જ્ઞાની, રુથિન્ એટલે કોઈથી પણ. કોઈ પણ વિદ્વાન કોઈથી પણ ડરતો નથી, બીતો નથી, ભય પામતો નથી. મુમુક્ષો બચઃ પથાર ર અતિ | પથાર એટલે માર્ગ, પન્થ, રસ્તો. મુમુક્ષુ માટે, મોક્ષાર્થી માટે, બીજો કોઈ માર્ગ નથી. શાના માટે ? મોક્ષ માટેસ્તો ! મવશ્વમુ: સંસારનાં બંધનમાંથી છૂટવાનો એક જ માર્ગ છે, તો તે ક્યો? સ્વ-તત્ત્વ-અવયા વિના - તત્ત્વ એટલે સ્વરૂપ, અને અવામ એટલે જ્ઞાન, પોતાના સ્વરૂપનાં જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ). પેલો જ્ઞાની (વિપશ્ચત) કેવો છે? બે વિશેષણો : (૧) વિશો શોકરહિત, શોક-વિનાનો, જેનો શોક ચાલ્યો ગયો છે, તેવો વિતિ: શો: યય : . અને (૨) માનન્દઘનઃ - આનંદસ્વરૂપ બની ગયેલો. (૨૨૪). અનુવાદ : શોકરહિત અને આનંદસ્વરૂપ બની ગયેલો કોઈ પણ જ્ઞાની પોતે કોઈથી પણ ભય પામતો નથી. મુમુક્ષુ માટે, તત્ત્વરૂપ આત્માના જ્ઞાન વિના, સંસારનાં બંધનમાંથી છૂટવા માટે બીજો કોઈ માર્ગ નથી. (૨૨૪) ટિપ્પણ : મવવિધઃ એટલે સંસારનું બંધન. સંસાર એ બંધન' એટલા માટે બને છે કે એની સાથે મૃત્યુ જોડાયેલું છે. એટલે, હકીકતમાં, તો સંસારનું બંધન એટલે મૃત્યુનું બંધન, જેના વિશે આપણે ગયા શ્લોકમાં ચર્ચા કરી છે. આમ, બીજા શબ્દો પ્રયોજીએ તો, ભવ-બંધનમુક્તિ એટલે મૃત્યુ, બંધન-મુક્તિ, અને એટલે જ, ગયા શ્લોકનો શબ્દ પ્રયોજીએ તો, સાધક મુમુક્ષુએ “વિમૃત્યુ થવાનું છે. ત્યાં, ગયા શ્લોકમાં, “વિમૃત્યુ થવા માટે, નિરવરૂપનું સમ્યક જ્ઞાન અનિવાર્ય છે, એવું વિવેકચૂડામણિ | ૪૧૫ Page #421 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ થયું હતું. અહીં, એ જ વાતને, સ્વતસ્વ-અવામ એટલે કે પોતાનાં મૂળભૂત સ્વરૂપનું જ્ઞાન, તત્ત્વસ્વરૂપ આત્માનું જ્ઞાન, – એ રીતે નિરૂવામાં આવી છે. માત્ર શબ્દો જૂદા છે, મર્મ તો એ જ છે. અંતરાત્મા સાથે એકરૂપ બનેલા પરમાત્માનું સભ્ય જ્ઞાન, આ સિવાય બીજો કોઈ માર્ગ, “અયન’ માટે, એટલે કે મોક્ષ માટે નથી, એમ શ્રુતિ સુનિશ્ચિત રીતે પ્રતિપાદન કરે છે : નાચઃ પાર વિશ્વનાથ ! - શ્વેતાશ્વતર ઉપનિષદ સંક્ષેપમાં, આમ કહીને, આચાર્યશ્રીએ, છેલ્લા શ્લોકમાંના પોતાનાં વિધાનનું અહીં, જરા જૂદી રીતે, સમર્થન જ કર્યું છે. પરંતુ ના, એટલું જ નથી. મોક્ષાર્થી જ્ઞાની (વિપશ્ચત) માટે બે સમુચિત વિશેષણો પ્રયોજીને તેમણે એવા સાધકની સુયોગ્ય પ્રશસ્તિ કરી છે : એક, વિશ:, અને બીજું, માનન્દઘન. અને આ પ્રશસ્તિમાં બાકી રહી જતી એક મહત્ત્વની વાત, શ્લોકની બીજી પંક્તિમાં કહેવામાં આવી છે : શિન્ વિતિ | આ ત્રણ વાતોને એકીસાથે મૂકીએ, એટલે એક આદર્શ મુમુક્ષુનું શબ્દચિત્ર આપણી સમક્ષ ઉપસી રહે : એક, પોતાના આત્મસ્વરૂપનું સંપૂર્ણ, સમ્ય અને અસંદિગ્ધ જ્ઞાન પામનાર વિપશ્ચિતના સર્વ શોકો દૂર થઈ જાય છે, તે “અ-શોક' અથવા “વિ-શોક' બની રહે છે, એને જે કશા શોકો સતાવતા હતા, તે, પેલા આત્મસ્વરૂપનાં જ્ઞાનના અભાવે જ. હવે, શોક શાનો ? બે, પરમાત્માનાં મૂળ સ્વરૂપ(-વિત આનન્દ્રોમાં આનન્દ છે. એટલે સાચો મોક્ષાર્થી તો આનન્દસ્વરૂપ (માનન્દવન) જ બની જાય, અને ત્રણ, બ્રહ્મના આનન્દને જ પામી ગયેલા વિપતિને વળી ભય કોનો ? માનદ્દે હા વિજ્ઞાન - વિતિ તાવના - ઉપનિષદ બ્રહ્મના આનંદની પ્રાપ્તિ એટલે જ અભયપદ ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૨૪) ૨૨૫ ब्रह्माभिन्नत्वविज्ञानं भवमोक्षस्य कारणम् । येनाद्वितीयमानन्दं ब्रह्म संपद्यते बुधैः ॥ २२५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : બહ્માભિન્નત્વવિજ્ઞાન ભવમોક્ષમ્ય કારણમાં થેનાદ્વિતીયમાનન્દ બ્રહ્મ સંપદ્યતે બુધઃ | ૨૨૫ . શ્લોકનો ગદ્ય અન્વયઃ ત્રણ-મન્નત-વિજ્ઞાન ભવમોચ ર (પ્તિ), येन बुधैः अद्वितीयं आनन्दं ब्रह्म संपद्यते ॥ २२५ ॥ શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : બ્રહ-પત્ન-ભવનો વર (સ્તિ) ૪૧૬ | વિવેકચૂડામણિ Page #422 -------------------------------------------------------------------------- ________________ હ-મિત્રત્વ-શરણં “બ્રહ્મ મારાથી જરા પણ ભિન્ન નથી' એવું જ્ઞાન. “બ્રહ્મ' એટલે પરમાત્મા અને “હું” એટલે જીવાત્મા, - એ બંને એક જ છે, એવું જ્ઞાન, એવી સમજ. મવમોક્ષ આર અતિ ! આવું જ્ઞાન સંસારનાં બંધનમાંથી મુક્ત થવાનું, છુટવાનું કારણ છે. આને કારણે શું થાય છે ? વેન વર્ધઃ દિલીય માનન્દ દ્રા સંતે . જેનાથી, આવાં અભેદજ્ઞાનથી, ડાહ્યા માણસો, જ્ઞાનીઓ, વિદ્વાનો, અદ્વિતીય આનંદસ્વરૂપ-બ્રહ્મને પામે છે, એટલે કે પોતે જ બ્રહ્મરૂપ બની જાય છે. (૨૨૫) અનુવાદ : “બ્રહ્મ (મારાથી) ભિન્ન નથી,” એવું જ્ઞાન સંસારનાં બધન)માંથી મુક્ત થવાનું કારણ છે, – જે(આવા અભેદજ્ઞાન)થી જ્ઞાનીઓ અદ્વિતીય આનંદસ્વરૂપ બની જાય છે. (૨૨૫). ટિપ્પણ : મોક્ષાર્થી સાધક પરમ-બ્રહ્મને પામ્યા વિના, પોતાનાં જીવનનાં એકમાત્ર ધ્યેય સમા મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે. મોક્ષ-પ્રાપ્તિની પૂર્વશરત (Precondition) તરીકે બ્રહ્મ-સંપન્નતા (ા સંપત્તેિ ) અનિવાર્ય છે, – એ હકીકતનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પરંતુ તે પહેલાં, તેણે “બ્રહ્મ' એટલે કે પરમાત્મા અને હું એટલે કે જીવાત્મા, - એ બંને વચ્ચેનું અભેદજ્ઞાન મેળવી લેવું પણ એટલું જ અનિવાર્ય છે, કારણ કે સંસારનાં બંધનમાંથી મુક્ત થયા વિના તો બ્રહ્મપ્રાપ્તિ શક્ય જ ન બને, અને સંસારનાં બંધનમાંથી છૂટવા માટે, પરમાત્મા-જીવાત્માનું અભેદજ્ઞાન, એ એક જ કારણ છે. આમ, બ્રહ્મપ્રાપ્તિ માટેની સોપાન-પરંપરા આ પ્રમાણે છે : (૧) જીવાત્માપરમાત્મા-અભેદજ્ઞાન, (૨) સંસારબંધન-મુક્તિ, અને (૩) બ્રહ્મપ્રાપ્તિ. આ અનુસંધાનમાં બે વાત નોંધપાત્ર છે : એક તો એ કે સાધકે નીવો ડ્રદ્ધવ નાપદ / જીવ, જીવાત્મા, એ બ્રહ્મ એટલે કે પરમાત્મા જ છે, “જીવ તરીકે હું, બ્રહ્મથી જરા પણ જૂદો નથી, ભિન્ન નથી', એવી આત્મપ્રતીતિ સંપન્ન કરી લેવી જોઈએ. અને આત્માને પામવો હોય તો, આત્મા સિવાયનાં સર્વ તત્ત્વોને, એટલે કે જગતમાંનાં સમગ્ર “અનાત્મા’–સમુદાયનો તેણે ત્યાગ કરવો જોઈએ. આ પહેલાંના શ્લોકોમાં સવિસ્તર પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમ, આ “અનાત્મા-સમુદાયત્યાગ’ થાય કે તરત જ “આત્મ-પ્રાપ્તિ એટલે કે “બ્રહ્મ-પ્રાપ્તિ સંપન્ન બની રહે છે અને આવી આધ્યાત્મિક “સંપત્તિ'ના ધણીને, પછી, સંસારબંધનની ચિંતા કરવાની રહેતી નથી ! અને બીજું એ કે બ્રહ્મના જ્ઞાનીથી બ્રહ્મ જૂદું રહેતું જ નથી. શ્રુતિ તો નિશ્ચયપૂર્વક જાહેર કરે જ છે કે “બ્રહ્મજ્ઞાની તો બ્રહ્મ જ બની જાય છે' : દ્રવિ વિહવ પતિ ! આમ, બ્રહ્મનો જાણકાર સાધક, જ્યારે પોતે જ બ્રહ્મ બની જાય, ત્યારે એના આ બ્રહ્મસાક્ષાત્કારનો આનંદ તો શબ્દાતીત, અવર્ણનીય, અદ્વિતીય ! આવો આનંદ તો અનાદિ છે, અનંત છે અને એની અનુભૂતિ અપરોક્ષ ફર્મા - ૨૭ વિવેકચૂડામણિ | ૪૧૭ Page #423 -------------------------------------------------------------------------- ________________ હોવાથી, એ કેવો છે, એ તો માત્ર એનો આસ્વાદ કરનાર જ કહી શકે ! આવા બહ્મ-આનંદના રસના સ્વાદ વિશે જ, કદાચ, ભક્તકવિ નરસૈયાએ આ પ્રકારના સ્વયંભૂ ઉદ્ગારો અભિવ્યક્ત કર્યા હશેને ! – એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક-જોગી રે, કિંઈ-એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈયો ભોગી રે ! શ્લોકનો છંદ : અનુપુપ (૨૨૫) ૨૨૬ ब्रह्मभूतस्तु संसृत्यै विद्वान्नावर्तते पुनः । विज्ञातव्यमतः सम्यग् ब्रह्माभिन्नत्वमात्मनः ॥ २२६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: બ્રહ્મભૂતસ્તુ સંમૃત્યે વિદ્વાન્નાવર્તત પુનઃ વિશાતવ્યમતઃ સમ્યમ્ બ્રહ્માભિન્નત્વમાત્મનઃ || ૨૨૬ || , શ્લોકનો ગદ્ય અન્વયઃ બ્રહામૃત: તુ વિદાન પુન: સંર્વ ન આવત, અતઃ आत्मनः ब्रह्माभिन्नत्वं सम्यग् विज्ञातव्यम् ॥ २२६ ॥ શબ્દાર્થ : મૂતઃ - બ્રહ્મસ્વરૂપ થઈ ગયેલો, પોતાને બ્રહ્મસ્વરૂપ જાણતો જ્ઞાની (વિદ્વાન), બ્રહ્મીભૂત થયેલો મુમુક્ષુ સાધક, સંસ્કૃતિ એટલે જન્મમરણની જંજાળઘટમાળ, જન્મમરણરૂપી સંસાર, જન્મ-મરણનું આવર્તન, 7 માવતે - પાછો આવતો નથી, એમાં ફસાતો નથી, મત: આથી, માટે, આ કારણે, એટલા માટે, બાભન: બ્રહ્મ-મિત્રવમ્ - આત્માનું બ્રહ્મથી અભિન્નપણું, બ્રહ્મ સાથેની પોતાની એકતા, પોતે બ્રહ્મથી જરા પણ જૂદો નથી, – એવી પ્રતીતિ, સગા - સારી રીતે, સારી પેઠે, સંપૂર્ણરીતે, વિજ્ઞાતવ્ય – જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ, આવું જ્ઞાન મેળવી લેવું જોઈએ. (૨૨) અનુવાદ : પોતાને, ખરેખર, બ્રહ્મસ્વરૂપ સમજતો જ્ઞાની ફરીથી સંસારમાં આવતો નથી, આથી (સાધકે) બ્રહ્મ સાથેની પોતાની અભિન્નતા સારી રીતે જાણી લેવી જોઈએ. (૨૨૬) ટિપ્પણ: આ પહેલાંના શ્લોકમાં, સાધક માટેની, બ્રહ્મ સાથેની અભિન્નતાના મહિમાનો નિર્દેશ કરવામાં આવ્યો જ છે (બ્રહ-મન્નત-વિજ્ઞાનમ). અહીં એનું દઢીકરણ કરવામાં આવ્યું છે. આ મહિમાને બરાબર આત્મસાત્ કરનાર સાધક વિશે એક વાત સુનિશ્ચિત થઈ જાય છે કે એને જન્મ મરણની જંજાળરૂપ આ સંસારમાં ફરીથી આવવાનું રહેતું નથી. હકીકતમાં, આ પ્રકારનું “અનાવર્તન', (સંસારમાં, પાછું ન આવવું), – ૪૧૮ | વિવેકચૂડામણિ Page #424 -------------------------------------------------------------------------- ________________ એટલે જ મોક્ષ, સંસાર-મુક્તિ. પરંતુ આ માટે, એનાં મનમાં બ્રહ્મ સાથેની પોતાની અભિન્નતાનો પાયાનો મુદ્દો સંપૂર્ણરીતે, જડબેસલાક, જડાઈ-જોડાઈ-રોપાઈ જવો જોઈએ. ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણ પોતાનાં પરમ ધામનો પરિચય અર્જુનને આપતાં, આ, અનાવર્તન, અ-નિવર્તન, પ્રત્યે જ તેનું ધ્યાન દોર્યું હતું : यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥ १५, ५ ॥ મારું ધામ તો તે જ, જ્યાં પહોંચ્યા પછી, જેને પામ્યા પછી, અહીં સંસારમાં પાછા આવવાનું રહેતું નથી.” અને ગીતા જેનો નિષ્કર્ષ છે તે ઉપનિષદો, તો મનીષીઓના આ મતને અનેક વાર, અનેક, જૂદી જૂદી રીતે, વ્યક્ત કરતા જ હતા : ન સ પુનરાવર્તત શ્લોકનો છંદ : અનુષુપ (૨૨૬). ૨ ૨૭. सत्यं ज्ञानमनन्तं ब्रह्म विशुद्धं परं स्वतःसिद्धम् । - નિત્યાનાં પ્રત્યકમિદં નિરન્તરં નતિ | રર૭ | શ્લોકનો ગુજરાતી પાઠ: સત્ય જ્ઞાનમનન્ત બ્રહ્મ વિશુદ્ધ પર સ્વતઃસિદ્ધમ્ | નિત્યાનન્ટેકરસ પ્રત્યગભિન્ન નિરન્તરે જયતિ | ૨૨૭ શ્લોકનો ગદ્ય અન્વયઃ સત્ય, જ્ઞાન, અનન્ત, વિશુદ્ધ પર, સ્વતઃસિદ્ધ નિત્ય-આનન્દ-અક્ષરવું, પ્રત્ય-અન્ન, નિરન્તરે (સત) નતિ | રર૭ || શબ્દાર્થ : આખાયે શ્લોકને આવરી લેતું વાક્ય આ પ્રમાણે છે : બ્રહ્મ સત્ય જ્ઞાનં. નિરન્તર (ર) જતિ | બ્રહ્મ હંમેશાં વિજયી બની રહે છે. શાથી? સત્ - એનું સ્વરૂપ આવું હોવાથી. અ થવું-હોવું' - એ ધાતુનું વર્તમાન-કૃદંતનું રૂપ – [. બ્રહ્મ સદા-સર્વદા વિજયી બની રહે છે, એવી શી વિશિષ્ટતા છે, - એનાં સ્વરૂપની ? શ્લોકમાંના બાકીના બધા જ શબ્દો, બ્રહ્મનાં વિશેષણો તરીકે, આ વિશિષ્ટતા સમજાવે છે. આ પહેલાં, “અભાવ'ની અને “પ્રાગુઅભાવની વાત આવી ગઈ છે (શ્લોક નં. ૨૦૧). બ્રહ્મને દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ કશાયનો પરિચ્છેદ કદી નડતો નથી. આમ હોવાથી, – ત્રણેય કાળમાં સતત અસ્તિત્વ ધરાવતું હોવાથી, – એનો ક્યારેય અભાવ થતો ન હોવાથી, તે, તત્ત્વ તરીકે, “સત્ય” છે. સતું-ની સાથે, બ્રહ્મનાં સ્વરૂપમાં, વિન્ - શબ્દ પણ રહેલો છે. આથી તે વિવેકચૂડામણિ / ૪૧૯ Page #425 -------------------------------------------------------------------------- ________________ ક્યારેય જડ કે ચૈતન્યશૂન્ય હોતું નથી. વિન્ એટલે જ ચૈતન્યસૂચક જ્ઞાન, તે તો સ્વયં જ્ઞાન-સ્વરૂપ હોવાથી, ત્રણેય કાળ અને ત્રણેય અવસ્થાઓમાં સાક્ષીરૂપ હોવાથી, બ્રહ્માંડની સર્વવસ્તુઓને તે જાણે છે : તે સર્વવિદ્, સર્વશ(Omniscient) છે, સર્વજ્ઞાતા, - Knower par excellence છે, જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ છે. બ્રહ્મતત્ત્વ પેલા – તિ, ગાયતે, વધર્તિ, વિપરિણ, અપક્ષીય અને વિનશ્યતિ જેવા, ષડુ ભાવવિકારોથી પર છે, તે ક્યારેય નાશ પામતું નથી, સતત અભાવરહિત હોવાથી, અંત-વિનાનું હોવાથી, - અનન્ત છે. હકીકતમાં, તૈત્તિરીય ઉપનિષદના મૂળ શબ્દો જ ગ્રંથકારે અહીં, બ્રહ્મતત્ત્વનાં સ્વરૂપની વિશિષ્ટતાનાં અનુસંધાનમાં, મૂકી દીધા છે : સત્ય જ્ઞાન અનન્ત & I (બ્રહ્માનન્દવલ્લી-૧) ગીતાએ પણ, આ અનન્ત-શબ્દનાં સમર્થનરૂપે જ, આત્મા માટે આવા શબ્દો પ્રયોજ્યા છે – નો નિત્યઃ શાશ્વતોથે પુરા (૨,૨૦) બ્રહ્મતત્ત્વ વિશદ્ધ છે, કારણ કે તે સંપૂર્ણરીતે “અસંગ' છે. પ્રકૃતિના પેલા ત્રણ ગુણો, - સત્ત્વ, રજસ અને તમસુ - કે આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા ત્રણ રોગો તેને સ્પર્શીને અશુદ્ધ કે મલિન બનાવી શકે તેમ નથી. આવું સંગવિહોણાંપણું બ્રહ્મની વિશુદ્ધિને નિત્ય સુરક્ષિત રાખે છે. તે પર છે, કારણ કે તે સૌથી સૂક્ષ્મ છે, સૂક્ષ્મતમ છે, ઇન્દ્રિયાતીત છે, મન અને બુદ્ધિની પહોંચથી પર છે. બ્રહ્માંડની સર્વ વસ્તુઓને સિદ્ધ કે સાબિત કરવા માટે બીજી કોઈક વસ્તુની જરૂર પડે છે, પરંતુ બ્રહ્મ તો સ્વયં જ્ઞાન-સ્વરૂપ હોવાથી, એ સ્વયંસિદ્ધ છે, સ્વતઃસિદ્ધ છે. પોતે જ પોતાના વડે સિદ્ધ છે. ન્યાયદર્શનનાં સર્વ પ્રમાણો બ્રહ્મને સિદ્ધ કરવા માટે ઊણાં અને અસમર્થ છે. અને જેને આદિ અને અંત નથી, તે તો નિત્ય’ જ હોય. વળી, આનંદ પણ પરમાત્માનાં સ્વરૂપનું મૂળભૂત એક તત્ત્વ છે. અને આ આનંદનું તત્ત્વ એવું સઘન અને સાતત્યસભર છે કે એનો રસ, એનો આસ્વાદ, અખંડ અને અપ્રતિહત હોય છે. એનો આનંદ સતત આવો “એકરસ' હોય છે. અને છેલ્લે, આ બ્રહ્મનાં સ્વરૂપની ખૂબી એ છે કે બ્રહ્માંડના સર્વ વ્યક્તિગત અંતરાત્માઓ સાથે, એ સર્વની અંદર, કોઈ પણ પ્રકારનાં ભેદ કે અંતર રાખ્યા વિના, તે નિરન્તર, અભિન્ન રહે છે. સમગ્ર બ્રહ્માંડને વ્યાપી રહેલું આ બ્રહ્મતત્ત્વ, એવા જ અભેદભાવથી પ્રત્યગાત્મામાં પણ સદા વ્યાપ્ત છે. આમ, એની સ્વરૂપગત લાક્ષણિક્તાને કારણે, આ બ્રહ્મતત્ત્વ, સર્વોત્તમ સર્વશ્રેષ્ઠસર્વોત્કૃષ્ટ હોવાથી, આવાં અનોખાં સ્વરૂપે વિદ્યમાન હોવાથી, તે નિરન્તર વિજયી બની રહે છે. (૨૨૭) ૪૨૦ | વિવેચૂડામણિ Page #426 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : બ્રહ્મ સત્ય, જ્ઞાન, અનંત, વિશુદ્ધ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંસિદ્ધ છે. નિત્ય, માત્ર આનંદના જ રસાસ્વાદરૂપ એવું (આ) બ્રહ્મ અંતરાત્માથી અભિન્ન છે અને તે નિરંતર વિજયી બની રહે છે. (૨૨૭) ટિપ્પણ: જે જ્ઞાની સાધક પોતાને બ્રહ્મસ્વરૂપ જાણે-સમજે, તેને ફરીથી આ સંસારની જન્મમરણની, જંજાળમાં ફસાવાનું રહેતું નથી, એટલે કે તે મોક્ષ પામે છે. આમ, મુમુક્ષુ સાધક માટે બ્રહ્મ'-અભિન્ન તત્ત્વ-વિજ્ઞાન, એટલે કે બ્રહ્મ સાથેની એકતાનું સમ્યક જ્ઞાન અનિવાર્ય બની રહે છે. આ બ્રહ્મનું મૂળભૂત સ્વરૂપ કેવું છે ? એ એવું તો પર એટલે કે સર્વાતિશાયી, સ્વયંસિદ્ધ અને સર્વોત્કૃષ્ટ છે કે એ નિરન્તર વિજયી બની રહે છે. બ્રહ્મસ્વરૂપની આ લાક્ષણિકતા માટેનાં સર્વ શ્રુતિપ્રસિદ્ધ વિશેષણો આ શ્લોકમાં પ્રયોજાયાં છે. શ્લોકનો છંદ : ગીતિ (૨૨૭) ૨૨૮ सदिदं परमाद्वैतं स्वस्मादन्यस्य वस्तुनोऽभावात् । न ह्यन्यदस्ति किंचित् सम्यक् परमार्थतत्त्वबोधे हि ॥२२८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સદિદે પરમાદ્વૈત સ્વસ્પાદન્યસ્ય વસ્તુનોડભાવાતા ન હાન્યદસ્તિ કિંચિત્ સમ્યક પરમાર્થતત્ત્વબોધે હિ . ૨૨૮ / શ્લોકનો ગદ્ય અન્વયઃ માત્ બચશ્ય વસ્તુનઃ અપાવાન્ પરમ-ગાં सत् (अस्ति), सम्यक् परमार्थबोधे हि अन्यत् किंचित् न अस्ति ॥ २२८ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ફ્લે પરમ-દ્વૈત નું (તિ) | મત - અભેદ, અભિન્નતા, ઐક્ય, એકતાઃ ત - એટલે, જૂદા જૂદાં બે હોવાની પરિસ્થિતિ, “અદ્વૈત' એટલે દૈતનો અભાવ. અહીં કઈ બે વસ્તુઓનાં અદ્વૈતની વાત પ્રસ્તુત છે? બ્રહ્મ સાથે જીવ અને જગતનું, બ્રહ્મ અને બ્રહ્માંડનું, જગત અને જગદીશનાં અદ્વૈતની વાત પ્રસ્તુત છે. બ્રહ્મ સાથે જીવ અને જગતનું, બ્રહ્મ અને બ્રહ્માંડનું, જગત અને જગદીશનું અદ્વૈત એ કેવું છે ? પરમ એટલે સર્વોચ્ચ-સર્વશ્રેષ્ઠ પ્રકારનું, આજકાલનું નહીં, પરંતુ હંમેશનું, સર્જનજૂનું, શાશ્વત, Eternal. 7 - એટલે સત્ય. આવું, આ બે વચ્ચેનું, શાશ્વત અદ્વૈત સત્ય છે. પરંતુ આ પ્રકારનાં વિધાનનું સમર્થન શું? સ્વમાન્ બચી વસ્તુનઃ અપાવાન્ ! પોતાનાથી, એટલે કે બ્રહ્મ સિવાય, આત્મતત્ત્વ સિવાય, બીજી કોઈ વસ્તુ ન હોવાથી. આ બે તત્ત્વોનાં અદ્વૈતને ખોટું (1) સાબિત કરવા માટે, અન્ય કોઈક વસ્તુનું અસ્તિત્વ તો હોવું જોઈએને ! – છે જ નહીં ! મચત્ વિવત્ વિવેકચૂડામણિ | ૪૨૧ Page #427 -------------------------------------------------------------------------- ________________ મતિ / બ્રહ્મ સિવાય, આત્મતત્ત્વથી ભિન્ન, બીજું કશું પણ છે જ નહીં, રહેતું જ નથી. આવું આત્યંતિક વિધાન, ભારપૂર્વક, નિઃશંક રીતે (Emphatically, un-doubtedly) કરવા માટે, હિ - નામનો નિપાત (Particle) પ્રયોજવામાં આવ્યો છે. પણ આવી અનુભૂતિ સાધકને ક્યારે થાય છે ? સદ્ પરમાર્થતત્ત્વવોધે. પરમાર્થતત્ત્વનું દઢ, સારી રીતે, સારી પેઠે જ્ઞાન થયા પછી, એવું જ્ઞાન થતાં જ. “પરમાર્થતત્ત્વ' એટલે બ્રહ્માંડનું સર્વોત્કૃષ્ટ જ્ઞાતવ્ય-તત્ત્વ, પરમબ્રહ્મ, પરમાત્મા. (૨૨૮) અનુવાદ : (બ્રહ્મ સાથે જીવ અને જગતનું) આ પરમ દ્વૈત સત્ય છે, કારણ કે બ્રહ્મસ્વરૂપ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. પરમાર્થતત્ત્વનું સમ્યફ જ્ઞાન થયા પછી, (બ્રહ્મ સિવાય) અન્ય કશું જ રહેતું નથી. (૨૨૮) ટિપ્પણ: આ શ્લોકમાં, “અદ્વૈત’ને ‘પરમ”, એટલે કે શાશ્વત, અને “સત્ય” કહીને, એના મહિમાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એટલે વેદાન્તદર્શનના અત્યંત મહત્ત્વના આ પારિભાષિક શબ્દને, એના સમુચિત સંદર્ભમાં, સમજી લેવાની જરૂર છે : આચાર્યશ્રીનો આ “અદ્વૈતવાદ, એટલે એવો વાદ, જેમાં અનેક દેવ-દેવીઓને તો નહીં જ, પરંતુ સાંખ્ય-દર્શનનાં પેલાં બે તત્ત્વોનાં, – એટલે કે પુરુષ અને “પ્રકૃતિનાં – વૈતને પણ કશું જ સ્થાન નથી. આ સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ છે, અસ્તિત્વ ધરાવે છે, તે, પરમ સત્ય એટલે વ અદિતીયં વદ્દ, – એક અને માત્ર એક જ બ્રહ્મ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું એકમાત્ર કારણ પણ તે એક જ બ્રહ્મ છે. માટી એ ઘડાનું “ઉપાદાન' કારણ છે અને કુંભાર-ચાકડો-પાણી વગેરે એનાં નિમિત્ત' કારણ છે, પરંતુ શંકરાચાર્યના આ “અદ્વૈત' સિદ્ધાંત પ્રમાણે તો, બ્રહ્મ આ જગતનું “ઉપાદાન” અને “નિમિત્ત બંને કારણ છે. આ સિવાયનાં અન્ય કોઈ તત્ત્વને શંકરાચાર્યના સિદ્ધાંતમાં કશો જ અવકાશ ન હોવાને કારણે તેને દિ અન્યત્ અતિ લિવિત ), તેમના આ વાદને માત્ર “અદ્વૈતવાદ નહીં પણ કેવલાદ્વૈતવાદ (Absolute Monism) એવી વ્યાવર્તક સંજ્ઞા આપવામાં આવી છે. શંકરાચાર્ય(મું શતક)ના અનુગામી થોડા આચાર્યોએ, આ “અદ્વૈત'-સિદ્ધાંતની બાબતમાં, શંકરાચાર્યથી જૂદો મત સ્થાપીને, પોતપોતાના વાદને, નીચે પ્રમાણે, જુદા ઓળખાવ્યા, એ દૃષ્ટિએ પણ શંકરાચાર્યના આ વાદને કેવલાદ્વૈત' કહેવો, એમાં સંપૂર્ણ ઔચિત્ય રહેલું છે ? નિમ્બાર્કચાર્યનો વૈતાદ્વૈતવાદ' (Mono-Dualism) (૧૦મું શતક) મધ્વાચાર્ય(૧૨મું શતકોનો વૈતવાદ' (Dualism) રામાનુજાચાર્ય(૧૨મું શતક)નો “વિશિષ્ટાદ્વૈતવાદ' (Qualified-Monicum) વલ્લભાચાર્યનો (૧૫મું શતક) “શુદ્ધાદ્વૈતવાદ' (Pure Monicum). “અદ્વૈત' એટલે બે વસ્તુ વચ્ચે દ્વિત' ન હોવાપણું, ભેદનો, જૂદાપણાંનો સંપૂર્ણ ૪રર | વિવેકચૂડામણિ Page #428 -------------------------------------------------------------------------- ________________ અભાવ. આ બે વસ્તુઓ કઈ ? બ્રહ્મ અને જીવ, બ્રહ્મ અને જગત. આચાર્યશ્રી, એક જ ઝાટકે, આ બે તત્ત્વો વચ્ચેનાં દ્વૈતને, ભેદને નકારી કાઢે.છે, કારણ કે પોતાનાં બ્રહ્મસ્વરૂપથી કે આત્મસ્વરૂપથી અન્ય કોઈ પણ વસ્તુનું તાત્ત્વિક અસ્તિત્વ, સમગ્ર બ્રહ્માંડમાં, હોઈ શકે જ નહીં (સ્વસ્માત્ અન્યસ્ય વસ્તુન: અમાવાત્ ।), અને જીવ પોતે જ બ્રહ્મ છે, બ્રહ્મથી જરા પણ નોખો નથી (ગૌવો દ્રૌવ, ન ગવર: ।), એટલે તો બ્રહ્મ અને જીવ વચ્ચેનું અદ્વૈત ‘પરમ’ અને ‘સત્ય’ જ ઠરે ! પરંતુ બ્રહ્મ સિવાય બીજું કશું છે જ નહીં, - એની પ્રતીતિ કેવી રીતે થાય ? આચાર્યશ્રીનો ઉત્તર જેટલો સંક્ષિપ્ત છે, એટલો જ સારગ્રાહી છે : સદ્ગુરુનાં ચરણે અને શરણે બેસીને, પરમ અર્થનાં તત્ત્વનું સમ્યગ્ જ્ઞાન થતાંની સાથે જ (સમ્યપરમાર્થ-તત્ત્વનોધે હિં), સાધકનાં અંતરમાં, આવી પ્રતીતિનું અજવાળું ઊગી નીકળે છે. અને પછી તો અન્ય કશું ક્યાંય રહેતું જ નથી ! (૨૨૮) શ્લોકનો છંદ : આર્યા (૨૨૮) ૨૨૯ यदिदं सकलं विश्वं नानारूपं प्रतीतमज्ञानात् । तत्सर्वं ब्रह्मैव प्रत्यस्ताशेषभावनादोषम् ॥ २२९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યદિર્દ સકલ વિશ્વ નાનારૂપે પ્રતીતમજ્ઞાનાત્ । તત્સર્વ બ્રહમૈવ પ્રત્યસ્તાશેષભાવનાદોષમ્ ॥ ૨૨૯ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ યત્ તું સાં વિશ્ર્વ અજ્ઞાનાત્ નાનાપૂવું પ્રતીત, તત્ સર્વ, પ્રત્યસ્ત-અશેષ-માવનાોષ બ્રહ્મ વ (અસ્તિ) ॥ ૨૨૬ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય તું સાં વિશ્વ બ્રહ્મ વ્ (સ્તિ) । આ સકળ વિશ્વ બ્રહ્મ જ છે. આ વિશ્વ કેવું દેખાય છે? યક્ નાનાપૂરૂં પ્રતીતમ્ । નાનારૂપં એટલે જૂદાં જૂદાં રૂપવાળું, વિવિધ આકારોવાળું, પ્રીત એટલે દેખાય છે, જણાય છે. આ વિશ્વ આવું શા કારણે દેખાય છે ? અજ્ઞાનાત્ - અજ્ઞાનને કારણે. આ સમસ્ત વિશ્વ જો બ્રહ્મ જ છે, તો તે બ્રહ્મ કેવું છે ? પ્રત્યસ્ત-અશેષ-ભાવનાોષમ્ । પ્રત્યસ્ત એટલે અસ્ત થઈ ગયો છે, અંત આવી ગયો છે. એટલે સર્વ-સમસ્ત-સકળ - બધી જ ભાવનાઓના દોષોનો જ્યાં અંત આવી જાય છે, કલ્પનાથી જન્મેલી સર્વ ભેદભાવનાઓના દોષો જ્યાં અસ્ત પામી ગયા છે, એવું. (૨૨૯) અનુવાદ : અજ્ઞાનને કારણે જે વિવિધરૂપોવાળું દેખાય છે તે આ સમસ્ત વિશ્વ, સર્વ ભાવનાઓના દોષો જ્યાં વિરમી જાય છે તેવું તે, બ્રહ્મ જ છે. (૨૨૯) ટિપ્પણ : ગયા શ્લોકમાં જે અદ્વૈત-તત્ત્વને શાશ્વત અને સત્ય કહેવામાં આવ્યું હતું, તેની જ ચર્ચા અહીં પણ ચાલુ રહી છે. વિવેકચૂડામણિ / ૪૨૩ Page #429 -------------------------------------------------------------------------- ________________ કોઈક શંકાકાર શંકા રજુ કરે કે “આ અદ્વૈત જ એકમાત્ર સત્ય છે, એમ તમે કહો છો, પણ આ આખા વિશ્વમાં તો માત્ર દ્વૈત (બે) જ નહીં, અનેક વિવિધ રૂપો અને આકારો દેખાય છે (પ્રતીતિ), તેનું શું?' અહીં પણ આચાર્યશ્રીનો ઉત્તર ટૂંકો જ છેઃ અજ્ઞાનાત્ - સદ્દગુરુની કૃપાથી અને શિષ્યની સંનિષ્ઠાથી, પેલા પરમ અર્થનાં તત્ત્વનું સમ્યક જ્ઞાન (સગપરમાર્થતવવો, શ્લોક ૨૨૮) ન મળી ગયું હોય ત્યાં સુધી જ આવી શંકાને સ્થાન રહે છે. અને બીજી વાત એ છે કે વિશ્વમાં આવાં વિવિધરૂપો માત્ર દેખાય જ છે, “ખરેખર' હોતાં નથી, એ તો આભાસ-માત્ર જ છે. આવા આભાસોથી છળી જવાનું સાધકને પોસાય નહીં. આવી અનેકતા અને વિવિધતા, અજ્ઞાનનાં પરિણામે જ ઊભી થાય છે. નામ-રૂપ-આકારના આ બધા ભેદો કાલ્પનિક જ છે. પરંતુ આ વિશ્વ, જે બ્રહ્મસ્વરૂપ છે, તે બ્રહ્મનું તો સ્વરૂપ જ એવું ન્યારું-નિરાળું છે કે ત્યાં કલ્પનાજન્ય આવી બધી ભેદભાવનાઓના દોષને કશું જ સ્થાન નથી. બ્રહ્મ તો નિર્વિકાર, નિરાકાર, નિરપાધિક, નિર્વિકલ્પ છે, એમાં દેશ-કાળ, નામરૂપની ભિન્નતા કે અનેતાની કશી શક્યતા જ નથી. આ સમસ્ત વિશ્વ તો બ્રહ્મ પરનાં એક આરોપણનાં રૂપે જ અસ્તિત્વ ધરાવે છે. અંતે, આ આરોપ કે આરોપણનું મૂળ અધિષ્ઠાન તો અખંડ અને અસંગ એવું આ બ્રહ્મ જ છે, – જ્યાં કશો દોષ નથી, વૈત નથી, ભેદ નથી, ભ્રાંતિ નથી, કલ્પ-વિકલ્પ કે કલ્પના નથી! શ્લોકનો છંદ : ગીતિ (૨૨૯) ૨૩). मृत्कार्यभूतोऽपि मृदो न भिन्नः कुम्भोऽस्ति सर्वत्र तु मृत्स्वभावात् । न कुम्भरूपं पृथगस्ति कुम्भः geતો કૃપા પિતનામમાત્ર: | ૨૩૦ | શ્લોકનો ગુજરાતી પાઠ: મૃત્કાર્યભૂતોડપિ મૃદો ન ભિન્ન કુલ્મોડસ્તિ સર્વત્ર તુ મૃત્વભાવાતું ! ન કુમ્ભરૂપે પૃથગતિ કુમ્ભ: કુતો મૃષા કલ્પિતનામમાત્ર / ૨૩૦ || શ્લોકનો ગદ્ય અય : મૃાર્યપૂd: ૩H: ૩પ સર્વત્ર તુ મૃઘૂમાવત मृदः भिन्नः न अस्ति । कुम्भरूपं पृथक् न अस्ति । मृषा कल्पितनाममात्रः कुम्भः (5:) યુક્ત: પિન્ન: ચાત) || રર૦ || શબ્દાર્થ મુખ્ય વાક્ય : મૃ. મિત્ર: ર ત ા ગુમ એટલે ઘડો, ૪૨૪ / વિવેચૂડામણિ Page #430 -------------------------------------------------------------------------- ________________ અને મૃઃ એટલે માટી. ભિન્ન એટલે જૂદો, અલગ. ઘડો માટીથી જૂદો નથી. આવું વિધાન કરવા માટેનું કારણ ? સર્વત્ર તુ મૃત્વમાવાન્ ! સર્વત્ર – બધી રીતે, સર્વાગ, સર્વ સ્થળે, મૃત્વમાર - મોટીરૂપ હોવું, માટી સાથે ઓતપ્રોત હોવું. ઘડો માટીથી ભિન્ન નથી કારણ કે તે, ખરેખર, બધી જ રીતે, માટીરૂપ જ છે, માટી સાથે ઓતપ્રોત છે. :(ઘડો) કેવો છે? મૃાર્યભૂત ઘડાનાં આ વિશેષણને જરા સમજવા જેવું છે : મૃત એટલે માટી, વાર્થ એટલે પરિણામ (Effect). કૃwાર્ય એટલે માટીનું પરિણામ, માટીનો બનેલો, માટીમાંથી બનેલો. ઘડો માટીમાંથી, માટીનો બનેલો છે, એ તો સર્વવિદિતિ છે, પરંતુ ગ્રંથકારને અહીં જે સૂચવવાનું અભિપ્રેત છે, તે તો એ કે માટી ઘડાનું “ઉપાદાન કારણ” (Cause) છે, અને ઘડો માટીનું “કાર્ય' (Efect) છે. ઘડા અને માટી વચ્ચેનો આ કાર્ય-કારણ-સંબંધ, બ્રહ્મ અને જગત વચ્ચેના આ જ પ્રકારના કાર્ય-કારણ-સંબંધ પ્રત્યે આંગળી ચીંધે છે ! કુમરૂપે (ગૃહ) પૃથ ન તિ ઘડાનું રૂપ માટીથી જૂદું નથી. કૃષા ઋન્વિતમાત્ર: A (5:) dઃ (fમત્ર: યાત) | પૃષા એટલે ખોટી રીતે, મિથ્યા. મિથ્યા નામમાત્રથી કલ્પિત ઘડો (માટીથી જૂદો) ક્યાંથી-કેવી રીતે હોઈ શકે ? (૨૩૦) અનુવાદ : માટીમાંથી બનેલો ઘડો, બધી જ રીતે, ખરેખર, માટીરૂપ જ હોવાથી, માટીથી ભિન્ન નથી. ઘડાનું રૂપ પણ (ઘડાથી કે માટીથી) અલગ નથી. (માટીમાં) મિથ્યા નામમાત્રથી કલ્પિત એવો ઘડો (માટીથી ભિન્ન) ક્યાંથી હોઈ શકે ? (૨૩) ટિપ્પણ : વાત તો અહીં પણ, અગાઉની જેમ, બ્રહ્મ અને જગત વચ્ચેનાં “અદ્વૈત'ની જ છે, અને બ્રહ્મ-બ્રહ્માંડ વચ્ચેના અભેદને સમજાવવા, સાબિત કરવા માટે, અહીં માટી (૬) અને ઘડા(:)નું દષ્ટાંત આપવામાં આવ્યું છે. ઘડો માટીમાંથી બન્યો હોવાથી, માટી એ ઘડાનું “ઉપાદાન કારણ' અને ઘડો એ માટીનું કાર્ય છે (કૃર્યભૂત:). જે “ઉપાદાન કારણ' હોય, તે તેનાં કાર્યમાં સર્વત્ર, સર્વાગ, સાંગોપાંગ ઓતપ્રોત હોય. ઘડાનું રૂપ, એનો આકાર, એનું નામ, – એ બધું ભલે જૂદું હોય, ભિન્ન લાગે, પરંતુ એથી કરીને ઘડાને માટીથી ભિન્ન માની શકાય નહીં. ઘડાનાં અણુ-અણુમાં માત્ર માટી જ છે, એ હકીક્તને કેમ ભૂલી શકાય? ઘડો એટલે જ માટીનું મૂળભૂત રૂપ (મૃત્વમાવા). અરે, ઘડાનું જરા બારીક નિરીક્ષણ તો કરો! સમગ્ર ઘડાની કાયામાં ક્યાંય, ઉપર-નીચે, અંદર-બહાર માટી ન હોય, એવી શક્યતા છે? માટી તો ઘડાનાં અણુઅણુમાં, આંતરબાહ્ય સ્વરૂપમાં સર્વત્ર અનુસ્મૃત છે. ઘડો એટલે સર્વત્ર માટી જ માટી ! “માટી-મય' ! (મૃત્મય) પરંતુ ઘડો માટીથી જૂદો દેખાય છે, તેનું શું? એનાં નામ-રૂપ-આકાર, આ બધું તો માટીથી ભિન્ન છે, એનો શો ખુલાસો ? વાત તો સાચી છે, પણ અંતે તો એ બધી ખોટી (મૃષા) કલ્પનામાત્ર છે. વિવેકચૂડામણિ / ૪૨૫ Page #431 -------------------------------------------------------------------------- ________________ ‘ઘડો’ એવું નામ, એવું રૂપ, એવો એનો આકાર, એ બધું જ મિથ્યા કલ્પના, અજ્ઞાન, મોહ વગેરેને કારણે માટીમાં કલ્પવામાં આવ્યું છે, અને એ જ મિથ્યા કલ્પનાને માટી પર આરોપિત કરવામાં આવી છે. હકીકતમાં, આ સમગ્ર પ્રક્રિયામાં અંશમાત્ર પણ વાસ્તવિકતા (Reality) નથી. મિથ્યા નામમાત્રની કલ્પનાને કારણે, ઘડો માટીથી ભિન્ન કેવી રીતે હોઈ શકે ? માટી-ઘડાનું આ દૃષ્ટાંત, બ્રહ્મ અને બ્રહ્માંડ વચ્ચેના ‘અદ્વૈત’-સંબંધની પશ્ચાદ્ભૂ (Back-ground)માં રહીને, સાધકને મદદરૂપ બની શકે, એ જ ઉદેશ છે, ગ્રંથકારનો, આ દૃષ્ટાંત યોજવા પાછળ ! છાંદોગ્ય-ઉપનિષદના પ્રપાઠક-૬માં, પિતા ઉદાલક સાથેની ચર્ચામાં, શ્વેતકેતુએ પૂછ્યું કે “જેના વડે ‘નહીં સાંભળેલું' સાંભળેલું' થાય, ‘નહીં-તર્ક કરેલું’ ‘તર્કકરેલું' થાય, ‘નહીં-નિશ્ચય કરેલું’ ‘નિશ્ચય-કરેલું' થાય, હે ભગવન્ ! કેવી રીતે આવો આદેશ થાય છે ?' - येन अश्रुतं श्रुतं भवति, अमतं मतं भवति, अविज्ञातं विज्ञातं भवति इति कथं नु भगवः स आदेशो भवति इति ॥ ६,१,३ ॥ ત્યારે ઉદાલક-મુનિએ જે ઉત્તર આપ્યો, નીચે પ્રમાણે, તેનું જ અહીં અનુસંધાન છે ઃ ‘હે પ્રિયદર્શન ! જેમ એક માટીના પિંડ વડે (એટલે કે માટીનો પિંડ જાણવામાં આવ્યા પછી), માટીનાં સર્વ ‘કાર્યો' (એટલે કે માટીમાંથી ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુઓ) સારી રીતે જાણવામાં આવે છે (તેમ જ આ સમજવું) : વાણીનો વિષય ‘કાર્ય’-માત્ર નામ જ છે, સત્ય નથી, મૃત્તિકા જ સત્ય છે.' ઃ यथा एकेन सोम्य मृत्पिण्डेन सर्वं मृन्मयं विज्ञातं स्यात् वाचारम्भणं विकारो नामधेयं, मृत्तिका इति एव सत्यम् ॥ ६,१,४ ॥ ટૂંકમાં, માટીમાંથી બનેલી સર્વ વસ્તુઓ—કોડિયું, બરણી વગેરે વસ્તુઓ, વાણીના આધારે વિવિધ વિકારો, ફક્ત નામમાત્ર જ છે. વાવારમ્ભળમ્ – વાળું - આ છેલ્લું વાક્ય સમગ્ર ઉપનિષદ-સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. અહીં, આ શ્લોકમાં, ‘અદ્વૈત’ અથવા અભેદના સિદ્ધાન્તનાં નિરૂપણમાં આ જ શ્રુતિવચનનો આધાર લેવામાં આવ્યો છે, જેનો મર્મ એ છે કે ‘કાર્ય'નો ‘કારણ’થી હંમેશાં અભેદ હોય છે, તેથી સર્વ ‘કાર્યો' ‘કારણ’-રૂપ જ છે : વાણીનો વિષય જે ‘કાર્ય’, તે તો નામમાત્ર જ છે, સત્ય નથી. શ્લોકમાં, મૃષા લ્પિતનામમાત્ર: મ્મ: વુત: (સ્થાત્) | - એવા જે શબ્દો છે તેમાં, છાન્દોગ્ય ઉપનિષદનાં, વાવારમ્ભળવાળાં આ વિધાનનું જ ભાષ્ય મળે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૦) ૪૨૬ / વિવેચૂડામણિ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ केनापि मृद्भिन्नतया स्वरूपं घटस्य संदर्शयितुं न शक्यते । अतो घटः कल्पित एव मोहा - ગૃવ સત્યં પરમાર્થમૂતમ્ | રરૂર શ્લોકનો ગુજરાતી પાઠ: કેનાપિ મૃભિન્નતયા સ્વરૂપ ઘટસ્ય સંદશયિતું ન શક્યતે | અતો ઘટઃ કલ્પિત એવ મોહા - ચૂદેવ સત્યં પરમાર્થભૂતમ્ II ૨૩૧ || શ્લોકનો ગદ્ય અન્વય: કૃત્રિતયા ટી સ્વરૂપે સંવયિતું ન પ न शक्यते, अतः घटः मोहात् कल्पितः एव (अस्ति), मृद् एव परमार्थभूतं સત્ય (તિ) / રરૂ8 || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : કૃમિત્રતયા ઘટય સ્વરૂપે સંતુલિતું ન પિ ન શક્યતે | માટીથી ભિન્ન એવું ઘડાનું સ્વરૂપ સમજાવવું, (સંશય) એ કોઈ પણ માટે શક્ય નથી. તો પછી, આ બાબતમાં શું સમજવું? એ જ કે ગત: પર: મોદાતુ સ્થિત ઇવ (પ્તિ) | આથી એટલું સુનિશ્ચિત રીતે સાબિત થાય છે કે ઘડાને અજ્ઞાનને કારણે માટીમાં માત્ર કલ્પવામાં જ આવે છે. આથી અંતે આટલું પ્રતિપાદન થઈ શકે છે કે – મૃ૬ પત્ર પરમાર્થમૂત સત્ય (સ્તિ) | - ઘડાનું પારમાર્થિક અને વાસ્તવિક સત્ય માત્ર માટી જ છે. (૨૩૧). અનુવાદ : માટીથી ભિન્ન એવાં ઘડાનાં સ્વરૂપને સમજાવવાનું કોઈના પણ માટે શક્ય નથી. આથી (સાબિત થાય છે કે, ઘડો અજ્ઞાનને કારણે માટીમાં (માત્ર) કલ્પવામાં જ આવે છે. (તાત્પર્ય એ જ કે) ઘડાનું પારમાર્થિક સત્ય માટી જ છે. (૨૩૧). - ટિપ્પણ: અહીં પણ એ જ ચર્ચા ચાલુ રાખવામાં આવી છે. જેમ માટી ઘડાનું ઉપાદાન કારણ” છે, - એટલે કે માટીમાંથી જ ઘડો બનાવવામાં આવ્યો છે, તેમ જ બ્રહ્મ તો, જગતનું માત્ર “ઉપાદાન કારણ” જ નહીં પણ નિમિત્ત કારણ પણ છે. છાંદોગ્ય-ઉપનિષદનાં પેલાં શ્રુતિવચનને આધારે આપણે જોયું તેમ, “કાર્ય અને “કારણ વચ્ચે હંમેશાં અભેદ હોય છે. અજ્ઞાન અથવા મોહને કારણે, “કાર્યને કોઈક મિથ્યા નામ ભલે અપાય, પણ એ તો માત્ર કલ્પના જ છે. “કાર્ય હંમેશાં કારણરૂપ જ હોય છે. વસ્તુસ્થિતિ આવી છે ત્યારે, માટીથી અલગ એવું ઘડાનું સ્વરૂપ બતાવી જ કેવી રીતે શકાય ? “ઘડો” એવું નામ, એ અજ્ઞાનથી કરવામાં આવેલી કલ્પના-માત્ર જ છે. માટીથી જૂદું એવું ઘડાનું વાસ્તવિક અસ્તિત્વ જ નથી. જે કંઈ, ખરેખર, સત્ય છે તે તો માટી જ છે. વિવેકચૂડામણિ / ૪૨૭ Page #433 -------------------------------------------------------------------------- ________________ વેદાંત-દર્શનના પાયામાં રહેલો સિદ્ધાંત પણ આ જ છે કે જગત ભલે સાચું ‘દેખાતું’ હોય, સત્ય નથી, મોહને કારણે જ થયેલી આ તો એક મિથ્યા કલ્પના જ છે. બ્રહ્મથી ભિન્ન એવું જગતનું સ્વરૂપ કલ્પી શકાય જ નહીં. ઘડો અને માટીની બાબતમાં જેમ માટી જ પારમાર્થિક સત્ય છે (વૃત્તિા કૃતિ વ સત્યમ્ ।) તેમ, બ્રહ્મ અને બ્રહ્માંડની બાબતમાં પણ બ્રહ્મ જ પારમાર્થિક સત્ય છે. ‘ઘડો' (‘કાર્ય') જેમ માટી(‘કારણ')રૂપ જ છે, તેમ જગત(‘કાર્ય') પણ બ્રહ્મ(‘કારણ’)-રૂપ જ છે. આ એક ત્રિકાલાબાધિત સત્ય છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૧) ૨૩૨ सद्ब्रह्मकार्यं सकलं सदेव तन्मात्रमेतन्न ततोऽन्यदस्ति । अस्तीति यो वक्ति न तस्य मोहो विनिर्गतो निद्रितवत्प्रजल्पः ॥ २३२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સબ્રહ્મકાર્યં સકલં સદેવ તન્માત્રમેતજ્ઞ તતોડચંદસ્તિ । અસ્તીતિ યો વક્તિ ન તસ્ય મોહો વિનિર્ગતો નિદ્રિતવત્સજલ્પઃ || ૨૩૨ || શ્લોકનો ગદ્ય અન્વય : સબ્રહ્માય માં સત્ ત્ર (સ્તિ), તત્ તમ્માનં (ગત્તિ), ન તત: અર્ અસ્તિ, અસ્તિ રૂતિ ય: વૃત્તિ, તસ્ય મોહઃ ન વિનિવૃતઃ, (સ:) નિકિતવત્ પ્રનત્વ: (મસ્તિ) / રરૂર ॥ શબ્દાર્થ : આ શ્લોકમાં નાનાં નાનાં ચાર વાક્યો આ પ્રમાણે છે : (૧) સદ્બ્રહ્માય સત સત્ વ (અસ્તિ) । બ્રહ્માર્ય એટલે બ્રહ્મથી ઉત્પન્ન થયેલું (આ જગત), સત્ એટલે સત્યસ્વરૂપ. સત્યસ્વરૂપ એવાં બ્રહ્મથી ઉત્પન્ન થયેલું આ સકલ જગત સત્યસ્વરૂપ જ છે. (૨) તત્ તમ્માન્ત્ર (મસ્તિ), ન તત: અલ્ મસ્તિ । તત્ એટલે આ જગત, તમારૂં (તત્-માત્ર) છે. તત્ એટલે તે બ્રહ્મ, આ જગત તે બ્રહ્મ જ છે, તે(બ્રહ્મ)થી ભિન્ન નથી. (૩) અસ્તિ રૂતિ ય: વૃત્તિ, તસ્ય મોહઃ ન વિનિર્માતઃ । અસ્તિ એટલે કે છે, તેનાથી ભિન્ન છે, સત્-એટલે કે ‘સત્યસ્વરૂનું કાર્ય, બ્રહ્મનું કાર્ય બ્રહ્મથી જૂદું છે' એમ જે કહે છે, એવો મત જે ધરાવે છે, તેનું અજ્ઞાન ટળ્યું નથી, ગયું નથી, નાશ પામ્યું નથી. (તસ્ય મોહઃ 7 વિનિયંત: 1) (૪) (સ:) નિતિવત્ પ્રનત્વ: (અસ્તિ) । નિતિ એટલે ઊંઘતો માણસ, પ્રખ~: એટલે બકવાસ, બટબડાટ, પ્રલાપ (Prattle, Babble). (૨૩૨) અનુવાદ : સત્યસ્વરૂપ બ્રહ્મથી ઉત્પન્ન થયેલું આ સકલ (વિશ્વ) સત્યસ્વરૂપ જ ૪૨૮ | વિવેકચૂડામણિ Page #434 -------------------------------------------------------------------------- ________________ છે. આ બધું, વિશ્વ) માત્ર તે (બ્રહ્મ) જ છે, તેનાથી જુદું નથી “(જ) છે', એમ.. જે કહે છે, તેનું અજ્ઞાન નાશ પામ્યું નથી, તે તો ઊંઘતા માણસની જેમ બકવાસ જ કરે છે ! (૨૩૨) ટિપ્પણ: “અદ્વૈત' એટલે કે અભેદના સિદ્ધાંતની જ ચર્ચા અહીં પણ ચાલુ જ રહી છે. પાયામાં રહેલી અને અત્યંત મહત્ત્વની વાત, ગ્રંથકાર એ કહેવા માગે છે કે આ જગતમાં જે કાંઈ ભેદો દષ્ટિગોચર થાય છે, તે મિથ્યા કલ્પનામાત્રનું જ પરિણામ છે, અને આ માટે મનુષ્યનાં મોહ અને અજ્ઞાન જ જવાબદાર છે. આ પહેલાં માટી (કારણ') અને ઘડા(“કાર્ય”)નું દૃષ્ટાંત આપવામાં આવ્યું હતું અને અંતે નિષ્કર્ષ આપવામાં આવ્યો હતો કે ઘડાને કોઈ સ્વતંત્ર, વાસ્તવિક, માટીથી અલાયદું અસ્તિત્વ છે જ નહીં, જે કંઈ સત્ય છે, તે તો માટી જ છે (કૃદેવ સત્યં પરમાર્થભૂતમ્ ) શ્લોક-ર૩૧, વૃત્તિવા રૂતિ વ સત્યમ્ - છાંદોગ્ય-ઉપનિષદ) જેવું માટી-ઘડાનું દાંત, તેવું જ બ્રહ્મ-જગતનું દૃષ્ટાંત. માટીનું સઘળું “કાર્ય (ઘડો, કોડિયું, બરણી વગેરે) જો માટી-રૂપ જ હોય તો, સત્ય-સ્વરૂપ બ્રહ્મનું “કાર્ય (એટલે કે આ જગત) સત્યસ્વરૂપ બ્રહ્મ જ છે. ઘડો માટીથી જૂદો નથી, એ જ રીતે આ જગત પણ બ્રહ્મથી જૂદું નથી. આમ છતાં, કેટલાક માણસો એવા સ્વ-મત-આગ્રહી (Dogmatic) હોય છે કે આવી સાવ દીવા જેવી સ્પષ્ટ હકીકતને પણ સ્વીકારવા તૈયાર ન હોય અને પોતાના કક્કાને જ સાચો ઠરાવવા માટે એમ બોલ્યા કરે કે “ના, ના, આ જગત તો બ્રહ્મથી ભિન્ન જ છે !” તો, તેના વિશે શું કહેવું ? બીજું શું કહેવું ? એ જ કે તે બોલતો’ નથી, ઊંઘતા માણસની જેમ માત્ર “બબડે છે, “બકવાસ કરે છે, વૃથા બડબડાટ' જ કરે છે ! જેનો મોહ ન ટળ્યો હોય (તી મોદઃ વિનિતિ: ) તે તો આમ જ કરે ને ! અને એવાનો ધંધોખો' શો કરવો ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૨) ૨૩૩ ब्रह्मैवेदं विश्वमित्येव वाणी श्रौती ब्रूतेऽथर्वनिष्ठा वरिष्ठा । तस्मादेतद् ब्रह्ममात्रं हि विश्वं नाधिष्ठानाद् भिन्नताऽऽरोपितस्य ॥ २३३ ॥ . શ્લોકનો ગુજરાતી પાઠ: બધૈવેદ વિશ્વમિચેવ વાણી શ્રીતી બ્રોડથર્વનિષ્ઠા વરિષ્ઠા તસ્માતઃ બ્રહ્મમાત્ર હિ વિશ્વ નાધિષ્ઠાનાદ્ ભિન્નતાડડરોપિતસ્ય ૨૩૩ * વિવેકચૂડામણિ / ૪૨૯ Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અવય : “ટું વિશ્વે બ્રહ્મ ' રૂતિ વ અથર્વનિષ્ઠ વરિષ્ઠ श्रौती वाणी ब्रूते, तस्मात् एतत् विश्वं हि ब्रह्ममात्रं (अस्ति), आरोपितस्य अधिष्ठानाद् fમન્નતા (પ્તિ) / રરૂરૂ II | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : રૂતિ વ શ્રૌતી વાળી ઝૂતે | શ્રૌતી વાળી એટલે શ્રુતિનું વચન, મુંડક ઉપનિષદનું વિધાન. કૂતે એટલે કહે છે. શ્રુતિની વાણી આ પ્રમાણે જ કહે છે. આ શ્રુતીની વાણી કેવી છે? બે વિશેષણો : (૧) અથર્વનિષ્ઠાઅથર્વવેદમાં રહેલી, અથર્વવેદની, અને (૨) વરિષ્ઠ - એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. આ શ્રુતિ-વાણી શું કહે છે? ૐ વિશ્વ બ્રહ્મ તિ / “આ વિશ્વ બ્રહ્મ જ છે', - એમ કહે છે. તેથી શું થયું ? તમત્ તત્ વિશ્વ હિં બ્રહામાત્ર (તિ) | તેથી એમ પુરવાર થાય છે કે આ વિશ્વ, ખરેખર, માત્ર બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. પરંતુ આવા નિર્ણય માટેનો કશો પ્રમાણભૂત આધાર ખરો? હા, છે જ, આ રહ્યો તે આધાર : શાપિતયે ધટીના પિતા ને (પ્તિ) ધન એટલે આશ્રય, આધાર, નિવાસસ્થાન (Basis, Abode, Residence, beat), અને ગાપિત એટલે આવાં અધિષ્ઠાનમાં, એની ઉપર, આરોપણ કરવામાં આવેલી, રાખવામાં કે મૂકવામાં આવેલી વસ્તુ. કોઈ સ્થાન(ધકાન)માં રાખવામાં આવેલી વસ્તુ (ગાપિત) પેલાં સ્થાનથી જૂદી (fમત્ર) ન જ હોઈ શકે. બ્રહ્મ એ “અધિષ્ઠાન છે અને વિશ્વને એમાં અથવા એની ઉપર “આરોપિત કરવામાં આવ્યું છે. (૨૩૩) અનુવાદ : “આ વિશ્વ બ્રહ્મ જ છે' - એમ જ અથર્વવેદની શ્રેષ્ઠ વાણી કહે છે, તેથી આ વિશ્વ, ખરેખર, બ્રહ્મ માત્ર જ છે : આરોપિત(વસ્તુ)ની (તેના) અધિષ્ઠાનથી ભિન્નતા હોઈ શકે નહીં. (૨૩૩) ટિપ્પણ: બ્રહ્મ અને જગત વચ્ચેનાં શાશ્વત અદ્વૈતનો સિદ્ધાંત આચાર્યશ્રીના કેવલાદ્વૈત'-વાદની આધારશિલા છે, તેથી આ વાદનાં નિરૂપણનાં અનુસંધાનમાં, તેઓશ્રી, તેનાં ભિન્ન ભિન્ન પાસાંને, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી, તપાસે છે, અને પોતાનાં આ પરીક્ષણ-નિરીક્ષણના આધારે, એના પ્રકાશમાં, પોતાના આ વાદનું પ્રતીતિજનક રીતે પ્રતિપાદન કરે છે. જ્ઞાન સાથે સંકળાયેલી કોઈ પણ બાબતની આત્યંતિક સ્વીકૃતિ માટે, ન્યાયવૈશેષિક દર્શનો અનુસાર, ચાર “પ્રમાણ', – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ અથવા શ્રુતિ, – સ્થાપવામાં આવ્યાં છે, એ વાત, આ પહેલાં, કહેવાઈ ગઈ છે, અને એ પણ આપણે જોયું છે કે આ ચારમાંથી સૌથી પ્રમાણભૂત (Most authoritative) પ્રમાણ માત્ર એક જ છે, અને તે છે શબ્દ અથવા શ્રુતિ પ્રમાણ. આચાર્યશ્રીએ પોતાના સિદ્ધાંતની પ્રમાણભૂતતા માટે, અહીં, કૃતિ-વચનનું, “શ્રૌતી વાણીનું પ્રમાણ ટાંક્યું છે. વૈદિક સાહિત્યની પરંપરા પ્રમાણે ચારેય વેદોને પોતપોતાનાં જૂદા જૂદાં ઉપનિષદો છે. એ નિયમ પ્રમાણે, મુંડક-ઉપનિષદ અથર્વવેદનું ગણાય છે અને મુંડક, ૧૨ કે ૧૩ મુખ્ય ઉપનિષદો, – જેના પર આચાર્યશ્રીએ ૪૩૦ | વિવેકચૂડામણિ Page #436 -------------------------------------------------------------------------- ________________ ભાષ્યો લખ્યાં છે, તેમાંનું એક છે, અને તેથી જ, આ શ્રુતિવચન માટે અથર્વનિષ્ઠા વરિષ્ઠી શ્રૌતી વાણી, - એવા શબ્દો પ્રયોજાયા છે. મુંડક-ઉપનિષનું, આચાર્યશ્રીને અભિપ્રેત એવું, તે શ્રુતિવચન આ પ્રમાણે છે : ब्रह्मैवेदममृतं पुरस्ताद् ब्रह्म पश्र्वाद् ब्रह्म दक्षिणतश्चोन्तरेण । अधश्र्वोर्ध्वं च प्रसृतं ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् ॥ २,२,११ ॥ (‘જે આ આગળ છે તે અમૃતરૂપ બ્રહ્મ જ છે, પાછળ બ્રહ્મ છે, દક્ષિણ તરફ અને ઉત્તર તરફ, ઊંચે અને નીચે, તથા સર્વત્ર) પ્રસરેલું બ્રહ્મ છે, આ સર્વ બ્રહ્મ જ છે, આ શ્રેષ્ઠતમ છે.') મુંડક - ઉપનિષદના આ મંત્રનું જ વિવરણ અને વિમર્શન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. અત્યંત સરળ શબ્દોમાં અહીં બ્રહ્મ અને વિશ્વનાં અદ્વૈતને નિરૂપવામાં આવ્યું છે. પ્રતિપાદનની અસંદિગ્ધતા અને સુનિશ્ચિતતા માટે, વધારાનો એક મુદ્દો અહીં રજુ કરવામાં આવ્યો છે, તે એ કે બ્રહ્મ તો સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન' છે અને બ્રહ્માંડ તો આ બ્રહ્મરૂપી અધિષ્ઠાન પર માત્ર “આરોપિત છે. “આરોપિત' હોય તેનું અસ્તિત્વ, એનો સમગ્ર આધાર, એનું એક માત્ર આશ્રયસ્થાન જ “અધિષ્ઠાન હોય છે. “આરોપિત’ને “અધિષ્ઠાન'થી ભિન્ન, અલગ, જૂદું, આગવું ચૈતન્ય જ હોતું નથી, તેથી એક સુસંગત અને તર્કપૂત સત્ય આમાંથી એ નિષ્પન્ન થાય છે કે “આ વિશ્વ જ બ્રહ્મ છે.” (ä વિશ્વ ગ્રહ વ ). “અધિષ્ઠાન” અને “આરોપિત’ની વિભાવના આ દૃષ્ટાંતથી સ્પષ્ટ બનશે : રસ્તે જતાં, રાત્રે, દોરડું (રજ્ઞ) પડ્યું હતું તે, અંધારાને કારણે, “સાપ” (સી) છે એમ લાગ્યું. આમાં “દોરડું “અધિષ્ઠાન' છે. અને “સાપ” “આરોપિત છે. હકીકતમાં તો, “સાપ” હતો જ નહીં, એ તો માત્ર ભ્રમ જ હતો. પરંતુ જે ખોટો સાપ” પણ ત્યાં જણાયો, તેનું તો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હતું જ નહીં. દોરડાનું અસ્તિત્વ એ જ “સાપ'નું અસ્તિત્વ બની. ગયું ! કારણ કે તે ખોટો “સાપ” પણ “સાચાં' “દોરડા” રૂપી “અધિષ્ઠાન” પર “આરોપિત” હતો. આમ, અહીં પણ આરોપિત (સાપ)ની, તેના “અધિષ્ઠાન' (દોરડા)થી કશી ભિન્નતા નથી. અને આ “ચૂકાદો (Verdict) તો શબ્દશ્રુતિ)પ્રમાણની, શ્રૌતી વાણીની આજ્ઞા ! એમાં તો એક જ વિકલ્પ, – અમલ અને અનુપાલન. એમાં ન અવકાશ, કોઈ તર્કને, કોઈ દલીલને, કશી ચર્ચાને ! “The Charge of the Light Brigade' નામનાં કાવ્યમાંની, અંગ્રેજ કવિ લૉર્ડ ટેનિસન(Lord Tennyson, 1809-1892)ની આ પંક્તિઓ યાદ આવી જાય છે : There's not to make reply, There's not to reason why, There's but to do and die ! વિવેકચૂડામણિ | ૪૩૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ સેનાપતિ આદેશ આપે કે “આક્રમણ કરો' : March forward ! એટલે સૈનિકો પાસે તો, એક જ વિકલ્પ : To do and die ! લડવું અને ખપી જવું ! શ્રુતિ ચુકાદો આપે કે “આ સઘળું બ્રહ્મ જ છે,” એટલે એ તો વેદવાક્ય ! સાધક માટે તો શિરસા-માન્ય જ! શ્લોકનો છંદ : શાલિની (૩૩) ૨૩૪ सत्यं यदि स्याज्जगदेतदात्मनो ->નતત્વહાનિર્નિમાઝમાતા ! असत्यवादित्वमपीशितुः स्या -ચૈતન્ ત્રયં સાધુ હિત મહાત્મનામ્ II ૨૩૪ શ્લોકનો ગુજરાતી પાઠ : સત્યં યદિ સ્યાજગદેતદાત્મનો. “ -હનત્તતહાનિર્નિગમપ્રમાણતા ! અસત્યવાદિતમપીશિતુ સ્યા -ઐતત્ ત્રયં સાધુ હિત મહાત્મનામ્ II ર૩૪ | શ્લોકનો ગદ્ય અન્વય: યદિ તત્ સત્ સત્ય થાત, માત્મ: અનન્તત્વનિ: (ચ), નિગમ-અપ્રમાણતા (ાત), શિgઃ (૧) ગણ સત્યવકત્વ (સાત) | एतत् त्रयं महात्मनां न साधु हितं (च भवेत्) ॥ २३४ ॥ શબ્દાર્થ : યદિ તત્ નમન સત્ય યાત્ - જો (કદાપિ) આ જગત સત્ય હોય તો. તો, શું વાંધો આવી જાય ? આવા ત્રણ દોષો અથવા આવી ત્રણ અસંગતિઓ ઉપસ્થિત થાય : (૧) આત્મનઃ મનનવનિ (સાત) | - આત્માનું અનંતપણું રહેશે નહીં. “આત્મા અનંત છે, - એ હકીકતને હાનિ પહોંચે, આત્મા અનંત ન જ રહે, (૨) નિગમ-ગામાતા (થા).નિગમ એટલે શ્રુતિ, શબ્દપ્રમાણ, વેદવચન, અપ્રમાણતા - અપ્રમાણ ઠરે, તે ખોટી ઠરે, તેની પ્રમાણભૂતતા (Authoritativeness) જ ન રહે, તે શંકાસ્પદ બની રહે, અને (૩) શતઃ અપ (૨) અસત્યવાલિd (ચા) | શિરૃ એટલે ઈશ્વર, એનું અસત્યવાદિત્વ સાબિત થાય, ઈશ્વર અસત્યભાષી છે, ઈશ્વર અસત્ય બોલે છે, એવી પરિસ્થિતિ સર્જાય. તત્ ત્રયમ્ - ઉપર્યુક્ત ત્રણેય દોષો, અસંગતિઓ, મહાત્મનાં લધુ હિત ૨ ન (મત) | મહાત્માઓ માટે સારી અને હિતકારક ન ગણાય. (૨૩૪) અનુવાદઃ જો આ જગત સત્ય હોય તો, આત્માનાં અનંતપણાને હાનિ પહોંચશે, શ્રુતિ પ્રમાણભૂત નથી એમ ઠરે, અને ઈશ્વર પણ અસત્યવાદી ઠરે : આ ત્રણ (દોષો) મહાત્માઓ માટે સારા અને હિતકારક નથી. (૨૩૪) ટિપ્પણ : વહ સત્ય નાથ્થિા I – વેદાન-દર્શનના આ સુપ્રસિદ્ધ સિદ્ધાંત ૪૩ર | વિવેકચૂડામણિ Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે જગત મિથ્યા, અસત્ય છે. આમ છતાં પણ દરેક સમાજમાં કેટલાક નકારવાદીઓ (Negativists) અને અભદ્રદર્શીઓ (Cynics) હોય છે. એમને કશું સારું સ્વીકારવું ગમે જ નહીં. આવી કોઈક વ્યક્તિ હઠ પકડે અને દુરાગ્રહ જ સેવ્યા કરે કે “ના, તમારી વાત સાચી નથી, જગત તો સત્ય જ છે !” - તો ? આવો અનુચિત વાદ સ્વીકારવામાં આવે તો, કેવું અને કેટલું દુષ્પરિણામ ઊભું થાય, એની ચર્ચા આ શ્લોકમાં કરવામાં આવી છે. આમ તો, ભાષ્યની શૈલીનું જ આ એક પાસું છે અને આચાર્યશ્રીએ પોતાનાં ભાષ્યોમાં, પૂર્વપક્ષની દલીલોનું ખંડન કરવા માટે, એનો પ્રભાવક રીતે પ્રયોગ કર્યો છે. આચાર્યશ્રી, એટલે કે સિદ્ધાંતપક્ષ, પેલા પૂર્વપક્ષને ચેતવણી આપતાં કહે કે “જો તમે આવી ખોટી દલીલ કરશો તો, - તિ વેત, - આપણી ચર્ચામાં આવી અસંગતિઓ ઊભી થશે !' આવા દોષ અથવા કે આવી અસંગતિ માટેનો પારિભાષિક શબ્દ છે, “પ્રસંગ', – એક અનિચ્છનીય પરિસ્થિતિ (Undesirable contingency). ભૂમિતિશાસ્ત્ર(Geometry)માં પણ, કોઈક પ્રમેય(Theorm)ને સિદ્ધ કરવા માટે, અસત્ય શરતથી આરંભ કરવામાં આવે તો, અંતે, અસ્વીકાર્ય એવું પરિણામ જ ઊભું થાય છે, અને પછી પેલી અસત્ય શરતને રદ કરવાનો પ્રસંગ સર્જાય છે અને સ્વીકૃત તત્ત્વ(Data)ને સ્વીકારવાનું ફરજિયાત બની રહે છે - જો જગતને સત્ય માનવામાં આવે તો, આવા ત્રણ પ્રસંગો સર્જાવાનો ભય રહેશે : (૧) બ્રહ્મ - અનંત છે, એવી તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનન્દવલ્લીને (સત્ય જ્ઞાન અનન્ત બ્રહ્મ ) આ પહેલાં ટાંકવામાં આવી જ છે.હવે જો જગત સત્ય હોય તો, આત્માના આ અનંતપણાનું શું ? જગતને સત્ય માનીએ, એટલે તેને “અનંત' પણ માનવું જ પડે, અને જગતને “અનંત' માનીએ તો આત્માનું “અનંતત્વ' ટકી જ ન શકે, અને આત્મા અનંત નથી, પણ “સાન્ત' છે, એવું સ્વીકારવાની ફરજ પડે, એના કરતાં વધારે ભયંકર બીજી આપત્તિ કઈ ? આ પહેલો પ્રસંગ'. (૨) અને આ પ્રસંગમાંથી જ બીજો પ્રસંગ એ ઊભો થાય કે આત્માના અનંતત્વ વિશેની પેલી તૈત્તિરીય કૃતિનું શું? શ્રુતિ એટલે વેદ, નિગમ, એ કદી અપ્રમાણભૂત હોઈ જ ન શકે, પણ આત્માને “અનંત'ને બદલે “સાન્ત” બનાવી દેવાય તો, નિગમની અપ્રમાણભૂતતાનો પ્રસંગ ઊભો થયા વિના રહે નહીં, અને (૩) જો જગત સત્ય હોય તો તે કદી નાશ પામે નહીં, તેનો ક્યારેય પણ અભાવ થાય નહીં, પરંતુ સહુ જાણે છે તેમ, જગતનો પ્રલય તો થાય જ છે. અને જો સત્ય એવા જગતનો આ રીતે અભાવ થતો હોય તો, જે પોતે ઈશ્વરના અવતાર છે, એવા ભગવાન શ્રીકૃષ્ણનાં ગીતામાંનાં આ વચનોનું શું? “સત્યનો અભાવ હોતો નથી !” ( અપાવો વિદ્યતે સતઃ | ૨,૬). આમ, સ્વયં ઈશ્વરને અસત્યવાદી ઠેરવવાનો અક્ષમ્ય અપરાધ ઊભો થાય ! આમ, જો પૂર્વપક્ષની મૂળ દલીલ કે “આ જગત સત્ય છે, તેને માન્ય ફર્મા – ૨૮ વિવેકચૂડામણિ | ૪૩૩ Page #439 -------------------------------------------------------------------------- ________________ રાખવામાં આવે તો, ક્યારેય ન સ્વીકારી શકાય એવી, ઉપર્યુક્ત ત્રણ (7) અસંગતિઓને સ્વીકારવાની “મહા-આપત્તિ સર્જાય ! અને સંતો-મહંતો-મહાત્માઓ, જરા પણ ઢીલા કે નબળા બનીને, આવી અસંગતિઓ સ્વીકારે છે, તેમના માટે સારું કે હિતકારક નથી, એમને શોભતું કે છાજતું નથી ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૪) ૨૩૫ ईश्वरो वस्तुतत्त्वज्ञो न चाहं तेष्ववस्थितः । न च मत्स्थानि भूतानीत्येवमेव व्यचीक्लुपत् ॥ २३५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઈશ્વરો વસ્તુતત્ત્વજ્ઞો ન ચાહે તેપ્યવસ્થિત ન ચ મસ્થાનિ ભૂતાનીયેવમેવ વ્યચીપતુ ૨૩૫ / શ્લોકનો ગદ્ય અવયઃ વસ્તુતર્વિજ્ઞ: ફંડ ન ર માં તેવું સ્થિત:, ન च भूतानि मत्स्थानि' इति एवं एव व्यचीक्लुपत् ॥ २३५ ॥ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : : પર્વ પત્ર વ્યવવસ્તૃત્ | વ્યવવસ્તૃત વિસ્તૃ એ ધાતુનું અદ્યતન ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ, એટલે સ્પષ્ટ કહ્યું છે, ભારપૂર્વક, સુનિશ્ચિત રીતે કહ્યું છે. ઈશ્વરે સ્પષ્ટ કહ્યું છે. ઈશ્વર કેવો છે? વસ્તુતર્વિજ્ઞ - વસ્તુનાં મૂળ સ્વરૂપને યથાર્થ, સાચા અર્થમાં જાણનાર, પારમાર્થિક વસ્તુના જાણકાર. ઈશ્વરે શું કહ્યું છે? તેમણે આ બે સત્યો કહ્યાં છે : (૧) = માં તેવું (મૂds) મવસ્થિતઃ | “ન તો હું તેઓ(ભૂતો)માં રહું છું, કે (૨) ને ૨ (મૂતનિ) મનિ (ત્તિ) ‘તેઓ (ભૂતો) મારામાં નથી.” આનો અર્થ એ થયો કે ઈશ્વર ભૂતોમાં રહેલા નથી અને ભૂતો ઈશ્વરમાં રહેલાં નથી. (૨૩૫). અનુવાદ : વસ્તુનાં મૂળ સ્વરૂપના યથાર્થ જાણકાર એવા ઈશ્વરે (ગીતામાં) ભારપૂર્વક આ પ્રમાણે જ કહ્યું છે કે – “ન તો હું તેઓ(ભૂતો)માં રહું છું કે ન તેઓ (ભૂતો) મારામાં રહે છે.” (૨૩૫). - ટિપ્પણ : આ શ્લોકનું તાત્પર્ય એ છે કે જગત સત્ય નથી, તે છતાં પણ જો જગતને સત્ય માનવામાં આવે તો, ગયા શ્લોકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તેમ, ઈશ્વર અસત્યવાદી છે, એવો તાત્ત્વિક દોષ અથવા પ્રસંગ' ઊભો થાય. હવે એ જોઈએ કે ઈશ્વર ક્યાં, ક્યારે શું બોલ્યા છે, અને એમના એ બોલ, એ વચનો, એમની એ ઉક્તિઓ, એ બધું, જગતને સત્ય માનવામાં આવે તો, - કેવી રીતે અસત્ય ઠરે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં આ પ્રમાણે કહ્યું છે : ૪૩૪ | વિવેકચૂડામણિ Page #440 -------------------------------------------------------------------------- ________________ मया ततं इदं सर्वं जगद् अव्यक्तमूर्तिना । मत्स्थानि सर्वभूतानि न च अहं तेषु अवस्थितः ॥ न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् । भूतभृत् न च भूतस्थो मम आत्मा भूतभावनः ॥ ९,४-५ ॥ ગ્રંથમાનાં, આ શ્લોકમાંનાં આચાર્યશ્રીનાં વિધાનો, ગીતાનાં આ બે શ્લોકો પર આધારિત છે, તે સ્પષ્ટ છે. પરંતુ સામાન્ય વાચક માટે મુશ્કેલી એ છે કે મૂળ ગીતામાં જ ભગવાનનાં પોતાનાં જ બે વાક્યો વચ્ચે પૂરેપૂરો પરસ્પર-વિરોધ છે : માનિ સર્વભૂતાનિ । (શ્લોક-૪) અને ન ચ મત્સ્યાનિ ભૂતાનિ । (શ્લોક-૫) બધાં ભૂતો (પ્રાણીઓ વગેરે) ભગવાનમાં રહેતાં-રહેલાં હોય તો, તે જ ભૂતો ભગવાનમાં રહેતાં-રહેલાં નથી, – એ કેવી રીતે શક્ય બને? અને કેવી રીતે માની શકાય ? આવા વિરોધાભાસનું નિવારણ કેવી રીતે કરવું ? અહીં, આ નિવારણ માટે, જરા ઊંડું ઊતરવાની અને ઝીણી નજરે અર્થઘટન કરવાની જરૂર છે : પહેલી વાત તો એ કે ભગવાન અહીં અર્જુનને પોતાના ઈશ્વરીય યોગને જોવાનું, પોતાની યોગશક્તિને જોવાનું, કહે છે (પશ્ય મે ચોઘં પેશ્વરમ્ । શ્લોક-પ). આ કોઈ સામાન્ય ભૌતિક વાત નથી, ઈશ્વરની અલૌકિક યૌગિક શક્તિની વાત છે. આમાંથી જ ફલિત થતી બીજી વાત એ છે કે આ આખા જગતને ‘અવ્યક્ત-મૂર્તિ' એવા નિરાકાર ઈશ્વર ઉત્પન્ન કરે છે (અવ્યમૂર્તિના શ્લોક-૪ અને ભૂતભાવનઃ શ્લોક-૫), બધાં જ ભૂતો તેનામાં રહે છે (મર્ત્યાનિ ભૂતાન),. કારણ કે પ્રકૃતિ પણ તેની જ છે, અને છતાં બધાં ભૂતો તેનામાં રહેતાં નથી (ન ૪ મત્સ્યાનિ ભૂતાનિ), કારણ કે પ્રકૃતિ જડ છે અને તેથી તે ચૈતન્યસભર પરમતત્ત્વને સ્પર્શી શકતી નથી. 1 ત્રીજી વાત એ કે પોતે સર્જેલા આ જગતમાં ઈશ્વર ભલે સર્વત્ર વ્યાપ્ત હોય (મયા તતં તૂં સર્વમ્ । શ્લોક-૪), પરંતુ એનો અર્થ એ નથી કે ઈશ્વર અને સર્વ ભૂતો વચ્ચે આવું સમીકરણ (Equation) સ્થાપી શકાય ઃ— સર્વ ભૂતો = ઈશ્વર સર્વ ભૂતો. ઈશ્વર અને પોતે રચેલી સૃષ્ટિથી ઈશ્વર કૈંક ઊંચે જ રહે છે ઃ ઋગ્વેદમાં કહ્યું છે તેમ, આખીયે ભૂમિને બધી બાજુથી વ્યાપ્યા પછી પણ તે પોતે તો તેને અતિક્રમીને, દશ આંગળ તેનાથી ઉપર અને પેલી પાર બહાર નીકળી જાય છે :— = स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद् दशांगुलम् ॥ १०,९०, १ ॥ ટૂંકમાં, અસંખ્ય ભૂતોથી ભરેલું આ જગત અને એ જ જગતને સર્જનાર ઈશ્વર, એ બંનેનો ‘વ્યાપ' (Pervasion, Expansion) એકસરખો ન હોય, નથી વિવેકચૂડામણિ / ૪૩૫ Page #441 -------------------------------------------------------------------------- ________________ જ. જગત સીમિત છે, જ્યારે ઈશ્વર અસીમ છે. ઈશ્વરનું સ્વરૂપ ‘અંતરસ્થ’ (Imminent) હોવા ઉપરાંત ‘સર્વાતિશાયી' (Transcendental) પણ છે. અને હવે છેલ્લી વાત : ઈશ્વરનો આત્મા, પોતાના વડે ઉત્પન્ન વસ્તુઓમાં જ સમાઈ શકે નહીં (મમ આત્મા ભૂતભાવનઃ । શ્લોક-૫). આ જગત ઈશ્વરનું જીવંત સ્વરૂપ હોવા છતાં, ઈશ્વરનું તે સંપૂર્ણ (Complete) અને પરિપૂર્ણ (Absolute) સ્વરૂપ નથી. બીજા શબ્દોમાં કહીએ તો,– બધા જ ભૂતો બરાબર ઈશ્વર, પરંતુ ઈશ્વર બરાબર બધાં જ ભૂતો, – એમ નહીં ! - ભગવાન પોતે જ કહે છે તેમ, પોતે ભૂતોને સર્જનાર (ભૂતભૃત) હોવા છતાં, ભૂતોમાં રહેલા(ભૂતસ્થ) નથી. (શ્લોક-૫) અને ભગવાન પોતે જ, પોતાનાં વચનોમાંના ઉપર્યુક્ત વિરોધાભાસથી જાણે સભાન હોય તેમ, ભૂતો સાથેનાં પોતાનાં ‘સ્થાન' વિશે, પોતે જ ત્યારપછીના શ્લોકમાં આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે ઃ यथा - आकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि मत्स्थानि - इति उपधारय ।। શ્લોક ૬ ॥ વાયુ સર્વ દિશાઓમાં વાય છે, છતાં વાયુમાં આવતાં પરિવર્તનોથી આકાશ પર કંઈ જ અસર પડતી નથી. આમ, ઈશ્વર આકાશવત્ છે. અંતમાં, શ્લોકનાં તાત્પર્યને ફરીથી યાદ કરીએ તો, જગતને સત્ય માનવામાં આવે તો, ‘વસ્તુતત્ત્વજ્ઞ' એવાં ઈશ્વરનાં, ગીતાનાં આ વચનો ખોટાં ઠરે, અને ઈશ્વર અસત્યવાદી ઠરે ! (શિતુઃ અપિ અસત્યવાવિત્વમ્) શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૩૫) ૨૩૬ - यदि सत्यं भवेद्विश्वं सुषुप्तावुपलभ्यताम् । यन्नोपलभ्यते किंचिदतो ऽसत्स्वप्नवन्मृषा ॥ २३६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યદિ સત્ય ભવેદ્ધિશ્ચં સુષુપ્તાવુપલભ્યતામ્ । યજ્ઞોપલભ્યતે કિંચિદતોઽસત્ત્વપ્રવįષા || ૨૩૬ || શ્લોકનો ગદ્ય અન્વય : લિ વિશ્વ સત્યં મવેત્ (હિ) સુષુપ્તૌ (તર્) ૩૫તમ્યતામ્, (ન્તુિ) યત્ (સુષુતૌ) િિવદ્ ન પત્નમ્યતે, અત: (તત્ વિશ્વ) સ્વપ્નવત્ અસત્ મિથ્યા (શ્વ મસ્તિ) ॥ ૨૩૬ ॥ ... શબ્દાર્થ : યવિ હિ ‘જો...તો', વાળી વાક્યરચના છે. જો' શું ? િ વિશ્ર્વ સત્યં ભવેત્. ‘જો વિશ્વ સત્ય હોય તો’. ‘તો' શું ? ર્દિ સુષુપ્તૌ (તર્) ૪૩૬ / વિવેચૂડામણિ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩પત્તસ્થતામ્ | સુપુતૌ ૩૫ત્તથ્થતીમ્ - તો સુષુપ્તિ-અવસ્થામાં પ્રતીત થાય, પ્રતીત થવું જોઈએ, અનુભવવામાં આવવું જોઈએ, દેખાવું જોઈએ. (f) તા. (લુપુરી) રવિન્દ્ર ન ૩ 7ખ્યતે | પરંતુ સુષુપ્રિ-અવસ્થામાં તેની કશી જ પ્રતીતિ થતી નથી, તે જરા પણ પ્રતીત થતું નથી. આથી, આ કારણે, માટે, (ત૬ વિશ્વ) સ્વવત્ સત્ મિથ્થા (૨ પ્તિ) . તે વિશ્વ) સ્વમની જેમ અસત્ અને મિથ્યા છે. / ૨૩૬નાં અનુવાદઃ જો વિશ્વ સત્ય હોય તો, સુષુપ્રિ-અવસ્થામાં તે પ્રતીત થવું જોઈએ, પરંતુ (સુષુપ્તિ-અવસ્થામાં) તેની કશી જ પ્રતીતિ થતી નથી, આથી તે (વિશ્વ) સ્વકની જેમ અસતુ અને મિથ્યા છે. (૨૩૬) ટિપ્પણ : વિશ્વ અસત્ય હોવાની હકીકત ગ્રંથકાર સિદ્ધ કરવા ઇચ્છે છે, તેથી અહીં પણ, આ પહેલાંના બે-એક શ્લોકોની જેમ, વિશ્વને જો સત્ય માનવામાં આવે તો, વધારાની એક અસંગતિ ઊભી થાય, એવું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે. જો વિશ્વ, ખરેખર, સત્ય હોય તો, જાગ્રત-અવસ્થામાં મનુષ્ય જોયેલું વિશ્વ તથા તેમાંની વસ્તુઓ (મકાનો, નદીઓ, પર્વતો વગેરે) તથા તે સમયની અનુભૂતિઓ (સુખ, દુઃખ, ભોગ વગેરે) અને પરિસ્થિતિઓ (સંપત્તિ, દરિદ્રતા, પ્રતિષ્ઠા વગેરે) સુષુપ્રિ-અવસ્થામાં પણ પ્રતીત થવાં જોઈએ, જણાવાં જોઈએ. પરંતુ સહુનો સાર્વજનિક સ્વાનુભવ એવો છે કે સુષુપ્તિ અવસ્થામાં, કોઈને પણ, કદી પણ, જાગ્રત-અવસ્થામાં અનુભવેલાં વિશ્વનો કશો જ અનુભવ થતો નથી. એનો અર્થ એ થાય કે સુષમિઅવસ્થામાં વિશ્વનો અભાવ સર્જાય છે, એનું અસ્તિત્વ રહેતું નથી. એવો એક અફર અને અટલ નિયમ છે કે જે વસ્તુ સત્ય હોય, તે તો ત્રણેય કાળમાં અને ત્રણેય અવસ્થાઓમાં એક્સરખી રીતે સત્ય પ્રતીત થવી જોઈએ. પરંતુ આ નિયમ, વિશ્વની બાબતમાં, સુષુપ્તિ-અવસ્થાનાં સંદર્ભમાં, જળવાતો નથી. એટલે, અગાઉ જેમ, વિશ્વને સત્ય તરીકે સ્વીકારવાથી, જે થોડા પ્રસંગો', એટલે કે અનિચ્છનીય દોષો ઊભા થયા હતા તેમ જ, અહીં પણ, એવો એક વધારાનો દોષ, મનુષ્યનો પોતાનો અનુભવ ખોટો કરવાનો દોષ, સર્જાયાનું આચાર્યશ્રીએ નિરૂપણ કર્યું છે, અને તેથી વિશ્વ અસત્ય, અનિત્ય, મિથ્યા છે, એ સિદ્ધ થાય છે. આત્મા તો ત્રણેય કાળમાં અને ત્રણેય અવસ્થાઓમાં, સદા સર્વદા, એકસરખી રીતે, અબાધિત, ઉપલબ્ધ અને અનુસૂત રહે છે, જ્યારે અવસ્થાઓ, તેમાંની અનુભૂતિઓ-પરિસ્થિતિઓ અને વિશ્વ પોતે વિશે પણ, આવું શક્ય બનતું નથી, તેથી આ બધું મિથ્યા છે. શ્લોકનો છંદ : અનુપુપ (૨૩૯) વિવેકચૂડામણિ | ૪૩૭ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭. अतः पृथङ्नास्ति जगत् परात्मनः पृथक् प्रतीतिस्तु मृषा गुणादिवत् । आरोपितस्यास्ति किमर्थवत्ता -ધિષ્ઠાનમીમતિ તથા રમે રર૭ | શ્લોકનો ગુજરાતી પાઠ: - અતઃ પૃથક્નાસ્તિ જગતું પરાત્મનઃ પૃથક પ્રતીતિસ્તુ મૃષા ગુણાદિવતું ! -આરોપિતસ્યાતિ મિર્થવત્તા ડધિષ્ઠાનમાભાતિ તથા ભમેણ | ર૩૭ / શ્લોકનો ગદ્ય અવય : મતક ના પરાત્મનઃ પૃથર તિ, (ત) पृथक् प्रतीतिः तु गुणादिवत् मृषा (अस्ति), आरोपितस्य (वस्तुनः) कि अर्थवत्ता अस्ति ? अधिष्ठानं (एव) तथा (आरोपितवस्तु इव) भ्रमेण आभाति | ૨રૂ૭ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મત: ગત્ પત્મિનઃ પૃથર ગતિ પત્ની એટલે પરમાત્મા, પૃથ એટલે જૂદું, અલગ, ભિન્ન. આથી, જગત પરમાત્માથી જૂદું નથી. પરંતુ તો પછી, તે જૂદું પ્રતીત થાય છે, તેનું શું? (ત) પ્રતીતિ તુ ગુણવિદ્ મૃષા (પ્તિ) | પૃષા ગુલિવન્ | પૃષા એટલે મિથ્યા. ગુણવાન પુરુષોનાં ગુણોની જેમ. ગુણવાન માણસના ગુણો, ખરેખર, તેનાથી જૂદા નથી, છતાં જૂદા જણાય છે, તેમ. ગાપિત (વસ્તુન:) #િ અર્થવત્તા (અતિ) ? અર્થવત્તા એટલે વાસ્તવિકતા, ખરેખર પરિસ્થિતિ, Reality. આરોપિત વસ્તુનું તે વળી કશું વાસ્તવિકપણું હોય ખરું ? અવાસ્તવિક વસ્તુ કદી વાસ્તવિક હોય ખરી ? ન જ હોય, નથી જ, તો પછી આવી પ્રતીતિ થાય છે, એનું શું ? अधिष्ठानं (एव) तथा (आरोपितवस्तु इव) भ्रमेण आभाति । अधिष्ठानं भेटले બ્રહ્મ, પરમાત્મા. પ્રતીતિ થાય છે તે તો, અધિષ્ઠાનની જ છે. તો પછી તે (તથા) આરોપિત વસ્તુનાં રૂપમાં, કેમ ભાસે છે (મામતિ) ? એનો જવાબ છે : ભ્રમને કારણે. તેવી પ્રતીતિ માત્ર ભ્રાંતિ જન્ય છે. (૨૩૭) અનુવાદઃ આથી, જગત પરમાત્માથી જૂદું નથી, એનું જે જૂદાપણું પ્રતીત થાય છે, તે તો ગુણવાન મનુષ્યથી તેના ગુણો જૂદા દેખાય છે, તેના જેવું છે. (વળી), આરોપિત વસ્તુ કદી, ખરેખર, વાસ્તવિક હોય ખરી ? ન જ હોય). (હકીકતમાં), અધિષ્ઠાન જ તેવું (એટલે કે તે રૂપે, વાસ્તવિક વસ્તુ રૂપે), (માત્ર) ભ્રમને કારણે, ભાસે છે. (૨૩૭) ૪૩૮ | વિવેક્યૂડામણિ Page #444 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: જગત સત્ય હોય, અથવા એમ સ્વીકારવામાં આવે તો, કેવા-કેવાં અનુચિત, અનિચ્છનીય અને અનિષ્ટ-કક્ષાના પ્રસંગો સર્જાય, એનું પ્રતિપાદન કરીને, છેલ્લા શ્લોકમાં, સુનિશ્ચિત રીતે સિદ્ધ કરવામાં આવ્યું કે જગત તો, સ્વમ જેવું અસત્ય અને મિથ્યા છે. ' હવે, હકીકત આવી હોવાથી, ઉપર્યુક્ત સિદ્ધિમાંથી જ બીજી સિદ્ધિ સ્વાભાવિક રીતે, એ ફલિત થાય કે આવું મિથ્યા જગત પરમાત્માથી જૂદું ન હોઈ શકે. પરંતુ, તો પછી જગત પરમાત્માથી ભિન્ન પ્રતીત થાય છે, તેનું શું? આવી મિથ્યા (મૃષા) પ્રતીતિનાં બે કારણો આવામાં આવ્યાં છે : (૧) પહેલું તો એ કે ગુણવાન માણસના ગુણો તે માણસથી જૂદા ન હોવા છતાં, અવિવેકીને જૂદા જણાય છે (પૃથ પ્રતીતિ:). એનું કારણ, એવા માણસનું અજ્ઞાન અથવા વિવેકબુદ્ધિનો તેનો અભાવ જ છે. ગુણો તો, ગુણવાન માણસની અંદર, એની સાથે, એના સ્વભાવમાં અથવા વ્યક્તિત્વમાં જ રહે છે, માણસની બહાર, બીજે ક્યાંય હોઈ શકે જ નહીં, અને છતાં અજ્ઞાની કે અવિવેકીને એ બંને એટલે કે દ્રવ્ય' (ગુણવાન માણસ) અને એનાં “ગુણો' જૂદા જણાય છે (થ પ્રતીતિ:). પરંતુ તે પ્રતીતિ તો મિથ્યા જ છે, અને (૨) બીજું, આ પહેલાં, આપણે જોયું તેમ, જગત તો બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં માત્ર આરોપિત જ છે, અને આરોપિતનું, તેનું પોતાનું એવું, જૂદું અસ્તિત્વ કે વાસ્તવિકપણું તો કદી હોય જ નહીં. અંધારું હતું, તેથી “દોરડું “સર્પ રૂપે પ્રતીત થયું, પરંતુ સર્પ તો હતો જ ક્યાં? અંધારાને કારણે દોરડાં(અધિષ્ઠાન)માં એ તો માત્ર આરોપિત જ હતો. જેવું અજવાળું થયું કે સર્પ ક્યાંય ન રહ્યો, કારણ કે આરોપિત તરીકે તેનું વાસ્તવિક અસ્તિત્વ હતું જ નહીં ! મૂળ અધિષ્ઠાન(દોરડું) જ આરોપિત(સર્પ)નાં રૂપમાં આભાસિત થતો હતો, – અંધકારરૂપી ભ્રમને કારણે. એ જ રીતે, જો જગત જૂદું પ્રતીત થતું હોય તો પણ, હકીકતમાં, તે તો બ્રહ્મ (અધિષ્ઠાન)ની જ ભ્રાંતિજન્ય પ્રતીતિ છે ! અધિષ્ઠાન જ તેવાં રૂપે (તથા, એટલે કે આરોપિત જગતનાં રૂપમાં) ભાસે છે (પતિ) અને તે પણ અવિદ્યા, અજ્ઞાન, અવિવેક કે ભ્રાંતિને કારણે જ (પ્રમે). શ્લોકનો છંદ ઉપજાતિ (૨૩૭) - ૨૩૮ भ्रान्तस्य यद्यद् भ्रमतः प्रतीतं ब्रह्मैव तत्तद्रजतं हि शुक्तिः । इदंतया ब्रह्म सदैव रूप्यते । त्वारोपितं ब्रह्मणि नाममात्रम् ॥ २३८ ॥ વિવેકચૂડામણિ / ૪૩૯ Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ: ભાાસ્ય યદ્ય ભમતઃ પ્રતીત . બ્રહ્મવ તાદ્રજત હિ શુતિઃ | ઈદંતયા બ્રહ્મ સદૈવ રૂખતે | ત્વારોપિત બ્રહ્મણિ નામમાત્રમ્ | ર૩૮ | શ્લોકનો ગદ્ય અન્વય : (વા) છાણ (ગન) શુ9િ: હિં રખાં (વ પ્રતીય), (તથા) પ્રમત: (ઝનમ્ય) ય ય ના પ્રતીત (મતિ), તત્ ત૬ ब्रह्म एव (अस्ति) । ब्रह्म एव सदा इदंतया रूप्यते, आरोपितं (वस्तु) तु ब्रह्मणि નામમાત્ર (સ્તિ) / રરૂ૮ શબ્દાર્થ : મૂળ શ્લોકમાં, યથા–તથા, એવા શબ્દો પ્રયોજાયા નથી, પરંતુ શ્લોકમાંથી નિષ્પન્ન થતા ભાવાર્થમાં, ભ્રાંતિના પરિણામે થતી, જૂદા જૂદા બે મનુષ્યોની પ્રતીતિ વચ્ચે, સરખામણી આપવામાં આવી છે, એટલે, ઉપર, શ્લોકના ગદ્ય અન્વયમાં, આ બે અધ્યાહાય શબ્દોને, યોગ્ય જગાએ ઊમેરીને મૂક્યા છે, જેથી શ્લોકના અર્થને સમજવામાં સરળતા રહે છે : (૧) પહેલી પ્રતીતિ યથા પ્રાન્તી (નાની) સુpિ: fહ રાત (દ્ય પ્રતીયો) | પ્રાન્ત એટલે ભ્રાંતિ પામેલો અજ્ઞાની માણસ, શુરુ એટલે છીપલી, અને રાત એટલે ચાંદી. જેવી રીતે, ભ્રાંતિ પામેલા માણસને છીપલી જ (હિ) ચાંદીરૂપે દેખાય છે, તેમ. “તેમ' શું ? (૨) બીજી પ્રતીતિ : તથા પ્રમત: (ની) () વત્ વત્ પ્રતીત (મતિ), ત૬ ૬ બ્રહ્મ વિ (તિ) | તેવી રીતે અવિદ્યાથી ભ્રાંત બનેલાને, ભ્રમણાની અસરવાળા માણસને, જે જે (જગત રૂપે) દેખાય છે, તે તે (સઘળું) બ્રહ્મ રૂપે ભાસે છે, તે તે બ્રહ્મ જ છે. બ્રહ્મ સતા પર્વ દંતયા જૂથને ! દંતયા. દંતા - શબ્દનું તૃતીયા-વિભક્તિ એકવચનનું રૂપ. ફર્વ એટલે “આ” (This). એ શબ્દનું ભાવવવાચક નામ áતા. ‘આ’–શબ્દ હોવાપણું, “આ'-શબ્દ વડે. બ્રહ્મ હંમેશાં “આ' એવા શબ્દથી જ નિરૂપાય છે, બ્રહ્મનું નિરૂપણ જ્યાં જ્યાં, જ્યારે-જ્યારે થાય છે, ત્યાં ત્યાં, ત્યારે ત્યારે, તેના માટે “આ” This (૬)-શબ્દ જ પ્રયોજાય છે. “આ બ્રહ્મ', ( બ્રહ્મ) એ રીતે. ગાપિત (વસ્તુ) તુ કહળ નામમાત્ર (પ્તિ) | આરોપિત વસ્તુ તો બ્રહ્મમાં નામમાત્ર જ છે. (૨૩૮) અનુવાદઃ (જેવી રીતે) ભ્રાંતિ પામેલા માણસને છીપલી જ ચાંદીરૂપે દેખાય છે, (તેવી રીતે) બ્રાંત બનેલા માણસને જે જે (જગત રૂપે) ભાસે છે, તે તે (સઘળું) બ્રહ્મ જ છે. બ્રહ્મ હંમેશાં (જગતના પદાર્થોમાં) ‘આ’-શબ્દથી નિરૂપાય છે. આરોપિત વસ્તુ તો બ્રહ્મમાં નામમાત્ર છે. (૨૩૮). ટિપ્પણ : છેલ્લા કેટલાક શ્લોકોથી, “જગત અસત્ય છે,’ એ મુદાની ચર્ચા ૪૪): વિવેકચૂડામણિ Page #446 -------------------------------------------------------------------------- ________________ ચાલી રહી છે, અને એ જ સિદ્ધાંતનાં પ્રતિપાદન માટે, ગ્રંથકારે, જૂદાં જુદાં અનેક દષ્ટાંતો અને દૃષ્ટિકોણોને પ્રયોજ્યાં છે. આ પહેલાં, ભ્રમને કારણે, દોરડાં(હનુ)માં સાપપ)ને જોનાર અજ્ઞાની માણસનું દષ્ટાંત અપાયું હતું. હવે અહીં, એવી જ ભ્રાંતિના સંદર્ભમાં, છીપલી (ગુરુ) અને ચાંદી(રા)નું દષ્ટાંત આપવામાં આવ્યું છે. એક જગ્યાએ છીપલી પડી છે, પરંતુ તેના પર સૂર્યનાં કિરણોનો પ્રકાશ પડવાને કારણે, અસાવધ માણસ એમ સમજે માને છે કે તે જેને જુએ છે, તે ચાંદી છે. આવાં ખોટાં પરિણામનું કારણ, પેલા અસાવધ-અજ્ઞાની માણસની ભ્રમણા જ છે. હકીકતમાં તો ત્યાં, છીપલી અને ચાંદી એવી બે વસ્તુઓ છે જ નહીં, માત્ર એક છીપલી જ છે. “આ (ત) ચાંદી છે, એવી એની પ્રતીતિ ભ્રમને કારણે જ સર્જાય છે. એ જ રીતે, જગતમાં અનેક નામ-રૂપ-આકાર ધારણ કરેલી વસ્તુઓને જોનાર માણસ, સ્વસ્થ અને સાવધ ન રહે તો, જેને જેને તે જુએ તેના માટે, “આ” (á) એવું સર્વનામ (Pronoun) પ્રયોજીને, તે એવું સમજી-સ્વીકારી લે છે કે તે “જગત છે.” હકીકતમાં, જગત તો અસત્ય છે, મિથ્યા છે, તે અસ્તિત્વ જ ધરાવતું નથી. ચાંદીનું અસ્તિત્વ હતું જ નહીં, ત્યાં એક છીપ જ હતી, છતાં છીપમાં જ પેલો માણસ ચાંદીનું દર્શન કરતો હતો તેમ, અવિદ્યા-અજ્ઞાનથી ભ્રાંત માણસને જગતમાં જે જે કાંઈ દશ્ય-વ્યક્ત નામ-રૂપ-આકાર ભાસે છે (ખાસ), અને જેના જેના માટે તે “આ” () શબ્દ પ્રયોજે છે તે, તે બધું (સવ) બ્રહ્મ જ (વિ) હોય છે. તાત્પર્ય એ છે કે “આ”-શબ્દનો પ્રયોગ (દંતા) જગત અને જગતની નામરૂપાત્મક વસ્તુઓ માટે નહીં, પરંતુ બ્રહ્મનાં નિરૂપણ માટે જ કરાય છે (જૂથ). એનું કારણ એ છે કે આરોપિત વસ્તુ (જગત, જગતમાંની વસ્તુઓ) આ બ્રહ્મમાં નામમાત્ર જ છે (નામમાä). ફરી એક વાર પેલી સુપ્રસિદ્ધ છાંદોગ્ય-શ્રુતિને યાદ કરીએ : મૂળમાં, માત્ર માટી જ સત્ય છે, ઘડો-કોડિયું-નળિયું વગેરે આકારો અને નામ-રૂપો તો કલ્પિત છે. આ બધાં નામો-રૂપો, તે તે નામ-રૂપે, માટી માટે જ પ્રયોજાય છે અને તે બધાં નામ-રૂપો પણ માટીનો જ બોધ કરાવે છે. એ જ રીતે, “આ'-શબ્દથી નિર્દેશ કરવામાં આવતા, જગતના સર્વ પદાર્થો દ્વારા, જેનું નિરૂપણ કરવામાં આવે છે તે સર્વ, ખરેખર તો, બ્રહ્મ જ છે. પેલી વ્યાવહારિક વસ્તુઓ તો બ્રહ્મમાં આરોપિત થયેલી છે અને તેથી તે બધી નામમાત્ર જગતને અસત્ય સિદ્ધ કરવા માટેની ચર્ચા-વિચારણા અહીં સમાપ્ત થાય છે. શ્લોકો છંદ : ઉપજાતિ (૨૩૮) વિવેકચૂડામણિ | ૪૪૧ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ अतः परं ब्रह्म सदद्वितीयं विशुद्धविज्ञानघनं निरंजनम् । प्रशान्तमाद्यन्तविहीनमक्रियं । निरन्तरानन्दरसस्वरूपम् ॥ २३९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અતઃ પર બ્રહ્મ સદદ્વિતીય વિશદ્ધવિજ્ઞાનઘન નિરંજનમ્ | પ્રશાન્તમાદ્યન્તવિહીનમક્રિય નિરારાનન્દરસસ્વરૂપમ્ | ૨૩૯ | શ્લોકનો ગદ્ય અન્વયઃ ગત: પ ગ્રહ , અદિતી, વિવિજ્ઞાનને, નિષ્ણને ગાર-બત્ત-વિહીન, યેિ, નિરન્તર-માન-રસ-શ્વ (મતિ) || ર૩૧ | શબ્દાર્થ: મુખ્ય વાક્ય : માં પર બ્રહ્મ (શ) (તિ, મતિ) / મત: આથી, આ કારણે. “આ કારણે” એટલે આ પહેલાંના, છેલ્લા કેટલાક શ્લોકોમાં, જગત અસત્ય છે,” એમ સિદ્ધ કરવામાં આવ્યું, તેથી. આમ, આ મતક-શબ્દ, આ પહેલાંના તે શ્લોકો અને હવે પછીના, અહીંથી શરુ થતા, થોડા શ્લોકોને સાંકળતી કડી-રૂપ બની રહે છે. આથી, પર બ્રહ્મ આવું (ટ્ટ) છે. કેવું છે? શ્લોકમાંનાં સઘળાં વિશેષણો પરબ્રહ્મનાં સ્વરૂપની વિશિષ્ટતાનું વર્ણન કરે છે. સંત જે હંમેશાંસદા-સર્વદા અસ્તિત્વ ધરાવે છે, જેનો કદી પણ અભાવ નથી, તેવું, દ્વિતીયમ્ - સમગ્ર બ્રહ્માંડમાં જેનાથી બીજું (દિતીય) કોઈ નથી, જેના જેવું અન્ય કોઈ નથી, અનુપમ, નિરુપમ એટલે કે દૈતરહિત, પરમ્ - દેશકાળથી પર (Above), ત્રિકાલાબાધિત, સર્વ પ્રકારના ભેદોથી અબાધિત, સર્વોચ્ચ (Highest). વિશુદ્ધ-વિજ્ઞાનધનમ્ પ્રકૃતિના ત્રણ ગુણોના વિકારો, એની અશુદ્ધિઓ-મલિનતાઓથી મુક્ત, માયાના મળ વગરનું, નિર્મળ, સ્વચ્છ, વિશુદ્ધ, કેવળ જ્ઞાનસ્વરૂપ, ચિરૂપ, સાધનનિરપેક્ષ, અપરોક્ષ જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ, આવાં જ્ઞાનનું ઘનિષ્ઠ (Most dense) સ્વરૂપ. નિરંગનમ | સંગન-એટલે આંજણ, લેપ. કશા પણ પ્રકારના લેપ-વિનાનું (Unstained, Un-tinged). તમોગુણની આવરણશક્તિ કે પાંચ-કોશો જેને ઢાંકી કે આચ્છાદિત ન કરી શકે તેવું, પ્રશાન્ત-મનના સંકલ્પ-વિકલ્પો, બુદ્ધિના વિભ્રમો અને રજોગુણની વિક્ષેપશક્તિ વગેરેની અશાંતિથી સંપૂર્ણતઃ મુક્ત, મૂર્તિમંત શાંતિ, માદ્યન્તવિહીનમ્ બ્રહ્મ પોતે “અજ છે, અજન્મા છે, એને કશો અંત નથી, જન્મમૃત્યુ અને પુનર્જન્મથી પર, અનાદિ-અનંત, નિયમ્ - શરીર, અંગાંગો, ઇન્દ્રિયો ૪૪૨ | વિવેકચૂડામણિ Page #448 -------------------------------------------------------------------------- ________________ અને મન-બુદ્ધિ વગેરેથી રહિત હોવાથી એને કશી ક્રિયાઓ સાથે સંબંધ નથી, અક્રિય, નિષ્ક્રિય, અકર્તા, નિરન્તર-માન~-રસ-સ્વરૂપમ્ | પરમાત્માનાં મૂળભૂત સ્વરૂપ “સ-વિદ્-ગાનન્ટ'-માં આનન્દ તો છે જ, અને ઉપનિષદોએ આ જ બ્રહ્મ માટે “રી વૈ : ' એવું નિરૂપણ કર્યું છે, તેથી બ્રહ્મ “આનન્દ-સ્વરૂપ' અને રસ-સ્વરૂપ' છે, એ તો સરળતા અને સ્પષ્ટતાપૂર્વક ફલિત થાય છે, પરંતુ આ “આનન્દ' અને “રસ' “નિરન્તર' છે. વિષયોનો આનંદ ક્ષણિક છે, તે પ્રગટ થાય છે અને નષ્ટ થાય છે, ઊગે છે અને અસ્ત થાય છે. બ્રહ્મનો આનન્દ આવો નથી, - એમાં કશું “અંતર નથી પડતું, તે અનંત અને અનસ્ત છે, શાશ્વત છે. આપણાં ભોજનમાંના ગળ્યું ખારું-ખાટું વગેરે છ રસો અને સાહિત્યના શૃંગાર-કરુણ-વીરહાસ્ય વગેરે નવ રસોના આસ્વાદની પ્રક્રિયામાં વચ્ચે વચ્ચે અંતર' પડી જાય છે, પરંતુ બ્રહ્મસાક્ષાત્કારનો રસાસ્વાદ અખંડ, એકધારો અને સાતત્યપૂર્ણ હોય છે. વળી, આ “આનન્દ' અને “રસ', - બંને, કોઈ સ્થૂલ-ભૌતિક પ્રકારના નહીં, પરંતુ દુઃખ-શોક-રહિત હોવાથી, નિર્ભેળ, શુદ્ધ અને સૂક્ષ્મ હોય છે. ટૂંકમાં, બ્રહ્મનું સ્વરૂપ આનંદેકપૂર્ણ અને રસૈકપૂર્ણ છે. (૨૩૯) અનુવાદ : આથી, પરબ્રહ્મ સતુ, અદ્વિતીય, શુદ્ધ, વિજ્ઞાનસ્વરૂપ, નિર્મળ, પ્રશાન્ત, અનાદિ-અનંત, નિષ્ક્રિય, નિરન્તર આનંદ-રસ-સ્વરૂપ છે. (૨૩૯) - ટિપ્પણ: શ્લોકમાનાં, પર-બ્રહ્મનાં સ્વરૂપનાં સર્વ વિશેષણો “શબ્દાર્થવિભાગમાં, ઉપર, સવિસ્તર, સમજાવવામાં આવ્યાં હોવાથી એ વિશે વિશેષ કશું ઊમેરવાનું રહેતું નથી. માત્ર, બ્રહ્મસ્વરૂપની એક સૂચક (significant) લાક્ષણિકતા પ્રત્યે ધ્યાન ખેંચવાનું રહે છે : “બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે' (બ્રહ્મ સત્ય નાભિથ્થા ), - વેદાંતદર્શનના આ મૂળભૂત (Fundamental) અને સારભૂત (Essential) સિદ્ધાંતનાં પ્રતિપાદન માટે, જગત-સ્વરૂપનાં “મિથ્યા'પણાંની સામેનાં, બ્રહ્મસ્વરૂપનાં “સત્ય'પણાંની વિલક્ષણતા (contrast) પૂરેપૂરી દર્શાવવાની આવશ્યકતા હોવાથી, આટલાં બધાં વિશેષણોની, એનાં બાહુલ્યની, જરૂર પડી. - અને જગતનું “મિથ્યાપણું તો, છેલ્લા કેટલાક શ્લોકોમાં, એના માટે અનેક વિશેષણો પ્રયોજીને, એનાં અનેક પાસાને આવરીને, સવિસ્તર નિરૂપવામાં આવ્યું જ છે, એટલે એ નિષ્કર્ષ તથા વિવરણ પરથી જ, એનાં જ ફલસ્વરૂપ (અત:), પરબ્રહ્મનાં સ્વરૂપનાં સત્યપણાને સિદ્ધ કરવા માટે, આ બધાં વિશેષણો, પેલાં બધાં વિશેષણોની સામે મૂકવાથી, એ બંને વચ્ચે એક બહુ મોટો અને ચોખો વિરોધ (Contrast) આપોઆપ ઊપસી આવે, એ અનિવાર્ય બન્યું હતું. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૯) * ૨૪૦ निरस्तमायाकृतसर्वभेदं नित्यं सुखं निष्कलमप्रमेयम् । વિવેકચૂડામણિ / ૪૪૩ Page #449 -------------------------------------------------------------------------- ________________ अरूपमव्यक्तमनाख्यमव्ययं ચોતિઃ સ્વયં સિવિલિન્દુ રાતિ છે ર૪૦ છે. શ્લોકનો ગુજરાતી પાઠ: નિરસ્તમાયાકૃતસર્વભેદ નિત્ય સુખં નિષ્કલમપ્રમેય : અરૂપમવ્યક્તમનાખ્યમવ્યયં જ્યોતિઃ સ્વયં કિંચિદિદં ચકાસ્તિ || ૨૪૦ || શ્લોકનો ગદ્ય અન્વયઃ નિરર્તમાયાવૃતસર્વમેવું, નિત્ય, સુd, નિષ્યન્ત, ગાય, अरूपं, अव्यक्तं, अनाख्यं, अव्ययं, स्वयं-ज्योतिः इदं किंचिद् चकास्ति ॥ २४० ॥ શબ્દાર્થ મુખ્ય વાક્ય : (પર-સ્વિકૂપ) રૂ વિવિદ્ વતિ I wifપ્ત એટલે પ્રકાશે છે. (પર-બ્રહ્મનું સ્વરૂપ) આવું, કંઈક, આવી રીતે પ્રકાશે છે, અથવા તો, અહીં જે જે કાંઈ પ્રકાશે છે, તે તે બધું, તે (પરબ્રહ્મ) જ છે. “આ આવું કાંઈક' (ä વિવિ૬) કેવું છે ? શ્લોકમાંનાં વિશેષણો, આ રૂટું વિની સંદિગ્ધતાને, અસ્પષ્ટતાને, સ્પષ્ટ અને વિશદ કરે છે. નિરસ્તીયાઝુતસર્વમેવ - નિરત એટલે જેમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. માયાએ કરેલા સર્વ ભેદો જેમાંથી નાબૂદ કરવામાં આવ્યા છે તેવું, એટલે કે એવા ભેદોથી રહિત, મુક્ત. સુષમ્ એટલે સુખસ્વરૂપ. નિતમ્ - કલા એટલે અંગોઅવયવો-ભાગો, એના વિનાનું, એટલે કે નિરવયવ, સહજ, સ્વાભાવિક, પ્રમેયમ - પ્રત્યક્ષ, અનુમાન વગેરે પ્રમાણો વડે ન જાણી શકાય તેવું, અચિન્ત, અ-મેય, અમાપ, અપમ્ - રૂપરહિત, શરીર-વિનાનું, નિરાકાર, અદશ્ય, અપ્રગટ, કાવ્યરુમ્ - દેખાય - જણાય નહીં તેવું મનાધ્યમ્ - માથા એટલે નામ (Name), નામરહિત, ન-નામું, મવ્યયમ્ ! વ્યય એટલે પરિવર્તન-ફેરફાર, તેના વિનાનું, એ એક જ સ્વરૂપમાં હંમેશ રહેતું, શાશ્વત (Not liable to change, Immutable, Everlasting, Eternal). સ્વયં- ત્તિઃ સ્વયંપ્રકાશ, પોતાને પોતાના વડે પ્રકાશિત કરનાર. (૨૪૦) અનુવાદ : માયાથી સર્જાતા સર્વભેદોથી મુક્ત, નિત્ય, સુખસ્વરૂપ, નિરવયવ, અચિન્હ, રૂપરહિત, અપ્રગટ, નામરહિત, શાશ્વત અને સ્વયંપ્રકાશ, – એવું જે કાંઈ (અહીં) પ્રકાશે છે, તે બધું પરબ્રહ્મ જ) છે. (૪૦) ટિપ્પણ: આ પહેલાંના શ્લોકમાં શરૂ કરવામાં આવેલાં, પરબ્રહ્મનાં સ્વરૂપનું નિરૂપણ, અહીં ચાલુ રાખવામાં આવ્યું છે, બીજાં થોડાં એવાં જ સૂચક વિશેષણો ઊમેરવામાં આવ્યાં છે. આ બધાંની વિસ્તૃત સમજૂતી “શબ્દાર્થ_વિભાગમાં આપવામાં આવી જ છે, ૪૪૪ | વિવેકચૂડામણિ Page #450 -------------------------------------------------------------------------- ________________ તે છતાં પરબ્રહ્મ સ્વરૂપની કેટલીક, અસામાન્ય કહી શકાય તેવી વિશિષ્ટતા, આ પ્રમાણે, નોંધપાત્ર છે : આ માયા એટલે એક પ્રકારની કપટ-યુક્તિ, ખોટો દેખાવ, Illusion, Trickery, Artifice, એવું એક, એનાં નામ પ્રમાણે, “માયાવી તત્ત્વ છે, જે બ્રહ્માંડમાં અનેક ભેદો, ઉપાધિઓ, કાર્ય-કારણને સર્જે છે, પરંતુ બ્રહ્મ તો “એક અને અદ્વિતીય' છે, તેથી આવા કશા કપોલ-કલ્પિત ભેદોથી સદા-સર્વદા તે મુક્ત જ હોય છે. “માયા પણ વેદાન્ત-દર્શનનો એક પારિભાષિક શબ્દ છે, અને ઉપનિષદોમાં તથા વેદાન્તના ગ્રંથોમાં તે, અનેક વાર, જૂદા જૂદા અનેક સંદર્ભોમાં, પ્રયોજાયો છે. આ સંદર્ભો ભલે ભિન્ન હોય, પરંતુ એનો તાત્પર્યાર્થ તો હંમેશાં એક અને અસંદિગ્ધ જ રહ્યો છે. માયા પરમ બ્રહ્મની સત્ત્વમયી શક્તિ છે અને એનું અધિષ્ઠાન એ જ બ્રહ્મ છે. સત્ત્વગુણની સંપત્તિ અને સમૃદ્ધ જમાપાસું છે, તેથી તેના આશ્રયભૂત એવાં બ્રહ્મને પોતાના વશમાં લાવવામાં એને રસ જ નથી. એથી ઉલટું, બ્રહ્મને વશ રહેવામાં જ એની કૃતાર્થતા છે. આ જ માયા, જગતમાં અને જીવાત્માઓમાં, ઉપાધિઓ તથા કાર્યકારણના અનેક ભેદો સર્જે છે, પરંતુ આવા ભેદો, એક અને અદ્વિતીય એવાં, તેનાં અધિષ્ઠાનસ્વરૂપ પરબ્રહ્મને કશી જ હાનિ પહોંચાડી શકતા નથી. શ્લોકમાંનાં નિરતમાથાકૃિત, – પરબ્રહ્મનાં આ વિશેષણનો આ જ ગર્ભિતાર્થ છે. શરીર, ઇન્દ્રિયો અને મન-બુદ્ધિ તરફથી મળેલાં “સુખને સાચા અર્થમાં “સુખ’ કહેવાય જ નહીં, કારણ કે તે ક્ષણિક હોય છે, અને અંતે તો દુઃખસ્વરૂપ જ નીવડે છે, જ્યારે બ્રહ્મનું સુખસ્વરૂપ આદિ-અંત-વિનાનું, નિત્ય, શાશ્વત અને અતીન્દ્રિય, Beyond the cognition of senses હોય છે, – જેને એકને જ, યથાર્થ રીતે, સુખ' એવું નામ આપી શકાય. જગતની સર્વ વસ્તુઓ સર્જન, એટલે કે કલાઓ-અવયવો-ભાગોવાળી હોય છે, અને તેથી જ તે સર્વ, નવેસરથી બનાવવામાં આવેલી, “કૃત્રિમ', સાવયવ હોય છે, જ્યારે બ્રહ્મ તો જન્મ-મૃત્યુરહિત હોવાથી, તદન અકૃત્રિમ, સહજ, સ્વાભાવિક, નિરવયવ અને નિરાકાર હોય છે, જેને દાર્શનિક પરિભાષામાં નિષ્ણને કહેવામાં આવે છે. ન્યાય-વૈશેષિક દર્શનોના સિદ્ધાંત પ્રમાણે, કોઈ પણ પ્રકારનાં જ્ઞાનની પ્રમાણભૂત પ્રાપ્તિ માટે, પ્રત્યક્ષ-અનુમાન વગેરે ચાર પ્રમાણો' નિરૂપવામાં આવ્યાં છે. આવાં પ્રમાણો વડે જેનું જ્ઞાન મેળવી શકાય, તેને ‘પ્રમેય” (Measurable, Finite) કહી શકાય. પરંતુ બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન આવાં કોઈ પ્રમાણો આપી શકે નહીં, કારણ કે બ્રહ્મ તો “અપ્રેમય' (Immesurable), અમાપ (Inlinite) છે. એ જ રીતે, પરબ્રહ્મ મનોવા–અતીત છે, ઇન્દ્રિયાતીત છે, કારણ કે તેને કોઈ શરીર નથી, એટલે રૂપરહિત છે, “અરૂપ' છે. માથા એટલે વર્ણન, વ્યાખ્યાન, નામ, પરંતુ બ્રહ્મ તો વાચાતીત, વર્ણનાતીત . વિવેકચૂડામણિ | ૪૪૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ છે, એને કોઈ નામ-રૂપ નથી, એટલે એની એક જ ઓળખ કે ‘તે બ્રહ્મ છે !' નાયતે, અસ્તિ વગેરે પેલા ષડ્-ભાવિકારોથી પણ બ્રહ્મ ‘પર' છે,. એટલે તેનામાં કોઈ પણ પ્રકારનાં વ્યય-ફેરફાર-પરિવર્તનો હોઈ શકે જ નહીં, તે ‘અવ્યય' છે. વ્યાકરણ(Grammar)માં નામ-ધાતુ-વિશેષણ વગેરેનાં રૂપમાં ફેરફાર થાય છે, પણ ‘અવ્યય (Adverb)' તે છે, જેમાં કોઈ ફેરફાર થતા જ નથી. જગતની સર્વ ભૌતિક વસ્તુઓને જણાવવા-પ્રગટાવવા માટે બહારના કોઈક પ્રકાશની જરૂર પડે છે, પરંતુ બ્રહ્મ તો પોતે, પોતાની મેળે જ, પ્રકાશે છે. તે જ્ઞાનપ્રકાશ-સ્વરૂપ છે, ચૈતન્ય-જ્યોતિ છે, તેથી પોતાનાં પ્રાક્ટ્સ માટે, તેને બીજે ક્યાંયથી પ્રકાશ ઊછીનો લેવો પડતો નથી. સર્વને પ્રકાશનારને, વળી, અન્ય પ્રકાશની શી જરૂર ? તે તો ‘સ્વયંજ્યોતિ' છે, અને હંમેશાં, આ સર્વ વિશેષણોમાં નિર્દિષ્ટ એવું જે જે કાંઈ પ્રકાશે છે, તે બધું તે (બ્રહ્મ) જ છે (વિચિત્ તું ચાસ્તિ). શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૦) ૨૪૧ ज्ञातृज्ञेयज्ञानशून्यमनन्तं निर्विकल्पकम् । केवलाखण्डचिन्मात्रं परं तत्त्वं विदुर्बुधाः ॥ २४१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : જ્ઞાતૃજ્ઞેયજ્ઞાનશૂન્યમનાં નિર્વિકલ્પકમ્ । કેવલાખઽચિન્માત્ર પર તત્ત્વ વિદુબુંધાઃ ॥ ૨૪૧ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : જ્ઞાતૃજ્ઞેયજ્ઞાનશૂન્ય અનાં નિવિજ્ય લેવલ-મલgવિન્માત્ર, પરં તત્ત્વ સુધાઃ વિપુઃ ॥ ૨૪૨ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વુધા: પરં તત્ત્વ (i) વિપુઃ । જ્ઞાનીઓ પરમતત્ત્વને (આવું) જાણે છે, સમજે છે, ઓળખે છે. કેવું ? એનું વર્ણન કરતાં આ ચાર વિશેષણો : (૧) જ્ઞાતૃજ્ઞેયજ્ઞાનશૂન્યમ્ - જ્ઞાતા (Knower), જ્ઞેય (Known) અને જ્ઞાન (Knowledge), એ ત્રણ ભેદોથી રહિત, એવા ભેદો વિનાનું, (૨) અનન્તમ્ અનંત, અંત વિનાનું, (૩) નિવિનત્ત્પન્ જેમાં ‘આ કે તે ?' એવા વિકલ્પોને કશું સ્થાન નથી, એવું, કોઈ પણ પ્રકારના વિકલ્પો વગરનું, (૪) વા-અરવલ્ડ-વિમાત્રમ્ - કેવલ, અખંડ, ચૈતન્યસ્વરૂપ એવું, માત્ર અખંડજ્ઞાન-પ્રકાશ-સ્વરૂપ એવું. (૨૪૧) - ટિપ્પણ : અહીં પણ પર્ં તત્ત્વ, – એ શબ્દો પ્રયોજીને; ગ્રંથકારે, બ્રહ્મસ્વરૂપનું જ નિરૂપણ ચાલુ રાખ્યું છે. આ નિરૂપણ શ્રદ્ધેય અને પ્રમાણભૂત બની રહે તે માટે, તેમણે આ નિરૂપણના કર્તા તરીકે જ્ઞાનીઓ-આત્મજ્ઞાનીઓને રજુ કર્યા છે. ૪૪૬ | વિવેકચૂડામણિ – Page #452 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું જ્ઞાન થાય ત્યારે, એના સ્પષ્ટ એવા બે ભેદ ઉપસી આવે : એક, જાણનાર, જ્ઞાતા, “જાણવું ક્રિયાપદનો કર્તા (subject), Knower, અને બે, જેને જાણવાનું છે તે, શેય, “જાણવું' એ ક્રિયાપદનું કર્મ (Object), Known. પરંતુ આ કોઈ સામાન્ય વસ્તુ કે વ્યક્તિનાં જ્ઞાનની વાત નથી, આ તો બ્રહ્માંડનાં પરમ-તત્ત્વનાં જ્ઞાનની, પરમજ્ઞાનની, સર્વોચ્ચ જ્ઞાનની(Knowledge Par Excellence) વાત છે. મુંડક ઉપનિષદના આરંભમાં, મહાશાલ શૌનકે, સદ્ગુરુ અંગિરા-ઋષિ સમક્ષ, વિધિપૂર્વક “સમિત્પાણિ' બનીને, જે જ્ઞાનનાં અનુસંધાનમાં પાયાનો પ્રશ્ન પૂછ્યો હતો, તે જ્ઞાનની આ વાત છે. પ્રસિદ્ધ મહાગૃહસ્થ શૌનકનો પ્રશ્ન આ હતો : “હે ભગવન ! એવું કયું જ્ઞાન છે, જેને જાણ્યાથી, સમગ્ર વિશ્વમાં જાણવા યોગ્ય) સર્વ જ્ઞાન વિશેષ રીતે જાણવામાં આવી રહે ?'- , कस्मिन्न भगवो विज्ञाते सर्वं इदं विज्ञातं भवति. इति (१,३) ઘડો તો, માટી(ઉપાદાન કારણ)નું, કલ્પિત નામ-રૂપ ધારણ કરનારું માત્ર કાર્ય જ છે. કાર્યનું અસ્તિત્વ કારણથી ભિન્ન હોઈ શકે જ નહીં. માટી(ઉપાદાન કારણ)ને જાણ્યા પછી કુલડી-કંડું-નળિયું-ઠીબડું વગેરેનું જ્ઞાન આપોઆપ થઈ જાય ! માટીનું જ્ઞાન એ જ મૂળ અને સાચું જ્ઞાન છે. (કૃત્તિ તિ વ સત્યમ્ ). પેલા “મહાશાલ' શૌનકનો પ્રશ્ન આવાં જ્ઞાન માટેનો હતો. પરમ-તત્ત્વનાં આવા જ્ઞાનમાં સર્વ દૈત-પ્રપંચનું નિવારણ થઈ જાય, અને એવાં જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે, જ્ઞાતા-શેયના ભેદો માટે તો કશો અવકાશ જ ન રહે, કારણ કે બ્રહ્મ પોતે જ એક-અદ્વિતીય-અદ્વૈત છે, ત્યાં કોઈ દ્વતને સ્થાન જ નથી, તો પછી જ્ઞાતાશેય-જ્ઞાન, જેવાં “ત્રત’નાં હોવાની તો શક્યતા જ કેવી રીતે રહે ? જે સ્વયં અભેદમૂર્તિ છે, તેને, વળી ભેદ' સાથે શો સંબંધ ? બ્રહ્મ એટલે જ “ભેદશૂન્યતા”. અને જે અજ છે, અજન્મા છે, જેનો કોઈ “આદિ નથી, તેનો વળી, “અંત' કેવો ? એ તો અંતરહિત, અનંત જ હોય ! વળી, “વિકલ્પો' ક્યાં હોય ? – જ્યાં એકથી વધુ સંખ્યાની શક્યતા હોય ત્યાં, “આ કે તે, કે પેલું, “પહેલું કે બીજું કે ત્રીજું,' - એવા વિકલ્પો (options) માટે, વં પર્વ અદિતીય - એવા બ્રહ્મ પાસે, શી ગણના ? આવો કોઈ પ્રશ્ન જ અનુચિત, અપ્રસ્તુત, અનાવશ્યક ! એ જ રીતે, પરમતત્ત્વનું ચિરૂપ, ચૈતન્યસ્વરૂપ, જ્ઞાનપ્રકાશ-સ્વરૂપ પણ એવું અજોડ (Unique) છે કે ત્યાં, તેના સાતત્ય(અખંડપણાં)નો કે કેવલ્યનો (કેવળપણાંનો) સવાલ જ કદી ન ઉદ્ભવે. જે સ્વયં “ચિન્માત્ર' છે ત્યાં, જડમાં જ સંભવી શકે તેવા ખંડ-ભેદ-ભાગ તો હોઈ શકે જ નહીં ! ઊંડી અને અવિરત સાધનાને અંતે, આત્મજ્ઞાનીઓએ સંપાદિત કરેલી એવી આ ઉપલબ્ધિ છે. (વૃધા વિ ) શ્લોકનો છંદ : અનુપ (૨૪૧) વિવેકચૂડામણિ | ૪૪૭ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ अहेयमनुपादेयं मनोवाचामगोचरम् । अप्रमेयमनाद्यन्तं ब्रह्म पूर्ण महन्महः ॥ २४२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અહેયમનુપાદેયં મનોવાચામગોચરમાં અપ્રમેયમનાદ્યન્ત બ્રહ્મ પૂર્ણ મહમ્મહ II ૨૪૨ / શ્લોકનો ગદ્ય અન્વયઃ ૮ માં, અનુપાય, મનોવા મોર, પ્રમે, સ–ગરિ-મન્ત, પૂર્ણ, મહદ્ મદદ (ગતિ, મવતિ) / ર૪ર | | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (વા દ્રશ પ્તિ) | બ્રહ્મ આવું છે. બ્રહ્મ કેવું છે ? શ્લોકમાંનાં સર્વ વિશેષણો, એક પછી એક, બ્રહ્મનાં અસામાન્ય સ્વરૂપને, આ રીતે, વ્યક્ત કરે છે : (૧) એટલે ત્યજવું, છોડવું, એવા અર્થના ધાતુનું વિધ્યર્થ-કૃદંતનું રૂપ, રેય, ત્યાગી શકાય તેવું. એનો વિરોધાર્થી શબ્દ મહેમ એટલે ત્યાગી ન શકાય તેવું, અત્યાજ્ય, (૨) ૩૫+માં+ા એટલે ગ્રહણ કરવું, પકડવું, - એવા અર્થના ધાતુનું વિધ્યર્થ-કૃદંતનું રૂપ ઉપાય, - પકડી શકાય, ગ્રહી શકાય તેવું. એનો વિરોધાર્થી શબ્દ -૩પયમ્ એટલે ગ્રહણ ન કરી શકાય તેવું, અગાહ્ય. (૩) મનોવાવાં મોવરમ્ - મન અને વાણીને જે અગોચર છે તેવું, એટલે કે મન અને વાણીનો વિષય ન બની શકે તેવું, – અવિષય, (૪) પ્રથમ - કોઈ પણ પ્રમાણો વડે જેનું જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે તેવું; કોઈથી, કશાથી માપી ન શકાય તેવું, અમાપ. આ વિશેષણ અગાઉ, આ પહેલાં, આવી ગયું છે, (પ) અનાદિ-અનન્તમ્ આદિ અને અંત વિનાનું. આ બંને શબ્દો પણ, આ પહેલાં, આવી ગયા છે, (૬) ધૂમ - કોઈ પણ પ્રકારની અપૂર્ણતા-ઓછપ-અધૂરપ વગરનું, પૂર્ણ (Ful, Perfect, Complete), (૭) મહદ્ મદદ | મહ: એટલે તેજ (Lustre), મહાન જ્યોતિ સ્વરૂપ, વ્યાપક પ્રકાશ-સ્વરૂપ. (૨૪૨) અનુવાદ : બ્રહ્મ, અત્યાજ્ય, અગ્રાહ્ય, મન-વાણીનો અવિષય, અપ્રમેય, અનાદિ, અનંત, પૂર્ણ અને મહાન જ્યોતિ સ્વરૂપ છે. (૨૪૨) ટિપ્પણ: પરમબ્રહ્મનાં સ્વરૂપનું નિરૂપણ શ્લોક-૨૩૯થી શરૂ થયું, તેનું અહીં સમાપન છે, એટલે એ સ્વરૂપ માટેનાં થોડાં બાકી રહી ગયેલાં વિશેષણો ઊમેરીને આ નિરૂપણ પૂરું કરવામાં આવ્યું છે. અલબત્ત, “અપ્રમેય', “અનાદિ', “અનંત' જેવાં થોડાં વિશેષણોની પુનરુક્તિ પણ કરવામાં આવી છે. બાકીનાં વિશેષણોથી વ્યક્ત થતી, બ્રહ્મનાં સ્વરૂપની વિશેષતાને આત્મસાત કરીએ : ત્યાગ કોનો કરી શકાય ? જે આપણું પોતાનું ન હોય, તેનો જ. શરીર ૪૪૮ | વિવેકચૂડામણિ Page #454 -------------------------------------------------------------------------- ________________ આપણું પોતાનું નથી, આપણે પોતે શરીર નથી, એટલે મૃત્યુ સમયે તે ત્યાજ્ય, “હેય’ બને છે, પરંતુ બ્રહ્મ તો પ્રત્યગાત્મા છે, પ્રત્યેક મનુષ્યનો વ્યક્તિગત અંતરાત્મા છે. મનુષ્ય જ્યારે પોતાનો ઉલ્લેખ કરે છે ત્યારે, તે પોતાના માટે “હું' (ગરમ) એવું સર્વનામ પ્રયોજે છે. આ “હું' (૩મામ) એટલે કોણ ? મનુષ્યનો પોતાનો જ અંતરાત્મા, જે, બ્રહ્મથી અભિન્ન એવું તેનું પોતાનું જ ભીતરી એવું આંતરસ્વરૂપ છે. ટૂંકમાં, બ્રહ્મ એટલે મનુષ્ય પોતે જ, – સ્વયમ્. કોઈ પણ મનુષ્ય પોતાને જ ત્યજી દે, એવું તો બને જ શી રીતે ? આપણાંથી જે જૂદું હોય, “અન્ય' હોય, અભિન્ન હોય, તે જ ત્યાજ્ય બની શકે. બ્રહ્મ તો દરેક મનુષ્યનું સ્વકીય તત્ત્વ જ છે, અરે, તે તો પોતે જ છે, તેથી બ્રહ્મનું સ્વરૂપ અથ' છે. જે રીતે અને જે કારણે, બ્રહ્મતત્ત્વ “અહેય' છે, એ જ કારણે તે “અનુપાદેય (અગ્રાહ્ય) છે : ઉપાદેય કે ગ્રાહ્ય કઈ વસ્તુ હોય? જે, પહેલાં, ન હોય અને હવે, નવેસરથી, ગ્રહણ કરવાની હોય. બ્રહ્મતત્ત્વ તો શરીરના જન્મ અગાઉ પણ હતું અને શરીરનાં મરણ પછી પણ રહેવાનું જ છે. હકીકતમાં, તે તો મનુષ્યની સાથે હતું, છે અને રહેશે, એનો કોઈ કાળે અભાવ હોતો જ નથી. એ તો સદા-સર્વદા પ્રાપ્ત' જ છે અને ‘પ્રાપ્ત'ની કોઈ રીતે કે નવેસરથી “પ્રાપ્તિ કરવાની હોય જ નહીં. આથી મનીષીઓએ પરમતત્ત્વ કે પરમાત્મા માટે પ્રાીિ ત: એવા શબ્દો પ્રયોજ્યા છે. 'આમ, પરમતત્ત્વ, નથી વિષય ત્યાગનો, નથી વિષય ગ્રહણનો. ત્યાગ અને ગ્રહણ, બંનેથી, તે પર હોવાથી જ, તેને “બહે' (અત્યાજ્ય) અને “અનુપાય (અગ્રાહ્ય) કહેવામાં આવ્યું છે. મન અને વાણીને, આ પહેલાં, “અનાત્મના વર્ગમાં મૂકવામાં આવ્યાં છે, એટલે એ તો એક સંપૂર્ણરીતે તર્કસંગત એવી હકીકત બની રહે છે કે “આત્મતત્ત્વ' આવાં “અનાત્મ-તત્ત્વોને તો અગોચર જ હોય. અને એટલે જ, ઉપનિષદના ઋષિએ આ મન-વાણીની ઠેકડી ઉડાડતાં, એક પ્રસંગે, કહ્યું હતું કે “આ બંને, એક વાર, પરસ્પર સંતલસ કરીને, “મોટે ઉપાડે', બ્રહ્મને પામવા નીકળી પડ્યાં, પરંતુ બ્રહ્મતત્ત્વ એમ સસ્તુ અને સુલભ થોડું જ છે કે આ બંને એમની આ બ્રહ્મપ્રાપ્તિયાત્રામાં સફળ થાય ! એટલે પરિણામ જે આવવું જોઈએ તે જ આવ્યું : 'તે બંને, ગયાં હતાં તેવાં જ, ધોયેલ મૂળાં જેવાં, “હીરો ઘોઘે જઈ આવ્યા'ની જેમ, બ્રહ્મને પામ્યા વિના જ, પાછાં આવ્યાં” ! : यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह । આથી જ, બ્રહ્મને,' “મનોવાગતીત', મનઃવા-અતીત, “મન–વાણીને અગોચર', કહેવામાં આવ્યું છે. સમગ્ર બ્રહ્માંડમાં સઘળી વસ્તુઓ સર્વ-બાબતમાં, કોઈક, એક કે થોડી ફર્મા - ૨૯ વિવેકચૂડામણિ | ૪૪૯ Page #455 -------------------------------------------------------------------------- ________________ બાબતમાં, “અપૂર્ણ જ હોય છે, કારણ કે તે બધાંને દેશ-કાળ અને વસ્તુ-વ્યક્તિની મર્યાદાઓ નડે છે, એના પરિચ્છેદો એમની આડે આવે છે, તેથી તે બધાં જ અપૂર્ણ, અધૂરાં અને કશીક ઓછપવાળાં હોય છે. પરંતુ બ્રહ્મ તો આવી સર્વ મર્યાદાઓથી અને બધા જ પરિચ્છેદોથી પર છે, તે તો સર્વ પ્રકારે માત્ર “પૂર્ણ” જ નહીં, “પરિપૂર્ણ છે. અને આથી જ, શુક્લ યજુર્વેદનાં ઉપનિષદોના ‘શાંતિમંત્રમાં બ્રહ્મને કહેવામાં આવ્યું છે પૂમ.....! વળી, પૂર્ણ એવું આ જગત (પૂમિ), જે પૂર્ણ એવાં બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે (૩૬), તેની બાદબાકી પેલાં (પૂર્વ) એવાં બ્રહ્મમાંથી કરવામાં આવે ત્યારે પણ, બ્રહ્મની શાશ્વત પૂતને કશી જ હાનિ પહોંચતી નથી. પેલી બાદબાકી પછી પણ અવશેષ તો પૂર્વ જ રહે છે : पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाशिष्यते । પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરીએ તો પણ શેષ તો પૂર્ણ જ રહે ! આવો છે, મહિમા, – આધ્યાત્મિક અંકગણિત (spiritual Arithmetic)નો ! અને સૂર્ય-ચંદ્ર-તારકો અગ્નિ-વિદ્યુત વગેરે, બ્રહ્માંડને અજવાળતાં જ્યોતિ સ્વરૂપો (Luminaries), જે એકમેવ અને આદ્ય એવાં આત્મજ્યોતિમાંથી પોતાને જરૂરી એવાં જ્યોતિને મેળવતાં હોય, તે, જગતનાં સર્વ જ્યોતિઓનાં ઉદ્ભવસ્થાન એવું બ્રહ્મ તો. મહત્તમ અને વ્યાપકાતિવ્યાપક એવું તેજોમય અને તેજ-સ્વરૂપ (મહમંદર) જ હોય, એ તો નિર્વિવાદ જ બને ! બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. શ્લોકનો છંદ : અનુપુપ (૨૪૨) ૨૪૩ तत्त्वं पदाभ्यामभिधीयमानयो -ર્બહાત્મનઃ શોધતોત્યિમ્ | श्रुत्या तयोस्तत्त्वमसीति सम्य -દેવત્વમેવ પ્રતિપાદાતે મુદ્દે ર૪રૂ છે શ્લોકનો ગુજરાતી પાઠ : તત્ત્વ પદાભ્યામભિધીયમાનયો -બ્રહ્માત્મનોઃ શોધિતયોર્યદિત્યમ્ | ૠત્યા તયોસ્તત્ત્વમસીતિ સમ્ય ગેકવમેવ પ્રતિપાદ્યતે મુહુઃ | ૨૪૩ | શ્લોકનો ગદ્ય અન્વયે : 'તત્વમસિ' રૂતિ તત્ (4) d (૨) પાખ્યાં अभिधीयमानयोः शोधितयोः ब्रह्मात्मनोः तयोः यद् इत्थं एकत्वं अस्ति, तद् श्रुत्या एव मुहुः सम्यक् प्रतिपाद्यते ॥ २४३ ॥ ૪૫૦ | વિવેચૂડામણિ Page #456 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તો: બ્રહ્માત્મનો ત્ત્ત ત્રુત્યા વ મુહુઃ સમ્યજ પ્રતિપાદ્યતે । મુદ્દુ: એટલે વારંવાર, અવારનવાર, સમ્યક્ એટલે સારી રીતે, સારી પેઠે. તે બે, - બ્રહ્મ અને આત્મા એટલે કે જીવ,-નું (તયો: બ્રહ્માત્મનો) એકત્વઐક્ય, શ્રુતિ વડે જ, વારંવાર સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે એકત્વ કેવું છે ? ‘તત્ત્વમસિ’। રૂતિ તત્ (૪) ત્યું (૨) પામ્યાં શોષિતયો: મધીયમાનયોઃ યર્ રહ્યં ત્ત્ત (અસ્ત) તવ્ । તત્ત્વત્વ-સ્તિ । ત્તું' ‘તું' એટલે કે ‘જીવ’ (બીજો પુરુષ એકવચનનું રૂપ) તત્ ‘તે', એટલે કે ‘બ્રહ્મ' (ત્રીજો પુરુષ એકવચનનું રૂપ). પ્તિ છે : ‘તું' (જીવ) ‘તે' (બ્રહ્મ) છે. તત્ત્વમસિ । એ સામવેદનાં છાન્દોગ્ય ઉપનિષદનું મહાવાક્ય છે. આ શ્રુતિવચનમાંનાં તત્ અને ટ્યું, એ બે પદો,નું શોધન કર્યા પછી, તે બે પદો દ્વારા, જેનો બોધ થાય છે, અમિધીયમાનયો: જેની અભિવ્યક્તિ થાય છે, તે એકત્વ, ત્હ એટલે આવી રીતે, આ પ્રમાણે. કેવી રીતે ? ‘તું તે છે’, એટલે કે ‘જીવ (પોતે જ) બ્રહ્મ છે,’ એવી રીતે, એ પ્રમાણે. પરંતુ તે બે પદો દ્વારા આવો બોધ તો જ, ત્યારે જ થાય છે, જો અને જ્યારે તે બે પદોનું ‘શોધન’ કરવામાં આવે (શોધિતયો). શોધન એટલે શુદ્ધીકરણ, સ્પષ્ટીકરણ (Purification), સ્વચ્છીકરણ (Cleaning), તેમાંની ભૂલોનું નિવારણ કરીને અર્થને વિશદ-શુદ્ધ, અસંદિગ્ધ બનાવવાની પ્રક્રિયા (Exact Determination). (૨૪૩) - અનુવાદ : ‘તત્ત્વમસિ' (તત્-ત્ત્વ-સ્તિ । આ શ્રુતિવાક્યનાં) ત્ (‘તે’) અને ત્યું (‘તું’), આ બે, શોધન કરાયેલાં, પદો દ્વારા જેનો બોધ થાય છે તે, બ્રહ્મ અને જીવનું આવું એકત્વ, શ્રુતિ વડે જ, વારંવાર, સારી રીતે, પ્રતિપાદન કરાવામાં આવ્યું છે. (૨૪૩) ટિપ્પણ : આ શ્લોકનું તાત્પર્ય યથાર્થ રીતે સમજાય તે માટે, વેદાન્ત-દર્શનમાં સ્વીકારવામાં આવેલી, કેટલીક, પરંપરા-પ્રાપ્ત શાસ્ત્રોક્ત બાબતોને સમજી લેવાની જરૂર છે, તે આ પ્રમાણે છે : (૧) મહાવાક્યો : બ્રહ્મ અને જીવ, અથવા પરમાત્મા અને જીવાત્માની એકતા વિશે, ચારેય વેદોએ, પોતપોતાનાં ઉપનિષદો દ્વારા, અત્યંત સંક્ષેપમાં, વાક્યો રજુ કર્યાં છે તે, તદન નાનાં અને ટૂંકાં હોવા છતાં, સાધક મુમુક્ષુને આત્મસાક્ષાત્કાર કરાવવા માટે સમર્થ હોવાથી, તેમાંના ગહન-ગંભીર આધ્યાત્મિક અર્થને અનુલક્ષીને, મહાવાક્યો' તરીકે, દાર્શનિક પરંપરામાં પ્રસિદ્ધિ પામ્યાં છે, તેની વીગતો નીચે પ્રમાણે છે : ઉપનિષદ ઐતરેય-ઉપનિષદ વેદ (અ) ઋગ્વેદ મહાવાક્ય प्रज्ञानं ब्रह्म । (આત્મા અને બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે.) વિવેકચૂડામણિ / ૪૫૧ Page #457 -------------------------------------------------------------------------- ________________ (આ) યજુર્વેદ બૃહદારણ્યક ઉપનિષદ માં બ્રહ્મામિ | હું “જીવ', બ્રહ્મ છું.) (ઈ) સામવેદ છાંદોગ્ય-ઉપનિષદ તત્વમસિ | (તું-“જીવ' તે બ્રહ્મ છે.) (ઈ) અથર્વવેદ મુંડક-ઉપનિષદ अयमात्मा ब्रह्म (આ આત્મા (જીવાત્મા) બ્રહ્મ છે.) અહીં, આ શ્લોકમાં, સામવેદનાં મહાવાક્યના મર્મને સમજાવવામાં આવ્યો છે : પિતા ઉદાલક, પુત્ર શ્વેતકેતુને, જીવાત્મા-પરમાત્માની એકતા વિશે સમજાવતાં, અનેક દૃષ્ટાંતો આપીને, આ મહાવાક્ય નવ વાર કહે છે (છાંદોગ્ય-ઉપનિષદ: પ્રપાઠક-૬, ખંડ-૧૧થી ૧૬). (૨) વાચ્યાર્થ અને લક્ષ્યાર્થઃ કોઈ પણ શબ્દ કે વાક્યને, માત્ર સાંભળવાથી, તેમાંથી નિષ્પન્ન થતા સીધા-સાદા અર્થને “વાચ્યાર્થ' કહેવામાં આવે છે. દાખલા તરીકે - ગાયાં : ', “ગંગા”નો શબ્દાર્થ અથવા વાચ્યાર્થ એટલે “ગંગાની જળ સપાટી', પણ ગંગાની જળસપાટી ઉપર કે અંદર (ગાય) (સપ્તમી વિભક્તિએકવચનનું રૂ૫) ઝુંપડી કેવી રીતે હોઈ શકે ? રહી શકે? આ રીતે, વાક્યના અર્થમાં મુશ્કેલી ઊભી થાય છે, તેથી “ગંગા'-શબ્દના “વાચ્યાર્થમાંની પ્રતિકૂળતા દૂર કરીને, અર્થ સ્પષ્ટ અને સાનુકૂળ બને એવી પ્રક્રિયાને “શોધન” કહેવામાં આવે છે. “શોધન કર્યા પછી તેનો અર્થ “ગંગા-તીર' થાય, તેને લક્ષ્યાર્થી કહેવામાં આવે છેઃ “ગંગાતીરે ઝૂંપડી છે.” અને તપસ્વી ઋષિની ઝુંપડી (પર્ણકુટિ) ગંગાનાં તીરે હોય, એવો અર્થ તરત જ સ્વાભાવિક, સ્વીકાર્ય અને પ્રતીતિજનક બની જાય. અહીં, શ્લોકમાં, તસ્ વં મસિ | એ શ્રુતિવાક્યનો “ વાર્થ આ પ્રમાણે થાય : “તું” “તે' છે, પરંતુ “તું” (બી.પુ.એ.વ.) હોય તે, “તે' (ત્રી.પુ.એ.વ.) કેવી રીતે હોઈ શકે? વાક્યના અર્થમાં કશો મેળ બેસતો નથી અને અર્થ બેસાડવામાં મુશ્કેલી રહે છે, તેથી “તું” (ત્વ) અને “તે (ત) એ પદોમાંની પ્રતિકૂળતા દૂર કરીને, શ્રુતિવાક્યનો અર્થ સ્પષ્ટ અને સુસંગત બને તે માટે, તે બંને પદોનું “શોધન કરીને, તેમાંથી જે લક્ષ્યાર્થી નિષ્પન્ન કરવામાં આવે છે, તે આ પ્રમાણે છે : “તું' (–) એટલે જીવ, જીવાત્મા, અને તે” (ત) એટલે બ્રહ્મ, પરમાત્મા. આમ બંને પદોને શોધિત' કરવાથી કૃતિને અભિપ્રેત એવો આ વાક્યનો અર્થ, તું(જીવાત્મા), “તે' (પરમાત્મા, બ્રહ્મ) છે, એવો થાય. અતિ એ ક્રિયાપદ, વં અને તનું એ પદોના અર્થને જોડવાનું કાર્ય કરતું હોવાથી, આ મહાવાક્ય દ્વારા આવું, આ રીતે (લ્ય), જીવ અને બ્રહ્મનું એકત્વ સિદ્ધ થાય છે, જેનું શ્રુતિએ જ, એટલે કે સામવેદનાં આ મહાવાક્ય જ, વારંવાર, સારી રીતે પ્રતિપાદન કર્યું છે. (यत् श्रुत्या एव मुहुः सम्यक्) ૪૫ર | વિવેકચૂડામણિ Page #458 -------------------------------------------------------------------------- ________________ હવે, એક જ વાત કહેવાની રહે છે : આવું પ્રતિપાદન કરવાની જરૂર કેમ ઊભી થઈ ? હકીકત એ છે કે મનુષ્ય જન્મ્યા પછી, સંસારી જીવનમાંની અનેક ઉપાધિઓમાં અને વિષયવાસનાઓમાં આસક્ત થવાને કારણે, અથવા અજ્ઞાન અને ભ્રાંતિને કારણે, અથવા તો પોતાનાં શરીર સાથેનાં તાદાભ્યને કારણે, પોતાનાં મૂળભૂત સ્વરૂપને, એટલે કે પોતે “જીવ' નથી પરંતુ “બ્રહ્મ' જ છે, એવાં પોતાનાં નિજ સ્વરૂપને તે વિસરી ગયો છે, અને પરિણામે, ભવબંધનમાં એવો જકડાઈ ગયો છે કે એના માટે મોક્ષ-પ્રાપ્તિની કોઈ શક્યતા જ ન રહે. મનુષ્યને આવી ભ્રમણામાંથી મુક્ત કરવા માટે, ઉપનિષદના ઋષિ તેને સમયસર Reminder પાઠવતાં, કહે છે કે “ભાઈ, વસ્તુતઃ, ખરેખર, તું જીવ નથી, તારું પોતાનું મૂળ સ્વરૂપ તો બ્રહ્મ જ છે, ત્વે (તું) તત્ (તે, બ્રહ્મ) છે (તત્ત્વમસિ !). જીવ-બ્રહ્મનાં એકત્વને આત્મસાત્ કર અને મોક્ષપ્રાપ્તિના માર્ગે પ્રયાણ કર.” બસ, આ જ હેતુ છે, શ્રુતિવચનનો, – આત્મસાક્ષાત્કાર તરફ મનુષ્યને પ્રેરવાનો ! આમ તો, પિતા ઉદાલકે પુત્ર શ્વેતકેતુને, જીવ-બ્રહ્મનું એકત્વ સમજાવતાં, જે દૃષ્ટાંતો આપ્યાં છે તે, છાંદોગ્ય ઉપનિષદની તેટલી કંડિકાઓ, મૂળમાં જ, અધ્યયનયોગ્ય છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૩) ૨૪૪ ऐक्यं तयोर्लक्षितयोर्न वाच्ययो -ર્નિાદચોવિરુદ્ધથળો | રઘદોતમાવિ રામૃત્યયો: कूपाम्बुराश्योः परमाणुमेर्वो ॥ २४४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ઐક્ય તયોલેક્ષિતયોને વાગ્યયો નિંગધડન્યો વિરુદ્ધધર્મણોઃ | ખદ્યોતભાન્વોરિવ રાજભૃત્યયોઃ કૂપાબુરાગ્યોઃ પરમાણુમે II ૨૪૪ ll શ્લોકનો ગદ્ય અન્વય ? ઉતાવો:, રાનમૃત્યયો: #પ-અનુરાશ્યો, परमाणुमेोः च इव अन्योन्यविरुद्धधर्मणोः तयोः (जीवब्रह्मणोः) ऐक्यं, लक्षितयोः નિરાતે, (તુ) વાયોર I (ર૪૪) // શબ્દાર્થ મુખ્ય વાક્ય : યોઃ (નીવબ્રહ્મળો) જેવાં નિદ્યતે I વચે એટલે એકતા, એકત્વ, અભેદ, નિરાતે – કહેવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે : વિવેકચૂડામણિ | ૪૫૩ Page #459 -------------------------------------------------------------------------- ________________ તે બંને(જીવ અને બ્રહ્મ)નું એકત્વ ગૃહીત થાય છે, પ્રતીત થાય છે તે બંને (જીવ અને બ્રહ્મ) કેવાં છે ? અન્યોન્યવિદ્ધધર્મળો: એકમેકથી વિરુદ્ધ ધર્મવાળાં, પરસ્પરવિરુદ્ધ સ્વભાવવાળાં. એ બંને વચ્ચેનું એકત્વ શાના વડે, કેવી રીતે સમજાવવામાં આવ્યું છે ? લક્ષિતયો: શબ્દની લક્ષણાશક્તિથી નિષ્પન્ન એવો લક્ષ્યાર્થ પ્રાપ્ત થાય ત્યારે જ, લક્ષ્યાર્થ વડે જ. અને શાના વડે, તે એકત્વ ન સમજાવી શકાય ? વાધ્યયો: શબ્દની અભિધા-શક્તિથી પ્રાપ્ત એવા વાચ્યાર્થ વડે નહીં. આવાં એકત્વની સિદ્ધિમાં વાચ્યાર્થ ઉપયોગી ન બની શકે, એમાં તો લક્ષ્યાર્થ જ મદદરૂપ થાય. આ વાત પ્રતીતિજનક બને તે માટે, પરસ્પર-વિરુદ્ધ ધર્મવાળાં જીવ-બ્રહ્મની સરખામણી, એવાં પરસ્પરવિરોધી સ્વભાવવાળાં ચાર વસ્તુયુગલો સાથે, આ રીતે, કરવામાં આવી છે : (૧) ઘોતમામ્નો: । વદ્યોત એટલે આગિયો, અને માનુ એટલે સૂર્ય. આગિયો અને સૂર્ય, (૨) રાન-મૃત્યયોઃ । મૃત્યુ એટલે નોકર, રાજા અને નોકર. (૩) ભૂપ-અમ્બુરાણ્યોઃ । પ એટલે કૂવો, અને અમ્બુશિ એટલે સાગર (જળસમૂહ). કૂવો અને સાગર, (૪) પરમાણુ-મેર્નો: । એટલે મેરુ પર્તન, પરમાણુ અને મેરુપર્વત. પરસ્પર-વિરુદ્ધ સ્વભાવ હોવાની બાબતમાં, જીવ-બ્રહ્મ અને આ ચાર પદાર્થ-યુગલો વચ્ચેની સમાનતા સ્વયંસ્પષ્ટ છે. (૨૪૪) અનુવાદ : આગિયો અને સૂર્ય, નોકર અને રાજા, કૂવો અને સાગર તથા પરમાણુ અને મેરુ(પર્વત)ની જેમ, પરસ્પર-વિરુદ્ધ ધર્મવાળા તે બંને(જીવ અને બ્રહ્મ)નું એકત્વ લક્ષ્યાર્થમાં જ સમજાવવામાં આવ્યું છે, વાચ્યાર્થમાં નહીં. (૨૪૪) ટિપ્પણ : તત્ત્વમસિ' એ મહાવાક્યમાંનાં તત્ અને દ્વં, એ બે પદોથી કહેવામાં આવેલું (મિધીયમાનયો:) જીવ અને બ્રહ્મ બંનેનું એકત્વ, ત્યારે જ પ્રતિપાદિત થઈ શક્યું હતું, જ્યારે તે બે પદોને (તત્ અને ત્ત્ત) શોધિત કરવામાં (શોષિતયો:) આવ્યાં હતાં (શ્લોક-૨૪૩). શ્લોક-૨૪૩માંના આ પારિભાષિક શબ્દ ‘શોધિત’નો શાસ્ત્રોક્ત અર્થ સમજાવવા માટે, શબ્દના ‘વાચ્યાર્થ’ અને ‘લક્ષ્યાર્થ’નો પ્રાથમિક પરિચય એ જ શ્ર્લોકનાં ટિપ્પણ કરવામાં આવ્યો હતો. હવે અહીં, આ શ્લોકમાં તો, ગ્રંથકારે પોતે જ આ બે શબ્દો (લક્ષ્યાર્થ અને વાદ્યાર્થ) પ્રયોજ્યા છે, તેથી તે બેની થોડી વધુ સમજૂતી જરૂરી બને છે. સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે, શબ્દની ત્રણ શક્તિઓ આ પ્રમાણે છે : ‘અભિધા’, ‘લક્ષણા’ અને ‘વ્યંજના’, અને આ ત્રણ શક્તિઓ દ્વારા, શબ્દમાંથી નિષ્પન્ન થતા ત્રણ પ્રકારના અર્થો, અનુક્રમે, આ પ્રમાણે છે : ‘વાચ્યાર્થ’, ‘લક્ષ્યાર્થ’ અને ‘વ્યંગ્યાર્થ’. ‘વ્યંગ્યાર્થ' અહીં પ્રસ્તુત નથી, તેથી તેને છોડી દઈએ. ગયા શ્ર્લોકનાં ટિપ્પણમાં, ‘વાચ્યાર્થ’ અને ‘લક્ષ્યાર્થ’ની સમજૂતી આપવા માટે, ગંગામાં ઝુબૈર । એ દૃષ્ટાંત આપવામાં આવ્યું હતું, અને ત્યાં જ એટલું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે શબ્દનો વાચ્યાર્થ’ (ગંગાનદીની જળસપાટી), ૪૫૪ / વિવેકચૂડામણિ Page #460 -------------------------------------------------------------------------- ________________ ઉપર્યુક્ત વાક્યનો અર્થ સમજવામાં મુશ્કેલી ઊભી કરે છે, કારણ કે ગગાના જળપ્રવાહમાં ઝૂંપડી રહી શકે નહીં, અને તેથી જ તે અર્થને છોડી દઈને “લક્ષણા'-શક્તિમાંથી નિષ્પન્ન થતા લક્ષ્યાર્થ'(“ગંગાતટ', “ગંગાતીર')ને સ્વીકારવામાં આવ્યો ત્યારે જ, વાક્યનો અર્થ (‘ગંગાનાં તીરે ઝુંપડી') પ્રતીતિજનક નીવડ્યો હતો. શ્લોક-૨૪૩માંનો શબ્દ પધયમાનોઃ “અભિધાશક્તિ દ્વારા મળતા “વાચ્યાર્થી માટે પ્રયોજાયો છે અને શોધતો એ શબ્દ “લક્ષ્યાર્થીને બદલે પ્રયોજાયો છે. તું (ત્વ) અને તે(તા)ની જેમ એક વધુ વાત પણ સમજી લઈએ : જીવ અને બ્રહ્મ બંને, પરસ્પરવિરુદ્ધ ધર્મવાળાં તત્ત્વો છે, તેથી તે બંને વચ્ચે એકત્વ સિદ્ધ કરવાનું શક્ય ન્હોતું, પરંતુ તે બંનેના વાચ્યાર્થમાં રહેલી ઉપાધિ દૂર કરવામાં આવી કે તરત જ, તે બંનેના લક્ષ્યાર્થ વડે, તે બંનેનું એકત્વ સિદ્ધ થઈ શક્યું, - તે નીચે પ્રમાણે : શબ્દ વાચ્યાર્થ ઉપાધિ લક્ષ્યાર્થ વં તું જીવ ચૈતન્ય (આત્મા), “તું તે જ છે.” તત્ તે ઈશ્વર શુદ્ધ બ્રહ્મ, “જીવ બ્રહ્મ જ છે.” ગ્રંથકારને, આ શ્લોકમાં, જે અભિપ્રેત છે, તે આ જ કે પરસ્પરવિરુદ્ધ ધર્મવાળા બે પદાર્થો, ગંગા અને ઝુંપડીનું એકત્વ વાર્થ (ગંગાજળપ્રવાહ) વડે નહીં, પરંતુ લક્ષ્યાર્થ (ગંગાતટ) વડે જ સમજાવી શકાય. શ્લોકમાંનાં ચાર દષ્ટાંતોમાં, પરસ્પરવિરુદ્ધ ધર્મોવાળા બળે પદાર્થો વચ્ચેનું એકત્વ આ રીતે પ્રતિપાદિત થાય છે ? પદાર્થો ' ઉપાધિથી ભેદ એકત્વ (૧) આગિયો અને બંનેના પ્રકાશનું પ્રકાશનો દૃષ્ટિકોણ કદ : નાનું-મોટું (૨) નોકર અને , સત્તાનું કાર્યક્ષેત્ર : મનુષ્યત્વનો દૃષ્ટિકોણ રાજા નાનું-મોટું (૩) કૂવો અને જળનાં જથ્થાનું જળનો દષ્ટિકોણ સાગર પ્રમાણ : થોડું અને ઘણું (૪) પરમાણુ અને પૃથ્વી-પદાર્થનું કદ : પૃથ્વીત્વનો મેરુ (પર્વત) ઘણું ઓછું અને દૃષ્ટિકોણ ઘણું વધારે તત-વં યુગલ (જીવ અને બ્રહ્મ) અને દૃષ્ટાંતમાંનાં એવાં જ ચાર પદાર્થયુગલોમાંના વિરુદ્ધ ધર્મો અને ભિન્ન ઉપાધિઓનો ત્યાગ કરવામાં આવતાં, લક્ષ્યાર્થ વડે', પાંચેય પદાર્થયુગલોમાંના પરસ્પરભિન્ન પદાર્થો વચ્ચે, તરત જ એકત્વ સિદ્ધ થાય છે, “વાચ્યાર્થી આ કાર્ય કરવા સમર્થ નથી. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૪) વિવેચૂડામણિ | ૪૫૫ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ तयोविरोधोऽयमुपाधिकल्पितो न वास्तवः कश्चिदुपाधिरेषः ।। ईशस्य माया महदादिकारणं ' जीवस्य कार्यं श्रुणु पंचकोशम् ॥ २४५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તયોર્વિરોધોડયમુપાલિકલ્પિતો ન વાસ્તવઃ કશ્ચિદુપાધિરેષ: | ઈશસ્ય માયા મહદાદિકારણે જીવસ્ય કાર્ય કૃણુ પંચકોશમ્ | ૨૪૫ છે. શ્લોકનો ગદ્ય અન્વયઃ (ગુ: શિષ્ય ૩પવિતિ ) કૃy (ત્તિ) | તયોઃ (નીવ- કુંથયો) માં વિરોધઃ ૩પધલ્પિત: (ાવ તિ) | શસ્થ (ઉપાધ:) महद्-आदि-कारणं माया (अस्ति) । जीवस्य (उपाधिः) कार्य (कार्यरूपं) पंचकोशं (તિ) | g: ૩પfધઃ (1) ૧ વશિત્ વાતવ: (તિ) || ર૪ / | શબ્દાર્થ : સંદુર પોતાના શિષ્યને ઉપદેશ આપતાં કહે છે કે – “ભાઈ, તું (મારો ઉપદેશ) સાંભળ: જીવ અને ઈશ્વર વચ્ચેના પરસ્પર-વિરુદ્ધ ધર્મની બાબતમાં સ્પષ્ટતા કરતાં, તેઓશ્રી ચાર વાક્યો, આ પ્રમાણે, રજુ કરે છે : (૧) તયો: (નીવ-કુંથાયોડ) વિરોધ: ઉપધલ્પિત: (પર્વ તિ) | તે બંને (જીવ અને ઈશ્વર) વચ્ચેનો આ વિરોધ છે, તે કેવળ ઉપાધિ દ્વારા કલ્પિત જ છે. (૨) ફૅશષ્ણ ૩પધ: મદ-મદિર માયા (પ્તિ) | માયા ઈશ્વરની ઉપાધિ છે, મહતુ (હિરણ્યગર્ભ) વગેરેનું કારણ એવી માયા (શક્તિ) છે. (૩) ગોવર્ય (ઉપાધ:) #ાર્ય (ાર્યપ) નવ (રૂપાધ:) પવછોશ (સ્તિ) | પંચકોશરૂપી કાર્ય, તે જીવની ઉપાધિ છે, (૪) : શિન્ ૩પધ: જે વાસ્તવ (મતિ) | પરંતુ આ ઉપાધિ (માત્ર કલ્પિત જ છે), વાસ્તવમાં કંઈ જ નથી, કશું જ નથી. (૨૪૫) અનુવાદ : (ગુરજી શિષ્યને કહે છે) સાંભળ : તે બંને (જીવ અને ઈશ્વર)માં જે વિરોધ છે, તે ઉપાધિ દ્વારા કલ્પિત છે. ઈશ્વરની ઉપાધિ, મહત (હિરણ્યગર્ભ) વગેરેનાં કારણરૂપ માયા (શક્તિ) છે. પંચકોશરૂપી કાર્ય, તે જીવની ઉપાધિ છે, પરંતુ આ ઉપાધિ, વાસ્તવમાં, કશું જ નથી. (૨૪૫) ટિપ્પણઃ પરસ્પર-વિરુદ્ધ ધર્મોવાળા દેખાતા જીવ અને ઈશ્વર વચ્ચેનો વિરોધ, અથવા તો તે બંનેનું એકત્વ સમજવામાં, સિદ્ધ કરવામાં, આડે આવતું વિબ, - એ કાંઈ સાચાં અને વાસ્તવિક નથી, માત્ર કલ્પિત જ છે, અને આવી કલ્પના ઉપાધિ પર જ આધારિત છે, એવાં, આ પહેલાંના શ્લોકોમાં કરવામાં આવેલાં પ્રતિપાદનનો ૪૫૬ | વિવેકચૂડામણિ Page #462 -------------------------------------------------------------------------- ________________ જ, જરા જૂદી રીતે, અહીં આ શ્લોકમાં, વિસ્તાર કરવામાં આવ્યો છે. આ પહેલાંનાં પ્રતિપાદનમાં, શબ્દનાં “શોધન’ની એટલે કે લક્ષ્યાર્થની મદદ લેવામાં આવી હતી. અહીં, એવો મુદ્દો ઉપસાવવામાં આવ્યો છે કે બંને વચ્ચેના વિરોધના પાયામાં, એ બંનેની સાથે સંકળાયેલી કલ્પિતમાત્ર એવી ઉપાધિ જ રહેલી છે, એટલું જ નહીં પરંતુ આ ઉપાધિ એવી છે કે વાસ્તવિક દષ્ટિએ એનું કશું અસ્તિત્વ જ નથી. હકીકતમાં, એ તો કોઈક કપોલ-કલ્પનાનું જ પરિણામ છે. સાધક જો થોડો અ-સાવધ હોય તો, તેનાં મનમાં એવો સવાલ ઊઠે કે ઈશ્વર અને જીવ, એ બંનેની સાથે સંકળાયેલી ઉપાધિઓ શી અને કઈ છે ? આવા સંભવિત સવાલનો, ટૂંકો છતાં તત્ત્વસંપન્ન, જવાબ, ગુરુજીએ અહીં આપ્યો છે. પરબ્રહ્મનું મૂળભૂત સ્વરૂપ તો, સચિત-આનંદનું છે, શુદ્ધ-બુદ્ધ, નિર્લેપ-નિરાકાર અને નામરૂપ-રંગરહિત છે, પરંતુ જ્યારે તે સૃષ્ટિ રચે છે ત્યારે, સાંખ્યદર્શન-પ્રબોધિત ‘મહતું’ વગેરેની કારણસ્વરૂપ “માયા'-શક્તિનો તે આશ્રય (અથવા આધાર) લે છે. સુષ્ટિસર્જન સમયની આ માયા એ જ છે, ઈશ્વરની ઉપાધિ ! - તે જ રીતે, પંચકોશનાં કાર્યસ્વરૂપ પિંડ જેવો આ દેહ, જેની સાથેનાં તાદાભ્યને કારણે, માણસ એવી ભ્રમણામાં પડી જાય છે કે “હું (બ્રહ્મ નથી, પરંતુ) દેહ જ છું, બસ, પંચકોશનાં કાર્યરૂપ આ દેહ, – એ જ છે, જીવની ઉપાધિ ! * આવી બંને “ઉપાધિઓ સમજાવ્યા પછી, ગુરુજી લાલ-રંગથી અધોરેખાંકિત (Underline) કરીને, શિષ્યનું ધ્યાન ખેંચતાં ચોખવટ કરે છે કે, “પરંતુ યાદ રાખજે કે આ ઉપાધિ નથી સત્ય કે નથી વાસ્તવિક ! વસ્તુતઃ, એનું ક્યાંય, કશુંય અસ્તિત્વ જ નથી !' (ષ ઉપાધ: જે થિ વાસ્તવઃ તિ ). અંગ્રેજી ભાષાનાં પેલાં “રૂઢિપ્રયોગ (Idiom)માં કહ્યું છે તેમ, એ તો માત્ર કોઈક હવાઈ Becal g 9 ! (Building a castle in the air !) શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૫). ૨૪૬ एतावुपाधी परजीवयोस्तयोः सम्यनिरासे न परो न जीवः । राज्यं नरेन्द्रस्य भटस्य खेटकः તોરપદે ન મરો ન રબા | ૨૪૬ શ્લોકનો ગુજરાતી પાઠ : એતાવુપાધી પરજીવયોસ્તયોઃ સમ્યુનિરાસે ન પરો ન જીવઃ | રાજ્ય નરેન્દ્રસ્ય ભટસ્ય ખેટકઃ તયોરપોહે ન ભટો ન રાજા | ૨૪૬ છે. વિવેકચૂડામણિ | ૪૫૭ Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અવયઃ (માયા પંજોશા: - પતી પરીયોઃ ૩પાધી (ત:), તયો (૩૫થ્થો) સમ્યક્ નિરાશે, જે પ:, ન નીવ: (૧) (d.), (યથા) રાખ્યું નરેન્દ્ર (૩uTધ તિ), વેટ ટચ (૩પધ, તિ), તયો: (ઉપાધ્યોઃ) મપોરે ર ાના, ન મર: (a de) II ર૪૬ II શબ્દાર્થ ઃ મુખ્ય વાક્ય : પતિ ૩૫ધી ત: પરીવયો | પર એટલે ઈશ્વર, ઈશ્વર અને જીવની, પરમાત્મા અને જીવાત્માની આ બે (એટલે કે, અનુક્રમે, માયા અને પંચકોશ) ઉપાધિઓ છે, નિરાસ એટલે દૂર કરવું, હટાવી દેવું, ત્યજી દેવું, નિરાશે, તે બંને ઉપાધિઓને સારી રીતે (વિ) દૂર કરવામા આવ્યા પછી, વેટ: એટલે ઢાલ, પી: એટલે સૈનિક, યોદ્ધો, લડવૈયો. રાજ્ય એ રાજાની ઉપાધિ છે અને ઢાલ એ સૈનિકની ઉપાધિ છે. (૨૪) અનુવાદ: જેમ રાજ્ય એ રાજાની ઉપાધિ છે અને ઢાલ એ સૈનિકની ઉપાધિ - છે, પરંતુ એ બંને(ઉપાધિઓ)ને દૂર કરવામાં આવતાં, (કોઈ) રાજા રહેતો નથી, (કોઈ) સૈનિક રહેતો નથી; તેમ જ, (માયા અને પંચકોશ) એ બે, (અનુક્રમે), ઈશ્વર અને જીવની ઉપાધિઓ છે, પરંતુ એ બંને(ઉપાધિઓ)ને હટાવી દેવામાં આવ્યા પછી, નથી રહેતો ઈશ્વર અને નથી રહેતો જીવ. (૨૪૬) ટિપ્પણ: રાજા અને સૈનિક, એ બંને મૂળભૂત રીતે મનુષ્યો છે, માણસો છે, પરંતુ રાજ્યનો માલિક બનતાં, માણસ રાજા બની જાય છે અને ઢાલ-તલવાર લઈને યુદ્ધમાં લડવા જતાં, એ જ માણસ સૈનિક બની જાય છે. એ બંનેને તે તે સ્થાનો પર આરૂઢ કરનાર તો, હકીકતમાં, અનુક્રમે, રાજ્યપ્રાપ્તિ અને હથિયારગ્રહણ જ છે. પરંતુ કોઈક કારણે, તે બંને (અનુક્રમે, રાજ્ય અને ઢોલ), તે બંને(અનુક્રમે, રાજા અને સૈનિકોની પાસે ન રહે, તેમની પાસેથી છીનવી લેવામાં આવે તો, તે બંને, અનુક્રમે, રાજા અને સૈનિક તરીકે ચાલુ રહી શકતા નથી. એ બંનેના હોદા-સ્થાન-પદનો આધાર, પેલી બે નિશાનીઓ પર રહે છે, અને તે બે નિશાનીઓને વેદાન્ત દર્શનની પરિભાષામાં “ઉપાધિઓ' કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે આ ઉપાધિઓ બાહ્ય છે, કલ્પિત છે, આરોપિત છે, અસ્થાયી છે. મહિમા, રાજા હોવાનો કે સૈનિક હોવાનો નહીં, પરંતુ માણસ હોવાનો છે. આ દૃષ્ટાંત પ્રમાણે, મૂળ તો એક જ શાશ્વત તત્ત્વ છે, નિરુપાધિક શુદ્ધ બ્રહ્મ. પરંતુ બ્રહ્મને માયાની અને જીવને પંચકોશની, - એમ, આ બંને “ઉપાધિઓ, તે જ મૂળ તત્ત્વ(બ્રહ્મ)ને વળગે ત્યારે, તે જ બ્રહ્મ, અનુક્રમે, ઈશ્વર અને જીવ બની જાય છે. પરંતુ માયા અને પંચકોશ, - એ બંને, માત્ર કલ્પિત છે, “ઉપાધિઓ' જ છે. માયા-નામક “ઉપાધિને કારણે બ્રહ્મ “ઈશ્વર' બને છે અને પંચકોશ-નામક ઉપાધિને કારણે, એ જ બ્રહ્મ જીવ બને છે. પરંતુ આ બંને ઉપાધિઓ, તાત્ત્વિક દષ્ટિએ, ભ્રાંતિ-અજ્ઞાન-અવિદ્યાનું જ પરિણામ છે. આ બંને ઉપાધિઓ, જ્ઞાનના ૪૫૮ | વિવેકચૂડામણિ Page #464 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક પ્રકાશમાં, ટકી શકતી નથી. માયાનું નિવારણ થતાં ઈશ્વર ૨હેતો નથી અને પંચકોશમાં દેહાત્મબુદ્ધિ-રૂપી ઉપાધિનું નિરસન કરવામાં આવે (નિસે, ગોદે) તો, નથી રહેતો જીવ ! કલ્પનાજન્ય ઉપાધિનું નિરસન-નિવારણ, - એ જ અહીં ગ્રંથકારને અભિપ્રેત છે, જેનાં પરિણામે જીવાત્માને નિરુપાધિક પરમાત્માનો, નિજ-સ્વરૂપે સાક્ષાત્કાર થાય છે. આ જ વાતને ભક્ત કવિ નરસિંહ મહેતા, હેમ, ઘાટ, નામ-રૂપનું દષ્ટાંત આપીને, આ રીતે વ્યક્ત કરે છે : ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે !' શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૬) ૨૪૭ ‘અથાત આવેશ' કૃતિ શ્રુતિઃ સ્વયં . निषेधति ब्रह्मणि कल्पितं द्वयम् । श्रुतिप्रमाणानुगृहीतयुक्त्या તયોનિરાત: જળીય વ ॥ ૨૪૭ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ‘અથાત આદેશ’ ઇતિ શ્રુતિઃ સ્વયં નિષેધતિ બ્રહ્મણિ કલ્પિત દ્વયમ્ । શ્રુતિપ્રમાણાનુગૃહીતયુ તયોર્નિરાસઃ કરણીય એવ ॥ ૨૪૭ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : ‘અથ અતઃ આવેશ: ’ इति श्रुतिः स्वयं ब्रह्मणि ઋત્વિતં યં નિષેધતિ, (અત:) શ્રુતિ-પ્રમાળ-અનુગૃહીત-યુલ્યા તો: (માયાપંચજોશ-ઉપાધ્યો.) નિાસ: રળીય; વ્ ॥ ૨૪૭ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : શ્રુતિઃ સ્વયં વાળિ લ્પિત યં નિષેધતિ । શ્રુતિ પોતે બ્રહ્મમાં કલ્પિત ‘ય’નો, એટલે કે માયા અને પંચકોશરૂપી દ્વૈત'નો, બે વસ્તુઓનો નિષેધ કરે છે. આ શ્રુતિ કઈ છે ? અથ અત: વેશ ત્તિ । ઉપનિષદનું આ શ્રુતિવચન (બૃહદારણ્યક-ઉપનિષદ ૨,૪,૩) માત્ર ઉપદેશ જ નથી, પરંતુ સીધી આજ્ઞા (વેશ:) જ છે કે બ્રહ્મમાં આવી રીતે કલ્પવામાં આવેલી આ બે (માયા અને પંચકોશ, એ) ઉપાધિઓને માત્ર મિથ્યા સમજવાની નથી, એનો તો અવશ્ય ત્યાગ જ કરવો જોઈએ. એ બંને મિથ્યા છે, માટે એનો તો સદા-સર્વદા નિષેધ જ કરવો જોઈએ (Prohibit, negate), એવો આ શ્રુતિનો કડક આદેશ વિવેકચૂડામણિ | ૪૫૯ - Page #465 -------------------------------------------------------------------------- ________________ (strict Order) છે, માત્ર ઉપદેશ નથી. આથી (ત:) આ આદેશ પ્રમાણે. સાધકે શું કરવાનું રહે છે? (ઉપાધ-દયો ) નિરાલ: કરણી: વ . આ બંને, માયા અને પંચકોશરૂપી ઉપાધિઓનો ત્યાગ (નિરાલ:) કરવો જ જોઈએ, એનું નિવારણ-નિરસન ફરજિયાત બની રહે છે. પરંતુ નિરાસ કેવી રીતે કરવો ? શ્રુતિ-પ્રમાણ-મનુગૃહીત-યુવા શ્રુતિ-પ્રમાણને અનુકૂળ, એ પ્રમાણ સાથે સુસંગત એવી યુક્તિ વડે. આ પહેલાં ન્યાય-દર્શન-પ્રબોધિત ચાર પ્રમાણોની સમજૂતી આપવામાં આવી છે, તેમાંનું શબ્દ પ્રમાણ, એ જ આ કૃતિ પ્રમાણ. (૨૪૭) અનુવાદ : “આથી પછી આ આદેશ', એ (બૃહદારણ્યક ઉપનિષદનું) કૃતિવચન પોતે બ્રહ્મમાં કલ્પવામાં આવેલાં (ત) દૈતનો નિષેધ કરે છે. (આથી) શ્રુતિ-પ્રમાણને અનુકૂળ એવી યુક્તિ વડે, (સાધકે) તે બંને(માયા અને પંચકોશ-રૂપી ઉપાધિઓ)નો નિષેધ કરવો જ જોઈએ. (૨૪૭) - ટિપ્પણ: આ પહેલાં, શ્લોક(૨૪૬)માં, માયા અને પંચકોશ, - એ બે ઉપાધિઓનાં સારી રીતે હટી જવાનાં (તયો: સવે નિર) મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. બ્રહ્મમાં કલ્પિત આ બે જ ઉપાધિઓ નહીં, પરંતુ સર્વ વસ્તુઓના નિષેધનો આ રીતે આદેશ આપવામાં આવ્યો છે : અથ અત: વેશ: 7 તિ, ન તિ, ન હિ તિમા રૂતિ . (બૃહદારણ્યક ઉપનિષદ, ૨,૩,૪). અd. એટલે આથી-તેથી, આ કારણે, માટે, અને અથ એટલે પછી. પણ “શાના પછી ?' પૂલ-સૂક્ષ્મ-પ્રપંચ-રૂપ સત્યનાં કથન પછી, જે “સત્યનું સત્ય,” એટલે કે સર્વોત્તમ સત્ય છે, તે એક જ અવશેષ રહે છે. આ “સર્વોત્તમ સત્ય શું છે ? ક્યું છે? કેવું છે? - આ પ્રમાણે : “આથી, તે બ્રહ્મનું આવું નહીં (ન-તિ), “આવું નહીં' (ન-તિ), એ કથન. બ્રહ્મનું આનાથી અન્ય શ્રેષ્ઠ કથન છે જ નહીં (દિ ણતા રૂતિ !). તેથી, આ શ્રુતિવચન સિવાય, સર્વનો નિષેધ કરનારું, બ્રહ્મ અંગેનું બીજું કથન નથી. અને આ જ “સર્વોત્તમ સત્ય'. આમ, આ શ્લોકમાં જેનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે તે મૂળ ઉપર્યુક્ત શ્રુતિવચન તો, માત્ર આ બે ઉપાધિઓ(માયા અને પંચકોશ)નો જ નિષેધ કરવાનો નહીં, પરંતુ બ્રહ્મમાં કલ્પિત સર્વ વસ્તુઓનો નિષધ કરવાનો “આદેશ આપે છે. અને શ્રુતિ-પરંપરા પ્રમાણે, આવાં ઉચ્ચ આધ્યાત્મિક સંદર્ભમાં, શબ્દ અથવા શ્રુતિ એ એક સિવાય અન્ય કોઈ પ્રમાણનો કશો અધિકાર નથી, એટલે શ્રુતિના આ શબ્દ પ્રમાણ વડે, ગ્રહણ કરવામાં આવેલા આત્મબોધ વડે, ઉપર્યુક્ત બંને ઉપાધિઓનો ત્યાગ સાધકે કરવો જ રહ્યો. નિરાલ: રીય પર્વ . આમ કરવાનું એકમાત્ર સારું પરિણામ એ જ આવે કે નિરુપાધિક બ્રહ્મ અવશિષ્ટ રહે, અને એ જ સાચું, - સહુનું બ્રહ્મસ્વરૂપ છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૭) ૪૬૦ | વિવેકચૂડામણિ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ नेदं नेदं कल्पितत्वान्न सत्यं ર તૂટવ્યાત્મવત્ સ્વMવત્ર | इत्थं दृश्यं साधुयुक्त्या व्यपोह्य રેય: પશ્ચામાવતિયો . ૨૪૮ | શ્લોકનો ગુજરાતી પાઠ : નેદ નેદ કલ્પિતત્વાન્ન સત્ય રજી દષ્ટવ્યાલવતુ સ્વપ્રવચ્ચી ઇત્યં દશ્ય સાધુયુત્યાં વ્યપોહ્ય ય: પશ્ચાદકભાવસ્તમોર્ય . ૨૪૮ || શ્લોકનો ગદ્ય અવયઃ ષ્ટવ્યાનવત્ સ્વવત્ કલ્પિતવાત () ત્યે ર (મસ્તિ) | ‘ર રૂટું ? ' - રૂ ર્ક્યુ () સાધુયુવત્યા ચહ્ય પશાત્ તયો: (નીવ-કુંથાયો:) : માવડ, (૯) રૂચ: (મત્તિ) ર૪૮ || | શબ્દાર્થ મુખ્ય વાક્ય : પશ્ચાત્ તયો : માવ: (સ:) રેય: (મતિ) | પશાત્ – ત્યારપછી, પછીથી, પાછળથી. માવ: - એકતા, અભેદ, ઐક્ય, અદ્વૈત, તો તે બંને (જીવ અને ઈશ્વર)ની વચ્ચેની (એકતા), રેયઃ (પતિ) - જાણવા યોગ્ય બને છે, જાણી લેવી જોઈએ. ત્યારપછી, તે બે (જીવ અને ઈશ્વર) વચ્ચેની જે વાસ્તવિક એકતા છે, તે જાણી લેવી જોઈએ. શું કર્યા પછી (પશ્ચા), આ એકતા જાણી લેવા યોગ્ય () બને છે ? (૬) વૃર્થ (ત) પોણા | () એટલે આ જગત જે માત્ર દશ્ય છે, દેખાય જ છે, પણ વાસ્તવિક દષ્ટિએ મિથ્યા છે. વ્યાપા - એટલે નિરાસ અથવા નિષેધ કરીને, નિરસન-નિવારણ કરીને. મિથ્યા જગતનો નિષેધ ક્વી રીતે કરવો ? સાધુયુત્ય - ઉત્તમ, સમર્થ, પ્રબળ યુક્તિ વડે. આવી યુક્તિ કઈ? ‘ફર્વ ન રૂલ્ય” - “આ (સાચું) નથી', “આ (સાચું)' નથી, - એ પ્રમાણે, આ રીતે (), આવી યુક્તિ વડે. આવી યુક્તિ કોના-શાના જેવી છે ? આ બે જેવી : (૧) રન્ની દૃષ્ટવ્યાનવત્ રજુ એટલે દોરડું અને શાન એટલે સર્પ, દોરડામાં દેખાતા સર્પ જેવી, અને (૨) વનવત્ – સ્વપ્રમાં જોવામાં આવેલા પદાર્થોની જેમ. આ બંને કેવાં છે ? કલ્પિતવાન્ ર સત્યમ્ | આ બંને માત્ર કલ્પિત હોવાથી, સાચા નથી. દોરડામાંનો સર્પ અને સ્વપ્રમાંના પદાર્થો, આ બંને, આંખને દેખાય છે તો ખરા, પરંતુ તે બંને ખરેખર હોતાં નથી. (૨૪૮). અનુવાદ : દોરડામાં દેખાતો સર્પ અને સ્વપ્રમાં જોવામાં આવતા પદાર્થો વિવેકચૂડામણિ | ૪૬૧ Page #467 -------------------------------------------------------------------------- ________________ (માત્ર) કલ્પિત હોવાથી (તે બંને જેમ) સાચાં નથી, (તેમ જ) “આ નથી', “આ નથી', - એમ પ્રબળ યુક્તિ વડે, દશ્ય(જગત)નો નિષેધ પછી, તે બંને (જીવ અને ઈશ્વર) વચ્ચે જે વાસ્તવિક અભેદ છે, તે જાણી લેવો જોઈએ. (૨૪૮) ટિપ્પણ: આ પહેલાં, વેદનું મહાવાક્ય અને ઉપનિષદનું શ્રુતિવચન, એ બંને દ્વારા એક હકીકત તો નિઃશંક સિદ્ધ કરવામાં આવી છે કે બંને ઉપાધિઓ (માયા અને પંચકોશ) માત્ર કલ્પિત છે, ભ્રાંતિનું જ પરિણામ છે. તો પછી, ન-તિ, ને તિ, - એવાં એ જ શ્રુતિવચન પ્રમાણે, બ્રહ્મનું જ બીજું એક કલ્પિત નામ, એવાં ઈશ્વર અને માયા, - એ બંને સાચાં નથી ( દં સત્યમ), – એ સનાતન સત્યને સ્વીકારીને, જે જગત ફક્ત દેખાય જ છે, “દશ્ય' જ છે, એનો, શ્રુતિપ્રમાણ જેવી સમર્થ યુક્તિ વડે, નિષેધ કરવામાં મુશ્કેલી જ ન રહે ! જગતનાં ઉપાદાન કારણ સમી માયા જ કલ્પિત હોય તો, એ જ ઉપાધિમાંથી જન્મેલું આ “દશ્ય'-માત્ર એવું જગત તો મિથ્યા હોય જ, એમાં આશ્ચર્યને સ્થાન જ નથી. દોરડામાં દેખાતો સર્પ અને સ્વમમાં દેખાતા પદાર્થો પણ ભ્રમણા અને કલ્પનાનું જ પરિણામ છે. આ રીતે, આ સર્વ ઘટનાઓનાં મૂળમાં રહેલી કલ્પનાનો નિષેધ કરવા માટે ગ્રંથકારે, એનાં દઢીકરણ (Corroboration) માટે, એમ ભારપૂર્વક બે વાર પુનરુક્તિ કરી છે. અને પેલી કલ્પના અથવા ભ્રાંતિનો વ્યાપોહ થયા પછી, જે જાણવા યોગ્ય બની રહે છે (3યા), તે જ નિરુપાધિક બ્રહ્મનું સાચું સ્વરૂપ ! શ્લોકનો છંદ : શાલિની (૨૪૮) ૨૪૯ ततस्तु तौ लक्षणया सुलक्ष्यौ तयोरखण्डैकरसत्वसिद्धये । नालं जहत्या न तथाऽजहत्या किन्तूभयात्मिकयैव भाव्यम् ॥ २४९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ તતસ્તુ તૌ લક્ષણયા સુલક્ષ્મી તયોરખૐકરસત્વસિદ્ધયે . નાલ જહત્યા ન તથાડજહત્યા કિસ્તૂભયાર્ણાત્મિકવૈવ ભાવ્યમ્ II ૨૪૯ I શ્લોકનો ગદ્ય અન્વય : તા: તું તયો: (નીવાત્મ-પરમત્મિનો) મgeવરસત્વ-સિદ્ધયે તૌ તક્ષાયા અનફ્ટી નહત્યા (નક્ષય) સનં ર (સ્તિ), तथा अजहत्या (लक्षणया अपि) अलं न (अस्ति), किन्तु उभय-अर्थात्मिकया (નર-મનહર્-સ્ત્રક્ષણય) કવ માત્રમ્ | ર૪૨ // ૪૬૨ | વિવેકચૂડામણિ Page #468 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત: તુ તો: (નીવાભ-પરમાત્મનો:) અવુડરસત્વસિદ્ધયે તૌ લક્ષળયા મુલક્ષ્ય । તતઃ તુ તૌ મુતથ્યો તે બંનેને (જીવાત્માપરમાત્માને) સારી રીતે જાણી લેવા, લક્ષિત બનાવવા. ક્યારે ? તતઃ તુ ત્યારપછી, એટલે કે આ પહેલાંના શ્લોકમાં ટાંકેલાં શ્રુતિવચનને યોગ્ય રીતે જાણી-સમજી લીધા પછી. કેવી રીતે તે બંનેને ‘સુલક્ષ્ય' બનાવવા ? નક્ષળયા । ‘લક્ષણા’-નામની શબ્દશક્તિ વડે. આમ શા માટે કરવું જોઈએ ? તો: (ગીવાભ-પરમાત્મનો:) અવ-સત્વ-સિદ્ધયે । તે બંનેની (જીવાત્મા-પરમાત્માની) અખંડ એકરસપણાં-એક૨સચિન્મયતાની સિદ્ધિ માટે. પરંતુ તે બંનેને ‘સુલક્ષ્ય' બનાવવા માટે, નહત્યા 7 માં (મસ્તિ) । માં એટલે પર્યાપ્ત, પૂરતી (Enough, Sufficient, Adequnate). ‘લક્ષણા' નામની આ શબ્દશક્તિ ત્રણ પ્રકારની છે : ‘જહત્ ‘અજહત્' અને ‘જહત્-અજહત્’. ‘જહ-લક્ષણા' પૂરતી નથી. એ જ રીતે, મનહત્યા લક્ષળયા (પ) 7 મહં (મસ્તિ) । ‘અજહત્-લક્ષણા' પણ પર્યાપ્ત નથી. આ બે પ્રકારની લક્ષણા જીવાત્માપરમાત્માને ‘સુલક્ષ્ય' બનાવવા માટે પૂરતી નથી, તો પછી શું કરવું ? જિન્તુ ૩મય-મર્યાત્મિયા (નહત્-અનહદ્-ક્ષિળયા) વ ભાવ્યમ્ । માન્યમ્ એટલે ભાવન કરવું જોઈએ, વિચારવું જોઈએ, આધાર લેવો જોઈએ. ‘જહત્' અને ‘અજહત્' એ બંને પ્રકારની (સમય) ‘લક્ષણા'(એટલે કે ‘જહદજહલ્લક્ષણા)ના અર્થ વડે જ, જીવાત્મા-પરમાત્મા એ બંનેને ‘સુલક્ષ્ય' બનાવવા માટે, આ ‘જહદજલ્લક્ષણા'ની મદદ વડે જ વિચારવું જોઈએ. (૨૪૯) અનુવાદ : પરંતુ ત્યારપછી તે બંને(જીવાત્મા-પરમાત્મા)ના અખંડ એકરસત્વની સિદ્ધિ માટે, તે બંનેને ‘લક્ષણા' (નામની શબ્દશક્તિ) વડે સારી રીતે જાણી લેવા જોઈએ. (પણ એ બંનેને, આ રીતે જાણી લેવા માટે) ‘જહત્-લક્ષણા' પર્યાપ્ત નથી, તેમ જ ‘અજહત્-લક્ષણા’ પણ પર્યાપ્ત નથી, (તેથી) તે બંનેના લક્ષ્યાર્થવાળી (એટલે કે ‘જહદજહલ્લક્ષણા') વડે જ (આ માટે) વિચારણા કરવી જોઈએ (૨૪૯) ટિપ્પણ : સાહિત્યશાસ(અથવા વિવેચનશાસ્ત્ર)ના સિદ્ધાંત પ્રમાણે, કોઈ પણ શબ્દમાંથી અર્થ નિષ્પન્ન કરવા માટે, શબ્દની આ પ્રમાણે, ત્રણ શક્તિઓ સ્વીકારવામાં આવી છે. ‘અભિધા', ‘લક્ષણા' અને ‘વ્યંજના', અને આ ત્રણમાંની પ્રથમ બે શબ્દશક્તિ, ‘અભિધા’ અને ‘લક્ષણા’, નો થોડો પિરચય, આ પહેલાં, શ્લોક-૨૪૪નાં ટિપ્પણમાં આપવામાં આવ્યો છે. આ શ્લોકમાં, આ ‘લક્ષણા’ નામક શબ્દશક્તિના આ ત્રણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે : ‘જહત્-લક્ષણા’, અજહત્ લક્ષણા અને ‘જહત્-અજહત્-લક્ષણા’ (‘જહલ્લક્ષણા', ‘અજહલ્લક્ષણા' અને ‘જહદજહલ્લક્ષણા'). જે લક્ષણા, અર્થ (એટલે કે લક્ષ્યાર્થ) નિષ્પન્ન કરતી વખતે, શબ્દના વિવેકચૂડામણિ | ૪૬૩ - Page #469 -------------------------------------------------------------------------- ________________ વાચ્યાર્થને છોડી દેતી હોય તેને “જહત્ લક્ષણો' (કહેવામાં આવે છે. હું એટલે છોડી દેવું, - એ ધાતુના વર્તમાન કૃદંતનું રૂપ, - હતો. ગાયાં “ગંગામાં ઝુંપડી છે' - આ વાક્ય “જહ-લક્ષણા'નું દષ્ટાંત છે, કારણ કે ગંગાનો વાર્થ એટલે “ગંગાજળ', “ગંગાની જળસપાટી', આ વાચ્યાર્થ, વાક્યના અર્થની નિષ્પત્તિ કરવામાં અસંગત છે, મુશ્કેલી ઊભી કરે છે, લાગુ પડતો નથી, કારણ કે ગંગાની જળસપાટી પર ઝુંપડી રહી શકે નહીં, પરંતુ ગંગાનાં જળની સાથે ગંગાનો કિનારો સમીપ હોવાથી, આ સામીપ્ય-સંબંધ ધરાવતા કિનારા પર ઝુંપડી હોઈ શકે, રહી શકે છે. આમ, “ગંગાની જળસપાટી' - એવા વાચ્યાર્થીને છોડી દેવાથી (હ) “ગંગાનો કિનારો' – એવો અર્થ (એટલે કે લક્ષ્યાર્થ) શક્ય અને સુસંગત બને છે. વાચ્યાર્થને છોડી દેવાથી, વાક્યનો લક્ષ્યાર્થ સુસંગત બનતો હોવાથી, એ વાક્ય “જહલ્લક્ષણા'નું દષ્ટાંત છે. શ્વેતઃ ધાવતિ | એનો અર્થ સફેદ દોડે છે' - એવો થાય, પરંતુ “શ્વેત' તો રંગ છે, અને રંગ તો જડ ગુણ હોવાથી, તે દોડી શકે નહીં, એટલે વાક્યના અર્થની નિષ્પત્તિ કરવામાં “સફેદ' એવો આ વાચ્યાર્થ મદદરૂપ થતો નથી, પરંતુ દોડનાર પશુ તો “ઘોડો' () છે. આમ, જેમાં સફેદ રંગ છે, એવો “ઘોડો દોડે છે, એવો અર્થ સુસંગત છે. અહીં શ્વેત રંગ' (વાચ્યાર્થ)નો “દોડનાર ઘોડા' સાથે દોડવાની ક્રિયાનો સંબંધ હોવાથી, “શ્વેત' (વાચ્યાર્થ) અને “ઘોડો’ (લક્ષ્યાથ), બંને વચ્ચે દોડવાની ક્રિયા સામાન્ય અને સરખી હોવાથી, “સફેદ ઘોડો દોડે છે', એવો અર્થ નિષ્પન્ન કરતી વખતે, “સફેદ - એ વાચ્યાર્થને છોડી દેવામાં આવતો નથી (અનહતો, તેથી આ વાક્ય - શ્વત: ધાવતા – “અજહલ્લક્ષણાનું દષ્ટાંત છે. હવે, જેમાં વાચ્યાર્થને છોડી દેવામાં આવતો હોય (નહત) અને “છોડી દેવામાં ન આવતો હોય' (મનહત) - એવી “જહદજલ્લક્ષણા'નું દષ્ટાંત જોઈએ : થોડા વખત પહેલાં જેને આપણે કોઈક અન્ય જગાએ મળ્યા હોઈએ તેવા દેવદત્ત' નામના માણસને, આપણે આજે, અહીં, અત્યારની જગાએ, મળીએ ત્યારે, આપણે એમ બોલીએ કે “આ તે (જ) દેવદત્ત છે', – સોડ્ય રેવત્ત: (: મથે રેવત્તઃ ) આ “એટલે આજે અહીં મળેલો (ગ) (દેવદત્ત)” અને “તે' એટલે અગાઉ, તે વખતે, તે જગાએ (સ:) મળેલો (દેવદત્ત). “આ' (અર્થ) અને “તે (:) - તે એમ બે જૂદા જૂદા સમય અને બે જૂદી જૂદી જગાએ મળેલા દેવદત્તનો (તે એક જ વ્યક્તિનો), તે બંને સમય અને તે બંને જગા સાથે, એકીસાથે, સંબંધ હોઈ શકે નહીં, થઈ શકે નહીં, તેથી તે સમય અને તે જગા, તથા આ સમય અને આ જગા, - એ બંને વાચ્યાર્થીને છોડી દેવા પડે (નહતો. પરંતુ વ્યક્તિ તરીકે તો દેવદત્ત એક જ છે, તેથી “વ્યક્તિમાત્ર દેવદત્ત' - એવા વાચ્યાર્થીને છોડી શકાય નહીં (મળદત). આમ, સોડ્ય રેવ. એ વાક્યમાંના સુસંગત એવા અર્થની ૪૬૪ | વિવેકચૂડામણિ Page #470 -------------------------------------------------------------------------- ________________ નિષ્પત્તિ કરવા માટે, આપણે વાચ્યાર્થને છોડવો પણ પડે છે (નહત) અને છોડવો ન પડે (માહિત), એવું પણ બને છે, એટલે આ વાક્ય “જહદજલ્લક્ષણા'નું દષ્ટાંત છે. ગ્રંથકાર, આ શ્લોકમાં, જીવાત્મા અને પરમાત્મા બંનેના (તયો:) અખંડ એકરસત્વને સિદ્ધ કરવા માટે (મઉvટુ-પુત્વ-સિદ્ધ), તે બંનેને (તી) “લક્ષણા' - નામની શબ્દશક્તિ વડે (ત્તક્ષાયા), તેમાંથી નિષ્પન્ન થતા લક્ષ્યાર્થ વડે, સારી રીતે જાણી લેવાની (સુક્ષ્મી) સૂચના કરે છે તે છતાં, “લક્ષણા' શબ્દશક્તિની એક સ્વરૂપ-ગત મર્યાદા પ્રત્યે, સાધકનું લક્ષ ખેંચતાં જણાવે છે કે તે બંનેને (જીવાત્માપરમાત્મા) સુલક્ષ્ય કરવા બાબતમાં, “જહ-લક્ષણા' પર્યાપ્ત નથી (હત્યા ને મનમ), અને અજહત-લક્ષણા પણ પર્યાપ્ત નથી, ન તથા મનદયા મનમ્ | પરંતુ એ બંને પ્રકારની “લક્ષણા' (એટલે કે “જહદજલ્લક્ષણા') વડે જ કિંતુ ૩યાત્મિજ્યા ઇવ | ઉપર્યુક્ત સિદ્ધિ સંપન્ન કરવી જોઈએ (કાવ્યમ). ગ્રંથકારનાં આ સૂચન-કથન-વિધાનનાં મર્મને સમજવાનો હવે આપણે પ્રયત્ન કરીએ. - વેદોનાં ચાર મહાવાક્યોમાંનું એક, સામવેદનું મહાવાક્ય આ પ્રમાણે છે : તત્વમસિ | (ત૬ વં મસિ), એટલે કે “તું (વં) તે (૬) છે'. વેદના મંત્રદૃષ્ટા ઋષિ જીવને કહે છે કે “તું” (જીવાત્મા) તે' (પરમાત્મા) છે, પરંતુ આ કેવી રીતે શક્ય બને ? “તું” બીજો પુરુષ એકવચન છે અને તે ત્રીજો પુરુષ એકવચન છે, આ બંને એક જ કેવી રીતે હોઈ શકે ? પરંતુ આ તો વેદનું આર્ષ શ્રુતિવચન છે, એ કાંઈ ખોટું કે મિથ્યા તો હોય જ નહીં. એ તો શાશ્વત સત્ય જ હોય. એટલે આ “તું” (á) અને “તે (૬)નાં એકત્વને સિદ્ધ કરવા માટે, આપણે ઉપર્યુક્ત લક્ષણાનામક, શબ્દશક્તિનો, એમાંથી નિષ્પન્ન થતા લક્ષ્યાર્થીનો આધાર લઈને, આ મહાવાક્ય વિશે વિચાર કરીએ (માવ્યમ) : તવું એટલે કે પરબ્રહ્મ પરમાત્મા, એનો વાચ્યાર્થ તો સર્વશક્તિમાન (Omnipotent), સર્વજ્ઞ (Omniscient) અને સર્વવ્યાપી (ommipresent) છે, જ્યારે વં એટલે કે જીવાત્મા, આનો વાચ્યાર્થ તો અલ્પશક્તિવાળો, અલ્પજ્ઞાની અને અલ્પવ્યાપી છે. અને આ જ કારણે, શ્રુતિ પણ તત્ત્વમસિ કહીને, ઈશ્વરનાં “નિર્ગુણ' સ્વરૂપનું પ્રતિપાદન કરતાં, “શ્રીશિવમહિમ્નઃસ્તોત્રનો કવિ પુષ્પદંત કહે છે તેમ, શ્રુતિ પણ સંકોચ પામે છે. ગત વ્યાવૃન્યા યં વિરામમિત્તે શ્રતિgિ I (શ્લોક-૨) પરંતુ અંતે તો તે “શ્રુતિ' છે, પરમકૃપાળુ - પરમાત્માના, આ મહાવિભૂતિના શ્વાસોચ્છવાસ સમો વેદ છે, અર્થ માતો પૂર્ણ વિશ્વલિત પતલ્ થર્ ઋષેિ. (બૃહદારણ્યક ઉપનિષદ ૨,૪,૧૦), એટલે પરસ્પરવિરોધી જણાતા આ બે શબ્દો, તે' (૬) અને તું' (–), એટલે કે પરમાત્મા અને જીવાત્મા, એ બે વચ્ચે એકત્વ સિદ્ધ કરવા માટે, “સર્વશક્તિમાન' વગેરે તેના વાચ્યાર્થને, અને “અલ્પશક્તિવાળો' વગેરે વંના વાચ્યાર્થને છોડી દઈએ (ગા) અને ત૬ તથા ત્વ વિવેકચૂડામણિ | ૪૬૫ ફર્મા - ૩૦ Page #471 -------------------------------------------------------------------------- ________________ એ બંનેમાં રહેલા ચૈતન્યમાત્રરૂપી વાચ્યાર્થને સ્વીકારીએ, એટલે કે એક વાચ્યાર્થને છોડીએ અને બીજા વાચ્યાર્થને ન છોડીએ, - એ પ્રકારની ‘જહદજહલ્લક્ષણા'નો આશ્રય લઈએ તો, ઉપર્યુક્ત બંને પ્રકારના ત્યાગ-સ્વીકાર પછી, જે શેષ રહે તે શુદ્ધ, નિરુપાધિક, પરબ્રહ્મ જ રહે છે, - જે પ્રત્યેક જીવાત્મામાં ફૂટસ્થ, સાક્ષી, ચૈતન્યમાત્ર સ્વરૂપે હંમેશાં ઉપસ્થિત હોય છે. આ જહદજહલ્લક્ષણાને ‘ભાગત્યાગ લક્ષણા' પણ કહેવામાં આવે છે. શ્લોકમાંનું ‘સુલક્ષ્ય’ એટલે જ આ લક્ષ્યાર્થ, ગૂઢાર્થ, ગર્ભાર્થ, અને તાત્પર્યાર્થ અને આ જ છે સામવેદનાં મહાવાક્યનો સૂક્ષ્મ, શાસ્રગત, શ્રુતિસંમત અને ‘વેદાન્ત’ દર્શનનો દાર્શનિક મર્મ. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૯) ૨૫૦ स देवदत्तोऽयमितीह चैकता विरुद्धर्माशमपास्य कथ्यते । यथा तथा तत्त्वमसीति वाक्ये વિશુધર્માનુમવત્ર હિવા ॥ ૨૧૦ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : - સ દેવદત્તોયમિતીહ ચૈકતા વિરુદ્ધર્માંશમપાસ્ય કથ્યતે । યથા તથા તત્ત્વમસીતિ વાક્યે વિરુદ્ધધર્માનુભયત્ર હિત્વા || ૨૫૦ || શ્લોકનો ગદ્ય અન્વય ઃ યથા ‘સ: અયં તેવત્ત:' કૃતિ વૃદ્ઘ (અસ્મિન્ વાયે) विरुद्धधर्मांशं अपास्य एकता कथ्यते, तथा च 'तत् त्वं असि' इति वाक्ये उभयत्र વિશુદ્ધધર્માનું હિત્વા (પતા તે) ॥ ૨૧૦ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા ૨ ‘તત્-ત્યં અપ્તિ' તિ વાગ્યે (તા ચ્યતે) । તથા તે જ રીતે, સામવેદનાં આ મહાવાક્યમાં ‘તું' ‘તે' છે, એ વાક્યમાં ‘તું' ‘અને’‘તે’ વચ્ચે એકતા કહેવામાં આવે છે. સમયન્ત્ર વિશુદ્ધધર્માન હા । આ એકતા કેવી રીતે સિદ્ધ કરવામાં આવે છે ? સમયત્ર એટલે જીવ અને ઈશ્વર બંનેમાં રહેલા, વિશુદ્ધધર્માનું હિત્વા તે બંનેમાં રહેલા વિરુદ્ધ ધર્માંશોને છોડી દઈને (હિા). આ પ્રક્રિયા કોના જેવી છે ? યથા ‘સઃ અયં દેવત્ત:' કૃતિ ૬૪ (અસ્મિન્ વાયે). તા ધ્યતે । ‘તે જ આ દેવદત્ત છે', અહીં આ વાક્યમાં એકતા કહેવામાં આવે છે. આ એકતા કેવી રીતે કહેવામાં આવે છે ? વિરુદ્ધધર્માંશ અાસ્ય । અપાસ્ય એટલે છોડી દઈને, દૂર કરીને, ત્યજી દઈને, ‘તે’ અને ‘આ’ ૪૬૬ / વિવેકચૂડામણિ - Page #472 -------------------------------------------------------------------------- ________________ વચ્ચેના વિરુદ્ધ એવા ધર્માશોને દૂર કરીને. (૨૫૦) અનુવાદ : જેમ “તે જ આ દેવદત્ત છે,' - અહીં (આ વાક્યમાં) વિરુદ્ધ ધર્મોના અંશને દૂર કરીને, (તે અને આ) વચ્ચે એકતા કહેવામાં આવે છે, તે જ રીતે, “તું તે છે', આ વાક્યમાં બંને (જીવ અને ઈશ્વર)માં રહેલા વિરુદ્ધ ધર્મોને છોડી દઈને (એકતા કહેવામાં આવી છે.) (૨૫૦) | ટિપ્પણ : : ૩ વત્ત: અને તન તં તિ | સામવેદનાં આ મહાવાક્યમાં, અનુક્રમે, તે (સ:) અને આ (ક) વચ્ચે, તથા “તું() અને ‘તેને' (તા) વચ્ચે, એત્વ કેવી રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે, એ પ્રક્રિયાની સવિસ્તર સમજૂતી, આ પહેલાંનાં શ્લોકનાં ટિપ્પણમાં, આપવામાં આવી છે, એટલે એનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. આ બંને દષ્ટાંતો “જહદજલ્લક્ષણાનાં છે, તે પણ આપણે તે ટિપ્પણમાં નોંધ્યું છે. બંને દષ્ટાંતોમાં વિરુદ્ધધર્મના અંશો એટલે તે તે વાક્યોમાંના સુસંગત અર્થને નિષ્પન્ન કરવામાં મુશ્કેલી ઊભી કરતા વાચ્યાર્થો : “આ તે જ દેવદત્ત છે', એ વાક્યમાંના અર્થની એકતાની સુસંગતતામાં, દેશ-કાળ-ગત વિરુદ્ધ પરોક્ષતા અને અપરોક્ષતારૂપી વિરુદ્ધ ધર્મો અડચણરૂપ બને છે, તેને છોડી દેવામાં આવે છે (કપ, નહત) અને “તું તે છે' - એ મહાવાક્યમાં જીવ અને ઈશ્વર બંનેના વિરુદ્ધ ધર્મઅંશોને છોડી દેવામાં આવે છે (હિત્વા, હિત). - બંને દષ્ટાંતોમાં જે ધર્મોને છોડી દેવામાં નથી આવતા (મનહત) તેનો, - અનુક્રમે “કેવળ વ્યક્તિમાત્ર દેવદત્ત', અને “તું અને તે બંનેમાં રહેલું ચૈતન્યમાત્રનું તત્ત્વ', એનો, આ શ્લોકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તે અધ્યાહાર્ય (Understood) છે, એમ સમજી લેવાનું રહે છે, અને આ રીતે, બંને દાંતો, જહદજહલ્લક્ષણા” અથવા “ભાગ-ત્યાગ-લક્ષણા'નાં જ છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૫૦) ૨૫૧ संलक्ष्य चिन्मात्रतया सदात्मनो -રવામાવ: પરિપતે વધે - પર્વ મહાવાવયશન વધ્યો બ્રિટાત્મિનોરવયમäમાવઃ ર શ્લોકનો ગુજરાતી પાઠ : સંલક્ષ્ય ચિન્માત્રતયા સદાત્મનો -રખંડભાવઃ પરિચીયતે બુધઃ | એવં મહાવાક્યશતેન કથ્થત બ્રહ્માત્મનોરેમખંડભાવઃ / ૨૫૧ // વિવેકચૂડામણિ | ૪૬૭ Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વયે : વધઃ સદ્-ભાત્મિનો વિભાત્રિતયા અgષ્કમાવ: परिचीयते, एवं संलक्ष्य महावाक्यशतेन बह्म-आत्मनोः ऐक्यं अखण्डभावः (च) જથ્થતે રશા | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : પર્વ વ્રત-આત્મિનોઃ દેવયં અરdહુમાવ: (૨) તે | આ પ્રમાણે, જીવ અને બ્રહ્મની એકતા-અખંડતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એકતા-અખંડભાવ કહેવામાં આવ્યાં છે. “આ પ્રમાણે” (q), એટલે શા પ્રમાણે? સંસ્ય – આ પહેલાં દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે, શબ્દની લક્ષણાશક્તિનો આશ્રય લઈને, લક્ષ્યાર્થ દ્વારા. પરંતુ એ લક્ષ્યાર્થ કોનો? મહાવાવયેશન – શ્રુતિનાં સેંકડો મહાવાક્યોના લક્ષ્યાર્થ દ્વારા. કોની જેમ ? તુર્ધઃ સ૬-૩માત્મનોઃ વિત્રતયા ઉષ્કમાવઃ પરિવીય (તથા, વE) | વુર્ધઃ એટલે વિદ્વાનો વડે, બુદ્ધિશાળી પંડિતો દ્વારા, -માત્મનો: મguપ્ટમાવ: રિસ્થીયતે | સ૬-ગાત્મનો પરમાત્મા અને જીવાત્માની અખંડતા સમજાવવામાં આવી છે, એ બંને વચ્ચેના અખંડભાવનો પરિચય આપવામાં આવ્યો છે. આ પરિચય ક્યાં સ્વરૂપે આપવામાં આવ્યો છે ? - વિનાત્રતયા, ચૈતન્યમાત્ર-સ્વરૂપે. (૨૫૧) અનુવાદ : વિદ્વાનોએ પરમાત્મા અને જીવાત્મા વચ્ચેની અખંડતાનો પરિચય ચૈતન્યમાત્ર-સ્વરૂપે આપ્યો છે. એ જ પ્રમાણે, લક્ષણાનો આશ્રય લઈને, શ્રુતિનાં સેંકડો મહાવાક્યોએ, બહ્મ અને જીવાત્માની એક્તા-અખંડતાનું નિરૂપણ કર્યું છે. (૨૫૧) ટિપ્પણ : પરમાત્મા અને જીવાત્મા વચ્ચેનું એકત્વ, એ અત્યંત મહત્ત્વની બાબત છે, એટલું જ નહીં પરંતુ આ મહત્ત્વની સિદ્ધિ સંપૂર્ણરીતે પ્રમાણભૂત અને શાસંમત છે, એ હકકત પ્રત્યે મોક્ષાર્થી સાધકનું લક્ષ ખેંચવા માટે, ગ્રંથકાર, અહીં, એવા બે અસંદિગ્ધ સંદર્ભો ટાંકે છે : (૧) એક તો એ કે વિદ્વાનો-પંડિતોપ્રજ્ઞાવાનો(વૃધેડ)એ, પરમાત્મા-જીવાત્મા વચ્ચેના અભેદભાવનો (ગggણાવ:) પરિચય, ચૈતન્યમાત્ર સ્વરૂપે (વિનંત્રિતયા), સ્વકીય અનુભૂતિ અને આત્મ-પ્રતીતિના આધારે, આપ્યો છે. એમના આવાં પરિચય-આલેખનના પાયામાં એમની સ્વાનુભૂતિનો રણકો હોય છે, તેથી તે સંપૂર્ણરીતે સ્વીકાર્ય બની રહે છે, અને (૨) બીજું, શ્રુતિનાં તત્તમ જેવાં સેંકડો મહાવાક્યોએ પણ, પરમાત્મા-જીવાત્મા વચ્ચેની એકતા-અખંડતાનું નિરૂપણ, “જહદજલ્લક્ષણા'નો આશ્રય લઈને કર્યું છે અને આ નિરૂપણ પણ બે કારણે પ્રમાણભૂત ઠરે છે : (અ) એક તો એ બધાં શ્રુતિવચનોની પાછળ આર્ષદષ્ટિ ધરાવતા ઋષિમુનિઓનું તપોબળ હોય છે, અને (બ) બીજું, શબ્દની લક્ષણાશક્તિ દ્વારા નિષ્પન્ન થતા લક્ષ્યાર્થને વિવેચનશાસ્ત્રના નિષ્ણાત તજજ્ઞોએ (Connoisseurs) પોતાની સંમતિની મુદ્રા વડે અંકિત કર્યો છે. સંક્ષેપમાં, આ બંને સંદર્ભોમાં શ્રદ્ધા અને નિષ્ઠા દાખવીને, મુમુક્ષુએ, જીવ-બ્રહ્મના અખંડભાવને આત્મસાત્ કરવો જોઈએ, એવો અહીં ગ્રંથકાર આગ્રહપૂર્વક અનુરોધ કરે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૫૧) ૪૬૮ | વિવેચૂડામણિ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ अस्थूलमित्येतदसन्निरस्य તે સિદ્ધ તો વ્યોમવાતિવર્યમ્ | यतो मृषामात्रमिदं प्रतीतं ___जहीहि यत्स्वात्मतया गृहीतम् । बह्माहमित्येव विशुद्धबुद्ध्या विद्धि स्वमात्मानमखण्डबोधम् ॥ २५२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અસ્થલમિત્રેતદસરિસ્ય સિદ્ધ સ્વતો વ્યોમવદપ્રતર્યમ્ યતો મૃષામાત્રમિદં પ્રતીત જહીહિ યસ્વાત્મતયા ગૃહીતમ્ બ્રહ્માહમિચેવ વિશુદ્ધબુદ્ધયા | વિદ્ધિ સ્વમાત્માનમખંડબોધમ્ II ર૫ર | - શ્લોકનો ગદ્ય અન્વય : “મથુન'–તિ તત્ સત્ નિરી, વ્યોમવત अप्रतक्र्यं स्वतः सिद्धं, यतः मृषामात्रं प्रतीतं यत् इदं स्वात्मतया गृहीतं, तत् जहीहि, विशुद्धबुद्ध्या अखण्डबोधं स्वयं आत्मानं (च) 'ब्रह्म अहं' इति एव વિદ્ધિ II રપૂર II શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (ત૬ માત્મતત્ત્વ) વ્યોમવત મyતી ત: સિદ્ધ (મતિ) . અપ્રતી - એટલે જેના વિશે કશો તર્ક ન કરી શકાય એવું, અતી, તર્કથી પર. આકાશની જેમ અતર્મ એવું તે આત્મતત્ત્વ પોતાની મેળે જ (સ્વત:) સિદ્ધ થાય છે. આવી સિદ્ધિ શાને કારણે, કેવી રીતે થાય છે ? ગણૂ રૂતિ થત અસત્ નિરણ્યા નિરણ્ય - નિષેધ કરવાથી, નિરસન-નિવારણ કરવાથી, ‘તે બ્રહ્મસ્થૂલ નથી', - વગેરે બૃહદારણ્યક-ઉપનિષદનાં શ્રુતિવચન (૩,૮,૮) પ્રમાણે આ સ્થૂલતા વગેરે અસત્ એટલે કે ખોટી-મિથ્યા કલ્પનાનો-માન્યતાનો નિષેધ કરવાથી, નવીદિ એટલે ત્યજી દે, છોડી દે, ત્યાગ કર. કોને-શાને છોડી દેવાનું છે ? થત રૂ સ્વાત્મતા પૃહીત (દેહાવિ), ત૬ (ની)િ | પોતાના આત્મારૂપે સ્વીકારેલા જે આ દેહ વગેરે છે, તેને છોડી દે. આ બધું (દેહ વગેરે) કેવું છે ? કૃષીમાત્ર પ્રતીતમ્ - મિથ્યામાત્ર, મિથ્થારૂપે પ્રતીત થતું, જણાતું, યતઃ - જેથી, જે કારણે. અને બીજું કશું કરવાનું છે? સ્વં માત્માનું વ્ર મર્દ - કૃતિ ઇવ વિદ્ધિા તારા પોતાના આત્માને “હું બ્રહ્મ છું - એમ જ સમજી લે. જાણી લે. આ પોતાનો વિવેકચૂડામણિ / ૪૬૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ આત્મા કેવો છે ? મgષ્કરોધમ્ અખંડજ્ઞાન-સ્વરૂપ. આમ શાના વડે જાણી લેવું? વિશુદ્ધબુદ્ધયા વિશુદ્ધ બુદ્ધિ વડે, પૂરી સમજણથી, ખાત્રીપૂર્વક, પ્રતીતિપૂર્વક (૨૫૨) અનુવાદ ઃ (આ આત્મતત્ત્વ) સ્થૂળ નથી' વગેરે (બૃહદારણ્યક-ઉપનિષદનાં) શ્રુતિવચનથી, આ (સ્થૂલતા વગેરે) મિથ્યા કલ્પનાનો નિધધ કરવાથી, આકાશની જેમ અતય એવું આ આત્મતત્ત્વ) પોતાની મેળે જ સિદ્ધ થાય છે. તેથી મિથ્યામાત્રસ્વરૂપે પ્રતીત થતા, પોતાના આત્મા-સ્વરૂપે સ્વીકારેલા જે આ (દહ વગેરે) છે, તેને ત્યજી દે, (અને) પોતાના આત્માને, અખંડ-જ્ઞાન-સ્વરૂપ “બ્રહ્મ હું છું', - એમ જ જાણી લે. (ઉપર) ટિપ્પણ: આ શ્લોકમાં, સરુએ શિષ્યને, સીધી (Directly) બે આજ્ઞા કરી છે : (૧) નહૌહિ, - છોડી દે, ત્યજી દે, અને (૨) વિદ્ધિ - જાણી લે, સમજી લે. શાનો ત્યાગ કરવાનો છે? શરીર વગેરેના ધર્મો અને પંચકોશોનો “અધ્યાસ' આત્મામાં કરવામાં આવ્યો અને આ દેહ વગેરેને આત્મારૂપે સ્વીકારવામાં આવ્યા (વા રૂટું સ્વાત્મતથા ગૃહીતમ), એ જ, મનુષ્યની મોટામાં મોટી અને મૂળભૂત ભૂલ હતી, એટલે ગુરુજી સૌપ્રથમ તો દેહાદિનો ત્યાગ કરવાનો આદેશ આપે છે. ગહીટિં (હા - ત્યજવું', - એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂ૫). પરંતુ મોક્ષપ્રાપ્તિની યાત્રાએ નીકળેલા નવદીક્ષિત સાધકને તો એવો પ્રશ્ન જ થાય ને, કે આ દેહાદિને શા માટે ત્યજવા? ગુરુજી તરત જ એનું કારણ આ પ્રમાણે જણાવે છે કે આ દેહાદિ અને સકળ વિશ્વ મિથ્થામાત્ર પ્રતીત થાય છે, તેથી (વત: મૃષામાä પ્રતીતિ રૂદ્દે સર્વમ). પરંતુ, શિષ્ય તો ગુરુજીને એ જ પૂછે છે કે, આવી મિથ્યા-પ્રતીતિ થાય છે જ શા માટે ? કેવી રીતે? ગ્રંથકારને અહીં જે અભિપ્રેત છે તે, બ્રહ્મભાવન, બ્રહ્મવિચાર, આત્મવિચાર, આત્મસંશોધન. આવું ભાવન-ચિંતન-વિચારણ તો જ શક્ય બને, જો સાધકને બ્રહ્મનાં સ્વરૂપ-લક્ષણનો સ્પષ્ટ ખ્યાલ હોય. સાધકને આવો ખ્યાલ આપવા માટે, ગ્રંથકાર, અહીં બૃહદારણ્યક ઉપનિષદનાં એક પ્રસિદ્ધ શ્રુતિવચનનો સંદર્ભ ટાંકે છે. વચનની પુત્રી વાચકનવી ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે બ્રહ્મનાં સ્વરૂપ વિશે ચર્ચા ચાલી રહી છે તે દરમિયાન, ગાર્ગી પૂછે છે કે - “આ પ્રસિદ્ધ આકાશ શામાં ઓત તથા પ્રોત છે?” શિસ્પિનું હતુ આવેશ: મોત: ૨ પ્રોતઃ ર રૂતિ . (૩,૮,૭). શ્લોકનાં પ્રથમ પાદ(ચરણ)માં જેના પ્રથમ શબ્દ - ૩મણૂi-નો ઉલ્લેખ છે તે આ કંડિકામાં યાજ્ઞવક્ય “અક્ષર' એટલે કે બ્રહ્મનું સ્વરૂપ આ રીતે સમજાવે છે: एतद् वै तद् अक्षरं गार्गि ब्राह्मणाः अभिवदन्ति - अस्थूलं, अनणु, अहस्वं, નવી, મોહિત, મહું, જીયું, મમ:, -વાયું બનાવાશે, અને, ગરાં, મા, અવક્ષ, ગોત્ર, ગ-વાવ –મ:, મગ, મ–પ્રાણ, મ–મુવું, -મા, મ–અન્તાં, અ-વાહો, ન હું અતિ વિન, ર ત અજ્ઞાતિ વચ્છર | ૪૭૦ | વિવેચૂડામણિ Page #476 -------------------------------------------------------------------------- ________________ (“હે ગાર્ગિ! અંતર્યામરૂપ અવ્યાકૃતનાં અધિષ્ઠાનરૂપ તે અક્ષરને, એટલે કે બ્રહ્મને, અવિનાશી શુદ્ધ બ્રહ્મને, બ્રહ્મવેત્તાઓ આ પ્રમાણે સમજાવે છે : તે (બ્રહ્મ) સ્થૂલ નથી, સૂક્ષ્મ નથી, ટૂંકું નથી, લાંબું નથી, રાતું નથી, ચીકણું નથી, છાયાવાળું નથી, અંધકારવાળું નથી, વાયુ-વિનાનું છે, આકાશવાળું નથી, સંગ-રહિત છે, રસ-વિનાનું છે, ગંધ-વિનાનું છે, ચક્ષુ-વિનાનું છે, શ્રોત્ર-વિનાનું છે, વાણી-વિનાનું છે, મન-રહિત છે, તેજ-વિનાનું છે, પ્રાણવાયુ-રહિત છે, મુખ-વિનાનું છે, પ્રમાણરહિત છે, છિદ્ર-રહિત છે અને અ-પરિચ્છિન્ન છે. તે કોઈ પણ વિષયને ભોગવતું નથી, તેમ કોઈ પણ મનુષ્ય તે(અક્ષર)ને ભોગવતો નથી.'). ટૂંકમાં, તે (બ્રહ્મ) સર્વ વિશેષણોથી રહિત હોવાથી, એક જ અને અદ્વિતીય છે. બ્રહ્મ વિશેનાં બ્રહ્મવેત્તાઓએ નિરૂપેલાં આ સ્વરૂપ-લક્ષણ વિશે વિચારતાં, એમાંથી, આ બે વિશિષ્ટતા ફલિત થાય છે : એક તો એ કે આ “બ્રહ્મ શું નથી.' એવો નિષેધાત્મક (Negative) અભિપ્રાય આ શ્રુતિવચન અભિવ્યક્ત કરે છે, એટલે કે બ્રહ્મ સર્વ પ્રકારની સાપેક્ષતા(Relativity)થી પર છે; અને બીજું એ કે સ્કૂલ-સૂક્ષ્મ, લાંબુ-ટૂંકું જેવાં તત્ત્વોથી તે મુક્ત છે. તાત્પર્ય એ છે કે આ શ્રુતિવચન દ્વારા સ્કૂલતા' વગેરે મિથ્યા કલ્પનાનો નિષેથ થાય છે (અદ્ભૂતં તિ પતર્ ગત નિર) અને આકાશની જેમ તે સર્વત્ર વ્યાપક, સૂક્ષ્મ અને અતક્ષ્ય હોવાથી, તે પોતે પોતાની મેળે જ સિદ્ધ થાય છે (વ્યોમવત પ્રતી સ્વત: સિમ). બુદ્ધિ અને તર્કથી તે પર છે અને સ્વયંપ્રકાશ છે. મુંડક ઉપનિષદે બ્રહ્મ સ્વરૂપનું આ લક્ષણ સાવ સરળ રીતે વ્યક્ત કર્યું છે : માત્મા વિવૃyતે તેનું સ્વામ્ | (આત્મા પોતાનાં સ્વરૂપને પોતે જ પ્રગટ કરે છે.) ૩, ૨,૩. યાજ્ઞવલ્કયે ગાર્ગીને બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ સવિસ્તર સમજાવ્યું છે, તેને લક્ષમાં લેતાં, તેમાં આ પહેલાં, ઉપર, શિષ્ય પૂછેલા સવાલનો જવાબ મળી જાય છે કે આવાં બ્રહ્મતત્ત્વનું ભાવન-ચિંતન કરતાં, દેહાદિને પોતાનો આત્મા આત્મારૂપે સ્વીકારવામાં આ સકળ વિશ્વ મિથ્યા પ્રતીત થાય છે. શરીર વગેરે અને જગત જેવા મિથ્યા પદાર્થોમાં આસક્ત થવું એ તો નિરર્થક જ ઠરે છે, અને તેથી જ સદ્દગુરુ શિષ્યને સૌપ્રથમ ચોખી આજ્ઞા આપે છે કે તેને તું છોડી દે : ગહીદિ ! આત્મસાક્ષાત્કાર અથવા બ્રહ્મભાવનનું પ્રથમ પગથિયું, તે આ ત્યાગ (નરીરિ), અને આ ત્યાગમાંથી જ આપોઆપ ઉપસતું બીજું સબળ અને સલામત પગથિયું તે, સર્વ શ્રુતિવાક્યોનાં લક્ષ્યાર્થ-સ્વરૂપ, જીવાત્મા અને બ્રહ્મ ચૈતન્ય માત્ર-રૂપે, અખંડ-જ્ઞાનરૂપે એક જ છે, એવી સુદઢ પ્રતીતિ. આવી પ્રતીતિને આધારે જ ગુરુજી શિષ્યને બીજી આજ્ઞા આપે છે કે પોતાના આત્માને “હું બ્રહ્મ છું' એમ ખાત્રીપૂર્વક જાણી લે ( માત્માનું વહ્ય માં તિ ઇવ વિદ્ધિ l). બ્રહામ I – એવો પાકો નિશ્ચય, એટલે જ ઉપર નિર્દિષ્ટ કરવામાં આવેલું “બ્રહ્મભાવન” ! અને બ્રહ્મવિ૬ વિવેકચૂડામણિ / ૪૭૧ Page #477 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મ વ મવૃત્તિ । (‘બહ્મવેત્તા તો સ્વયં બ્રહ્મ જ બની રહી છે !') - એ ન્યાયે, બ્રહ્મસ્વરૂપ બની ગયેલા સાધક માટે તો એ જ મોક્ષપ્રાપ્તિ ! આ શ્લોકના છંદ ઉપજાતિમાં ચારને બદલે છ ચરણો છે, તે નોંધપાત્ર છે. (૨૫૨) ૨૫૩ मृत्कार्यं सकलं घटादि सततं मृण्मात्रमेवाभित - स्तद्वत् सज्जनितं सदात्मकमिदं सन्मात्रमेवाखिलम् । यस्मान्नास्ति सतः परं किमपि तत्सत्यं स आत्मा स्वयं तस्मात् 'तत्त्वमसि' प्रशान्तममलं ब्रह्माद्वयं यत्परम् ॥ २५३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : મૃત્કાર્યં સકલં ઘટાદિ સતતં મૃમાત્રમેવાભિત સ્તદ્ભુત્ સજ્જનિતં સદાત્મકમિદં સન્માત્રમેવાખિલમ્ । યસ્માન્નાસ્તિ સતઃ પરં કિમપિ તત્સત્યં સ આત્મા સ્વયં તસ્માત્ ‘તત્ત્વમસિ’ પ્રશાન્તમમલ બ્રહ્માયં યત્પરમ્ ॥ ૨૫૩ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : (યથા) પવિ પાં મૃાર્ય સતતં અમિત: મુખ્મા (મૃ-માત્ર) વ્, ત-વત્ સત્-નિત સત્-આભ તું અહિત સત્-માત્ર ધ્વ (અત્તિ), યસ્માત્ સત: -િગપિ ન અસ્તિ, તત્ સત્યં, સ: આત્મા સ્વયં, તસ્માત यत् परं अद्वयं प्रशान्तं अमलं ब्रह्म, तत् त्वं असि ॥ २५३ ॥ . શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ત-વત્ સત્-નિતં ત્-ગાત્મક તું અવિનં सत् - मात्रं एव अस्ति । सत्-जनितं સત્યસ્વરૂપ બ્રહ્મમાંથી, સત્-આત્મામાંથી પેદા થયેલું, નીપજેલું, ઉપજેલું, ઉત્પન્ન થયેલું, જન્મેલું, સત્-આત્મજં સત્યસ્વરૂપ, સ-રૂપ, સત્ય જ છે, તેવી રીતે સત્યસ્વરૂપ બ્રહ્મમાંથી જન્મેલું, અંદર-બહારસર્વત્ર સત્યસ્વરૂપ સત્-માત્ર આ સમસ્ત જગત સત્ય જ છે. આ બધું કેવી રીતે સત્ય જ છે ? (ચથા) ષયવિ માં મૃાર્ય સતતં અમિત: મુખ્માત્ર વ (અસ્તિ ત ્-વત્ । મૃાર્ય - માટમાંથી બનેલું, માટી રૂપી કારણ(Cause)માંથી ઉત્પન્ન થયેલું કાર્ય (Effect), અમિતઃ એટલે ચારે-બાજુ, સર્વત્ર, સર્વ પ્રકારે, મૃ-મારૂં एव અંદર-બહાર, માત્ર માટી જ છે. જેવી રીતે, ઘડો વગેરે માટીમાંથી બનાવવામાં આવેલાં (પાત્રો) સદાકાળ ચારે બાજુ માત્ર માટી જ છે (તેવી રીતે). તસ્માત્ યત્ પરં બ્રહ્મ, તત્ ત્વ ગતિ । તેથી જે પરમ બ્રહ્મ છે, તે જ તું (જીવાત્મા) છે. તે બ્રહ્મ કેવું છે ? અવં પ્રશાન્ત ઞમાં (7) । અદ્વિતીય, પ્રશાંત અને નિર્મળ-વિશુદ્ધ. આમ હોવાનું કારણ શું છે ? યસ્માત્ સતઃ પરં ત્રિઅત્તિ ન અસ્તિ, તત્ સત્યં સઃ આત્મા સ્વયં (અસ્તિ) । કારણ કે સત્યથી ભિન્ન બીજું કશું જ નથી, તેથી તે આત્મા પોતે પણ સત્ય જ છે. (૨૫૩) ૪૭૨ / વિવેકચૂડામણિ 1 Page #478 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ: જેમ માટીમાંથી બનાવવામાં આવેલો ઘડો વગેરે (સર્વ સામગ્રી) સદા-સર્વદા ચારેબાજુ માત્ર માટી જ છે, તેમ સત્યસ્વરૂપ(બ્રહ્મ)માંથી ઉત્પન્ન થયેલું આ સર્વ-કાંઈ (સમસ્ત જગત) સત્ય જ છે, કારણ કે સત્ય સિવાય અન્ય કશું પણ નથી, તેથી તે આત્મા પોતે જ સત્ય છે, અને તેથી જ જે પરમ પ્રશાંત, અદ્વિતીય અને નિર્મળ બ્રહ્મ છે, તે જ તું (જીવાત્મા) છે. (૨૫૩). ટિપ્પણ: ગયા શ્લોકથી “બ્રહ્મભાવન' નામક જે મુદાનું નિરૂપણ શરૂ થયું છે, તે અહીં ચાલુ છે અને હજુ થોડા શ્લોકો સુધી પણ ચાલુ જ રહેશે. શ્રીસદ્ગુરુએ શિષ્યને ગયો શ્લોકને અંતે આદેશ આપ્યો હતો કે “તું પોતાના આત્માને “હું બ્રહ્મ છું' એમ જ જાણી લે તેવું માત્માને બ્રહ્મ રૂતિ ઇવ વિદ્ધા)” શિષ્યનું “બ્રહ્મભાવન' સંનિષ્ઠ અને સઘન બને તે માટે, અહીં પણ, સત્યસ્વરૂપ આત્માનો પરિચય આપીને, ગુરુજી શિષ્યને એવી જ પ્રતીતિ (Conviction) સંપડાવે છે કે સમસ્ત જગતનાં નિમિત્ત અને ઉપાદાન ‘કારણ” તરીકે રહેલું જે પરમ બ્રહ્મ છે, - તે જ તું છે (વત્ પરં વહ્ય તિ, તત ત્વ સ ). આવી પ્રતીતિનાં મૂળ આધાર તરીકે ગુરુજીએ અહીં બે શાશ્વત સત્ય પ્રત્યે શિષ્યનું આ પ્રમાણે લક્ષ ખેંચ્યું છે : (૧) એક તો એ કે આ અખિલ બ્રહ્માંડ સત્યસ્વરૂપ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું હોવાથી સત્ય જ છે, અને બીજું (૨) સત્ય સિવાય, સત્યથી ભિન્ન, અહીં, બીજું કશું જ નથી. (સતર પર વિપિ ન પ્તિ ) * ન્યાય-દર્શને પ્રતિપાદિત કરેલા કાર્ય-કારણના નિયમ (Law of causation) પ્રમાણે, પ્રત્યેક કાર્ય (Effect)માં, એનું કારણ’(Cause) સદા સર્વદા, આજુબાજુઅંદરબહાર-સર્વત્ર સર્વ પ્રકારે અનુયૂત અને ઓતપ્રોત હોય છે, વ્યાપી રહેલું હોય છે. ઘડો; કોડિયું, નળિયાં વગેરે માટીમાંથી બનાવવામાં આવ્યાં હોવાથી, માટીરૂપી “કારણ”, ઘડો વગેરે માટીનાં કાર્યમાં સર્વત્ર વ્યાપેલું જ હોય છે. વસ્તુતઃ, ઘડો વગેરે તે બધાં માટી-મય હોવાથી, તે બધાં માટી જ છે. (yખાવું વ ગતિ ) એ જ રીતે, આ અખિલ જગત સત્ય(“કારણ”)માંથી ઉત્પન્ન થયેલું (સતુંનિત) હોવાથી, સત્યનું જ “કાર્ય છે, તેથી તે સઘળું (તનું હિત) સત્યસ્વરૂપ છે (સ-માત્મ), એટલું જ નહીં પરંતુ તે અંદર-બહાર-સર્વત્ર માત્ર સત્ય જ (માત્ર પવ) છે. આમ, સત્યમાંથી સર્જાયેલું આ સમસ્ત જગત જો સત્યસ્વરૂપ હોય અને આવાં શાશ્વત સત્ય સિવાય, એનાથી જૂદું, બીજું કશું અસ્તિત્વ જ ધરાવતું ન હોય તો, ગુરૂ શિષ્યને સમજાવે છે કે, “આ જગતનો જ એક અંશ એવો તું (જીવાત્મા), એ બ્રહ્મથી જૂદો, ભિન્ન કેવી રીતે હોઈ શકે ? વળી, તે બ્રહ્મને દેશ-કાળ-વસ્તુની કોઈ મર્યાદા નથી. તે અપરિચ્છિન્ન છે, તેથી તે પરમ છે, અદ્વિતીય છે, વિશુદ્ધ છે, પ્રશાંત છે. આવું “તે' (બ્રહ્મ) “તું” (જીવાત્મા) છે, એમાં તને આનંદ અને ગૌરવ હોવાં જોઈએ !” વિવેકચૂડામણિ | ૪૭૩ Page #479 -------------------------------------------------------------------------- ________________ ‘તું' (i) જ ‘તે' (તપ્) બની રહે, ‘જીવાત્મા' પોતે જ ‘પરમાત્મા’ એટલે કે બ્રહ્મસ્વરૂપ બની રહે, એ જ ‘બ્રહ્મભાવન’નું સુનિશ્ચિત અને શુભ પરિણામ ! શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૨૫૩) ૨૫૪ निद्राकल्पितदेशकालविषयज्ञात्रादि सर्वं यथा मिथ्या, तद्वदिहापि जाग्रति जगत्स्वाज्ञानकार्यत्वतः । यस्मादेवमिदं शरीरकरणप्राणाहमाद्यप्यसत् तस्मात् तत्त्वमसि प्रशान्तमलं ब्रह्माद्वयं यत्परम् ॥ २५४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નિદ્રાકલ્પિતદેશકાલવિષયજ્ઞાત્રાદિ સર્વ યથા મિથ્યા, તદ્ધદિહાપિ જાગ્રતિ જગત્સ્યાજ્ઞાનકાર્યત્વતઃ । યાદેવમિદં શરીરકરણપ્રાણાહમાદ્યપ્યસત્ તસ્માત્ ‘તત્ત્વમસિ’ પ્રશાન્તમમાં બ્રહ્માયં યત્પુરમ્ ॥ ૨૫૪ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ યથા (સ્વને) નિદ્રાપિતદેશ-જાત-વિષય-જ્ઞાતૃઆવિ સર્વ મિથ્યા (મસ્તિ), તપ્-વત્નાપ્રતિ હૈં અવિ (તું) નાત્ સ્વઅજ્ઞાનાર્યત્વત: મિથ્યા અસ્તિ), યસ્માત્ શરીર-રળ-પ્રાળ-અહં-ઞાતિ ફ્લે (સર્વ) अपि असत् अस्ति, तस्मात् यत् परं प्रशान्तं अद्वयं अमलं ब्रह्म 'तत् त्वं असि' ॥ ૧૪ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તદ્-વત્ નાપ્રતિ હૈં અપિ (તું) નાત્ સ્વअज्ञानकार्यत्वतः (मिथ्या अस्ति ) । जाग्रति જાગ્રત અવસ્થામાં, સ્વઅજ્ઞાનાર્યત્વત: પોતાનાં અજ્ઞાનનું કાર્ય, એટલે કે એમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી, તેવી રીતે, જાગ્રત અવસ્થામાં પણ, આ જગત, પોતાનાં અજ્ઞાનનું જ કાર્ય હોવાથી મિથ્યા છે. ‘તેવી રીતે’ એટલે કેવી રીતે ? યથા (સ્વને) નિદ્રાસ્જિત-દેશ-જાત વિષય-જ્ઞાતૃ-ગતિ સર્વ મિથ્યા (મસ્તિ ત ્-વત્) જેમ, જેવી રીતે, (સ્વપ્ર દરમિયાન), નિદ્રાને લીધે કલ્પવામાં આવેલાં સ્થળ, કાળ, વિષય અને આ બધાંનો જાણકાર વગેરે બધું મિથ્યા છે, તેમ, તેવી રીતે. પણ તેથી શું ? યસ્માત્ પૂર્વ તું શરીરરળ-પ્રાળ-અદ્-આવિ પિ અસત્ (મસ્તિ) । રળ એટલે ઇન્દ્રિયો, અહં એટલે અહંકાર. એટલા માટે કે, શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અહંકાર વગેરે આ બધું પણ અસત્ય છે, મિથ્યા છે. શ્લોકની ચોથી પંક્તિ ગયા શ્લોકની ચોથી પંક્તિ, પ્રમાણે જ છે. તેથી જે પ્રશાંત, નિર્મળ અને અદ્વિતીય પર-બ્રહ્મ છે, ‘તે જ તું છે.’ (૨૫૪) અનુવાદ : (સ્વપ્ર દરમિયાન) નિદ્રાને લીધે (અથવા ઊંઘમાં) કલ્પવામાં આવેલાં દેશ-કાળ-વિષય અને એ બધાંનો જાણકાર વગેરે બધું જ જેમ મિથ્યા છે, તે જ રીતે જાગ્રત અવસ્થામાં પણ, પોતાનાં અજ્ઞાનનું જ કાર્ય હોવાથી, આ જગત (મિથ્યા) ૪૭૪ / વિવેકચૂડામણિ Page #480 -------------------------------------------------------------------------- ________________ છે, જેથી શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, અહંકાર વગેરે આ બધું પણ અસત્ય જ છે, તેથી જ, જે પ્રશાંત, વિશુદ્ધ અને અને અદ્વિતીય પર-બ્રહ્મ છે, “તે જ તું છે.” (૨૫૪) ટિપ્પણ : આ શ્લોકમાં પણ, “બ્રહ્મભાવન’નાં એ જ અનુસંધાનમાં, ગયા શ્લોકની ચોથી લીંટીને, અક્ષરશઃ અહીં, ફરીથી, મૂકીને, “રિપીટ' (Repeat) કરીને, શ્રીસદ્ગુરુ શિષ્યને આત્મીયતાપૂર્વક અનુરોધ કરે છે કે “તે પરબ્રહ્મ તું જ છે, - એમ પ્રતીતિપૂર્વક જાણી-સમજી લે.' આવા અનુરોધનાં સમર્થન માટે, શ્રીગુરુજી, આ સમગ્ર જગતનાં મિથ્યાપણાનું પ્રતિપાદન કરે છે, – બે રીતે, સ્વમ અને જાગ્રત, - એ બંને અવસ્થાઓમાંની મનુષ્યની અનુભૂતિને મિથ્યા તરીકે સાબિત કરીને. સહુ સમજે છે તે પ્રમાણે, સ્વપ્રાવસ્થામાં ઊંઘતા માણસે, સ્થળ-સમય-પદાર્થો વગેરે જે કાંઈ જોયું-અનુભવ્યું હોય, તે બધું જ ખોટું-અસત્ય-મિથ્યા છે, એવું ભાન જાગતાંની સાથે જ તેને થાય છે. નિદ્રા દરમિયાન જોવામાં આવેલું કશું જ, જાગ્યા પછી, રહેતું નથી, કારણ કે એ બધી તો માત્ર કલ્પનાસૃષ્ટિ જ હતી. આ તો સહુના અનુભવની અને સર્વસ્વીકૃત હકીકત છે. પરંતુ જાગ્રત-અવસ્થામાં જોવામાંઅનુભવવામાં આવતું જગત તો “આંખેદેખ્યું', સમક્ષ અને પ્રત્યક્ષ છે, એ, વળી, કેવી રીતે મિથ્યા હોઈ શકે ? – આશંકાગઆવો સવાલ કોઈ પણ સામાન્ય માણસના મનમાં સ્વાભાવિક રીતે જ ઊઠે. આવી આશંકાનું નિવારણ, ગ્રંથકાર, આ રીતે કરે છે : વેદાંત-દર્શનની તો આધારશિલા જ આ સિદ્ધાંત છે કે “એકમાત્ર બ્રહ્મ જ સત્ય છે, આ સમસ્ત જગત તો મિથ્યા છે : ૨. સત્ય શત્ મિથ્યા ! પરંતુ આ જગત સગી આંખે દેખાય છે, તેનું શું? એ કેવી રીતે મિથ્યા હોઈ શકે ? પેલા સિદ્ધાંતની જેમ વેદાન્ત-દર્શનનો એવો જ બીજો સિદ્ધાંત છે કે ચર્મચક્ષને જે કાંઈ દેખાય છે, તે સઘળું, આત્મજ્ઞાનનાં અભાવનું જ પરિણામ છે. અવિદ્યા અથવા અજ્ઞાનને કારણે જ, વસ્તુતઃ અસત્ય એવાં આ નામરૂપાત્મક જગતને મનુષ્ય સાચું સમજે છે. આત્મજ્ઞાન અથવા આત્મસાક્ષાત્કારનો દિવ્ય પ્રકાશ સાધકને લાધે કે તરત જ, આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અહંકાર, - આમાંનું કશું જ રહેતું નથી, કારણ કે આ બધું જગત મનુષ્યનાં પોતાનાં અજ્ઞાનનું જ કાર્ય, એમાંથી જ સર્જાયેલો આભાસ હોય છે (ત-વ૬ રૂદ પ નાતિ નત્િ સ્વસંજ્ઞાનાર્યતઃ ). ઉપર્યુક્ત સ્વાભાવિક સવાલના પ્રતીતિજનક જવાબ માટે આચાર્યશ્રી “સત્તાની (સત્યની, અસ્તિત્વ Existenceની) આ પ્રમાણે ત્રણ અવસ્થાઓ નિરૂપે છે. (૧) બ્રહ્મની ત્રિકાલાબાધિત સત્તા'- એ “પારમાર્થિક સત્તા', (૨) મનુષ્યને પ્રત્યક્ષ દેખાતા જગતની વ્યાવહારિક સત્તા', (૩) દોરડામાં થતી સર્પની પ્રતીતિ,- એ “પ્રાતીતિક” અથવા “પ્રાતિમાસિક સત્તા'. વિવેકચૂડામણિ | ૪૭૫ Page #481 -------------------------------------------------------------------------- ________________ જેમ અજવાળું થતાં સર્પ રહેતો જ નથી, દોરડું જ રહે છે, તેમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં, નામરૂપાત્મક જગતનો કશો વ્યવહાર રહેતો જ નથી, ટકતો જ નથી. વ્યાવહારિક સત્તાનો બાધ થાય છે, એકમાત્ર બ્રહ્મનું ‘પારમાર્થિક’ અસ્તિત્વ (Highest truth, spiritual knowledge) જ સર્વત્ર રહે છે. આ ‘પારમાર્થિક સત્તા', એટલે જ બ્રહ્મ સત્યમ્ । પેલી ‘પ્રાતિભાસિક' અને ‘વ્યાવહારિક' સત્તાના બાધ પછી તો, એક ‘પારમાર્થિક’ સત્તાનો જ સાક્ષાત્કાર સાધકને થાય છે, જે, તેને અસંદિગ્ધ પ્રતીતિ કરાવે છે કે ‘તું' (જીવાત્મા) ‘તે' (બ્રહ્મ) જ છે ! શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૨૫૪) ૨૫૫ जातिनीतिकुलगोत्रदूरगं नामरूपगुणदोषवर्जितम् । देशकालविषयातिवर्ति यद् શ્લોકનો ગુજરાતી પાઠ : વા ‘તત્ત્વમસિ' માવયાત્મનિ॥ ૧॥ જાતિનીતિકુલગોત્રદૂરગં નામરૂપગુણદોષવર્જિતમ્ । દેશકાલવિષયાતિવર્તિ ચંદ્ બ્રહ્મ ‘તત્ત્વમસિ’ ભાવયાત્મનિ || ૨૫૫ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : નાતિ-નીતિ-ન-ગોત્ર-દૂરાં નામ-રૂપ-શુળ-દ્દોષवर्जितं देशI-ાલ-વિષય-અતિવૃતિ યજ્ બ્રહ્મ ‘તત્-i-ગસિ' (કૃતિ) આત્મનિ માય ।। ૧૧ । શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તક્ બ્રહ્મ ત્યં અપ્તિ (તિ) આત્મનિ માય । आत्मनि તારા પોતાનાં અંતઃકરણમાં, તારા પોતાના વિશે, તારી પોતાની બાબતમાં, ભાવય એવી ભાવના કર, એવી વિચારણા કર. ‘તે બ્રહ્મ તું છે,’ એવું મનમાં તું તારા પોતાના વિશે ભાવન કર, ચિંતન કર’. જેનું ‘ભાવન’ કરવાનું છે, તે બ્રહ્મ કેવું છે? બ્રહ્મનાં આ પ્રમાણે ત્રણ વિશેષણો : (૧) નાતિનીતિ-ન-ગોત્ર-ડુમ્ । પૂરૂં પતિ યત્ - જે દૂર જાય છે, રહે છે. દૂર, પર, એટલે કે જે (બ્રહ્મ) જાતિ, નીતિ, કુલ, ગોત્ર(વગેરે)થી પર છે, એટલે કે જેને આવાં જાતિ વગેરે હોતાં જ નથી, તેવું (બ્રહ્મ), (૨) નામ-રૂપ-મુળ-રોષનિતમ્। વનિતા એટલે વિનાનું-વગરનું, રહિત. નામ-રૂપ વગેરે વિનાનું છે, તેવું (બ્રહ્મ), (૩) રેશ–ાત-વિષય-પ્રતિતિ । અતિતિ - એટલે અસ્પષ્ટ, અ-સંગ, વિષય – વિષયવાસનાઓ, એટલે કે જે દેશ-કાળ વગેરેના સ્પર્શ, સંપર્ક કે સંગની ૪૭૬ / વિવેચૂડામણિ - Page #482 -------------------------------------------------------------------------- ________________ સીમા અથવા મર્યાદાઓથી પર છે એવું (બ્રહ્મ). (૨૫૫) અનુવાદ: જાતિ, નીતિ, કુલ, ગોત્રથી જે દૂર છે, નામ, રૂપ, ગુણ, દોષથી જે રહિત છે, અને દેશ, કાળ, વિષયોના સંબંધથી જે પર છે, - આવું તે બ્રહ્મ તું છે', - એવું પોતાના વિશે તું ભાવન કર. (૨૫૫). - ટિપ્પણ: આ પહેલાંના બે શ્લોકોની જેમ અહીં પણ શ્રીસદ્દગુરુ શિષ્યને એવો જ અનુરોધ કરે છે કે “તે બ્રહ્મ તું છે' - એવું તારાં પોતાનાં અંતઃકરણમાં, તારી અંદર, તારી ભીતર, તારી પોતાની બાબતમાં “ભાવન” કર (માવાય). જે નવો મુદ્દો શ્રીગુરુજીએ શરુ કર્યો છે, તે જ આ “બ્રહ્મભાવન.' શિષ્ય આ પ્રકારનું સમુચિત ભાવન કરી શકે તે માટે, તેને બ્રહ્મનાં સ્વરૂપલક્ષણનો સ્પષ્ટ અને સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ, તે હકીકત શ્રીગુરૂજી જાણે છે, એટલે અહીં પણ ત્રણ સૂચક વિશેષણો દ્વારા બ્રહ્મનાં સ્વરૂપની કેટલીક વિશિષ્ટતા તેઓશ્રી શિષ્ય સમક્ષ રજુ કરે છે : સૌપ્રથમ તો એ કે આ બ્રહ્મતત્ત્વ અજન્મા અને અવિનાશી છે, એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે કોઈ પણ વર્ણ (જ્ઞાતિ)માં એના જન્મની કલ્પના જ મિથ્યા છે, અને એક વાર આટલું સ્વીકારવામાં આવે તો પછી, તે તે વર્ણોના નીતિ-નિયમો, કુલ-ધર્મો, ગોત્રોની મર્યાદાઓ વગેરે તો બ્રહ્મને રહે જ. શાની? એનાથી દૂર-સુદૂર-અતિદૂર ! અને (૨) આ બ્રહ્મ તો સ્થૂલ-સૂક્ષ્મ-કારણ એ ત્રણેય પ્રકારનાં શરીરોથી સંપૂર્ણરીતે વિલક્ષણ છે, તો પછી તેને શરીરો સાથે સંકળાયેલાં નામ-રૂપ-આકાર-ગુણ-દોષ વગેરે સાથે તો કશો સંબંધ જ શાનો હોઈ શકે ? વળી, (૩) બ્રહ્મતત્ત્વ સર્વવ્યાપી (Omnipresent) હોવાથી, સ્થળ-કાળની કશી સીમાઓનાં બંધનો તો તેને હોઈ શકે નહીં. અને અપરિચ્છિન્ન બ્રહ્મની વિચારણામાં, એનાં ભાવનમાં, વસ્તુ અને વિષયની મર્યાદાઓને તો કશું સ્થાન જ ન હોઈ શકે. એ તો આ બધાંને અતિક્રમીને, આ બધાંથી પર, દૂર, એમનાંથી રહિત જ હોય ! આવું અસમ, અસંગ, અનાસક્ત, સસારનાં સર્વ સ્થૂલ તત્ત્વોથી ન્યારુંનિરાળું આ જે બ્રહ્મ છે, “તે જ તું છે (તત્ તું સિ )' – એમ “તું નિત્ય નિરંતર, તારી અંદર, તારાં અંતઃકરણમાં (In the heart of your heart, આત્મનિ) ચિંતન-મનન-ભાવન કર.” શ્લોકનો છંદઃ રથોદ્ધતા (૨૫૫) - ૨૫૬ यत् परं सकलवागगोचरं गोचरं विमलबोधचक्षुषः । शुद्धचिद्घनमनादिवस्तु यद् ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५६ ॥ વિવેકચૂડામણિ / ૪૭૭ Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : યત્ પર સલવાગગોચર ગોચર વિમલબોધચક્ષુષઃ. શુદ્ધચિઘનમનાદિવસ્તુ યદ્ બ્રહ્મ “તત્ત્વમસિ” ભાવયાત્મનિ II ૨૫૬ | શ્લોકનો ગદ્ય અન્વય : યત્પર, સત્ત-વા-મોવર વિમત્ત-વો-વક્ષ: વર, શ યન, અનાવિતું ય વ્ર (તિ), “ત' (વૃક્ષ) ‘વં' સિ, (રૂતિ) માત્માન કાવય || રપ૬ || | શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : “૬ વર્ણ વં સિં' (તિ) મા માવા તે બ્રહ્મ જ તું છે', – એવી તું તારા હૃદયમાં ભાવના કર. કેવું બ્રહ્મ ? બ્રહ્મનાં આ પ્રમાણે પાંચ વિશેષણો : (૧) યત પર (મતિ) જે પ્રકૃતિથી પર છે, સાંખ્યદર્શનપ્રબોધિત ત્રિગુણાત્મિકા પ્રકૃતિ સાથે જેને કશો સંબંધ નથી, તેવું. એ જ સાંખ્યદર્શન અનુસાર, પુરુષનાં નિરીક્ષણને અનુસરીને જે “પ્રકૃતિ દ્વૈતભાવે જગતનું સર્જન કરે છે, તેનાથી અ-સ્કૃષ્ટ, અ-સંપૂકત. (૨) સવ-વા-પીવરમ્ | સઘળી વાણીથી જે અગોચર છે, કોઈ જ વાણીની શક્તિ જેને વર્ણવી શકતી નથી તેવું. સકળ વાણીનું પ્રભુત્વ જ્યાં કુંઠિત થઈ જાય છે તેવું, એટલે કે સંપૂર્ણરીતે અવર્ણનીય, વાગુ-અતીત, શબ્દ-અતીત, એવું. (૩) વિમ-નોંધ-વક્ષ: જોર | વિમા એટલે નિર્મળ, વિશુદ્ધ, પવિત્ર, વોપ-વધુ એટલે જ્ઞાન-ચક્ષુ, આત્મજ્ઞાનરૂપી આંખ. સર્વ-વાણીથી તે ભલે અગોચર હોય, પરંતુ વિશુદ્ધ જ્ઞાનચક્ષુ વડે જેને જોઈ-જાણી શકાય એવું, નિર્મળ આત્મસાક્ષાત્કારની આંખ વડે જે પૂરેપૂરું દશ્ય છે, શેય છે, એવું (૪) શુદ્ધવિનમ્' એટલે પરમાત્માનાં ત્રણ શાશ્વત સ્વરૂપો (સત, વિત માનન્ટ), એમાંનું એક, વચલું, પરમ ચૈતન્ય, જે શુદ્ધ ચૈતન્યમય છે, ચિન્મય' છે, એવું. અને (૫) મનાવવતુ ! જેને કોઈ “આદિ નથી એવું તત્ત્વ, જેનો ક્યારે આરંભ થયો એની કોઈની જાણ નથી, એવું. હકીકતમાં, આરંભ-વિનાનું, 'Beginningless. (૨૫૬) અનુવાદ : (પ્રકૃતિથી) જે પર છે, સકળ વાણીથી અગોચર હોવા છતાં વિશુદ્ધ જ્ઞાન-ચક્ષુ માટે જે ગોચર છે, જે શુદ્ધ ચૈતન્યમય અનાદિ તત્ત્વ છે એવું તે બહ્મ તું જ છે,” એવું તું હૃદયમાં ભાવન કર (૨૫૬). ટિપ્પણ: ગ્રંથકારે “બ્રહ્મભાવન'નો આ મુદ્દો નિરૂપવાનું શરૂ કર્યું ત્યારપછી, શ્લોક ૨૫૩ અને ૨૫૪ની ધ્રુવપંક્તિ (Refrain) આ પ્રમાણે હતી : .. तस्मात् तत्त्वमसि प्रशान्तममलं ब्रह्माद्वयं यत्परम् । શ્લોક ૨૫૫થી શરૂ થયેલી ધ્રુવપંક્તિ - બ્રહ્મ તત્વમસિ કાવયાત્મનિ ! અહીં ચાલુ છે અને છેક શ્લોક ૨૬૪ સુધી ચાલુ રહેવાની છે, - આ હકીકતમાં બ્રહ્મભાવનનું મહત્ત્વ રહેલું છે. બ્રહ્મભાવનનો મહિમા શિષ્યનાં મન-હૃદયમાં સતત ઘુંટાયા કરે, ઘુંટાતો જ રહે, એ જ હેતુ આવી પુનરપિ પુનરુક્તિની પાછળ રહેલો છે. ૪૭૮ | વિવેકચૂડામણિ Page #484 -------------------------------------------------------------------------- ________________ આવી ધ્રુવપંક્તિ વડે, “તે (બ્રહ્મ) તું છે' એવો બ્રહ્મવિચાર શિષ્યનાં ચિત્તમાં સતત-અવિરત-અનવરત રાખીને, દરેક શ્લોકમાં, શ્રીસર કેન્દ્રવર્તી એવાં બ્રહ્મનાં સ્વરૂપ-લક્ષણમાં, થોડો થોડો અમૂલ્ય ઊમેરો કરતાં રહે છે. અહીં પણ એવા જ પાંચ વિશેષણો દ્વારા શ્રીગુરુજીએ બ્રહ્મની વિશેષતા રજુ કરી છે. સાંખ્ય-દર્શનપ્રબોધિત-ત્રિગુણાત્મિક અને વૈતભાવાત્મક પ્રકૃતિથી તો, બ્રહ્મ પર જ હોય (વપર). એ જ રીતે વાણીનું સઘળું વર્ચસ્વ બ્રહ્મ પાસે પાંગળું બની જાય છે, એનું વર્ણન કરવાની ગુંજાયશ કોઈ પણ શબ્દ પાસે નથી. આમ છતાં, આશ્ચર્યજનક અને અભુત હકીકત તો એ છે કે વિશુદ્ધ જ્ઞાન-ચક્ષુ પાસે એ પ્રત્યક્ષ બની જાય છે, એનું મૂળભૂત સ્વરૂપ સાક્ષાત્કારપાત્ર થઈ જાય છે. વળી, આ બ્રહ્મતત્ત્વ તો સદા શુદ્ધ, ચૈતન્યમય અને અનાદિ છે. આમ, સ્થૂલ તત્ત્વો માટે અગોચર-અવર્ણનીય-અપ્રમેય, છતાં જ્ઞાનચક્ષુગમ્ય એવું શુદ્ધ, ચૈતન્યઘન-સ્વરૂપ અને અનાદિ એવું આ બ્રહ્મતત્ત્વ, જો તેનું એકાગ્રચિત્તે ભાવન' કરવામાં આવે તો, સાધકને પ્રતીતિ થાય કે “તે પોતે જ, તે બ્રહ્મતત્ત્વ છે !” શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૫૬) - ૨૫૭ षड्भिर्मिभिरयोगि योगिहृद् भावितं न करणैर्विभावितम् । बुद्ध्यवेद्यमनवद्यभूति यद् ત્રા “તત્ત્વમસિ' ભાવવાનિ / ર૫૭ / શ્લોકનો ગુજરાતી પાઠ: પભિરૂર્ટિભિયોગિ-યોગિહૃદુ - ભાવિત ન કરૌર્વિભાવિતમ્ બુદ્ધયવેદ્યમનવધભૂતિ યદ્ - બ્રહ્મ “તત્ત્વમસિ' ભાવયાત્મનિ || ર૫૭ શ્લોકનો ગદ્ય અવય: પપ: મિ. મોનિ, યોહિ-માવિત, રૌ: વિમાવિત, વૃદ્ધિ-અવેદ્ય, અનવદ્ય-ભૂતિ (ફ્લશ) ૧૬ બ્રહ્મ (તિ), તન વં ‘ત્તિ' (તિ) માનિ અવય ર૧૭ | શબ્દાર્થ મુખ્ય વાક્ય : (શ) વ્ર (તિ), ‘ત વં સિ' (ત્તિ) આત્મનિ વિથ | આ વાક્યની સમજૂતી આ પહેલાંના શ્લોકોમાં, અપાઈ ગઈ છે, એટલે હવે, યદું (શ) વાં, - “આવું” જે બ્રહ્મ, તેનાં વિશેષણો સમજવાનાં રહે છે, જે આ પ્રમાણે છે : (૧) પમ : મોર I મોનિ એટલે જેને કશો “યોગ કે સંબંધ વિવેકચૂડામણિ / ૪૭૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ સંપર્ક નથી. કોની સાથે ? ષડ્મિ: નિમઃ । મિમિ છ ઊર્મિઓ સાથે. દર્શનશાસ્ત્ર પ્રમાણે છ ઊર્મિઓ આ પ્રમાણે છે : ભૂખ, તૃષા, શોક, મોહ, જરા અને મૃત્યુ. આ રીતે ‘ઊર્મિ’ શબ્દ અહીં પારિભાષિક છે. મનુષ્યનાં જીવન સાથે સંકળાયેલી આ ‘ઊર્મિઓ' સાથે બ્રહ્મને કશો સંબંધ નથી, એટલે કે બ્રહ્મ પર છે આવા ‘વિકારો’થી. (૨) યોનિ---માવિતમ્ । પરંતુ આ બ્રહ્મતત્ત્વ એવું છે, જેનું યોગીઓ પોતાનાં હૃદયમાં (૬) સતત ભાવન કર્યા કરતા હોય છે. યોગીઓનાં ધ્યાન(Meditation)નું કેન્દ્ર જ આ બ્રહ્મ હોય છે. (૩) Î; 7 વિમાવિતમ્ । જરનૈઃ એટલે ઇન્દ્રિયો, જેના વડે આ બ્રહ્મ કદી ય પકડાતું નથી (ન વિમાવિતમ્). કહેવાતી (so-called) આપણી જ્ઞાનેન્દ્રિયો પણ બ્રહ્મનું ગ્રહણ કરવામાં, એને જાણવામાં, એનું વિભાવન કરવામાં સંપૂર્ણરીતે અસમર્થ છે. (૪) બુદ્ધિ-મવેદ્યમ્ । વેદ્ય એટલે ન જાણી શકાય એવું. વિક્ એટલે જાણવું, એ ધાતુનું વિધ્યર્થ કર્મણિ કુદન્તનું રૂપ. જેમ જ્ઞાનેન્દ્રિયો, તેમ બુદ્ધિ પણ બ્રહ્મને જાણવાની બાબતમાં અશક્ય છે. (૫) અનવદ્ય-મૂતિ । મૂત્તિ એટલે સમૃદ્ધિ, ઐશ્વર્ય, મહિમા, અનવદ્ય એટલે દોષ કે ખામી વિનાનું. જેનું ઐશ્વર્ય નિર્દોષ છે, એટલે કે પરિપૂર્ણ (Perfect) છે. (૨૫૭) અનુવાદ : (ભૂખ-તરસ વગેરે) છ વિકારોથી રહિત, યોગીઓ પોતાનાં હૃદયમાં જેનું સતત ભાવન કરે છે એવું, ઇન્દ્રિયોથી જેનું ગ્રહણ થઈ શકતું નથી એવું, બુદ્ધિથી જેને જાણવું અશક્ય છે એવું, અને પરિપૂર્ણ ઐશ્વર્યવાળું જે બ્રહ્મ છે, ‘તે (બ્રહ્મ) તું છે,' એમ તારાં મનમાં મનન કર. (૨૫૭) : ટિપ્પણ : આમ તો, બ્રહ્મનાં પાંચેય વિશેષણોની જરૂરી સમજૂતી શબ્દાર્થવિભાગમાં અપાઈ જ ગઈ છે, છતાં થોડો સમુચિત વિસ્તાર કરીએ ઃ મનુષ્યને સ્થૂળ શરીર છે અને એમાં એનાં પ્રાણ અને મન છે. આ બધાંને પોતાનાં પોષણરક્ષણ માટે, પોતપોતાની જૂદી જૂદી જરૂરિયાતો હોય છે, જેના માટે અહીં ‘ઊર્મિઓ’ (વિકારો) એવો પારિભાષિક શબ્દ પ્રયોજાયો છે. સ્થૂળ શરીર ઇચ્છે કે ન ઇચ્છે, ઘડપણ અને મરણ, એની સાથે અનિવાર્યરૂપે સંકળાયેલાં છે. ભૂખ અને તરસ, એ બે ‘ઊર્મિઓ’ પ્રાણની છે, જ્યારે શોક અને મોહ, - એ બે મનના વિકારો છે, પરંતુ આ છમાંથી એકેય સાથે બ્રહ્મને કશો જ સંબંધ નથી (અયોનિ). પણ યોગીઓનાં હૃદયનું ભાવન તો બ્રહ્મ સાથે સતત ચાલતું જ હોય છે. અને બિચારી બુદ્ધિ અને ઇન્દ્રિયો ! બ્રહ્મ પાસે તેઓ તો સંપૂર્ણરીતે અસહાય અને લાચાર (Helpless) ! એમનું તો બ્રહ્મ પાસે કશું જ ચલણ કે ઉપજણ જ નહીં ! પરંતુ બ્રહ્મનું પોતાનું ઐશ્વર્ય તો એવું પરિપૂર્ણ કે એમાં કોઈ પણ દોષ કે ઉણપને અવકાશ જ નહીં ! ૪૮૦ | વિવેચૂડામણિ Page #486 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ પૂરું કરતાં પહેલાં, શ્લોકની એક ભાષાકીય વિશિષ્ટતાની નોંધ કરવાનાં પ્રલોભનને ટાળી શકાય તેમ નથી. નિરૂપણ ચાલી રહ્યું છે, ‘બ્રહ્મભાવન' જેવા એક ઉચ્ચ દાર્શનિક વિષયનું, અને છતાં આચાર્યશ્રીનું કવિત્વ તો અહીં પણ અનાયાસ આવિષ્કૃત થઈ ગયું છે. શ્લોકનાં પ્રથમ ત્રણ પાદ(ચરણ)માં, શબ્દ-ચમત્કૃતિ વડે સ્વયમેવ શોભતો અને શ્લોકને શોભાવતો ‘અનુપ્રાસ’-નામક શબ્દાલંકાર, કાવ્યરસિક સહૃદયનાં હૃદયને સ્પર્ધા વિના રહેતો નથી. પ્રથમ પાદમાં ‘અયોગિ’-યોગિ, બીજા પાદમાં અને ત્રીજા પાદમાં ‘ભાવિત-વિભાવિત’, ‘વેદ્ય-વઘ’ એ ત્રણ શબ્દયુગલોમાંના પ્રાસાનુપ્રાસ, જેટલા સ્વયમેવ સિદ્ધ છે, એટલા જ અર્થઘોતક પણ છે. આમ, ‘તત્ત્વચિંતક' શંકરાચાર્ય પણ પોતાનામાંના ‘કવિ’(the poet in him)નાં સ્વરૂપને ક્યારેક-ક્યારેક અભિવ્યક્ત કરતા રહે છે ! શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૫૭) ૨૫૮ भ्रान्तिकल्पितजगत्कलाश्रयं स्वाश्रयं च सदसद्विलक्षणम् । निष्कलं निरुपमानमृद्धिमद् વૃત્ત ‘તત્ત્વમસિ' ભાવયાત્મનિ ॥ ૨૮ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ભ્રાન્તિકપિતજગત્કલાશ્રયં સ્વાશ્રયં ચ સદસવિલક્ષણમ્ । - નિષ્કલં નિરૂપમાનમૃદ્ધિમદ્ બ્રહ્મ ‘તત્વમસિ’ ભાવયાત્મનિ ॥ ૨૫૮ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : (ચવું) . શ્રાન્તિલ્પિતનાનાશ્રયં, સ્વાશ્રયં, સત્असत् - विलक्षणं निष्कलं, निरुपमानं, ऋद्धिमत् च तत् ब्रह्म त्वं असि (કૃત્તિ). માત્મનિ માય ॥ ૨૮ ॥ શબ્દાર્થ : આ પહેલાંના શ્લોકોમાં છે તેમ, મુખ્ય વાક્ય : તત્ બ્રહ્મ ત્યં અસિ (કૃતિ) આત્મનિ માવય । કેવું બ્રહ્મ ? આ પ્રમાણે, બ્રહ્મનાં છ વિશેષણો છે : (૧) 'પ્રાપ્તિ-સ્જિત-જ્ઞાત્-તા-આાશ્રયમ્। નાત્ તા એટલે જગતરૂપી કલા અથવા કલ્પના, આશ્રય એટલે આધારરૂપ, અધિષ્ઠાનરૂપ : ભ્રાન્તિ વડે ક્લ્પવામાં આવેલી આ જગતરૂપી કલાના આધારરૂપ જે છે, તેવું બ્રહ્મ. (૨) સ્વ-આશ્રયમ્ । જેને પોતાના સિવાય અન્ય કોઈનો આધાર નથી, માત્ર પોતાના એકના જ આધાર પર નિર્ભર છે, એવું બ્રહ્મ. (૩) સત્-અસત્-વિક્ષિળમ્ । સત્ અને અસત્ બંનેથી જૂદું-ભિન્ન-પૃથક્ છે, એવું બ્રહ્મ. વિવેકચૂડામણિ / ૪૮૧ ફર્મા – ૩૧ Page #487 -------------------------------------------------------------------------- ________________ (૪) નિનમ્ | ના એટલે અંગ-અવયવ-ભાગ, અવયવો વિનાનું, નિરવયવ, સકલ, સંપૂર્ણ, એવું બ્રહ્મ. (૫) નિરુપમાનમ્ ! ઉપમાન-રહિત, અનુપમ, જેની સાથે સરખાવી શકાય, એવી કોઈ વસ્તુ વિનાનું, અદ્વિતીય, અજોડ (Unparalleled, unique), એવું બ્રહ્મ. (૬) ઋદ્ધિમત્ ! અત્યંત સમૃદ્ધ, ઉચ્ચ ઐશ્વર્યથી સંપન્ન, સર્વોચ્ચ મહિમાવંતું એવું બ્રહ્મ (૨૫૮). અનુવાદ : ભાન્તિ વડે કલ્પવામાં આવેલી આ જગતરૂપી કલાના આધારરૂપ; પોતાના-એકના જ આધાર પર નિર્ભર, સત્ અને અસત્ બનેથી ભિન્ન, અવયવવિનાનું, અનુપમ, અને પરમ-શ્વર્યસંપન્ન એવું જે બ્રહ્મ છે, તે (બ્રહ્મ) તું જ છે, - એવું તું અંતઃકરણમાં ભાવન કર. (૨૫૮). ટિપ્પણ : આ જગતરૂપી કલા ભલે ભ્રમણારૂપી કલ્પનાનું પરિણામ હોય, છતાં પણ તેને કોઈ આધાર-અધિષ્ઠાન-આશ્રય (substratum) તો જોઈએ ને એવો આધાર આ બ્રહ્મ છે. પરંતુ તરત પ્રશ્ન થાય કે બ્રહ્મ ભલે જગતનો આધાર હોય, પણ એ બ્રહ્મનો આધાર શું? કોણ ? એ કોના આશ્રયે રહે છે, ટકે છે ? એક જ ઉત્તર કે એને અન્ય કોઈના આશ્રયની જરૂર જ નથી. સમસ્તના આશ્રયરૂપ જે હોય, તેને વળી અન્ય કોઈનો આશ્રય શા માટે ? એ તો “સ્વાશ્રય' છે, અને એટલે એ જ અર્થમાં તે “નિરાશ્રય”, અનાશ્રય” પણ છે ! “સ” હોય એનું ગ્રહણ કરી શકાય, અને “અસત' હોય એનો ત્યાગ કરી શકાય, પરંતુ આ બ્રહ્મ તો “સત’ અને “અસ” બંનેથી અળગું છે, ગ્રહણ-ત્યાગની વિભાવનાથી પર છે, અને એ તો સદા-સર્વદા “અખંડ છે, “સંપૂર્ણ' છે, પરિપૂર્ણ' (Undivided, whole, compact, Perfect) છે, પછી એને વળી અવયવો કેવાં ! જે અર્થમાં એ “નિષ્કલ' છે, એ જ અર્થમાં “સકલ' છે. કેવો વિરોધાભાસ ! એને કોની ઉપમા આપવી ? જેની સાથે એની ઉપમા આપી શકાય એવું કોઈક “ઉપમાન' તો હોવું જોઈએને ! પરંતુ, એવું કશું છે જ નહીં, એટલે એ તો છે સદા-સર્વદા એક, અદ્વિતીય, અજોડ, અનુપમ, નિરુપમ ! અને એની સમૃદ્ધિ તો, અપાર, અપરંપાર, અનંત ! આવી એની ઋદ્ધિ, એ જ એનું ઐશ્વર્ય, એ જ એનો મહિમા ! આવાં બ્રહ્મનાં “ભાવન'નો શ્રી ગુરુ શિષ્યને અનુરોધ કરે છે. શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૫૮) जन्मवृद्धिपरिणत्यपक्षय- વ્યાધિનાશવિહીનમવ્યયમ્ | विश्वसृष्ट्यवनघातकारणं ત્રિા “તત્વમસિ' કાવયાત્મિન ! ર૧ / ૪૮૨ | વિવેચૂડામણિ Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : જન્મવૃદ્ધિપરિણત્યપક્ષય -વ્યાધિનાશનવિહીનમવ્યયમ્ વિશ્વસૂર્યવનઘાતકારણે બ્રહ્મ “તત્વમસિ' ભાવયત્મનિ || ર૫૯ છે. શ્લોકનો ગદ્ય અન્વય : ગન્ન-વૃદ્ધિ-પરિતિ-અપક્ષય-વ્યાધિ-નાશન-વિહીને, અવ્યય, વિશ્વ-ષ્ટિ-અવન-યાત-ર, (દૃશ) થર્ બ્રહ્મ, ‘ત' (બ્રહ્ય) ‘ત્વ સિ (તિ) ગાનિ ભાવ ( રપ૧ || | શબ્દાર્થ : આ પહેલાંના શ્લોકોમાં છે તેમ, મુખ્ય વાક્ય : તત્ (વહ્ય) ત્વ સિ (તિ) માવ ! કેવું બ્રહ્મ ? આ પ્રમાણે બહ્મનાં ત્રણ વિશેષણો છે. (૧) -વૃદ્ધિ-પરિતિ-અપક્ષ-વ્યાધિ-નાશન-વિટ્ટીનમ | અને એટલે જન્મ, અને વૃદ્ધિ એટલે જન્મ પછીનાં બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા-યુવાવસ્થા વગેરે શરીરના વધવાના, વિકાસના તબક્કાઓ, પરિણતિ એટલે પરિણામ, પરિવર્તન, સતત બદલતાં રહેવાની પરિસ્થિતિ(Change), અક્ષય એટલે ક્ષય પામવો, ક્ષીણ થવું, વ્યાધ એટલે રોગ, માંદગી, નાસન એટલે વિનાશ, મરણ, અવસાન. જન્મ પામતાં શરીર સાથે સ્વભાવગત રીતે સંકળાયેલા આ જે છ “વિકારો' છે તેનાથી બ્રહ્મ રહિત છે. જન્મથી શરૂ થતા અને મૃત્યુ સાથે પૂરા થતા આ છ વિકારોથી બ્રહ્મ પર છે, કારણ કે તે અજન્મા છે અને અમર્ય છે. ' (૨) ૩ -વ્યયમ્ | વ્યય એટલે વિનાશ. અનંત અને અમર્ત્ય હોવાથી બ્રહ્મ અવિનાશી છે. (૩) વિશ્વ-સૃષ્ટિ-અવર-જાત-IR... I સૃષ્ટિ એટલે સર્જન, ઉત્પત્તિ, નવના એટલે રક્ષણ, પાલન-પોષણ (ઝવું રક્ષવું, એ ધાતુ પરથી બનેલું નામ Noun સમવનમ). વાત એટલે સંહાર, નાશ. આ સૃષ્ટિના સર્જન-પાલન-સંહાર, - એ ત્રણેય પ્રક્રિયાઓનું કારણ, બ્રહ્મ છે. (૨૫૯) આવું જે બ્રહ્મ છે, “તે જ તું છે,' એવું ભાવન તું તારાં અંતરાત્મામાં કર. અનુવાદ : જન્મવું, વધવું, બદલાવું, ક્ષીણ થવું, માંદા પડવું અને મૃત્યુ પામવા(શરીર સાથે સંકળાયેલા આ છ વિકારો)થી રહિત, અવિનાશી અને જગતનાં સર્જનં-રક્ષણ-સંહારનું કારણ, એવું જે બ્રહ્મ છે, “તે તું છે,” એવું ભાવન તારાં અંતઃકરણમાં કર. (૨૫૯) ' ટિપ્પણ: આ શ્લોકમાંનાં, બ્રહ્મનાં ત્રણેય વિશેષણોથી, આધ્યાત્મિક માનસ ધરાવતો કોઈ પણ સામાન્ય પ્રકારનો સાધક પણ પરિચિત હોય જ, અને એ ત્રણેય સાથે સંકળાયેલી જરૂરી વીગતોને શબ્દાર્થ-વિભાગમાં રજુ કરવામાં આવી છે, એટલે હવે કશા વિસ્તારની આવશ્યકતા રહેતી નથી. શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૫૯) વિવેકચૂડામણિ | ૪૮૩ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ अस्तभेदमनपास्तलक्षणं निस्तरंगजलराशिनिश्चलम् । नित्यमुक्तमविभक्तमूर्ति यद् ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અસ્તભેદમનપાસ્તલક્ષણ નિસ્તરંગજલરાશિનિશ્ચલમ્ ! નિત્યમુક્તમવિભક્તમૂર્તિ યદ્ બ્રહ્મ “તત્વમસિ' ભાવયાત્મનિ / ર૬૦ શ્લોકનો ગદ્ય અન્વય : મતપેવું મનપસ્તતક્ષણે નિતાંગનનિત્ત, નિત્યમુ, વમમૂર્તિ, (ર) વત્ હ્યું, “તત્ (ગ્રહ) ત્વે મણિ' (તિ) માનિ પાવય / ર૬૦ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આ પહેલાંના શ્લોકો પ્રમાણે છે. કેવું બ્રહ્મ ? આ પાંચ વિશેષણો પ્રમાણે : (૧) મતખેલમા જેમાંથી સર્વ પ્રકારના ભેદો, સર્વ પ્રકારની ભિન્નતા, સઘળું જૂદાપણું - પ્રથકૃત્વ, અસ્ત થઈ ગયાં છે એવું. એટલે જેનાં સ્વરૂપમાં કે વ્યક્તિત્વમાં કશા પણ ભેદ માટે અવકાશ નથી, એવું સંપૂર્ણરીતે ભેદરહિત. (૨) મનપાતનક્ષના કોઈ પણ વસ્તુ જેનું લક્ષણ બની શકતું નથી, એવું, જેના માટે કોઈ લક્ષણ રહ્યું નથી એવું, લક્ષણ-રહિત. (૩) નિતરંજનનથનમ્ નતાશ એટલે જળનો મોટો જથ્થો, એટલે કે સાગર, સમુદ્ર. તરંગ એટલે મોજાં (Waves) અને નિસ્તiા એટલે મોજાં વગરના, શાંત, નિશ્ચલ, એટલે કોઈ પ્રકારનાં હલન-ચલન(Movements)વિનાનું, નિશ્ચલ. પ્રશાંત, મોજા-વિનાના સમુદ્ર જેવું શાંત, નિશ્ચલ. (૪) નિત્યમુન્ ! જેને કોઈ પણ પ્રકારનાં બંધનો કે કોઈ પણ પ્રકારની મુક્તિની સાપેક્ષતા નડતી નથી, એવું સદા-સર્વદા મુક્ત. (૫) વિમમૂર્તિ | મૂર્તિ એટલે સ્વરૂપ, આકાર, દેખાવ, વિમરું – કશા પણ ભાગ-વિભાગ પાડ્યા વિનાનું, અખંડ, સંપૂર્ણ. જે અખંડ-સ્વરૂપ છે, એવું. (૨૬૦) અનુવાદ: સંપૂર્ણરીતે ભેદરહિત, લક્ષણ-રહિત, મોજાં વિનાના સમુદ્ર જેવું પ્રશાંત, નિત્ય-મુક્ત અને અખંડ-સ્વરૂપ, એવું જે બ્રહ્મ છે, “તે તું છે', એમ તારા પોતાના વિશે તું ભાવન કર. (૨૬૦). ૪૮૪ | વિવેચૂડામણિ Page #490 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : જે ‘એક’ અને ‘અદ્વિતીય' છે, એવાં બ્રહ્મ વિશે કોઈ પણ પ્રકારના ભેદની કલ્પના જ અશક્ય છે. વેદાન્ત-દર્શનના પાયામાં રહેલું તત્ત્વ જ ‘અદ્વૈત’ છે અને આચાર્યશ્રીનો આ વિશેનો સિદ્ધાંત જ ‘કેવલાદ્વૈત’ નામે પ્રસિદ્ધ છે. વળી ‘દ્વૈત' એટલે જ બે હોવાપણું(Dualism). ભેદ, ભિન્નતા, પૃથ, જૂદાં હોવાપણું. બ્રહ્મ તો આવી બધી પરિસ્થિતિઓથી પર છે, સંપૂર્ણતઃ ભેદરહિત, અભેદ છે. થોડો અપ્રસ્તુત છતાં આ અનુસંધાનમાં પ્રસ્તુત એવો એક પ્રસંગ યાદ આવી જાય છે. એ સરસ સંદર્ભને ટાંકવાનાં પ્રલોભનને ટાળી શકાતું નથી : બૃહદારણ્યક ઉપનિષદ(અધ્યાય-૩)માં વિદેહ-દેશના પ્રસિદ્ધ રાજા જનક વિશેનો એ પ્રસંગ આ પ્રમાણે મળે છે. આ જનક-રાજાના બહુ-દક્ષિણાવાળા યજ્ઞ-પ્રસંગે, કુરુ-પાંચાલદેશોના અનેક બ્રાહ્મણો એકત્રિત થયા હતા. જનકને એ જાણવાની ઇચ્છા હતી કે આ બધા બ્રાહ્મણોમાં અતિશય ‘બ્રહ્મજ્ઞ', એટલે કે બ્રહ્મશોમાં શ્રેષ્ઠ એવો બ્રાહ્મણ (પ્રદ્ઘિઇ) કોણ છે ? યાજ્ઞવલ્ક્ય બ્રહ્મિષ્ઠ હોવાનો દાવો(Claim) કર્યો, પરંતુ બાકીના બધા બ્રાહ્મણોએ યાજ્ઞવલ્ક્યના આ અધિકારનો વિરોધ કર્યો અને પછી તો અનેક બ્રાહ્મણોએ યાજ્ઞવલ્ક્ય સાથે બ્રહ્મનાં સ્વરૂપ વિશે સુદીર્ઘ શાસ્ત્રાર્થ કર્યો, જે દરમિયાન, ‘બ્રહ્મ અદ્વિતીય છે,' એવું નિરૂપણ કરતાં, યાજ્ઞવલ્ક્ય એક સૂચક વિધાન આ પ્રમાણે કર્યું હતું. દ્વિતીયાત્ હૈ મયં મતિ । એટલે કે ‘ભય ત્યારે જ ઉત્પન્ન થાય છે, જ્યારે દ્વૈત હોય ! અને દ્વૈત એટલે જ ‘ભેદ' ! યાજ્ઞવલ્ક્ય આ મૂળ વિધાન તો બ્રહ્મસ્વરૂપ વિશેનાં દાર્શનિક અનુસંધાનમાં કર્યું છે, પરંતુ આપણાં ભૌતિક જગતનાં વ્યાવહારિક જીવનમાં પણ આ વિધાનની વ્યંજના એટલી જ પ્રસ્તુત છે ! કોઈ માણસને એક જ પુત્ર હોય તો, એના અવસાન પછી, મિલકતની હેંચણીમાં કશી જ તકલીફ પડતી નથી, પરંતુ જો બે પુત્રો હોય, તો પિતાના વારસાની ખેંચણીમાં, તે બંનેને એકબીજાનો ભય રહે છે અને હેંચણીના આવા મામલામાં ભયંકર ઝગડા થાય છે, ઝગડો કોર્ટ સુધી પહોંચે છે, અને ક્યારેક તો આવો ઝગડો ખૂનમાં પરિણમે છે ! કારણ ? દ્વિતીયાત્ હૈ મયં મતિ । બધો ‘ભય' બીજી (દ્વિતીય) વ્યક્તિ તરફથી જ હોય છે. અહીં ‘બ્રહ્મ'ને માટે ‘ભેદ-રહિત’ (અસ્તમેમ્), ‘અભેદ’ એવું વિશેષણ પ્રયોજાયું છે. યાજ્ઞવલ્ક્યનાં ઉપર્યુક્ત વિધાનમાંથી, બ્રહ્મનાં સ્વરૂપ વિશે જે એક વિશેષતા આપોઆપ ઉપસી આવે છે, તે એ છે કે બ્રહ્મ અદ્વિતીય-અદ્વૈત-અભેદ હોવાથી ‘અભય’, ‘નિર્ભય' છે ! ‘લક્ષણ' કોને હોય ? પોતાના કોઈક સ્વકીય ગુણધર્મોને કારણે, જે બીજાંબધાંથી અળગું હોય, તેનું જ લક્ષણ હોઈ શકે, પરંતુ બ્રહ્મ તો ‘સર્વમય' છે. આવાં બ્રહ્મને, બીજાં કશાથી જૂદું પાડતું કોઈ ભેદક લક્ષણ ન હોઈ શકે, અને તેથી જ ‘અનપાસ્ત-લક્ષણ’ છે. બ્રહ્મ વિવેકચૂડામણિ / ૪૮૫ Page #491 -------------------------------------------------------------------------- ________________ અને જે હંમેશાં “અવિચળ છે, એની પ્રશાંતિ તો તરંગ-વિનાના સમુદ્ર જેવી જ હોય ! (નિતરંગિતશ-નિશ્ચમ ) વળી, નિત્યમુક્ત” અને “અખંડસ્વરૂપ' (વિપરુમૂર્તિ) એ બે તો, બ્રહ્મનાં સ્વરૂપનાં સ્વયંસિદ્ધ એવાં પાસાં છે. આવું (ફ્લશ) જે બ્રહ્મ છે, “તે જ તું છે', એવું તું તારી અંદર મનન કર. શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૦) ૨૬૧ एकमेव सदनेककारणं कारणान्तरनिरासकारणम् । कार्यकारणविलक्षणं स्वयं ત્ર “તત્વમસિ' કાવયાત્મન ! રદ્દ | શ્લોકનો ગુજરાતી પાઠ : એકમેવ સદનેકકારણે કારણાન્તરનિરાસકારણI - કાર્યકારણવિલક્ષણે સ્વયં બ્રહ્મ “તત્ત્વમસિ' ભાવયાત્મનિ // ૨૬૧ | શ્લોકનો ગદ્ય અન્વયઃ સ્વયં પર્વ વ સ (૧૬) અનેવાળ (તિ), #ારણાન્તર-નિરાસ-ર, વા-રણ-વિસ્તક્ષ, (શ) થર્ બ્રહ્મ (તિ), ‘ત વં સિ' (તિ) ગાન કાવય | ર૬8 || . શબ્દાર્થ : મુખ્ય વાક્ય આ પહેલાંના શ્લોકો પ્રમાણે છે : કેવું બ્રહ્મ ? આ ત્રણ વિશેષણો પ્રમાણે :” (૧) સ્વર્ય પર્વ વ સત્ (પ ય) અને (અસ્ત) ત્ - હોવા છતાં પણ, મને-રમ્ ! અનેકનું કારણ છે. (જ) પોતે એક જ હોવા છતાં, અનેકનું કારણ છે. બ્રહ્મ પોતે તો ાવ. અદિતીયમ્ છે, અને છતાં આ વિરાટ બ્રહ્માંડમાં અસંખ્ય વસ્તુઓ અને જીવો છે, તે સર્વનું છે કારણ છે, તે સર્વનો તે સર્જક છે, ઉત્પાદક છે. (૨) રણાન્તર-નિરા-રણમ્ I IRણાન્તર એટલે બીજું કોઈ કારણ (બચત વાર રાતરમ્ ) (નિત્ય-સમાસ). નિરાસ એટલે નિષેધ. બ્રહ્મ પોતે જ એક કારણ હોવાથી, સર્વ કારણોનું મૂળ કારણસ્વરૂપ હોવાથી, અન્ય કોઈ પણ કારણ માટે આ વિશ્વમાં અવકાશ રહેતો જ નથી, એટલે એવાં અન્ય કારણોનો નિષેધ કરવો જ જોઈએ. એવો નિષેધ આ બ્રહ્મ કરે છે અને તેથી એવા નિષેધનું તે કારણ છે. ૪૮૬ | વિવેકચૂડામણિ Page #492 -------------------------------------------------------------------------- ________________ (૩) –ાર-વિનક્ષણમ્ I કાર્ય-કારણ-ભાવ એટલે કોઈક કારણમાંથી કોઈક કાર્યની ઉત્પત્તિ થવી તે, આવી પ્રક્રિયા (Law of causation). આ પહેલાં, આચાર્યશ્રીએ, પોતાને અભિમત એવા કેવલાદ્વૈત'વાદના અનુસંધાનમાં, પ્રસ્થાપિત કરેલી બે સત્તા'(પારમાર્થિક અને વ્યાવહારિક સત્તા)નો આપણે ઉલ્લેખ કર્યો હતો. તે અનુસાર, જગત ભલે “મિથ્યા' હોય, પરંતુ વ્યાવહારિક “સત્તા'ના દૃષ્ટિકોણથી, બ્રહ્મ જગતરૂપી “કાર્ય'(Effect)નું “કારણ' (Cause) છે અને છતાં પારમાર્થિક “સત્તા'ના દૃષ્ટિકોણથી આવા કાર્યકારણભાવનું નિરીક્ષણ કરીએ ત્યારે, તરત જ સમજાય કે બ્રહ્મ આવા કાર્યકારણભાવથી વિલક્ષણ, પર અને ન્યારું-નોખુંનિરાળું છે. બસ, આવું જે બ્રહ્મ છે, “તે તું છે', એવું તારી ભીતર ભાવન કર. (૨૬૧) અનુવાદ : (જ) પોતે એક જ હોવા છતાં અનેકનું કારણ છે, બીજાં કારણોના નિષેધનું જ કારણ છે અને જે પોતે તો કાર્યકારણભાવથી વિલક્ષણ છે, – આવું જે બ્રહ્મ છે, “તે તું છે,' અંતકરણમાં એવું વિભાવન કર. (૨૬૧) ટિપ્પણ : આમ તો, બ્રહ્મનાં ત્રણેય વિશેષણોને શબ્દાર્થ-વિભાગમાં સવિસ્તર સમજાવવામાં આવ્યાં છે, એટલે વધુ કશું ઊમેરવાનું રહેતું નથી. પરંતુ શ્લોકનો પાઠ કરતાં, એક હકીકત ઊડીને આંખે વળગે” છે, તેની નોંધ લઈએ : શ્લોકની પહેલી ત્રણેય પંક્તિઓમાં, “કારણ” શબ્દ પ્રયોજાયો છે, અને તેમાંયે બીજી પંક્તિમાં તો, વળી, બે વાર ! આવો શબ્દપ્રયોગ કંઈ અકસ્માત નથી, પરંતુ સ-પ્રયોજન છે. એ પ્રયોજન વળી ક્યું ? એ પ્રયોજન તે આ : બ્રહ્મ આ જગતનું “ઉપાદાન” અને “નિમિત્ત' બંને પ્રકારનું કારણ છે, એ તો સ્વીકારવું જ પડે, – વ્યાવહારિક અને પારમાર્થિક એવી પરસ્પર-વિરોધી બે સત્તા વચ્ચે અનિવાર્ય એવો મેળ બેસાડવા માટે. પરંતુ આવા ઉપલકિયા અથવા ઉપરચોટિયા મેળથી ભરમાઈને, કોઈક અધીરો-ઉતાવળિયોઅપરિપક્વ સાધક, આવા મેળને જ આત્યંતિક સત્ય માની લે તો ? તો તો, બહ્મભાવન” જેવા મહત્ત્વના મુદ્દાની સાચી સમજણથી તે વંચિત જ રહી જાય ! અને એટલે જ, વ્યાવહારિક સત્તા'ની પાછળ રહેલી, સાચી “સત્તા' સમી પારમાર્થિક સત્તા' પ્રત્યે સાધકનું લક્ષ ખેંચીને વેદાન્ત-દર્શનનાં હાર્દ સમાં આત્યંતિક અદ્વૈત'ની વિભાવનાની તેને પ્રતીતિ કરાવવી જ રહી ! બસ, આ જ હેતુ છે, કારણ” શબ્દની, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણના ઉદેશથી કરવામાં આવેલી, પુનરુક્તિ(Repetion)નું ! શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૧). ૨૬૨ निर्विकल्पकमनल्पमक्षरं यत् क्षराक्षरविलक्षणं परम् । વિવેકચૂડામણિ | ૪૮૭ Page #493 -------------------------------------------------------------------------- ________________ नित्यमव्ययसुखं निरंजनं Eા તત્વમસિ' કાવયાત્મન રદ્દર . શ્લોકનો ગુજરાતી પાઠ : નિર્વિકલ્પકમન૫મક્ષર થતુ રાક્ષરવિલક્ષણં પરમ્ ' નિત્યમવ્યયસુખ નિરંજન બ્રહ્મ “તત્ત્વમસિ” ભાવયાત્મનિ // ૨૬૨ / શ્લોકનો ગદ્ય અન્વય: શિન્ય, અનન્ય, -ક્ષર, ક્ષર-અક્ષર-વિન્નક્ષi, , નિત્ય, અવ્યયસુવું, નિરંગને ય (દ્ર) ડ્રહ (તિ), “તત્ વં સિ' (રૂતિ) બાત્મનિ બાવય || રદ્દર ! શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આ પહેલાંના શ્લોકો પ્રમાણે છે. કેવું બ્રહ્મ ? આ પ્રમાણે, નાનાં-નાનાં આઠ વિશેષણો ધરાવતું. (૧) નિવિજ્યમ્ ! કોઈ પણ પ્રકારના વિકંલ્પો વિનાનું. (૨) ગનજ્યમ્ “અલ્પ' નહીં એવું, કોઈ પણ પ્રકારની અલ્પતા કે લઘુતાથી રહિત, એટલે કે મોટું, મહાન, બૃહ (૩) અક્ષરમ્ (અ-ક્ષર) . જે “ક્ષર’ નથી એવું, એટલે કે કદી પણ નાશ ન પામતું, અવિનાશી છે. (૪) ક્ષર-અક્ષર-વિજ્ઞક્ષણ | ક્ષર એટલે વિનાશશીલ અને અક્ષર એટલે અવિનાશી. શરીર વગેરે ક્ષર છે અને જીવ અક્ષર છે, એ બંનેથી વિલક્ષણ જૂદુ, પૃથફ. બ્રહ્મનાં આ વિશેષણનું સ્પષ્ટ સમર્થન આપણને ગીતાના આ શ્લોકોમાં સાંપડે છે : द्वौ इमौ पुरुषौ लोके क्षरः च अक्षरः एव च । . क्षरः सर्वाणि भूतानि कूटस्थः अक्षरः उच्यते । उत्तमः पुरुषः तु अन्यः परमात्मा इंति उदाहृतः । यः लोकत्रयं आविश्य विभर्ति अव्ययः ईश्वरः ॥ यस्मात् क्षरं अतीतः अहं अक्षरात् अपि च उत्तमः ॥ અતઃ મિ તો લે ૪ થતઃ પુરુષોત્તમ (૧૫.૧૬,૧૭,૧૮) (“આ લોકમાં “ક્ષર' અને “અક્ષર' એવા બે પુરુષો છે. સર્વ ભૂતોને “ક્ષર' (નાશવંત) અને કૂટસ્થને “અક્ષર' (અવિનાશી) કહેવામાં આવે છે. પરંતુ ઉત્તમ પુરુષ તો જૂદો જ છે, તેને “પરમાત્મા' કહેવામાં આવે છે, જે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને ભરણપોષણ કરે છે. હું “ક્ષર'ને અતિક્રમીને રહેલો છું તથા “અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ' તરીકે પ્રખ્યાત છું.”) ૪૮૮ | વિવેકચૂડામણિ Page #494 -------------------------------------------------------------------------- ________________ (૫) પરમ્ | પર, પરમ, સર્વોચ્ચ, સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ (Highest). (૬) નિત્ય સદા-સર્વદા અસ્તિત્વ ધરાવતું, શાશ્વત (Eternal) (૭) વ્યથjઉમ્ | જેમાંથી મળતું સુખ વ્યય-વિનાનું, સ્થિર, નિશ્ચલ, અતીન્દ્રિય, અવિચલ છે, એવું. (૮) નિરંગનમ્ (નિ-મંગન) કોઈ પણ પ્રકારનાં અંજન-આંજણ-લેપ વિનાનું, નિર્લેપ (Un-stained, Untinged), કોઈ પણ પ્રકારની કૃત્રિમતાથી રહિત, નિર્વાજ, સત્ત્વ વગેરે ત્રણ ગુણોના પ્રભાવથી, અજ્ઞાનના દોષથી સર્વથા-સંપૂર્ણતઃ રહિત (ર૬૨). અનુવાદ : વિકલ્પો-વિનાનું, અલ્પતા-રહિત (મહાન), અવિનાશી, ક્ષર-અક્ષર બંનેથી વિલક્ષણ, પરમ, નિત્ય, અવિચલ આનંદ-સ્વરૂપ અને નિરંજન, – એવું જે બ્રહ્મ છે, “તે તું છે', આવું ભાવન તારાં હૃદયમાં કર (૨૬૨). ટિપ્પણ : બ્રહ્મનાં નાનાં-મોટાં આઠેય વિશેષણોને શબ્દાર્થ – વિભાગમાં સમુચિત રીતે સમજાવવામાં આવ્યાં છે અને એ આઠેય વિશેષણો સહેલાં-સરળ-સુબોધ છે, એટલે હવે અહીં ટિપ્પણ વિભાગમાં કશું ઊમેરવાની જરૂર નથી. શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૨). - ૨૬૩ यद्विभाति सदनेकधा भ्रमा नामरूपगुणविक्रियात्मना । हेमवत् स्वयमविक्रियं सदा ત્રા “તત્વમસિ' કાવયાનિ ! રદ્દાર શ્લોકનો ગુજરાતી પાઠ યદ્વિભાતિ સદનેકધા ભમા ત્રામરૂપગુણવિક્રિયાત્મના ! - હેમવત્ સ્વયમવિક્રિયં સદા બહ્મ “તત્વમસિ” ભાવયાત્મનિ / ૨૬૩ || શ્લોકનો ગદ્ય અન્વય: ત સત શ્રમ નામFT-M-વિજિયા-આત્મિના ધા. વિપતિ, (વિંતુ ય) સ્વયે સવા રેમવત્ વિવુિં વા ( ત), ‘તત્ ત્વ સિ' (તિ) મન માવય | રદ્દર // | શબ્દાર્થઃ મુખ્ય વાક્ય આ પહેલાંના શ્લોકો પ્રમાણે જ છે. કેવું બ્રહ્મ? એક જ સળંગ અને સુદીર્ઘ વિશેષણ દ્વારા એનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છેઃ यत् सत् भ्रमात् नाम-रूप-गुण-विक्रिया-आत्मना अनेकधा विभाति । विक्रिया એટલે વિકાર, નેવધા એટલે અનેક સ્વરૂપે, અનેક રીતે-પ્રકારે, વિમાતિ એટલે ભાસે છે, દેખાય છે. સત્ય, ભ્રમને કારણે, નામ-રૂપ-ગુણોના વિકાર-રૂપે, અનેક વિવેકચૂડામણિ | ૪૮૯ Page #495 -------------------------------------------------------------------------- ________________ રૂપે, ભાસે છે. (તુ થત) વયે હેમવત્ સ વિયિં તિ I હેમવત એટલે સુવર્ણની જેમ, વિક્રિય એટલે વિકાર-રહિત, નિર્વિકાર. છતાં જે સ્વયં સોનાની જેમ સદા નિર્વિકાર છે તે. (ાં વ) મતિ, તત્ (દ્રા) વં ગણિ' (તિ) આત્મન પાવર | (૨૬૩) અનુવાદ : જે સત્ય, ભ્રમને લીધે, જૂદાં જુદાં નામ-રૂપ-ગુણોના વિકાર સ્વરૂપે અનેક પ્રકારે ભાસે છે, તેમ છતાં) સ્વયં સુવર્ણની જેમ જે સદા નિર્વિકાર છે, તે બ્રહ્મ તું છે', - એમ તું પોતાના વિશે ભાવન કર. (૨૬૩) ટિપ્પણ : સુવર્ણ પોતે તો મૂળભૂત એક જ સ્વરૂપે છે, તેમ છતાં તેમાંથી બનાવવામાં આવેલાં જૂદા જૂદાં ઘરેણાં, - હાર, બંગડી, એરિંગ, નથણી વગેરે, - નાં અનેક નામ-રૂપ-ગુણોના વિકારરૂપે, એકનું એક સુવર્ણ, જૂદું-જૂદું દેખાય છે. એ જ રીતે, બ્રહ્મ પોતે પણ મૂળભૂત-સ્વરૂપે તો એક અને અદ્વિતીય છે, તે છતાં જગતની ઉત્પત્તિ થયા પછી, જીવ અને જગતનાં અનેક નામ-રૂપ-ગુણો ધારણ કરનાર ' પદાર્થોનાં સ્વરૂપે ભિન્ન-ભિન્ન સ્વરૂપે ભાસે છે. ' શ્રીસદ્ગુરુ એટલે જ શિષ્યને કહે છે કે “તું ભલે તારી જાતને “જીવ' સમજે, પરંતુ હકીકતમાં તો તું, ઉપર કહ્યા મુજબનું, નિર્વિકાર બ્રહ્મ જ છે, એટલે તું સદાસર્વદા તારાં અંતકરણમાં આ પ્રકારની ભાવના કરતો રહે, એમાં જ તારું આત્યંતિક કલ્યાણ છે. આવા જ અનુસંધાનમાં, મધ્યકાલીન ભક્ત-કવિ નરસિંહ મહેતાએ પરમતત્ત્વની આ પ્રમાણે પ્રાર્થના કરી હતી : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, * ‘વિવિધ” રચના કરી “અનેક” રસ લેવાને, શિવ થકી “જીવ’ થયો, એ જ આશે ! વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે,કનક-કુંડલ વિશે ભેદ હોય, ઘાટ ઘડિયા પછી “નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ' હોય !' આ શ્લોકમાં સુવર્ણનું દષ્ટાંત (નવા) આપ્યું છે, તેની સાથે ભક્ત નરસૈયાનાં આ ભજનમાંનું નિરૂપણ બરાબર બંધ બેસે છે. . શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૩) ૪૦ | વિવેકચૂડામણિ Page #496 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ यच्चकास्त्यनपरं परात्परं प्रत्यगेकरसमात्मलक्षणम् । सत्यचित्सुखमनन्तमव्ययं વાદા “તત્વમસિ' માવયાનિ | ર૬૪ શ્લોકનો ગુજરાતી પાઠ : વચ્ચકાસ્યનપરં પરાત્પર પ્રત્યશેકરસમાત્મલક્ષણમ્ | સત્યચિસુખમનત્તમવ્યય બ્રહ્મ ‘તત્ત્વમસિ” ભાવયાત્મનિ / ર૬૪ II શ્લોકનો ગદ્ય અન્વય ઃ થર્ અનારે વસ્તિ , (યંત્ર) પર પર પ્રત્યવાં, કાત્મનક્ષ, સત્યવિજુલું, મનન્ત, વ્યર્થ, (શ) બ્રહ્મ (તિ), તત્ (ગ્રા) વં સિ' (રૂતિ) માત્મનિ માવય || ર૬૪ ||. શબ્દાર્થ : મુખ્ય વાક્ય આ પહેલાંના શ્લોકોની જેમ જ છે. કેવું બ્રહ્મ ? – સાત વિશેષણોમાં પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે : ' (૧) મનપર (ક-મા) વત્ વતિ | મન-અપ એટલે જેનાથી અપર' એટલે કે અન્ય બીજું કશું જ નથી, એવું, સર્વોપરિ, સર્વોચ્ચ, સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, અસામાન્ય, અનન્ય-સાધારણ, ઘતિ - જે પ્રકાશે છે, જે આ પ્રમાણે, સર્વોપરિ સ્વરૂપે પ્રકાશી રહ્યું છે, તેવું, (૨) પરત્વમ્ ! પરથી યે જે પર છે, એટલે કે અવ્યક્ત પ્રકૃતિથી અથવા માયાથી પણ પર છે, સૂક્ષ્મ, સર્વવ્યાપક, સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, એવું, (૩) પ્રત્ય-પરમ્ જે વ્યક્તિગત અંતરાત્મા-સ્વરૂપ અને અખંડ એકરસસ્વરૂપ છે, એવું. જે પ્રત્યાગાત્મા એટલે પ્રાણીમાત્રનાં સ્વ-સ્વરૂપ અને ઉપનિષદપ્રબોધિત રસો હૈ સ: | એટલે સ્વયં રસસ્વરૂપ છે, એવું, (૪) માત્મતક્ષમ ! એટલે જે સહુના આત્મારૂપે, અંતરાત્માનાં લક્ષણ તરીકે જણાય છે, તેવું. (૫) સત્ય-વિ-લુન્ ! સત્ય, જ્ઞાન તથા સુખરૂપ, – સત્-ચિત્આનંદ-સ્વરૂપ, (૬) મનનમ્ ! અનંત, અંત-રહિત, (૭) અવ્યયમ્ | વિકાર-વિનાનું, અવિકારી, નિર્વિકાર. (૨૬૪). અનુવાદ : સર્વોપરિ રહીને જે પ્રકાશી રહ્યું છે, પરથી પણ જે પર છે, જે સ્વ-સ્વરૂપ અને એક-રસ-સ્વરૂપ છે, સહુને જે પોતાના આત્મારૂપે જણાય છે, જે ' વિવેકચૂડામણિ | ૪૯૧ Page #497 -------------------------------------------------------------------------- ________________ સત્-ચિદ્-આનંદ-સ્વરૂપ છે, જે અનંત અને અવ્યય છે, – આવું જે બ્રહ્મ છે, ‘તે બ્રહ્મ જ તું છે', એવી તું તારા અંતઃકરણમાં ભાવના કર. (૨૬૪) ટિપ્પણ : આ શ્લોકમાં પણ સાતેય વિશેષણો, પ્રમાણમાં, સરળ છે, અને તે સહુને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, તે અંગેની સર્વ વીગતો સાથે, સવિસ્તર, સમજાવવામાં આવ્યાં છે, તેથી હવે, ટિપ્પણમાં, કશું ઊમેરવાનું રહેતું નથી. શ્લોક-૨૫૨થી શરૂ કરવામાં આવેલા ‘બ્રહ્મભાવન’ના મુદ્દાનું નિરૂપણ, અહીં પૂરું થાય છે. આ ૧૩ શ્લોકોમાં સમાવિષ્ટ બ્રહ્મનાં સ્વરૂપલક્ષણ પર, એકંદરે, ઉપસંહાર-રૂપે, દૃિષ્ટિપાત કરતાં, એક હકીકતની પ્રતીતિ થાય છે કે બ્રહ્મસ્વરૂપનાં આ નિરૂપણમાં, ઉપનિષદો અને ગીતામાંની એતદ્વિષયક પ્રસ્તુત સામગ્રીને ગ્રંથકારે સમાવી લીધી છે. સાહિત્યવિવેચનના સિદ્ધાંત અનુસાર, એકની એક વાત, વારંવાર, ફરી ફરીને, કર્યા કરવી, તેને ‘પુનરુક્તિ’ નામનો ‘દોષ' કહેવામાં આવે છે, પરંતુ અહીં તો ગુરુ દ્વારા શિષ્યને જ્ઞાન-વિતરણ (Imparting knowledge). કરવાની વાત છે, એટલે બ્રહ્મસ્વરૂપ જેવો મહત્ત્વનો વિષય, શિષ્યનાં ચિત્તમાં સંપૂર્ણરીતે ઇસી જાય, એ શુભ-ઉદ્દેશ જ ગુરુજીને અભિમત હોય. આ દૃષ્ટિએ જોતાં, આ સર્વ શ્લોકોમાં, એકની એક ધ્રુવપંક્તિની પુનરુક્તિ, ગુરુજીના ઉદ્દેશ માટે કાર્યસાધક બની રહેતી હોવાથી, ‘દોષ’ને બદલે ‘ગુણ’રૂપ બની રહે છે, એટલું અવશ્ય નોંધવું જોઈએ. શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૪) ૨૬૫ उक्तमर्थमिममात्मनि स्वयं भावय प्रथितयुक्तिभिर्धिया । संशयादिरहितं कराम्बुवत् तेन तत्त्वनिगमो भविष्यति ॥ २६५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઉક્તમર્થમિમમાત્મનિ સ્વયં ભાવય પ્રથિતયુક્તિભિધિયા । સંશયાદિરહિત કરામ્બુવત્ તેન તત્ત્વનિગમો ભવિષ્યતિ ॥ ૨૬૫ || શ્લોકનો ગદ્ય અન્વય : સ્તં રૂમ અર્થ પ્રથિતયુત્તિમિ: સ્વયં પિયા આત્મનિ भावय, तेन कराम्बुवत् तत्त्वनिगमः संशयादिरहितं भविष्यति ॥ २६५ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ń મં અર્થ સ્વયં આત્મનિ માવય । તું પોતે તારાં પોતાનાં અંતઃકરણમાં, ભાવન કર, વિચાર કર, ચિંતન-મનન કર. શાનું ભાવન કરવાનું છે? 3 રૂક્ષ્મ અર્થમ્ । ઉપર્યુક્ત આ અર્થનું, ઉપર જણાવેલા ૪૯૨ / વિવેકચૂડામણિ Page #498 -------------------------------------------------------------------------- ________________ 1 મુદ્દાનું-વિષયનું, એટલે કે શ્લોક ૨૫૨થી શ્લોક-૨૬૪ સુધીના ૧૩ શ્લોકોમાં સવિસ્તર નિરૂપવામાં આવેલાં બ્રહ્મનાં સ્વરૂપ-લક્ષણનું (ભાવન -કર). કેવી રીતે ભાવન કરવાનું છે ? પિયા ધી એટલે બુદ્ધિ, તેનું તૃતીયા-વિભક્તિ, એકવચનનું રૂપ, ધિયા, બુદ્ધિપૂર્વક, બુદ્ધિ વડે. શાની મદદ વડે, આવું ભાવન કરવાનું છે ? પ્રથિતયુત્તિમિ: । પ્રથિત એટલે પ્રસિદ્ધ, જાણીતી. ક્યાં પ્રસિદ્ધ ? ક્યાં જણાવવામાં આવેલી ? યુòિમિ: વેદાંતદર્શનમાં પ્રસિદ્ધ એવી યુક્તિઓ વડે (ભાવન કર). તેમ કરવાથી શો લાભ મળશે ? તેન તત્ત્વનિામ: સંશયાવિહિત ભવિષ્યતિ તેન તેનાથી, તેમ કરવાથી. તત્ત્વનિામ: આત્મતત્ત્વનું જ્ઞાન, વેદો, ઉપનિષદો, ગીતા વગેરેમાં નિરૂપવામાં આવેલું બ્રહ્મતત્ત્વનું જ્ઞાન. આ જ્ઞાન કેવું થઈ જશે (મવિષ્યતિ) ? સંશયાવિરતિમ્ । સંશય વગેરેથી રહિત, શંકા વગેરે વિનાનું, નિઃશંક, અસંદિગ્ધ, સ્પષ્ટ. કોના જેવું સ્પષ્ટ ? -મમ્મુ-વત્।ર એટલે હાથ, હથેળી, અન્ધુ એટલે જળ: હથેળીમાં રહેલાં જળની જેમ સ્પષ્ટ. (૨૬૫) અનુવાદ : ઉપર્યુક્ત આ વિષય વિશે, તું પોતે, પોતાની બુદ્ધિપૂર્વક, વેદાંતદર્શનમાં પ્રસિદ્ધ એવી યુક્તિઓ વડે, તારાં અંતઃકરણમાં ભાવન કર. તેમ કરવાથી, (વેદ-વેદાન્ત-પ્રબોધિત) આત્મતત્ત્વનો બોધ, તને, હથેળીમાં રહેલાં જળની માફક, કોઈ પણ પ્રકારની શંકાવિનાનો (સ્પષ્ટ) થઈ જશે. (૨૬૫) - ટિપ્પણ : શિક્ષણશાસ્ત્રનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે કે ગુરુએ વર્ગમાં જે કાંઈ ભણાવ્યું હોય, તેને સાંભળ્યા પછી, વર્ગમાંથી ઘેર ગયા બાદ, શિષ્યે તેના પર ઊંડું મનન કરવું જોઈએ. આમ થાય તો, જે કાંઈ ‘ગ્રહણ' (Grasp) કરવામાં આવ્યું હોય તેને, મગજમાં ‘સંરક્ષી' (Retain) શકાય. અને અહીં તો સર્વોત્તમ અધ્યાપક એવા આદ્ય શ્રીશંકરાચાર્ય છે. જ્ઞાનનાં ‘ગ્રહણ' (Grasping) પછીના ‘સંરક્ષણ’(Retention)નો આ સિદ્ધાંત એમના ખ્યાલ બહાર હોય જ નહીં. આ શ્લોકમાં, તેઓશ્રી પેલા ૧૩ શ્લોકોમાંના પોતાના ‘આદેશ- ઉપદેશ' (તત્ વ્રહ્મ ત્યં અપ્તિ' કૃતિ આત્મનિ માવય ।) અને અનુરોધ પ૨, શિષ્ય એકાગ્રતાપૂર્વક ઊંડું મનન-મંથન (Meditation) કરે, એવી ભલામણ કરે છે. બ્રહ્મસ્વરૂપનું લક્ષણ એક અઘરો અને અટપટો વિષય છે, પરંતુ પોતાનાં જ્ઞાનના એ નિષ્કર્ષને, અનેક વિવિધ દૃષ્ટિકોણોને નજર સમક્ષ રાખીને, સમુચિત દૃષ્ટાંતોની સહાયથી, આચાર્યશ્રીએ, સ્પષ્ટ અને સવિસ્તર, શિષ્યની સમક્ષ નિરૂપ્યો છે. હવે, શિષ્ય, પોતાની બુદ્ધિ વડે (સ્વયં ધિયા), વેદાંતશાસ્ત્રમાં દર્શાવેલી તાત્ત્વિક યુક્તિ-પ્રયુક્તિઓની સહાયથી, શ્રુતિપ્રસિદ્ધ તર્ક-વિતર્ક વડે (પ્રથિતયુત્તિમિ:), પોતાનાં મનમાં એનું રટણ કરે, એવી તેઓશ્રી આજ્ઞા કરે છે (આત્મનિ માવય ) આમ કરવામાં આવે તો જ, બ્રહ્મતત્ત્વનું પોતે પ્રબોધેલું જ્ઞાન (તત્ત્વનિામ), શિષ્યની ચિત્તભૂમિ પર, હથેળીમાં રહેલાં જળ જેવું (રામ્બુવત), સ્પષ્ટ અને અસંદિગ્ધ, સુદીર્ઘ સમય સુધી, સુરક્ષિત જળવાઈ રહે (સંશયાવિહિત મવિષ્યતિ). વિવેકચૂડામણિ | ૪૯૩ Page #499 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીનો આ અનુરોધ જેટલો સમયસરનો છે, તેટલો જ શાસ્રસિદ્ધ છે. શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૫) ૨૬૬ स्वं बोधमात्रं परिशुद्धतत्त्वं विज्ञाय संघे नृपवच्च सैन्ये । तदात्मनैवात्मनि सर्वदा स्थितो विलापय ब्रह्मणि दृश्यजातम् ॥ २६६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વ બોધમાત્ર પરિશુદ્ધતત્ત્વ વિશાય સંઘે નૃપવચ્ચે સૈન્યે । તદાત્મનૈવાત્મનિ સર્વદા સ્થિતો વિલાપય બ્રહ્મણિ દેશ્યજાતમ્ ॥ ૨૬૬ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : સૈન્યે નૃપવત્, સંઘે નોધમાત્ર પરિશુદ્ધતત્ત્વ સ્વ विज्ञाय तद्-आत्मना एव आत्मनि सर्वदा स्थितः (सन्), ब्रह्मणि दश्यजातं વિજ્ઞાપય ॥ ૨૬૬ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : બ્રહ્મળિ દૃશ્યાત વિજ્ઞાપય । વિજ્ઞાપય એટલે લય કરી દે, વિલય કરી દે (વિતમ્ એ ધાતુનાં પ્રેરકનું આજ્ઞાર્થ બીજો. પુરુષ એકવચનનું રૂપ - વિજ્ઞાપય ). શાનો વિલય કરવાનો છે ? દૃશ્યનાતમ્ । દૃશ્ય એટલે દેખાતું, નજર પડતું. નાતમ્ એટલે સમૂહ, સમુદાય, દૃશ્યનાતમ્ । દૃશ્ય એટલે આંખની સામે રહેલું આ સમગ્ર જગત, અખિલ બ્રહ્માંડ, દૃશ્ય-પ્રપંચ. આનો ક્યાં વિલય કરવાનો છે ? બ્રહ્મણિ । બ્રહ્મમાં. સાધકે આ વિલય-પ્રક્રિયા કેવી રીતે કરવાની છે? આત્મના વ આત્મનિ સર્વવા સ્થિતઃ (સન્)`। પોતાનામાં જ તન્મય બનીને અને તેમાં જ સદા સ્થિત રહીને, સાધકે બીજું શું કરવાનું છે ? વિજ્ઞાય । આત્માનું જ્ઞાન મેળવીને, પોતે પોતાને ઓળખીને. પોતાનો તે આત્મા કેવો છે ? વોધમારૂં પરિશુદ્ધતત્ત્વમ્ । જ્ઞાનમાત્ર-સ્વરૂપ, સ્વયંપ્રકાશરૂપ અને વિશુદ્ધ પરમાત્મતત્ત્વરૂપ. પોતાનો આ આત્મા ક્યાં રહેલો છે ? સંઘે । સંઘમાં, ‘સંઘ’ એટલે પૃથ્વી-પાણી-તેજ-વાયુ-આકાશ એ પાંચ મહાભૂતોનાં સમૂહરૂપ શરીર. પોતાનો આત્મા, પોતે, શરીરમાં કોની જેમ રહેલો છે ? સૈન્યે નૃપવત્ । સેનાની વચ્ચે રહેલા રાજાની જેમ. (૨૬૬) અનુવાદ : લશ્કરની વચ્ચે રહેલા રાજાની જેમ, પંચ-મહાભૂતોના સમૂહરૂપ (એવાં) શરીરમાં, સ્વયંપ્રકાશરૂપે અને પરિશુદ્ધ-પરમાત્મારૂપે રહેલા પોતાના આત્માને (પોતાની જાતને) ઓળખીને, પોતાનામાં જ તન્મય બનીને અને સદા આત્મામાં જ સ્થિત રહીને, બ્રહ્મમાં સમગ્ર દશ્ય જગતનો વિલય કરી દે. (૨૬૬) ટિપ્પણ : આત્મસાક્ષાત્કાર કે બ્રહ્મદર્શન કરે તે પહેલાં, સાધક માટેની ૪૯૪ | વિવેકચૂડામણિ Page #500 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા છે, આત્મજ્ઞાનની (self-Knowledge), પોતાના આત્માનું જ્ઞાન મેળવી લેવાની, પોતાની જાતને ઓળખી લેવાની. આત્મપરિચય એ પરમાત્મદર્શનની અનિવાર્યશરત છે. તેણે એ પણ બરાબર સમજી લેવું જોઈએ કે પોતાનો આત્મા જે શરીરમાં, લશ્કરની વચ્ચે અડગ અને અવિચળ ઊભેલા રાજાની જેમ, સ્થિર અને સ્વસ્થ રહેલો છે, તે શરીર, બીજું કશું જ નહીં પણ પંચમહાભૂતોનો સમુદાયમાત્ર,અથવા પંચકોશોનો સમૂહ-માત્ર, અથવા સ્થૂળ-સૂક્ષ્મ કારણ એવાં ત્રણ પ્રકારનાં શરીરોનો “સંઘ' માત્ર છે. આ પછીનું તેના માટેનું કર્તવ્ય છે, પરમાત્મ-સ્વરૂપ પોતાના આત્મા સાથે, પોતાની જાત સાથે, તન્મય-તદ્દરૂપ બનીને, તેમાં જ સદા-સર્વદા સ્થિત રહેવાનું. પરંતુ સાધક આવું બધું કરે છે તો મિથ્યા એવા આ જગતમાં, માત્ર-દશ્ય એવા આ પ્રપંચમાં રહીને, અને જ્યાં સુધી આ મિથ્યા જગતનું અસ્તિત્વ રહે, ત્યાં સુધી સાધક માટે બ્રહ્મસાક્ષાત્કાર તો અશક્ય જ ! તો પછી, તેણે શું કરવું ? બ્રહ્મદર્શન કેવી રીતે કરવું ? બ્રહ્મદર્શન માટે આચાર્યશ્રીએ સૂચવેલી યુક્તિ જેટલી આધ્યાત્મિક છે, તેટલી જ સુનિશ્ચિત ધ્યેય-સાધક છે. અંતે તો, આ જગત એ બ્રહ્મનું જ કાર્ય, બ્રહ્મનું જ સ્વરૂપ છે ને ! તો પછી, બ્રહ્મસ્વરૂપ એવાં આ જગતનો, તેનાં મૂળ કારણરૂપ બ્રહ્મમાં જ વિલય કરી દે ! . જગતનો લય, જગત-કારણ એવાં બ્રહ્મમાં થઈ જાય પછી તો, જગત રહેતું જ નથી. એટલે ભક્ત નરસૈયો પોતાની રમતિયાળ શૈલીમાં આવા લીલા-લયને તાદશ રીતે નિરૂપે છે તેમ, – “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે !” શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૬૬) - ૨૬૭ बुद्धौ गुहायां सदसद्विलक्षणं ब्रह्मास्ति सत्यं परमद्वितीयम् । तदात्मना योऽत्र वसेद गुहायां પુનર્ન તથા પ્રવેશ: / ર૬૭ | શ્લોકનો ગુજરાતી પાઠ : બુદ્ધી ગુહામાં સદસવિલક્ષણે બ્રહ્માસ્તિ સત્ય પરમદ્વિતીયમ્ તદાત્મના થોડત્ર વસેદ્ ગુહામાં પુનર્ન તસ્યાંગગુહાપ્રવેશઃ | ૨૬૭ | શ્લોકનો ગદ્ય અન્વય : યુદી જુહીયાં સ-મ-વિન્નક્ષM પર ક્રિતીર્થ વિવેકચૂડામણિ | ૪૯૫ Page #501 -------------------------------------------------------------------------- ________________ सत्यं ब्रह्म अस्ति । यः (मनुष्यः) अत्र गुहायां तद्-आत्मना वसेत्, तस्य पुनः -હા-પ્રવેશ: 7 (વતિ | ર૬૭ || શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (१) बुद्धौ गुहायां सत्-असत्-विलक्षणं परं अद्वितीयं सत्यं ब्रह्म अस्ति । બ્રહ્મ પુછી ગુરાયાં (અસ્ત) બ્રહ્મ બુદ્ધિરૂપી ગુફામાં છે. કેવું બ્રહ્મ? પર, પરમ, સર્વાતિશાયી, સત્ – – વિનક્ષણમ્ I સત્ અને અસતુ, એ બંનેથી ભિન્ન, સત્યમ્ સત્યસ્વરૂપ, દિતીયમ્ ! અદ્વિતીય. આવું બ્રહ્મ બુદ્ધિરૂપી ગુફામાં બિરાજે છે, હોય છે, રહે છે. (૨) : (મનુષ્ય:) અત્ર ગુહાય તાત્મના વત, તી પુનઃ મંગગુણીપ્રવેશ: R (મતિ) | તવાત્મના | તે બ્રહ્મ સાથે એકરૂપ બનીને, બ્રહ્મમય થઈને, તન્મય-તંદુરૂપ થઈને, બં-હાં-પ્રવેશ: | શરીર-રૂપી ગુફામાં પ્રવેશ. જે મનુષ્ય આ (બુદ્ધિરૂપી) ગુફામાં બ્રહ્મ સાથે તન્મય થઈને રહે છે, તેનો શરીરરૂપી ગુફામાં ફરીથી પ્રવેશ થતો નથી. (૨૬૭) અનુવાદ : સત અને અસતુ એ બંનેથી ભિન્ન, સત્ય, અદ્વિતીય અને પરમ (એવું) બ્રહ્મ બુદ્ધિરૂપી ગુફામાં છે. જે મનુષ્ય અહીં આ ગુફામાં તે(બ્રહ્મ)મય (તન્મય) બનીને રહે, તેનો શરીર-રૂપી ગુફામાં ફરીથી પ્રવેશ થતો નથી (૨૬૭) ટિપ્પણ : આ પહેલાં, “બ્રહ્મભાવન’નાં નિરૂપણ-અંતર્ગત, બ્રહ્મનાં સ્વરૂપલક્ષણનાં જે વિશેષણો રજુ થયાં હતાં, એમાંના જ વિશેષણો (સવિતક્ષ, સત્ય માહિતી અને પાં) અહીં ફરી એક વાર પ્રયોજાયાં છે. વધારાની જે વાત છે, તે એ જ કે આવાં બ્રહ્મનો નિવાસ બુદ્ધિરૂપી ગુફામાં હોય છે. જાગતિક જીવન-વ્યવહાર દરમિયાન, સાધકે, સ્વસ્થ રહીને, સંસારની જંજાળમાંથી સભાન રીતે પોતાની જાતને પાછી ખેંચી લેવી (withdraw) જોઈએ અને પોતાની જ બુદ્ધિ-ગુફામાં બિરાજી રહેલા બ્રહ્મ સાથે તરૂપ થઈ જવું જોઈએ. બ્રહ્મ સાથેની આ તરૂપતા અથવા તન્મયતાનાં પરિણામે, તેને બ્રહ્માનુભૂતિ અને બ્રહ્મસાક્ષાત્કારનો વિરલ લાભ મળશે, અને મનુષ્ય આ રીતે બ્રહ્મીભૂત બની જાય, ત્યારપછી તેને શરીરરૂપી ગુફામાં ફરીથી પ્રવેશ કરવાનો રહેતો નથી, એટલે કે તેનો પુનર્જન્મ થતો નથી, જન્મ-મરણના ફેરામાંથી તે મુક્ત થઈ જાય છે, અને તેનું સંસારચક્ર સમાપ્ત થઈ જાય છે. અને મોક્ષાર્થી સાધકનું જીવનધ્યેય, આ રીતે, મોક્ષપ્રાપ્તિ સાથે, પરિપૂર્ણ થઈ જાય છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૬૭) ૨૬૮ ज्ञाते वस्तुन्यपि बलवती वासनाऽनादिरेषा कर्ता भोक्ताप्यहमिति दृढा योऽस्य संसारहेतुः । ૪૯૬ | વિવેકચૂડામણિ Page #502 -------------------------------------------------------------------------- ________________ प्रत्यग्-दृष्ट्यात्मनि निवसता साऽपनेया प्रयत्ना न्मुक्ति प्राहुस्तदिह मुनयो वासनातानवं यत् ॥ २६८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : જ્ઞાતે વસ્તુપિ બલવતી વાસનાડનાદિરેષા કર્તા ભોક્તાપ્યહમિતિ દેઢા યાઽસ્ય સંસારહેતુઃ | પ્રત્યક્-દૈદ્યાત્મનિ નિવસતા સાડપર્નયા પ્રયત્ના મુક્તિ પ્રાણુસ્તદિહ મુનયો વાસનાતાનવં યત્ ॥ ૨૬૮ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : વસ્તુનિ જ્ઞાતે અત્તિ, ‘મર્દ' ર્તા, (મહં) भोक्ता अपि इति या एषा अनादि वलवती दृढा वासना ( अस्ति), (सा) અસ્ય (ગૌવસ્ય) સંસારહેતુ: (મતિ) । (તસ્માત્ મા (વાસના) પ્રત્યા आत्मनि निवसता प्रयत्नाद् अपनेया, मुनयः इह यद् वासनातानवं, तद् मुक्ति પ્રાદુ: || ૨૬૮ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યા છુપા વાસના (અસ્તિ), સા ઞસ્ય (નીવસ્ય) સંસારહેતુ: ( મતિ) । . આ જે વાસના છે, તે જીવનાં સંસારનું કારણ બને છે. આ વાસનાનું સ્વરૂપ કેવું હોય છે ? ‘અહં ર્તા, (ગઢ) મોòા પિ તિ।' ‘હું કર્તા છું, હું ભોક્તા છું,' એવાં સ્વરૂપવાળી (વાસના). વળી, આ વાસના કેવી છે ? ત્રણ વિશેષણો આ પ્રમાણે : (૧) અનાદ્િ । અનાદિ-કાળથી ચાલી આવતી, (૨) વાવતી । બળવાન, અને (૩) વૃદ્ઘ । દૃઢ, મજબૂત, અતૂટ. પરંતુ સાધકે ઠીક ઠીક સાધના કરી હોય તો પણ ? જવાબ છે, ‘હા'. વસ્તુનિ જ્ઞાતે પ। એટલે કે આત્મવસ્તુ, વસ્તુતત્ત્વ, જીવ-બ્રહ્મ-એકના, આનું જ્ઞાન થઈ થવા છતાં, આત્માનું જ્ઞાન થઈ ગયા પછી પણ. વ્યાકરણની દૃષ્ટિએ આ ‘સતિ-સપ્તમી’ વાક્યરચના છે, જે, કશુંક બન્યાનો સમય સૂચવે છે. આ રીતે, આ વાસના જો જીવના સંસારનો હેતુ બને તો પછી, સાધકે શું કરવું જોઈએ ? (તસ્માત્) સા (વાસના) અપનેયા । અપનેયા એટલે ત્યાગ કરવો જોઈએ, દૂર કરવી જોઈએ, ભૂંસી નાખવી જોઈએ. કેવી રીતે ભૂંસી નાખવી ? પ્રયત્નાર્ - પ્રયત્નપૂર્વક, પ્રયાસો કરીને, પ્રત્યય્-દૃષ્ટા આત્મનિ નિવસતા । પ્રત્યક્ સૃષ્ટિ એટલે આંતરદૃષ્ટિ, જ્ઞાનમયી ષ્ટિ. આવી દૃષ્ટિથી, આત્મસ્વરૂપમાં સ્થિત બનીને, કેન્દ્રિત થઈને. આમ કરવાનું કારણ શું છે ? એ જ કે મુનય: ૪ યત્ વાસનાતાનવ, તલુ મુર્તિ પ્રાg: । તાનવ એટલે નાશ, અપતિ, ત્યાગ. હૈં એટલે અહીં, સસારમાં. અહીં સંસારમાં આ વાસનાના નાશને જ મુનિઓ મુક્તિ કહે છે. (૨૬૮) અનુવાદ : વસ્તુ-તત્ત્વનું જ્ઞાન થઈ ગયા પછી પણ, ‘હું કર્તા-ભોક્તા છું'— એવી આ જે અનાદિ-કાળથી ચાલી આવતી, બળવાન અને અતૂટ વાસના છે તે (રહી ગઈ હોય તો તે), જીવાત્મા માટે સંસારનું કારણ બને છે, તેથી (સાધકે) આ વાસનાને, આંતર-દ્રષ્ટિથી, આત્મસ્વરૂપમાં જ સ્થિત બનીને, પ્રયત્નપૂર્વક, દૂર કરી વિવેકચૂડામણિ / ૪૯૭ ફર્મા – ૩૨ Page #503 -------------------------------------------------------------------------- ________________ દેવી જોઈએ. અહીં, સંસારમાં વાસનાના નાશને જ મુનિઓ મુક્તિ કહે છે. (૨૬૮) ટિપ્પણ : ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે, મનુષ્ય જિંદગીભર એક અથવા બીજાં, સારાં કે નરસાં કર્મો કરતો રહે છે, પરંતુ તેની માનવસહજ નિર્બળતાને કારણે, તે, તે કર્મોનો, પોતાની જાતને, કર્તા-ભોક્તા સમજે છે, અને મરણ પામતાં, તેની અમુક ઇચ્છા અથવા “વાસના” અપૂર્ણ રહે છે, જેને પરિપૂર્ણ કરવા માટે, તેને પુનર્જન્મ અથવા આવાં અનેક જન્મોની, ઘટમાળમાં સંડોવાવાનું રહે છે. જીવન દરમિયાન તે જે કર્મો કરે છે, તે “ક્રિયમાણ કર્મ કહેવાય છે, પરંતુ અધૂરી વાસનાને, એટલે કે મૃત્યુ પહેલાંનાં કર્મોને સંપન્ન કરવા માટે તે પછીના જન્મોમાં જે કર્મો કરે છે તે, “સંચિત” અને “પ્રારબ્ધ કર્મો કહેવાય છે. આમ, “ક્રિયમાણ”, “સંચિત” અને “પ્રારબ્ધ કર્મો દ્વારા, અગાઉના જન્મોમાંની અપૂર્ણ “વાસનાઓ (Impressions)ને પરિપૂર્ણ કરવા માટે તેને, પુનરપિ પુનઃ, જન્મ-મરણની અનંત ઘટમાળમાં અટવાવું પડે છે અને, આ રીતે, મનુષ્યજીવનનાં એકમાત્ર ધ્યેય સમી મોક્ષપ્રાપ્તિથી તેને વંચિત રહેવું પડે છે. આ શ્લોકમાં, આચાર્યશ્રીએ, “વાસનાની વિમુક્તિ જેવા મહત્ત્વના વિષયને સમજાવ્યો છે. આ અનુસંધાનમાં, મોક્ષાર્થી સાધક માટે લક્ષમાં રાખવા જેવી વાત એ છે કે કર્તૃત્વ-ભોકતૃત્વ' જેવી અતૃપ્ત “વાસના' સાથે જો તે મૃત્યુ પામ્યો હોય તો, જીવન દરમિયાન આત્મ-વસ્તુનું તેને જ્ઞાન થઈ ગયું હોય તે છતાં (વસ્તુનિ જ્ઞાત પિ) પણ, અનાદિકાળથી ચાલી આવતી બળવાન અને દઢ “વાસના' જો તેનાં મનમાં રહી ગઈ હોય તો, અ-સંતૃત વાસનાનાં પરિણામે, “સંચિત” અને “પ્રારબ્ધ' પ્રકારનાં કર્મોના ફળ ભોગવવા માટે, તેને, સંસારચક્રનું પરિભ્રમણ સતત કરવું પડે છે. ટૂંકમાં, તેની તે અનાદિ “વાસના” જ તેના સંસારનું કારણ બને છે (ત્તા ઇષ મના િવાસના ગણ્ય સંસારહેતુઃ મવતિ ) , પરંતુ “સંસારહેતું બનતી વાસનામાંથી મુક્ત થવું કેવી રીતે ? શ્લોકના ઉત્તરાર્ધમાં, આચાર્યશ્રીએ, સંક્ષેપમાં, આ ઉપાય જ સમજાવ્યો છે : મનન કરે તે મુનિ, એ વ્યુત્પત્તિ પ્રમાણે, મનનશીલ મુનિઓએ, લાઘવપૂર્વક છતાં અત્યંત પ્રતીતિજનક એવું એક સમીકરણ (Equation) પ્રતિપાદન કર્યું છે કે “વાસનાનો ત્યાગ એ જ મુક્તિ !” (ય વાસનાતાનવું, તે ¢ રૂત્તિ મુન: પ્રહ) પરંતુ આ “વાસનાત્યાગ' માટે સાધકે ભારે મોટો પ્રયત્ન કરવાનો રહે છે (પ્રવાત), અને તે સંપન્ન કરવા માટે, તેણે આંતરદષ્ટિથી, આત્મામાં જ જ્ઞાનમયી દાથી, આત્મસ્વરૂપમાં સતત સ્થિત બનીને, પરિશ્રમપૂર્વક, સભાન રહીને, પેલી અનાદિ અને અતૂટ વાસનાને સંપૂર્ણરીતે ભૂંસી નાખવી જોઈએ. (પ્રત્યાક્યા आत्मनि निवसता सा वासना अपनेया ।) આમ, મોક્ષાર્થી સાધક સમક્ષ, આચાર્યશ્રીએ, વાસના-વિનાશ એ જ મુક્તિ, એવું એક સંક્ષિપ્ત સમીકરણાત્મક સૂત્ર જ રજુ કરી દીધું. શ્લોકનો છંદ : મદાકાત્તા (૨૬૮) ૪૯૮ | વિવેકચૂડામણિ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ अहं ममेति यो भावो देहाक्षादावनात्मनि ।। अध्यासोऽयं निरस्तव्यो विदुषा स्वात्मनिष्ठया ॥ २६९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અહં અમેતિ યો ભાવો દેહાક્ષાદવનાત્મનિ | અધ્યાસોયં નિરસ્તવ્યો વિદુષા સ્વાત્મનિષ્ઠયા | ૨૬૯ છે. શ્લોકનો ગદ્ય અન્વય : રેહાલી મનાત્મન ‘ગદં મમ' રૂતિ : માવ, अयं अध्यासः विदुषा स्वात्मनिष्ठया निरस्तव्यः ॥ २६९ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મર્થ સંધ્યા: વિનુષ નિરક્તવ્ય / નિરક્તવ્ય: એટલે એનાં નિરાસ-નિષેધ-નિવારણ કરવાં જોઈએ, તેને દૂર કરવો જોઈએ, ભૂંસી નાખવો જોઈએ. આ અધ્યાસનો વિદ્વાને, નિષેધ કરવો જોઈએ. ક્યોકેવો અધ્યાય ? વેદ-એક્ષ-બાવો અનાત્મને ‘“મમ' તિ : ભાવ: (દ્દશ: અધ્યાસ:) | અક્ષ એટલે ઇન્દ્રિય, દેહ–ઇન્દ્રિયો વગેરે અનાત્મ વસ્તુઓમાં “હું અને “મારું' એવી જે ભાવના થાય છે, - આવો અધ્યાસ. અધ્યા એટલે ભ્રમ, ભમણા, ભ્રાંતિ, મનમાં જે ખોટી છાપ પડે તે. - તેનું નિવારણ કેવી રીતે કરવું જોઈએ ? સ્વાત્મનિષ્ઠયા | આત્મનિષ્ઠા દ્વારા, પોતાના આત્મામાં સ્થિત કરીને. (૨૬૯) અનુવાદ : દેહ, ઇન્દ્રિયો વગેરે અનાત્મ-વસ્તુઓમાં “હું” અને “મારું', - એવી જે ભાવના થાય છે, - એવા અધ્યાસનો, વિદ્વાને, આત્મનિષ્ઠા દ્વારા, નિષેધ કરવો જોઈએ. (૨૬૯) - ટિપ્પણ: “અધ્યાસ' એ એક પ્રકારનું બંધન છે, તેથી મોક્ષાર્થી સાધકે તેનો નિરાસ’ કરવો જોઈએ, એ આ શ્લોકનો વિષય છે. આ પહેલાં, ગ્રંથકારે, શ્લોક-૧૪૦માં અને શ્લોક-૧૮૧માં “અધ્યાસનો ઉલ્લેખ કર્યો છે અને ત્યાં તેમણે સ્પષ્ટ વિધાન કર્યું છે કે મનુષ્ય “અધ્યાસરૂપી દોષને લીધે સંસારમાં પડે છે, એટલું જ નહીં પરંતુ “અધ્યાસ'નું આ બંધન પણ મનની કલ્પનામાંથી જ આવે છે.” : अध्यासदोषात् पुरुषस्य संसृतिः - અધ્યાયજન્ય: તુ અમુના (મસા) વ વાલ્પિતિઃ (શ્લોક ૨૮) પરંતુ આ “અધ્યાસ', ખરેખર, છે શું? એનું સ્વરૂપ કેવું છે ? ઉપર્યુક્ત અવતરણમાં જ એક વાતની સ્પષ્ટ ચોખવટ કરવામાં આવી છે કે “અધ્યાસ' એક પ્રકારનું બંધન” છે. પરંતુ તો પછી એવો પ્રશ્ન પણ થાય કે આ બંધન' શું છે? સદ્ભાગ્યે, આ ગ્રંથના શ્લોક-૫૧માં જ, શિષ્ય ગુરુજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે “બંધન કોને કહેવાય? અને એ બંધન કેવી રીતે આવ્યું? को नाम बन्धः कथं एषः आगतः । વિવેકચૂડામણિ | ૪૯૯ Page #505 -------------------------------------------------------------------------- ________________ અને શિષ્યના આ સવાલનો જવાબ આપતાં, ત્યારપછીના શ્લોકોમાં, આચાર્યશ્રીએ કહ્યું હતું કે બંધન-માત્ર ભ્રાન્તિ-અજ્ઞાન-અવિદ્યામાંથી ઉત્પન્ન થાય છે, અને બ્રહ્મસૂત્ર' પરનાં પોતાનાં ભાષ્યના આરંભમાં, કેવી ભ્રાંતિમાંથી આવું ‘બંધન' ઉદ્ભવે છે તે સમજાવતાં, ‘અધ્યાસ'ની જે વ્યાખ્યા તેમણે આપી છે તે જ, અક્ષરશઃ, શ્લોક-૧૪૦માં, આ રીતે, પુનરુક્ત કરી દીધી છે :– अतस्मिंस्तद्बुद्धिः । ( अतस्मिन् तद्बुद्धिः । ) જે ‘છે', તેને ‘નથી' અને જે ‘નથી’, તેને ‘છે' માની લેવું, એ જ ‘અધ્યાસ' ! અને પછી એ જ શ્લોકમાં, અંતે, ‘બંધન'નાં સ્વરૂપને સમજાવતાં, ઊમેર્યું હતું કે ‘અસત્ય'ને ‘સત્ય’ સમજી લેવું, એટલે જ ‘બંધન !' ય: અસúાહ, સ: હિ વન્ય: મતિ । આમ, ‘ભ્રાન્તિ', ‘બન્ધન’, ‘અસાહ’, ‘અધ્યાસ’ આ સર્વ શબ્દો, એક જ અર્થને વ્યક્ત કરવા માટેના પર્યાયો (Synonyms) બની રહે છે. અને આવા ભ્રમની ઘટનાને સમજાવવા માટે, એ જ શ્લોક(૧૪૦)માં જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, - મુનને ર′ષિષા । (સર્પમાં દોરડાંની બુદ્ધિ), તે વેદાંતના ગ્રંથોમાં અત્યંત પ્રચલિત છે. સર્પમાં (અસ્મિન) એટલે કે જે દોરડું નથી, તેમાં તે દોરડું છે (ત-બુદ્ધિ:) એમ સમજી લેવું, તે જ ‘અધ્યાસ’, અસદ્ગાહ. અને પ્રસ્તુત ચર્ચામાં એનો ઉપયોગ કરીએ તો, અસ્મિન્ એટલે કે તે(શરીર)ને, જે તૂર્ (બ્રહ્મ) નથી, છતાં તે શરીરને તર્ એટલે કે બ્રહ્મ છે, એમ માનવું-સમજવું, એ જ ‘અધ્યાસ' ! - અહીં, આ શ્લોક(૨૬૯)માં, ‘અધ્યાસ’ને આ રીતે, સમજવવામાં આવ્યો છે : શરી૨ અને ઇન્દ્રિયો ‘આત્મા' નથી, એટલે કે એ બધી ‘અનાત્મ’-વસ્તુઓ છે, અને છતાં એ સર્વ પ્રત્યે ‘અહં-’ભાવ અને ‘મમ’-ભાવ સેવવો, એ જ ‘અધ્યાસ’ ! ‘હું પોતે તો સચ્ચિદાનંદ આત્મા છું, શરીર નથી,' છતાં અજ્ઞાનને કારણે, ‘હું શરીર છું, ઇન્દ્રિયો છું,' – એવી ખોટી દેહાત્મભાવનાને કારણે ‘અધ્યાસ' ઉત્પન્ન થાય છે, અને ભ્રાંતિજન્ય આ ‘અધ્યાસ'નો નિષેધ કરવાનો એક જ ઉપાય વિદ્વાન પાસે છે : સ્વ-ઞાત્મ-નિષ્ઠયા, એટલે કે તેણે પેલી ખોટી દેહાત્મભાવનાને છોડી દઈને, જે સાચું છે તેને જ અમલમાં મૂકવું, પોતે જે મૂળસ્વરૂપે છે તેવા પોતાના આત્મામાં જ પોતાની સ્થિતિ કરવી ઃ શરીર અને ઇન્દ્રિયો જેવી ‘અનાત્મ’વસ્તુઓમાંનો ‘અહં’-ભાવ અને ‘મમ’-ભાવ ત્યજીને, પોતાના આત્મામાં જ ‘અહં’ભાવ અને ‘મમ’ભાવનું સેવન અને સ્થાપન કરવું. ‘અધ્યાસ’ વેદાન્ત-દર્શનનો એક પારિભાષિક (Technical) શબ્દ છે અને એની સવિશેષ સ્પષ્ટ અને સવિસ્તર સમજૂતી માટે, શ્લોક-૧૪૦ અને શ્લોક૧૮૧નાં ટિપ્પણની સહાય લેવાની ભલામણ કરવામાં આવે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૬૯) ૫૦૦ | વિવેકચૂડામણિ Page #506 -------------------------------------------------------------------------- ________________ ज्ञात्वा स्वं प्रत्यगात्मानं बुद्धितद्वृत्तिसाक्षिणम् । सोऽहमित्येव सद्वृत्त्याऽनात्मन्यात्ममतिं जहि ॥ २७० ॥ ૨૭૦ શ્લોકનો ગુજરાતી પાઠ : જ્ઞાત્વા સ્વં પ્રત્યગાત્માનં બુદ્ધિતવૃત્તિસાક્ષિણમ્ । સોડહમિત્યેવ સત્ત્તાડનાત્મન્યાત્મમતિ જહિ ॥ ૨૭૦ || શ્લોકનો ગદ્ય અન્વય : બુદ્ધિ-તવૃત્તિ-સાક્ષિળ પ્રત્યક્-ગાત્માનું સ્વ જ્ઞાત્વા, સ: (ડ્વ) અહં કૃતિ સત્કૃત્સ્યા અનાત્મનિ આત્મતિ નહિ ॥ ૨૭૦ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અનાત્મનિ આત્મતિ નહિ । નહિ - છોડી દે, ત્યજી દે, ત્યાગ કર. મતિ એટલે બુદ્ધિ, ભાવના, સમજણ. અનાત્મ-વસ્તુઓમાં, અનાત્મ-પદાર્થોમાં થયેલી આત્મભાવનાને ત્યજી દે. શાના વડે ત્યજી દેવી ? સત્કૃત્ત્વ સવૃત્તિ વડે. કેવા પ્રકારની આ સવૃત્તિ ? સઃ ડ્વ અહમ્ તિ । ‘હું તે જ છું,' ‘હું તે બ્રહ્મ જ છું', એવી સવૃત્તિ. પરંતુ એ પહલાં શું કરવાનું રહે છે ? પ્રત્યા-આત્માનું સ્વ જ્ઞાત્વા । પ્રત્યગાત્માને સ્વસ્વરૂપ, એટલે કે અંતરાત્મારૂપે જાણીને. એ પ્રત્યગાત્મા કેવો છે ? વૃદ્ધિ-તવૃત્તિસાક્ષિણમ્ । એટલે તે બુદ્ધિની અનેક વિવિધ વૃત્તિઓ, બુદ્ધિ અને તેની આવી વૃત્તિઓનો સાક્ષી (૨૭૦). અનુવાદ : બુદ્ધિ અને તેની વૃત્તિઓના સાક્ષી એવા પ્રત્યગાત્માને અંતરાત્માસ્વરૂપે જાણ્યા પછી, ‘હું તે જ છું' એવી સત્તિ વડે, અનાત્મ-વસ્તુઓમાં ઉત્પન્ન થયેલી આત્મબુદ્ધિને છોડી દે. (૨૭૦) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકમાં, ‘અધ્યાસ’નો નિષેધ કરવાનો, સાધકને, અનુરોધ કરવામાં આવ્યો હતો અને ‘અધ્યાસ’ છે દેહ-ઇન્દ્રિયો જેવા ‘અનાત્મ’પદાર્થોમાં ‘અહં’-ભાવ અને ‘મમ’-ભાવનું પરિણામ. અને એટલે જ અહીં ‘અનાત્મ’-વસ્તુઓમાંની અનિચ્છનીય આત્મબુદ્ધિનો ત્યાગ કરવાની, શિષ્યને, આજ્ઞા કરવામાં આવી છે (ત્તિ). પરંતુ આવું આજ્ઞાપાલન તો, તો જ શક્ય બને, જો બુદ્ધિ અને તેની વિવિધાકાર વૃત્તિઓના સાક્ષી એવા પ્રત્યગાત્માને સ્વ-સ્વરૂપ તરીકે સ્વીકારવામાં આવે, અને એનાં જ સુ-પરિણામ-રૂપ ‘હું, તે બ્રહ્મ છું’, એવી સંનિષ્ઠ વૃત્તિ વડે સાધકનું મન સુવ્યાપ્ત બની જાય. બ્રહ્મભાવના’નાં નિરૂપણમાંના શ્લોકોની ધ્રુવપંક્તિ તરીકે પ્રયોજાયેલું છેલ્લું ચરણ, 'ब्रह्म तत्त्वमसि भावयात्मनि । ' એ`જ આ શ્લોકમાં નિર્દિષ્ટ કરવામાં આવેલી સવૃત્ત. ટૂંકમાં, મહત્ત્વની વાત છે, ‘અધ્યાસ’નું નિવારણ કરવાનું. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૭૦) વિવેકચૂડામણિ / ૫૦૧ - - Page #507 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ लोकानुवर्तनं त्यक्त्वा त्यक्त्वा देहानुवर्तनम् । शास्त्रानुवर्तनं त्यक्त्वा स्वाध्यासापनयं कुरु ॥ २७१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : લોકાનુવર્તન ત્યક્તા ત્યક્તા દેહાનુવર્તનમ્ | શાસ્ત્રાનુવર્તન ત્યક્તા સ્વાધ્યાસાપનયં કુરુ ૨૭૧ | શ્લોકનો ગદ્ય અન્વયઃ નોવાનુવર્તન ત્યવત્તા, રેહાનુવર્તન ત્યવત્તા, શાત્રાનુવર્તન ચવવા, સ્વ-અધ્યા-માનવે શુ? || ર૭8 || | શબ્દાર્થ : મુખ્ય વાક્યઃ સ્વ-અધ્યાસ-૩મયે સુરુ | માય એટલે ત્યાગ, ત્યજી દેવું, દૂર કરવું, છોડી દેવું. શ્રીગુરુજી આજ્ઞા કરે છે કે “તું તારા પોતાના અધ્યાસીને દૂર કરી દે.” પરંતુ તે પહેલાં આ ત્રણ ક્રિયાઓનો ત્યાગ કરવાનું (ત્યવત્વ), તેમણે શિષ્યને સૂચવ્યું છે : (૧) તો-મનુવર્તનમ્ | લોકોને અનસરવાનું, (૨) ૮-અનુવર્તનમ | શરીરને, એટલે કે તેના પ્રત્યેના “અહંભાવ“મમભાવ અને આસક્તિ વગેરેને આધીન થવાનું; (૩) શાર-અનુવર્તનમ્ | શાસ્ત્રોને, એટલે કે માત્ર શુષ્ક પાંડિત્ય આપી શકે તેવાં તેમનાં યાંત્રિક પઠનપાઠનને અનુવર્તવાનું. (૨૭૧). અનુવાદ: લોકોને અનુસરવાનું, દેહને(એટલે કે એના પ્રત્યેના આત્મભાવને) અનુસરવાનું અને શાસ્ત્રોને(એટલે કે માત્ર તેના વાચ્યાર્થીને) અનુસરવાનું છોડીને, તું તારા પોતાના અધ્યાસને દૂર કરી દે. (૨૭૧) ટિપ્પણ: “અધ્યાસનો નિષેધ કરવામાં મહત્ત્વને અધોરેખાંકિત (Underline) કરવાની સૂચના અહીં પણ ચાલુ જ છે : સ્વ-અધ્યાસ-ઉપનયે | પરંતુ “અધ્યાસનો નિષેધ કરવો તે, મનુષ્ય ધારે છે એટલો, સહેલો નથી. સંસારનો વ્યવહાર જ એવો અટપટો છે કે મોક્ષાર્થી સાધકને ખ્યાલ પણ ન રહે એ રીતે, “અધ્યાસ-નિષેધના એના સાત્ત્વિક કાર્યમાં, રજોગુણ-તમોગુણ જેવાં કેટલાંક વિઘ્નો, તેમના સ્વભાવને કારણે, ઊભાં કરી દે. એમાં સૌપ્રથમ છે. - લોકાનુવર્તન : કીર્તિ, પ્રતિષ્ઠા, લોકપ્રિયતા (Popularity), પ્રશંસા, માન-મોભો, મહત્તા, વગેરેની પ્રાપ્તિ એક મનુષ્ય-સહજ નિર્બળતા છે. પોતાની સાધના દરમિયાન જો મોક્ષાર્થી આવી નિર્બળતાને વશવર્તી બની જાય, તો, તેના માટે બે ભયસ્થાનો સર્જવાનો સંભવ રહે છે : એક તો, એ કે લોકોને પ્રસન્ન કરીને તેમના તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત કરવામાં સાધકના અહંકારને અનિચ્છનીય પોષણ મળે, એટલે કે જેનાથી તેણે મુક્ત થવાનું છે તે, તેનો “અહ”-(Ego) સવિશેષ સબળ અને સજ્જડ બની જાય; અને બીજું, – જે, આ પહેલાં ભયસ્થાનમાંથી જ જન્મે છે ૫૦૨ | વિવેકચૂડામણિ Tallinn Page #508 -------------------------------------------------------------------------- ________________ અને અધિકતર ભયજનક છે તે, એ કે “અધ્યાસ-નિષેધનું તેનું પેલું મૂળ પ્રયોજન જ બાજુ પર ધક્લાઈ જાય ! - બીજું વિઘ્ન છે, - શરીરની આળપંપાળ, એની અનેક વિવિધ ઇચ્છાઓવાસનાઓમાગણીઓને તાબે થવાનું : મોક્ષપ્રાપ્તિને પોતાનું જીવનધ્યેય સમજ્યાસ્વીકાર્યા-સ્થાપ્યા પછી, શરીરનાં મોહ-મહત્ત્વમાં અટવાવાનું સાધકને પોસાય જ નહીં : દેહની સાથે જ સંકળાયેલાં ઇન્દ્રિયો, પ્રાણ, મન, અહંકાર, – વગેરે એના સાથીદારોની ઇચ્છાઓ તો અપરંપાર હોય છે; એના ભોગ-વિલાસનો કળણ એવો “પ્રેય'-કક્ષાનો હોય છે કે એમાંથી બહાર નીકળવાનો જેટલો પ્રયત્ન કરવામાં આવે, એટલું જ ઊંડું એમાં ખૂંપતાં જવાનું થયા કરે ! આવી કરુણ પરિસ્થિતિમાં આત્મચિંતનને તો અવકાશ જ શાનો રહે? અને “અધ્યાસીને દૂર કરવાનું સાધકનું મૂળ કાર્ય પોતે જ દૂર રહી જાય ! અને એવું જ ત્રીજું વિઘ્ન છે : શાસ્ત્રાનુવર્તન. મોક્ષની પ્રાપ્તિ અને “અધ્યાસ'નિષેધનાં પ્રયોજનને સંપન્ન કરતાં, સાધક, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે તે સાવ સ્વાભાવિક છે. પરંતુ આવી આ શુભ અને સાત્ત્વિક પ્રવૃત્તિનું પણ એક ભયસ્થાન છે; અને તે એ કે શાસ્ત્રોના ગ્રંથોનો સ્વાધ્યાય કરતાં સાધક જો જાગ્રત ન રહે અને ગ્રંથોની પસંદગીમાં જો તે વિવેક ન જાળવે, એટલું જ નહીં પણ જો તે એ પોથાં-થોથાંમાંથી મળતા આદેશો-ઉપદેશોના માત્ર શબ્દાર્થ કે વાચ્યાર્થીને જ વળગી રહે તો, તે માત્ર પોથી-પંડિત જ બને, – એનું અંતઃકરણ તો આત્મજ્ઞાન-વિહોણું, એવું જ કોરું અને શુષ્ક રહી જાય ! શાસ્ત્રોના માત્ર યાંત્રિક સ્વાધ્યાયનું આ છે ભયસ્થાન, જેમાંથી મુક્ત થયા વિના, “અધ્યાસ'નાં નિવારણનું મૂળ પ્રયોજન કદી સિદ્ધ થઈ જ ન શકે. આવાં જ બોજારૂપ બનેલાં જ્ઞાનની જંજાળમાંથી છૂટવા માટે જ, રાષ્ટ્રીય કવિશ્રી ઝવેરચંદ મેઘાણીએ ભગવાનને પ્રાર્થના કરી હશેને, કે – “મારાં જ્ઞાન-ગુમાનની ગાંસડી ઊતરાવો શિરેથી આજ !” શ્લોકનો છંદ : અનુષુપ (૨૭૧) ૨૭૨ लोकवासनया जन्तोः शास्त्रवासनयापि च । હવાસના જ્ઞાન યથાવરૈવ ગાય ર૭ર છે શ્લોકનો ગુજરાતી પાઠ : લોકવાસનયા જન્તોઃ શાસ્ત્રવાસનયાપિ ચ | દેહવાસનયા જ્ઞાન યથાવસૈવ જાયતે | ૨૭૨ છે. શ્લોકનો ગદ્ય અન્વયઃ નોરવાસનયા, શાત્રવાનિયા, પિ વાસના, નૉ યથાવત્ જ્ઞાન ન વ નાથતે છે ર૭૨ / શબ્દાર્થઃ મુખ્ય વાક્યઃ નન્નો: યથાવત્ જ્ઞાન ન થવ ગાયતે I wતુ એટલે વિવેકચૂડામણિ | ૫૦૩ Page #509 -------------------------------------------------------------------------- ________________ જે જન્મે છે તે, જીવ, જીવાત્મા; યથાવત્ - એટલે સાચું, સમ્યફ, જેવું થવું જોઈએ તેવું, સંપૂર્ણ જ્ઞાન – એટલે આત્મજ્ઞાન; માપ , – એ કારણે પણ; નોવાસના – લોકમાં પ્રતિષ્ઠા, પ્રશંસા, ખ્યાતિ, પ્રસિદ્ધિ; શાત્રવાસના – શાસ્ત્રોમાં, એના અભ્યાસમાંની વિદ્વત્તા, નિપુણતા-કુશળતા, પાંડિત્ય, ચાતુર્ય. રેહવાસના – દેહાત્મભાવ, દેહ પ્રત્યેનું મમત્વ, એમાં આસક્તિ. આ ત્રણેયને કારણે, આ ત્રણેય વાસનાઓ હોય ત્યાં સુધી, જીવનને સાચું આત્મજ્ઞાન થતું નથી. (૨૭૨). અનુવાદ : લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસનાને કારણે પણ જીવને સાચું આત્મજ્ઞાન થતું નથી. (૨૭૨). ટિપ્પણ : “લોક' એટલે સામાન્ય જનસમાજ (People at large); “શાસ્ત્ર એટલે મોક્ષાર્થી સાધકના અંગત સ્વાધ્યાયના શાસ્ત્રગ્રંથો; દેહ' એટલે સ્થૂળ શરીર, એમાંનાં પ્રાણ, મન, અહંકાર, ઇન્દ્રિયો વગેરે અને એ બધાં પ્રત્યેનું મમત્વ. આ પહેલાંના શ્લોકમાં, આ ત્રણેય પ્રત્યેના સાધકના અભિગમ માટે “અનુવર્તન'શબ્દ પ્રયોજાયો હતો, અહીં “વાસના'-શબ્દ પ્રયોજાયો છે, પરંતુ એનાથી ગ્રંથકારને અભિપ્રેત અર્થમાં કશો ફરત પડતો નથી. આ ત્રણેય પ્રત્યેનું સાધકનું “અનુવર્તન” કે તેમના પ્રત્યેની “વાસના', – એના માટે કેવાં અને કયાં ભયસ્થાનો સર્જવાની શક્યતા રહે છે અને પોતાના અધ્યાસ’નો નિષેધ કરવાના મૂળભૂત કાર્ય(સ્વાધ્યાય-અપ)માં કેવાં વિક્ષેપો અને વિઘ્નો ઊભાં કરે છે, એની સવિસ્તર અને સ-દષ્ટાંત ચર્ચા ગયા શ્લોકના ટિપ્પણ-વિભાગમાં કરવામાં આવી છે, એટલે આ બાબત કશું વધારે કહેવાનું રહેતું નથી. માત્ર એક જ વાત, જરા જૂદા શબ્દોમાં અહીં કહેવામાં આવી છે, તે એ કે જ્યાં સુધી આ ત્રણેયનાં “અનુવર્તન” કે એ ત્રણેયની “વાસના'નાં વર્ચસ્વથી અથવા તો એમના પ્રભાવથી, જીવ મુક્ત ન થાય ત્યાં સુધી, જીવને, જેવું થવું જરૂરી હોય એવું, એટલે કે સાચું-સમ્યક સંપૂર્ણ આત્મજ્ઞાન થઈ શક્યું નથી. શ્લોકનો છંદ : અનુરુપ (૨૭૨) ૨૭૩ संसारकारागृहमोक्षमिच्छो - પરિનિર્વવત્નમ્ | वदन्ति तज्ज्ञाः पटुवासनात्रयं વોડક્ષ્મદ્ વિમુ: સમુતિ મુર્િ છે ર૭રૂ I શ્લોકનો ગુજરાતી પાઠ : સંસારકારાગૃહમોક્ષમિચ્છી“રયોમય પાદનિબદ્ધશૃંખલમ્ ૫૦૪ | વિવેકચૂડામણિ Page #510 -------------------------------------------------------------------------- ________________ વદન્તિ તજજ્ઞા પટુવાસનાત્રય યોડસ્માદ્ વિમુક્તઃ સમુપૈતિ મુક્તિમ્ II ૨૭૩ / શ્લોકનો ગદ્ય અન્વય ઃ તજ્ઞા, સંસારાગૃહમોક્ષે રૂછો: (નવી), (उपर्युक्तं) पट्वासनात्रयं, अयोमयं पादनिबद्धशंखलं वदन्ति । यः (जीव:) अस्मात् (વાસનાત્રય-શ્વના) વિમુp: (મતિ), (૪) મુજી સમુપૈતિ | ર૭રૂ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : સંજ્ઞા વતિ | તજ્ઞા: | તદ્ નાનાતિ : | તે વિશે જે જાણે છે; તે વિશેની જાણકાર; કોઈ પણ વિષયનો નિષ્ણાત; અહીં ત - એટલે બ્રહ્મ; “તજજ્ઞ' એટલે બ્રહ્મનો જાણનાર, બ્રહ્મજ્ઞાની; બ્રહ્મવિષયક નિષ્ણાત (Expert, Connoisseur). આ તજ્જ્ઞો, બ્રહ્મજ્ઞાનીઓ કહે છે, જણાવે છે, પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. કોના વિશે, માટે ? સંસાર-છારીગૃ-મોક્ષ રૂછો: | છું એટલે ઇચ્છનાર, માગણી કરનાર. શું ઇચ્છનાર ? - મોક્ષ; શામાંથી મુક્તિ, છૂટકારો ? સંસારરૂપી કેદખાનામાંથી, કેદમાંથી, જેલમાંથી. બંધનમાંથી છૂટવા; આ કારાગૃહ વિશે તજજ્ઞો શું કહે છે ? – ટુવાલનારયે યોમથે પાનિવઉત્તમ્ | ત્ર એટલે ત્રણનો સમૂહ, ત્રિપુટી; પટું - એટલે મજબૂત, તીવ્ર, સપ્ત. આ પહેલાંના શ્લોકમાં જે ત્રણ વાસનાઓ, – લોકવાસના, શાસ્ત્રવાસના, દેહવાસના,- નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વાસનાત્રિપુટીની પકડ ખૂબ મજબૂત હોય છે. આ ત્રિપુટી વિશે પેલા નિષ્ણાતો શો અભિપ્રાય આપે છે ? – મયમયે પનિવશૃંવતમ્ - એ જ કે એ ત્રિપુટી સંસારરૂપી કારાગૃહમાંથી છૂટવા ઇચ્છનાર માટે એક સાંકળ, બેડી ગૃવત્ત છે. કેવી બેડી ? મોમ (૩મ:-નવ). મયઃ એટલે લોઢું, લોખંડ, લોખંડની સાંકળ; પાર્નિવ - એટલે પગમાં બાંધેલી. : (નીવડ) અત્ (ઍવતા) વિમુp: (મતિ), (સ:) મુ$િ સમુપૈતિ | - જે જીવ આ સાંકળમાંથી છૂટકારો મેળવે, તે મોક્ષ પામે છે. (૨૭૩) અનુવાદ : સંસારરૂપી કેદખાનામાંથી છૂટવા ઈચ્છનાર માટે, તે, (બ્રહ્મ)ના જાણકારો, (ઉપર્યુક્ત) વાસના-ત્રિપુટી, પગમાં બાંધેલી લોઢાંની સાંકળ છે, એમ કહે છે. જે મનુષ્ય) આ(સાંકળ)માંથી છૂટી શકે, તે મુક્તિ પામે છે. (૨૭૩). ટિપ્પણ : આ પહેલાંના બે શ્લોકોમાં, અને સવિશેષ તો શ્લોક ર૭રમાં, લોક, શાસ્ત્ર અને દેહ, – એ ત્રણ (7) વાસનાઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે, સાધક માટે, કેવું સખત બંધન છે, એ અહીં સ્પષ્ટરીતે વર્ણવામાં આવ્યું છે. સંસાર તો એક જેલ છે, કેદખાનું છે; જીવાત્મા જો આ કારાગૃહમાંથી છૂટવા માગતો હોય (જોઉં ટુચ્છે) તો, આ મજબૂત (પ) વાસના–ત્રિપુટી તો એના માટે, પગમાં બાંધવામાં આવેલી લોઢાની સાંકળ (સોમનિવશૃંઉત્તમ) સમાન છે. આ વિશેષણ દ્વારા આ વાસનાત્રિપુટીનાં બંધનની પકડ(Grip)ની સપ્તાઈનો ખ્યાલ આપવામાં આવ્યો છે. વિવેકચૂડામણિ | ૫૦પ Page #511 -------------------------------------------------------------------------- ________________ એક તો, કેદખાનું, જેની સર્વ બાજુએ સખત જાપ્તો હોય; અને અધૂરામાં પૂરું, સંસાર-કેદીને પગે આવી બેડી ! આમાંથી છૂટકારો મેળવવા માટે સાધકને કેવો સાત્ત્વિક પુરુષાર્થ કરવો પડે, કેવું ઉગ્ર તપ કરવું પડે, એ સહેજે સમજાય એવું છે. અને વાસનાત્રિપુટી વિશેનો આ અભિપ્રાય કંઈ કોઈ આલતુ-ફાલતુ, સામાન્ય માણસોનો નથી : જેમનો અભિપ્રાય પ્રમાણભૂત અને તેથી સહુ માટે સદા-સર્વદા સ્વીકાર્ય જ ગણાય એવા, બ્રહ્મનાં સ્વરૂપ બાબતના નિષ્ણાતોનો, તજ્જ્ઞોનો છે. એટલે, જેને મોક્ષપ્રાપ્તિ કરવી હોય તેણે, આ જેલ અને આ બેડીમાંથી છૂટવું જ રહ્યું, બીજો કશો વિકલ્પ જ નથી શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૭૩) ૨૭૪-૨૭૫ जलादिसंपर्कवशात् प्रभूत -दुर्गन्धधूतागदिव्यवासना । संघर्षणेनैव विभाति सम्यग् -વિધ્રૂવમાને ક્ષતિ વાદ્યન્યે ॥ ૨૭૪ अन्यः श्रितानन्तदुरन्तवासना શ્લોકનો ગુજરાતી પાઠ : - धूलीविलिप्तापरमात्मवासना । प्रज्ञातिसंघर्षणतो विशुद्धा प्रतीयते चन्दनगन्धवत् स्फुटा ॥ २७५ ॥ જલાદિસંપર્કવશાત્ પ્રભૂત -દુર્ગન્ધધૂતાગરુદિવ્યવાસના । સંઘર્ષણેનૈવ વિભાતિ સમ્યગ્ -વિયમાને સતિ બાહ્યગન્ધે ॥ ૨૭૪ || અન્તઃશ્રિતાનાદુરાવાસના -ધૂલીવિલિષ્ઠાપરમાત્મવાસના । પ્રજ્ઞાતિસંઘર્ષણતો વિશુદ્ધા પ્રતીયતે ચન્દ્વનગન્ધવત્ ફ્રુટા || ૨૭૫ || શ્લોકનો ગદ્ય અન્વય : (યથા વ્) નત-માવિ-સંપ વશાત્ પ્રભૂત-દુર્વાધधूता - अगर- दिव्यवासना संघर्षणेन एव बाह्यगन्धे विधूयमाने सति सम्यग् विभाति, (તથા વ) અન્તઃ-શ્રિત-અનન્ત-પુત્ત-વાસનાપૂવિતિક્ષા પરમાત્માવાસના, પ્રજ્ઞાअतिसंघर्षणतः विशुद्धा चन्दन - गन्धवत् स्फुटय प्रतीयते ॥ २७४ -२७५ ॥ ૫૦૬ / વિવેકચૂડામણિ Page #512 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : પરમાત્મવાસના વનધિવત્ છુટું પ્રતીયતે | પરમાત્મા-પ્રાપ્તિની સાત્ત્વિક-સ્વાભાવિક વાસના, ઇચ્છા, ચન્દનની સુગંધની જેમ સ્પષ્ટ પ્રતીત થાય છે, પ્રગટ થાય છે. ક્યારે, કેવી રીતે, પ્રગટ થાય છે? પ્રજ્ઞાતિ-સંપર્વત: વિશુદ્ધ | ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનના સંઘર્ષથી જ્યારે વિશુદ્ધ બને છે ત્યારે. આ પરમાત્મા અંગેની ઇચ્છા, પહેલાં, કેમ સ્પષ્ટ પ્રગટ થતી ન્હોતી ? કારણ કે તે પ્રાશ્રિત-અનન્ત-દુરસ્ત-વાસના-ધૂની-વિતિ હતી : મત: - એટલે અંતઃકરણમાં, અંદર, ભીતર; રત-વાસના-ધૂની-વિનિના | મુશ્કેલીથી ટળે એવી અનેક-અનંત પ્રકારની ખરાબ વાસનાઓ-રૂપી ધૂળથી લેપાઈ ગયેલી, દટાઈ ગયેલી હતી. અને પરમાત્મા તો એમાં જ વસતા હતા ! પરમાત્માની પ્રાપ્તિ વિશેની આ વાસના અંગેની આ સમગ્ર પ્રક્રિયા કોના જેવી છે ? -આદિ-સંપવશત પ્રવૃત- ૫-ધૂતા-મ-દ્દિવ્ય-વાસના જેવી, જળ અને કીચડ વગેરેના સંપર્કને લીધે ઉત્પન્ન થયેલી દુર્ગન્ધને કારણે દબાઈ ગયેલ, દટાઈ ગયેલી અગરુ-ચંદનની મીઠી સુવાસ જેવી. આની સ્વાભાવિક સુગંધ ક્યારે પ્રકટ થાય છે ? આ સુગંધ સારી રીતે, ક્યારે આવવા લાગે છે? (સ વિભાતિ) ? સંપર્વન વ વાઘે વિધૂથમાને સતિ ! – આ વાક્યપ્રયોગ, સમય સૂચવતો, “સતિ સપ્તમી – પ્રકારનો છે : ચંદન–સુખડને સારી રીતે ઘસવામાં આવે અને પેલી બહારની દુર્ગધને દૂર કરવામાં આવે ત્યારે. આ બંને શ્લોકોમાં, પરમાત્મા-વાસનાની, યથા-વ અને તથા-પર્વ એવા, તુલના-સૂચક અધ્યાહાર્ય-શબ્દો વડે, અગર-દિવ્ય-વાસના સાથે સરખામણી કરવામાં આવી છે. (૨૭૪-૨૭૫). અનુવાદ ઃ (જવી રીતે), જળ અને કાદવ વગેરેના સંપર્કને લીધે દુર્ગન્ધ ઉત્પન્ન થાય છે તેથી અગરુ-ચંદનની મધુર સુવાસ દબાઈ જાય છે, પરંતુ (અગચંદનને) સારી રીતે ઘસીને જ્યારે ઉપરની દુર્ગધને દૂર કરવામાં આવે છે ત્યારે, (અગરુની મૂળભૂત) સ્વાભાવિક સુગંધ સારી રીતે અભિવ્યક્ત થવા માંડે છે, (તેવી જ રીતે) અંતઃકરણની અંદર અનેક પ્રકારની, મુશ્કેલીથી ટળે એવી અનંત દુર્વાસનાઓ-રૂપી ધૂળથી પરમાત્માની પ્રાપ્તિ માટેની સ્વાભાવિક વાસના ઢંકાઈ જાય છે, પણ તેને જ્યારે ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનનાં સતત ઘર્ષણ વડે વિશુદ્ધ બનાવવામાં આવે ત્યારે, તે (પરમાત્મા-વાસના) ચંદનની સુગંધની જેમ સ્પષ્ટ-સ્વરૂપે પ્રગટ થાય છે. (૨૭૪-૭૫). ટિપ્પણ : કોઈ જળાશયમાં સુખડ-ચંદનનાં લાકડાં લાંબા સમય સુધી તણાતાં કે ડબલાં રહે તો. તેના પર વરસાદનાં ગંદા પાણી અને એમાંનાં કાદવ-કીચડના થર જામી જાય અને આ સંપર્કનાં પરિણામે અગરુ-ચંદનની સુમધુર અને પવિત્ર સુવાસ દબાઈ જાય છે. પણ અનુભવી અને જાણકાર માણસને ખ્યાલ હોય છે કે વિવેકચૂડામણિ | ૫૦૭ Page #513 -------------------------------------------------------------------------- ________________ આમાં નિરાશ થવા જેવું નથી. એ જ અગરુ-ચંદનનાં લાકડાંને પાણીમાંથી બહાર કાઢીને, તેના પરનાં પેલાં બાહ્ય દુર્ગધનાં પડને સારી રીતે ઘસીને કાઢી નાખવામાં આવે, એટલે તરત જ અગ-ચંદનની મૂળભૂત (Original) મીઠી-મધુરી સુગ આપોઆપ અભિવ્યક્ત થઈ જાય છે અને સમગ્ર વાતાવરણને પોતાનાં અસ્તિત્વથી સુગન્ધ-સભર અને ભભકભર્યું બનાવી દે છે. બસ, આવું જ છે, પરમાત્માની પ્રાપ્તિની ઇચ્છાને પરિપૂર્ણ કરવાનું સરેરાશ સારો માણસ તો, એનાં મૂળભૂત સૌજન્ય, સુવિચારો અને શુભ-ભાવનાઓને કારણે, પરમાત્માને-પામવાની સુ-વાસના સેવતો જ હોય છે; પરંતુ અંતે તો, તે એક મનુષ્ય છે અને માનવ-સહજ નિર્બળતાને કારણે, અનેક પ્રકારનાં સંસારી ભાવો, અનિચ્છનીય આસક્તિઓ અને મલિન દુર્વાસનાઓ એનાં અંત-કરણમાં જામી જાય છે અને આ સર્વ મેલની નીચે, એની પેલી પરમાત્મા-પ્રાપ્તિની સદ્ઇચ્છા દબાઈ-દટાઈ જાય છે અને એ નિરાશ થઈ જાય છે કે “હવે, પરમાત્માના સાક્ષાત્કાર-રૂપી મારા જીવનધ્યેયને હું કેમ કરીને પરિપૂર્ણ કરીશ ?” પરંતુ જેવો તે કોઈ સદ્ગુરુને શરણે જાય છે, તેવો જ તે સ્વસ્થ થઈ જાય છે અને ગુરુજીનાં મદદ-માર્ગદર્શન પ્રમાણે, ધીરે ધીરે છતાં અચૂક રીતે, ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન તે મેળવે છે અને એના પ્રભાવથી, એની દુર્વાસનાઓ અને સંસાર-વાસનાઓ સંપૂર્ણરીતે ભૂંસાઈ જાય છે અને ઉપર્યુક્ત ચંદનની સુગંધની જેમ, એની પેલી ભૂતપૂર્વ પરમાત્મા-વાસના, સ્પષ્ટ-સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. આમાં મહિમા છે આટલા સદ્ભાવોનો : મનુષ્યનું મૂળભૂત, સૌજન્ય; પરમાત્મા-પ્રાપ્તિની સભાવનાનું સતત સેવન-ચિંતન-મનન; માનવસહજ નિર્બળતાનાં પરિણામે પેલી શુભભાવના કદિક ક્ષીણ થવા પામે તો સદ્ગુરુનાં શરણે જવાની તત્પરતા; અને એમના સદુપદેશ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રકારનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્સુક્તા તથા સજ્જતા. બસ, પછી તો આત્મજ્ઞાન પોતે જ, એનો પ્રભાવ તે મનુષ્યની ભીતર દિવ્ય ચમત્કાર સર્જશે અને પરમાત્મા-પ્રાપ્તિની એની ભૂતપૂર્વ શુભભાવનાને સંપન્ન કરવાની પ્રેરણા-પ્રોત્સાહન આપશે ! શ્લોકોનો છંદ : ઉપજાતિ (૨૭૪-૨૭૫) ૨૭૬ अनात्मवासनाजालैस्तिरोभूतात्मवासना । नित्यात्मनिष्ठया तेषां नाशे भाति स्वयं स्फुटा ॥ २७६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અનાત્મવાસનાજાભૈતિરોભતાત્મવાસના | નિત્યાત્મનિષ્ઠયા તેષાં નાશે ભાતિ સ્વયં સ્કુટા / ૨૭૬ શ્લોકનો ગદ્ય અન્વય : મનાત્મ-વાસના-નાનૈઃ માત્મવાસના વિરોબૂતા ૫૦૮ | વિવેક્યૂડામણિ Page #514 -------------------------------------------------------------------------- ________________ (ત) | (તસ્મત) નિત્ય-નાત્મનિષ્ઠયા તેષાં (મનાત્મ-વાસના-નાસ્તાન) નાગે (ત્તિ), (માત્મવાસના) સ્વયે ખુય પતિ છે ર૭૬ / . શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ગાત્મવાસના તિરોમૂતા (તિ) માત્મવાસના – એટલે આત્માની, આત્માનાં મૂળભૂત-યથાર્થ-સમ્યફ સ્વરૂપની વાસના-ઇચ્છા-પ્રતીતિ; વિમૂતા (પ્તિ) એટલે ઢંકાઈ ગઈ છે; દેખાતી બંધ થઈ ગઈ છે; આવૃત બની ગઈ છે. આ આત્મવાસના શાના વડે ઢંકાઈ ગઈ છે ? મનાત્મ-વાસના-નાઃ | નાત - એટલે જાળું (Net, Web, Snare); અનાત્માની વાસનાઓનાં જાળાં વડે. તો પછી, આ જાળાંને દૂર કરવા માટે શું કરવું જોઈએ, જેથી તમ્મન્ - આત્મવાસના પોતાની મેળે, આપોઆપ (સ્વ) સ્પષ્ટપણે (૩) પ્રગટ થાય, પ્રતીત થાય, દૃષ્ટિગોચર બની જાય (પતિ)? નિત્ય-નાત્મનિષ્ઠયા તેષાં (અનાત્મવાસના-નાતાન) નાણે સતિ | આ વાક્યપ્રયોગ “સતિ-સપ્તમી'નો છે, જે, આત્મવાસનાના પ્રગટ થવાનો સમય સૂચવે છે; સતત, નિત્યનિરંતર આત્મામાં નિષ્ઠા કરવાથી, સ્થિતિ કરવાથી, ત્યાં સ્થિત રહેવાથી, અનાત્માની વાસનાઓનાં પેલાં જાળાંઓનો નાશ થતાં, નાશ થાય ત્યારે. (ર૭૬) અનુવાદ : અનાત્માની વાસનાઓનાં જાળાં વડે આત્માની વાસના ઢંકાઈ ગઈ છે; તેથી સતત આત્મનિષ્ઠા વડે પેલાં(જાળાંઓનો નાશ થતાં, આત્મવાસના) આપોઆપ સ્પષ્ટપણે દષ્ટિગોચર બની જાય છે. (૨૭૬) ટિપ્પણ : આત્મવાસના એટલે મુમુક્ષા, મોક્ષપ્રાપ્તિની ઇચ્છા, આત્મસાક્ષાત્કારની પવિત્ર-સાત્ત્વિક સવૃત્તિ. આવી સવૃત્તિ સરેરાશ સજ્જન(Average good man)નાં અંતઃકરણમાં તો સ્વાભાવિક રીતે હોય જ છે; પરંતુ આ પહેલાંના શ્લોકમાં જણાવાયું હતું તે પ્રમાણે, માનવ-સહજ નિર્બળતાને કારણે, આત્મામાં અધ્યારોપિત શરીર-ઇન્દ્રિયો-વિષયો પ્રત્યેની આસક્તિનાં જાળાં વડે, મનુષ્યની અંદર રહેલી પેલી મુમુક્ષા, આત્માનાં સાચાં સ્વરૂપની પ્રતીતિ, સદ્ધાસના, ઢંકાઈ જાય છે, – પેલાં જાળાંનાં ઘનિષ્ઠ પડો-થરોને કારણે, – દેખાતી બંધ થઈ જાય છે (તિરોહિતા); પરંતુ આથી સાધકે નિરાશ થવાની જરૂર નથી, આ તો માત્ર એક મર્યાદિત સમયની ઘટના (Temporary phase) છે. આવશ્યક્તા છે. ફક્ત નિત્યનિરંતર આત્મનિષ્ઠાનાં આત્મચિંતનના સાતત્યનીઃ આત્માની ભીતર અવિરત સ્થિત રહેવાનો જાદુ (Miracle) જ એવો છે કે વિષયવાસનાઓનાં પેલાં અનાત્મજાળાં, સાધકને ખ્યાલ પણ ન રહે એવી ઝડપથી, ક્યાંય ફંગોળાઈ જાય; અને જેવું આ આવરણ દૂર થાય (તેષાં નાણે તિ), તેવી જ સાધકની પેલી ભીતર સત્ત્વશીલ આત્મવાસનાની સઘન અનુભૂતિ, આપોઆપ (4) સ્પષ્ટ રીતે (ય) આવિર્ભત થઈ જાય છે (પતિ). શ્લોકનો છંદ : અનુપુપ (૨૭૬) વિવેકચૂડામણિ | ૫૦૯ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ यथा यथा प्रत्यगवस्थितं मनः तथा तथा मुंचति बाह्यवासनाः । निःशेषमोक्षे सति वासनाना -માત્માનુભૂતિઃ પ્રતિવશ્વશૂન્યા છે ર૭૭ . શ્લોકનો ગુજરાતી પાઠ : યથા યથા પ્રત્યગવસ્થિત મનઃ તથા તથા મુંચતિ બાહ્યવાસનાઃ નિઃશેષમોક્ષે સતિ વાસનાના -માત્માનુભૂતિઃ પ્રતિબન્ધશૂન્યા | ૨૭૭ . શ્લોકનો ગદ્ય અન્વય : યથા યથા (સાંધવચ્ચે) મન: પ્રત્ય-અવસ્થિત (મતિ), તથા તથા (સ:) વહિવાસના: મુંતિ | વાસનાનાં નિ:શેષમોક્ષે તિ, માત્માનુભૂતિઃ પ્રતિવશ્વશૂન્યા (ગાયત) || ર૭૭ || શબ્દાર્થ : યથા યથા (સાધવ) મન: પ્રત્ય-અવસ્થિત (મતિ), તથા તથા (૩) વાાિવાસના. મુંતિ ! “જેમ જેમ' (યથા યથા) અને તેમ તેમ (તથા તથા) જેવા શબ્દોને પ્રયોજીને, બે પ્રક્રિયાઓને, એક પછી એક, એમ વારાફરતી, થતી, અહીં, આ વાક્યમાં, નિરૂપવામાં આવી છે : (૧) જેમ જેમ, મનઃ એટલે અંતઃકરણ; પ્રત્ય-અવસ્થિતં (પતિ); અંતરાત્મામાં સારી રીતે સ્થિર થતું જાય; તેમ તેમ, (૨) લ: સાધર વહાવાના મુંતિ વઢવાલના - એટલે બાહ્ય વસ્તુઓ-પદાર્થોની વાસનાઓ; મુંત્તિ - એટલે ત્યજે છે, છોડે છે. ત્યારપછીનું નિશ્ચયાત્મક અને પરિણામ-સૂચક વાક્ય આ પ્રમાણે છે : માત્માનુભૂતિઃ પ્રતિવશ્વશૂન્યા (નાય) | શૂન્ય - એટલે રહિત, વિનાની, વગરની. આત્માની અનુભૂતિ પ્રતિબન્ધ-રહિત બની જાય છે. આવું પરિણામ ક્યારે આવે છે? વાસનાનાં નિઃશેષમોક્ષે સતિ | - આ પણ સમય દર્શાવતું “સતિ-સપ્તમી'પ્રકારનું વાક્ય છે. વિશેષ - એટલે જરા પણ શેષ ન રહે, એવું સંપૂર્ણ; મોક્ષ એટલે વાસનાઓનું) છૂટી જવું, એનો નાશ થઈ જવો. વાસનાઓનો પૂરેપૂરો નાશ થાય ત્યારે, આત્માની અનુભૂતિમાં કશો,-કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેતો નથી. (૨૭૭) અનુવાદ : જેમ જેમ (સાધકનું) અંતઃકરણ અંતરાત્મામાં સારી રીતે સ્થિર થતું જાય છે, તેમ તેમ તે (સાધક) બાહ્યપદાર્થોની વાસનાઓનો ત્યાગ કરતો જાય છે. વાસનાઓનો સંપૂર્ણ નાશ થાય ત્યારે, આત્માની અનુભૂતિ પ્રતિબંધ વિનાની બની જાય છે. (૨૭૭) ૫૧૦ | વિવેકચૂડામણિ Page #516 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણઃ શ્લોક-૨૬૮થી વાસનાની વિમુક્તિનો મુદો ગ્રંથકારે શરુ કર્યો છે, તેનું અહીં, આ શ્લોકથી, સમાપન થાય છે. - જ્ઞાની એવા મોક્ષાર્થી સાધકનું જીવન-ધ્યેય એટલે આત્માનુભૂતિ, આત્મસાક્ષાત્કાર, પ્રત્યક્ષાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, જીવન્મુક્તિ. આમાંથી જે શબ્દો પ્રયોજવા હોય તે પ્રયોજી શકાય. હકીકતમાં, આ બધા પર્યાય-શબ્દો (synonyms) જ છે. આમ છતાં, આવી અનુભૂતિ એમ કાંઈ સરળ અને સુ-સાધ્ય નથી. આવી સિદ્ધિની આડે સહુથી મોટું વિઘ્ન શા કારણે ? વિપ્ન-પ્રતિબંધ-આવરણ, જે કહો તે છે, બાહ્ય વસ્તુઓ વિશેની સાધકની વાસના. સાધક આ વાસનાઓમાંથી છૂટકારો મેળવે, એ માટે શું આવશ્યક-અનિવાર્ય છે? – બાહ્યપદાર્થો-વસ્તુઓમાંથી મનને પાછું ખેંચી લઈને (Withdraw કરીને), સાધકે તેને મનને) પોતાનાં અંતરાત્મામાં (પ્રત્ય-આત્મામાં) સારી રીતે, સ્થિર પ્રકારે, સ્થાયીરૂપે અવસ્થિત કરી દેવું જોઈએ. આમ, મનનું અસ્તિત્વ જ ન રહેવું જોઈએ, એનો નાશ જ થઈ જવો જોઈએ : ગૌડપાદાચાર્યના શબ્દોમાં “મનનું સંપૂર્ણરીતે અ-મનીકરણ થઈ જવું જોઈએ', એટલે કે “મન” “અ-મન' બની જવું જોઈએ. આટલું સિદ્ધ થાય એટલે, બાહ્યવસ્તુઓની વાસનાઓ પ્રત્યેની કશી જ આસક્તિ, “અ-મન' બની ચૂકેલાં પેલાં “મનને, રહેવા જ ન પામે ! - આ સિદ્ધિ-પ્રક્રિયા સાકાર થાય એમાં થોડો સમય અવશ્ય જાય, કારણ કે “મનોનાશ” એ અત્યંત અઘરી અને દુ:સાધ્ય બાબત છે; પરંતુ સાધક એ માટે સંનિષ્ઠાપૂર્વક કટિબદ્ધ થાય, એટલે અંતે “મનોનાશ'ની સાથે જ તેની વાસનાઓ સંપૂર્ણરીતે છૂટી જાય છે (વાસનાનાં નિ:શેષમોક્ષે સતિ ), અને આ વાસનાનાશની સાથે જ, સાધકની આત્માનુભૂતિના માર્ગમાં કશો જ પ્રતિબંધ રહેતો નથી. (માત્માનુભૂતિઃ પ્રતિવશ્વશૂન્યા ગાયતે ) સંક્ષેપમાં, જો આ સર્વ પ્રક્રિયાઓનો ક્રમ નક્કી કરવો હોય તો, તેને આ પ્રમાણે, એક પછી એક, ક્રમાનુસાર મૂકી શકાય : મનોનાશ, વાસના-વિમુક્તિ અને પ્રતિબંધ-રહિત આત્માનુભૂતિ. શ્લોકનો છંદ ઉપજાતિ (૨૭૭) ૨૭૮ स्वात्मन्येव सदा स्थित्वा मनो नश्यति योगिनः । વાસનાનાં ક્ષયáાત: સ્વાધ્યાસાપનાં શું છે ર૭૮ શ્લોકનો ગુજરાતી પાઠ: સ્વાત્મજ્જૈવ સદા સ્થિતા મનો નશ્યતિ યોગિનઃ | વાસનાનાં ક્ષયશ્રવાતઃ સ્વાધ્યાસાપનયં કુરુ / ૨૭૮ | શ્લોકનો ગદ્ય અન્વય : સ્વ-માનિ અવ સદા સ્થિત્વા યોગિન: મનઃ વિવેકચૂડામણિ | ૫૧૧ Page #517 -------------------------------------------------------------------------- ________________ नश्यति, वासनानां क्षयः (च भवति), अतः स्व-अध्यास-अपनयं कुरु ર૭૮ . શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મત: સ્વ-અધ્યાસ-માનવે 2 છે અત: – આથી, આ કારણે; માનય ! – દૂર કર, ત્યાગ કર, છોડી દે, ફગાવી દે : આથી તારા પોતાના “અધ્યાસને દૂર કર. “આથી' એટલે શાથી? આ બે કારણે : (૧) યોનિઃ મનઃ નશ્યતિ | “મ:' એટલે બાહ્ય વિષયોમાં - વાસનાઓમાં ભટકતી ચિત્તવૃત્તિઓ; યોગીનું આવું મન નાશ પામે છે; અને (૨) વાસનાનાં ક્ષયઃ (ત્ર પર્વતિ) | અને વિષયવાસનાઓનો પણ ક્ષય (એટલે કે નાશ) થાય છે. આ બંને પરિણામો શાનાં કારણે શક્ય બને છે ? – વાન પર્વ સદા સ્થિવા | – પોતાના આત્મામાં જ સદા સ્થિતિ કરવાથી, ત્યાં જ સ્થિર રહેવાનાં કારણે. (૨૭૮) અનુવાદ: પોતાના આત્મામાં જ સદા સ્થિતિ કરવાથી, યોગીનું મન નાશ પામે છે અને વિષયવાસનાઓનો પણ ક્ષય થાય. આથી તારા પોતાના અધ્યાસને દૂર કર. (ર૭૮) - ટિપ્પણ: મોક્ષાર્થી સાધક માટે, “અધ્યાસ', એનાં જીવનધ્યેયને પરિપૂર્ણ કરવાની આડે, કેવડું મોટું વિઘ્ન બને છે, તે પ્રત્યે ગ્રંથકારે આ પહેલાં પણ તેનું લક્ષ ખેંચ્યું જ છે; એટલું જ નહીં પરંતુ શ્લોક-૨૭૧માં પણ ચોથું ચરણ અહીંની જેમ જ હતું, – પોતાના “અધ્યાસ'નાં દૂરીકરણનું : સ્વ-અધ્યાતમાનવે શ . અને હવે પછીના ૨૭૯થી ૨૮૬ સુધીના ૮ શ્લોકોમાં પણ આ જ ચરણની પુનરુક્તિ ચાલુ રહેવાની છે. આ પહેલાં, ગ્રંથકારે, એકથી વધુ વાર, અધ્યાસનું સ્વરૂપ સમજાવ્યું છે : અસ્મિન તદ્-દ્ધિ..! – જે તે નથી, તેમાં તે છે' એવી સમજણ; “અનાત્માને આત્મા’ માની લેવો તે; શરીર વિશે “હું શરીર છું એવો “અહ-ભાવ, “મમ'-ભાવ. અહીંથી હવે પછી શ્લોક ૨૮૬ સુધી અધ્યાસ-નિવૃત્તિનો મુદ્દો ગ્રંથકારે હાથ ધર્યો છે. આવો આદેશ, આચાર્યશ્રી, બે કારણે, આપે છે, તે પહેલાં, આ બે કારણોનાં પણ કારણ તરીકે સાધકને પોતાના આત્મામાં જ સદા-સર્વદા સ્થિત રહેવાની ભલામણ કરી છે, એટલે કે ચિત્તવૃત્તિઓને પોતાના શુદ્ધ આત્માની અંદર જ સ્થિર-સ્વરૂપે સ્થાપિત કરવાની સલાહ આપી છે, કારણ કે ચિત્તવૃત્તિઓ મનની બહાર ભટકતી રહેવાને બદલે વિશુદ્ધ આત્માનું ગ્રહણ-અનુસરણ કરે તો, એમાં જ કેન્દ્રિત બને તો, અનાત્મ-વસ્તુઓનાં મિથ્યા સ્વરૂપની પ્રતીતિ થઈ જાય, અને આવી પ્રતીતિ એ જ “અધ્યાસનું “અપનયન” (Removal). અને ચિત્તવૃત્તિઓનાં આત્મામાંના સ્થાપનને કારણે, “અધ્યાસ'નાં દૂરીકરણ માટેની બે અનિલય પૂર્વભૂમિકાઓ સ્વયમેવ સર્જાઈ જાય : (૧) સાધકનાં મનનો ૫૧૨ | વિવેચૂડામણિ Page #518 -------------------------------------------------------------------------- ________________ નાશ, એટલે કે “મન'નું “અ-મન' બની જવું, અને (૨) બહારના પદાર્થોમાં પરિભ્રમણ કરતી ચિત્તવૃત્તિઓનો ક્ષય. શ્લોકનો છંદ : અનુરુપ (૨૭૮) ૨૭૯ तमो द्वाभ्यां, रजः सत्त्वात्, सत्त्वं शुद्धेन नश्यति । तस्मात् सत्त्वमवष्टभ्य स्वाध्यासापनयं कुरु ॥ २७९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તમો દ્વાભ્યાં, રજઃ સન્ધાતુ, સર્વ શુદ્ધન નશ્યતિ | તસ્મા સત્ત્વમવિષ્ટભ્ય સ્વાધ્યાસાપનાં કુરુ ૨૭૯ છે. શ્લોકનો ગદ્ય અન્વય : (સર્વ-રોગ્ય) દામ્ય તમાં નતિ, સાત્ ઃ नश्यति, शुद्धेन (आत्मज्ञानेन च) सत्त्वं नश्यति, तस्मात् (शुद्ध) सत्त्वं अवष्टभ्य સ્વ-અધ્યારૂ–પયે શું ર૭૬ છે. શબ્દાર્થ : પ્રથમ પંક્તિમાં ત્રણ નાનાં-નાનાં વાક્યો છે, જે સહેલાં છે : (સત્ત્વગુણ અને રજોગુણ આ) બે વડે તમોગુણ નાશ પામે છે, સત્ત્વગુણ વડે રજોગુણ નાશ પામે છે અને શુદ્ધ આત્મજ્ઞાન વડે સત્ત્વગુણ નાશ પામે છે. તમાત - તેથી, તે કારણે, માટે. તેથી સાધકે શું કરવાનું ? પોતાના અધ્યાસનો નિષેધ કરવાનો (સ્વ-અધ્યાસ-માનયે સુ . પરંતુ આ નિષેધ કેવી રીતે કરવાનો છે? – શુદ્ધ સત્ત્વ મવEખ્ય | વછુખ્ય (સવ+સ્તમ્ - આધાર લેવો, એ ધાતુનું સંબંધક-ભૂતકૃદંતનું રૂ૫) આધાર લઈને, અવલંબન કરીને શુદ્ધ સત્ત્વગુણ (એટલે કે આત્મજ્ઞાન)નો આધાર લઈને, એના આધારે-આશ્રયે. (૨૭૯) અનુવાદઃ (સત્ત્વગુણ-રજોગુણ આ) બે વડે તમોગુણ, સત્ત્વગુણ વડે રજોગુણ અને શુદ્ધ આત્મજ્ઞાન)વડે, સત્ત્વગુણ નાશ પામે છે, માટે શુદ્ધ (આત્મજ્ઞાનરૂપી) સત્ત્વગુણનો આધાર લઈને, તું પોતાના અધ્યાસને દૂર કર. (૨૭૯) - ટિપ્પણે : સાંખ્ય-દર્શન-પ્રબોધિત પ્રકૃતિના ત્રણ ગુણો, – સત્વ, રજસુ અને તસમુ, –ના સ્વભાવ-ગત પ્રભાવથી પર થઈ જવાનો, એટલે “ત્રિગુણાતીત' અથવા “ગુણાતીત થઈ જવાનો, અનુરોધ, ગીતાના ૧૪મા અધ્યાયમાં કરવામાં આવ્યો છે, – ... गुणान् एतान् अतीत्य त्रीन् देही देहसमुद्भवान् । જન્મમૃત્યુનરાહુર્વિમુકૃતમાને છે ૧૪, ૨૦ || (“દેહનાં કારણરૂપ એવા આ ત્રણ ગુણોને ઓળંગીને, જીવાત્મા, જન્મમૃત્યુ તથા વૃદ્ધાવસ્થાનાં દુઃખોથી મુક્ત થઈને મોક્ષ પામે છે.”). અહીં પણ વાત તો એ જ છે, પરંતુ અહીં વીગત છે, તે એટલી જ કે આ વિવેકચૂડામણિ | પ૧૩ ફર્મા - ૩૩ Page #519 -------------------------------------------------------------------------- ________________ ત્રણેય ગુણોને વ્યક્તિગત રીતે કેવી રીતે ઓળંગવા, એનો નાશ કેવી રીતે થાય, એ દર્શાવવાની : સત્ત્વગુણ અને રજોગુણના પ્રભાવ વડે તમોગુણનો નાશ થાય છે, સત્ત્વગુણના પ્રભાવ વડે રજોગુણનો નાશ થાય છે અને શુદ્ધ આત્મજ્ઞાન વડે સત્ત્વગુણનો નાશ થાય છે. અહીં કોઈકને આવો સવાલ અવશ્ય મુંઝવે : “સત્ત્વ'-ગુણ તો એનાં નામ પ્રમાણે “સારો ગુણ છે, એનો પણ નાશ કરવાનો ? શા માટે ? આ અનુસંધાનમાં, બે વાત સમજી લેવાની જરૂર છે : એક તો, એ કે સત્વ-ગુણ ખરેખર સારો છે. જુઓ :– તત્ર સર્વ નિર્મિતત્વાર્ પ્રારા મનાયમ્ I (ગીતા ૧૪, ૬) (“સત્ત્વગુણ નિર્મળ હોવાથી, પ્રકાશક હોવાથી, નિર્દોષ છે.”) આમ છતાં, એ ભૂલવાનું નથી કે તે સુખની અને જ્ઞાનની આસક્તિથી (જીવાત્માને) “બાંધે છે” : સુહાન વતિ જ્ઞાનોન વાનર || (૧૪, ૬) “સંગ એટલે આસક્તિ, અને આસક્તિમાત્રનું પરિણામ એક જ, – બંધન' ! અને બીજું એ કે પ્રકૃતિમાંથી જ જન્મેલા એના બીજા બે સાથીદારો, રજસ અને તમસુ, – ના નિત્યસંપર્કને કારણે, આ “સ'-ગુણ પણ સંપૂર્ણરીતે શુદ્ધ રહી શકતો નથી : “સંગ તેવો રંગ' એ કહેવત પ્રમાણે, “સત્ત્વગુણ પર પણ પોતાના પેલા બે સહચરોના અનિચ્છનીય પ્રભાવનો “રંગ' તો લાગી જ જાય. છે ! પરિણામે, તે શુદ્ધ સત્ત્વગુણને બદલે “મિશ્ર-સત્ત્વગુણ બની જાય છે અને તેથી મોક્ષ યાત્રિક એવા સાધકે આવા મિશ્ર સત્ત્વગુણનો પણ, શુદ્ધ આત્મજ્ઞાન વડે, નાશ કરવાનો રહે છે. અને આવો એનો નાશ થયા પછી, તે સત્ત્વગુણ શુદ્ધ આત્મજ્ઞાન-સ્વરૂપ બની જાય છે, જેનું અવલંબન (ઝવણમ્ય) સાધકને પોતાના “અધ્યાસ'નો નાશ કરવામાં સહાયક નીવડે છે. આમ તો, આ જગત ત્રણેય ગુણોની સૃષ્ટિ છે, એમ મનાય છે. પરબ્રહ્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે, સાધકે પ્રકૃતિમાંથી જન્મેલાં આ ત્રણેય ગુણો અને તેમની સાથે સંબદ્ધ સાંસારિક વ્યવહારમાંથી મુક્ત થવાની જરૂર છે, કારણ કે તે ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધી રાખે છે – સર્વ ઃ તમ: રૂતિ ગુરુ પ્રતિસંમવાઃ નિવનિ મહાવો લઈ લેકિન વ્યયમ્ | ગીતા : ૧૪, ૫ આ જ કારણે, ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુનને, ગીતાના આરંભમાં (૨, ૪૫), આ ત્રણેય ગુણોથી રહિત થઈ જવાનો, આ પ્રમાણે આદેશ આપ્યો હતો : निस्वैगुण्यो भव अर्जुन ॥ શ્લોકનો છંદ : અનુપુપ (૨૭૯) ૫૧૪ | વિવેકચૂડામણિ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ प्रारब्धं पुष्यति वपुरिति निश्चित्य निश्चलः । धैर्यमालम्ब्य यत्नेन स्वाध्यासापनयं कुरु ॥ २८० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રારબ્ધ પુષ્યતિ વષુરિતિ નિશ્ચિત્ય નિશ્ચલઃ । ધૈર્યમાલખ્ય યત્નેન સ્વાધ્યાસાપનયં કુરુ ॥ ૨૮૦ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : પ્રારi (મ) વપુઃ પુષ્યતિ કૃતિ નિશ્ચિત્ય, નિશ્ચતઃ (સન્) ધૈર્ય બાલમ્બ, યજ્ઞેન સ્વ-અધ્યાસ-અપનયં પુ ॥ ૨૮૦ ॥ શબ્દાર્થ : અહીં પણ, આ પહેલાંના શ્લોકોની જેમ, મુખ્ય વાક્ય એ જ છે : સ્વ-અધ્યાસ-અપનયં ડૈ । (તારા પોતાના અધ્યાસને તું દૂર કર.) પરંતુ આ કાર્ય સંપન્ન કરતાં પહેલાં, આ ચાર બાબતોને અમલમાં મૂકવાની છે : (૧) પ્રારi (ર્મ) વપુઃ પુષ્યતિ કૃતિ નિશ્ચિત્ય । ‘પ્રારબ્ધ’ કર્મ જ શરીરનું (વપુ:) પોષણ કરે છે, આવો નિશ્ચય કરીને; (૨) નિશ્ચત: (Fi) - નિશ્ચલ એટલે કે અડગ થઈને; (૩) ધૈર્યં આન્ત્ર ધૈર્યનું અવલંબન કરીને, ધીરજ ધરીને; અને (૪) યનેન પ્રયત્નપૂર્વક. (૨૮૦) અનુવાદ : ‘પ્રારબ્ધ' કર્મ જ શરીરનું પોષણ કરે છે, - એમ નિશ્ચય કરીને, અડગ બનીને, ધીરજ ધરીને અને પ્રયત્નપૂર્વક, તું તારા અધ્યાસને દૂર કર. (૨૮૦) ટિપ્પણ : જીવન દરમિયાન, મનુષ્ય અનેક પ્રકારનાં કર્મો સતત કરતો હોય છે, એ બધાંને ‘ક્રિયમાણ' કર્મ કહેવામાં આવે છે. આમાંનાં મોટા ભાગનાં કર્મો એવાં હોય છે કે જેનું ફળ તરત જ મળી જાય છે ઃ દાખલા તરીકે, ભૂખ લાગી અને ખાધું એટલે ભૂખ મટી ગઈ; ખાવાનું કર્મ ભોગવાઈ ગયું. તરસ લાગી અને પાણી પીધું એટલે તરસ છીપી ગઈ; પીવાનું કર્મ ભોગવાઈ ગયું. તે તે કર્મોનાં ફળ ભોગવાઈ ગયાં. પરંતુ કેટલાંક કર્મો એવાં હોય છે, જેનું ફળ તરત જ નથી મળતું. અને કર્મ વિશેનો એક અટલ સિદ્ધાંત એ છે કે કર્મ સારું હોય કે ખરાબ, એને મનુષ્ય અવશ્ય ભોગવવું જ જોઈએ ઃ જ્યાં સુધી કર્મ ભોગવાય નહીં ત્યાં સુધી, સેંકડોહજારો-કરોડો યુગો વીતી જવા છતાં, એ કર્મોનો નાશ ન થાય ઃ— अवश्यं एव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । न आभुक्तं कर्म क्षीयते कल्पकोटिशतैः अपि ॥ કેટલાંક ‘ક્રિયમાણ’· કર્મો એવાં હોય છે, જેનું ફળ તરત નથી મળતું. આવાં કર્મોને પાકતાં દિવસો-મહિનાઓ-વર્ષો લાગે છે; અને જે કર્મો ફળ આપે નહીં, ત્યાં સુધી તે એઠાં થતાં રહે, - આવાં જમા થતાં રહેલાં કર્મોને સંચિત’ કર્મ કહેવામાં આવે છે. દાખલા તરીકે, એક યુવાને પોતાનાં વૃદ્ધ માબાપને દુઃખી કર્યાં વિવેકચૂડામણિ / ૫૧૫ Page #521 -------------------------------------------------------------------------- ________________ અને વર્ષો પછી જ્યારે તે વૃદ્ધ થયો ત્યારે, તેના યુવાન પુત્રે તેને દુઃખી કર્યો. પરંતુ કેટલીક વાર, મનુષ્ય આવાં “સંચિત કર્મોને ભોગવે, એટલે કે એનાં ફળ તેને મળે તે પહેલાં તેનું મૃત્યુ થાય. આવાં “સંચિત કર્મો પાકીને ફળ આપે તે માટે તેણે ફરી જન્મવું જ રહ્યું, અને આ માટે તેણે શરીર ધારણ કરવું જ રહ્યું : પેલાં સંચિત' કર્મો પાકીને બીજા જન્મમાં ફળ આપવા તૈયાર થાય, તેને પ્રારબ્ધ કર્મો કહેવામાં આવે છે, જેને ભોગવવા માટે, અનુરૂપ શરીર મનુષ્યને મળે છે અને પેલાં પ્રારબ્ધ કર્મો જ આ શરીરનું પોષણ કરે છે. (પ્રારબ્ધ વપુ: પુષ્યતિ), એને ટકાવી રાખે છે, જેથી મનુષ્ય, પેલાં પાકીને, ફળ આપવા, તૈયાર થયેલાં “પ્રારબ્ધ કર્મોને, ભોગવી શકે. ટૂંકમાં, શરીર જન્મે છે “પ્રારબ્ધ કર્મને કારણે, અને એને પોષણ પણ મળે છે “પ્રારબ્ધ” (કર્મ) તરફથી, જેથી કર્મ ભોગવાય, ફળ મળે અને અંતે તે કર્મનો ક્ષય થાય. આ શ્લોકમાં, આવાં “પ્રારબ્ધ કર્મનો સંદર્ભ છે, જેના દ્વારા સાધકને એ સૂચવવામાં આવે છે કે જે શરીર આવાં પ્રારબ્ધ કર્મોના ભોગનું એક સાધનમાત્ર છે, એના પ્રત્યે કશી આસક્તિ કે કશા અહ-મમ-ભાવ તેણે સેવવાં નહીં. શરીરની માલિકી જો, આ રીતે, “પ્રારબ્ધ કર્મની જ હોય તો, એ “પ્રારબ્ધ કર્મ જ શરીરનું જે કરવું હશે તે કરશે. સાધકે આવો નિશ્ચય કરીને (તિ નિશ્ચિત્ય), અચળ રહીને, ધીરજ રાખીને, પ્રયત્નપૂર્વક પોતાના અધ્યાસનો નિષેધ કરવામાં જ પોતાનાં સમગ્ર અસ્તિત્વને કેન્દ્રિત કરી દેવું. શ્લોકનો છંદ : અનુરુપ (૨૮૦). ૨૮૧ नाहं जीवः परं ब्रह्मेत्यतद्व्यावृत्तिपूर्वकम् । वासनावेगतः प्राप्तस्वाध्यासापनं कुरु ॥ २८१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નાહ જીવ પર બ્રત્યતવ્યાવૃત્તિપૂર્વકમ્ | વાસનાવગતઃ પ્રાપ્તસ્વાધ્યાસાપનાં કુરુ / ૨૮૧ // શ્લોકનો ગદ્ય અન્વય : મર્દ નીવ: ર (મિ), (પિ તુ) પર બ્રહ્મ (H), – રૂતિ (નિશિત્વ) વ્યાવૃત્તિપૂર્વવ વાસના તિઃ પ્રા-સ્વઅધ્યાસ-૩માનવું શું ર૮૨ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વાસનાવે તઃ પ્રાપ્ત-સ્વ-અધ્યાસ-અપનયે જ ! અહીં પણ શ્લોકની ધ્રુવપંક્તિ(Refrain) તો એ જ છે : તું તારા પોતાના અધ્યાસોને દૂર કર. આ “અધ્યાસ કેવી રીતે પ્રાપ્ત થયો ? – વાસાવેત: વાસનાના વેગને કારણે, વિષયવાસનાનાં બળને કારણે. આ “અધ્યાસીને કેવી ૫૧૬ | વિવેકચૂડામણિ Page #522 -------------------------------------------------------------------------- ________________ રીતે દૂર કરવાનો છે? – અવ્યવૃત્તિપૂર્વવત્ તત્ એટલે જે “તે (૬) નથી”, જે ત૬ બ્રહ્મ, ચૈતન્ય આત્મા નથી, તે. ટૂંકમાં, ૩ ત૬ એટલે ત૬થી વિરુદ્ધ-વિલક્ષણ એવું શરીર, આવભાવ. વ્યાત્તિ એટલે નિવૃત્તિ-નિવારણ-નિષેધદૂરીકરણ. “અતનાં નિવારણપૂર્વક એટલે કે સૌપહેલાં (પૂર્વ) “અતદ્દનો નિષેધ કરવાનો છે અને ત્યારપછી, એટલે એને કારણે જ શક્ય બને એવા, અધ્યાસ’નું નિવારણ કરવાનું છે. પરંતુ એ પહેલાં, બીજું શું કરવાનું રહે છે ? “મર્દ નીવ: ૧ ( H), (પિ તુ) પરં (મિ)' ત (નિશ્ચિત્ય) | “હું જીવ નથી, પરંતુ પરમ બ્રહ્મ છું' – એ પ્રકારનો (મનમાં) નિશ્ચય કરવાનો છે. (૨૮૧) , અનુવાદ : “હું જીવ નથી, પરંતુ પરમ બ્રહ્મ છું', – એવો (મનમાં) નિશ્ચય કરીને, “અતના નિષેધપૂર્વક, વાસનાના વેગને કારણે (વારંવાર) પ્રાપ્ત થતા તારા “અધ્યાસીને તું દૂર કર. (૨૮૧) ટિપ્પણ : શ્લોક ૨૭૮થી શરુ થયેલા આ વિષયનાં નિરૂપણમાં, શ્રીસદ્ગુરુ, શિષ્યને પોતાના “અધ્યાસ’ને દૂર કરવાના મુદ્દા પર વારંવાર ભાર મૂકે છે, પણ દરેક શ્લોકમાં નવા સવાલો રજુ કરે છે : એક : “અધ્યાસ' શાને કારણે પ્રાપ્ત થયો ? અને બીજો : “અધ્યાસીને કેવી રીતે દૂર કરવાનો છે? પ્રથમ સવાલનો જવાબ અહીં, આમ, આપવામાં આવ્યો છે : વાસનાવે ત: – સંસાર, દેહ, ઇન્દ્રિયો વગેરે પ્રત્યેની આસક્તિને કારણે ઉત્પન્ન થયેલી વિષયવાસનાઓનો “વેગ', એ સર્વનું ‘બળ’ એટલું બધું હોય છે કે જેથી સાધકનાં ચિત્તમાં “અધ્યાસ’ સર્જાય છે. બીજા સવાલના જવાબ-રૂપે, ગુરુજીએ શિષ્યને મહત્ત્વની બે સૂચનાઓ આ પ્રમાણે આપી છે : (૧) “હું જીવ નથી, પરંતુ હું તો પરમ બ્રહ્મ છું,’ – એ પ્રકારનો મક્કમ નિશ્ચય તેણે પોતાનાં મનમાં કરવાનો રહે છે; અને (૨) આ પ્રમાણે, તેણે જે નિર્ણય કર્યો છે તેને સંપૂર્ણરીતે ચરિતાર્થ કરવા માટે, મત૬ એટલે કે જીવભાવની નિવૃત્તિ કરવાની રહે છે; શરીર પ્રત્યેની દેહાત્મબુદ્ધિનું નિવારણ કરવાનું છે; અને ઇન્દ્રિયો વગેરેના “અહ-મમભાવને દૂર કરવાનો છે. ટૂંકમાં, “હું જીવ છું, શરીર છું”, એ પ્રકારની “અત” –વૃત્તિનું જ્યાં સુધી સંપૂર્ણરીતે નિવારણ ન થાય ત્યાં સુધી, “અધ્યાસ” દૂર ન થાય અને “અધ્યાસ” દૂર ન થાય ત્યાં સુધી બ્રહ્મભાવનો સાક્ષાત્કાર ન થાય. શ્લોકનો છંદ : અનુણુપ (૨૮૧) श्रुत्या युक्त्या स्वानुभूत्या ज्ञात्वा सार्वात्म्यमात्मनः । क्वचिदाभासतः प्राप्तस्वाध्यासापनयं कुरु ॥ २८२ ॥ વિવેકચૂડામણિ / ૫૧૭ Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ન્રુત્યા પુછ્યા સ્વાનુભૂલ્યા જ્ઞાત્વા સાર્વાત્મ્યમાત્મનઃ । ક્વચિદાભાસતઃ પ્રાપ્તસ્વાધ્યાસાપનયં કુરુ ॥ ૨૮૨ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : શ્રુત્યા, યુવલ્યા, સ્વાનુમૂલ્યા (૬) આત્મન: સાર્વાત્મ્ય જ્ઞાત્વા, વિવું આમાસતઃ પ્રાણસ્વાધ્યાસારનયં તુ ॥ ૨૮૨ ॥ શબ્દાર્થ : અહીં પણ, યથાપૂર્વ, વાક્યરચના અને વાક્ય-વક્તવ્ય, બંને એ જ પ્રકારનાં છે. ‘અધ્યાસ’-ઉત્પત્તિ-કારણ અને ‘અધ્યાસ’-અપનયન-પદ્ધતિ, એ બંને વિશેના સવાલોના જવાબો આ પ્રમાણે છે : (૧) ‘અધ્યાસ’-પ્રાપ્તિનું કારણ આ પ્રમાણે છે ઃ ક્યારેક (ધ્વવિદ્) બ્રાન્તિને લીધે, આભાસથી(આભાસત:); અને (૨) એનાં નિવારણની રીત આ પ્રમાણે છે : આત્મનઃ સાર્વાત્મ્ય જ્ઞાત્વા । આત્માનાં સાર્વાત્મ્યને જાણીને, આત્માનાં ‘સાર્વાત્મ્ય’નું જ્ઞાન મેળવીને; ‘સાર્વાત્મ્ય’ એટલે સર્વાત્મતા; આત્મા સર્વાત્માથી અભિન્ન હોવાનો ભાવ; આત્માનું સર્વાત્મા સાથેનું એકત્વ. વ્યાકરણની દૃષ્ટિએ, ‘સાર્વાત્મ્ય’ એટલે ‘સર્વાત્મ’-શબ્દનું ભાવવાચક નામ (Abstreat Noun). આત્માની સર્વાત્મતાનું જ્ઞાન આ ત્રણ રીતે મેળવવાનું છે : (૧) ન્રુત્યા । શ્રુતિ એટલે વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યક-ગ્રંથો અને ઉપનિષદો, આ સર્વનાં ઊંડા અને સવિસ્તર સ્વાધ્યાય વડે; (૨) ચુલ્યા । ‘યુક્તિ’ એટલે ન્યાય-વૈશેષિક-દર્શનોમાં દર્શાવેલાં તર્ક(Logic), દલીલબાજી(Argumentation), અનુમાન-પ્રમાણ (Inference) અને ચર્ચા (Discussion) વગેરેની સહાયથી; અને (૩) સ્વાનુમૂલ્યા । પોતાના સ્વતંત્ર અને વ્યક્તિગત અનુભવ દ્વારા. (૨૮૨) અનુવાદ : શ્રુતિ, યુક્તિ અને પોતાના વ્યક્તિગત અનુભવ વડે આત્માની સર્વાત્મતાનું જ્ઞાન મેળવીને, કોઈક સમયે, ભ્રમને કારણે પ્રાપ્ત થયેલા તારા પોતાના અધ્યાસ'ને તું દૂર કર. (૨૮૨) - ટિપ્પણ : આત્માનું સમ્યજ્ઞાન મેળવવું ઘણું અઘરું છે, કારણ કે આત્મા ઇન્દ્રિયગમ્ય ન હોવાથી એનું પ્રત્યક્ષ જ્ઞાન શક્ય નથી; અને એ જ રીતે આત્મા મન અને બુદ્ધિનો વિષય નથી, તેથી આત્માનું પરોક્ષ જ્ઞાન પણ અસંભવિત છે. ન્યાય-વૈશેષિક-પ્રબોધિત ચાર પ્રમાણો, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એટલે કે શ્રુતિ,—માંથી એકમાત્ર શબ્દ-પ્રમાણ (શ્રુતિ-પ્રમાણ) જ અધિકૃત-પ્રમાણભૂત છે, એટલે આત્માની ‘સર્વાત્મતા’(સર્વાત્મ્યમ્)નું જ્ઞાન તો ‘સર્વ વસ્તુ તું બ્રહ્મ ।' અને ‘માત્મા વ તું સર્વમ્ ।' જેવાં શ્રુતિવચનો દ્વારા જ મેળવી શકાય. અહીં ભલે તર્જની સહાયને સ્વીકારવાનું સૂચવવામાં આવ્યું છે, પરંતુ એમાં પણ આચાર્યશ્રીએ પોતે જ, પોતાનાં ભાષ્યોમાં, એક ચોખવટ કરી છે કે આવી આધ્યાત્મિક ચર્ચામાં, એવો તર્ક જ સ્વીકાર્ય ગણાય, જે શ્રુતિ-સંમત હોય; જેને શ્રુતિની સંમતિ ન હોય એવા તર્કને આવી ચર્ચામાં કશું જ સ્થાન ન હોઈ શકે. ૫૧૮ | વિવેકચૂડામણિ 1 - Page #524 -------------------------------------------------------------------------- ________________ અને, આમે ય, આત્માનું જ્ઞાન, અનુમાન, શ્રુતિ-અસંમત તર્ક, દલીલબાજી અને ચર્ચાઓથી પર છે. બાકી રહી એકમાત્ર રીત, અને તે છે : પોતાનો સ્વતંત્ર અને વ્યક્તિગત અનુભવ : “હું તો આત્મસ્વરૂપ છું, અને તેથી ત્રણેય અવસ્થાઓ(જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ) અને ત્રણેય કાળ(ભૂત, વર્તમાન અને ભવિષ્ય)માં રહેનાર ભાવસ્વરૂપ છું. મારો કદીયે, ક્યારેય અભાવ થતો નથી. હું તો સદા-સર્વદા-સર્વત્ર, સર્વનો સાક્ષી છું", – આનું નામ સ્વાનુભૂતિ. અને અંતે તો મનુષ્ય એ મનુષ્ય જ છે, એટલે ક્યારેક ( વા), મનુષ્યસહજ ભ્રમને કારણે “અધ્યાસ’ પ્રાપ્ત થવા પામ્યો હોય તો પણ, આત્માની સર્વાત્માનું જ્ઞાન ઉપર્યુક્ત રીતે મેળવવાથી, એની સહાયથી, “અધ્યાસ”નું અપનયન કરી શકાય, એવું આ શ્લોકનું તાત્પર્ય છે. શ્લોકનો છંદ : અનુરુપ (૨૮૨) - ૨૮૩ अनादानविसर्गाभ्यामीषनास्ति क्रिया मुनेः । तदेकनिष्ठया नित्यं स्वाध्यासापनयं कुरु ॥ २८३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અનાદાનવિસર્ગાભ્યામીષજ્ઞાસ્તિ ક્રિયા અને I તકનિષ્ઠયા નિત્યં સ્વાધ્યાસાપનયં કુરુ ! ૨૮૩ શ્લોકનો ગદ્ય અન્વય: મન-માવાન- વિખ્યાં અને ફેષ ક્રિયા ન મતિ, ત–વિશ્વ-નિયા નિત્ય સ્વ-અધ્યારૂ-માનવું ! | ૨૮રૂ | | શબ્દાર્થ : અધ્યાસનાં નિવારણ માટેની સૂચનાના સંદર્ભમાં ચાલી રહેલી પદ્ધતિ પ્રમાણે, અહીં પણ, એ જ ધ્રુવપંક્તિ મુખ્ય વાક્ય તરીકે છે. અહીં, અધ્યાસ-નિષેધનાં અનુસંધાનમાં, આ બે સવાલોના જવાબો આપવામાં આવ્યા છે : (૧) અધ્યાસનો નિષેધ શા માટે કરવો? અને (૨) કેવી રીતે કરવો ? આ સવાલોના જવાબનો વિચાર કરીએ તે પહેલાં, શ્લોકમાં પ્રયોજવામાં આવેલા મુનિ:શબ્દમાંથી નિષ્પન્ન થતા વ્યંગ્ય-અર્થને સમજી લઈએ : “મુનિ– શબ્દના મૂળમાં છે મન – ધાતુ, જેનો અર્થ થાય છે મનન-ચિંતન કરવું. આમ, મુનિ' એટલે એવી વ્યક્તિ, જે કશી દોડધામ કર્યા વિના, સતત “મનન'માં જ ઓતપ્રોત રહેતી હોય; અને મોક્ષાર્થી સાધક માટે પણ બ્રહ્મતત્ત્વનું મનન મહત્ત્વનું હોવાથી, આ “મુનિ'–શબ્દથી, ગ્રંથકારને આવો સાધક જ અભિપ્રેત છે, એમ સમજવાનું છે. એટલે કશુંક લેવાનું, ગ્રહણ કરવાનું, મેળવવાનું અને વિષ એટલે વિવેકચૂડામણિ | ૫૧૦ Page #525 -------------------------------------------------------------------------- ________________ કશુંક છોડી દેવાનું, ત્યજવાનું; આમ, “આદાન' એટલે ગ્રહણ અને “વિસર્ગ એટલે ત્યાગ. રૂંવત્ એટલે જરા પણ, જરાયે. ૩ –નકારસૂચક (Negative) પૂર્વગ (Prefix) છે. આ વિધાનમાં પહેલા સવાલનો એવો જવાબ આવી જાય છે કે “મુનિને કશુંય લેવાનું અને છોડી દેવાનું ન હોવાથી, તેને જરા પણ ક્રિયા કરવાની રહેતી નથી. તેથી તેણે તો પોતાના “અધ્યાસને દૂર કરવો જ રહ્યો. અને બીજા સવાલનો જવાબ આવો છે : તેણે પોતાના આત્મા પર જ એકનિષ્ઠાપૂર્વક સતત સ્થિર અને સ્થિત રહીને “અધ્યાસીને દૂર કરવાનો છે. (૨૮૩) અનુવાદ : મુનિએ કશું લેવાનું અને ત્યજવાનું ન હોવાથી, તેણે જરા પણ ક્રિયા કરવાની હોતી નથી, તેથી તે(આત્મા)માં અવિરત એકનિષ્ઠાથી, તું તારા પોતાના “અધ્યાસીને દૂર કર. (૨૮૩) ટિપ્પણ : શ્લોકમાં, મોક્ષાર્થી સાધક માટે, “મુનિ' શબ્દ પ્રયોજવાનો, ગ્રંથકારનો, હેતુ સ્પષ્ટ છે : પોતાના “અધ્યાસીને દૂર કરવાની આજ્ઞા શ્રીસદ્દગુરુ શિષ્યને ભારપૂર્વક (Emphaticaly) આપ્યા કરે છે, એમાં એમનો ઉદેશ એ છે કે શિષ્ય “અધ્યાસને દૂર કરવામાં જ સતત ઓતપ્રોત રહે, બીજી કશી ક્રિયામાં પોતાનાં સમય-શક્તિનો દુર્વ્યય ન કરે. મોક્ષાર્થી સાધક પણ “મુનિ' જ છે, હોવો જોઈએ. આત્મસ્વરૂપનાં મનનમાં જ અવિરત વ્યાપૃત રહેતા મુનિને કશી, ક્યાંય આસક્તિ કે વાસના હોતી જ નથી : પરિણામત, એને કશું લેવાનું (માલાન) કે કશું છોડવાનું (વિ.) પણ હોતું નથી. તો પછી એને માટે ક્રિયા-કર્મ-કામ શા માટે હોય ? એ તો સંપૂર્ણ રીતે અક્રિય કે નિષ્ક્રિય જ હોય. નૈષ્કર્મ એ જ એની એકમાત્ર સિદ્ધિ છે. અને આમ, તેને માટે કોઈ કર્મ કે ક્રિયા રહેતી ન હોવાથી, તેને કોઈ ફળ કે ભોગની અપેક્ષા કે આકાંક્ષા પણ હોતી નથી. આવી જ ચર્ચાના અનુસંધાનમાં, બૃહદારણ્યક-ઉપનિષદમાં, આ શ્લોકના તાત્પર્યાર્થનું, આ પ્રમાણે, સમર્થન કરવામાં આવ્યું છે : यः अकामः निष्कामः आप्तकामः आत्मकामः, न तस्य प्राणाः ૩રામ7િ, 8 પુર્વ સન, I ગાપિ પતિ ૪, ૪, ૬ | (“જે બાહ્ય શબ્દાદિની કામના-રહિત છે, જે અંતરમાં રહેલી વાસનારૂપ ઇચ્છાથી રહિત છે, જે પ્રાપ્તકામ, એટલે કે સર્વાત્મભાવ વડે જેને સર્વે ભોગો પ્રાપ્ત થઈ ગયા હોય એવો છે, અને હવે માત્ર આત્માની જ ઇચ્છાવાળો છે, તેના વાગુ-આદિ પ્રાણો, કામના અભાવ વડે, કર્મનો અભાવ થવાથી, ગમનનાં કારણના અભાવમાં, ઉત્ક્રમણ કરતા નથી; આથી જીવતાં બ્રહ્મ જ હોવાનાં કારણે, શરીરના ત્યાગ પછી, તે બ્રહ્મને જ પામે છે.”) “આત્મકામ “મુનિ'નું આ આદર્શ વર્ણન છે, જીવતાં જ એ બ્રહ્મસ્વરૂપ હોવાથી, મૃત્યુ પછી પણ તે બ્રહ્મને જ પામે છે. પરંતુ આવું આદર્શ પરિણામ ક્યારે સંપન્ન થાય ? આ સવાલનો એક જ પ૨૦ | વિવેકચૂડામણિ Page #526 -------------------------------------------------------------------------- ________________ જવાબ છે અને તે, આ શ્લોકમાં, આ પ્રમાણે, અપાયો છે ઃ— સાધક સંપૂર્ણરીતે નિષ્ક્રિય બનીને, જ્યારે તે આત્મામાં જ અવિરત અને એકનિષ્ઠાપૂર્વક રહીને નિત્યનિરંતર પોતાનાં ‘અધ્યાસ'ને દૂર કરી દે, તો અને ત્યારે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૮૩) ૨૮૪ तत्त्वमस्यादिवाक्योत्थब्रह्मात्मैकत्वबोधतः । ब्रह्मण्यात्मत्वदार्याय स्वाध्यासापनयं कुरु ॥ २८४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તત્ત્વમસ્યાદિવાક્યોત્થબ્રહ્માત્મકત્વબોધતઃ । બહ્મણ્યાત્મત્વદાઢ્યય સ્વાધ્યાસાપનયં કુરુ ॥ ૨૮૪ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : 'તત્ ત્ન મસિ'–આતિ-વાય-ત્ય-બ્રહ્મ-આત્માત્વ-નોંધત: બ્રહ્મણિ આત્મત્વ-તાર્યાંય સ્વ-અધ્યાસ-ગંપનયં પુ ॥ ૨૮૪ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય, યથાપૂર્વ, એ જ અહીં પણ ચાલુ જ છે. (૧) પોતાના ‘અધ્યાસ'ને દૂર કેવી રીતે કરવો ? અને (૨) શા માટે કરવો ? – એ બે સવાલોના જવાબો, અહીં પણ, થોડી વિશિષ્ટ રીતે, આપવામાં આવ્યા છે : (૧) કેવી રીતે દૂર કરવો ? બ્રહ્મ-આત્મા-ત્ત-નોંધત:। નોંધત: એટલે જ્ઞાનથી, બોધ વડે; ક્યાં જ્ઞાન વડે ? બ્રહ્મ અને જીવનાં એકત્વનાં, એમની એક્તાનાં જ્ઞાન વડે. પરંતુ આવું જ્ઞાન મળે ક્યાંથી ? ‘તત્ત્વમસિ' આ-િવાય-ત્ય ત્ય એટલે ઉત્પન્ન થયેલું, પ્રગટેલું. શામાંથી ? “તે (બ્રહ્મ) તું જ છે”, – વગેરે, વેદોનાં મહાવાક્યોમાંથી; અને અધ્યાસ’ દૂર કરવાનું પ્રયોજન ? (૨) વાર્ત્યાય ! વાર્ત્ય અને દઢતા, દૃઢ કરવા માટે; શાને દૃઢ કરવાનું છે ? બ્રહ્મળિ-ગભત્વ । બ્રહ્મમાં આત્મભાવને, બ્રહ્મમાં આત્મબુદ્ધિને. (૨૮૪) અનુવાદ : “તે (પરબ્રહ્મ) તું જ છે” વગેરે મહાવાક્યોમાંથી પ્રગટતાં બ્રહ્મ અને જીવની એકતાનાં જ્ઞાન વડે, બ્રહ્મમાં આત્મબુદ્ધિને દૃઢ કરવા માટે, તું તારા ‘અધ્યાસ’ને દૂર કર. (૨૮૪) ટિપ્પણ : પાયાની મુશ્કેલી એ છે કે અનેક જન્મોમાંની દેહાસક્તિને કારણે, જીવ એનાં કલ્યાણની એક અત્યંત મહત્ત્વની વાત વીસરી ગયો છે કે ‘હું પોતે જ પરબ્રહ્મ છું' અને ‘પરબ્રહ્મ તે પણ હું જ છું;' એટલે કે જીવ-બ્રહ્મની એક્તાનો મુદ્દો તેનાં મનમાંથી નીકળી ગયો છે, અને આવું વિસ્મરણ મોક્ષ-પ્રાપ્તિનાં તેનાં જીવન-ધ્યેયની આડે અનેક અંતરાયો અને વિઘ્નો ઊભાં કરે છે. - - “અહં વ્રહ્મ અસ્મિ ।” અને “તત્ ત્નું અસિ ।', - જેવાં આપણાં આ વૈદિક વિવેકચૂડામણિ / ૫૨૧ Page #527 -------------------------------------------------------------------------- ________________ મહાવાક્યોમાં પ્રબોધિત જીવ-બ્રહ્મની એક્તાના સિદ્ધાન્તને મળતી આવતી, સુપ્રસિદ્ધ સંત “મજૂર”ની “અનલહક” (“હું પોતે જ ખુદા છું”), એ ઘોષણા, આ અનુસંધાનમાં યાદ આવી જાય છે ઃ જળનું બિંદુ સિંધુમાં ભળી જાય, તે પછી પાણીનું તે ટીપું એમ કહે છે કે “હું સાગર છું ” તો, એમાં સંપૂર્ણ ઔચિત્ય જ છેને ! અને ભૂલી ગયેલા માણસને તેની ભૂલનું સ્મરણ કરાવ્યા વિના, તે પોતાની ભૂલને સુધારી શકે નહીં, એટલે તેને “સામવેદ'નાં મહાવાક્ય - તત્ત્વમસિ 'જેવાં અન્ય મહાવાક્યોમાં પ્રબોધિત, બ્રહ્મ-જીવની એક્તાનાં જ્ઞાનનો સદુપયોગ કરવાની, શ્રીસદ્ગુરુ, શિષ્યને સમયસર યાદી (Reminder) પાઠવે છે, અને જ્યાં સુધી આ જ્ઞાન એ સંપૂર્ણરીતે આત્મસાત્ કરે નહીં ત્યાં સુધી, તેના અધ્યાસને દૂર કરવાનું તેના માટે શક્ય જ ન બને. પરંતુ યાદ આપ્યા પછી પણ, માણસ, એ જ વાત ફરી ભૂલી જાય એ તો માનવ-સહજ છે, - To err is human એ અંગ્રેજી કહેવત પ્રમાણે ! અને મનોવિજ્ઞાન પણ આ વાતનું સમર્થન કરે છે; એટલે બ્રહ્મમાં પોતાની આત્મબુદ્ધિને શિષ્ય સતત, અવિરત દૃઢ કરતો રહે તે માટે ( રાય), એટલે કે બ્રહ્મ-જીવનાં ઐક્યની ભાવનાનાં Confirmation માટે, ગુરુજી, તેને, આ પ્રકારની દઢતામાં નડતરરૂપ બનતા તેના પોતાના અધ્યાસને દૂર કરવાનો અનુરોધ કરે છે. શ્લોકનો છંદ : અનુરુપ (૨૮૪). ૨૮૫ अहंभावस्य देहेऽस्मिन् निःशेषविलयावधि । ' सावधानेन युक्तात्मा स्वाध्यासापनयं कुरु ॥ २८५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અહંભાવસ્ય દેહેડસ્મિનું નિઃશેષવિલયાવધિ . સાવધાનેન યુક્તાત્મા સ્વાધ્યાસાપનાં કુરુ // ૨૮૫ // શ્લોકનો ગદ્ય અન્વય : અમિન હે મર્દમાવસ્ય નિ:શેષ-વિલય-૩વધ સ-અવધાન યુભા (સન) -૩ ધ્યાસ-અપનયે ! | ર૮૬ // શબ્દાર્થ : આ શ્લોકમાં પણ મુખ્ય વાક્ય તો, યથાપૂર્વ, તે જ છે; અને અધ્યાસ'નાં દૂરીકરણનું પ્રયોજન તથા એ દૂરીકરણની રીત, – એ બંને સવાલોને પણ, યથાપૂર્વ, આવરી લેવાયા છે : (૧) પ્રયોજન : દેહ-ઈન્દ્રિયો-મન વગેરેમાંની આસક્તિથી લુબ્ધ બનીને જીવ આ બધાંમાં, “હું કર્તા છું, ભોક્તા છું' - એવા “અહી–ભાવ અને “મમ'-ભાવનાં સેવનનો ભોગ (Victim) બની જાય છે, અને આવું સેવન જ “અધ્યાસનું કારણ છે. આથી, આ શરીરમાંનો એનો “હું'-પણાનો ભાવ (મિન દે સમાવ:) નષ્ટ કરવો જ રહ્યો. નિઃશેષ એટલે જરા પણ પરર | વિવેકપૂડામણિ Page #528 -------------------------------------------------------------------------- ________________ શેષ ન રહે, બાકી ન રહે એવો, સંપૂર્ણ, પૂરેપૂરો. વિનય એટલે નાશ. ટૂંકમાં, આ દેહમાંના અહંભાવનો, - એટલે કે ‘હું આ દેહ છું' એવી ગેરસમજ (Misunderstanding)નો સંપૂર્ણ નાશ, એ “અધ્યાસ”-નિષેધનું પ્રયોજન છે. (૨) અને એ નિષેધની રીત એ જ કે સાધકે સતત સાવધાનપૂર્વક (સાવધાનેન), એટલે કે જરા પણ ભૂલચૂક કે કશી ખામી ન રહી જાય એવી રીતે, ચિત્તને પોતાના આત્મામાં સ્થિર કરવાનું, એટલે કે એમાં પરોવી દેવાનું રહે છે. (સાવધાનેન યુાત્મા સન્ ।) (૨૮૫) અનુવાદ : આ દેહમાં ‘હું’-પણાંનો ભાવ સંપૂર્ણરીતે નાશ પામે ત્યાં સુધી, સાવધાનતાપૂર્વક ચિત્તને આત્મામાં સ્થિર કરી, તું પોતાના અધ્યાસ’ને દૂર કર. (૨૮૫) ટિપ્પણ : શ્લોક સહેલો છે, શ્લોકમાંના આવા વિચારો, આ પહેલાં પણ નિરૂપિત થઈ ગયા છે અને આ વિચારોની સમજૂતી માટે જે કંઈ જરૂરી છે, તેને શબ્દાર્થ-વિભાગમાં સમાવી લેવામાં આવ્યું હોવાથી, વધુ કશું વિસ્તરણ આવશ્યક નથી. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૮૫) ૨૮૬ प्रतीतिर्जीवजगतो: स्वप्नवद् भाति यावता । तावन्निरन्तरं विद्वन् स्वाध्यासापनयं कुरु ॥ २८६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રતીતિર્જીવજગતોઃ સ્વપ્રવર્દૂ ભાતિ યાવતા । તાવન્નિરન્તર વિદ્વન્ સ્વાધ્યાસાપનયં કુરુ ॥ ૨૮૬ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : (હૈ) વિઘ્ન, યાવતા નીવ-નાતો: પ્રતીતિ: સ્વપ્નવવું માતિ, તાવત્ નિરન્તરે સ્વ-અધ્યાસ-અપનયં ′ ॥ ૨૮૬ ॥ શબ્દાર્થ : અહીં પણ મુખ્ય વાક્ય, યથાપૂર્વ, એ જ છે, અને હવે તો છેલ્લી વાર; કારણ કે શ્લોક ૨૭૮થી શરુ થયેલા ‘અધ્યાસ’-દૂરીકરણના મુદ્દાનું, આ શ્લોક સાથે, સમાપન થાય છે. અને તેથી જ, કદાચ, શિષ્ય પ્રત્યે આત્મીયતાનો ભાવ અભિવ્યક્ત કરવા માટે, શ્રી સદ્ગુરુએ, તેને, ‘વિન્’-એ શબ્દ વડે, સંબોધન કર્યું છે. અધ્યાસનું નિવારણ સાધકે ક્યાં સુધી કરવાનું ? - જ્યાંસુધી (યાવતા) જીવ અને જગતની (નીવનાતો:) ‘પ્રતીતિ' સ્વપ્ર જેવી (સ્વપ્નવત્ લાગે ત્યાંસુધી (માતિ, તાવવું). અને આવી પ્રતીતિ કાંઈ સુલભ નથી, એટલે ‘અધ્યાસ’વિવેકચૂડામણિ / ૫૨૩ - Page #529 -------------------------------------------------------------------------- ________________ અપનયનનું કાર્ય તો સતત-નિત્ય-નિરંતર પણ ચાલુ રાખવાનું રહે. (તીવા નિત્તર સ્વાધ્યાપન ગુરુ ) (૨૮૬) અનુવાદ : હે વિદ્વાન ! જીવ અને જગતની પ્રતીતિ જ્યાં સુધી સ્વ. જેવી જણાય, ત્યાં સુધી નિરંતર પોતાના આત્મામાં થતા અધ્યાસને દૂર કરતો રહે. (૨૮૬) - ટિપ્પણ: દેહ અને એની સાથે સંકળાયેલાં ઇન્દ્રિય-મન-પ્રાણ વગેરે કાંઈ બહ્મ (૬) નથી, પણ અત૬ છે, અને છતાં તેને જ બ્રહ્મ(ત) માની લેવાની ભ્રાંતિમાંથી જ સાધકની મનોભૂમિ પર “અધ્યાસ'(માસ્મિન તદ્-દ્ધિઃ)રૂપી મોક્ષપ્રાપ્તિ-અવરોધક એવું ભયસ્થાન ઉત્પન્ન થાય છે, અને એ મોક્ષપ્રાપ્તિ-અવરોધક હોવાથી, મુમુક્ષુ સાધકે એને દૂર કરવું જ રહ્યું (સ્વ-અધ્યાસ-માન ). શ્લોક-૨૭૮થી અહીં સુધીના નવ શ્લોકોમાં શ્રીસદ્ગુરુએ “અધ્યાસ'નાં રીકરણ વિશેનાં, વિવિધ દૃષ્ટિકોણો દ્વારા, અનેક વિશિષ્ટ હેતુઓ અને રીતો રજુ કર્યા, અને આ છેલ્લા શ્લોકમાં તો આ પ્રક્રિયા નિરન્તર ચાલુ રાખવાનો, શિષ્યને, અનુરોધ કર્યો છે : જીવ અને જગત મિથ્યા અને અનિત્ય છે, પરંતુ ઊંઘમાંથી જાગેલી વ્યક્તિને જેમ તરત પ્રતીતિ થાય છે કે નિદ્રા દરમ્યાન તેણે જોયેલું સ્વમ અસત્ય હતું તેમ, એવી જ, પ્રતીતિ સાધકને જીવ તથા જગત વિશે થવી અનિવાર્ય છે, અને આવી પ્રતીતિ થવામાં વિલંબ સ્વાભાવિક હોવાથી, સાધકે અધીરાઉતાવળા થવાની કે થાકવા-કંટાળી જવાની જરૂર નથી. “અધ્યાસ-નિવારણની પોતે શરુ કરેલી પ્રક્રિયા તો નિરન્તર પણ ચાલુ રાખવી પડે. આને માટે શિષ્ય સજ્જ અને સદા-તત્પર રહે, એવું જ્ઞાન એનામાં હોવાની અપેક્ષાએ (In anticipation) શ્રીગુરુજી એને “વિદ્વાન' તરીકે સંબોધે છે, એ સૂચક છે. કોઈ ગીત કે ભજનમાં વારંવાર પુનરુક્ત થતી ગીતપંક્તિની જેમ, શ્લોકો૨૫૩-૨૫૪ અને શ્લોક ર૭૮થી ૨૮૬માંની તે તે ધ્રુવપંક્તિઓ, તે તે શ્લોકસમૂહોમાં નિરૂપિત વિષયોનાં મહત્ત્વની નિર્દેશક બની રહે છે. (૨૮૬) શ્લોકનો છંદ : અનુષુપ (૨૮૬) ૨૮૭ निद्राया लोकवार्तायाः शब्दादेरपि विस्मृतेः । क्वचिन्नावसरं दत्वा चिन्तयात्मानमात्मनि ॥ २८७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નિદ્રાયા લોકવાર્તાયાઃ શબ્દાદેરપિ વિસ્મઃ કવચિત્રાવસર દવા ચિન્તયાત્માનમાત્મનિ / ૨૮૭ II શ્લોકનો ગદ્ય અન્વય : નિદ્રાયા તે વાર્તાયા: શારે પ વિત પર૪ | વિવેકચૂડામણિ Page #530 -------------------------------------------------------------------------- ________________ (માત્મ)વિષ્ણુ અવસર ન વા, બાન માત્માને વિન્તય | ર૮૭ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : માનિ માત્માનં વિત્ત [r - આત્મામાં, એટલે કે હૃદયમાં અથવા અંતઃકરણમાં, આત્માનું ચિંતન કરતો રહે. આત્મચિંતનનું આવું સાતત્ય કેવી રીતે જાળવી રાખવાનું છે? - (માત્મ-)વિમૃતેઃ અવસરું ના ઢવી | આત્મવિસ્મરણને, આત્મસ્વરૂપને વીસરી જવા માટે ક્યારેય અવસર એટલે કે તક ન આપીને, એટલે કે એવાં વિસ્મરણમાં સમય વેડફ્યા વિના. આવું વિસ્મરણ થવાનું જોખમ શામાં રહેલું છે ? - આવી ત્રણ પ્રવત્તિઓમાં : (૧) નિદ્રાયા. - ઊંઘવામાં; (૨) તો વાર્તાયાદ | લૌકિક વાતચીતોમાં, લોકોના નિરર્થક વાર્તાલાપોમાં, ગામ-ગપાટામાં; અને (૩) શબ્દાવેઃ પિ | શબ્દ વગેરે વિષયવાસનાઓમાં પણ. (૨૮૭) અનુવાદ : નિદ્રાને, લૌકિક વાર્તાલાપોને અને શબ્દ વગેરે વિષયોને પણ, આત્મવિસ્મણ માટે ક્યારેય તક ન આપતાં, તું તારા આત્મામાં જ આત્માનું (સતત) ચિંતન કરતો રહે. (૨૮૭) ટિપ્પણ : મોક્ષાર્થી સાધકનું એકમાત્ર જીવનધ્યેય આત્મસાક્ષાત્કારનું છે, એટલે તેણે બે બાબતોનું સતત ધ્યાન રાખવાનું રહે છે : (૧) સમયનો સદુપયોગ, અને (૨) આત્મસાક્ષાત્કારમાં ક્યારેય કશો વિક્ષેપ ન થાય, તેનું. ' મનુષ્યનું આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય, છતાં અંતે તો તેની પણ મર્યાદા છે, હોય જ. અને સમય તો અણ-અટક્યો પસાર થતો જ હોય છે, એટલે Time is money”. એ કહેવત પ્રમાણે, જિંદગીની એક પણ ક્ષણ નકામી વેડફાય નહીં, એ રીતે પળે પળનો વિનિયોગ, પોતાનાં અભીષ્ટ ધ્યેય સમાં આત્મચિંતનમાં જ કરવો, એવો સુદઢ નિશ્ચય તેણે મનોમન કરી લેવો જોઈએ. બીજી એવી જ મહત્ત્વની વાત છે, આત્મચિંતનની પ્રક્રિયામાંની એકાગ્રતા(concentration)ની : સંસાર-વ્યવહારનો સ્વભાવ જ એવા પ્રકારનો છે કે અમુક આરામદાયક અથવા મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ તરફ મનુષ્યનું મન ઢળી જાય : સ્વાથ્યને જાળવવા માટે છ કલાકની ઊંઘ પર્યાપ્ત છે, એવો સુનિશ્ચિત સ્વાથ્ય-નિષ્ણાતોનો અભિપ્રાય છે, એટલું જ નહીં પણ દિવસે ઊંઘવા(“દિવાસ્વાપ')નો તો નિષેધ જ છે. અને છતાં સામાન્ય મનુષ્ય કેટલા બધા ક્લાક ઊંઘતો હોય છે ! આત્મચિંતનની એકાગ્રતામાં વિક્ષેપ સર્જે એવું બીજું પ્રલોભન છે, – સગાંવહાલાં, મિત્રો, પાડોશીઓ વગેરે સાથેની લૌકિક વાતચીતો; મોટે ભાગે તો, આવા વાર્તાલાપોતો વાર્તા)માં નિરર્થક ચર્ચાઓ, લોકનિંદા-કુથલી અને ગામગપાટા જ હોય છે ! સમયનાં મૂલ્ય-મહત્ત્વ સમજનાર સાધકને આવો આભાસી વિવેકચૂડામણિ | પર૫ Page #531 -------------------------------------------------------------------------- ________________ વિલાસ' (Luxury) પોસાય જ નહીં ! અને શબ્દ-સ્પર્શ-રૂપ-ગંધ-રસ વગેરે અંગેની, વિષયવાસનાઓની, માનવસહજ નિર્બળતાઓ તો રાહ જ જોતી હોય છે, – તપસ્વીઓની તપશ્ચર્યાનો ભંગ કરવાની ! આવા કેટલા બધા કથા-પ્રસંગો નોંધાયા છે, આપણાં પ્રાચીન પૌરાણિક સાહિત્યમાં ! નિદ્રાને, લૌકિક વાર્તાલાપોને અને શબ્દ વગેરે વિષયોને, ક્યારેય પણ આત્મચિંતનને ખોરવવાની તક ન મળી જાય એ માટે, સાધક માટે અનિવાર્ય આવશ્યક્તા છે, “અંતર્મુખ થવાની : મનુષ્યની સર્વ ઇન્દ્રિયોને પરમેશ્વરે “બહિર્મન' જ સર્જી છે, એટલે તે ઇન્દ્રિયો બહારનું જ બધું જુએ-સાંભળે છે, એ અંદર અંતરાત્માને જોતી જ નથી, એટલે આત્મચિંતકને સતત “અંતર્મુખ” થવા-રહેવા માટે કઠોપનિષદમાં આવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે : परांचि खानि व्यतृणत्स्वयंभू -स्तस्मात्पराङ् पश्यति नान्तरात्मन् । कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्ष -તાવૃત્તાવારવૃતવાછિન (૨, ૧, ૧) આ મંત્રમાંના “અમૃતત્વ ઇચ્છતા' (અમૃતત્વ છ7) વિવેકી પુરુષ(ધીર)ની જેમ, આત્મચિતકે પણ “ચક્ષના નિરોધવાળા' (નવૃત્તવક્ષ:) બનવાની જરૂર છે. અને પેલા એક સુપ્રસિદ્ધ સંસ્કૃત સુભાષિતમાં સૂચવાયું છે કે વિદ્યાર્થી (વિદ્યા-અર્થી)ને “સુખાર્થી' થવું પોસાય નહીં તેમ, પ્રસ્તુત સંદર્ભમાં, પણ, “આત્મચિંતનાર્થીને વધારે-પડતી ઊંઘ, લૌકિક વાર્તાલાપો અને શબ્દાદિ-વિષયોના અનુભવમાં, ક્યારેય સમય વેડફવાનું ન જ પોસાય. શ્લોકનો છંદ : અનુષુપ (૨૮૭) ૨૮૮ मातापित्रोर्मलोद्भूतं मलमांसमयं वपुः । त्यक्त्वा चाण्डालवद् दूरं ब्रह्मीभूय कृती भव ॥ २८८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: માતાપિત્રોર્મલોભૂત મલમાસમય વપુઃ | ત્યક્તા ચાણ્યાલવદ્ દૂરં બ્રહ્મીભૂય કૃતી ભવ II ૨૮૮ | શ્લોકનો ગદ્ય અન્વય: માતાપિત્રોમનાં મનમાંસમયે વપુર વાઇફાવ दूरं त्यक्त्वा , ब्रह्मीभूय कृती भव ॥ २८८ ॥ શબ્દાર્થ મુખ્ય વાક્ય : હીમૂય ની મવ ા હતી એટલે કૃતાર્થ, ધન્ય, પરદ | વિવેચૂડામણિ Page #532 -------------------------------------------------------------------------- ________________ કૃતકૃત્ય; ત્રીપૂય એટલે બ્રહ્મસ્વરૂપ બનીને, બ્રહ્મભાવમાં સ્થિર થઈને. બ્રહ્મસ્વરૂપ થઈને તું કૃતાર્થ થઈ જા. પરંતુ તે પહેલાં શું કરવાનું છે? વધુ વત્તા ! શરીરને ત્યજી દઈને, છોડી દઈને; શરીર કેવું છે ? આ પ્રમાણે બે વિશેષણો : (૧) માનપત્રો મનોમૂતમ | મન એટલે રજ અને વિર્યરૂપ મેલ. માતા-પિતાના આવા મેલથી ઉત્પન્ન થયેલું; અને (૨) મનમાલમથ{ | મળ અને માંસથી ભરેલું. આ શરીરને કેવી રીતે ત્યજી દેવાનું છે ? - વાહત્મવત્ દૂર | ચાંડાલની જેમ, એટલે કે મશાનમાં ચાંડાલો મડદાંને કશી પણ લાગણી વિના દૂર છોડી દે છે, તેમ. (૨૮૮) અનુવાદ : માતા-પિતાનાં (રજ અને વીર્યરૂપ) મેલથી ઉત્પન્ન થયેલાં અને મળ તથા માંસથી ભરેલાં શરીરને, ચાંડાલની જેમ દૂર ત્યજી દઈને, બ્રહ્મભાવમાં સ્થિર બનીને, કૃતાર્થ થઈ જા. (૨૮૮) ટિપ્પણ : જે શરીર, એમાંની ઇન્દ્રિયો વગેરે પ્રત્યેની આસક્તિને કારણે, મનુષ્યનાં મનમાં સંસારવ્યવહારમાં જકડી રાખતાં પ્રલોભનો પેદા થાય છે અને પરિણામે, તે મોક્ષપ્રાપ્તિ-રૂપી પોતાનાં મૂલ્યવાન જીવન-ધ્યેયને વીસરી જાય છે, તે શરીર પ્રત્યે ધૃણા અને ત્યાગભાવ સેવવાનો અનુરોધ અહીં કરવામાં આવ્યો છે. . આવું શક્ય બને તે માટે શરીરનાં વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે : શરીર બાહ્ય દષ્ટિએ ગમે એટલું સુંદર હોય, પરંતુ અંદર તો તે મળ-માંસલોહી-ચરબી વગેરેથી ભરેલું, ગંદું જ છે ને ! આવાં શરીરનો વળી મોહ શો? એની આળપંપાળ કરવાની જરૂર જ શી ? જીવન ચાલુ રહે ત્યાં સુધી એની સાથે રહેવાનું, એટલે એને પોષવાની સામાન્ય જરૂરિયાત ભલે માન્ય રહે, પરંતુ એના પ્રત્યેનો સાધકનો ભાવ અને અભિગમ તો ત્યાગ અને તિરસ્કારનો જ હોવો જોઈએ; અને તે તિરસ્કાર પણ એવો તીવ્ર હોવો જોઈએ કે જેમ શ્મશાનમાં પેલો ચાંડાલ શબ પરનાં વસ્ત્રો લઈ લે અને શબને તો કશી લાગણી વિના, તિરસ્કારપૂર્વક ચિતા પર જ ત્યજી દે, એવો ! બસ, આવો અભિગમ, જીવન દરમિયાન, મુમુક્ષુ સાધકે, દેહ માટે સતત અને ઊંડી સમજણપૂર્વક સેવવાનો રહે છે. અને આનો લાભ એ છે કે આ પ્રકારના અભિગમનું પરિણામ પણ એને અભીષ્ટ છે, એવું જ સારું અને સાત્ત્વિક જ આવવાનું ઃ તે પોતે બ્રહ્મસ્વરૂપમાં સ્થિર થઈ જશે, પોતે જીવનભર સેવેલાં પેલાં આધ્યાત્મિક ધ્યેયને એટલે કે મોક્ષપ્રાપ્તિને સંપન્ન કરી શકશે. અને આ જ તો છે માનવ-અવતારની સાચી કૃતાર્થતા ! શ્લોકનો છંદ : અનુષુપ (૨૮૮) વિવેકચૂડામણિ | પ૨૭ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ घटाकाशं महाकाशे इवात्मानं परात्मनि । विलाप्याखंडभावेन तूष्णी भव सदा मुने ॥ २८९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઘટાકાશં મહાકાશે ઇવાત્માનું પરાત્મનિ । વિલાપ્યાખંડભાવેન તણી ભવ સદા મુને ॥ ૨૮૯ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : (૪) મુને, મયાશં મહાજાશે ફવ આત્માનું પરાત્મનિ विलाप्य, अखण्डभावेन सदा तूष्णीं भव ॥ २८९ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (દે) મુને, સા તૂળી મવ । તૂળી એટલે શાંત, મૌન. હે મુનિ ! તું હંમેશ માટે શાંત થઈ જા, મૌન ધારણ કરી લે. આવું મૌન કેવા ભાવથી ધારણ કરવાનું છે ? અવન્ડમાવેન । અખંડબ્રહ્મભાવથી, કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના, માત્ર બ્રહ્મમય બનીને. - પરંતુ આ પહેલાં શું કરવાનું છે ? આત્માનું પાત્મનિ વિસ્તાય । તારા પોતાના આત્માને પરમાત્મામાં વિલીન કરી દઈને (વિજ્ઞાપ્ય). આવો વિલય કેવી રીતે કરવાનો છે ? થવાશે મહાજાશે ડ્વ । ઘડો ફૂટી જતાં, એની અંદરનો આકાશનો ભાગ, જેવી રીતે બહારના સર્વત્ર વ્યાપ્ત એવા વિરાટ મહા-આકાશમાં વિલીન થઈ જાય, ભળી જાય, એવી રીતે. (૨૮૯) અનુવાદ : હે મુનિ ! (ઘડો ફૂટી જતાં) ઘડાની અંદર રહેલું આકાશ, જે રીતે બહારના મહા-આકાશમાં ભળી જાય છે, તે જ રીતે તારા પોતાના આત્માને પરમાત્મામાં વિલીન કરી દઈને, અખંડ-બ્રહ્મભાવે, સદા મૌન થઈ જા. (૨૮૯) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકમાં, મળ-મૂત્ર-માંસ-રુધિર-ચરબી વગેરે ગંદી વસ્તુઓથી ભરેલાં સ્થૂલ શરીર પ્રત્યે ત્યાગ અને તિરસ્કારભાવ સેવવાનો અનુરોધ શ્રીસદ્ગુરુએ શિષ્યને કર્યો છે. આવા ભાવનાં સંનિષ્ઠ સેવનનું સુ-પરિણામ એટલે બ્રહ્મભાવમાં સ્થિર થઈ જવાની એની કૃતકૃત્યતા. - બ્રહ્મસ્વરૂપ બની ગયેલા આવા સાધક માટેનું ત્યારપછીનું પગલું એટલે તેના પોતાના આત્માને પરમાત્મામાં વિલીન કરી દેવાનું, પોતે એમાં જ ભળી જવાનું, તે(બ્રહ્મ)મય, એટલે કે તન્મય, તદ્રુપ બની જવાનું. એક વાત સ્પષ્ટ સમજી લેવાની છે કે આવી પરમાત્મ-મયતા સંપન્ન કરવા માટે મૃત્યુ પામવાની જરૂર નથી. મૃત્યુ તો, નિયતિ(Destiny)ના નિયમ પ્રમાણે, એના નિયત થયેલા સમયે, અવશ્ય થવાનું જ છે, સાધકે એની રાહ જોવાની નથી. શરીરને સ્થૂલ ઉપાધિરૂપ સમજવાનો ભાવ તેણે મનમાં સતત ઘૂંટવાનો છે અને આવા ભાવ સાથે ઓતપ્રોત થનાર સાધકનો આત્મા સ્વયમેવ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. ૫૨૮ / વિવેચૂડામણિ Page #534 -------------------------------------------------------------------------- ________________ બીજું, અહીં જે “આકાશ'નો ઉલ્લેખ છે તે, ઉપર દેખાતું “ગગન'(Sky) નહીં, પરંતુ પાંચ મહાભૂતોમાંનું એક મહાભૂત એવું સૂક્ષ્મ ‘આકાશ' (Ether), અવકાશ, જે દશે દિશાઓમાં, બ્રહ્માંડનાં અણુ-અણુમાં, સર્વત્ર વ્યાપ્ત છે તે. ઘડો ખાલી હોય ત્યારે પણ તેમાં આવું સૂક્ષ્મ આકાશ તો ભરેલું જ હોય છે. તેવું આકાશ' એટલે “ઘટાકાશ' (ઘડાની અંદર રહેલું આકાશ). ઘડો ફૂટી જાય ત્યારે પણ આ “ઘટાકાશ' નાશ પામતું નથી, એ તો એવું ને એવું જ અકબંધ-અખંડિત રહે છે અને હવે ઘડો ન રહેતાં, બહારનાં “મહાકાશમાં ભળી જાય છે. બસ, આ જ રીતે, મોક્ષાર્થી સાધકે, પોતે, પોતાની જાતને, પોતાના આત્માને, વિરાટ પરમાત્મામાં વિલીન કરી દેવાનો રહે છે. પૂરી વિવેકબુદ્ધિપૂર્વક શરીરરૂપી ઉપાધિમાંથી તેને મુક્ત થવાનું છે અને નિરુપાધિક પરમાત્મામાં વિલીન, એટલે કે તલ્લીન, તદુપ, તન્મય થઈ જવાનું છે. ' અને શરીરરૂપી ઉપાધિમાંથી મુક્તિ એટલે, સર્વ પ્રકારની ચંચળતા-અશાંતિવિક્ષિપ્તતામાંથી મુક્તિ. “હું દેહ છું', – એવો ભાવ જ સૌથી મોટો વિક્ષેપ હતો, સૌથી મોટી અશાંતિ હતી. હવે તો એ “અહં'-ભાવ જ ચાલ્યો ગયો છે, બ્રહ્મમયતારૂપી અખંડતા જ સમગ્ર અસ્તિત્વમાં પ્રસરી રહી છે. ન કશી અશાંતિ. ન કશો વિક્ષેપ; સર્વત્ર, બસ, શાંતિ જ શાંતિ ! સંપૂર્ણ મૌન ! શ્લોકમાં જે તુષ્પીભાવ'નો ઉલ્લેખ છે, તે આ જ ! અહીં ગુરુજીએ, શિષ્યને સીધું સંબોધન કરતાં, ફરી એક વાર, “મુનિ”શબ્દ પ્રયોજયો છે, એમાં એની મનનશીલતા તો એમને અભિપ્રેત છે જ; એ ઉપરાંત, એ જ શબ્દ દ્વારા, મૌનનાં મહત્ત્વ પ્રત્યે પણ સંકેત છે. * શ્લોકનો છંદ : અનુરુપ (૨૮૯) ૨૯૦ स्वप्रकाशमधिष्ठानं स्वयंभूय सदात्मना । ब्रह्माण्डमपि पिण्डाण्डं त्यज्यतां मलभाण्डत् ॥ २९० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: સ્વપ્રકાશમધિષ્ઠાન સ્વયંભૂય સદાત્મના ! બ્રહ્માંડમપિ પિંડાંડે ત્યજ્યતાં મલભાંડવત્ ! ૨૯૦ || શ્લોકનો ગદ્ય અન્વયે : સ્વાાં અધિષ્ઠા દાત્મના સ્વયંમૂય, બ્રહાણું पिण्डाण्डं अपि, मलभाण्डवत् त्यज्यताम् ॥ २९० ॥ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : બ્રાન્ડે પિકાર્ટ અપ ત્યWતામ્ | ત્યતામ એટલે ત્યજી દે, ત્યાગ કરી દે, છોડી દે. શાને છોડવાનાં છે? બ્રહાë પિveખું પ . પિંડ અને બ્રહ્માંડરૂપી બંને ઉપાધિઓને. શું કર્યા પછી આવો ત્યાગ કરવાનો ફર્મા - ૩૪ વિવેકચૂડામણિ | પર Page #535 -------------------------------------------------------------------------- ________________ છે? - સ્વકાશ ધષ્ઠાન સવાભના સ્વયંપૂય વય એટલે સ્વાનુભૂતિ કરીને, સ્વયં બનીને, પોતાને જાણીને; શું-સ્વરૂપે જાણીને ? સ્વયંપ્રકાશ અને સર્વના અધિષ્ઠાન-રૂપ આત્મા સાથે એકરૂપ બનવાં-સ્વરૂપે. પિંડ અને બ્રહ્માંડ, - એ બંનેને શાની માફક ત્યજવાનાં છે ? મનમાઘડવત્ | મન એટલે મેલી-ગંદી વસ્તુઓ, કચરો; માપવું એટલે વાસણ, ટોપલો, પોટલું મળભરેલાં વાસણની જેમ. (૨૯૦). અનુવાદ : સ્વયંપ્રકાશ અને સર્વનાં અધિષ્ઠાનરૂપ એવા આત્મા સાથે એકરૂપ બનીને, પિંડ અને બ્રહ્માંડરૂપી બંને ઉપાધિઓને, મળભર્યા વાસણની જેમ ત્યજી દે. (૨૦) ટિપ્પણ: બ્રહ્માણ્ડ અને વિશ્લષ્ટ, – એ બંને શબ્દોને અંતે ગબ્દ એટલે કે ઈંડુ'(Egg), એટલે કે શરીર' એવો શબ્દ છે. બ્રહ્માંડ એટલે બ્રહ્માનું ઈંડું, એનું શરીર, એટલે કે આ જગત, વિશ્વ(Universe) : The primordial egg from which the universe sprang up, the world, zyrt fyusius ZhZE મનુષ્યનું ઈંડું, શરીર, માનવ-શરીર (Human body). " આ બંનેને ત્યજી દેવાનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે કે એ બંને “ઉપાધિઓ જ છે, - “બ્રહ્માંડ’ એ પરમાત્માની વ્યાપક ઉપાધિ છે અને પિંડાંડ' એટલે કે શરીર, એ જીવાત્માની અલ્પ-મર્યાદિત-પરિચ્છિન્ન(Limited) ઉપાધિ છે. આ જગત પરમાત્માનું શરીર છે અને મનુષ્ય-દેહ એ જીવાત્માનું શરીર છે, અને શરીર તો ત્યાગ યોગ્ય, ત્યજી દેવા જેવી, ઉપાધિ છે, એ મુદા પર તો છેલ્લા બે-ત્રણ શ્લોકોમાં ભાર મૂકવામાં આવ્યો છે. જેમ “ઘટાકાશ” અને “મહાકાશ' વચ્ચે કશો જ ભેદ નથી, બંને નાનાં-મોટાં આકાશ” જ છે તેમ, જીવ અને બ્રહ્મ વચ્ચે પણ કશો જ ભેદ નથી, એટલું જ નહીં પરંતુ મૂળભૂત-સ્વરૂપે તો જીવ પોતે જ બ્રહ્મ છે, અને આ બ્રહ્મ સ્વયંપ્રકાશ છે, પિંડ અને બ્રહ્માંડ બંનેનું અધિષ્ઠાન (substratum), – એટલે કે આધારસ્થાન, આશ્રયસ્થાન છે. પિંડ (માનવ-શરીર) અને બ્રહ્માંડ(જગત), – એ બંને તો, તું જે - સ્વરૂપ છે, તે બ્રહ્મ પર આરોપ-માત્ર છે, અને એટલે જ મિથ્યા છે. એક વાર, “હું જ તે આત્મા છું' (કલાત્મના સ્વયંભૂથ), એવી અનુભૂતિ થઈ જાય, ત્યારપછી બ્રહ્મ પર આરોપિત આ બંનેને, – પિંડ અને બ્રહ્માંડને.આ બંને ઉપાધિઓને, સંઘરી-સાચવી રાખવાની, એને વળગી રહેવાની કશી જ જરૂર નથી. આ બંને, મળ-મૂત્રથી ભરેલાં માટીનાં માટલાં જેવાં છે, એટલે એ બંનેને તો જેટલાં વહેલાં ત્યજી દેવાય, એમાં જ મોક્ષાર્થી સાધકનું પરમ કલ્યાણ રહેલું છે. પ૩૦ | વિવેકચૂડામણિ Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનાં ત્રીજા અને ચોથા ચરણ – “વહાપ્તમ ઉપષ્ણાતું ચથતાં મર્તમાઇડવત્ '-માં આ અક્ષરનાં ચાર વાર થયેલાં પુનરાવર્તનમાંનો કર્ણપ્રિય પ્રાસાનુપ્રાસ–અલંકાર, આચાર્યશ્રીનાં કાવ્યત્વનાં પાસાંને સહજભાવે પ્રગટ કરે છે, એ નોંધપાત્ર છે. શ્લોકનો છંદ : અનુરુપ (૨૦) ૨૯૧ चिदात्मनि सदानन्दे देहारूढामहंधियम् । निवेश्य लिंगमुत्सृज्य केवलो भव सर्वदा ॥ २९१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ચિદાત્મનિ સદાનને દેહારૂઢામાંધિયા નિવેશ્ય લિંગમુત્સય કેવલો ભવ સર્વદા II ર૯૧ શ્લોકનો ગદ્ય અન્વય : હારૂઢાં માઁધવે સલાનને વિવાનિ નિવે, लिंगं उत्सृज्य, सर्वदा केवलो भव ॥ २९१ ॥ શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : સર્વદા જેવો વિ તેવત એટલે કૈવલ્યસ્વરૂપ, અદ્વિતીય આત્મસ્વરૂપ. પરમતત્ત્વ સાથે એકરૂપતા, અંતિમ સાયુજય, એટલે કે મુક્તિ, મોક્ષ. શ્રીસદ્ગુરુ અહીં શિષ્યને, તેણે નક્કી કરેલાં પોતાનાં જીવનનાં પરમ ધ્યેયને, કૈવલ્યને, એટલે કે મોક્ષને સંપન્ન કરી લેવાનો આદેશ આપે છે. પરંતુ આ તો અંતિમ અને ઉત્તમ પ્રકારની સિદ્ધિ છે. એ પહેલાં સાધકે આ બે ગણ સિદ્ધિઓને પરિપૂર્ણ કરી લેવાનો તેઓશ્રી અનુરોધ કરે છે : (૧) સેવા[ઢાં ગાંધર્વ સેવાનન્દ્ર વિલાનિ નિવેશ્ય | નિવેશ્ય એટલે સ્થાપીને, સ્થિર-સ્વરૂપે મૂકીને. કોને, ક્યાં, સ્થિત કરવાનું છે? માઁધવું હું-પણાની બુદ્ધિને, અહંકારબુદ્ધિને. આ બુદ્ધિ કેવી છે? તેહારકતામ્ દેહમાં આરૂઢ થઈ ગયેલી. એનો ક્યાં નિવેશ કરવાનો છે ? વિલાનિ ચિત્સ્વરૂપ બ્રહ્મમાં; અને આ બ્રહ્મ કેવું છે ? સલાનન્દ . નિત્ય-આનંદસ્વરૂપ; અને (૨) લિ૩છુખ્ય લિંગ એટલે સૂક્ષ્મ શરીર; એને કન્ફર્થ એટલે છોડી દઈને. (૨૯૧). અનુવાદ : દેહમાં આરૂઢ થઈ ગયેલી અહંકાર-બુદ્ધિને સદા-આનંદ-સ્વરૂપ અને ચિસ્વરૂપ એવા બ્રહ્મમાં સ્થિર કરીને, અને સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરીને, સર્વદા કેવલ્યસ્વરૂપ થઈ જા. (૨૯૧). ટિપ્પણ : “અધ્યાસ-નિરૂપણને સમાપ્ત કર્યા પછીના, આ છેલ્લા થોડા શ્લોકોમાં, શ્રીસદ્ગુરુએ, સંસારની ક્ષુદ્ર-શુલ્લક વસ્તુઓમાંથી પોતાનાં ચિત્તને પાછું ખેંચી લઈને, શિષ્યને, આત્મચિંતન, બ્રહ્મમાં સ્થિર થવાની કૃતાર્થતા, વિવેકચૂડામણિ | પ૩૧ Page #537 -------------------------------------------------------------------------- ________________ અખંડબ્રહ્મભાવમાં મૌન, આત્મામાં સ્વયંભાવ, – વગેરે મોક્ષપ્રાપ્તિ તરફ લઈ જતા આધ્યાત્મિક વિચારો તરફ ગતિ કરવાનો અનુરોધ કર્યો છે, તેમાં કૈવલ્યસ્વરૂપ બનવાનું આ શ્લોકમાંનું સૂચન, તેનાં જીવનધ્યેયને પરિપૂર્ણ કરવા માટેની એક પ્રબળ પૂર્વભૂમિકા સર્જે છે. કૈવલ્યસ્વરૂપ પામવા માટેની બે અનિવાર્ય આવશ્યકતાઓ પ્રત્યે ગુરજી શિષ્યનું, અહીં, લક્ષ ખેંચે છે : એક તો, એ કે “હું દેહ છું', – એવી સમજણમાન્યતા-બુદ્ધિ(ગાંધN), ઘણા લાંબા સમયથી, દેહમાં, ખૂબ ઊંડે સુધી, આરૂઢ થઈ ગઈ હોય છે, તેને ત્યાંથી ખસેડીને, પાછી ખેંચી લઈને, નિત્ય-આનંદ-સ્વરૂપ અને ચિસ્વરૂપ બ્રહ્મમાં સ્થાપિત કરવાની છે. અને બીજું, “હું સૂક્ષ્મ દેહ ર્તિ છું,” – એવી “અહ-બુદ્ધિનો ત્યાગ થતાં તો, સ્થૂળ-સૂક્ષ્મ બંને દેહમાંની તેની “અહબુદ્ધિ, આ રીતે, પૂરેપૂરી નાબૂદ થઈ જતાં, પરિણામ એ નિષ્પન્ન થશે કે “હવે તો, હું કેવળ આત્મા છું,' – એવી સુદઢ પ્રતીતિ મોક્ષાર્થી સાધકને થશે. અને આ કેવલ-આત્મ-ભાવ” એટલે જ કૈવલ્યસ્વરૂપ (જેવો ભવ ), અદ્વિતીય આત્મસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ ! શ્લોકનો છંદઃ અનુષુપ (૨૯૧) : यत्रैष जगदाभासो दर्पणान्तः पुरं यथा । तद् ब्रह्माहमिति ज्ञात्वा कृतकृत्यो भविष्यसि ॥ २९२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યàષ જગદાભાસો દર્પણા પુર યથા તદ્ બ્રહ્માહમિતિ જ્ઞાત્વા કૃતકૃત્યો ભવિષ્યસિ ! ૨૯૨ | શ્લોકનો ગદ્ય અન્વય: યત્ર ( ) : તન-મન: પુર યથા નમાસ: (મતિ), ત૬ “ા માં (Hિ)” રૂતિ જ્ઞાત્વિી (–) જૈઋત્ય વિષ્યતિ || ર૬૨ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : – “તદ્ મહં (મિ)' તિ જ્ઞાત્વા (7) તઃ વિષ્યકિI “તે બ્રહ્મ હું છું', – એમ જાણીને તું કૃતકૃત્ય થઈ જઈશ. કયું બ્રહ્મ ? કેવું બ્રહ્મ ? યત્ર (ઝળિ) : M-બા: પુર યથા નામામા: (મતિ) | જે(બ્રહ્મ)માં આ જગત દર્પણમાં પ્રતિબિંબિત નગરની જેમ પ્રતીત થઈ રહ્યું છે તે બ્રહ્મ હું છું', - એમ જાણીને. (૨૯૨) અનુવાદઃ જે(બ્રહ્મ)માં આ જગત દર્પણમાં પ્રતિબિંબિત નગરની જેમ પ્રતીત થઈ રહ્યું છે, “તે બ્રહ્મ હું છું', એમ જાણીને તું કૃતકૃત્ય થઈ જઈશ. (૨૯૨) પ૩ર | વિવેચૂડામણિ Page #538 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: - બ્રહ્મ સત્યે નમઃ મિથ્થા ! – “વેદાન્ત દર્શનના આ સિદ્ધાન્તને કેન્દ્રમાં રાખીને, શ્રીસદ્ગુરુ, અહીં, શિષ્યને, તેનાં જીવન ધ્યેયને સંપન્ન કરીને, કૃતાર્થ થવાનું માર્ગદર્શન આપે છે. આ દેખાતું જગત તો “મિથ્યા' જ છે, એનો માત્ર આભાસ જ પ્રતીત થાય છે. (ના-માસ: મતિ ). જગતનું મૂળ અધિષ્ઠાન તો બ્રહ્મ જ છે. હકીકતમાં, જગત જેવું કશું જ હોતું નથી, છે જ નહીં. એવું જ જણાય છે તે પણ આરોપ કે આભાસ જ છે. આવો મિથ્યા જગદું-આભાસ પણ, તેનાં મૂળ અધિષ્ઠાનરૂપ સર્વદા-“સત્ય એવાં પરબ્રહ્મમાં જ પ્રતીત થાય છે. અને આવી પ્રતીતિ કે અનુભૂતિ પણ મનુષ્યની અજ્ઞાન-પરિસ્થિતિમાં જ થાય છે; જગતની આવી સત્તા'(Existence) પણ સાચી વાસ્તવિક કે હંમેશની(Permanent) નથી. વેદાન્ત-દર્શનની પરિભાષામાં જેને “પ્રાતીતિક” કે “પ્રાતિભાસિક' કહેવામાં આવે છે, એવી જ આ “સત્તા' છે. અને આવો જે ભાસ છે, આવી જે “સત્તા' જોનારને પ્રતીત થાય છે તે પણ, સદા-સત્ય સ્વરૂપ જે અધિષ્ઠાન(પરબ્રહ્મ)માં તેજગત) છે, તેને લીધે જ છે. સંક્ષેપમાં, જગતની જે “સત્તા' ભાસે છે, તે બ્રહ્મની પ્રતિબિંબિત “સત્તા” જ છે, તેની પોતાની નથી. - દર્પણમાં દેખાતું નગર, નગર-રૂપે સાચું હોતું જ નથી, એ તો માત્ર દર્પણમાંનું પ્રતિબિંબ જ છે, એવાં નગરને એનું પોતાનું કહી શકાય એવું સ્વતંત્ર અસ્તિત્વ હોતું જ નથી, એ તો માત્ર એક આભાસ કે આરોપ જ છે. આવી ઉપમા આપીને આચાર્યશ્રી જગતનાં મિથ્યાત્વને પ્રતિપાદિત કરે છે. . પરંતુ શ્લોકનાં કેન્દ્રમાં રહેલો તાત્પર્યાર્થ તો એ છે કે શિષ્ય આ વાત સમજે અને “મિથ્યા' જગતનાં અધિષ્ઠાનરૂપ બ્રહ્મ વિશે, “તે બ્રહ્મ હું છું', – એમ જાણેસમજે-સ્વીકારે-આત્મસાત કરે, એ જ એના મનુષ્યજન્મની પરમ ધન્યતા છે, કૃતાર્થતા છે, કૃતકૃત્યતા છે. ' એટલે મહત્ત્વ તો, શ્લોકમાંના રૂતિ “જ્ઞાત્વા' - એ શબ્દો વડે સૂચિત આત્મજ્ઞાનનું જ છે; – જેનો પ્રકાશ લાધતાં, જગતરૂપી પ્રતિબિંબ ક્યાંય અદશ્ય થઈ જાય અને રહે માત્ર એક જ સત્ય, પરબ્રહ્મરૂપી દર્પણ ! | શ્લોકનો છંદ : અનુરુપ (૨૯૨). ૨૯૩ यत् सत्यभूतं निजरूपमाद्यं - चिदद्वयानन्दमरूपमक्रियम् । तदेत्य मिथ्यावपुरुत्सृजैतत् शैलूषवद् वेषमुत्तमात्मनः ॥ २९३ ॥ વિવેકચૂડામણિ | પ૩૩ Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ: યત્ સત્યભૂત નિજરૂપમાદ્ય ચિદયાનન્દમરૂપમક્રિયમ્ તદત્ય મિથ્યાવપુરુત્સર્જત શૈલૂષવદ્ વેષમુત્તમાત્મનઃ | ૨૯૩ • શ્લોકનો ગદ્ય અન્વયે : વત્ સત્યમૂર્ત વિદ્ ગદય-માનવું ૩ જિયે, - तद् आद्यं निजरूपं एत्य, शैलूषवद् उपात्तं वेषं आत्मनः एतद् मिथ्यावपुः ઉત્સુન // ૨૧૩ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આત્મનઃ પ મિથ્થાવ૩રૃા૩ન્ટ્રના એટલે છોડી દે, ત્યજી દે. શું છોડી દેવાનું છે? તત્ મિથ્થાવપુઃ | આત્માના આ શરીર-વગેરે મિથ્યા વેષને. આ વેષને શાની જેમ છોડી દેવાનો છે ? - શેતૂષવ૬ ૩પાત્ત વેષે | શૈતૂષ એટલે નટ, અભિનેતા, ભવૈયો; રૂપાd, – ધારણ કરેલો; નટ જેમ પોતે, અપેક્ષા પ્રમાણે, ધારણ કરેલા વેષને છોડી દે તેમ. પેલાં “ત્યાગ (ઉર્જુન) પહેલાં શું પ્રાપ્ત કરવાનું છે? શું પામી લેવાનું છે ? - તદ્ ભાદ્ય નિકૂપ પત્ય | પોતાનાં મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. પોતાનું તે નિજ સ્વરૂપ કેવું છે ? તેનાં આ છ વિશેષણો છે : (૧) સત્યમૂતમ ! સત્ય, હંમેશ માટે સત્ય બની રહેલું, (૨) વિત - ચૈતન્ય, ચિ-રૂપ, ચૈતન્યસ્વરૂપ; (૩) ગઢયમ | - અદ્વિતીય; જેના પછી અન્ય કંઈ “બીજું નથી એવું, અજોડ; (૪) માનન્દમ્ ! - આનંદ-સ્વરૂપ; (૫) ફૂપમ્ રૂપ-રહિત; અને (૬) ક્રિયા-રહિત, નિષ્ક્રિય. (૨૯૩) આવાં આદ્ય નિજ સ્વરૂપને પ્રાપ્ત કરીને, મોક્ષાર્થી સાધકે, પેલાં મિથ્થા શરીરને છોડી દેવાનું છે; એવો આદેશ શ્રીગુરુજી શિષ્યને આપે છે. (૨૯૩) . અનુવાદ : જે સત્ય-સ્વરૂપ, ચૈતન્ય-સ્વરૂપ, અદ્વિતીય, આનંદ-સ્વરૂપ, રૂપરહિત અને ક્રિયા-રહિત છે, તેવું પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીને, નટ જેમ પોતે ધારણ કરેલા વેષને છોડી દે છે તેમ, આત્માના આ (દહાદિ) અસત્ય વેષને તું છોડી દે. (૨૩) ટિપ્પણ : આ શ્લોકમાં પ્રયોજવામાં આવેલી, અભિનેતા(Actor, શૈતૂષ)ની ઉપમા, ખરેખર ઔચિત્યપૂર્ણ(Proper), સચોટ(Apt), સૂચક(significant) અને અભિવ્યંજક(Expressive) છે : અભિનય એ અભિનેતાનો વ્યવસાય છે. રોજ રાત્રે થિયેટરમાં જઈને, નાટકમાં પોતાને સોંપાયેલા પાઠ(Role)ને અનુરૂપ તે વેષભૂષા કરતો હોય છે, તેના માટે એ અનિવાર્ય છે. પરંતુ મોડી રાત્રે નાટક પૂરું થાય કે તરત જ, ર્નેપથ્યમાંના ગ્રીન-રૂમમાં જઈને, પોતાના પાઠની અપેક્ષા પ્રમાણે પ૩૪ | વિવેકચૂડામણિ Page #540 -------------------------------------------------------------------------- ________________ તેણે જે વેષ ધારણ કર્યો હોય છે તેને (માત્મનઃ ૩પત્તિ વેષ) તે દૂર કરી દે છે (૩સ્કૃતિ). આનું કારણ એ હોય છે કે તેને પૂરેપૂરો ખ્યાલ હોય છે કે રંગભૂમિ પર રાજાનો પાઠ ભજવનાર પોતે નટ(નૂપ) નથી, પરંતુ દુન્વયી વાસ્તવિક જીવનમાં જીવનાર અને અભિનેતા તરીકેનો વ્યવસાય કરતો “અશરફખાન'-નામનો એક માણસ છે ! આ સંસારમાં જન્મીને, પોતાનું પોતાને ભાગે આવતું, જીવન જીવનાર દરેક મનુષ્યનું પણ, સૂક્ષ્મ અને ઊંડી દૃષ્ટિએ જોઈએ-વિચારીએ તો, બસ, આવું જ છે : અંગ્રેજ નાટ્યકાર-મહાકવિ શેફસ્પીઅરે તેનાં એક નાટકમાં સમુચિત વિધાન કર્યું છે કે આ જગત એક રંગભૂમિ છે અને બધાં માણસો, ઇશ્વર-રૂપી નિર્માતાદિગ્દર્શક તેમને સોપેલાં ભિન્ન ભિન્ન પાઠો (Roles) જ ભજવતા હોય છે ! આ વિધાનનો મર્મ એ છે કે “આ સંસારમાં હું જે કાંઈ છું, જે કાંઈ કરી રહ્યો છું તે, દેહાદિની ઉપાધિ ધારણ કરનાર જીવાત્મા છું અને પરબ્રહ્મ સોંપેલા, નટ સમાન જીવાત્મા તરીકે મારે મારો પાઠ (Role) ભજવવાનો છે, પરંતુ હું મૂળભૂત સમ્યફ દૃષ્ટિએ તે “નટ' નથી, મને અહીં મોકલનાર પેલા મહા-દિગ્દર્શક એવા પરબ્રહ્મનો જ એક અંશ છું; અરે, માત્ર અંશ જ નહીં, મારું એ જ આદ્ય નિજસ્વરૂપ (તદ્ ગાદ્ય નિનકૂપ) છે : આ તો મારા આત્મા માટેનું અસત્ય શરીર (મંત્મ: પતનું મિથ્યવિપુ) છે. સ્થૂળ-સૂક્ષ્મ-કારણ-શરીરરૂપી આ તો મેં ધારણ કરેલો માત્ર વેષ (૩પાત્તવેષ) જ છે. નાટકમાંના નટની જેમ, આ વેષભૂષા તો નાટક-પૂરતી જ હોય છે, એનો કશો મોહ જ ન હોય. આ વેશભૂષાને ત્યજી દઈને (ઉત્કૃષ), મારે તો મારાં તે મૂળભૂત સત્યભૂત બ્રહ્મસ્વરૂપને જ પ્રાપ્ત કરી લેવાનું (પત્યો છે.” સાચા અને સંનિષ્ઠ મુમુક્ષુએ એક વાત નિશ્ચિત-સ્વરૂપે સમજી લેવાની છે કે પરમ અને ચરમ એવો ચોથો મોક્ષ-પુરુષાર્થ એ કાંઈ મૃત્યુ પછીની જ ગતિ નથી; જીવની મુમુક્ષા જો સંપૂર્ણરીતે ઉત્કટ અને આત્મીયતા-સભર હોય તો, મૃત્યુ પહેલાં, જીવતાં છતાં પણ, તે મુક્તિ પામી શકે. આવા ધન્ય જીવ માટેનો શબ્દ છે “જીવન્મુક્ત” અને આ જ ગ્રંથના અંતભાગમાં, આવા “જીવન્મુક્ત”નું સવિસ્તર સ્વરૂપ-વર્ણન કરવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૯૩) : ૨૯૪ सर्वात्मना दृश्यमिदं मृषैव नैवाहमर्थः क्षणिकत्वदर्शनात् । વિવેકચૂડામણિ | પ૩૫ Page #541 -------------------------------------------------------------------------- ________________ जानाम्यहं सर्वमिति प्रतीतिः कुतोऽहमादेः क्षणिकस्य सिद्ध्येत् ॥२९४॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સર્વાત્મના દેશ્યમિદં મૃર્થવ નૈવાહમર્થ ક્ષણિકત્વદર્શનાતું જાનામ્યાં સર્વમિતિ પ્રતીતિઃ કુતોડહમાદે: ક્ષણિકસ્ય સિધ્ધ II ૨૯૪ || શ્લોકનો ગદ્ય અન્વયઃ દંડૂષે () ક્ષણવર્ણનાત્ સર્વાત્મના પૃષા, પર્વ (મતિ) | () તત્ “માં”અર્થ gવ ( ત), (થત:) ક્ષણ મહેં-બા: ‘મર્દ સર્વ નાનામ' તિ પ્રીતિઃ શુi: શિષ્યત ? ર૬૪ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : કૈં () ક્ષાર્વર્સના સર્વાત્મના. મૃષા પર્વ (d) | દૃશ્ય એટલે “માત્ર દેખાતું પરંતુ ખરેખર તો અસ્તિત્વવિનાનું; અને આવું “દેશ્ય” એટલે જગત; સર્વાત્મના એટલે સર્વ પ્રકારે, સંપૂર્ણ રીતે; મૃષા એટલે મિથ્યા, અસત્ય, ખોટું; ક્ષણવંદના - એની ક્ષણિક્તા સ્પષ્ટ જોવામાં આવે છે તેથી; આ દશ્ય” જગત, એની ક્ષણિકતા સંપૂર્ણરીતે, સ્પષ્ટ, જોવામાં આવે છે એ કારણે, સર્વ પ્રકારે મિથ્યા જ છે. અને આથી જ (તમા, તત્ર, ત૬) “ઇ”કઈ ર ાવ (થાન) | તે “અહં'-નો, “અહં'શબ્દનો, ‘અહં' એવા મદનો, “અહંકારનો, તત્ત્વાર્થ બની શકે નહીં; (રાય) ક્ષવિચ માં-બા: ‘માં સર્વ જ્ઞાનામિ તિ પ્રતીતિઃ સુત: સિત ? | - આવા ક્ષણિક અહંકાર વગેરેને “હું બધું જાણું છું', – એવી પ્રતીતિ ક્યાંથી સિદ્ધ થઈ શકે ? (૨૯૪) અનુવાદ : આ દૃશ્ય જગત, એની ક્ષણિક્તા સ્પષ્ટ જોવામાં આવે છે તેથી. સર્વ પ્રકારે મિથ્યા જ છે. (અને આ જ કારણે) તે “અહં' શબ્દનો તત્ત્વાર્થ બની શકે નહીં : ક્ષણિક અહંકાર વગેરેને “હું બધું જાણું છું', – એવી, પ્રતીતિ, ક્યાંથી સિદ્ધ થાય ? (૨૯૪). ટિપ્પણ: અહમ એટલે શું? સાચા “અહં'-નું, એટલે કે “અહંકાર'નું સ્વરૂપ, આ શ્લોકમાં, સમજાવવામાં આવ્યું છે. આ જગત ક્ષણિક છે, એની ક્ષણિક્તા સ્પષ્ટ જોવામાં આવે છે (ક્ષણિવર્ણનાત). એ કારણે તે પૂર્ણપણે (સર્વાત્મના). મિથ્યા જ છે (કૃષા પર્વ ગતિ ). આવાં જગત માટે મહેં-શબ્દ કેમ પ્રયોજી શકાય ? જે પોતે જ ક્ષણિક છે, મિથ્યા છે, અનિત્ય છે, અસત્ય છે, તે, આ જગત, મર્દ-શબ્દનો તત્ત્વાર્થ કદી પણ બની શકે નહીં. આવો “અહંકાર' શબ્દ જગત માટે પ્રયોજી શકાય નહીં : જગત અને અહંકાર, બંને પોતે તો ક્ષણિક, પ૩૬ / વિવેકચૂડામણિ Page #542 -------------------------------------------------------------------------- ________________ મર્યાદિત અને પરિચ્છિન્ન છે; તો પછી હું બધું જાણું છું', – એવું જ્ઞાન (૩૬ સર્વ નાના િરિ પ્રીતિ) તેને કેવી રીતે, ક્યાંથી, સિદ્ધ થાય ? (સુત: સિધ્યેત્ ?) ટૂંકમાં, ગ્રંથકારને જે કથયિતવ્ય અહીં અભિપ્રેત છે તે એ કે સાચો મહં. જગત કે દેહાદિ જેવાં અનિત્ય અને ઉપાધિગ્રસ્ત તત્ત્વ માટે પ્રયોજી શકાય નહીં. સાચો મર્દ તો, જે સત્ય, નિત્ય, ભાવસ્વરૂપ અને સર્વકાલીન છે, તે આત્મા જ હોઈ શકે. મહમ-એવો ઉચ્ચાર-ઉદ્ગાર (‘અહંકાર) તો તેને જ શોભે, તેના માટે જ યથાર્થ ગણાય, જે, “હું”—એવું ઉચ્ચારણ કરવા માટે સદા સર્વદા અસ્તિત્વ ધરાવતો હોય. અને આવો અધિકાર તો આત્મા સિવાય અન્ય કોઈને હોઈ શકે જ નહીં. અહંકાર'-શબ્દના અર્થ વિશે કશી ગેરસમજૂતી અથવા કશો ગોટાળો ન થાય, એ ઉદેશને લક્ષમાં રાખીને, આટલી સ્પષ્ટતા આવશ્યક બને છે કે અહીં, આ શ્લોકમાં “અશબ્દ, એ શબ્દના સામાન્ય પ્રચલિત “અભિમાન', Pride અથવા Ego, – એવા અનુચિત અર્થમાં, પ્રયોજાયો નથી : “હું કર્તા છું, હું ભોક્તા છું”, – એવો અભિગમ, એટલે કે “અભિમાન” અવશ્ય, અનુચિત છે : પરંતુ મૂળ “અહં' શબ્દનો તત્ત્વાર્થ તો, આધ્યાત્મિક સંદર્ભમાં, સદા-સર્વદા “સ”, એટલે કે હંમેશ અસ્તિત્વ ધરાવતા એવા નિત્ય આત્મા માટે, ઉચિત અર્થમાં જ પ્રયોજાયો છે. શ્લોકનો છંદ ઉપજાતિ (૨૯૪) ૨૯૫ अहंपदार्थस्त्वहमादिसाक्षी નિત્ય સુપુતાપ માવતનાત્ | ब्रूते ह्यजो नित्य इति श्रुतिः स्वयं तत् प्रत्यगात्मा सदसद्विलक्षणः ॥ २९५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અહપદાર્થસ્વહમાદિસાક્ષી નિત્યં સુષુપ્તાવપિ ભાવદર્શનાતુ બૂતે શ્રેજો નિત્ય ઇતિ શ્રુતિઃ સ્વયં તતુ પ્રત્યગાત્મા સદસવિલક્ષણઃ || ર૯૫ II શ્લોકનો ગદ્ય અન્વય : સુષુની પ પાવર્જનાત, “માઁ” –પ-અર્થ: (માત્મા) હુ નિત્ય “મ” -મરિ-સાક્ષી (પ્તિ) | ‘મનઃ નિત્ય દિ તિ વિવેકચૂડામણિ / પ૩૭ Page #543 -------------------------------------------------------------------------- ________________ श्रुतिः स्वयं ब्रूते, तत् प्रत्यगात्मा सद्-असद्-विलक्षणः अस्ति ॥ २९५ ॥ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : “માં” – ૮-અર્થ (માત્મા) હુ નિત્ય “માં”મારિ-સાક્ષી (૨ પ્તિ) | - બીજી વાર પ્રયોજાયેલા “દ” શબ્દનો અર્થ, અહીં, “અહંકાર છે; જ્યારે પ્રથમ વાર પ્રયોજાયેલા “”પૂર્વ-અર્થ” શબ્દનો અર્થ, “અહ”એ પદના સાચા અર્થરૂપ, – “આત્મા” છે; કારણ કે તે “નિત્ય છે અને સુષુપ્તિમાં પણ તેનું અસ્તિત્વ (માવો જોવામાં આવે છે (રાત). વળી, આ મહંપવાર્થ, એટલે કે “અહ”-એ પદના તત્ત્વાર્થ-રૂપ આત્મા, “અહંકાર”વગેરેનો સાક્ષી (મહં-માહિ-સાક્ષી મતિ ) છે. “આ આત્મા અજ (એટલે કે અજન્મા, જન્મરહિત) અને નિત્ય છે, એમ શ્રુતિ પોતે કહે છે – (૩મન: નિત્ય રૂતિ કુતિઃ સ્વયં ઝૂરે અને આ જ આત્મા વ્યક્તિગત આત્મા(તનું પ્રત્યકIભા)રૂપે અંતરમાં વસે છે તથા તે સત્ અને અસત્ બંનેથી વિલક્ષણ છે, ભિન્ન છે (૬અણદુ-વિનક્ષણ ગતિ ). (૨૫) અનુવાદઃ “અહં' શબ્દના તત્ત્વાર્થ-રૂપ આત્મા તો નિત્ય છે અને અહંકાર' વગેરેનો સાક્ષી છે, કારણ કે સુષુપ્તિમાં પણ તેનું અસ્તિત્વ હોય છે, એમ જોવામાં આવે છે. વળી, આ આત્મા અજ અને નિત્ય છે, એમ શ્રુતિ પોતે કહે છે. અને, આ જ આત્મા વ્યક્તિગત-આત્મારૂપે અંતરમાં વસે છે અને તે સદ્ અને અસદ્ બંનેથી ભિન્ન છે. (૨૯૫). ટિપ્પણ: ગયા શ્લોકનાં ટિપ્પણને અંતે, જે સ્પષ્ટતા ઊમેરવામાં આવી છે, તેનું સમર્થન(confirmation) આ શ્લોકમાં મળી રહે છે : અહીં મર્દ-શબ્દ બે વાર પ્રયોજાયો છે, પરંતુ મર્દ એટલે “હું” એવાં સર્વનામ(Pronoun)ને લક્ષમાં રાખીએ, એટલે તે તરત જ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રથમ વાર પ્રયોજાયેલા હિં– એટલે કે “અહંકાર' શબ્દનો તત્ત્વાર્થ એટલે “આત્મા', અને આ “આત્મા' તો બીજી વાર પ્રયોજાયેલા અહં—એટલે “અહંકાર' વગેરેનો સાક્ષી છે. આનું કારણ એ છે કે સુષુપ્તિ એટલે કશા પણ અનુભવ વિનાની અવસ્થા, અને છતાં આવી અવસ્થામાં પણ આ “આત્મા’નું અસ્તિત્વ સ્પષ્ટ જોવા-જાણવામાં સમાવદર્શના) આવે છે. “આત્મા’નાં આવાં સ્વરૂપ વિશેની વિશિષ્ટતાનું પ્રમાણ આપણને કઠોપનિષદનાં આ શ્રુતિવચનમાં મળી રહે છે : – મનો નિત્યઃ શાશ્વતોડ્ય પુરાણ | ૨, ૧૮ | (“આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાણ છે.”) અને આ જ શ્રુતિ-મંત્રને ગીતામાં (૨,૨૦) પણ અક્ષરશઃ અવતારવામાં આવ્યો છે. આનો તાત્પર્યાર્થિ એ છે કે “અહ' શબ્દના સાચા અર્થરૂપ, તત્ત્વાર્થ-રૂપ, આ પ૩૮ | વિવેકચૂડામણિ Page #544 -------------------------------------------------------------------------- ________________ આત્મા માત્ર ‘અહંકાર’–વગેરેનો જ નહીં, પરંતુ સૌનો અંતર્યામી છે, સાક્ષી છે, તે જ વ્યક્તિગત આત્મા, એટલે કે પ્રત્યગાત્મા-રૂપે અંતરમાં વસે છે અને સત્અસત્ એટલે કે વ્યક્ત-અવ્યક્ત અને કાર્ય-કારણથી ભિન્ન છે. આમ, ક્ષણિક અને પરિચ્છિન્ન ‘અહંકાર’ તથા ‘અહં’-શબ્દના તત્ત્વાર્થરૂપ, અજ-નિત્ય-શાશ્વત, અંતર્યામી અને સર્વ-સાક્ષીભૂત, સાચા-‘અહં” એવા ‘આત્મા’ વચ્ચેના તફાવતને લક્ષમાં લેતાં, પ્રસિદ્ધ અને પ્રચલિત એવા ‘અહંકાર’નું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૯૫) ૨૯૬ विकारिणां सर्वविकारवेत्ता नित्योऽविकारो भवितुं समर्हति । मनोरथस्वप्नसुषुप्तिषु स्फुटं શ્લોકનો ગુજરાતી પાઠ : પુન: પુનટ્ટમસત્ત્વમેતોઃ ॥ ૨૬૬ ॥ વિકારિણાં સર્વવિકારવેત્તા નિત્યોડવિકારો ભવિતું સમહત । મનોરથસ્વપ્રસુષુપ્તિષુ સ્ફુટ પુનઃ પુનર્દષ્ટમસત્ત્વમેતયોઃ ॥ ૨૯૬ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : વિદ્યારિળાં સર્વવિારવેત્તા નિત્ય: અવિા (૨) વિતું સમહંતિ । તયો: (દૃશ્યપવાર્થ-ગાયો) અસત્યં મનોરથ-સ્વપ્નસુષુપ્તિપુ પુન: પુન: સ્પષ્ટ દૃષ્ટમ્ ॥ ૨૬૬ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિાિં સર્વવિાવેત્તા નિત્ય: અવિાર (૪) મવિતું સમહતિ। વિારિન્ એટલે વિકાર પામનાર, પ્રતિક્ષણ પરિવર્તન પામનાર, પળે પળે બદલાતી વસ્તુ-વ્યક્તિ; આવાં વિકાર પામનારાં તત્ત્વોના સર્વ વિકા૨ોનો જાણનાર (વેત્તા) પોતે તો નિત્ય અને નિર્વિકાર (અવિાય) જ હોવો જોઈએ, હોઈ શકે, હોવાને લાયક છે. યો: (દૃશ્યપવાર્થ-અહંકારયો:) અસત્ત્વ પુનઃ પુન: શુê æમ્। યોઃ આ બંને, – એટલે કે શરીર તથા અહંકાર,નું અસત્ત્વ એટલે મિથ્યાપણું, અસત્ય-હોવાપણું, મનોરથ એટલે મનોરાજ્ય, સ્વમ અને સુષુપ્તિસમય દરમિયાન વારંવાર, ફરી ફરીને, સ્પષ્ટ જોવામાં આવે છે. (૨૯૬) અનુવાદ : પળે પળે પરિવર્તન પામનારાંઓ(અહંકાર વગેરે)નાં સર્વ વિવેકચૂડામણિ / ૫૩૯ Page #545 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તનોનો જાણનાર (આત્મા) તો નિત્ય અને નિર્વિકાર જ હોઈ શકે : (શરીર અને અહંકાર) આ બંનેનું મિથ્યાપણું મનોરથ-સ્વપ્ર અને સુષુપ્તિના સમય દરમિયાન વારંવાર સ્પષ્ટ જોવામાં આવે છે. (૨૯૬) ટિપ્પણ : બ્રહ્માંડમાં જે પ્રાણી અને પદાર્થો જન્મ્યાં છે, તે તો સતત અને સ્વાભાવિક રીતે વૃદ્ધિ-ક્ષય વગેરે વિકારોનો ભોગ બને છે; એમનાં આવાં વિકારોપરિવર્તનો-ફેરફારો સ્વભાવગત અને અનિવાર્ય છે; પરંતુ આવાં સર્વ પરિવર્તનોનો જાણકાર, એટલે કે એમનો દૃષ્ટા-સાક્ષી એવો આત્મા પોતે તો નિત્ય, નિર્વિકાર, અફર અને અપરિવર્તનશીલ જ હોય, એ હકીકત ઉચિત જ હોઈ શકે, એમ હોવું જ યોગ્ય છે (સમદંતિ, સમૃ+અહંતિ). જ્ઞાતા અને જ્ઞેય, એ બંને વચ્ચેનો આ તફાવત સ્વાભાવિક, સમુચિત અને અપેક્ષા પ્રમાણેનો છે. આમ હોવાનું કારણ શું ? એ જ કે શરીર (સ્થૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારનાં શરીર), સર્વ દશ્ય પદાર્થો અને અહંકાર વગેરે મિથ્યા છે, અસત્ છે, એ તો મનોરથો એટલે કે મનમાં સતત ચાલી રહેલા કાલ્પનિક વિહારો-મનોવિહારો, મનોરાજ્યો, મનોરથોની પરિસ્થિતિઓ અને સ્વપ્ર તથા સુષુપ્તિની અવસ્થાઓ દરમિયાન, વારંવાર, અવારનવાર, સાફસાફ જોવામાં આવે છે. આમ, શરીર અને અહંકાર વગેરેની ઉપસ્થિતિ-અનુપસ્થિતિ, એમનું હોવુંન-હોવું, એ તો સર્વવિદિત અને સુપ્રસિદ્ધ છે; અને આ બધાં સતત પરિવર્તનશીલ તત્ત્વોનાં પરિવર્તનોનો જાણનાર એવો આત્મા પોતે તો અપરિવર્તનશીલ, નિર્વિકાર અને નિત્ય હોય, એ તો સંપૂર્ણરીતે ન્યાયોચિત છે, કારણ કે આમ હોય તો જ તે આત્મા જ્ઞાતા બની શકે, સાક્ષી રહી શકે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૯૬) ૨૯૭ अतोऽभिमानं त्यज मांसपिण्डे पिण्डाभिमानिन्यपि बुद्धिकल्पिते । कालत्रयाबाध्यमखण्डबोधं શ્લોકનો ગુજરાતી પાઠ : ज्ञात्वा स्वमात्मानमुपैहि शान्तिम् ॥ २९७ ॥ અતોઽભિમાને ત્યજ માંસપિણ્ડે પિણ્ડાભિમાનિન્યપિ બુદ્ધિકલ્પિતે । કાલત્રયાબાધ્યમખંડબોધ જ્ઞાત્વા સ્વમાત્માનમુપૈહિ શાન્તિમ્ ॥ ૨૯૭ ॥ ૫૪૦ | વિવેકચૂડામણિ Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અવય : મતઃ માળે વૃદ્ધિ ઉપc-મનિનિ अपि, अभिमानं त्यज, स्वं आत्मानं कालत्रय-अबाध्यं अखण्डबोधं (च) ज्ञात्वा, શનિં ૩પરિ | ૨૬૭ || શબ્દાર્થ: મુખ્ય વાક્ય : શાન્તિ દિ કરિ (૩૫+રૂ એટલે પામવુંપહોચવું-પ્રાપ્ત કરવું, એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) પ્રાપ્ત કર, પામ; શ્રીગુરુજી શિષ્યને અનુરોધ કરે છે કે, - “તું શાંતિ પ્રાપ્ત કર.” પરંતુ આવી શાંતિ પ્રાપ્ત કરતાં પહેલાં, તેણે બે પ્રક્રિયાઓ સંપન્ન કરવાની રહે છે, - એક છોડી દેવાની (ત્યા છે, અને બીજી, જાણી લેવાની (જ્ઞાત્વા). શું છોડી દેવાનું છે ? – પિમાને ત્યા | અભિમાનનો ત્યાગ કર, એને ત્યજી દે. આ “અભિમાન' શાનું છે? આ પ્રમાણે બે-માં : (૧) માંfપમાંસનાં પિંડરૂપ સ્થૂળ શરીરમાં; અને (૨) દ્વિત્યુિત્તે પડ્ડ-મમનિન મપિ / દેહના અભિમાની એવા “અહંકારનાં હું-પણાંમાં. આ હું-પણું કેવું છે? બુદ્ધિ વડે કલ્પવામાં આવેલું. હવે, જાણી લેવાનું (જ્ઞાત્વિા) શું છે ? – વં માત્માનમ્ | - તારા પોતાના આત્માને. આ આત્માને કેવાં સ્વરૂપે જાણવાનો છે ? આ બે વિશેષણો પ્રમાણે : .(૧) વIનત્રય-માધ્યમ | ત્રણેય કાળમાં અબાધ્ય, એટલે કે ત્રિકાલાબાધિત; અને (૨) અggોધમ – અખંડ જ્ઞાનસ્વરૂપ. અતઃ એટલે આથી, આ કારણે; આ પહેલાંના થોડા શ્લોકોમાં અપાયેલા ઉપદેશને જાણીને, સમજીને, એને આત્મસાત્ કરીને. (૨૯૭) - અનુવાદ : આથી, માંસનાં પિંડરૂપ એવાં સ્થૂળ શરીરમાં અને બુદ્ધિએ કલ્પેલાં શરીરનાં અભિમાની એવાં અહંકારમાંના હું-પણાંને પણ તું છોડી દે. તારા પોતાના આત્માને ત્રણેય કાળમાં અબાધ્ય અને અખંડ જ્ઞાન-સ્વરૂપ જાણીને, તું શાંતિ પ્રાપ્ત કર. (૨૯૭) : ટિપ્પણ : આ પહેલાંના ત્રણ શ્લોકો(૨૯૪-૨૯૫-૨૯૬)માં “અહંકાર'નું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, એની સાથે સાથે જ, શરીર અને “અહંકાર' પ્રત્યે, અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલી આત્મબુદ્ધિને છોડી દેવાની પણ શ્રીસદ્ગુરુ દ્વારા સૂચના આપવામાં આવી છે. હવે, ગુરુજી, શિષ્યને, આવા ઉપદેશનાં પરિણામ-સ્વરૂપ (અત:), બે મહત્ત્વનાં પૂર્વ-કાર્યોને પરિપૂર્ણ કરીને, ત્યારપછી, તેના માટેનાં ધ્યેયરૂપ એવી શાંતિ પામવાનો અનુરોધ કરે છે : શાતિ નૈદિ પરંતુ આવી શાંતિ કંઈ સાવ સુલભ નથી. જે “આત્મા' નથી પરંતુ “અનાત્મા' છે એવા માંસપિંડ સમાં સ્થૂળ શરીરમાંના, સાચાં નહીં પણ માત્ર બુદ્ધિએ જ કલ્પેલા એવા, શરીરના અભિમાની અહંકારમાં પણ હું-પણાંને તેણે છોડી દેવાનું વિવેકચૂડામણિ | ૫૪૧ Page #547 -------------------------------------------------------------------------- ________________ છે. આમાં એને તકલીફ ન પડવી જોઈએ, કારણ કે અહંકારનું મૂળભૂત સ્વરૂપ આ પહેલાંના ત્રણ શ્લોકોમાં સ્પષ્ટરીતે અને એની સાથે સંકળાયેલાં સર્વ પાસાં સહિત નિરૂપવામાં આવ્યું છે. અને શાંતિ પામતાં પહેલાં, તેણે પોતાના આત્માની બે વિશિષ્ટ બાબતો જાણી લેવાની રહે છે : (૧) ભૂત, વર્તમાન અને ભવિષ્ય, – એ ત્રણેય કાળમાં એને બાધિત કરી શકે એવું કશું જ નથી, એ સર્વ-બાધા-રહિત છે, ત્રિકાલાબાધિત છે; અને (ર) એ અખંડ જ્ઞાનસ્વરૂપ છે, સંપૂર્ણ અને મૂર્તિમંત જ્ઞાનમાત્ર છે, બોધમાત્ર છે. બસ, આટલું નિષ્ઠાપૂર્વક સંપન્ન કરવામાં આવે એટલે, સાધક માટે શાંતિ પામવામાં કશો જ અંતરાય ન રહે. એ શાંતિ, પછી તો, પૂર્ણ અને પરમ જ હોય, – ગીતા કહે છે તેવી “નૈષ્ઠિકી”. (૫, ૧૨) મોક્ષ એ આત્યંતિક સુખ છે, પણ શાંતિ એની પૂર્વભૂમિકા છે. આથી જ ગીતા છે કે “અશાંત' હોય તેને આવું સુખ ન મળે : મીના સુતા સુહમ્ II ૨, ૬૬ છે . શ્લોકનો છંદઃ ઉપજાતિ. (૨૭) ૨૯૮ त्यजाभिमानं कुलगोत्रनाम -रूपाश्रयेष्वादशवाश्रितेषु । लिंगस्य धर्मानपि कर्तृतादी ' -ત્યવવા મવા સુસ્વરૂપ છે ૨૧૮ | શ્લોકનો ગુજરાતી પાઠ : ત્યજાભિમાન કુલગોત્રનામ -રૂપાશ્રયેથ્વાદ્ધશવાશ્રિતેષ લિંગમ્ય ધર્માનપિ કતાદી -ત્યકતા ભવાખંડસુખસ્વરૂપ / ર૯૮ , શ્લોકનો ગદ્ય અન્વયઃ (સતર) માર્ક-વ-આશિષ સુત-ગોત્ર-નામ-રૂપआश्रयेषु अभिमानं त्यज । लिंगस्य कर्तृतादीन् धर्मान् अपि त्यक्त्वा Guસુવસ્વરૂપ: મવ || ર૧૮ || શબ્દાર્થ ઃ શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો છે : (૧) (:) પમાને ત્યા ! આથી, આ પહેલાંના શ્લોકોમાં નિરૂપિત વાતોને લક્ષમાં રાખીને, તું તારું અભિમાન છોડી દે. ક્યાં અભિમાનને છોડવાનું ૫૪૨ | વિવેચૂડામણિ Page #548 -------------------------------------------------------------------------- ________________ છે? -ગોત્ર-નામ-રૂપ- (મના ત્યા) | કુળ, ગોત્ર, નામ, રૂપનાં આશ્રયે રહેલાં અભિમાનને ત્યજી દે. આ કુળ, ગોત્ર વગેરે કેવાં છે? માર્કશવ- તેવું I - એટલે તાજાં, હમણાં જ મરણ પામેલાં; આવાં મડદાં જેવા સ્થૂળ શરીરનાં આધારે રહેલાં. (૨) gsrઉસ્વરૂપ: ભવ | સુહ એટલે આનંદ; અખંડ-આનંદસ્વરૂપવાળો તું થા. આવો થતાં પહેલાં શું કરવાનું છે? ચણવા – છોડી દઈને, ત્યજીને. શું છોડવાનું છે? લિંકાસ્થ રૃતાતીન ધન : (ચાર) I f એટલે લિંગ-શરીર, સૂક્ષ્મ-શરીર; સૂક્ષ્મ શરીરના કર્તુત્વ-ભોક્નત્વ વગેરે ધર્મોને પણ (છોડીને). (૨૯૮) અનુવાદ : (આથી) તાજાં મડદાં જેવાં આ સ્થૂળ શરીરના આશ્રયે (આધારે) રહેલાં કુળ, ગોત્ર, નામ અને રૂપ વિશેનાં અભિમાનને તું છોડી દે. વળી, સૂક્ષ્મ શરીરમાં આરોપાયેલા કર્તુત્વ-ભોસ્તૃત્વ વગેરે ધર્મોને પણ ત્યજી દઈને, અખંડઆનંદ-સ્વરૂપવાળો તું બની રહે. (૨૯૮) ટિપ્પણઃ અહંકારનાં સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી, એ નિરૂપણમાંની ચર્ચાને લક્ષમાં રાખીને, શ્રીસદ્ગુરુએ, શિષ્યને, ગયા શ્લોકમાં, શાંતિ પામવાનો અનુરોધ કર્યો હતો; એ જ પ્રમાણે, અહીં, આ શ્લોકમાં, તેને અખંડ-આનંદ-સ્વરૂપ બની રહેવાનું સૂચવ્યું છે. પરંતુ જેમ શાંતિ-પ્રાપ્તિ સાવ સુલભ નથી એમ જ, અખંડ આનંદ-સ્વરૂપ બની જવાનું પણ કાંઈ ડાબા-હાથનો ખેલ' નથી ! આવાં સદ્ભાગ્યની પ્રાપ્તિ પહેલાં પણ, એના માટે સારો એવો ભોગ આપવાનો રહે છે : આ બંને શ્લોકોમાં, ગુરુજીએ, શિષ્યને, શાંતિ અને અખંડ આનંદ જેવી અમૂલ્ય પરિસ્થિતિની પ્રાપ્તિ માટે, એવી જ, છોડવી-અઘરી એવી, પરિસ્થિતિઓનો ત્યાગ કરવા સૂચવ્યું છે, એ હકીકત મનુષ્ય-જીવનના એક અફર-અટલ નિયમ પ્રત્યે આપણું સહનું ધ્યાન ખેંચે છે : અને એ નિયમ એટલે આ ઃ કશું ત્યજ્યા વિના અન્ય કશું પ્રાપ્ત થઈ શકતું નથી. ટૂંકમાં, દરેક પ્રાપ્તિ માટે એનું મૂલ્ય ચૂકવવું તે અનિવાર્ય છે, જીવનમાં કશું મફત કે નિઃશુલ્ક મળતું નથી અને અહીં તો, પરમ શાંતિ અને અખંડ આનંદ જેવી દુર્લભ સ્થિતિને મેળવવાની વાત છે, એટલે એની કિંમત પણ એટલી જ ભારે-મોટી હોય ને ! શરીર-ઈન્દ્રિયો-અહંકાર વગેરે આત્મા નથી, પરંતુ “અનાત્મા’ છે; એટલે પરમાત્માનાં નામ સાથે સંકળાયેલા અખંડ “આનંદને પ્રાપ્ત કરવો હોય તો, સ્કૂલ શરીર સાથે સંકળાયેલાં નામ-રૂપ-કુળ-ગોત્ર વગેરેનાં અને સૂક્ષ્મ શરીરમાં વિવેચૂડામણિ / ૫૪૩ Page #549 -------------------------------------------------------------------------- ________________ આરોપાયેલાં “હું કર્તા છું, હું ભોક્તા છું”, – એવા ધર્મોને તો છોડવા જ પડે. અને આ “ત્યાગ અને પ્રાપ્તિ, – એ બંને વસ્તુઓને પરસ્પર સામ-સામે મૂકીએ તો તરત જ ખ્યાલ આવી જાય કે ‘ત્યાગ” કેવી ક્ષુદ્ર-શુલ્લક-સસ્તી ચીજોનો છે અને પ્રાપ્તિ કેવી મહત્ત્વની-મૂલ્યવાન સ્થિતિની છે ! સંસાર-વ્યવહારનાં કળણમાં ગળકાં ખાતાં અજ્ઞાનીઓ સિવાય, આ “વિનિમય’(Exchange)ને કોઈ “ખોટનો સોદો’ કહી શકે નહીં ! સાચાં જીવનમૂલ્યોને ન સમજી શકે એવા, આવા, બુદ્ધિહીનોને અનુલક્ષીને જ, આચાર્યશ્રીએ, સ્થૂળ શરીર માટે, ‘તાજાં શબ” (માર્કશવ) જેવો શબ્દ પ્રયોજ્યો છે, એમાં કેવું અને કેટલું બધું ઔચિત્ય છે ! અને જીવતાં શરીર માટે આવું સામ્ય તો, સંસારને અતિક્રમીને, એની પેલી પારનાં શાશ્વત અસ્તિત્વનું દર્શન કરી શકનાર, આચાર્યશ્રીને જ સૂઝે ! અને આત્માનાં “અખંડ આનંદની અનુભૂતિના આસ્વાદને પણ, તેમના સિવાય બીજું કોણ, પારખી શકે ? શ્લોકનો છંદ ઉપજાતિ (૨૯૮) ૨૯૯ सन्त्यन्ये प्रतिबन्धाः पुंसः संसारहेतवो दृष्टाः । तेषामेकं मूलं प्रथमविकारो भवत्यहंकारः ॥ २९९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સત્ત્વજે પ્રતિબન્ધાઃ પુંસ સંસારહેતવો દષ્ટા તેષામેકં મૂલ પ્રથમવિકારો ભવત્યહંકારઃ | ર૯૯ . ' શ્લોકનો ગદ્ય અન્વય : પુસ: સંસારહેત: પ્રતિબન્ધાઃ વૃષ્ટી: સત્ત, (7િ) તેષાં પર્વ મૂર્વ પ્રથવા : મદાર: મતિ ર૦૦ || શબ્દાર્થ : આ શ્લોકમાં, એકબીજા પર આધાર રાખતાં, બે વાક્યો આ પ્રમાણે છે : (૧) j: સંસારહેતા અને પ્રતિવશ્વા: ડૂ: સત્તિ / પ્રતિબ્ધ એટલે વિપ્ન, નડતર, અંતરાય. : - મનુષ્યને, એટલે કે જીવને, જીવાત્માને મનુષ્યને સંસારનાં કારણરૂપ બીજાં (અનેક) વિનો જોવામાં આવ્યાં છે, નજરે પડ્યાં છે; અને (૨) (વુિં) તેષાં પર્વ મૂર્વ પ્રથમવાર अहंकारः भवति । प्रथमविकारः एकं मूलं परंतु ते बघांनु मात्र भूण કારણ “અહંકાર'-નામનો વિકાર છે. (૨૯૯). અનુવાદ : મનુષ્ય માટે સંસારનાં કારણરૂપ બીજાં (અનેક) નડતરો જોવામાં આવ્યાં છે; પરંતુ) તે સર્વનું એકમાત્ર મૂળ(કારણ), પ્રથમ-વિકાર જેવો “અહંકાર' છે. (૨૯૯) ૫૪૪ | વિવેકચૂડામણિ Page #550 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : છેલ્લા થોડા શ્લોકોથી જેનાં સ્વરૂપની ચર્ચા ચાલી રહી છે, તે અહંકાર'નાં એક અત્યંત જોખમકારક પાસાં તરફ શ્રીસદ્ગુરુ શિષ્યનું અહીં ધ્યાન ખેંચે છે. જીવ સંસારમાં જન્મે છે અને સંસાર તેને એક બંધનરૂપે વળગે છે, એનાં અનેક વિવિધ કારણો છે, અને આવાં બધાં અંતરાયોની ચર્ચા, શાસ્ત્રોમાં તથા દર્શનોમાં, સવિસ્તર, કરવામાં આવી છે. ટૂંકમાં, જેમનાં મન અને મનશ્વયુ ખુલ્લાં છે એવા જ્ઞાનીઓ તો, આ વાત જુએ છે અને જાણે છે (ટૂ:). પરંતુ તે સહુ એક બાબત વિશે એકમત (Unanimous) છે, અને તે એ કે બધાં કારણોનું એકમાત્ર મૂળ કારણ ( મૂત્રે પ્રથમવ:) “અહંકાર' છે. અહંકાર' માટે આવા અભિપ્રાયનું કારણ એ છે કે તે માયાનું સૌપ્રથમ કાર્ય છે : ઇન્દ્રિયોનાં કર્મો, હકીકતમાં, સાચાં કર્મો નથી, પરંતુ અજ્ઞાનને કારણે જીવાત્મા, દેહ-ઈન્દ્રિયો-મન-પ્રાણ વગેરે “અનાત્મા' જેવાં તત્ત્વોમાં આસક્ત બનીને તેમના પ્રત્યે “અહં' “મમ'-ભાવ સેવે છે, પોતાને એ કર્મોનો “કર્તા સમજે છે, એટલે એ જ કર્મોના ભોક્તા તરીકે તેને વારંવાર જન્મવું પડે છે અને કર્તુત્વભોīત્વનું આ ચક્ર જ્યાં સુધી ચાલ્યા કરે ત્યાંસુધી, આવો મનુષ્ય (પુલ:) માયાનાં મૂળ અને સૌપ્રથમ કાર્ય જેવા આ “અહંકારના સકંજામાંથી છૂટી શક્તો નથી. આમ, અજ્ઞાન-અહંકાર’–સંસારનું એક અવિરત વિષ-ચક્ર (Vicious Circle) મનુષ્ય માટે ચાલ્યા કરે છે. શ્લોકનો છંદ : ગીતિ. (ર૯૯) ૩OO यावत् स्यात् स्वस्य सम्बन्धोऽहंकारेण दुरात्मना । तावन्न लेशमात्रापि मुक्तिवार्ता विलक्षणा ॥ ३०० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : થાવત્ સ્યાત્ સ્વસ્ય સમ્બન્ધોડહંકારેણ દુરાત્મના ! તાવશ લેશમાત્રાપિ મુકિતવાર્તા વિલક્ષણા || ૩૦૦ || શ્લોકનો ગદ્ય અન્વય : યાવત્ (મનુષ્ય, ગીવાત્મન:) સુરાત્મના अहंकारेण सम्बन्धः स्यात्, तावत् विलक्षणा मुक्तिवार्ता लेशमात्रा अपि न અતિ | રૂ૦૦ શબ્દાર્થ : વાવ-તાંવત્ ! એટલે “જ્યાંસુધી ત્યાં સુધી”, એવી વાક્યરચના અહીં છે : “જ્યાં સુધી શું હોય? થાવત્ સ્વસ્થ (મનુષ્ય), નીવાત્મ:) દુરાત્મના મહંwારે સખ્તબ્ધ થાત્ | જ્યાંસુધી “દુષ્ટ (કુાત્મના) એવા “અહંકાર' સાથે ફર્મા - ૩૫ વિવેકચૂડામણિ | ૫૪૫ Page #551 -------------------------------------------------------------------------- ________________ જીવાત્માને પોતાને સંબંધ (ચાલુ) હોય - ‘ત્યાંસુધી' શું હોય ? તાવત્ વિજ્ઞક્ષળા મુષ્ઠિવાર્તા લેશમાત્રા અપિ ન અસ્તિ । મુત્તિ એટલે (મોક્ષ) અને (વાર્તા) એટલે વાત, સ્થિતિ, વિચારણા, વિભાવના. વિજ્ઞક્ષળા એટલે વિરલ, નિરાળી, વિશિષ્ટ, નોખી-અનોખી. ત્યાંસુધી, મુક્તિ જેવી નિરાળી મુક્તિની જરા પણ આશા ન રાખી શકાય. (૩૦૦) અનુવાદ : જ્યાંસુધી (મનુષ્યનો) પોતાનો, દુષ્ટ (એવા) ‘અહંકાર’ સાથે સંબંધ હોય, ત્યાંસુધી મોક્ષ જેવી વિશિષ્ટ સ્થિતિની લેશમાત્ર પણ શક્યતા Hell. (300) ટિપ્પણ એક મહા-‘અનર્થ'(Great Evil) તરીકે, ‘અહંકાર’નાં અનુસંધાનમાં, જે વાત ગયા-છેલ્લા શ્લોકનાં ટિપ્પણમાં કહેવામાં આવી છે, તે જ વાત, અહીં ગ્રંથકારે શ્લોકના મુખ્ય માધ્યમ દ્વારા કહી છે. આ વાત સવિશેષ ધ્યાનપાત્ર એટલા માટે બની રહે છે કે ‘અહંકાર' માટે ‘દુરાત્મા’ જેવું સમુચિત છતાં અંતિમ-કક્ષા(Extreme)નું વિશેષણ પ્રયોજતાં પણ ગ્રંથકાર અચકાયા નથી ! અને એ જ રીતે, ‘જ્યાંસુધી-ત્યાંસુધી' (યાવત્-તાવત) જેવી અત્યંત સચોટ વાક્ય-રચનાના પ્રયોગ દ્વારા, ‘અહંકાર' સાથેના જીવાત્માના સંબંધનાં સુનિશ્ચિત દુષ્પરિણામ વિશે ગ્રંથકાર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દે છે. અંગ્રેજી કહેવત, – A man is known by the company the keeps" તો પ્રમાણમાં હળવી કહેવાય, કારણ કે પોતાનાં સંબંધ-સોબતને કારણે (અથવા ‘પરિણામે’) માણસ, માત્ર ‘ઓળખાય' છે. પરંતુ અહીં આ ‘દુષ્ટ' ‘સોબત (સમ્બન્ધઃ)' તો મનુષ્યનાં જીવન-મરણનો સવાલ બની જાય છે ! સજ્જન પણ જો દુર્જનના સંબંધમાં ચાલુ રહે તો, દુર્જન તો કદી સુધરે નહીં, પરંતુ સજ્જન તો જરૂર બગડે ! અને અહીં, ‘અહંકાર’ જેવા દુર્જન સાથેનો સંબંધ તો, મનુષ્ય માટે, એટલો બધો ખતરનાક એ અર્થમાં છે કે તે એની એક જ જિંદગીનો ભોગ નથી લેતો, પરંતુ જ્યાંસુધી આ ‘દુષ્ટ' સંબંધનો ‘વળગાડ’ ચાલુ રહે ત્યાંસુધી, એની અનેક જન્મોની પરંપરા પર એનો દુષ્પ્રભાવ ચાલુ રહે. સાધક પોતાની મોક્ષ-પ્રાપ્તિ-સાધનામાં ગમે તેટલો સંનિષ્ઠ હોય, પરંતુ જ્યાંસુધી ‘અહંકાર’ સાથેનો એનો સંબંધ ચાલુ રહે ત્યાંસુધી, આચાર્યશ્રીના પોતાના જ શબ્દોમાં, એનું પુનરપિ નનનં, પુનરપિ મળમ્ ।-નું દુશ્ચક્ર સતત, અણ-અટક્યું, ચાલુ જ રહેવાનું ! મોક્ષપ્રાપ્તિનું એનું જીવનધ્યેય કદી પણ ફળીભૂત નહીં જ થવાનું ! સરળ છતાં સચોટ શબ્દોમાં, આચાર્યશ્રીએ, ‘અહંકાર’ સાથેના સંબંધનું સુનિશ્ચિત અશુભ-અમંગલ ભાવિ અહીં ભાખી દીધું છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૦૦) ૫૪૬ / વિવેચૂડામણિ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ अहंकारग्रहान्मुक्तः स्वरूपमुपपद्यते । મિત્રઃ પૂઈઃ સલાનઃ સ્વયંઘમ: રૂ૦શા શ્લોકનો ગુજરાતી પાઠ : અહંકારગ્રહાભુતઃ સ્વરૂપમુખપદ્યતે | ચંદ્રવવિમલઃ પૂર્ણ સદાનન્દઃ સ્વયંપ્રભઃ ૩૦૧ શ્લોકનો ગદ્ય અન્વય : માંહાત્ મુp: (નીવાત્મા), વવદ્ વિમ:, પૂ, તા-માનન્દ, स्वयंप्रभः, स्वरूपं उपपद्यते ॥३०१॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય (નીવાત્મ) સ્વરૂપ ઉપપદ્યતે | આત્મા અથવા જીવાત્મા, પોતાનાં મૂળ, અસલીરૂપને પામે છે, પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મા માટે આવું ક્યારે બને? (યદા :) અદંપ્રદાત્ મુp: (મતિ તા વ) પ્રદ નવ ગ્રહોમાંનો એક, અહીં રાહુ-નામનો ગ્રહ; “અહંકાર-રૂપી (રાહુ-નામના) ગ્રહના પાશમાંથી જ્યારે મુક્ત બને ત્યારે જ અને “ચંદ્રની જેમ' (વન્દ્રવ) આવું બને ત્યારે, એ જ. આત્મા, નિર્મળ, પૂર્ણ, સદા-આનંદ-સ્વરૂપ (સા-માનવં), અને પોતાનાં મૂળ પ્રકાશવાળો બનીને (સ્વયંગમ:) પોતાનાં અસલી સ્વરૂપ(સ્વરૂપ)ને પ્રાપ્ત થાય છે. (૩૦૧) , અનુવાદ : અહંકારરૂપી (રાહુ-નામના)ગ્રહ(નાપાશ)માંથી મુક્ત થયેલો (જીવાત્મા), ચંદ્રની જેમ, પૂર્ણ, સદા-આનંદ-સ્વરૂપ, નિર્મળ અને સ્વયંપ્રકાશ બનીને, પોતાનાં મૂળ રૂપ(પરમાત્મા)ને પામે છે. (૩૦૧) ટિપ્પણ : જીવાત્માને, પોતાનાં મૂળભૂત સ્વરૂપ એવા પરમાત્માને પામવામાં જે મુશ્કેલી નડે છે, તેને પ્રતીતિજનક રીતે સમજાવવા માટે, આચાર્યશ્રીએ, અહીં, સંપૂર્ણરીતે સમુચિત એવો “રૂપક(Metaphor)-અલંકાર પ્રયોજ્યો છે. પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ થાય છે, તે પહેલાં, એનો મૂળ સ્વકીય પ્રકાશ, વિવેકચૂડામણિ | ૫૪૭ Page #553 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ અને નિર્મળ સ્વરૂપે, શોભી રહ્યો હોય છે અને સર્વજનોને આનંદ આપી રહ્યો હોય છે; પરંતુ ત્યાં જ રાહુ-નામનો ગ્રહ તેને પકડે છે (તેનું ગ્રહણ થાય છે), એના પાશમાં તે ગ્રસ્ત બની જાય છે અને પોતાનાં મૂળ પ્રકાશથી વંચિત થાય છે. આવો ચંદ્ર, ફરી, પોતાનાં અસલી (Original) તેજ વડે, પ્રકાશીને, પોતાનાં ભૂતપૂર્વ સ્વરૂપને ત્યારે જ પ્રાપ્ત કરી શકે, જ્યારે તે રાહુની પકડમાંથી મુક્ત થાય ત્યારે જ, એટલે કે “ચંદ્રગ્રહણનો અંત આવે ત્યારે જ. બસ, એવું જ જીવાત્માનું છે : તે પરમાત્મ-સ્વરૂપ જ હતો, એનાં તે, મૂળ, દિવ્ય, ઈશ્વરીય પ્રકાશથી જ શોભતો હતો, પરંતુ તેનાં દુર્ભાગ્યે, તે અહંકાર-રૂપી રાહુ-ગ્રહના સકંજામાં આવી ગયો અને પોતાનું મૂળ-સ્વરૂપગત-તેજ ગુમાવી બેઠો ! અહંકાર-રાહુનાં આવરણ-આચ્છાદનનાં પરિણામે, તે, “અહંભાવ અને “મમ'-ભાવના અંધકારમાં ફસાઈને અશુદ્ધ, મળ-યુક્ત અને મલિન બની જાય છે, કર્તા-ભોક્તાસ્વરૂપની અનિચ્છનીય સભાનતાથી દૂષિત થઈ જાય છે અને પરમાત્મ-સાક્ષાત્કારનાં પોતાનાં જીવનધ્યેયને પામ્યા વિના, સંસારમાં જ અટવાતો-ભટકતો રહે છે. પરંતુ એને બુદ્ધિ સૂઝે છે, સરુને શરણે જાય છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, જેના પરિણામે તે “અહંકારમાંથી મુક્ત થાય છે અને અંતે પોતાનાં પૂર્ણ, નિર્મળ, નિત્ય-આનંદ-પ્રદ અને પરમાત્મ-સ્વરૂપે ઝળહળી રહે છે !' શ્લોકમાંનો “રૂપક અલંકાર એવો ઔચિત્યપૂર્ણ છે કે આચાર્યશ્રી અહીં તત્ત્વચિંતક ઉપરાંત, સ્વયં-પ્રેરિત કવિ પણ બની રહે છે ! શ્લોકનો છંદ અનુષ્ટ્રપ (૩૦૧) ૩૦૨ यो वा पुरे सोऽहमिति प्रतीतो बुद्धया विक्लृप्तस्तमसाऽतिमूढ्या । तस्यैव निःशेषतया विनाशे ब्रह्मात्मभावः प्रतिबन्धशून्यः ॥३०२॥ શ્લોકનો ગુજરાતી પાઠ: યો વા પુરે સોડહમિતિ પ્રતીતો બુદ્ધયા વિલુપ્તસ્તમસાડતિમૂલ્યા! તસ્ય નિઃશેષતયા વિનાશે - બ્રહ્માત્મભાવઃ પ્રતિબન્ધશૂન્યઃ ૩૦રી. પ૪૮ | વિવેકચૂડામણિ Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : तमसा अनिमूढ्या बुद्ध्या विक्लृप्तः पुरे यः वा 'सः अहं' इति प्रतीतः, तस्य (अहंकारस्य) एव निःशेषतया विनाशे, (जीवात्मा) ब्रह्मात्मभावः પ્રતિવર્ધશૂ: (મતિ) રૂ૦રા શબ્દાર્થ : મુખ્ય વાક્ય: તસ્ય (ગાંવરી, શાનJ) પર્વ નિ:શેષતયા વિનાશ (નીવાત્મા) પ્રતિબન્ધશૂન્ય: વૃધ્યાત્મમાવ: (મતિ) . પ્રતિવર્ધશૂન્ય: એટલે કોઈ પણ પ્રકારનાં વિઘ્ન વિનાનો બનીને, કશીયે આડખીલી વગરનો થઈને; બ્રહ્માત્મમાવ: (મતિ)- જીવાત્મા, બ્રહ્માત્મભાવની પ્રાપ્તિ કરે છે, એ ભાવને પામે છે, એ સ્વરૂપે પ્રગટ થાય છે. આવું ક્યારે શક્ય બને છે? નિ:શેષતા એટલે, કશી પણ શેષ ન રહે, એવી સંપૂર્ણરીતે, સમૂલ, સમૂળગો, સર્વથા તે(અહંકાર)નો સમૂળગો વિનાશ થાય ત્યારે જ. તે અહંકાર કેવો છે? બે વિશેષણો આ પ્રમાણે : (૧) તમલી અતિમૂલ્ય વૃદ્ધયા વિનૃત: | વિસ્તૃત: એટલે, જેની કલ્પના થઈ છે તેવો, કલ્પિત (અહંકાર); આવી કલ્પના શાથી થઈ ? વૃદ્ધયા | બુદ્ધિ વડે; કેવી બુદ્ધિ ? તમસી તિમૂલ્યાં ! તમસા એટલે, અંધકાર જેવાં અજ્ઞાનને કારણે અત્યંત મૂઢ થઈ ગયેલી બુદ્ધિ વડે : અજ્ઞાન વડે અત્યંત મૂઢ થઈ ગયેલી બુદ્ધિને કારણે કલ્પિત, અહંકાર; અને (૨) પુરે ‘સ: માં ડૂત પ્રતીતઃ | પુરે એટલે શરીરમાં; તે શરીરમાં, તેની બાબતમાં, તે (શરીર)માં જે છે, “તે જ હું છું !', એવી પ્રતીતિ પામેલો, અહંકાર; “તે (શરીર) જ હું છું', - એવી મિથ્યા પ્રતીતિ જે પામ્યો છે, તેવો અહંકાર. (૩૦૨) અનુવાદ : અજ્ઞાનથી અત્યંત મૂઢ બની ગયેલી બુદ્ધિ વડે (માત્ર) કલ્પિત અને આ શરીરમાં, “તે (શરીર) જ હું છું', એવી પ્રતીતિ જે પામ્યો છે, તેવા અહંકારનો જ સંપૂર્ણ વિનાશ થવાનાં પરિણામે, કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિનાનો બ્રહ્માત્મભાવ(જીવાત્મા)ને પ્રાપ્ત થાય છે. (૩૦૨) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકની જેમ અહીં પણ અહંકારરૂપી મહાવિધ્ધનાં વિનાશનાં મહત્ત્વ પર જ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિનાનો (પ્રતિવર્ધશૂન્ય:) બ્રહ્માત્મભાવ (એટલે કે બ્રહ્મ સાથેનો જીવનો એકત્વભાવ), જીવાત્મા માટેનું પરાકાષ્ટારૂપી (Climax) જે વિવેકચૂડામણિ | ૫૪૯ Page #555 -------------------------------------------------------------------------- ________________ જીવન ધ્યેય છે, ત્યાં પહોંચવા માટેની એક સોપાન-પરંપરા આ શ્લોકમાં સૂચવવામાં આવી છે : આ નિસરણીનું સૌથી છેલ્લું ઊંચું પગથિયું એટલે અહંકાર; પરંતુ આ અહંકાર સાચો નથી હોતો, કલ્પિત જ (વિકૃત) હોય છે; એટલે અહંકારની નીચેનું પગથિયું એટલે કલ્પના-જન્ય પ્રતીતિ, ભ્રમણા : આવી કલ્પનાની નીચેનું પગથિયું છે - અત્યંત મૂઢ થયેલી બુદ્ધિ (તિમૂળ્યા વુલ્ફયા); અને બુદ્ધિને આવી રીતે સંપૂર્ણરીતે મોહિત કરનાર, મૂઢ બનાવનાર, સાવ નીચેનું પગથિયું એટલે અજ્ઞાન, જેનું સ્વરૂપ જ અંધકારમય (તમસ) છે. આમ, બ્રહ્માત્મભાવ-રૂપી સિદ્ધિનાં ઉચ્ચતમ શિખરે પહોંચવાની આડે આવતા પ્રતિબંધનો જે માંચડો ઊભો થયો છે, તે છે અહંકાર; પરંતુ આ અહંકાર કંઈ, એમ ને એમ, વગર-ટેકેથી નથી ઊભો ! એને ઉત્પન્ન કરનાર અને ઉત્પન્ન કરીને ટકાવી રાખનાર નીચેનાં પગથિયાં છે, આ પ્રમાણે : અજ્ઞાન (તમસ), અતિમૂઢ બુદ્ધિ અને “તે શરીર જ હું છું (સ: મદં તિ) એવી મિથ્યા-કલ્પિત પ્રતીતિ. ટૂંકમાં, જીવ-બ્રહ્મ-ઐક્યરૂપી સિદ્ધિમાં આડખીલીરૂપ ભલે “અહંકાર' હોય અને એ અહંકારનો સંપૂર્ણ વિનાશ થાય તો અને ત્યારે જ (તસ્થ નિઃશેષતયા વિનાશ પવ), પરમ અને ચરમ પરાકાષ્ઠાને પામી શકાય - એમ છતાં, એ અહંકારની ઉત્પત્તિનાં મૂળમાં રહેલાં અજ્ઞાન (તમ:), અતિમૂઢ બુદ્ધિ, વિકલ્પના અને દેહાત્મભાવરૂપી મિથ્યાપ્રતીતિ, વગેરે કારણોનો વિનાશ જ, આચાર્યશ્રીને, અહીં, અભિપ્રેત છે, એમાં શંકા નથી : મૂળિયાં જ ન હોય, પછી ડાળી-ડાળખાં રહે જ ક્યાંથી ? - મૂi નાસ્તિ, પુનઃ શાવ: | શ્લોકનો છંદ ઃ ઈન્દ્રવજા (૩૦૨) * ૩૦૩ ब्रह्मानन्दनिधिर्महाबलवताऽहंकारघोराहिना संवेष्ट्यात्मनि रक्ष्यते गुणमयैश्चण्डैस्त्रिभिर्मस्तकैः । विज्ञानाख्यमहासिना द्युतिमता विच्छिद्य शीर्षत्रयं निर्मूल्याऽहिमिमं निधिं सुखकरं धीरोऽनुभोक्तुं क्षमः ॥३०३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: બ્રહ્માનન્દનિધિર્મહાબલવતાડહંકારઘોરાહિના સંવેશ્યાત્મનિ રક્ષ્યતે ગુણમયેૐૐસ્ત્રિભિર્મસ્તકેઃ | ૫૫૦ | વિવેકચૂડામણિ Page #556 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનાવમહાશિના ઘુતિમતા વિચ્છિદ્ય શીર્ષત્રય નિર્મૂલ્યા:હિમિમં નિધિ સુખકર ધીરોડનુભોકતું ક્ષમઃ ૩૦૩ શ્લોકનો ગદ્ય અન્વય : __ ब्रह्मानन्दनिधिः, महाबलवता अहंकार-घोर-अहिना, त्रिभिः चण्डैः गुणमयैः मस्तकैः, आत्मनि संवेष्ट्य रक्ष्यते । (कश्चित्) धीरः, द्युतिमता विज्ञान-आख्यमहा-असिना शीर्षत्रयं विच्छिद्य, इमं अहिं निर्मूल्य, सुखकरं निधि अनुभोक्तुं ક્ષમ: (મવતિ) રૂરૂા. શબ્દાર્થ : શ્લોકની પહેલી બે પંક્તિઓમાં અને છેલ્લી બે પંક્તિઓમાં – એમ, બે લાંબાં સ્વતંત્ર વાક્યો, આ પ્રમાણે છે : (૧) બ્રહ્માનનિધિઃ માત્મનિ રસ્યતે નિધિ એટલે ખજાનો, ભંડાર, ધનસમૂહ; બ્રહ્માનંદરૂપી ધનભંડારને અંતઃકરણમાં રાખ્યો છે. કોણે રાખ્યો છે ? મહર્નિવતા. માં -ધોર-હિના | દિ એટલે સર્પ, અહંકાર-રૂપી મહાબળવાન અને ભયંકર (થોર) સર્ષે; આ સર્ષે પેલા નિધિને, કેવી રીતે, શાના વડે, ત્યાં ગોંધી-સંતાડીને રાખ્યો છે? ત્રિપિટ કર્તવૈઃ સંવે | પોતાનાં ત્રણ મસ્તકો વડે લપેટીને (સંવેર્ય); એ મસ્તકો કેવાં છે ? વર્તે. અને ગુણમઃ | પ્રચંડ-ઉગ્ર અને સત્ત્વ-રજ-તમસ એ) ત્રણ ગુણ-રૂપઃ આ પ્રમાણે, અહંકાર-રૂપી સર્ષે, પોતાનાં ત્રણ પ્રચંડ મસ્તકો વડે, પેલા નિધિને, અંતઃકરણમાં, લપેટીને ગોંધી રાખ્યો છે. (૨) (શ્ચત) ધીર: રૂમ નિધિ અનુમોડું ક્ષમા (મતિ) / પેલા ખજાનાને ભોગવવાને કોણ શક્તિમાન થાય છે ? - કોઈક વિવેકબુદ્ધિવાળો મનુષ્ય (ધી.); ખજાનો કેવો છે? સુવર – સુખકારક, સુખપ્રદ; સક્ષમ, શક્તિમાન, સમર્થક ક્યારે અને કેવી રીતે ભોગવવા (અનુમોડું) સક્ષમ બને છે (મતિ) ? રૂમ હિં નિર્મુલ્ય ! નિર્મુલ્ય – આ સર્પને મારી નાખીને, હણીને; શાના વડે? માસિના | મસિ એટલે ખગ, તલવાર; તલવાર કઈ અને કેવી છે ? વિજ્ઞાનમધ્ય-મરી અને શુતિમતા | મોટી, તેજસ્વી ધારવાળી અને વિજ્ઞાન-નામવાળી (મધ્ય). (૩૦૩) અનુવાદ : બ્રહ્માનન્દરૂપી ધનભંડારને, અહંકાર-રૂપી મહાબળવાન અને ભયંકર સર્ષે, ત્રણ ગુણ-રૂપ પ્રચંડ મસ્તકો વડે અંતઃકરણમાં લપેટીને ગોંધી રાખ્યો છે. (કોઈક) વિવેકચૂડામણિ | ૫૫૧ Page #557 -------------------------------------------------------------------------- ________________ વિવેકબુદ્ધિવાળો (મનુષ્ય) જ, ‘વિજ્ઞાન-નામની, તેજસ્વી ધારવાળી, મોટી તલવાર વડે, તેનાં ત્રણ મસ્તકો છેદી નાખીને, તે સર્પને હણીને, (તે) સુખદાયક ખજાનાને ભોગવવા શક્તિમાન થાય છે. (૩૦૩). ટિપ્પણ: આ શ્લોકમાં પણ, મુમુક્ષુ સાધકના બ્રહ્માનંદ-ઉપભોગમાં આડખીલીરૂપ નીવડી રહેલાં અહંકારનાં નિર્મુલનનાં મહત્ત્વને ફરી એક વાર અધોરેખાંકિત (under-line) કરવામાં આવ્યું છે અને તેના માટે આચાર્યશ્રીએ, એક અર્થ-પ્રતિપાદક અને સાંગસળંગ-સંપૂર્ણ “રૂપક-અલંકાર પ્રયોજયો છે. એક અતિમૂલ્યવાન મહા-ધનભંડારને (નિધ) કોઈક ભયંકર સર્પ (દિન) એક સ્થળે, પોતાની પ્રચંડ ફેણ વડે (મસ્ત) લપેટીને ગોંધી રાખ્યો છે (સંવેર્યો રસ્યતે)આ ખજાનાને ભોગવવા ઇચ્છતો મનુષ્ય ક્યારે અને કેવી રીતે સક્ષમ થાય (અનુમોડું ક્ષમ:) ? આ સવાલનો જવાબ, રૂપક-અલંકારનાં માધ્યમમાં આ રીતે આપવામાં આવ્યો છે : સુખદાયક ખજાનો (સુવર: નિધ:) એટલે બ્રહ્મસાક્ષાત્કારમાંથી પ્રાપ્ત થતો આનંદ (બ્રહ્માનન્દ). એને અંતઃકરણમાં (માત્મનિ), પોતાનાં સત્ત્વ-રજસૂ-તમસ્ એ ત્રણ ગુણોરૂપી ઉગ્ર મસ્તકો વડે લપેટીને વીંટાળીને ગોંધી રાખનાર છે, અહંકારરૂપી મહાભયંકર સર્પ. ખજાનો મેળવવા ઇચ્છતા મનુષ્ય આ સર્પને હણવો જ રહ્યો (નિર્મૂલ્ય). આવું, નિર્મુલન તો શ્રુતિમાંથી નિષ્પન્ન થતા “આત્મજ્ઞાન' નામની તેજસ્વી તલવાર જ કરી શકે – (વિજ્ઞાન-માધ્ય-શુતિમતા મહી-સિતા). પરંતુ પેલા સર્વે, પોતાનાં ત્રિગુણાત્મક ઉગ્ર મસ્તકો વડે વીંટાળીને ખજાનાને સંતાડી રાખ્યો છે અને પોતે રાતદિવસ એની ચોકી કરી રહ્યો છે; એટલે આમાં તો વિવેકબુદ્ધિસંપન્ન કોઈક વિરલા ધીરપુરુષનું જ કામ ! તેણે પોતાનાં પેલાં, તેજસ્વી ધારવાળાં ખગ વડે, સૌપ્રથમ તો, સર્પનાં ત્રણ મસ્તકોને છેદી નાખવાનાં રહે (શીર્ષત્રય વિચ્છેદ્ય). અને આ રીતે સર્પને હણવામાં આવે (નિમૂલ્ય) - તો જ પેલા અઢળક અને અવ્યય ખજાનાને તે ભોગવી શકે ! પરંતુ આ તો થયું અલંકારાત્મક નિરૂપણ. સાદી અને સરળ ભાષામાં, આચાર્યશ્રીનું કવયિતવ્ય તો એટલું જ છે કે સાધકે શ્રુતિસાહિત્યનો તલસ્પર્શી સ્વાધ્યાય કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને એનાં દિવ્ય વર્ચસ્વ વડે, સાંખ્ય-દર્શનપ્રબોધિત પ્રકૃતિ-ગત ત્રણ ગુણોના પ્રભાવનો “ વિચ્છેદ' કરી નાખવો જોઈએ. પપર | વિવેકચૂડામણિ Page #558 -------------------------------------------------------------------------- ________________ બસ, આ વિચ્છેદ સાથે જ અહંકારનું નિર્મુલન થઈ જાય અને અહંકાર-રહિત સાધક માટે, પછી તો, બ્રહ્માનન્દનો ઉપભોગ, હસ્તામલકવત સુલભ બની રહે ! સંક્ષેપમાં, ખજાનાને હસ્તગત કરવો હોય તો, એ ખજાનાને ગોંધી રાખનારનો વિનાશ કરવો જ રહ્યો ! “સો વાતની એક જ વાત : મોક્ષાર્થી સાધકે અહંકાર-મુક્ત બનવું જ રહ્યું ! શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (૩૦૩) ૩૦૪ - यावद्वा यत् किंचिद्विषदोषस्फूर्तिरस्ति चेद् देहे । कथमारोग्याय भवेत् तद्वदहन्तापि योगिनो मुक्त्यै ॥३०४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: વાવ વા કિંચિદ્વિષદોષર્તિરસ્તિ | કથમાાગ્યાય ભવેત્ તદ્ગદહત્તાપિ યોગિનો મુત્યે li૩૦૪ શ્લોકનો ગદ્ય અન્વય : થાવત્ વા ય વિદ્ વિષ-તોષ-મૂર્તિઃ પતિ વે, (તાવ) - कथं आरोग्याय भवेत् ? तद्-वत् अहन्ता अपि योगिनः मुक्त्यै (कथं) ભવે ? રૂકા. શબ્દાર્થ : શ્લોકમાં બે ક્રિયાઓ વચ્ચે “જ્યાં સુધી-ત્યાં સુધી જેવા શબ્દો પ્રયોજીને, એક ક્રિયા શક્ય બને, તો જ બીજી ક્રિયા શક્ય બને, એવું, એક સરખામણી રજૂ કરીને, પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૧) પહેલી બે ક્રિયાઓ આ પ્રમાણે છે : (અ) વવદ્ વા તેહે વત્ વિવું વિષ-તોષ-મૂતિઃ પ્તિ | તિઃ એટલે અસર રહેવી, અસરનું ચાલુ હોવું. જ્યાં સુધી શરીરમાં વિશ્વના દોષની અસર જરા પણ ચાલુ રહે, ત્યાં સુધી; “ત્યાં સુધી શું? (બ) તીવત્ ગારોળ્યાય થં ભવેત્ ? મારોય એટલે તંદુરસ્તી, નીરોગિતા, સ્વાથ્ય (Health); ત્યાં સુધી આરોગ્ય કેવી રીતે શક્ય બને ? એ જ રીતે (તત્ વત) (૨) બે ક્રિયાઓ : (અ) યવિદ્ માંતા પિ (ાન: મલિ અત્પત્રિય તિ), યોગીનાં મનમાં અલ્પમાત્રામાં પણ અહંકાર - વિવેકચૂડામણિ | પ૫૩ Page #559 -------------------------------------------------------------------------- ________________ રહી જાય, ત્યાં સુધી; અહંતા એટલે ‘અહં’-ભાવ અહં-પણું, અહંકાર, ‘ત્યાં સુધી’ શું ? (બ) તાવણ્ યોગિન: મુખ્ત્ય (થૅ મવેત્ ?) ત્યાં સુધી યોગીની મુક્તિ કેવી રીતે શક્ય બને ? (૩૦૪) અનુવાદ : જ્યાં સુધી દેહમાં વિષના દોષની અસર ચાલુ હોય ત્યાં સુધી, આરોગ્ય કેવી રીતે શક્ય બને ? તે જ રીતે, (યોગીનાં મનમાં, જરા પણ) અહંકાર જ્યાં સુધી રહી જાય, ત્યાં સુધી, તેની મુક્તિ (નિર્વિઘ્ન કેમ બને) ? (૩૦૪) ટિપ્પણ : મોક્ષપ્રાપ્તિની યાત્રાના માર્ગમાં અહંકાર એ બહુ મોટો અનર્થકારક પ્રતિબંધ (Obstacle) છે, એ હકીકત શિષ્યનાં મનમાં મજબૂત રીતે ઠસાવવા માટે, શ્રીસદ્ગુરુ, છેલ્લા થોડા શ્લોકોમાં, અનેક વિવિધ રીતે, પ્રયાસ કરતા રહ્યા છે, એ અહીં પણ ચાલુ છે. અહંકારનાં જોખમ(Risk)ની ભયાનકતા સૂચવવા માટે, ગુરુજીએ અત્યારસુધીમાં ‘રૂપક’ જેવો અલંકાર યોજીને, અહંકારની સરખામણી રાહુ જેવા વિનાશક ગ્રહ સાથે અને સર્પ જેવા બિહામણાં પ્રાણી સાથે યોજી છે. હવે અહીં એને ઝેર(વિષ)ના સમકક્ષ તરીકે રજૂ કર્યો છે અને એ માટે એક સરસ ‘ઉપમા’, આયુર્વેદનાં કાર્યક્ષેત્રમાંથી આપી છે. કોઈ માણસે, કોઈ પણ કારણસર, ઝેર પીધું હોય તો, એને જીવાડવા માટે વૈઘો-ડૉક્ટરો એને અનેક ઔષધો-દવાઓ આપે; તે છતાં પેલાએ પીધેલાં ઝેરના દોષની અસર જ્યાં સુધી જરા પણ દેહમાં રહી જાય (યાવણ્ યક્ િિવદ્પ વિષ-રોષ-સ્ક્રૂતિઃ અસ્તિ ), ત્યાં સુધી તે સંપૂર્ણરીતે સાજો-તાજો અને તંદુરસ્ત કેવી રીતે થઈ શકે ? (તાવત્ થ આરોગ્યાય મવેત્ ?) મોક્ષપ્રાપ્તિનું પણ આવું જ છે ઃ આમ તો, મોક્ષાર્થી સાધક, સામાન્ય અને સ્વાભાવિક રીતે, અહંકારનાં અનિષ્ટનાં (Evil) સ્વરૂપથી સ-જાગ અને સ-ભાન હોય જ, તે છતાં એક માનવ-સહજ નિર્બળતાને કારણે, કેટલીક વાર, સાધકનાં ચિત્તમાં, પોતાની ત્યાગવૃત્તિ, વૈરાગ્યભાવના, વિદ્વત્તા, યોગી-સંન્યાસી તરીકેની પ્રતિષ્ઠા જેવી, પ્રમાણમાં સારી અને નિરુપદ્રવી બાબતો વિશે, સૂક્ષ્મ અહંકાર, એનો પોતાનો પણ ખ્યાલ ન હોય એ રીતે, અસંપ્રજ્ઞાતપણે (unconsciously) અથવા આવાં એનાં અવચેતન – (Subconscious) મનમાં, અસ્તિત્વ ધરાવતો હોય છે. અહંકારનો આવડો અત્યંત નાનકડો અંશ પણ, એના મોક્ષની પ્રાપ્તિની આડે અવરોધરૂપ બની રહે અને આમ એનું જીવનધ્યેય પરિપૂર્ણ થયા વિનાનું જ રહી જાય ! ૫૫૪ / વિવેકચૂડામણિ Page #560 -------------------------------------------------------------------------- ________________ ઝેર એટલે ઝેર, એનો એક અલ્પતમ અંશ પણ શરીરમાં રહી જવા પામ્યો હોય તો, તંદુરસ્તી પાછી લાવવાના માર્ગમાં, એક બહુ મોટાં વિઘ્ન તરીકે પોતાનો ભાવ ભજવ્યા વિના તે ન રહે ! તે જ રીતે, “હું સંપૂર્ણરીતે અહંકાર-વિનાનો છું', - એવો સાત્વિક “અહંકાર' પણ અંતે તો અહંકાર જ ગણાય ! અને તે પોતાની અનર્થ-લીલા આચાર્યા વિના રહે જ નહીં ! સાધક માટે આવી ચેતવણી (Warning) કેટલીક વાર આવશ્યક બની જતી હોય છે, એ હકીકત ગુરુજીના ખ્યાલ બહાર હોય જ નહીં, એ વાતની અહીં આપણને પ્રતીતિ સાંપડે છે. શ્લોકનો છંદ : ગીતિ (૩૦૪) अहमोऽत्यन्तनिवृत्त्या तत्कृतनानाविकल्पसंहृत्या । प्रत्यक्तत्त्वविवेकादयमहमस्मीति विन्दते तत्त्वम् ॥३०५॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અહમોડત્યન્તનિવૃજ્યા તસ્કૃતનાનાવિકલ્પસંહત્યા | 1. પ્રત્યકતત્ત્વવિવેકાદયમહમસ્મીતિ વિદતે તત્ત્વમ્ l૩૦પી શ્લોકનો ગદ્ય અન્વય : _ अहमः अत्यन्तनिवृत्त्या, तत्कृतनानाविकल्पसंहृत्या, प्रत्यक्तत्त्वविवेकात्, ‘યં મર્દ મણિ' કૃતિ તત્ત્વ (સાંધ:) વિન્દ્રતે રૂા. શબ્દાર્થ : મુખ્ય વાક્યઃ “યં મદં મશ્મિ' તિ તત્ત્વ (સધ) વિન્દતે | કૃતિ – એવો, આ પ્રકારનો; તત્ત્વ એટલે તત્ત્વબોધ, તત્ત્વજ્ઞાન, આત્મતત્ત્વનું જ્ઞાન; માં – આ શુદ્ધ, નિરુપાધિક આત્માઃ “આ શુદ્ધ આત્મા હું છું – એવો આત્મબોધ સાધકને થાય છે. આવો બોધ ક્યારે થાય છે ? આવી ત્રણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે : (૧) અદમ અત્યન્તનિવૃજ્યા મહમ્ (અહંકાર)-એ શબ્દની ષષ્ઠી-વિભક્તિ એકવચનનું રૂપ કદમ:, એટલે અહંકારનું, નિવૃત્તિ એટલે નિવારણ : અહંકારનું સદાને માટે સંપૂર્ણ (અત્યા) નિવારણ થાય ત્યારે; (૨) તસ્કૃતનાનાવિન્યસંહૃત્ય તસ્કૃત - તેમાંથી એટલે કે તે અહંકારમાંથી ઉદ્ભવેલા; નાના અનેક, વિવિધ, જાત-જાતના, વિવેકચૂડામણિ | ૫૫૫ Page #561 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા પ્રકારના; સંસ્ક્રુતિ એટલે સંહરણ, વિનાશ, સમાપ્તિ, શાંત થઈ જવું તે, સમેટાઈ જવું તે; તે(અહંકાર)માંથી ઉત્પન્ન થયેલા અનેક પ્રત્કારના તર્ક-વિતર્કો અને સંકલ્પ-વિકલ્પો શાંત થઈ જાય ત્યારે; અને (૩) પ્રત્ય-તત્ત્વ-વિવેાત્ । અંગત, વ્યક્તિગત આત્માનાં તત્ત્વનો વિવેકજાગ્રત થાય ત્યારે. ‘આ આત્મા હું છું’, આવી પ્રતીતિ સાધકને થાય, તે પહેલાંની આ છે ત્રણ પૂર્વશરતો. (૩૦૫) અનુવાદ : ‘આ અહંકારનું આત્યંતિક નિવારણ થતાં, તે(અહંકાર)માંથી ઉત્પન્ન થયેલા વિવિધ વિકલ્પો સમાપ્ત થઈ જતાં અને પ્રત્યગાત્મ-સ્વરૂપનો વિવેક જાગ્રત થતાં, (શુદ્ધ આત્મા) હું છું', એ પ્રકારનું તત્ત્વજ્ઞાન (સાધકને) થાય છે. (૩૦૫) ટિપ્પણ : - - - સામવેદનાં મહાવાક્ય તત્ત્વમસિ I(તત્ત્નું અસિ । ‘તે તું છે.’)માંથી પ્રતીત થતું તત્ત્વજ્ઞાન એટલે જીવાત્મા-પરમાત્માનું એકત્વ. ‘આ નિરુપાષિક વિશુદ્ધ આત્મા હું છું' અયં અહં અશ્મિ કૃતિ । એ પ્રકારનું તત્ત્વજ્ઞાન (તત્ત્વ) સાધક પામે, તે પહેલાંની પશ્ચાદ્ભૂમિ(Back-ground)ની અહીં ચર્ચા કરવામાં આવી છે અને એમાં પણ અહંકારનાં સદાને માટે, સંપૂર્ણ અને આત્યન્તિક નિવારણને અગ્રક્રમ(Priority) આપવામાં આવ્યું છે, તે સૂચક છે. જીવ-બ્રહ્મની એકતાનો તત્ત્વબોધ સાધકને પ્રાપ્ત થાય તે માટેની જે ત્રણ પૂર્વશરતો અહીં નિરૂપવામાં આવી છે, તે ત્રણેય, એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી, - એ રીતે નિશ્ચિત-ક્રમ-બદ્ધ છે, એટલું જ નહીં પણ એમાંયે સૌપ્રથમ અને સૌથી મહત્ત્વની પૂર્વશરત છે, અહંકારની આત્યંતિક નિવૃત્તિઃ અહંકારનાં અસ્તિત્વનાં પરિણામે, એમાંથી જ ઉદ્ભવેલા અનેક વિવિધ સંકલ્પ-વિકલ્પો સાધકનાં ચિત્તનો કબજો લઈને બેઠા હતા તે સર્વ પણ, અહંકારનું નિર્મૂલન થવાની સાથે જ સમેટાઈ જાય છે (સંહૃત્યા); અને આ બધા તર્ક-વિતર્કો શમી જાય કે તરત જ, સાધકનાં અંતઃકરણમાં પ્રત્યગાત્મ-સ્વરૂપનો વિવેક પ્રગટે છે : આ વિવેકનું પ્રાકટ્ય એટલે જ ‘આ પરમાત્મા હું છું”, - એવો સાધકને પ્રાપ્ત થતો તત્ત્વબોધ ! આવી ઉપલબ્ધિનાં મૂળમાં પણ અહંકારનું સંપૂર્ણ નિવારણ (અહમ: અત્યન્તનિવૃત્તિ:) રહેલું છે, એ જ છે ચાલી રહેલી પ્રસ્તુત ચર્ચાનો તાત્પર્યાર્થ. શ્લોકનો છંદ : ગીતિ (૩૦૫) પપ૬ / વિવેકચૂડામણિ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ अहंकर्तर्यस्मिन्नहमिति मतिं मुञ्च सहसा विकारात्मन्यात्मप्रतिफलजुषि स्वस्थितिमुषि । यदध्यासात् प्राप्ता जनिमृतिजरादुःखबहुला प्रतीचश्चिन्मूर्तेस्तव सुखतनोः संसृतिरियम् ॥३०६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અહંકર્તિયેસ્મિનહમિતિ મતિ મંચ સહસા વિકારાત્મન્યાત્મપ્રતિફલનુષિ સ્વસ્થિતિમુષિ | યદધ્યાસાતું પ્રાપ્તા જનિમૃતિરાદુઃખબહુલા - પ્રતીશ્ચિમૂર્તસ્તવ સુખતનો સંસ્કૃતિરિયમ્ li૩૦૬ll શ્લોકનો ગદ્ય અન્વય : __ विकारात्मनि आत्मप्रतिफलजुषि स्वस्थितिमुषि अस्मिन् अहंकर्तरि, 'अहं'इति मति सहसा मुञ्च, यद्-अध्यासात् प्रतीचः चिन्मूर्तेः सुखतनोः तव जनिકૃતિ-ગરી--રૂર્ય સંસ્કૃતિ: પ્રાપ્તી રૂદ્દા શબ્દાર્થ : મુખ્ય વાક્યઃ “મિન્ મહેંર્તરિ “મહં' - રૂતિ મહિં સહસા મુૐ | મુ - છોડી દે, ત્યજી દે, ત્યાગ કર; ર્તિ - બુદ્ધિને, સમજણને; સહસી - જલદી, તરત, શીઘ, વિના-વિલંબે; અદંર્તરિ - અહંકારમાં; “આ અહંકારમાં હુંપણાની બુદ્ધિને તું તરત જ છોડી દે.” આ અહંકાર કેવો છે? ત્રણ વિશેષણો આ પ્રમાણે : (૧) વિજારાત્મન ! જેનું સ્વરૂપ વિકારનું છે એવો, વિકારાત્મક, વિકારસ્વરૂપ; (૨) માત્મપ્રતિweગુષિ / પ્રતિક્ષત એટલે પ્રતિબિંબ; અને ગુપ (7| - કોઈ પણ સ્વરૂપમાં આનંદ પામતા, રસ લેતા; કોઈ પણ સ્વરૂપમાં જોડાતા, એ જ સ્વરૂપ ધારણ કરતા; - આવા અર્થવાળો આ શબ્દ કોઈ પણ સમાસને અંતે મૂકવામાં આવે છે, - એનું સપ્તમી એકવચનનું રૂપ) – (પ્રતિબિંબ)વાળો, પ્રતિબિંબમાં તાદાત્મવાળો; એટલે કે આત્માનું પ્રતિબિંબ ધરાવતો, એવાં પ્રતિબિંબવાળો; અને (૩) સ્થિતિમુષિ / સ્વ એટલે આત્મા; સ્થિતિ એટલે એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ; મુન્ - એટલે ઢાંકી દેવું, સંતાડી દેવું, છુપાવી દેવું, - આ ધાતુ પરથી બનેલા એ જ શબ્દનું સપ્તમી એકવચનનું રૂપ : આત્માનાં મૂળ અને વાસ્તવિક વિવેકચૂડામણિ | પપ૭ Page #563 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપને ઢાંકી દેનાર, એને આવૃત કરનાર. આવી હું-બુદ્ધિનો જલદી ત્યાગ કરવાની, ગુરુજી, શિષ્યને, શા માટે આજ્ઞા કરે છે? આ સવાલનો જવાબ આ પ્રમાણે : શ્લોકનું બાકીનું વાક્ય જેમાં, અહંકારમાંની આવી હું-પણાંની બુદ્ધિનાં દુષ્પરિણામનું વર્ણન ગુરુજીએ કર્યું છે : મુખ્ય વાક્ય : ય-અધ્યાસાત્ તવ રૂટ્ય સંસ્કૃતિ પ્રાપ્તી ! સંસ્કૃતિઃ એટલે સંસાર, સંસારી જીવન; જે(અહંકાર)માં આત્માનો અધ્યાસ કરવાને લીધે, તને આ સંસાર પ્રાપ્ત થયો છે. કેવો છે આ સંસાર ? નનિ-મૃતિ-નર-ઉં-વહુના | વહન એટલે ભરેલો, પૂર્ણ શાનાથી ભરેલો ? નનિ એટલે જન્મ; મૃતિ એટલે મરણ અને નરી એટલે ઘડપણ; આ ત્રણ દુઃખોથી ભરેલો સંસાર. આવો સંસાર તને (તવી પ્રાપ્ત થયો છે. તે “તું” કેવો ? બે વિશેષણો આ પ્રમાણે : (૧) પ્રતીવટ વિભૂર્તઃ - પ્રત્યગાત્મ-સ્વરૂપ અને જ્ઞાનમૂર્તિ; અને (૨) સુ9તનો | આનંદસ્વરૂપ. પેલા અધ્યાસનું પરિણામ એટલે તારી આવી દયાજનક હાલત ! (૩૦) અનુવાદ : જેમાં (આત્માનો) અધ્યાસ કરવાને લીધે જ, પ્રત્યગાત્મ-સ્વરૂપ, જ્ઞાનમૂર્તિ અને આનંદસ્વરૂપ એવા તને, જન્મ-મરણ-જરા વગેરેનાં દુઃખોથી ભરેલો આ સંસાર પ્રાપ્ત થયો છે તેવી, વિકારાત્મક-આત્માનાં પ્રતિબિંબવાળા અને આત્માનાં વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેનાર એવા આ અહંકારમાંની તારી હુંપણાની બુદ્ધિનો તું સત્વર ત્યાગ કર. (૩૦૬) ટિપ્પણ : આ શ્લોકમાં પણ, અહંકારમાં હું-પણાંની બુદ્ધિ (દંતિ મડિં) સેવનાર, એનો અધ્યાસ કરનાર (ય-ધ્યાસા), મુમુક્ષુ સાધકની સાધના-કારકિર્દીમાં કેવું ખતરનાક પરિણામ આવે છે, તેનો એક વિષમ અને વાસ્તવિક ચિતાર આપવામાં આવ્યો છે. આ ચિતારનાં નિરૂપણમાં આચાર્યશ્રીએ જે શબ્દો પસંદ કર્યા છે, તે પણ, સાધકની, સૂક્ષ્મ અર્થમાં બંધ એવી આંખોને ઊઘાડવાની ફરજ પાડે તેવા (Eyeopener) છે. અહંકારમાં હું-બુદ્ધિ સેવનાર સાધકે ક્યાં પહોંચવું હતું, ને ક્યાં પહોંચી ગયો ! કેવાં સર્વોચ્ચ સ્થાનની પ્રાપ્તિની એનાં અંતઃકરણમાં સદ્ભાવના હતી અને એનું કેવું હીન કોટિનું અધ:પતન થયું ! મનુષ્યજીવનના પરમ અને ચરમ પુરુષાર્થમોક્ષ-અંતર્ગત એવા બ્રહ્મસાક્ષાત્કારની અનુભૂતિની સાત્ત્વિક મનીષા અને જન્મ-જરામૃત્યુ-દુઃખ-સભર એવી તમોમય સંસારગતિ ! ૫૫૮ | વિવેકચૂડામણિ Page #564 -------------------------------------------------------------------------- ________________ આમ તો, અહંકાર એ અનાત્મ-સંબંધનું પરિણામ હોવાથી, ભલે વિકારરૂપ છે – વિરત્મિનિ), તે છતાં તે વાસ્વતમાં તો આત્માનાં પ્રતિબિંબવાળો જ છે (માત્મપ્રતિwerગુષિ), પરંતુ પોતાનાં સ્વરૂપ અને સ્વભાવ પ્રમાણે, તે, તે જ આત્માનાં વાસ્તવિક સ્વરૂપ પર આવરણ કરે છે, (સ્થિતિમુSિ); અને આ જ કારણે, સાધક મુમુક્ષુને એમાં હું-પણાની બુદ્ધિ થાય છે. બસ, આ અધ્યાસ જ, પ્રત્યગાત્મસ્વરૂપ-ચૈતન્યમૂર્તિ-આનંદસ્વરૂપ એવા મોક્ષાર્થી સાધકની સંસારગતિરૂપ અધઃપતનનું કારણ બને છે. આવું દુષ્પરિણામ શિષ્યને ભોગવવું ન પડે તેવા શુભાશયથી, ગુરુજી, તેને અહંકારમાંનાં હુંપણાની દુબુદ્ધિને જલદી છોડી દેવાનો આદેશ આપે છે. આચાર્યશ્રીની કવિપ્રતિભાના ઉન્મેષને કારણે, શ્લોકમાં, અનાયાસસિદ્ધ એવો સુષિ-મુનો, અનુપ્રાસ, કર્ણમંજુલ બની રહે છે. શ્લોકનો છંદ : શિખરિણી (૩૦૬). सदैकरूपस्य चिदात्मनो विभो -रानन्दमूर्तेरनवद्यकीर्तेः नैवान्यथा क्वाप्यविकारिणस्ते વિનામથ્થા મનુષ્ય સંસ્કૃતિઃ રૂ૦૭ લોકનો ગુજરાતી પાઠ: સદેકરૂપસ્ય ચિદાત્મનો વિભો " -રાનન્દમૂર્તેરનવદ્યકીર્તઃ | નૈવાન્યથા ફવાપ્યવિકારિણસ્તે વિનાહમધ્યાસમમુષ્ય સંસ્કૃતિઃ ૩૦૭ શ્લોકનો ગદ્ય અન્વય : सदा एकरूपस्य चित्-आत्मनः विभोः आनन्दमूर्तेः अनवद्यकीर्तेः क्व अपि अविकारिणः ते, अमुष्य, अहम्-अध्यासं विना संसृतिः न (ાત) રૂ૦૭થી શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તે, અમુષ્ય, રમ્-અધ્યાપ્ત વિના અંતિઃ ર વ (ાત) વિવેકચૂડામણિ | પ૫૯ Page #565 -------------------------------------------------------------------------- ________________ તે સંસ્કૃતિ: ન વ (સ્યાત્) । તારા માટે સંસાર ન જ હોઈ શકે. તે એટલે કે “તું” કેવો ? અમુલ્ય – આ(પ્રત્યાગાત્મ-સ્વરૂપ એવો તું, એવા તારો)નો; અö-અધ્યાસ વિના । અહંકારમાં અધ્યાસ વિના; વળી તે (“તું”) કેવો ? ‘તારો', એટલે કે આ(પ્રત્યગાત્મ-સ્વરૂપ)નાં છ વિશેષણો આ પ્રમાણે : (૧) સવા પક્ષ્ય - જે સદાસર્વદા એક જ સ્વરૂપમાં હોય છે, એવો; જેનાં રૂપમાં ક્યારેય કશું પણ પરિવર્તન થતું નથી, એવો; હંમેશાં એક જ રૂપમાં રહેનારો, એવો; (૨) વિત્-આત્મન: । - જ્ઞાન-સ્વરૂપ, જ્ઞાનાત્મા; (૩) વિમો: વ્યાપક; (૪) આનન્દ્રમૂર્ત: - આનન્દમૂર્તિ; જેનું સ્વરૂપ આનંદનું છે, એવો; આનન્દસ્વરૂપ; (૫) અનવદ્યીતે: । અનવદ્ય એટલે નિષ્કલંક, પવિત્ર, વિશુદ્ધ, નિષ્કલંક કીર્તિવાળો; પવિત્ર પ્રતિષ્ઠાવાળો; કલંકરહિત કારકિર્દીવાળો; (૬) વ પિ વારિ । ક્યાંય પણ વિકાર ન પામતો, સદા-સર્વત્ર નિર્વિકાર, અવિકારી. (૩૦૭). અનુવાદ : - સદા-એકરૂપ, જ્ઞાન-સ્વરૂપ, વ્યાપક, આનંદમૂર્તિ, નિષ્કલંક કીર્તિવાળા અને સર્વત્ર-નિર્વિકાર એવા તારા માટે, એટલે કે આવા પ્રત્યગાત્મસ્વરૂપ માટે, અહંકારમાં અધ્યાસ કર્યા વિના, સંસાર ન જ હોઈ શકે. (૩૦૭) ટિપ્પણ : સંસાર-પ્રાપ્તિનો ભય અથવા એવી પ્રાપ્તિની શક્યતા કોના માટે ? એવા સવાલનો જવાબ અહીં આપવામાં આવ્યો છે. શ્રીસદ્ગુરુજી શિષ્યને કહે છે કે “તું તો આત્મસ્વરૂપ છો અને મૂળભૂત આત્મસ્વરૂપે શરીરરહિત છો, તને સંસારનો ભય હોય જ નહીં ! વળી, જે પ્રત્યક્આત્મ-સ્વરૂપ હોય, તે તો હંમેશાં એકરૂપ જ હોય (સવેપસ્ય), અનેકરૂપ તો સંસારીને જ હોય; એ જ રીતે, સંસારની સંભવિતતા તો અજ્ઞાનીને જ હોય, તું તો જ્ઞાનસ્વરૂપ (ખ્રિવાત્મનઃ) છો. માપ કે મર્યાદા પણ સંસારીને જ નડે, તું તો વ્યાપક છો (વિમો:). આનંદ સિવાયના, શોક-દુઃખ-ચિંતા જેવા ભાવોની તકલીફ પણ સંસારીને જ વેઠવાની હોય, જ્યારે તું તો પરમાત્માનાં મૂળ સ્વરૂપમાંના આનંદનો જ અંશ છો, આનંદસ્વરૂપ (ઞાનન્દ્રમૂર્તે:) છો અને આત્મા તો સદા-સર્વદા વિશુદ્ધ હોવાથી, એની કીર્તિને કશું કલંક ન જ હોય (અનવદ્યીã:); અને જે સદા-સતત-નિરંતર નિર્વિકાર છે (વ અપિ અવિદ્યારિળ:), એવા તારે વળી સંસાર-સંબંધ જ શાનો ?” ગુરુજીએ તો, શિષ્ય માટે, આ રીતે, સંસારપ્રાપ્તિની શક્યતા અને ભીતિ પર ૫૬૦ / વિવેકચૂડામણિ Page #566 -------------------------------------------------------------------------- ________________ ‘ચોકડી’ જ મારી દીધી ! પણ શિષ્યને એ નથી સમજાતું કે, “તો પછી, મારા માટે, સંસાર સર્જાયો જ શા કારણે ?” ગુરુજી પાસે, શિષ્યના આ સવાલ માટે, સીધો ને સટ્ટ જવાબ તૈયાર છે : “તેં એક જ ભૂલ કરી છે અને તે છે, - અહંભાવનું સેવન; અનાત્મરૂપ દેહ વગેરેમાં ‘તે હું છું’ – એવા અહંકારની તને ભ્રાંતિ થઈ; આવા અહંકારમાં તેં ‘અધ્યાસ' કર્યો (અ ં-અધ્યાસ); એ જ તારી સંસારપ્રાપ્તિનું કારણ !” ટૂંકમાં, હકીકતમાં, સંસારનાં બંધનોથી મુક્ત રહેવાની પાત્રતા ધરાવતો આત્મા, આવી પાત્રતાથી વંચિત થઈ ગયો, એ માટે માત્ર એક જ ઘટના કારણરૂપ બની ગઈ અને તે એ કે અવિદ્યાજન્ય અહંકારમાં આત્મભાવ સેવવાની તેણે ભૂલ કરી ! મોક્ષાર્થી સાધક માટે, અહંકારમાંનો અધ્યાસ, કેવા અનર્થરૂપ બની જાય છે, - એ સુનિશ્ચિત હકીકત પ્રત્યે આચાર્યશ્રીએ, યથાપૂર્વ, પુનરપિ, અહીં, ધ્યાન ખેંચ્યું છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૦૭) ૩૦૮ तस्मादहंकारमिमं स्वशत्रुं भोक्तुर्गले कण्टकवत् प्रतीतम् । विच्छिद्य विज्ञानमहासिना स्फुटं भुंक्ष्वात्मसाम्राज्यसुखं यथेष्टम् ॥ ३०८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તસ્માદહંકારમિમં સ્વશત્રું ભોતુર્ગલે કંટકવત્ પ્રતીતમ્ । વિચ્છિદ્ય વિજ્ઞાનમહાસિના સ્ફુટ ભુંજ્વાત્મસામ્રાજ્યસુખં યશેષ્ટમ્ ॥૩૦૮ શ્લોકનો ગદ્ય અન્વય : तस्मात् भोक्तुः गले कण्टकवत् प्रतीतं इमं स्वशत्रुं अहंकारं विज्ञानमहासिना स्फुटं विच्छिद्य, आत्मसाम्राज्यसुखं यथेष्टं भुंक्ष्व ॥ ३०८ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આત્મસામ્રાપ્યસુવું યથેષ્ટ મુફ્ત । મુંક્ષ્ય - ભોગવ, ઉપભોગ ફર્મા - ૩૬ વિવેકચૂડામણિ / ૫૬૧ - Page #567 -------------------------------------------------------------------------- ________________ કર, મ્હાણી લે. (જેના પરથી, ‘ભોજન' અને ‘ભોગ' જેવા શબ્દો બન્યા છે, તે મુખ્-ધાતુનું આજ્ઞાર્થ બીજો-પુરુષ એકવચનનું રૂપ). શું ભોગવવાનું છે ? - સુä સુખ, આનંદ, મોજ; શાનું સુખ ? આત્મસામ્રાજ્યનું, આત્માના આનંદરૂપી સામ્રાજ્યનું સ્વતંત્ર સુખ. આ સુખ કેવી રીતે ભોગવવાનું છે ? યથેષ્ટમ્ – મરજી મુજબ, ઇચ્છા અનુસાર, સ્વતંત્ર રીતે, મન ફાવે તેમ; પરંતુ આવું સુખ કાંઈ, એમ ને એમ, કશો પુરુષાર્થ કર્યા વિના, કશો આત્મભોગ આપ્યા વગર, થોડું જ ભોગવી શકાય ? એના માટે તો બહુ મોટા શત્રુનો સંહાર કરવો પડે અને એ છે : મં સ્વશત્રું વિદ્યિ । સાધકનો પોતાનો જ મોટો દુશ્મન, એવો અહંકાર', જેને સંહાર્યાવિદાર્યા-હણ્યા પછી જ (વિદ્યિ), પેલાં સુખને ભોગવાનું શક્ય બને. આ શત્રુને કેવી રીતે હણવાનો છે અને ક્યાં શસ્ત્ર વડે ? ટમ્ – સારી રીતે, સંપૂર્ણરીતે, પૂરેપૂરો; અને વિજ્ઞાન-મહા-અપ્તિના ! અસિ એટલે તલવાર, ખડ્ગ; અને વિજ્ઞાન એટલે આત્મજ્ઞાન, આત્માનાં સ્વરૂપ વિશેનું જ્ઞાન. આવાં જ્ઞાનરૂપી મોટી (મહા), એટલે કે ખૂબ ધારદાર, તીક્ષ્ણ એવી, આ તલવાર વડે, અહંકારરૂપી ભયંકર શત્રુનો વિચ્છેદ કરવાનો છે. આ શત્રુ કોના જેવો છે ? કેવો છે ? એ શું કરે છે ? મોરુ: મને વત્ પ્રતીતમ્ । મોહ્રઃ એટલે ભોજન કરનાર, ભોક્તા, ખાનાર; પ્રતીતમ - - કંટક એટલે કાંટાની જેમ ગળામાં ખટકતો, તકલીફ ઊભી કરતો, દુ:ખ દેતો. આવી આજ્ઞા ગુરુજી શા માટે આપે છે ? તસ્માત્ - તેથી, તે કારણે; આ પહેલાંના શ્લોકોમાં ‘અહંકાર’નાં સ્વરૂપનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને બરાબર સમજીને, એને લક્ષમાં રાખીને. (૩૦૮) અનુવાદ : તેથી, ભોજન કરી રહેલા(મનુષ્ય)નાં ગળાની અંદર કાંટાની જેમ ખટકતા, અહંકારરૂપી તારા પોતાના આ શત્રુને, આત્મજ્ઞાનરૂપી મોટી તલવાર વડે, સંપૂર્ણરીતે સંહારીને, આત્મસામ્રાજ્યનો આનંદ તું ઇચ્છા પ્રમાણે ભોગવ. (૩૦૮) ટિપ્પણ : શબ્દાર્થ-વિભાગમાં, ઉપર, બધી જરૂરી સમજૂતી તો અપાઈ ગઈ છે તો પણ, તત્ત્વચિંતક છતાં પ્રતિભાશીલ મહાકવિ એવા આચાર્યશ્રીની કાવ્યમય અભિવ્યક્તિનો થોડો આસ્વાદ કરીએ : અત્યારસુધી, છેલ્લા કેટલાક શ્લોકોમાં, મોક્ષાર્થીના માર્ગમાં એક મહા-અનર્થકારી વિઘ્નરૂપી એવા ‘અહંકાર'નું, - એનાં સ્વરૂપનાં સર્વ પાસાંઓને આવરી લેતું, સવિસ્તર વર્ણન કર્યા પછી, હવે, તેઓશ્રી, શિષ્યે તેમના તે ઉપદેશને સમ્યક્-સ્વરૂપે ૫૬૨ / વિવેચૂડામણિ Page #568 -------------------------------------------------------------------------- ________________ આત્મસાત્ કર્યો છે એમ સમજીને, તેની આવી સંનિષ્ઠા અને તત્પરતાનાં સુ-પરિણામસ્વરૂપ અતીન્દ્રિય આનંદનો ઉપભોગ કરવાનો તેઓશ્રી તેને અનુરોધ કરે છે (મુંá). એમના આ અનુરોધમાં, એમનું કવિત્વ બે રીતે, અનાયાસ, ઉપસી આવે છે : એક તો, મુમુક્ષ સાધકને અહંકાર કેવો ખૂંચે છે, ખટકે છે, તે સમજાવવા માટે આપેલી “ઉપમા': માણસ મિષ્ટાન્ન ભોજન આનંદપૂર્વક આરોગી રહ્યો હોય ત્યાં જ, તેનાં ગળામાં, ભોજનની વાનગીમાંનો, કોઈક કાંટો આવી જાય તો ? તો, તો, ભોજનની બધી મજા જ મરી જાય ! તેણે ભોજનને પૂરેપૂરું માણવું હોય તો, પોતાનાં ગળામાં ખટકતો પેલો કાંટો કાઢી નાખવો જ રહ્યો ! આત્મસાક્ષાત્કારનો આનંદ માણી રહેલા સાધકની તે આસ્વાદ-પ્રક્રિયામાં, “અહંકાર' આવો એક કંટક છે ! અને બીજું, સાધકના આ કંટકના નાશ માટે આચાર્યશ્રીએ જે “રૂપક અલંકાર પ્રયોજયો છે તે પણ, ઉપર્યુક્ત ઉપમા-અલંકાર જેવો જ કાર્યસાધક બની રહ્યો છે - બે કારણે : એક તો, એ કે અહંકાર કોઈ સામાન્ય પ્રકારનું નડતર નથી, એ તો સાધકનો પોતાનો જ શત્રુ (રૂમ સ્વવું) છે; અને બીજું, આ શત્રુને વિદારવા માટે એક જ શસ્ત્ર સફળ થઈ શકે અને તે છે – આત્મજ્ઞાનરૂપી અત્યંત તીક્ષ્ણ તલવાર (વિજ્ઞાન-મહા-સિના) !! અહંકાર-વિનાશની જે વાત શિષ્યને કહેવાની છે તે, આ બે અલંકારોનું પ્રયોજન, શિષ્ય માટે સંપૂર્ણ રીતે પ્રતીતિજનક બની રહે છે અને આમ તો, સાવ સામાન્ય પ્રકારનાં કહી શકાય એવાં બે અવ્યયો પણ, પોતપોતાની રીતે, કેવાં સહાયક અને સફળ બની રહે છે ! - શત્રુનો સંહાર સારી રીતે (મુરમ) કરવાનો છે અને આત્મસામ્રાજ્યનો આનંદ મરજી મુજબ (૦થે) ભોગવવાનો છે ! શબ્દો પાસેથી, પોતાને અભિપ્રેત એવો અર્થ, કઢાવી લેવો, એ તો, આવાં મોટા ગજાનાં કવિની પ્રતિભા જ કરી શકે ! શ્લોકનો છંદ ઉપજાતિ (૩૦૮) ૩૦૯ ततोऽहमादेविनिवर्त्य वृत्ति सन्त्यक्तरागः परमार्थलाभात् । तूष्णीं समास्स्त्रात्मसुखानुभूत्या पूर्णात्मना ब्रह्मणि निर्विकल्पः ॥३०९॥ - વિવેકચૂડામણિ | પ૬૩ Page #569 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : તતોડહમાદેવિનિવર્ત્ય વૃત્તિ સત્ત્વતરાગઃ પરમાર્થલાભાન્ । તૃષ્ણી સમાસ્યાત્મસુખાનુભૂત્યા પૂર્ણાત્મના બ્રહ્મણિ નિર્વિકલ્પઃ ॥૩૦૯ના શ્લોકનો ગદ્ય અન્વય ઃ તત: અહમ્-આવે: વૃત્તિ વિનિવર્ત્ય, પરમાર્થનામાત્ સત્ય:, આત્મસુલअनुभूत्या पूर्णात्मना ब्रह्मणि निर्विकल्प: ( सन् त्वं) तूष्णीं समास्स्व ॥३०९॥ શબ્દાર્થ : - - મુખ્ય વાક્ય : (ત્ન) તૂખ્ખ સમાત્સ્વ । તૃષ્ણા - મૌન, શાંતિ; સમાસ્ક્વ ધારણ કર, પ્રાપ્ત કર, અનુભવ કર, બની રહે, બેસી જા. (સમ્ + આસ્ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) : તું મૌન ધારણ કરી લે. આમ કરતાં પહેલાં સાધકે બીજું શું-શું કરવાનું રહે છે ? આ પ્રમાણે ત્રણ પ્રક્રિયાઓ : (૧) અહમ્-આરે: વૃત્તિ વિનિવસ્ત્ય । વિનિવસ્ત્ય - પાછી વાળી દઈને, દૂર કરીને, ઉચ્છેદ કરીને (વિ + નિ + વૃ એ ધાતુનાં પ્રેરકનું સંબંધક ભૂતકૃદન્તનું રૂપ); અહમ્ – એટલે ‘અહંકાર’. અહંકાર વગેરેની વૃત્તિઓને દૂર કરીને; (૨) પરમાર્થનામાત સત્ત્વત્તાળ: (સન્) | રાળ એટલે વિષયવાસના; અન્યત્ત વિષયો પ્રત્યેની પ્રીતિ - આસક્તિ; ત્યાગ કરીને, છોડી દઈને, મુક્ત બનીને, રાગરહિત થઈને. પરમતત્ત્વના લાભને લીધે, વિષયો પરની આસક્તિ છોડી દઈને; (૩) આત્મસુવ-અનુભૂલ્યા પૂર્વાત્મના બ્રહ્મળિ નિવિલ્પ: (સન્) । આત્મસુખનો અનુભવ કરવાને કારણે, સંપૂર્ણ અંતરાત્માપૂર્વક, બ્રહ્મમાં નિર્વિકલ્પ (કશા પણ સંકલ્પ-વિકલ્પ કે તર્ક-વિતર્ક અને શંકા-કુશંકા વિનાનો બની રહેલો, એવો તું.) તતઃ પછી, ત્યારપછી, ગયા-છેલ્લા શ્લોકમાં કહ્યા પ્રમાણે, અહંકારરૂપી પોતાના શત્રુને આત્મજ્ઞાનરૂપી તીક્ષ્ણ તલવાર વડે હણ્યા પછી. (૩૦૯) અનુવાદ : ત્યારપછી, અહંકાર વગેરેની વૃત્તિઓને દૂર કરીને, પરમતત્ત્વના લાભને લીધે રાગ-રહિત થઈને, આત્મસુખના અનુભવને કારણે, સંપૂર્ણ અંતરાત્માપૂર્વક, તું, બ્રહ્મમાં નિર્વિકલ્પ થઈ જા અને (પછી) મૌન ધારણ કરી લે. (૩૦૯) ૫૬૪ / વિવેકચૂડામણિ Page #570 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: અહંકારનો નિઃશેષ નાશ, - છેલ્લા કેટલાક શ્લોકોમાં આ વિષયનું જ નિરૂપણ ચાલી રહ્યું છે તેમાં, છેલ્લા શ્લોકમાં તો, શ્રીસદ્ગુરુએ, અહંકારના નાશનાં પરિણામે, સાધક-શિષ્યને, સંભવિત લાભના સુખનો અનુભવ કરવા, આ પ્રમાણે અનુરોધ કર્યો હતો : આત્મસામ્રાજ્યસુષે મુંદ્ઘ I અહીં પણ એવો જ અનુરોધ છે : તૂષ્પી સમાસ્વ | પરંતુ આત્મસામ્રાજ્યનો આનંદ ભોગવતાં પહેલાં અને તાત્ત્વિક મૌન ધારણ કરતાં પહેલાં, શિષ્ય કેટલીક મહત્ત્વની પ્રક્રિયાઓને સંપન્ન કરી લેવાની રહે છે અને તે બધી, આવા અંતિમ પરિણામ માટેની અનિવાર્ય પૂર્વભૂમિકા છે, એ યાદ રાખવા જેવું છે : સૌપ્રથમ તો, દેહાદિ “અનાત્મ'-વસ્તુઓના સેવનને લીધે ઉત્પન્ન થયેલી અહંકાર વગેરે અનિચ્છનીય વૃત્તિઓની સંપૂર્ણ નિવૃત્તિ; ત્યારપછી, આત્મજ્ઞાન-સ્વરૂપ એવાં પરમતત્ત્વના લાભને લીધે, વિષયવાસનાઓ પ્રત્યેની આસક્તિમાંથી વિમુક્તિ; અને ત્યારપછી, છેલ્લે, આત્મસુખની અનુભૂતિને કારણે પ્રાપ્ત થતી અંતરાત્માની પૂર્ણતાની પ્રતીતિ : બસ, આવી ઉત્કૃષ્ટ અવસ્થામાં તો સાધકનાં મનમાં કશા સંકલ્પવિકલ્પો રહે જ નહીં, એના માટે તો, આ જ નિર્વિકલ્પ-બ્રહ્મની સમાધિ ! * જીવનના આવા પરાકાષ્ટારૂપ ધન્ય તબક્કામાં, સાધકનાં સર્વ આશા-આકાંક્ષાઅપેક્ષા શમી જાય છે, શબ્દના આધારની કશી જરૂર એને રહેતી નથી અને એનું મૌન, અંતઃકરણનાં ઊંડાણમાંથી સ્વયમેવ સર્જાતી એની નિઃશબ્દ શાંતિ અને આત્મસાક્ષાત્કારનો પરમ આનંદ આપે છે : આવું તાત્ત્વિક મૌન ધારણ કરવાનો અનુરોધ ગુરુજી અહીં શિષ્યને કરે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૦૯) ૩૧૦ समूलकृत्तोऽपि महानहं पुनर् -યુવતઃ ચોદવિ ચેતના ક્ષમ્ | ‘संजीव्य विक्षेपशतं करोति नभस्वता प्रावृषि वारिदो यथा ॥३१०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: સમૂલકત્તોડપિ મહાનાં પુન-બુલેખિતઃ સ્યાદ્યદિ ચેતસા ક્ષણમ્ | વિવેકચૂડામણિ | પ૬૫ Page #571 -------------------------------------------------------------------------- ________________ સંજીવ્ય વિક્ષેપશતં કરોતિ નભસ્વતા પ્રાવૃષિ વારિદો યથા ।।૩૧૦॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ - समूलकृत्तः अपि (अयं) महान् अहं यदि चेतसा क्षणं व्युल्लेखितः સ્યાત્ (હિં), (પુન:) સંનીવ્ય (સ:), પ્રાવૃત્તિ યથા નમત્વતા વારિદ્ર: (તથા) विक्षेपशतं करोति ॥ ३१०॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (અયં) મહાન્ અ ં વિક્ષેપશતં ત્તિ । અહં એટલે ‘અહંકાર’; વિક્ષેપ એટલે ઉપદ્રવ, ઉત્પાત, વિક્ષોભ, ખળભળાટ; આ ‘અહંકાર' એવો પ્રબળ (મહાન્) છે કે તે સેંકડો ઉપદ્રવો સર્જે છે. એને મૂળમાંથી ઊખેડી નાખવામાં આવ્યો હોય તો પણ(સમૂતવૃત્ત: અપિ) ? ત્ - એટલે કાપી નાખવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, - વૃત્ત. ઉપર્યુક્ત સવાલનો જવાબ છે : “હા”. પરંતુ આવું ક્યારે બનવા પામે ? - વિ શ્વેતક્ષા ક્ષળ યુદ્ધેવિતઃ યાત્। યુæવિત એટલે ઉલ્લેખ કરવામાં આવે, એટલે કે ચિત્ત વડે જો તેને ક્ષણમાત્ર પણ સંભારવામાં આવે, એને યાદ કરવામાં આવે, ચિત્તનો જો તેને સાથ મળી જાય તો ! વિ+વ્ + તિવ્ એ ધાતુનાં પ્રેરકનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, - વ્યુæવિત. પણ આવું બને જ કેવી રીતે ? - સંગીત્ર્ય । એ તો, ચિત્તે કરેલા ક્ષણમાત્રના પેલા ‘બુલેખ'ના પરિણામે - ફરીથી સજીવન થાય ! એનું આવું કાર્ય કોના જેવું છે ? यथा प्रावृषि नभस्वता વાવ: (તથા) । પ્રાતૃસ્ એટલે વર્ષા-સમય, ચોમાસું; વારિદ્દ: એટલે જળ (f) આપનાર (:), વાદળું; કેવું વાદળું ? - નમસ્વતા પવનના સંસર્ગવાળું નમસ્વત્ – એટલે વાદળું – એ શબ્દની ત્રીજી વિભક્તિ એકવચનનું રૂપ, - નમસ્વતા; ચોમાસામાં, વાયુના સંપર્કમાં આવતું વાદળું જેવી રીતે અનેક ઉત્પાતો સર્જી રહે તેમ ! (૩૧૦) અનુવાદ : - વર્ષસમયમાં જેમ વાદળું, પવનના સંસર્ગમાં આવતાં (અનેક ઉત્પાતો સર્જે છે), તેમ જ આ બળવાન અહંકાર, મૂળમાંથી તેને ઊખેડી નાખવામાં આવ્યો હોય તો પણ, ચિત્ત વડે તેને ક્ષણમાત્ર પણ યાદ કરવામાં આવે તો, ફરીથી સજીવન થઈને, તે સેંકડો ઉપદ્રવો સર્જે છે. (૩૧૦) ટિપ્પણ : ‘અહંકાર’ માટે, આ પહેલાં પણ, ગ્રંથકારે, રાહુ-સર્પ-વિષ જેવા વિનાશકતા૫૬૬ / વિવેકચૂડામણિ Page #572 -------------------------------------------------------------------------- ________________ સૂચક શબ્દો તો પ્રયોજ્યા જ છે. અહીં એની અતિ-પ્રબળતા સૂચવતા મરીન - શબ્દ વાપર્યો છે; પરંતુ ભયંકર ઉત્પાતો સર્જવાની એની શક્તિનો, સાધકને, ખ્યાલ આપવા માટે, ગ્રંથકારે, અત્યંત સૂચક અને અભિવ્યંજક એવી બે વાતો, તેમણે કહી છે : એક તો એ કે સાધક એનો સમૂળગો, એટલે સંપૂર્ણ, નાશ કરે તો પણ (સમૂના : પ), કોઈક નિર્બળતાની ક્ષણે, ચિત્તમાં જો એનું એક ક્ષણ માટે પણ સ્મરણ કરવામાં આવે તો (દ્ધિ વેતક્ષા ક્ષ સુવિત: યા), તે, આવી ભૂલ કરનારની જીવનકારકિર્દીમાં, અસંખ્ય ખળભળાટો પેદા કરી દે (વિક્ષેપ રતિ ) ! વિસ્મયકારક વિનાશકતા! મૂળસહિત એને ઊખેડી નાખવામાં આવ્યો હતો, તેથી એનું અસ્તિત્વ જ રહ્યું ન્હોતું અને છતાં માત્ર એક પળનું એનું સ્મરણ ! એનાં પુનર્જીવન માટે, એનાં સજીવન થવા માટે, બસ, આટલું જ પૂરતું છે ! યથાપૂર્વ, હતો એવો જ, એનાં મૂળ સ્વરૂપે એ ખડો થઈ જાય અને પેલા સાધકની સમગ્ર સાધનાને નષ્ટ કરી નાખે ! (વિક્ષેપશત રતિ ) , ઇજિપ્ત-દેશનું પૌરાણિક પક્ષી Phoenix (ફિનિક્સ” : “હુમા') અહીં, આ સંદર્ભમાં, યાદ આવી જાય છે : પોતાની રાખમાંથી જ તે ફરી જન્મ પામતું ! છે અને બીજું, અહંકારની ઉત્પાત-સર્જક શક્તિ કોના જેવી છે, એનો પૂરેપૂરો ખ્યાલ આપવા માટે, આચાર્યશ્રી, એક સચોટ ઉપમા” અહીં પ્રયોજે છે : ચોમાસા દરમિયાન (પ્રવૃષિ), આકાશમાં વાદળાં તો હોય (વારિવાદ), પણ જ્યાં સુધી તે એકલાં હોય, ત્યાં સુધી તેમનાં કારણે કશી તકલીફ ન ઊભી થાય, પરંતુ જેવો તેમને વાયુનો સંસર્ગ સાંપડે, (નમસ્વતા), તેવા જ, સૃષ્ટિમાં ઉત્પાતો શરૂ થઈ જાય ! ચિત્તમાં અહંકારનું ક્ષણમાત્રનું સ્મરણ અને વાદળાંને પવનનો સંસર્ગ : બંને એક્સરખાં વિનાશક ! , શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૧૦) ૩૧૧ - निगृह्य शत्रोरहमोऽवकाशः વરિન રેયો વિષયાનુરિતા स एव संजीवनहेतुरस्य प्रक्षीणजम्बीरतरोखिाम्बु રૂ૨ી વિવેકચૂડામણિ | પ૬૭ Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠઃ નિગૃહ્ય શત્રોરહમોડવકાશ કવચિન દયો વિષયાનુચિન્તયા સ એવા સંજીવનહતુરસ્ય પ્રક્ષણજમ્બરતરોરિવાબુ ૩૧૧ શ્લોકનો ગદ્ય અન્વય : () નિવૃહ્ય, (તત્પશ્ચાત) અને શત્રો, વિષયાનુન્તિયા, તું (अपि) अवकाशः न देयः; सः (अवकाशः) एव, प्रक्षीणजम्बीरतरोः अम्बु ફેવ, નસ્ય (મહંવરચ) સંગીવનદેતુઃ (મતિ) રૂશા . શબ્દાર્થ : મુખ્ય વાક્ય : શત્રો અમ: વત્ (૫) અવારઃ : | અવારી: એટલે તક; શત્રુ જેવા, શત્રુ-રૂપ એવા “અહંકારને ક્યારેય પણ અવકાશ આપવો નહીં (તેય, - તા – ધાતુનું વિધ્યર્થ-કૃદંતનું રૂ૫). આવી તક તેને કેવી રીતે મળી જવાની શક્યતા છે? -વિષયાનુન્તિયા ! – વિષયવાસનાઓનાં ચિંતન દ્વારા તેનો “નિશ્રદ, એટલે એનું પૂરેપર નિયંત્રણ કર્યા પછી પણ ? તેને સંપૂર્ણરીતે વશ કરી લીધા (Control) પછી પણ (નિવૃાિં પિ) ? - આ સવાલનો સ્પષ્ટ જવાબ છે : “હા”. એમ કેમ ? - : (અવશ:) 4 ) (અહંકાર) સંગીવહેતુ: (મતિ) . એમ કરવાનું કારણ એ છે કે એવો અવકાશ જ તેના માટે સજીવન થવાનો હેતુ બની રહે છે. આવું થવા માટે કોઈ ઉદાહરણ છે ? - હા” : નવું રૂંવ પ્રક્ષી- સ્વીતરો: | - અવું એટલે પાણી; નબ્બીરત૬ એટલે બિજોરાનું વૃક્ષ; પ્રક્ષી એટલે સૂકાઈ ગયેલું; સૂકાઈ ગયેલાં બિજોરાનાં વૃક્ષને પાણી મળી જાય તો, તે ફરીથી અંકુરિત થાય છે, ઊગે છે, નવપલ્લવિત બને છે. (૩૧૧) અનુવાદ : (એક વાર) નિયંત્રિત કર્યા પછી પણ, શત્રુરૂપ અહંકારને વિષયચિંતન વડે ક્યાંય જરા પણ અવકાશ આપવો નહીં, કારણ કે જેવી રીતે જળ સૂકાઈ ગયેલાં બિજોરાનાં વૃક્ષને (નવપલ્લવિત કરે છે, તેમ) તે (અવકાશ) જ આ (અહંકાર)ને સજીવન કરવાનું કારણ બની રહે છે. (૩૧૧) પ૬૮ | વિવેકચૂડામણિ Page #574 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: અહંકારનું નિવારણ કરવાનું કામ ખૂબ મુશ્કેલ છે, - લગભગ, અશક્ય જેવું, - તેથી જ ગ્રંથકારે, તે નિવારણનાં અનેક વિવિધ પાસાંઓની, જુદાં જુદાં દષ્ટિકોણોને અનુલક્ષીને, નવાં નવાં ઉદાહરણો આપીને, એની લંબાણ-ચર્ચા કરી છે. આ શ્લોકમાં તો, એટલે સુધી કહેવામાં આવ્યું છે કે, અહંકારનો એક વાર નિગ્રહ કર્યા પછી પણ સાધકે એમ ન માની લેવું કે “હવે કશો વાંધો નથી, શત્રુ જીતાઈ ગયો છે'; આવી ગાફેલિયત એના માટે, જોખમકારક બની રહેવાની પૂરી શક્યતા છે; સાધકે સતત જાગ્રત રહીને એટલું ધ્યાન રાખવાનું રહે છે કે શત્રુરૂપ આ અહંકારને ફરી પ્રગટ થવાનો અવકાશ ન મળી જાય; અને આવો અવકાશ તેને વિષયવાસનાનાં થોડાંક ચિંતન દ્વારા મળી જાય તેમ છે. જેવો, આવો, વિષય-વિચાર સાધકનાં ચિત્તમાં થાય કે તરત જ પેલો નિયંત્રિત શત્રુ (અહંકાર) સળવળીને, ફરીથી, સજીવન થઈ જાય ! - સાધક માટે થોડું પણ વિષય-ચિંતન કેવું ખતરનાક છે અને તેને સર્વનાશની ખીણમાં કેવી રીતે ફંગોળી દે છે, તેનું, અધઃપતનની નિસરણી જેવું, એક તાદેશ શબ્દચિત્ર, ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણ, આ પ્રમાણે આપ્યું છે : ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात् क्रोधोऽभिजायते ॥ क्रोधाद् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः । - સ્મૃતિશાત્ વદ્ધિનારો વૃદ્ધિનાશા પ્રગતિ ને (૨, ઘર-૬૩) (“વિષયોનું ચિંતન કરતા માણસને તેમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામ જન્મે છે અને કામથી ક્રોધ જન્મે છે; ક્રોધથી ઘણો જ મોહ થાય છે; અતિમોહથી સ્મૃતિમાં વિભ્રમ થાય છે, સ્મૃતિના વિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશને કારણે તે માણસ સંપૂર્ણ નાશ પામે છે.”) ટૂંકમાં, વિષયચિંતન એટલે, સાધક માટે તો, સર્વનાશની સોપાન-પરંપરા ! ગીતાના આ શ્લોકોમાં ભલે “અહંકાર' શબ્દ પ્રયોજાયો નથી, પરંતુ વિષય-ચિંતનનાં પરિણામનું જે બીજું પગથિયું છે, - સંગ, આસક્તિ, - તે જ અહંકારનું બીજું નામ છે, જે, કામ-ક્રોધ-મોહ-સ્મૃતિભ્રંશ-બુદ્ધિનાશ વગેરે ક્રમિક પગથિયે સાધકને પછાડતોપછાડતો, અંતે, સર્વનાશનાં પાતાળમાં તેને ફેંકી દે છે ! ગ્રંથકારે, આ ઘટનાનાં સમર્થન માટે, યથાપૂર્વ, એવી જ સમુચિત ઉપમા” આપી છે : બીજોરાંનું ઝાડ સૂકાઈ ગયું હતું, ત્યાં એને પાણી મળી ગયું અને તે, આ એક જ કારણે, ફરીથી ઊગી નીકળ્યું ! - વિવેકચૂડામણિ | પ૬૯ Page #575 -------------------------------------------------------------------------- ________________ નિયંત્રિત થઈ ગયેલા અહંકારના પુનઃ પ્રગટ થવા માટે પણ, થોડુંક વિષયચિંતન, આવી જ એક તક (Opportunity) બની રહે છે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૧૧) ૩૧૨ देहात्मना संस्थित एव कामी विलक्षणः कामयिता कथं स्यात् । अतोऽर्थसंधानपरत्वमेव भेदप्रसक्त्या શ્લોકનો ગુજરાતી પાઠ : भवजन्महेतुः ॥३१२॥ દેહાત્મના સંસ્થિત એવ કામી વિલક્ષણઃ કામયિતા કથં સ્યાત્ | ભેદપ્રસાભવબન્ધહેતુઃ ||૩૧૨॥ અતોડર્થસંધાનપરત્વમેવ શ્લોકનો ગદ્ય અન્વય ઃ વેહાત્મના સંસ્થિતઃ (મનુષ્ય:) વ ામી (મતિ) । વિલક્ષળ: (સ:) कामयिता कथं स्यात् ? । अतः, भेदप्रसक्त्या अर्थसंधानपरत्वं एव (तस्य) મવવન્યહેતુ: (મતિ) રૂા શબ્દાર્થ : આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વેહાત્મના સંસ્થિતઃ (મનુષ્ય:) વ ામી (મતિ) । વેહાત્મના સંસ્થિતઃ એટલે એવો માણસ કે જે દેહને જ આત્મા સમજી બેસે છે અને આવો માણસ જ કામી બને છે, તેનામાં કામનાઓ ઉદ્ભવે છે. (૨) વિજ્ઞક્ષળ: (સ:) ામયિતા થં સ્થાત્ ? । વિલક્ષળઃ એટલે દેહને આત્માથી જુદો-અલગ સમજનાર માણસ; ાયિતા એટલે કામનાઓવાળો, કામના કરનારો, કામનું સેવન કરનારો, કામી; આવો ‘વિલક્ષણ’ માણસ ‘કામી’ કેવી રીતે થાય ? (થાય જ નહીં, ન જ થવો જોઈએ.) (૩) અત:, મેવપ્રસા અર્થસંધાનપરત્વે વ (તસ્ય) મવનહેતુ: ૫૭૦ / વિવેકચૂડામણિ Page #576 -------------------------------------------------------------------------- ________________ (મતિ) / મતિઃ - આથી, આ કારણે, એટલા માટે; મેવાસજીિ એટલે ભેદબુદ્ધિ; બ્રહ્મથી જીવાત્માની ભિન્નતા; બ્રહ્મ અને જીવ જુદા છે, એવી સમજ, એવી માન્યતા; અર્થ એટલે વિષયો, વિષયવાસનાઓ; સન્ધાન એટલે તે વિષયોનો સંપર્ક, સંબંધ, તેનું ચિંતન; પરત્વે એટલે એમાં જ પ્રવૃત્ત રહેવું, મગ્ન-મગૂલ-રત રહેવું તે; પવન્ધહેતુ: એટલે સંસારનાં બંધનનું કારણ; આથી જ, ભેદબુદ્ધિનાં કારણે, વિષયોનાં ચિંતનમાં મગ્ન રહેવું; એ જ સંસાર-બંધનનું કારણ બને છે. (૩૧૨) અનુવાદ : દેહને જ જે (મનુષ્ય) આત્મા સમજે છે, તે જ (માણસ) કામી બને છે. તે દિહના)થી (આત્માને) જુદો સમજનાર (માણસ) કામનાઓવાળો કેમ થાય? આથી જ, ભેદબુદ્ધિથી વિષયોનાં ચિંતનમાં પ્રવૃત્ત રહેવું, એ જ (તેના માટે સંસારનાં બંધનનું કારણ બને છે. (૩૧૨) ટિપ્પણ: મનુષ્યને માટે સંસારનું બંધન કેમ, કેવી રીતે સર્જાય છે, તે સમજાવવા માટે ગ્રંથકારે, અહીં, ગીતાના પેલા શ્લોકોની જેમ, નાનકડી એક નિસરણીનું નિરૂપણ કર્યું છે : સંસાર-બંધન (ભવવ૫) તો, ગીતા-શ્લોકોમાં નિર્દિષ્ટ સર્વનાશ જેવું છેલ્લું પગથિયું છે. મનુષ્યની સૌપ્રથમ ભૂલ છે, દેહાત્મબુદ્ધિ; દેહને જ આત્મા સમજી લેવાની ભૂલ. વેદાંતદર્શનના સિદ્ધાંત પ્રમાણે, સમગ્ર બ્રહ્માંડમાં, આત્મા સિવાયનું બીજું કશું છે જ નહીં, એક આત્માનું જ સર્વત્ર સદા-સર્વદા અસ્તિત્વ છે. આમ છતાં, દેહાત્મબુદ્ધિવાળો માણસ, આત્મા ઉપરાંત દેહનાં અસ્તિત્વને પણ સ્વીકારે છે, આથી તેનામાં વૈતભાવ, ભેદભાવ (બ્રહ્મથી જીવની ભિન્નતા) જન્મે છે. દેહ અને આત્મા વચ્ચેની આવી ભેદબુદ્ધિને કારણે, તે વિષયચિંતન કરવા માંડે છે, તે કામી બની જાય છે; અને ભેદબુદ્ધિનાં પરિણામ-સ્વરૂપ, વિષયચિંતન-પ્રવૃત્તિ, એ જ એનાં સંસારના સર્જનનું, એનાં બંધનનું નિમિત્ત બની જાય છે. આમ, વિષયચિંતન, આસક્તિ, કામ-ક્રોધ-મોહના આવેગો-આવેશો અને એમાંથી સ્વાભાવિક રીતે ઉદ્ભવતાં સ્મૃતિભ્રંશ અને બુદ્ધિનાશના ક્રમિક તબક્કાઓમાંથી પસાર થઈને, મનુષ્ય, સંસારબંધનરૂપી સર્વનાશને પામે છે. પરંતુ જેને દેહ સાથે સંબંધ જ નથી, એટલું જ નહીં પણ દેહને આત્માથી જુદો સમજે છે (વિનક્ષણ:) અને દેહ તો “અનાત્મ' હોવાથી નાશવંત છે, અનિત્ય છે, તેથી તે તો માત્ર આત્માનું જ અસ્તિત્વ સ્વીકારે છે; એટલે તેના માટે અદ્વૈતબુદ્ધિ જ રહે છે. આવા માણસને તો, પછી, કામનાઓ રહે જ કેવી રીતે (ામયિતા શું યાતિ) ? વિવેકચૂડામણિ | પ૭૧ Page #577 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપમાં, ભવબંધનના ફંદામાં ન ફસાવા ઇચ્છતા મનુષ્ય, દેહાત્મબુદ્ધિથી દૂર રહીને, માત્ર આત્માનાં અસ્તિત્વમાં જ, એટલે કે અભેદબુદ્ધિમાં જ પોતાની જાતને સ્થિર કરવી રહી. શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૧૨) ૩૧૩ कार्यप्रवर्धनाद् बीजप्रवृद्धिः परिदृश्यते । कार्यनाशाद् बीजनाशः तस्मात् कार्यं निरोधयेत् ॥३१३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: કાર્યપ્રવર્ધના બીજનાશઃ પરિદૃશ્યતે | કાર્યનાશાદ્ બીજનાશઃ તસ્માતુ કાર્ય નિરોધયેત્ ૩૧all શ્લોકનો ગદ્ય અન્વય : - कार्यप्रवर्धनाद् बीजप्रवृद्धिः परिदृश्यते । कार्यनाशाद् बीजनाशः (મતિ) ! તમતું કાર્ય નિરોધ રૂરૂા (નોંધ : શ્લોકમાંના મૂળ પદ્ય-અન્વય પ્રમાણે જ ગદ્ય-અન્વય થાય. એવા અન્વયને “દણ્ડાન્વય' કહેવામાં આવે છે. અહીં આવો જ “દડાન્વય' છે.) (૩૧૩) શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) શાર્વપ્રવર્ધન વીનવૃદ્ધિ: પશ્યિતે | પ્રવર્ધન એટલે વધારવું, વધારતાં જવું – રહેવું; કાર્યોને વધારતાં જવાથી બીજની પણ વૃદ્ધિ થતી દેખાય છે. (૨) વાર્થનાશાત્ વીનાશ (સંપતિ) | કાર્યોનો નાશ કરવાથી બીજનો પણ નાશ થઈ જાય છે. (૩) તમે વાર્થ વિના નિરોત - નિરોધ કરવો જોઈએ. અટકાવી દેવો જોઈએ, ટાળવો જોઈએ; વાર્ય એટલે કાર્યની સ્થિતિ, કાર્યો ચાલુ રહે, રહ્યા કરે, એવી પરિસ્થિતિ. તેથી કાર્યોને, કાર્યોની સ્થિતિ નાબૂદ કરવી જોઈએ. (૩૧૩) અનુવાદ : કાર્યોને વધારતાં જવાથી બીજની પણ વૃદ્ધિ થતી દેખાય છે. કાર્યોનો નાશ કરવાથી બીજનો પણ નાશ થઈ જાય છે, તેથી કાર્યોને અટકાવી દેવાં જોઈએ. (૩૧૩) ૫૭૨ | વિવેકચૂડામણિ Page #578 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : શબ્દાર્થ, વાક્યરચના અને અન્વયની દૃષ્ટિએ શ્લોક સહેલો છે, પરંતુ એમાં યોજાયેલા જાય અને ત્રીન, - એ બે શબ્દો પારિભાષિક સંદર્ભ ધરાવતા હોવાથી, એની સમજૂતી આવશ્યક બને છે. સૌપ્રથમ તો, એ સમજી લેવાનું રહે છે કે વાર્ય શબ્દને ઉપનિષદો અને ગીતા જેવા તત્ત્વચિંતનના ગ્રંથોમાં પ્રયોજાયેલા ર્મ-શબ્દના પર્યાય તરીકે અને એના સમાનાર્થ તરીકે સ્વીકારી લેવાનો રહે છે. બીજું, વીન-શબ્દને ‘વાસનાનાં બીજ' તરીકે સમજવાનો રહે છે. મૂળ વાત આત્મજ્ઞાનનાં મહત્ત્વની છે. મનુષ્ય પોતાનાં જીવનમાં જે કાંઈ કર્મો કરે છે તે, દેહાભિમાન અને દેહાત્મભાવને કારણે, ‘હું દેહ છું' - એવા કર્તાભોક્તાભાવને કારણે કરે છે અને આવો ભાવ એટલે જ અજ્ઞાન. આત્મજ્ઞાનની પરિસ્થિતિમાં તો, દેહ-ઇન્દ્રિયો વગેરે અનાત્મ-વસ્તુઓને કશું સ્થાન જ હોતું નથી. આમ, ક્રમાનુસાર, આ સમગ્ર પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો સ્પષ્ટ સમજાશે કે અજ્ઞાન મનુષ્યનાં ચિત્તમાં કર્મની ‘વાસના' ઉત્પન્ન કરે છે અને ‘વાસના’ના પ્રભાવ હેઠળ, તે કર્મો કરે છે, એટલે આ શ્લોકમાં પ્રયોજાયેલો શબ્દ વીન એટલે કર્મનું ‘બીજ’, - જે, ‘વાસના’માંથી જન્મે છે. હકીકતમાં, સમગ્ર પ્રક્રિયાનો પૂર્વાપરભાવ આ રીતે નિશ્ચિત કરી શકાય : અજ્ઞાન, વાસના અને કર્મ. હવે, આ જ સંદર્ભમાં, બીજી એક એ વાત સમજી લેવાની રહે છે કે પોતાનાં જીવાતાં જીવન દરમિયાન, મનુષ્ય જે ‘ક્રિયમાણ' કર્મો કરે છે તે, ફળ આપ્યા વિનાનાં રહે તો, તે કર્મોને ભોગવવા માટે, તેને ફરી જન્મવું જ પડે. ભોગવ્યા વિનાનાં કર્મો તો ચાલુ જ હોય છે. આમ, ન ભોગવાયેલાં (અમુત્ત) ‘ક્રિયમાણ’ અને ‘સંચિત’ કર્મો, પાર્કીને ‘પ્રારબ્ધ’ કર્મો બન્યા પછી, એ બધાં પૂરેપૂરાં ભોગવાય, એટલે કે એનાં ફળ મનુષ્ય ભોગવી લે, પારિભાષિક શબ્દ પ્રયોજીને કહીએ તો, જ્યાં સુધી બધાં જ કર્મો મુર્ત્ત ન બને ત્યાં સુધી, જન્મ-મૃત્યુનું ચક્ર મનુષ્ય માટે અવિરત ચાલુ જ રહે ! પરંતુ ત્રીનનો નાશ ક્યારે થાય (વીનનાશ:) ? ર્મનો નાશ થાય ત્યારે જ (ાર્યનાશાત્) ! કારણ કે જો મનુષ્યનાં પેલાં બધાં - ‘ક્રિયમાણ’, ‘સંચિત’, ‘પ્રારબ્ધ’ વગેરે - કર્મો વધારવામાં જ આવે (ાર્યપ્રવર્ધનાત્), તો-તો વાસના ચાલુ રહે અને વાસનાનાં બીજ પણ વધતાં જ રહે (વીનપ્રવૃત્ત:) ! આમ, કર્મ અને વાસના-બીજનું એક ‘વિષચક્ર (vicious circle)' અણુ-અટક્યું ચાલ્યા જ કરે, જે, એવાં જ વિવેકચૂડામણિ / ૫૭૩ Page #579 -------------------------------------------------------------------------- ________________ અનિચ્છનીય જન્મ-મરણનાં “વિષચક્ર' માટેનું નિમિત્ત બને ! અને આવાં વિષચક્રો (vicious circles)ને, તેમની સતત ચાલતી ગતિના કોઈક તબક્કે, સમયસર, અટકાવવામાં ન આવે તો, તે બધાં, અંગ્રેજીમાં કહ્યું છે તેમ, “અનંત કાળ સુધી” (Ad Infinitum) ચાલ્યા જ કરે ! અને આવાં “વિષચક્રો ચાલ્યા કરે ત્યાં સુધી, મુક્તિની તો શક્યતા જ નહીંએટલે જ, પેલાં ‘વિષચક્રોનાં નિવારણ અથવા નાશ માટે, ગ્રંથકારે પોતાનો આખરી નિર્ણય આપી દીધો કે કર્મો ચાલુ રહે એવી સ્થિતિ ટાળવી જોઈએ (તસ્માત कार्यं निरोधयेत् ।) સંક્ષેપમાં, “હું દેહ છું' - એવા દેહાત્મભાવને બદલે, “હું બ્રહ્મ છું' - એવી ભાવના જો સાધકનાં ચિત્તમાં સ્થિર અને સુદઢ થઈ જાય તો, દેહાદિમાં અધ્યાસ બંધ થઈ જાય અને પરિણામે, કર્મનાં બીજ-રૂપ-વાસનાનું અસ્તિત્વ જ ન રહે! પછી તો નારી એટલે વીનનાશ, - એવી અભીષ્ટ ફલશ્રુતિ અને સાત્ત્વિક સિદ્ધિ ! શ્લોકનો છંદઃ અનુષુપ (૩૧૩) ૩૧૪ वासनावृद्धितः कार्यं कार्यवृद्ध्या च वासना । वर्धते सर्वथा पुंसः संसारो न निवर्तते ॥३१४॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વાસનાવૃદ્વિતઃ કાર્ય કાર્યવૃદ્ધયા ય વાસના વધતિ સર્વથા સઃ સંસારો ન નિવર્તિત /૩૧૪ શ્લોકનો ગદ્ય અન્વય : વાસનાવૃદ્ધિત: ાર્ય (વધતિ), કાર્યવૃદ્ધયા વાસના વધતિ (ત:) पुंसः संसारः सर्वथा न निर्वतते ॥३१४॥ · શબ્દાર્થ : આ શ્લોકમાં પણ, ગયા શ્લોક જેવો જ, મહદંશે, દંડાન્વય' જ છે. વૃદ્ધિત: - વૃદ્ધિ થવાથી, વૃદ્ધિનાં કારણે, વૃદ્ધિ દ્વારા. વાસના એટલે કર્મનાં બીજ-રૂપ વાસના. : પુરુષ એટલે કે મનુષ્યનો, જીવનો, જીવાત્માનો. સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વ રીતે; સર્વથા ન નિવર્તત એટલે કે (સંસારનું) કોઈ પણ રીતે નિવારણ ૫૭૪ | વિવેકચૂડામણિ Page #580 -------------------------------------------------------------------------- ________________ થતું નથી, (સંસા૨) ચાલુ જ રહે છે. (૩૧૪) અનુવાદ : વાસનાની (એટલે કે વાસનારૂપી બીજની) વૃદ્ધિ થવાથી, કર્મ વધતું રહે છે અને કર્મોની વૃદ્ધિ થતાં, વાસના વધતી જાય છે : (આથી) મનુષ્યના સંસારનું કોઈ પણ રીતે નિવારણ થતું નથી. (૩૧૪) ટિપ્પણ : આ શ્લોક પણ, ગયા શ્લોકની જેમ જ, સહેલો છે, એટલું જ નહીં પરંતુ એ શ્લોકનાં કથયિતવ્યને જ અહીં જરા જુદી રીતે કહેવામાં આવ્યું છે. ગયા શ્લોકમાં વીન શબ્દ પ્રયોજાયો હતો; એ બીજ’ વાસનાનું હતું, એવી સ્પષ્ટતા એ શ્લોકનાં ટિપ્પણમાં કરવામાં આવી છે; એટલે વિષચક્રનું જે દ્વન્દ્વ ત્યાં કર્મ અને બીજ વચ્ચે હતું તે, અહીં, કર્મ અને વાસના વચ્ચે છે; પરંતુ વસ્તુતઃ ગ્રંથકારને અભિપ્રેત કથયિતવ્યમાં કશો ફેર પડતો નથી. પ્રત્યેક મોક્ષાર્થી સાધકને આટલો ખ્યાલ તો છે જ કે જ્યાં સુધી સંસારની નિવૃત્તિ ન થાય, (સંસારો ન નિવર્તતે 1), એનું નિવારણ ન થાય, એટલે કે જીવાત્માનો સંસાર ચાલુ રહે ત્યાં સુધી, મોક્ષ માટે કશો અવકાશ સર્જાતો નથી. પરંતુ સંસારનું નિવારણ તો, ગયા શ્ર્લોકનાં ટિપ્પણમાં સવિસ્તર સમજાવવામાં આવ્યું છે તેમ, કર્મ-બીજ અથવા કર્મ-વાસનાનું વિષચક્ર ચાલુ રહે ત્યાં સુધી શક્ય જ નથી ! - અને આ વિષચક્ર તો અને ત્યારે જ બંધ થાય, જો અને જ્યારે ‘હું બ્રહ્મ છું' · એવી ભાવના વડે, મોક્ષાર્થી દ્વારા, દેહ વગેરેમાં આચરવામાં આવતો આત્માધ્યાસ દૂર કરવામાં આવે ! આમ, આત્મજ્ઞાનથી માંડીને મોક્ષ સુધીની, છેક નીચેથી ઉપર સુધીની, સમગ્ર સોપાન-પરંપરા પરસ્પર-અવલંબિત છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૧૪) ૩૧૫ संसारबन्धविच्छित्त्यै तद्-द्वयं प्रदहेद् यतिः । वासनावृद्धिरेताभ्यां चिन्तया क्रियया बहिः ॥३१५॥ વિવેકચૂડામણિ / ૫૭૫ Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : સંસારબન્ધવિચ્છિન્ત્ય તદ્-દ્રુયં પ્રદહે ્ યતિઃ । વાસનાવૃદ્ધિરેતાભ્યાં ચિન્તયા ક્રિયયા બહિઃ ॥૩૧૫/ શ્લોકનો ગદ્ય અન્વય ઃ (તસ્માત્) સંસારવ—વિચ્છિઐ યતિ: ત ્-ë પ્રદેત્ । ચિન્તયા વહિ: જિયયા (૬) તામ્યાં વાસનાવૃદ્ધિ: (મવતિ) રૂા શબ્દાર્થ : = મુખ્ય વાક્ય : યતિ: ત-યં પ્રòત્ । યતિઃ એટલે સતત પ્રયત્ન કરનાર (યત્ એ ધાતુ પરથી બનેલો શબ્દ, - યતિ:) મુનિ, મુમુક્ષુ સાધક; ત ્-દયમ્ । યં એટલે બેનો સમૂહ, સતત પરસ્પર સાથે રહેતી બે વસ્તુઓ : અહીં, વાસના અને કર્મ); તે બંનેને સાધકે પૂરેપૂરાં (પ્ર) બાળી નાખવાં જોઈએ. શા માટે બાળી નાખવાં જોઈએ ? - સંસારનવિચ્છિê।વિિિત્ત (વિ + છિન્દ્ - કાપી, છેદી નાખવું, એ ધાતુ પરથી બનેલો શબ્દ) એટલે કાપી નાખવાની, તોડી નાખવાની, નાશ કરવાની ક્રિયા સંસારનાં બંધનને કાપી નાખવા માટે. આમ ન કરવામાં આવે તો કેવું પરિણામ આવે ? - વિન્તયા નહિઃ યિયા (૬) વાસનાવૃદ્ધિ: (મતિ) । વાસનાની વૃદ્ધિ થતી રહે, વાસનામાં વધારો થયા કરે; શાનાથી આવું બને ? બે કારણે : (૧) વિન્તયા । વિન્તા એટલે વિષયોનું, વિષયવાસનાનું ચિન્તન, એના જ વિચારો; અને (૨) વૃત્તિ: યિયા । બહારની ક્રિયા; ‘ચિન્તન’ તો ચિત્તમાં, અંદર, ચાલે, પણ એ ચિંતન પ્રમાણેની વિષયોપભોગની ક્રિયા તો, ઇન્દ્રિયોની ક્રિયાઓ વડે બહાર (વૃત્તુિ) ચાલે. આ બંને ચાલતાં જ રહે તો વાસનાની વૃદ્ધિ પણ થતી જ રહે. (૩૧૫) અનુવાદ : તેથી (તે કારણે) સંસારનાં બંધનને કાપી નાખવા માટે, યત્નશીલ મુનિએ તે બંને(વાસના અને કર્મો)ને પૂરેપૂરાં બાળી નાખવાં જોઈએ; (નહિંતર) વિષય-ચિંતન અને તે પ્રમાણે થતી બાહ્ય ક્રિયા, - એ બંને વડે, વાસના વધતી જ રહે છે. (૩૧૫) ટિપ્પણ : મોક્ષાર્થી સાધક માટે, ‘અહંકાર’ એ એક ‘શત્રુ' છે અને આ શત્રુ પણ કંઈ જેવો-તેવો, સામાન્ય પ્રકારનો નહીં; પણ એવો ભયંકર કે એક વાર તેનું નિયંત્રણ કર્યા પછી પણ સાધક જો સાવચેત ન રહે અને વિષયચિંતન ચાલુ રાખે તો, આ ૫૭૬ / વિવેકચૂડામણિ Page #582 -------------------------------------------------------------------------- ________________ શત્રુને ફરી પ્રગટ થવાનો અવકાશ મળી જાય ! (શ્લોક - ૩૧૧). અને વિષયચિંતનમાંથી વાસના(બીજ), એમાંથી કર્મ અને કર્મવૃદ્ધિમાંથી ફરી વાસનાવૃદ્ધિ, - એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે ! અને વિષચક્રનાં આવાં સાતત્યનાં કારણે મુમુક્ષુ સાધકનાં સંસારનું તો નિવારણ જ ન થાય ! (શ્લોકો : ૩૧૨-૩૧૩-૩૧૪) અને આ જ કારણે, સંસાર-બંધનનાં કારણરૂપ પેલાં વિષચક્રમાંના વાસના અને કર્મો, તે(બંને)ને સાધકે બાળીને ભસ્મીભૂત કરી નાખવાં જોઈએ (કહે), એવો આદેશ, અહીં, આચાર્યશ્રીએ આપ્યો છે. વિષયચિંતનને કારણે જ વાસનાકર્મનું વિષચક્ર શરૂ થાય છે અને ચાલુ રહે છે; એટલે જો સાધકે સંસારનાં બંધનમાંથી છૂટવું હોય અને એનાં જ પરિણામે સંભવિત બને એવા મોક્ષને પામવો હોય તો, તેની પાસે, અહીં સૂચવવામાં આવેલા એકમાત્ર ઉપાય (વાસના-કર્મ-પ્રદહન) સિવાય, અન્ય કશો વિકલ્પ રહેતો નથી. શ્લોકનો છંદઃ અનુરુપ (૩૧૫) ૩૧૬-૩૧૦ ताभ्यां प्रवर्धमाना सा सूते संसृतिमात्मनः । त्रयाणां च क्षयोपायः सर्वावस्थासु सर्वदा ॥३१६॥ सर्वत्र सर्वतः सर्वं ब्रह्ममात्रावलोकनम् । सद्भाववासनादाढ्यात् तत् त्रयं लयमश्नुते ॥३१७॥ શ્લોકનો ગુજરાતી પાઠ: તાભ્યાં પ્રવર્ધમાના સા સૂતે સંસ્કૃતિમાત્મનઃ | ત્રયાણાં ચ ક્ષયોપાયઃ સર્વાવસ્થાસુ સર્વદા ૩૧૬ll સર્વત્ર સર્વતઃ સર્વ બ્રહ્મમાત્રાવલોકનમ્ | સદ્ભાવવાસનાદાટ્યૂયાત્ તત્ ત્રયં લયમનુd l૩૧૭ll શ્લોકનો ગદ્ય અન્વય : ___ ताभ्यां प्रवर्धमाना सा (वासना) आत्मनः संसृति सूते । (एतेषां) त्रयाणां च क्षय-उपायः सर्व-अवस्थासु सर्वदा सर्वत्र सर्वतः सर्वं ब्रह्ममात्र-अवलोकनं (પતિ) I તત્ ત્રયે સદ્-વ-વાસના-વાદ્યાત્ મન્નુ રૂદ્દ-રૂણા શબ્દાર્થ : ઉપર, ગદ્ય અન્વયમાં દર્શાવ્યા પ્રમાણે, આ બે શ્લોકોમાં ત્રણ સ્વતંત્ર વાક્યો | વિવેચૂડામણિ | પ૭૭ ફર્મા - ૩૭ Page #583 -------------------------------------------------------------------------- ________________ આ મુજબ છે : (૧) તામ્યાં પ્રવર્ધમાના સા (વાસના) કાત્મનઃ સંર્તિ સૂતે / સંસ્કૃતિ એટલે સંસાર અને સૂતે એટલે જન્મ આપે છે, ઉત્પન્ન કરે છે : તે વાસના આત્મા માટે સંસારનું સર્જન કરે છે, એટલે કે આત્માને સંસારી બનાવે છે. કેવી વાસના? તામ્યાં પ્રવર્ધમાના I તે બે વડે, એટલે કે વિષયચિંતન અને તદનુસાર બાહ્ય ક્રિયા વડે, વૃદ્ધિ પામેલી (અ + વૃધુ એ ધાતુનું વર્તમાન કૃદંતનું રૂપ, - પ્રવર્ધમાન). (ર) (તેષાં) ત્રયાગ ૨ ક્ષય-ઉપાય: સર્વ-વસ્થાનું સર્વા સર્વત્ર સર્વત: સર્વ બ્રહ્મમાત્ર-અવનોન (મતિ) / દય એટલે જેમ બેનો સમૂહ, એમ ત્રય એટલે ત્રણનો સમૂહ; આ ત્રણ એટલે વિષયચિંતન, તદનુસાર બાહ્ય ક્રિયા અને વાસના; ક્ષય એટલે નાશ, વિનાશ, નિર્મુલન; ઉપર્યુક્ત ત્રિપુટી(ત્રય)ના નાશનો ઉપાય શો ? કયો ? - માત્ર એક જ, અને તે આ : વ્રHa-૩મવતોજનમ્ - અવનોજન એટલે દષ્ટિ, દર્શન, સાક્ષાત્કાર. માત્ર બ્રહ્મદર્શન, કેવળ બ્રહ્મસાક્ષાત્કાર, બ્રહ્મમયી દૃષ્ટિ, એ એક જ. પરંતુ આવું માત્ર-બ્રહ્મ-દર્શન પણ ઉપરછલ્લું અને મર્યાદિત નહીં. તો, કેવું ? સર્વ - સર્વમાં; સર્વલા – હંમેશાં, સદાકાળ, સર્વ સમયે; સર્વત્ર - સર્વ સ્થળે; સર્વતઃ - સર્વ રીતે; અને સર્વ-અવસ્થાણું એટલે જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાઓ દરમિયાન. | (૩) તત્ ત્રયં સદ્-વ-વાસના-વાદ્યાન્ નયે વાગ્યુ . તય એટલે નાશ; તત્ ત્રયે નયે નમ્નતે . તે ત્રણેય, એટલે કે વિષયચિંતન - બાહ્યક્રિયા – વાસના, - નાશ પામે છે. શાનાથી નાશ પામે છે ? સદ્-ભાવ-વાસના-વાદ્યાન્ ! તાદ્ય એટલે દઢતા; દેઢભાવ; પ્રબળતા, સામર્થ્ય, મજબૂતી. સદ્-ભાવ એટલે “સમાં, બ્રહ્મમાં ભાવ; અને સદ્-ભાવ-વાસના એટલે બ્રહ્મવાસના. કહેવાની જરૂર નથી કે અહીં “વાસના” બ્રહ્મમાંની હોવાથી, “વાસના' - શબ્દ “ખરાબ” અર્થ માટે નહીં પણ “સારા” અર્થમાં પ્રયોજાયો છે. (૩૧૬-૩૧૭) અનુવાદ : - તે બંને (વિષયચિંતન અને તે પ્રમાણે થતી બાહ્ય ક્રિયા) વડે પ્રબળ થયેલી તે (વાસના) આત્માને સંસારી બનાવે છે. આ ત્રણેય (વિષયચિંતન, બાહ્ય ક્રિયા અને વાસના)નો નાશ કરવાનો ઉપાય, એટલે ત્રણેય અવસ્થાઓમાં, સર્વ સમયે, સર્વ સ્થળે, સર્વ પ્રકારે અને સર્વમાં, માત્ર બ્રહ્મનું જ દર્શન : આવી સદ્ધાસના (એટલે કે બ્રહ્મવાસના) દઢ થવાથી જ એ ત્રણેયનો લય થાય છે. (૩૧૬-૩૧૭) ૫૭૮ | વિવેકચૂડામણિ Page #584 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : આ પહેલાંના બે શ્લોકો(૩૧૪-૩૧૫)માં અને અહીં (શ્લોક-૩૧૬), મોક્ષાર્થી સાધક માટે, સંસારનું સર્જન (સંર્તિ સૂતે), તેનાં નિવારણની મુશ્કેલી (સંસાને નિવર્તિત) અને તેનાં બંધનનાં છેદન માટે વાસના અને કર્મો તે બંનેનું પ્રદહન (યતિઃ ૬ દર્ય પ્રદે), – એટલું નિરૂપણ કરવામાં આવ્યું; પરંતુ આ સમગ્ર પ્રક્રિયાનું સૂક્ષ્મ અને સંપૂર્ણ નિરીક્ષણ કરતાં, ગ્રંથકારને ખ્યાલ આવ્યો કે વિષયચિંતન અને તદનુસાર બાહ્ય ક્રિયા વડે વાસનાની વૃદ્ધિ થાય છે તે ભલે સાચું હોય, પરંતુ સાધકનાં સંસાર-સર્જન માટે, એટલે કે આત્માને સંસારી બનાવવાની પ્રક્રિયા માટે માત્ર આ બે (ક) જ જવાબદાર નથી, એ બેથી વૃદ્ધિગત થયેલી વાસના પણ એટલી જ અનર્થકારક છે; આમ, મુમુક્ષુ સાધકનાં ક્ષેમકુશળ માટે જો વિનોના નાશના ઉપાયની (યોપાય:) વિચારણા કરવી હોય તો, પેલાં બે(ય)માં, વાસનાનો પણ ઉમેરો કરીને, તે ત્રણેય-(2)ના નાશના ઉપાયનો વિચાર કરવાનો રહે. પરંતુ તે ત્રણેયને સંપૂર્ણ રીતે નિર્મૂળ કરવાનો ઉપાય શો (ત્રયાળાં લયોપાય:)? - એવા પ્રશ્નનો જડબેસલાક પ્રત્યુત્તર આ બે શ્લોકોના છેલ્લાં પાંચ ચરણોમાં આ પ્રમાણે, સંક્ષિપ્ત છતાં સચોટ રીતે, આપવામાં આવ્યો છે. પહેલી અને પાયાની વાત તો એ કે મોક્ષાર્થી સાધકે નાની-મોટી બીજી બધી બાબતોને ભૂલી જઈને, કેવળ બ્રહ્મનું જ દર્શન કરવાનું છે (બ્રહામાત્રાવોનો; અહીં પણ આચાર્યશ્રી, એક પરિપક્વ તત્ત્વચિંતક અને આરૂઢ બ્રહ્મજ્ઞ તરીકે, આપણી સમક્ષ પ્રતીત થાય છે: “બ્રહ્મદર્શન માટે માત્ર' - શબ્દ પ્રયોજીને, એ “દર્શનનાં ઉચ્ચ અને આત્યંતિક સ્વરૂપ વિશે તેમણે અંગુલિનિર્દેશ તો કર્યો જ છે, તેમ છતાં આટલું પર્યાપ્ત ન જણાતાં, જે પ્રત્યેકમાં “સર્વ' શબ્દ સમાવિષ્ટ થયો હોય એવા એકસામટા પાંચ શબ્દો - (સર્વાવસ્થા, સર્વતા, સર્વત્ર, સર્વત:, સર્વ) ઊમેરીને, આ બ્રહ્મમયી દૃષ્ટિને સંપૂર્ણ, સતિશાયી અને સર્વસમન્વયી હોવા પર ભાર મૂક્યો છે કે, આ પ્રત્યુત્તરનું બીજું મહત્ત્વનું પાસું છે. અને ત્રીજી વાત એ કે આવું બ્રહ્મદર્શન એટલે જ સદ્દભાવવાસના, જે, પ્રબળ થાય ત્યારે – (ાયાત), પેલા ત્રણ (ત્રય) માટે તો તે એક પ્રલયકારક “બ્રહ્માસ્ત્ર' જ બની રહે (તયે નમ્ન) દાક્તરી પરિભાષામાં, જેને “સર્વ રોગો માટેની એકમાત્ર ઔષધિ” “પેનેશિયા (Panacea) કહેવામાં આવે છે, એવું આ “કેવળ-બ્રહ્મ-દર્શન” પણ, મુમશુ સાધક માટે, તેની મોક્ષસાધનાના અનુસંધાનમાં, એકમાત્ર કેન્દ્રસ્થ અને પરાકાષ્ઠા-સ્વરૂપ વિવેકપૂડામણિ | પ૭૯ Page #585 -------------------------------------------------------------------------- ________________ બની રહે, એ એક અસંદિગ્ધ હકીકત છે. વળી, “વાસના - શબ્દને “અનર્થના વ્યંજક તરીકે પ્રયોજયા પછી, તરત જ, એ જ શબ્દને “સદ્ભાવ” એટલે કે “બ્રહ્મભાવ'ના સંદર્ભમાં, પ્રયોજીને (સમાવવાના), એને પરમ-અર્થનું સ્વરૂપ તો આચાર્યશ્રી જેવા મોટા ગજાના શબ્દસ્વામી જ આપી શકે ! શ્લોકનો છંદ : અનુરુપ (૩૧૬-૩૧૭) ૩૧૮ ' પાઠ : क्रियानाशे भवेच्चिन्तानाशोऽस्माद् वासनाक्षयः । वासनाप्रक्षयो मोक्षः सा जीवन्मुक्तिरुच्यते ॥३१८॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ ક્રિયાનાશે ભવેચ્ચિત્તાનાશોડસ્માદ્ વાસનાક્ષયઃ | વાસનાપ્રક્ષયો મોક્ષઃ સા જીવન્મુક્તિરુચ્યતે |૩૧૮ શ્લોકનો ગદ્ય અન્વય क्रियानाशे चिन्तानाशः भवेत्, अस्मात् (चिन्तानाशात्) वासनाक्षयः (ગાય), વાસનાલય: (વ) મોક્ષ: (તિ), લા (૨) નીવન્મુક્તિ उच्यते ॥३१८॥ શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) જિયાનાશે વિક્તાના મવેત્ ! જિયા એટલે બહારની સ્કૂલ-ભૌતિક - સાંસારિક ક્રિયાઓ, એવી જ દુન્યવી પ્રવૃત્તિઓ; વિના એટલે વિષયોનું ચિંતન : ક્રિયાઓ છૂટી જતાં, બંધ થઈ જતાં, વિષયોનું ચિંતન નાશ પામે છે, છૂટી જાય છે. (૨) માત્ (વિનાનાશા) વાસનાથ: (નાયત) વિષયચિંતનનો આ નાશ થવાથી વાસનાનો ક્ષય(નાશ) થાય છે. (૩) વાસનાપ્રલયઃ (અ) મોક્ષ: (તિ) | ક્ષય:-શબ્દને -ઉપસર્ગ લાગવાથી ‘ય’ સંપૂર્ણ, સમૂળગો (પ્રë) બને છે : વાસનાનો આવો સંપૂર્ણ નાશ, એ જ મોક્ષ ! (૪) સા () નીવભુઃિ ૩d I અને આને જ, આવા મોક્ષને જ, પ૮૦ | વિવેચૂડામણિ Page #586 -------------------------------------------------------------------------- ________________ ‘જીવન્મુક્તિ’ કહેવામાં આવે છે. (૩૧૮) અનુવાદ : (બાહ્ય) ક્રિયાઓનો નાશ થતાં, વિષયોનું ચિંતન નાશ પામે છે; આ (વિષયચિંતન)ના નાશને કારણે વાસનાઓનો ક્ષય થાય છે અને વાસનાઓનો સંપૂર્ણ ક્ષય એ જ મોક્ષ છે : આ(વાસનાના સંપૂર્ણ ક્ષયરૂપી મોક્ષ)ને જ ‘જીવન્મુક્તિ’ કહેવામાં આવે છે. (૩૧૮) ટિપ્પણ : શ્લોક સર્વ રીતે, - શબ્દાર્થ, વાક્યરચના વગેરેની દૃષ્ટિએ, - સહેલો છે અને આ પહેલાંના બે શ્લોકો(૩૧૬-૩૧૭)માંના વિષયની જ પુષ્ટિ કરે છે. સાંસારિક વ્યવહારનાં કાર્યો અને વિષયોનું ચિંતન; - એ બંને પરસ્પરને પોષક પ્રક્રિયાઓ છે ઃ કાર્યો વિષયોનાં ચિંતનને પ્રેરે છે અને વિષયોનું ચિંતન જ વળી પાછાં સાધકને કાર્યો પ્રત્યે ઉત્તેજિત કરે છે; અને શ્લોક-૩૧૬માં જણાવવામાં આવ્યું છે તેમ, આ બંને (બાહ્ય ક્રિયાઓ અને વિષયચિંતન) વડે વાસના પ્રબળ થાય છે (તામ્યાં પ્રવર્ધમાના સા વાસના) અને આત્માને સંસારી બનાવે છે (આત્મનઃ સંસ્કૃતિ સૂતે 1). એટલે, સાધકે જો મોક્ષ પામવો હોય તો, આ ત્રણેય(ક્રિયા, ચિંતન અને વાસના)ને નિર્મૂળ કરવાં જ રહ્યાં ! અને એમાંયે, ક્રિયા તથા ચિંતનનો નાશ થતાં પરિણામ તો વાસનાઓનો સમૂળગો ક્ષય (પ્ર-ક્ષય:), એ જ મોક્ષ, મોક્ષનો પર્યાય ! વાસનામુક્તિ એ જ મુક્તિ ! - માનવજીવન સાથે સંકળાયેલા ચાર પુરુષાર્થો(ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)માંના છેલ્લા-ચોથા પુરુષાર્થ(મોક્ષ) વિશેની એક પ્રચલિત માન્યતા કે મોક્ષ તો મૃત્યુ પછી જ મળી શકે ! એ માન્યતાનું આચાર્યશ્રી અહીં ખંડન કરે છે, એમ ભારપૂર્વક કહીને કે આવો વાસના-પ્રક્ષયરૂપી મોક્ષ, એને જ જીવન્મુક્તિ' કહેવામાં આવે છે ! – (સા નૌવન્મુત્તિ: વ્યંતે ). આચાર્યશ્રીને અહીં જે અભિપ્રેત છે તે એ કે ‘મુમુક્ષુ’ જો સાચા અર્થમાં ‘મોક્ષ ઇચ્છતો' હોય તો, એટલે કે એની મોક્ષ-સાધના જો સંપૂર્ણ, સંનિષ્ઠ અને હૃદયોદ્ભૂત હોય તો, એને મૃત્યુની રાહ જોવાની જરૂર રહેતી નથી : અહીં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે, - વાસનાનો પ્રક્ષય’- જો તે સિદ્ધ કરી શક્યો હોય તો, છતે દેહે અને જીવાતાં જીવન દરમિયાન જ, તેણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી કહેવાય અને આવી સંસિદ્ધિને જ જીવન્મુક્તિ' કહેવામાં આવે છે. હકીકતમાં, આચાર્યશ્રીનાં મનમાં ‘મોક્ષ'ની આવી વિશિષ્ટ વિભાવના છે, વિવેચૂડામણિ / ૫૮૧ - Page #587 -------------------------------------------------------------------------- ________________ તેથી આ જ ગ્રંથના અંતભાગમાં, (શ્લોક-૪૨૬થી વીશેક શ્લોકોમાં), તેમણે ‘જીવન્મુક્ત’નાં લક્ષણોનું સ્પષ્ટ અને સવિસ્તર નિરૂપણ કર્યું છે. મિથિલાના રાજા જનક, આવા એક ‘જીવન્મુક્ત' તરીકે, પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક-આધ્યાત્મિક પરંપરામાં પ્રસિદ્ધ છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૧૮) ૩૧૯ सद्वासनास्फूर्तिविजृम्भणे सति हासौ विलीना त्वहमादिवासना । अतिप्रकृष्टाप्युरुणप्रभायां विलीयते साधु यथा तमिस्रा ॥३१९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સાસનાસ્ફૂર્તિવિજ્ક્ષ્મણે સતિ ઘસૌ વિલીના ત્વહમાદિવાસના । અતિપ્રકૃષ્ટાપ્યરુણપ્રભાયાં વિલીયતે સાધુ યથા તમિસ્રા ।।૩૧૯) શ્લોકનો ગદ્ય અન્વય ઃ यथा अतिप्रकृष्य अपि तमिस्रा अरुणप्रभायां साधु विलीयते, (तथा) सद्वासनास्फूर्तिविजृम्भणे सति हि असौ अहम् - आदि-वासना तु विलीना (મતિ) રૂ૧૧૫ શબ્દાર્થ : બે ઘટનાઓ વચ્ચે સમાનતા દર્શાવવા માટે, અહીં, યથા (જેમ, જેવી રીતે)તથા(તેમ, તેવી રીતે)વાળાં બે વાક્યો આ પ્રમાણે યોજવામાં આવ્યાં છે : (૧) અસૌ અહમ્-આતિ-વાસના તુ વિસ્તીના (મતિ) । વિત્તીના મતિ એટલે એનો લય થઈ જાય છે, એ નાશ પામે છે. અહમ્-ઞાતિ-વાસના એટલે અહંકાર - વગેરે, એને લગતી વાસના; વાક્યમાંનો તુ-શબ્દ ભાર(Emphasis)ને અભિવ્યક્તિ કરે છે : આવી વાસના પણ નાશ પામે છે. આ વાસના ક્યારે વિલીન થઈ જાય છે ? - સદ્-વાસના-સ્ફૂર્તિ-વિટ્ટમ્પળે સતિ । સર્ એટલે બ્રહ્મ; વિદૃમ્ભળ ૫૮૨ / વિવેકચૂડામણિ Page #588 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રસરવું, પ્રગટ થવું, ફેલાવું; જ્યારે બ્રહ્મ-વાસનાની સ્કૂર્તિ પ્રગટ થાય ત્યારે; (આ વાક્યમાં, સમય દર્શાવતી “સતિ-સપ્તમી-રચના પ્રયોજવામાં આવી છે.) તથા એટલે તેવી રીતે, કેવી રીતે? હવે પછીનાં, બીજાં વાક્યમાં, જણાવવામાં આવ્યું છે, તે, આ રીતે : (ર) (યથા) અતિવૃષ્ય તમન્ના પિ વિનીયતે | તમન્ના એટલે રાત્રિ, રાત; કેવી રાત્રિ ? – તિષ્ય પિ - અત્યંત અંધારી, ઘોર અંધારી, સંપૂર્ણરીતે અંધારમય; આવી રાત્રિ પણ નાશ પામે છે, દૂર થઈ જાય છે, વિલાઈ જાય છે; કેવી નાશ પામે છે ? સાધુ – સારી રીતે, એટલે કે પૂરેપૂરી; આવું ક્યારે બને છે? બાળપ્રમાયામ્ ! મા એટલે સૂર્ય; આમ તો, મા એ સૂર્યના રથના સારથિનું નામ છે; પણ અહીં આ શબ્દ “સૂર્યના અર્થમાં પ્રયોજાયો છે. પ્રભા એટલે પ્રકાશ, તેજ, અજવાળું; અહીં, આ અજવાળું, પરોઢના લાલ રંગનું સમજવાનું છે. પ્રભાત થતાં, સૂર્યની લાલિમા પ્રગટ થાય ત્યારે. (૩૧૯) અનુવાદ : જેવી રીતે ઘોર અંધારી રાત પણ સૂર્યનો પ્રકાશ પ્રગટ થતાં જ સારી રીતે વિલાઈ જાય છે, તેમ બ્રહ્મ-વાસનાની ર્તિ ફેલાતાં, અહંકાર વગેરેને લગતી આ વાસના પણ વિલીન થઈ જાય છે. (૩૧૯). ટિપ્પણ: મોક્ષના પર્યાય (Synonym) તરીકે જે વાસનાના સમૂળગા નાશ-(અક્ષય)ની વાત ગયા શ્લોકમાં કહેવામાં આવી હતી તે, અહંકાર વગેરેને લગતી (મહમ્-બાદ્રિ) અનર્થકારી વાસના વિશેની જ હતી. વળી, આવી વાસનાનો માત્ર “સામાન્ય પ્રકારનો નહીં, પરંતુ “સમૂળગો-સંપૂર્ણ નાશ' (પૃ-ક્ષય) થાય તો અને ત્યારે જ, તે “મોક્ષ' બની શકે, અન્યથા નહીં. પરંતુ આવું ક્યારે શક્ય બને ? આવી પ્રબળ વાસનાનો વિલય સંભવિત ક્યારે થાય ? આ સવાલનો જવાબ, જેટલો દેખાય છે એટલો અઘરો નથી અને, સાથે સાથે, શબ્દો વડે બોલાય, એટલો સહેલો પણ નથી ! આવો વિરોધાભાસ શા માટે ? વાતને જરા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ : પહેલી વાત તો એ કે મૂળમાં “વાસના'-શબ્દ “ખરાબ” નથી. “વાસના” એટલે “પૂર્વના સંસ્કારોથી દઢ બનેલી ઇચ્છા'. ટૂંકમાં, “વાસના” એટલે “ઇચ્છા'. અને “ઈચ્છા” તો “સારી હોય અને ખરાબ” પણ હોય. એ “સારી-નરસી' હોવાનો આધાર, મનુષ્યના પૂર્વ-સંસ્કારોના વિવેકચૂડામણિ | ૫૮૩ Page #589 -------------------------------------------------------------------------- ________________ ‘સારા-નરસા’ હોવા પર રહે છે. તેના પૂર્વ-સંસ્કારો ‘સારા' હોય તો તેને સદ્વાસના, આત્મ-વાસના અથવા બ્રહ્મ-વાસના સેવવાનું સૂઝે છે; પરંતુ જો તેના પૂર્વસંસ્કારો ‘ખરાબ’ હોય તો-તો, તેના નસીબે અહંકાર-વાસના, વિષયવાસના અથવા અનાત્મ-વાસના જ રહે ! એટલે, જો તેના પૂર્વ-સંસ્કારોના સારા પ્રભાવનાં 'પરિણામે, તેની બ્રહ્મવાસનાસ્ફૂર્તિ સોળે કળાએ પ્રગટ થઈ જાય (સદ્-વાસના-સ્ફૂર્તિ-વિટ્ટમ્પળે સતિ), તો પેલી રાંક જેવી, બાપડી, અહંકાર-વગેરેને લગતી વાસના તો પળવારમાં જ વિલીન થઈ જાય (અસૌ અહમાદ્રિ-વાસના તુ વિસ્તીના મવતિ !) ! એનો એક અંશ પણ ટકી ન શકે ! રાત ભલેને અમાસની ઘોર અંધારી હોય (અતિપ્રષ્ટ તમિલા અત્તિ), ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ પ્રગટે એટલી વાર ! (અનુપ્રમાયાં). રાતને, બિચારીને, નાસી જવા સિવાય છૂટકો જ નહીં (સાધુ વિલીયતે 4) ! અજવાળું આવે, એટલે અંધારાંનું આવી જ બને ! બંને એકબીજાનાં પૂરાં વિરોધી ! બંને, એકીસાથે, રહી જ ન શકે ! બસ, એવું જ અહંકાર-વાસનાનું ! બ્રહ્મવાસનાનો ઉદય થાય, એટલી જ વાર ! બે વાત, આ શ્લોકમાં, નોંધપાત્ર છે : એક તો એ કે ‘વાસના’- શબ્દ, ‘સ ્’ અને ‘અહં’, - બંને સાથે પ્રયોજાયા છે : મહત્ત્વ ‘વાસના'નું નથી, એ કોની સાથે જોડાયેલી છે, તેનું છે ! અને બીજું, શ્લોકમાં પ્રયોજાયેલી ઉપમા જેટલી ઔચિત્યપૂર્ણ છે, એટલી જ અર્થસાધક અને આચાર્યશ્રીની કવિ-સૂઝની પરિચાયક છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૧૯) ૩૨૦ तमस्तमस्कार्यमनर्थजालं न दृश्यते सत्युदिते दिनेशे । तथाऽद्वयानन्दरसानुभूतौ नैवास्ति बन्धो न च दुःखगन्धः ॥ ३२० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તમસ્તમસ્કાર્યમનર્થજાલં ન દશ્યતે સત્યુદિતે દિનેશે। ૫૮૪ / વિવેકચૂડામણિ Page #590 -------------------------------------------------------------------------- ________________ તથાડઢયાનન્દરસાનુભૂતી નવાતિ બધો ન ચ દુઃખગધઃ ૩૨૦ શ્લોકનો ગદ્ય અન્વય : दिनेशे उदिते सति, तमः तमस्कार्यं अनर्थजालं (च) न दृश्यते, तथा अद्वय-आनन्दरस-अनुभूतौ (जातायां सति) न एव बन्धः, न च दुःखगन्धः ગતિ રૂરી શબ્દાર્થ : અહીં પણ, યથાપૂર્વ, યથા-તથા-ની વાક્યરચના છે અને તાત્પર્ય પણ એ જ છે, - આ પ્રમાણે, બે સ્વતંત્ર વાક્યોમાં અભિવ્યક્ત : ૧ - (૧) ન વ વન્ધ: (તિ), ૧ ૨ ૩:વધિ: (તિ) | વન્ધ એટલે સંસારનું, સંસારરૂપી બંધન; ૩:૩% એટલે સંસાર-બંધનને કારણે આવી પડતાં દુઃખોની ગંધ, એનો અંશ માત્ર, એની રજમાત્ર પણ રહેતી નથી; આવું ક્યારે બને છે? – દય-મનન્દ્રા-કનુભૂતી (નાતાયાં સતિ) / મય એટલે અદ્વૈત, અદ્વિતીય; માનદ્રાસ એટલે આત્માનંદનો રસ, બ્રહ્માનંદનો રસ. આ રસની અનુભૂતિ થતાં, આ રસ અનુભવ્યા પછી; આ વાક્યમાં, સમયનો નિર્દેશ કરતી “સતિ-સપ્તમી વાક્યરચના છે : અદ્વિતીય બ્રહ્માનન્દના રસનો આસ્વાદ થાય ત્યારે, નથી રહેતું બંધન કે નથી ટકતી, એને કારણે આવી પડતાં દુઃખોની ગંધ ! 'આ ઘટના કોના જેવી છે ? આવું કોની જેમ બને છે ? (૨) તમ: તમwાર્ય અનર્થનાનં (૨) ન દૃશ્યતે | તમ: એટલે અંધકાર, અંધારું; તમાર્યું એટલે તમા: વાર્થ, અંધકારનું કાર્ય, એનું પરિણામ; રાત એટલે સમૂહ, સમુદાય અંધારાનાં પરિણામે સર્જાતાં (ચોરી, ખૂન, લૂંટ વગેરે) અનર્થોની, ઉપદ્રવોની પરંપરા : આવું કશું જોવામાં આવતું નથી, દેખાતું નથી. ક્યારે ? - વિશે વિતે સતિ | હિરા દિનને, દિવસને પ્રગટ કરનાર, સૂર્ય; સૂર્યનો ઉદય થતાં, સૂર્ય ઊગ્યા પછી. અહીં પણ “સતિ-સપ્તમી વાક્યરચના છે. (૩૦) અનુવાદ : સૂર્ય ઊગ્યા પછી, જેમ અંધકાર કે અંધકારનાં (પરિણામ-સ્વરૂપ) (ચોરી વગેરે) અનર્થોની જાળ જોવામાં આવતી નથી, તેમ જ અદ્વૈત આનંદરસ અનુભવ્યા પછી, બંધન અને (બંધનને કારણે સર્જાતાં) દુઃખોની ગંધ પણ રહેતી નથી. (૩ર૦). વિવેકચૂડામણિ | ૫૮૫ Page #591 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: ગયા શ્લોકમાં અભિવ્યક્ત કરવામાં આવેલા વિચારને જ અહીં બીજા શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે અને એકીસાથે અમલમાં આવતી બે ઘટનાઓ મારફત પ્રસ્તુત ઘટનાઓનું એવું જ સામ્ય અહીં પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે : (૧) ખૂન, ચોરી, હિંસા, લૂંટફાટ વગેરે ઉપદ્રવો, રાતના અંધારાં દરમિયાન અને અંધારાને કારણે જ શક્ય બનતાં હોય છે; પરંતુ સૂર્ય ઊગ્યા પછી (વિશે વિતે તિ), અંધારું અને એ જ અંધારાંમાં બનતાં પેલાં અનર્થો ક્યાંય દેખાતાં નથી (ટૂણ્યતે). | (૨) અહંકાર વગેરેને લગતી વાસનાનાં સેવન અને સંપર્કનાં પરિણામે, મનુષ્યને, સંસારનાં બંધનો અને બંધનોને કારણે આવી પડતાં અનેક અસહ્ય દુઃખોનો ભોગ બનવું પડે છે; પરંતુ અદ્વિતીય બ્રહ્મના આનંદરસનો અનુભવ થાય કે તરત જ, મદય-મનન્દ્રાસ-અનુભૂતી, બંધન કે બંધનમાં દુઃખોનું અસ્તિત્વ ક્યાય ટકી શકતું નથી (નૈવાતિ વન્ધો ન ર સુ N:). * જેમ અજવાળાંની હાજરીમાં અંધારું ટકી શકતું નથી, તેમ જ આત્માના આનંદનો રસાસ્વાદ થતો હોય ત્યારે, દુઃખની ગંધ સરખી પણ રહી શકતી નથી : અદ્વૈત આત્માનંદનું મુક્ત વાતાવરણ સર્વત્ર જાગ્યું હોય ત્યાં, બંધનની ભીંસ માટે તો ક્યાંય અવકાશ જ ન રહે ! આ અનુસંધાનમાં, છાંદોગ્ય-ઉપનિષદનો એક પ્રસંગ યાદ આવી જાય છે ? મંત્રવિદ્ હોવા છતાં આત્મવિદ્’ નહીં એવા નારદ, પોતાની અકૃતાર્થ બુદ્ધિ વડે શોક અનુભવી રહ્યા હતા, તેથી તેઓશ્રી બ્રહ્મનિષ્ઠ યોગીશ્વર એવા સનકુમાર પાસે, “સમિત્પાણિ' બનીને, શિષ્યભાવે, ગયા અને તેમને જણાવ્યું કે “મેં આપના જેવા પાસેથી સાંભળ્યું છે કે જે “આત્મવિદ્ હોય, તે શોકને તરી જાય છે (તરતિ શોવં માત્મવિદ્ I) અને હું અત્યારે શોક-ગ્રસ્ત છું (સોડદું ભવિ: શીવામિ ), તો આપ મને આ શોકના સાગરની પાર લઈ જાઓ (ત મા શોર્ય પર તારતુ ); અને ઉપનિષદના ઋષિ કહે છે કે સનકુમાર પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને, નારદ, આત્માના આનંદરસની અનુભૂતિ કર્યા પછી, તરત જ, પોતાને પીડી રહેલા પેલા શોકને તરી ગયા હતા. (૭, ૧-૨-૩) આનંદરસના આવા જ અનુભવનું સમર્થન આપણને સાહિત્યશાસ્ત્રમાંથી પણ મળે છે આ શાસ્ત્રના વિવેચકો એકી-અવાજે એવું પ્રતિપાદન કરે છે કે સાહિત્યના કરુણ-રૌદ્ર-ભયાનક જેવા રસો સહિત નવે-નવ રસ, સહૃદય સાહિત્યરસિકોને, રસાનુભૂતિના સમયે, જાણે અન્ય કશું જાણવાનું હોય જ નહીં, એવી રીતે, ૫૮૬ | વિવેકચૂડામણિ Page #592 -------------------------------------------------------------------------- ________________ ‘બ્રહ્માસ્વાદસહોદર’આનંદ આપે છે : મેઘાન્તરસ્પર્શશયો બ્રહ્માસ્વાવલોવર | (“સાહિત્યદર્પણ” ૩, ૨) સાહિત્યના રસનો જાદુ (Magic, Miracle) જો આવો હોય તો, અદ્વૈત એવા આનંદ-રસની અનુભૂતિ વિશે તો કહેવું જ શું ? આવો દિવ્ય-અદ્ભુત રસાસ્વાદ હોય, ત્યાં પછી સંસારનાં બંધનો અને દુઃખોનું, બિચારાંનું તો, ગજું જ શું, ટકવાનુંટકી શકવાનું ? શ્લોકની પહેલી પંક્તિમાંનું તમસ્–તમસ્–નું પુનરાવર્તન જેટલું અનાયાસ-સિદ્ધ છે, એટલું જ શબ્દચમત્કૃતિ-સર્જક છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૨૦) ૩૨૧ दृश्यं प्रतीतं प्रविलापयन् स्वयं सन्मात्रमानन्दघनं विभावयन् । समाहितः सन् बहिरन्तरं वा कालं नयेथाः सति कर्मबन्धे ॥ ३२९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેશ્ય પ્રતીત પ્રવિલાપયન સ્વયં સન્માત્રમાનન્દઘનં વિભાવયન્ । સમાહિતઃ સન્ બહિરન્તર વા કાર્લ નયેથાઃ સતિ કર્મબન્ધે ॥૩૨૧॥ શ્લોકનો ગદ્ય અન્વય : कर्मबन्धे सति, प्रतीतं दृश्यं प्रविलापयन्, स्वयं आनन्दघनं सन्मात्रं વિભાવયન્, વઃિ અન્તાં વા, સમાહિત: સન, જાાં નયેથાઃ રૂ૨/ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (દ્દે શિષ્ય ! ત્ય) વ્હાલું નથેથાઃ । શિષ્યને સંબોધન કરી રહેલા ગુરુજી તેને સૂચવે છે કે “તું સમય વીતાવ ! તારી જિંદગીના કાળને તું પસાર કરતો રહે !” આવું કયારે અને ક્યાં કારણે કરવાનું ? અને શું કરતાં-કરતાં કરવાનું ? - વિવેકચૂડામણિ | ૫૮૭ Page #593 -------------------------------------------------------------------------- ________________ આ બે પ્રશ્નોના ઉત્તરો આ પ્રમાણે અપાયા છે : (૧) ફર્મવલ્વે સતિ . (આ “સતિ-સપ્તમી વાક્યરચના છે.) જો તારાં કર્મનાં બંધનો હજુ બાકી હોય તો, એટલે કે એ બંધનો ચાલુ હોય તે દરમિયાન, ત્યાં સુધી; (૨) આ કારણે, આ દરમિયાન, સાધકે, આ ત્રણ પ્રક્રિયાઓ કરતાં-કરતાં, પોતાનો સમય પસાર કરવાનો રહે છે : (અ) પ્રતીત ટૂછ્યું પ્રવિણાયન દૃશ્ય એટલે આ દેખાતું જગત; પ્રતીત એટલે પ્રતીયમાન થતું, જણાતું, અનુભવાતું; (વિનાયમ્ (+ વિ + તિ એ ધાતુનાં પ્રેરકનું વર્તમાનકૃદંતનું રૂપ) લય કરતાં-કરતાં, નાશ-નિવારણ કરતાં-કરતાં : પ્રતીયમાન થઈ રહેલા આ દશ્ય પ્રપંચનો લય કરતાં-કરતાં (સાધકે સમય વિતાવવાનો રહે છે.) (બ) સ્વયં માનવાનું સન્માત્ર વિભાવયના વિભાવયન (વિ + બૂ એ ધાતુનાં પ્રેરકનું વર્તમાનકૃદંતનું રૂપ) વિભાવના કરતાં-કરતાં, અનુભવ કરતાં-કરતાં; શાની વિભાવના કરવાની છે ? - સ્વયે પોતાની, આત્માની, નિજની; આ સ્વયં-નું સ્વરૂપ કેવું છે? મનયનં અને સન્માત્રેિ; એનું સ્વરૂપ આનંદ વડે ઘન છે અને તે સ-સ્વરૂપ છે, એનું સ્વરૂપ સત્તા-માત્ર (Only Existence) છે. આવાં સ્વયં-ની ભાવના કરતાં-કરતાં (શિષ્ય સમય વિતાવવાનો રહે છે). (ક) વદિ બાર વા સમાદિત: સન ! સમાહિત: એટલે સમાધિસ્થ, સ્વસ્થ; સન્ (મન્ ધાતુનું વર્તમાનકૃદંતનું રૂપ) રહીને, થઈને, બનીને; વહિંડ એટલે બહાર અને અન્તરે અંદર, ભીતર; બહારથી અને અંદર સમાધિસ્થ રહીને (શિષ્ય સમય વીતાવવાનો રહે છે). " આવી ત્રણ પ્રક્રિયાઓ કરતાં રહીને, કર્મબંધન બાકી હોય તો અને ત્યાં સુધી, તે દરમિયાન, સાધકે કાળ-નિર્ગમન કરવાનો રહે છે. (૩ર૧) અનુવાદ: જો (તારા) કર્મનાં બંધન હજુ બાકી રહ્યાં હોય તો ત્યાં સુધી), આ દેખાતા જગતનો લય કરતાં-કરતાં, પોતાની આનંદઘન જાતનો અને પોતાનાં સત્તા-માત્ર સ્વરૂપનો અનુભવ કરતાં રહીને, અંદર અને બહારથી સ્વસ્થ રહીને સમય પસાર કર. (૩૨૧) ટિપ્પણ: વિષયચિંતન અને એ જ પ્રમાણે સંસારની બાહ્ય ક્રિયાઓ વાસનાને પ્રબળ બનાવે છે, પરંતુ જો ક્રિયાઓના નાશથી વિષયચિંતન નાશ પામે, તો વાસનાઓનો પ૮૮ | વિવેચૂડામણિ Page #594 -------------------------------------------------------------------------- ________________ નાશ થાય છે; અને વાસનાઓનો આ સંપૂર્ણ નાશ (પ્ર+ક્ષય), એ જ મોક્ષ, એવું પ્રતિપાદન કર્યા પછી, આચાર્યશ્રી, આવા ‘જીવન્મુક્ત'ને આ શ્લોકમાં એક મહત્ત્વની સૂચના આપે છે. આવા, જીવતા મુક્ત જ્ઞાનીની, મોક્ષ-કારકિર્દીમાં પણ જો ‘પ્રારબ્ધ’ કર્મોનો સંપૂર્ણ ક્ષય ન થયો હોય અને એટલાં પૂરતાં એનાં કર્મબંધનો જો શેષ રહી ગયાં હોય તો, આવા મુક્તાત્માનો પણ દેહ છૂટતો નથી, પરંતુ તેણે જિંદગીને તો જીવવી જ પડે, એટલે કે તેણે જીવવાનું તો ચાલુ રાખવું જ પડે; બાકી રહેલું આયુષ્ય તો તેણે પસાર કરવાનું જ રહે. આવા જ્ઞાનીએ પોતાનાં આ સમયને કેવી રીતે પસાર કરવો (જાતું નયેથા:) એની સૂચના આચાર્યશ્રીએ અહીં આપી છે. કર્મો સંપૂર્ણરીતે ન ભોગવાય, ત્યાં સુધી, એ કર્મોનું બંધન તો રહે જ, ‘બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે' - એવી પ્રતીતિ અને અનુભૂતિ જેને થઈ ગઈ છે, એવા જ્ઞાનીને પણ. તો પછી, તેણે પોતાની બાકી રહેલી જિંદગીમાં સમય કેવી રીતે વીતાવવો ? એના ‘મુક્તાત્મા’પણાંને કશી હાનિ ન પહોંચે અને એનાં ‘પ્રારબ્ધ’ કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય, એ માટે આચાર્યશ્રી એને ત્રણ મહત્ત્વની સૂચના આ પ્રમાણે આપે છે ઃ (૧) “જગતનો આ પ્રપંચ તો દૃશ્ય અને પ્રતીયમાન છે જ, તેને તું તારાં મૂળ અધિષ્ઠાન-રૂપ બ્રહ્મમાં વિલીન કરી નાખ; (૨) તું પોતે તો આનંદ-ઘન-સ્વરૂપ છો, એટલે તારાં એ સત્તામાત્ર સ્વરૂપનો સતત સાક્ષાત્કાર કરતો રહે; અને (૩) બાહ્યાવ્યંતર સ્વસ્થ અને સમાધિસ્થ રહે.” “આ દરમિયાન, પેલાં ‘પ્રારબ્ધ' કર્મો ક્ષીણ થઈ જાય, એ કર્મનાં બંધનો તારા માટે રહે નહીં અને તું સ્વયં તો ‘મુક્તાત્મા’ છો જ : બસ, આ રીતે તું તારી ‘જીવન્મુક્તિ’ની સિદ્ધિને અકબંધ સુરક્ષિત રાખી શકીશ.” શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૨૧) ૩૨૨ प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः कदाचन । प्रमादो मृत्युरित्याह भगवान् ब्रह्मणः सुतः ॥३२२॥ - શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રમાદો બ્રહ્મનિષ્ઠાયાં ન કર્તવ્યઃ કદાચન । પ્રમાદો મૃત્યુરિત્યાહ ભગવાન્ બ્રહ્મણઃ સુતઃ ॥૩૨૨॥ વિવેકચૂડામણિ | ૫૮૯ Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : ब्रह्मनिष्ठायां प्रमादः कदाचन न कर्तव्यः । प्रमादः मृत्युः (अस्ति) इति ब्रह्मणः सुतः भगवान् आह ॥३२२॥ શબ્દાર્થ : ઘનિષ્ઠા એટલે હું બ્રહ્મ છું' - એવું ચિંતન; એવી નિષ્ઠા; દાવન એટલે કદી, ક્યારેય પણ; પ્રમાદ્રિ એટલે આળસ, અસાવધાની, ગાફેલપણું; બ્રહ્મનિષ્ઠામાં મુમુક્ષુ સાધકે કદાપિ પ્રમાદ ન કરવો. ગુરુજીના આ પ્રકારના આદેશ માટેનું સમર્થન શું છે ? બ્રહ્મા: સુત: બવાનું એટલે બ્રહ્માજીના સુપુત્ર ભગવાન સનસુજાત. તેમણે નિરૂપણ કર્યું છે (ાદ) કે “પ્રમાદ એ તો મૃત્યુ જ છે” (પ્રમાઃિ મૃત્યુ પ્તિ ). (૩રર) અનુવાદ : બ્રહ્મનિષ્ઠામાં (સાધકે) કદાપિ પ્રમાદ ન કરવો; (કારણ કે, “પ્રમાદ જ મૃત્યુ છે', - એમ બ્રહ્માજીના પુત્ર ભગવાને (સનસુજાતે પોતે જ) કહ્યું છે. (૩રર) ટિપ્પણ: વિષય-ચિંતન, એ ચિંતન પ્રમાણે જ સંસારમાંની બાહ્ય ક્રિયાઓ અને વાસનાઓ, - આ બધાં, સાધકની જીવનકારકિર્દીમાં કેવા-કેવાં અનર્થો અને અનિષ્ટ સર્જે છે, એની લંબાણ-ચર્ચા કર્યા પછી, આચાર્યશ્રીએ, અંતે, એવું પ્રતિપાદન કર્યું કે સર્વ અનર્થોની પરાકાષ્ઠા સમી વાસનાનો સમૂળ નાશ, એ જ મોક્ષ છે અને વાસનાની સંપૂર્ણ નિવૃત્તિ એ જ જીવન્મુક્તિ છે. પરંતુ એમને પોતાને પણ ખ્યાલ છે કે ઉપર્યુક્ત અનર્થો અને વાસનાનો “પ્રક્ષય', મુમુક્ષુ પાસેથી સતત સાવધાનતા અને સક્રિય શ્રમ તથા પુરુષાર્થની અપેક્ષા રાખે છે. પોતાની સાધનામાં સાધક જો જરા પણ આળસ, અસાવધાની, ગાફેલપણું દાખવે તો, એની મોક્ષની અભીપ્સા અધૂરી જ રહે; એટલે, આ શ્લોકથી હવે પછીના થોડા શ્લોકોમાં, સાધક, પ્રમાદથી દૂર રહે એ ઉદ્દેશથી, તેમણે પ્રમાદનાં ભયંકર સ્વરૂપનું વર્ણન કર્યું છે. આરંભમાં જ એમણે મોક્ષાર્થીને સ્પષ્ટ ચેતવણી સંભળાવી દીધી કે “બ્રહ્મનિષ્ઠામાં કદાપિ પ્રમાદ કરવો નહીં અને પોતાની આ આજ્ઞાના સમર્થનમાં, સ્વયં બ્રહ્માજીના આદરણીય સુપુત્ર સનસુજાતનો, પ્રમાદ વિશેનો સુનિશ્ચિત અભિપ્રાય તેમણે અભિવ્યક્ત કર્યો કે “પ્રમાદ એ જ મૃત્યુ છે.” પ્રમાદ-નિંદાના આ અનુસંધાનમાં, બે વાત યાદ રાખવાની રહે છે : એક તો પ0 | વિવેકચૂડામણિ Page #596 -------------------------------------------------------------------------- ________________ એ કે અજ્ઞાતવાસના તેરમા વર્ષ પછી, વિરાટનગરીથી પાછા આવેલા પાંડવો, રાજ્યની માગણી ન કરે એ હેતુથી, ધૃતરાષ્ટ્ર, પાંડવોને સમજાવવા માટે, પોતાના અંગત દૂત એવા સંજયને તેમની પાસે મોકલ્યો. પરંતુ પોતાની આ શાંતિ-યાત્રામાં તે નિષ્ફળ નીવડ્યો અને પાછા આવીને ધૃતરાષ્ટ્રને આ વાત કરી, તેથી ધૃતરાષ્ટ્ર બેચેન બની ગયો; પોતાની બેચેનીમાં રાહત મેળવવા, રાત્રે, તેણે વિદુરને પોતાની પાસે બોલાવ્યો; પરંતુ મહાભારતના ઉદ્યોગપર્વમાંની સુપ્રસિદ્ધ ‘વિદુરનીતિ’થી પણ એની અસ્વસ્થતા દૂર ન થઈ ત્યારે, ધૃતરાષ્ટ્રનાં હિતમાં, વિદુર પોતે જ, બ્રહ્મવિદ્યાના પરમ જ્ઞાતા અને આજાનસિદ્ધ' એવા સનત્સુજાતને, આવાહન કરીને ત્યાં બોલાવે છે અને ધૃતરાષ્ટ્રને કશોક ઉચિત અને આવશ્યક ઉપદેશ આપવા તેમને વિનંતી કરે છે, ત્યારે, ‘વિદુરનીતિ’ની જેમ જ સુપ્રસિદ્ધ ‘સનત્સુજાતીય’-નામે આઠ અધ્યાયમાં, તેઓશ્રી, એક પ્રશ્નના ઉત્તરરૂપે, ધૃતરાષ્ટ્રને કહે છે કે ‘હું તો પ્રમાદને જ મૃત્યુ કહું છું' : પ્રમાદું વૈ મૃત્યું અહં દ્રવીમિ । અને આ જ સંદર્ભમાં બીજી મહત્ત્વની હકીકત એ છે કે ‘સનત્સુજાતીય’માંનો આ ઉપદેશ આચાર્યશ્રીને એવો મૂલ્યવાન જણાયો કે તેમણે પોતે તેના પર ભાષ્ય રચ્યું અને આ જ વાતનો, અહીં, આ શ્લોકમાં ઉલ્લેખ છે. સહુ જાણે છે તેમ, મૃત્યુ એ મનુષ્યનાં જીવન સાથે સ્વાભાવિક રીતે જ સંકળાયેલી એક અનિવાર્ય ઘટના છે. એની અનિવાર્યતા પર ભાર મૂકવા માટે જ, ભગવાન શ્રીકૃષ્ણ, ગીતામાં, જન્મેલા જીવ માટે મૃત્યુને ‘ધ્રુવ' કહ્યું છે : નાતસ્ય હિં ધ્રુવો મૃત્યુઃ । (૨, ૨૭). ઈશ્વર-રચિત આ ઘટમાળથી કોઈ જ શરીરધારી જીવ મુક્ત નથી. ભૂતમાત્રનાં જીવનને અંતે સુનિશ્ચિત એવાં આ મૃત્યુનાં સ્વરૂપને સહુ જાણે છે પરંતુ આ ‘પ્રમાદ’ વળી ‘મૃત્યુ’ કેવી રીતે ? - એવો સવાલ સ્વાભાવિક રીતે જ સહુ કોઈને થાય. એટલે, સૌપ્રથમ ચોખવટ એ કરવાની રહે કે ‘મૃત્યુ’-શબ્દ અહીં ‘વાચ્યાર્થ’માં (Literally) પ્રયોજાયો નથી, પરંતુ એનો ‘આલંકારિક' (Metaphorical) અર્થ સમજવાનો રહે છે. વાચ્યાર્થમાં મૃત્યુ એટલે જીવનનો અંત; એ જ પ્રમાણે, સાધક માટે પણ ‘પ્રમાદ' એટલે એની સાધના-કારકિર્દીનો અંત ! સાધકનાં જીવનનું સુનિશ્ચિત ધ્યેય છે, મોક્ષપ્રાપ્તિ; પરંતુ જો તે આ ધ્યેયને સંપન્ન કરવામાં ‘આળસ' (પ્રમાદ) કરે, મોક્ષપ્રાપ્તિ માટે બેદ્દકાર કે નિષ્ક્રિય રહે, એની ઉપેક્ષા કરે, પરમ-પુરુષાર્થ એવા મોક્ષને બદલે સંસારી જીવનનાં ધર્મ-અર્થ-કામ એવા ત્રણ પુરુષાર્થોની આળપંપાળમાં ફસાઈ જાય તો, એની મોક્ષસાધનારૂપી જીવન-કારકિર્દીનો ત્યાં જ વિવેકચૂડામણિ / ૫૯૧ Page #597 -------------------------------------------------------------------------- ________________ અકાળે અંત આવી જાય અને એ જ એના માટે તો મૃત્યુ ! બીજી એક હકીકત પણ, આ સંદર્ભમાં, સમજવા જેવી છે : જીવન સાથે સંકળાયેલું “મૃત્યુ' તો, એના નિયત થયેલા સમયે જ આવે, જ્યારે આ પ્રમાદ-રૂપી “મૃત્યુ' તો, પેલા મૃત્યુ પહેલાં જ આવી જાય ! અને, સાધક માટે, આના કરતાં મોટી કમનસીબી અને કરુણતા બીજી કઈ ? પેલું “મૃત્યુતો સ્વાભાવિક છે, જ્યારે આ “મૃત્યુ' તો, પોતાના ધ્યેયથી ચલિત અને શ્રુત થવાને કારણે, તિરસ્કારપાત્ર છે, નિત્ત્વ છે, ગહણીય (Condemnable) છે; એ તો નક્કી એક દોષ છે, શાપ છે, અપરાધ છે ! અને અહીં જેના સંદર્ભમાં આ વિધાન (‘પ્રમાદ જ મૃત્યુ છે) પ્રયોજાયું છે એ મોક્ષાર્થી સાધક જ નહીં, પરંતુ ભારતીય આધ્યાત્મિક પરંપરાને જ લક્ષમાં રાખીએ તો, જન્મ ધારણ કરનાર પ્રત્યેક મનુષ્ય માટે મોક્ષ, એટલે કે ઈશ્વરપ્રાપ્તિ, એનું એકમાત્ર, અનન્ય અને અંતિમ જીવન ધ્યેય છે અને એમાં એ આળસ કે ઉપેક્ષા કરે તો, ઈશ્વરના અમૂલ્ય ઉપહાર સમું એનું આ મનુષ્યજીવન એળે ગયું, એમ જ સમજવાનું રહે ! ભક્તકવિ નરસિંહ મહેતાએ, આ સનાતન સત્યનું, આવી સમુચિત વાણીમાં, સમર્થન કરતાં કહ્યું છે કે, - “ભણે નરસૈયો કે તત્ત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો ?” અને સૂરદાસ પણ આ જ વાત કહે છે, - “રે મન ! મૂરખ જનમ ગંવાયો : કરી અભિમાન, વિષયરસ રાચ્યો, - સ્યામ-સરન નહિં પાયો !” શ્લોકનો છંદ : અનુષુપ (૩રર) ૩૨૩ न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनः स्वस्वरूपतः । ततो मोहस्ततोऽहंधीस्ततो बन्धस्ततो व्यथा ॥३२३॥ શ્લોકનો ગુજરાતી પાઠ ઃ ન પ્રમાદાદર્થોડજ્યો શાનિનઃ સ્વસ્વરૂપતા તતો મોહસ્તતોડહંધીસ્તતો બન્ધસ્તતો વ્યથા ૩૨૩. ૫૯૨ | વિવેચૂડામણિ Page #598 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : જ્ઞાનિનઃ વસ્વરૂપ: પ્રમાહિત્ અન્ય: અનર્થ: ર (સ્તિ) | તત: મોડ, તત: માં-ધીઃ, તતા વધા, તા: (૧) વ્યથા (સંમતિ) રૂરરૂા. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : જ્ઞાનિનઃ (મનુષ્યસ્ય) સ્વ-સ્વરૂપત: પ્રમાવાન્ મચ: અનર્થ: નતિ | પોતાનાં મૂળ સ્વરૂપનાં અનુસંધાનમાં ગાફેલપણું, અવિસ્મરણ, અસાવધાની કે અતિ, એ જ પ્રમાદ; અને જ્ઞાની મનુષ્ય માટે આવા પ્રમાદ જેવો બીજો કોઈ અનર્થ (Evil) નથી, અને તે(પ્રમાદ)માંથી મોહ, તે(મોહ)માંથી અહંકાર-બુદ્ધિ, તે(અહંકાર-બુદ્ધિ)માંથી (સંસાર-બંધન) અને તે(સંસાર-બંધન)માંથી (અંતે) દુઃખ (વ્યથા) ઉત્પન્ન થાય છે. (૩ર૩) અનુવાદ : જ્ઞાની (મનુષ્ય) માટે, પોતાનાં સ્વરૂપ વિશેના પ્રમાદ (એટલે કે તેની બાબતમાં અસાવધાની) જેવો બીજો કોઈ અનર્થ નથી; (કારણ કે, તે(પ્રમાદ)માંથી મોહ, તે(મોહ)માંથી અહંકાર, તે(અહંકાર)માંથી (સંસાર-બંધન) અને (અંતે) તે(બંધન)માંથી દુઃખ ઉત્પન્ન થાય છે. (૩૨૩) ટિપ્પણ : પ્રમાદ એ જ મૃત્યુ છે', - એવો, પરમ-બ્રહ્મજ્ઞ સનસુજાતનો સુનિશ્ચિત મત, મહાભારતમાંથી ટાંકીને, આચાર્યશ્રીએ, મોક્ષાર્થી સાધકને, “કદી પણ પ્રમાદ ન કરવો”, - એવો આદેશ આપ્યા પછી, પોતાના આ આદેશની પાછળ રહેલા હેતુને, તેઓશ્રી, અહીં સ્પષ્ટ રીતે સમજાવે છે : પ્રમાદનાં સ્વરૂપને સમજાવતાં, સૌપ્રથમ વાત તો, તેઓશ્રીએ એ કહી કે પ્રમાદ એટલે, સાદી ભાષામાં કહેવું હોય તો, બીજું કશું જ નહીં પણ પોતાની જાતને જ ભૂલી જવી; “સ્વરૂપ એટલે પોતાનો આત્મા; અને આત્મા વિષેનું વિસ્મરણ, આત્મ-વિભ્રમ, એના વિશેની અસાવધાની, એ જ પ્રમાદ. સનસુજાતે “પ્રમાદને જ “મૃત્યુ' કહ્યું, એની પાછળની પાયાની હકીકત જ આ હતી કે સાધક પોતાના આત્મા વિશે વિભ્રમ સેવે, પોતાના સ્વરૂપને જ વીસરી જાય, એના જેવો બીજો કોઈ અનર્થ એના માટે નથી; કારણ કે આવો અનર્થ, મોક્ષાર્થી સાધક તરીકેની એની કારકિર્દીના નાશમાં જ પરિણમે છે; અને ગયા શ્લોકનાં ટિપ્પણમાં આપણે જોયું તેમ, સાધકની જીવનધ્યેય સમી આ કારકિર્દીનો નાશ એટલે, મૃત્યુના આલંકારિક (Metaphorical) અર્થમાં, એના માટે તો, આ જ મૃત્યુ ! વાચ્યાર્થ પ્રમાણેનું, પેલું, નિયતિ-નિયત, ફર્મા - ૩૮ વિવેકચૂડામણિ | ૫૩ Page #599 -------------------------------------------------------------------------- ________________ “મૃત્યુ' તો, આવવાનું હશે ત્યારે આવશે, - મોક્ષપ્રાપ્તિ બાબતની એની જિંદગી તો, પોતાનાં સ્વરૂપ અંગેની આવી યુતિ(એટલે કે પ્રમાદ)નાં કારણે જ ખતમ થઈ ગઈ ! અને પ્રમાદમાંથી જ પ્રગટેલી અનર્થ-પરંપરાનું તાદશ શબ્દચિત્ર આપતાં, આચાર્યશ્રીએ, પ્રમાદમાંથી મોહ, મોહમાંથી અહંકાર, અહંકારમાંથી સંસારબંધન અને બંધનમાંથી વ્યથા, - એવી એક નિસરણીનું જ નિરૂપણ કર્યું છે. આ નિસરણીનાં સાવ નીચેનાં પગથિયાંને આચાર્યશ્રીએ “વ્યથા” એવું નામ આપ્યું છે, એમાં પૂરું ઔચિત્ય છે, કારણ કે આત્માનાં સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર માટે તો હંમેશાં આનંદ જ હોય ! એના માટે દુઃખની ઉત્પત્તિ એટલે ‘આનંદ’નો નિષેધ અને આનંદ-નિષેધ એટલે આત્માનો નિષેધ અને આત્માનો નિષેધ એટલે મોક્ષાર્થી સાધક માટે તો “મૃત્યુ' સિવાય બીજું કશું જ નહીં ! પ્રમાવો વૈ મૃત્યુ: | - સનસુજાતનું આ વિધાન તો એક “સૂત્ર” જેવું છે, એટલે આ શ્લોકમાં, પોતાનાં સ્વરૂપ અંગેની અસાવધાનીને જ “પ્રમાદના પર્યાય તરીકે યોજીને, આચાર્યશ્રીએ, એક સમર્થ “ભાષ્યકાર તરીકેનો પોતાનો પરિચય આપી દીધો છે : પોતાનાં સ્વરૂપનું જ વિસ્મરણ, એ જ સાધક માટે તો ઔપચારિક “મૃત્યુ ! આટલાં અધ:પતન પછી, એ જીવે કે ન જીવે, - બધું ય સરખું ! આવાં “મૃત્યુ પછીનું “જીવન” એટલે માત્ર શ્વાસોચ્છવાસ ! શ્લોકનો છંદ અનુષુપ (૩૨૩) ૩૨૪ विषयाभिमुखं दृष्ट्वा विद्वांसमपि विस्मृतिः । विक्षेपयति धीदोषैर्योषा जारमिव प्रियम् ॥३२४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: વિષયાભિમુખ દર્વ વિદ્યાસમપિ વિસ્મૃતિઃ | વિક્ષેપયતિ ધીદોબૈર્યોષા જારમિવ પ્રિયમ્ li૩૨૪ શ્લોકનો ગદ્ય અન્વય : योषा प्रियं जारं इव, विद्वांसं अपि विषय-अभिमुखं दृष्ट्वा, विस्मृतिः (ત) ધી-વર્ષ: વિક્ષેપતિ રૂરી ૫૯૪ | વિવેકચૂડામણિ Page #600 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિસ્મૃતિ: વિદ્યાસં અપિ વિક્ષેપતિ। વિસ્મૃતિ: એટલે વિસ્મરણ, વીસરી જવું તે; અહીં, પોતાના આત્માની વિસ્મૃતિ; ગયા શ્લોકમાં સ્વસ્વરૂપત: પ્રમાાત્ કહ્યું હતું તે જ, આ આત્મવિસ્મૃતિ; એ શું કરે છે ? વિક્ષેપતિ (વિ + ક્ષિક્ એ ધાતુનાં પ્રેરકનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ); વિચલિત કરે છે, વિક્ષિપ્ત કરે છે, વિક્ષેપ સર્જે છે, ભમાવી-લોભાવી દે છે. કોને ભમાવે છે ? વિદ્યાસં અપિ । વિદ્વાનને, ભણેલાને, શાસ્ત્રોના પંડિતને પણ; આવું તે ક્યારે કરી શકે છે ? વિષયામિમુર્ત્ત તૃ′′ । તેને વિષયવાસનાઓ પ્રત્યે અભિમુખ, એટલે પ્રવૃત્ત થયેલો જોઈને, તેને આવો, આવું કરતો, જુએ છે ત્યારે. આવું તે (એટલે કે વિસ્મૃતિ) શાના વડે કરે છે ? ધી-રોયૈઃ । ધી એટલે બુદ્ધિ; બુદ્ધિના દોષો વડે. આ પ્રક્રિયાનું કોઈ ઉદાહરણ ખરું ? હા : યોષા પ્રિયં નાર્ વ । યોષા એટલે કુલટા, વ્યભિચારિણી, ચારિત્ર્યહીન સ્ત્રી. નારી એટલે પ્રિયતમ, પ્રેમી, પરપુરુષ. (૩૨૪) કે અનુવાદ : વ્યભિચારિણી સ્ત્રી, જેમ પોતાના પ્રિય પ્રેમીને (તેની બુદ્ધિના દોષોને લીધે, લોભાવીને) વિચલિત કરે છે તેમ, આત્મવિસ્મૃતિ વિદ્વાનને પણ, વિષયાભિમુખ થયેલો જોઈને, તેની બુદ્ધિના દોષો વડે, તેને વિક્ષિપ્ત કરી નાખે છે. (૩૨૪) ટિપ્પણ : પોતાનાં સ્વરૂપનું વિસ્મરણ એ જ પ્રમાદ, એવું પ્રતિપાદન ગયા, છેલ્લા શ્લોકમાં કરવામાં આવ્યું. આ શ્લોકમાંનો વિસ્મૃતિ-શબ્દ પણ એ જ અર્થમાં, એટલે કે ‘આત્માની વિસ્મૃતિ’ના અર્થમાં પ્રયોજાયો છે. જે મનુષ્ય, ઉપર કહ્યું છે તે પ્રમાણે, પોતાનાં સ્વરૂપને, પોતાના આત્માને વીસરી જાય છે તે, સૌપ્રથમ તો, ‘હું શરીર છું’ એવી બુદ્ધિ ધરાવતો થઈ જાય છે અને એક વાર એનું મન આવા ‘અનાત્મા’નાં સેવન તરફ ઢળી-વળી જાય છે, તેને વિષયો અચૂક ઘેરી વળે છે, વિષયો પ્રત્યે તેને આકર્ષણ થાય છે અને તે વિષયાભિમુખ બની જાય છે, વિષયોના ઉપભોગો પ્રત્યે પ્રવૃત્ત થઈ જાય છે. બસ, આ જ એની નિર્બળતાનો સમય છે, જેનો ગેરલાભ ઊઠાવીને, તેણે પોતે જ સર્જેલી, તેની પોતાની જ પેલી ‘આત્મવિસ્મૃતિ' તેના પર આક્રમણ કરે છે; પેલાં અનાત્મા-સેવન અને અહંકારને કારણે, એની બુદ્ધિમાં અનેક દોષો, એની આ ગાફેલિયતને લીધે, એને ખબર પણ ન પડે એ રીતે, પ્રવેશી જાય છે. વિષયોનો વિવેકચૂડામણિ / ૫૯૫ Page #601 -------------------------------------------------------------------------- ________________ શિકાર તો તે બની જ ગયો છે, એમાં વળી બુદ્ધિના અનેક દોષો; એટલે પેલી “વિસ્મૃતિને તો સરસ તક મળી જાય છે, એને વિચલિત કરવાની, વિક્ષિપ્ત કરવાની, ભમાવવાની ! અને આવા સમયે તે એવો નિર્બળ અને નિર્માલ્ય બની ગયો હોય છે કે તેની વિદ્વત્તા અને શાસ્ત્રજ્ઞાનની સજ્જતા પણ એના માટે સહાયક બની શકતી નથી! પોતાનાં મૂળ ધ્યેયથી ટ્યુત બનેલા, એટલે કે પ્રમાદ-વશ થઈ ચૂકેલા આવા મનુષ્યને પેલી “વિસ્મૃતિ વિક્ષિપ્ત બનાવી દે, એટલે પછી એના માટે તો એક જ પરિણામ, - એની સુનિશ્ચિત “અધોગતિ' ! કોઈક ભણેલો-ગણેલો જ્ઞાની-સંસ્કારી માણસ, કોઈક વ્યભિચારિણી સ્ત્રીના મોહપાશમાં ફસાય, તો શું અને કેવું પરિણામ આવે ? પેલી તો કુલટા સ્ત્રી હતી, ચારિત્ર-ભ્રષ્ટ હતી, એનાં હોરાં-નખરાંને કારણે, આ ભાઈસાહેબ વિષયાભિમુખ બની ગયા, મગજ કાંઈ સારા વિચારો કરી શકતું નહોતું, બુદ્ધિ દૂષિત થઈ ગઈ હતી : આવી પરિસ્થિતિમાં પેલી લંપટ લલના એને ભમાવવા-લોભાવવામાં શા માટે કશી કચાશ રાખે ! અધ:પતનની ઊંડી ખીણ, એ જ એનો આખરી અંજામ ! સાહિત્યના પંડિતોનું એક વિધાન છે કે “ઉપમા તો કાલિદાસની જ', (૩૫માં નિવાસી ) આ પ્રશસ્તિનાં મૂળમાં, કાલિદાસની ઉપમાઓનું ઔચિત્ય રહેલું છે. કાલિદાસ તો “કવિકુલગુરુ' જેવું વિરલ બિરુદ પામેલા મહાકવિ છે; પરંતુ શંકરાચાર્યજી પણ મુખ્યતઃ ભલે એક આરૂઢ તત્ત્વચિંતક રહ્યા, એમની કવિ-પ્રતિભા એવી જ ઉજજ્વળ અને યશસ્વી છે, એની પ્રતીતિ, તેમણે આ શ્લોકમાં પ્રયોજેલી ઔચિત્યપૂર્ણ ઉપમા કરાવે છે : મનુષ્ય આચરેલી જ આત્મ-વિસ્મૃતિ, જે રીતે તેને તેના જીવનધ્યેયથી વિચલિત કરીને તેને વિનાશની ગર્તામાં ફેંકી દે છે. તે જોતાં, તે, આત્મસ્મૃતિ, આ શ્લોકમાંની પેલી ચારિત્રવિહીન સ્ત્રી (યોષા) જેવી જ ગણાય ને ! આત્મવિસ્મૃતિ'ને પોષા'ની ઉપમા આપીને, આચાર્યશ્રીએ, પૂરું ઔચિત્યા અભિવ્યક્ત કર્યું છે, એની કોણ ના પાડી શકશે? શ્લોકનો છંદઃ અનુષ્ણુપ (૩૨૪) ૩૨૫ यथापकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति । आवृणोति तथा माया प्राज्ञं वापि पराङ्मुखम् ॥३२५॥ ૫૯૬ | વિવેચૂડામણિ Page #602 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠઃ યથાપકૃષ્ટ શૈવાલ ક્ષણમાત્ર ન તિષ્ઠતિ | * આવૃણોતિ તથા માયા પ્રાશં વાપિ પરામુખમ્ II૩રપા શ્લોકનો ગદ્ય અન્વય : ___ यथा (जलात्) अपकृष्टं (अपि) शैवालं क्षणमात्रं (अपकृष्टस्थितौ) न तिष्ठति, (पुनः च जलं) आवृणोति, तथा माया अपि पराङ्मुखं प्राज्ञं (નાવૃત્તિ) //રૂરપી. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા માથા ઉપ પ્રાગં ગાવૃતિ ! માયા એટલે અવિદ્યા; પ્રજ્ઞ એટલે જ્ઞાની, પ્રજ્ઞા ધરાવતો મનુષ્ય; મવૃતિ એટલે આવરી લે છે, ઢાંકી દે છે, ઘેરી વળી છે. તથા - તેમ, તેવી રીતે : માયા પણ, તે જ રીતે, જ્ઞાનીને (પોતાના વડે) ઢાંકી દે છે, આચ્છાદિત કરે છે, આવૃત કરી દે છે, તેના પર આવરણ કરી દે છે. કેવા પ્રાજ્ઞની આવી દશા થાય છે ? પરીમુવમ્ | - જેણે શ્રુતિ-સ્મૃતિ, શબ્દપ્રમાણ અને સદ્ગુરુ-શરણ વગેરેમાંથી પોતાનું મુખ બીજી બાજુ ફેરવી લીધું છે (પરા) એવો મનુષ્ય; એટલે કે જેણે સ્વાધ્યાય વગેરે તરફ ઉપેક્ષા કે આળસ (પ્રભાર) સેવી છે અને તે રીતે જે અંતર્મુખ મટીને બહિર્મુખ થયેલો છે, એવો પ્રાજ્ઞ. આ ઘટના કોના જેવી છે? યથા પસ્તાત્ અપષ્ટ અપ વાનં (પુન: ૨ ગાં) સાવૃતિ તથા | શૈવાત એટલે શેવાળ, લીલ; કેવી લીલ ? નાત પષ્ટ fપ / પાણી પરથી દૂર ખસેડવામાં આવી હોવા છતાં; આવી લીલ શું કરે છે ? ફરી પાછી પાણીની ઉપર આવી જાય છે અને તેને (પોતાના વડે) ઢાંકી દે છે, તેવી રીતે; લીલ બીજું શું કરે છે ? (અપસ્થિતી ક્ષણમાત્ર તિષ્ઠતિ | - દૂર કરવામાં આવેલી પોતાની સ્થિતિમાં ક્ષણમાત્ર પણ રહેતી નથી. (૩૨૫). અનુવાદ : શેવાળને જળ ઉપરથી દૂર ખસેડવામાં આવી હોય તે છતાં, તે એવી સ્થિતિમાં) એક ક્ષણ માટે પણ રહેતી નથી (અને ફરીથી તરત જ) જળને (પોતાના વડે) આવરી લે છે, તેમ જ માયા (એક વાર ટાળવામાં આવી હોય તે છતાં) પણ બહિર્મુખ બનેલા પ્રાણને (ફરીથી) ઘેરી વળે છે. (૩૫) . વિવેકચૂડામણિ | ૫૯૭ Page #603 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : મનુષ્ય ગમે તેટલો જ્ઞાની અને પ્રજ્ઞાસંપન્ન હોય તો પણ , તેણે સતત સાવધાન રહેવું જોઈએ, એક ક્ષણ માટે પણ અનવધાન કે ગાફેલ ન રહેવું જોઈએ : ટૂંકમાં, અહીં પણ અસાવધાની, આળસ, એટલે કે “પ્રમાદ'થી દૂર રહેવાની, સાધકને, સલાહ આપવામાં આવી છે. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ, મનુષ્યની બધી જ ઇન્દ્રિયો બહિર્મુખ છે, તેથી મનુષ્ય જો સાવધ ન રહે તો, તેની ઇન્દ્રિયો બહાર અને આજુબાજુ સર્વત્ર પ્રસરી રહેલા વિષયોમાં ફસાઈ જાય, અનાત્મ-વસ્તુઓ, અવિદ્યા અને માયા વગેરે તેને ઘેરી વળે અને તેથી મોક્ષપ્રાપ્તિની પોતાની સાધનામાંથી વિચલિત થઈ જાય. અલબત્ત, પોતે “પ્રાજ્ઞ' હોવાથી, “માયા” વગેરેનાં આવરણોને તે દૂર કરતો હોય છે, પરંતુ શ્રુતિસ્મૃતિના સ્વાધ્યાયમાંથી પોતાનું મુખ ફેરવી લે, તેનાથી “પરામુખ' થઈ જાય તો, એટલે કે “અંતર્મુખ મટીને જો તે “બહિર્મુખ બની જાય તો, “માયા અને અવિદ્યાનાં પડળો તેને ફરી પાછાં આવરી લે ! “પ્રમાદનું જ આવું અનર્થજનક પરિણામ ! ટૂંકમાં, સતત અંતર્મુખ રહીને, આત્મચિંતનથી જરા પણ “પરામુખી થયા વિના, તેણે પોતાની મોક્ષસાધનામાં સક્રિય રહેવું જોઈએ; એમાં જરા પણ વિક્ષેપ થાય તો, પેલી માયા' તો ટાંપીને જ બેઠી હોય છે ! આથી જ, ઉપનિષદના ઋષિએ પોતાના શિષ્યને આદેશ આપ્યો છે કે સ્વાધ્યાય-પ્રવચનની બાબતમાં તેણે જરા પણ “પ્રમાદ ન કરવો : स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् । અને “માયાનું પ્રાબલ્ય તો એટલું બધું હોય છે કે સ્વયં ભગવાન કૃષ્ણ, ગીતામાં તેને “ઓળંગવી-તરવી અતિદુષ્કર' કહી છે : મમ માયા તુરત્યથા (૭, ૧૪) એટલું જ નહીં પરંતુ તે જ શ્લોકમાં ભારપૂર્વક (Emphatically : વિ) એટલું ઊમેર્યું છે કે “માયાને તો તેવા સાધકો-ભક્તો જ તરી શકે છે, જેઓ સતત અપ્રમત્ત રહીને પોતાનાં (એટલે કે ભગવાનનાં) શરણે જાય છે ! - मां एव ये प्रपद्यन्ते मायां एतां तरन्ति ते । તાત્પર્ય એ છે કે માયાના મોહપાશથી મુક્ત રહેવા ઇચ્છતા સાધકને, આત્મચિંતન અને બ્રહ્મભાવનામાં જરા પણ “અ-પ્રમત્ત’ રહેવાનું પોસાય નહીં. અને આ “માયા'નો સ્વભાવ તો, સ્થિર (Stagnant) જળની સપાટી પર બાઝેલી શેવાળ જેવો છેઃ જળાશયમાં ન્હાવા ઊતરેલો માણસ, શેવાળને દૂર ખસેડે પ૯૮ | વિવેકચૂડામણિ Page #604 -------------------------------------------------------------------------- ________________ તો પણ (અત્કૃષ્ટ પિ), ક્ષણવારમાં તે પોતાનાં મૂળ સ્થાને પાછી આવી જાય ! (ક્ષળમાર્ગ ન તિતિ 1) અહીં પણ ‘ઉપમા’નું ઔચિત્ય ચિત્તાકર્ષક તો છે જ; પરંતુ તે ઉપરાંત, આ ‘ઉપમા’ આચાર્યશ્રીની ઊંડી નિરીક્ષણ-શક્તિની પ્રતીતિ કરાવે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૨૫) ૩૨૬ लक्ष्यच्युतं चेद्यदि चित्तमीषद् - बहिर्मुखं सन्निपतेत् ततस्ततः । प्रमादतः प्रच्युतकेलिकन्दुकः सोपानपंक्तौ पतितो यथा तथा ॥ ३२६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : લક્ષ્યચ્યુતં ચેઘદિ ચિત્તમીષદ્ -બહિર્મુખં સન્નિપતેત્ તતસ્તતઃ । પ્રમાદતઃ પ્રચ્યુતકેલિકન્દુકઃ સોપાનપંક્તૌ પતિતો યથા તથા ॥૩૨૬થી શ્લોકનો ગદ્ય અન્વય : प्रमादतः प्रच्युतकेलिकन्दुकः सोपानपंक्तौ पतितः यथा, तथा यदि चित्तं प्रमादतः ईषत् अपि लक्ष्यच्युतं चेत्, बहिर्मुखं सत्, ततः ततः निपतेत् ॥ ३२६॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિત્ત, બહિર્મુä સત્, તત: તત: નિપતેત્ । બહિર્મુખ બનીને, નીચે પડતું-પડતું, ચિત્ત અધોગતિને પામે છે. કેવાં ચિત્તની આવી દુર્દશા થાય છે ? (પ્રમાવત:)વત્ અપિ લક્ષ્યદ્યુત શ્વેત્ । ત્ અપિ એટલે જરા પણ, થોડુંયે; શ્વેત્ એટલે ‘જો'; લક્ષ્ય એટલે ધ્યેય; ત એટલે છૂટું પડેલું, શિથિલ બનેલું, નીચે સરી ગયેલું : પ્રમાદને કારણે, સરતચૂકથી પણ, ચિત્ત, જો પોતાનાં ધ્યેયથી શિથિલ થઈ જાય તો. તથા તેવી રીતે. કેવી રીતે ? यथा केलिकन्दुकः पतितः (મતિ) । લિન્તુ એટલે રમવાનો દડો; કેવો દડો ? ક્યારે નીચે પડી જાય છે ? પ્રમાતા: પ્રદ્યુતઃ પ્રમાદવશાત્ હાથમાંથી છટકી ગયેલો, છૂટો પડેલો; વિવેચૂડામણિ / ૫૯૯ - Page #605 -------------------------------------------------------------------------- ________________ સોનjજી - સીડીનાં પગથિયાં પર આમથી તેમ ગબડતો, અથડાતો. (૩૨૬) અનુવાદ : પ્રમાદને લીધે, હાથમાંથી છટકી ગયેલો, રમવાનો દડો, સીડીનાં પગથિયાં પર આમથી તેમ ગબડતો-ગબડતો, જેમ, નીચે પડે છે, તેમ જો ચિત્ત, જરા પણ, (પ્રમાદવશ થઈને) પોતાનાં લક્ષ્યમાંથી છૂટું પડી જાય તો, તે, બહિર્મુખ બનીને, નીચે ને નીચે પડતું-પડતું અધોગતિને પામે છે. (૩૨૬) ટિપ્પણ: પ્રમાદને વશ થનાર માટે, અંતે, અધઃપતન નિશ્ચિત છે, એ જ મુદાને, અહીં, એક વધુ ઉપમા આપીને, સમજાવવામાં આવ્યો છે : જેણે બ્રહ્મ-સાક્ષાત્કારનું ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય સ્થાપિત કર્યું હોય, તે સાધકને પ્રમાદવશ થવાનું પોસાય જ નહીં. મનની કોઈક નિર્બળતાને કારણે, ચિત્ત, જો જરા પણ (કુંવત્ Nિ) પ્રમાદ સેવે અને તેને લીધે પોતાનાં પેલાં લક્ષ્યમાંથી તે વિચલિત થાય (તર્યાવુતં વેત), એટલે પહેલું પરિણામ એ આવે કે તે તરત જ અંતર્મુખ મટીને બહિર્મુખ બની જાય અને ગયા શ્લોકમાં આપણે જોયું તેમ, આત્મચિંતનથી પરામુખ થયેલા આવા સાધકને, તે પ્રાજ્ઞ' હોય તો પણ, “માયા' પોતાની માયા વડે આવરી લે છે ! અને “માયા'ની આ માયા એટલે અધ:પતનની સોપાન-પરંપરા ! પગથિયે-પગથિયે પટકાતું આવું ચિત્ત, સાવ નીચે પડે, ત્યારે જ અટકે ! (તત: તત: નિપજો ) ચિત્તની અધ:પતનની પ્રક્રિયાને પ્રતીતિજનક બનાવવા માટે, આચાર્યશ્રીએ, અહીં પણ, અગાઉની જેમ, એવી જ સમુચિત “ઉપમા” પ્રયોજીને, ઉપર્યુક્ત પ્રક્રિયાનું એક તાદશ શબ્દચિત્ર આલેખ્યું છે : મકાનના પહેલે મજલે રમતા કોઈક છોકરાના હાથમાંથી, સરતચૂકથી (પ્રમાવત:), રમવાનો પેલો દડો (ત્રિવેન્શ:), છટકી જાય (પ્રવુત:) તો ? શું પરિણામ આવે ? મકાનની નિસરણીનાં પગથિયાં પર (સોપાનjøl), આમથી તેમ અથડાતો-કૂટાતો-ગબડતો, છેક દડો નીચે જ પડે ! (પતિત:). ચિત્તનાં અને દડાનાં, -બંનેનાં – અધઃપતનની પ્રક્રિયા વચ્ચે કેવું સમુચિત અને સંપૂર્ણ-સર્વાગી સામ્ય ! પરંતુ પેલો દડો તો એક નિર્જીવ વસ્તુ છે, જ્યારે ચિત્ત તો માત્ર “જીવંત જ નહીં, પણ આત્મસાક્ષાત્કારનું ઉચ્ચ લક્ષ્ય સ્થાપી બેઠું હતું ! આવો વિચાર તો, પેલાં લક્ષ્યય્યત” ચિત્તના માલિકે જ કરવાનો રહેને ! આવો વિચાર તેને સૂઝે, એવા ઉદ્દેશથી જ આચાર્યશ્રીએ આવી ચિત્રાત્મક ઉપમા યોજી હશે ! (૩ર૬) શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩ર૬) દ00 | વિવેચૂડામણિ Page #606 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ विषयेष्वाविशच्चेतः संकल्पयति तद्गुणान् । सम्यक्-संकल्पनात् कामः कामात् पुंसः प्रवर्तनम् ॥३२७॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ વિષયષ્યાવિશચ્ચતઃ સંકલ્પથતિ તદ્ગણાનું | સમ્યફ સંકલ્પનાતું કામ કામાતુ પુંસ પ્રવર્તનમ્ li૩૨૭ શ્લોકનો ગદ્ય અન્વય : विषयेषु आविशत् चेतः तद्(विषय-)गुणान् संकल्पयति, सम्यक्संकल्पनात् कामः (उद्भवति), कामात् (च) पुंसः प्रवर्तनं (संभवति) ॥३२७॥ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો, આ પ્રમાણે, છે : (१) विषयेषु आविशत् चेतः तद्-गुणान् (तेषां विषयाणां) गुणान् સંપતિ | વિશાત્ (મા + વિશું એ ધાતુનું વર્તમાનકૃદંતનું રૂપ; વેતાનું વિશેષણ). વિષયોમાં ચોટેલું, ચિત્ત ચિંતન કરે છે (સંવત્પતિ), શાનું ચિંતન કર્યા કરે છે? – ટૂ-મુન્ તેના, એટલે કે તે વિષયોના ગુણોનું ચિંતન કરે છે). (૨) સી-સંન્જનાત્ વામ: કર્મવતિ | સીદ્દ એટલે સારી રીતે, સંપૂર્ણ રીતે, સુદીર્ઘ સમય સુધી, સતત, વારંવાર આવું ચિંતન કરવાથી, “કામ” એટલે કે વિષયોને ભોગવવાની કામના ઉત્પન્ન થાય છે. . (૩) માત્ર પુસ: પ્રવર્તન સંમતિ . પુંસ: એટલે પુરુષની, મનુષ્યની; પ્રવર્તન એટલે પ્રવૃત્તિ, વિષયોને પ્રાપ્ત કરવાના પ્રયત્નો, સંભવે છે; મનુષ્ય આ દિશામાં પ્રવૃત્ત થાય છે, પ્રયત્નશીલ બની જાય છે. (૩૨૭) અનુવાદ : વિષયોમાં ચોટેલું ચિત્ત તે(વિષયો)ના ગુણોનું ચિંતન કર્યા કરે છે; સતત કરવામાં આવતાં (આવાં) ચિંતનથી વિષયોની કામના ઉદ્ભવે છે અને કામના થતાં, મનુષ્ય એમાં પ્રવૃત્તિ કરવા લાગે છે. (૩૨૭) ટિપ્પણ: મોક્ષાર્થી સાધકનાં ચિત્ત માટે ચિંતનનો માત્ર એક જ વિષય હોવો જોઈએ વિવેકચૂડામણિ | ૬૦૧ Page #607 -------------------------------------------------------------------------- ________________ અને તે છે, - બ્રહ્મ. એનું સમગ્ર ચિત્ત-તંત્ર સતત બ્રહ્મચિંતનમાં વ્યાપ્ત હોય તો જ, મોક્ષપ્રાપ્તિનાં પોતાનાં લક્ષ્યને તે સિદ્ધ કરી શકે. પરંતુ પ્રમાદ’ આવા સાધકને પણ ક્યારેક વિચલિત કરી દે છે અને ‘પ્રમાદ’ના પ્રભાવનાં કારણે તેનું ચિત્ત, બ્રહ્મને વીસરીને, વિષયોમાં આસક્ત થાય છે, એમાં જ સંલગ્ન બની જાય છે, એમાં જ ચોંટી જાય છે (વિષયેષુ આવિશત્ શ્વેત:); પછી તો, સ્વાભાવિક રીતે જ, આવું ચિત્ત, વિષયોના ગુણો, એટલે કે શબ્દ-સ્પર્શ-રૂપરસ-ગંધનું જ (તર્–મુળાન) રટણ કર્યા કરે છે, એનાં જ ધ્યાનમાં અને એની જ કલ્પનામાં અહોરાત ભમતું રહે છે. સતત અને સુદીર્ઘ-સમયનાં આવાં ચિંતન-વિચારરટણ-ભ્રમણનું એક જ પરિણામ આવે (સમ્ય-સંત્વનાત્) અને તે છે, ‘કામ’, - વિષયોને પ્રાપ્ત કરવાની કામના, ઇચ્છા; અને કામ તો, પછી, તેનો કેડો મૂકે જ નહીં ! તે ભ્રાંત બને છે, અસ્વસ્થ થાય છે અને પોતાના પરનો કાબુ તે એટલી હદ સુધી ગુમાવી બેસે છે કે તેનાં જીવનની એકમાત્ર પ્રવૃત્તિ (પ્રવંર્તનમ્) વિષયોનો ઉપભોગ બની રહે છે, એનાં સઘળાં પ્રયત્નોની ગતિ આ એક જ દિશામાં પ્રવૃત્ત થઈ જાય છે. આમ, બ્રહ્મચિંતનનું, તેના માટેનું સ્વાભાવિક અને સુનિશ્ચિત લક્ષ્ય ભૂલીને, તેના માટેની નિષિદ્ધ એવી ઊલટી દિશામાં ભ્રાંત થતું સાધકનું ચિત્ત, જો વિષયોમાં આસક્ત થવાનું શરૂ કરે તો, ક્રમવાર, આપોઆપ નિર્માતાં, પગથિયાંવાળી અધોગતિની એક નિસરણી, તેના માટે, આ રીતે, સર્જાઈ જાય : વિષયોમાં આસક્તિ, તે વિષયોના ગુણો એવા શબ્દ વગેરેનું ચિંતન, આવાં સમ્યક્-ચિંતનમાંથી જ ઉદ્ભવતો કામ અને આવી કામનાથી, વિષયોભોગ માટેનું જ જીવનનું સમગ્ર પ્રવર્તન ! અધઃપતનની આ નિસરણીનું નિરૂપણ કરતી વખતે, આચાર્યશ્રીનાં મનશ્ચક્ષુ * સમક્ષ, ગીતા-નિરૂપિત એવી જ આ નિસરણી હશે, એવું સ્પષ્ટ સમજાય છે ઃ ध्याययतो विषयान् पुंसः संग: तेषु उपजायते । संगात् संजायते कामः, ... ... શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૨૭) ૬૦૨ / વિવેકચૂડામણિ IR,૬૨ા (“વિષયોનું ચિંતન કરતા માણસને તેમાં આસક્તિ થાય છે અને આસક્તિથી કામ જન્મે છે.”) બંને વચ્ચે ફરક માત્ર શબ્દોનો છે, બાકી વિચાર અને ઉદ્દેશ બંનેમાં એકસરખા જ છે. ... Page #608 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ततः स्वरूपविभ्रंशो विभ्रष्टस्तु पतत्यधः । पतितस्य विना नाशं पुनर्नारोह ईक्ष्यते । संकल्पं वर्जयेत् तस्मात् सर्वानर्थस्य कारणम् ॥३२८॥ શ્લોકનો ગુજરાતી પાઠ: તતઃ સ્વરૂપવિબંશો વિભ્રષ્ટસ્તુ પતત્યધઃ | પતિતસ્ય વિના નાશ પુનર્નારોહ ઈશ્યતે | સંકલ્પ વર્જયેત્ તસ્માતું સર્વાનર્થસ્ય કારણમ્ l૩૨૮ શ્લોકનો ગદ્ય અન્વયે : ____ ततः स्वरूपविभ्रंशः (भवति), विभ्रष्टः तु अधः पतति, (इत्थं) पतितस्य (तस्य) नाशं विना पुनः आरोहः न ईक्ष्यते, तस्मात्, सर्व-अनर्थस्य कारणं संकल्पं वर्जयेत् ॥३२८॥ શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો, ક્રમાનુસાર, આ પ્રમાણે છે : (૧) તતઃ સ્વવિખ્રશ: (મતિ) | તાએટલે ત્યારપછી એટલે કે, ગયા છેલ્લા શ્લોકમાં “કામના થતાં, મનુષ્ય એમાં પ્રવૃત્તિ કરવા લાગે છે (ામાતા પુન: પ્રવર્તનમ્ ), નિસરણીના તે પગથિયાં પછી; ત્યારપછીનું પગથિયું, - સ્વરૂપવિષંશઃ મતિ | આત્મસ્વરૂપથી તે ભ્રષ્ટ થાય છે, તેના પોતાનાં સ્વરૂપનો જ ભ્રશ થાય છે. (૨) વિઘણ તુ અધઃ પતિ છે અને આમ જે સ્વ-સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો હોય, તેનું બીજું શું થાય ? – અધ:પતન, અધોગતિ ! (૩) (€) પતિતય (તસ્ય) નાશ વિના પુનઃ ગોરંટ ર તે . રૂલ્ય - આમ, આ રીતે, આ પ્રમાણે; આરોહઃ એટલે ઉન્નતિ, આરોહણ; તે (ક્ષ-ધાતુનાં કર્મણિ પ્રયોગનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) જોવામાં આવતી નથી; તેની ઉન્નતિ, એટલે કે આત્મોન્નતિ, જણાતી નથી; તે ફરીથી ઉન્નતિ તરફ વળી શકતો નથી. આમ, અધપતન પામેલા તે મનુષ્યની, નાશ વિના, ફરીથી ઉન્નતિ શક્ય બનતી નથી. વિવેકચૂડામણિ / ૬૦૩ Page #609 -------------------------------------------------------------------------- ________________ (४) तस्मात् सर्व-अनर्थस्य कारणं संकल्पं वर्जयेत् । संकल्प भेट વિષયચિંતન, ગીતાના શબ્દમાં, “વિષયધ્યાન'; વયેત્ - ત્યાગ કરવો જોઈએ; તેથી સર્વ અનર્થોનાં મૂળ કારણ, મૂળ-રૂપ, એવાં વિષયચિંતનને છોડી ત્યજી દેવું જોઈએ. (૩૨૮) અનુવાદ : ત્યારપછી, (એટલે કે વિષયોમાં પ્રવૃત્ત થયા પછી), તે (જ્ઞાની મનુષ્ય) આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થાય છે; (આ રીતે) ભ્રષ્ટ થયેલા એવા તેનું અધ:પતન થાય છે અને અધપતિત એવા તેની, નાશ વિના, ફરીથી ઉન્નતિ જોવામાં આવતી નથી; તેથી, સર્વ અનર્થોનાં મૂળ કારણરૂપ વિષયચિંતનનો ત્યાગ કરવો જોઈએ. (૩૮) ટિપ્પણ: અધ:પતનની જે નિસરણીનું નિરૂપણ, ગયા શ્લોકમાં શરૂ કરવામાં આવ્યું હતું તેને, ગીતાની જ પદ્ધતિએ, અહીં, પૂરું કરવામાં આવે છે. નિસરણીએ રહેલો માણસ નીચે ગબડે, પછી, તે, અધવચ્ચે તો ક્યાંય અટકે જ નહીં ! એના માટે તો એક જ શક્યતા સુનિશ્ચિત : સર્વનાશ, સંપૂર્ણ નાશ ! વિષયપ્રાપ્તિની ઇચ્છાથી (સાત) પ્રવૃત્ત થયેલો તે મનુષ્ય પોતાના આત્માનો વિભ્રંશ પામે છે, આત્મસ્વરૂપથી તે ભ્રષ્ટ થાય છે; અને આવો ભ્રષ્ટ માણસ તો નીચે જ પડે (અધઃ પતિ ) ! અને નીચે પડેલો માણસ, ફરી પાછો, જયાં હતો ત્યાં, ઊંચે-ઉપર, કેવી રીતે આવી શકે ? આવા માણસની પોતાની ફરી પાછી ઉન્નતિ (કારો) થઈ હોય, એવું ક્યાંય જોયું-સાંભળ્યું નથી (ર્તે ) ! એના માટે તો નાશ, એ એક જ વિકલ્પ (નાશ વિના) ! પરંતુ, તો પછી, આવી નિસરણીનાં નિરૂપણનું તાત્પર્ય શું? ફક્ત એક જ, (તમત) કે નિસરણી પરથી નીચે પડવાનું શરૂ જ ન થાય ! અધઃપતનનાં જે પગથિયાં અહીં વર્ણવવામાં આવ્યાં છે, તેમાંનું સૌપ્રથમ, ઉપરનું હતું, - વિષયોમાં ચિત્તનું ચોંટવું (વિષયેષુ વિશદ્ વેતઃ | શ્લોક-૩૨૭) તે. આ જ હતું સર્વ અનર્થોનું મૂળ કારણ (સર્વાનસ્ય વાર), ઉપલે પગથિયેથી છેક નીચે પડવાનું, અધપતનનું અને પછી વિનાશનું ! સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ માત્ર આટલો જ કે ફરીથી આત્મોન્નતિની શક્યતા જ ન રહે એવા વિનાશથી જો બચવું હોય તો, સાધકે, અધઃપતનનો આરંભ કરે એવા સંકલ્પનો, એટલે કે વિષયોમાંની આસક્તિનો જ ત્યાગ કરવો જોઈએ - (સંવ વર્જયેત્ ). ૬૦૪ | વિવેકચૂડામણિ Page #610 -------------------------------------------------------------------------- ________________ ગીતામાં પેલી નિસરણીનું નિરૂપણ જે રીતે પૂરું થાય છે, તે, આ નિરૂપણનાં મૂળમાં હોવાથી, પ્રસ્તુત હોવાથી, તેને જરા જોઈ લઈએ : જામાોથો ભિનાયતે ॥ (૨, ૬૨) क्राधाद् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः । સ્મૃતિભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રતિ ॥ (૨, ૬૩) ... (“અને કામથી ક્રોધ જન્મે છે. ક્રોધને લીધે અતિમોહ થાય છે, અતિમોહથી સ્મૃતિમાં વિભ્રમ થાય છે, સ્મૃતિવિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનાશથી મનુષ્ય અંતે સંપૂર્ણ નાશ પામે છે !”) આમ, અહીં તેમ જ ગીતામાં, પેલા રાજર્ષિ કવિ ભર્તૃહરિએ સ્વર્ગની મંદાકિનીનદીના સંદર્ભમાં યોગ્ય રીતે જ કહ્યું છે તેમ, વિવેકભ્રષ્ટ થયેલી વ્યક્તિ માટે, ‘શતમુખ વિનિપાત' સિવાય અન્ય કોઈ આરો-ઉગારો નથી ! - વિવેદ્મષ્ટાનાં મતિ વિનિપાત: શતમુવઃ । (“નીતિશતક”) આ શ્લોકના અનુષ્ટુપ-છંદમાં, અહીં, બેને બદલે ત્રણ લીટી અને ચારને બદલે છ ચરણ(પાદ) છે, એ નોંધપાત્ર છે. (૩૨૮) શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૨૮) ૩૨૯ अतः प्रमादान्न परोऽस्ति मृत्युः विवेकिनो ब्रह्मविदः समाधौ । समाहितः सिद्धिमुपैति सम्यक् समाहितात्मा भव सावधानः ॥ ३२९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અતઃ પ્રમાદાન્ત પરોડસ્તિ મૃત્યુઃ વિવેકિનો બ્રહ્મવિદઃ સમાધૌ । સમાહિતઃ સિદ્ધિમુપૈતિ સમ્યક્ સમાહિતાત્મા ભવ સાવધાનઃ ॥૩૨॥ શ્લોકનો ગદ્ય અન્વય : अतः विवेकिनः ब्रह्मविदः समाधौ प्रमादात् परः मृत्युः न अस्ति । વિવેકચૂડામણિ / ૬૦૫ Page #611 -------------------------------------------------------------------------- ________________ समाहितः (साधकः) सम्यक् सिद्धि उपैति । (तस्मात्) सावधानः (सन् त्वं) સમાદિતાત્મા મવ રૂર?ll શબ્દાર્થ : આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) અત: વિવેનિ: ગ્રેહવિઃ સમાધી પ્રમાડાત્ પદ મૃત્યુ: મતિ | અતઃ આથી, આ કારણે; પ્રમાદ-ત્યાગનો મુદ્દો શ્લોક-૩રરથી શરૂ થયો છે અને ત્યારપછી, મોક્ષાર્થી સાધકની લક્ષ્મ-કારકિર્દીમાં, પ્રમાદનાં સેવનને કારણે, કેવી અનર્થપરંપરા સર્જાય છે, એનું સવિસ્તર પ્રતિપાદન જાણ્યા-સાંભળ્યા પછી; સમય એટલે આત્મચિંતન, બ્રહ્મચિંતન; અને પ્રમાદ એટલે આત્મવિસ્મરણ. (૨) સહિત (સાંધા ) સખ્ય સિદ્ધિ તિ | સમાદિત: (સન્ + મા + ધા, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ; સમાધિ-શબ્દ પણ આ જ ધાતુ પરથી બનેલું નામ-Noun' છે) - પોતાનાં ચિત્તને સમાધિમાં સ્થિર કરનાર; આવો સાધક, મોક્ષરૂપી પોતાની સિદ્ધિને સારી રીતે પ્રાપ્ત કરે છે, પામે છે (સખ્ય પૈતિ ). (૩) (તસ્મત) સાવધાનઃ (સત્ વં) સહિત નવ તેથી, ઉપરનાં બંને વાક્યોમાં જણાવ્યું છે, તેને લક્ષમાં રાખીને; ગુરુજી અહીં શિષ્યને આજ્ઞા કરે છે કે “સાવધાન થઈને, રહીને, તું સમાદિતાત્મા થા.” સહિતાત્મા એટલે, સમાહિત છે આત્મા જેનો, એવી વ્યક્તિ. ટૂંકમાં, ઉપર સમજાવ્યું છે તેવો, “સમાધિમાં સ્થિર, તું થા.” પરંતુ આવો બનતાં પહેલાં તેણે સતત અને સંપૂર્ણરીતે સાવધાન તો રહેવું જ પડે. (૩૨૯). અનુવાદ : આ કારણે, વિવેકશીલ બ્રહ્મવેત્તા માટે, પ્રમાદ કરતાં બીજું કોઈ મૃત્યુ નથી. ચિત્તને સમાધિમાં સ્થિર કરનાર (સાધક), (મોક્ષપ્રાપ્તિ-રૂપી) પોતાની સિદ્ધિને સારી રીતે પ્રાપ્ત કરે છે; માટે સતત) “સાવધાન રહીને તું ચિત્તને સમાહિત એટલે કે આત્મસંલગ્ન કર.” (૩૨૯) ટિપ્પણ: | શ્લોક સહેલો છે, સર્વ આવશ્યક વિગતો શબ્દાર્થ-વિભાગમાં અપાઈ ગઈ છે અને આ પહેલાંના શ્લોકોમાં, આ જ મુદ્દાને, જુદા-જુદા દૃષ્ટિકોણથી સમજાવવામાં આવ્યો છે. માત્ર એક જ વાત પ્રત્યે ધ્યાન ખેંચવાનું રહે છે અને તે એ કે શ્લોક-૩રરમાં, ૬૦૬ | વિવેકચૂડામણિ Page #612 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્માજીના, બ્રહ્મજ્ઞાનના પરમ-ગુરુ એવા સુપુત્ર ભગવાન સનત્સુજાતે, ધૃતરાષ્ટ્રના એક પ્રશ્નનો ઉત્તર આપતાં જે કહ્યું હતું કે ‘પ્રમાદ જ મૃત્યુ છે' (પ્રમાવો વૈ મૃત્યુ: ।), તેનું શિષ્યને ફરીથી સ્મરણ કરાવીને, પોતાના પ્રતિપાદનને સવિશેષ દૃઢ અને અવધારણીય (Emphatic) બનાવવા માટે અને શિષ્યનાં ચિત્ત માટે તેને અધિક પ્રતીતિકારક કરવા માટે, આચાર્યશ્રી, અહીં એટલું ઊમેરે છે તે સૂચક છે કે સાધક માટે ‘પ્રમાદ કરતાં, એટલે કે આત્મસ્વરૂપનાં વિસ્મરણ કરતાં, અન્ય કોઈ મૃત્યુ નથી.' (પ્રમાવત્ અન્ય: ૫: મૃત્યુ: ન અસ્તિ ) મુક્તિરૂપી પરમ સિદ્ધિને પામવી હોય તો, સાધક માટે સમાધિને, એટલે કે આત્માનુસંધાનને ત્યજવા સિવાય બીજું કોઈ મૃત્યુ નથી. શ્લોકનો છંદ : ઉપેન્દ્રવજા (૩૨૯) :: 330 जीवतो यस्य कैवल्यं विदेहे स च केवलः । यत् किंचित् पश्यतो भेदं भयं ब्रूते यजुः श्रुतिः ॥ ३३० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : જીવતો યસ્ય કૈવલ્યું વિદેહે સ ચ કેવલઃ । યત્-કિંચિત્ પશ્યતો ભેદું ભયં બ્રૂતે યજુઃ-શ્રુતિઃ ॥૩૩૦॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ નીવત: યસ્ય વૈવલ્યું પ્રાપ્ત, સ: ૬ વિવેદે વત: (મતિ); યત્વિચિત્ મેવું પશ્યત: (મનુષ્યષ્ય) યનુ:-વ્રુત્તિ: (મૃત્યો:) મયં શ્રૂતે "રૂરૂના શબ્દાર્થ : મુખ્ય વાક્ય : સ: ૬ વિવેહે વત: મવતિ । વિવેદે એટલે દેહ છોડ્યા પછી, દેહપાત થયા પછી, એટલે કે મૃત્યુ પછી; વત: એટલે મુક્ત, કૈવલ્ય-મુક્તિ પામેલો; તે (મુમુક્ષુ સાધક) ‘વિદેહ’ થયા પછી, મુક્ત જ છે. કેવો સાધક આવી સિદ્ધિ પામે છે ? - નીવત: યસ્ય વૈવત્યું (પ્રાપ્તમ્) | જેણે જીવતાં જ કૈવલ્ય’પદ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરી લીધી હોય, જેને મુક્તિ મળી ગઈ હોય; યનુઃ-શ્રુતિઃ દૂતે । યજુર્વેદની શ્રુતિ કહે છે, યજુર્વેદ કહે છે. યજુર્વેદ શું કહે છે ? - યત્-વિચિત મેટ્ પશ્યત: (મનુષ્યસ્ય) મયં (અપ્તિ તિ શ્રૂતે ।) યત્-વિન્નિત્ જરા પણ, વિવેકચૂડામણિ / ૬૦૭ - Page #613 -------------------------------------------------------------------------- ________________ ક્યાંય પણ; બેટું પર્યત: - ભેદ જોનારને, જે ભેદ જુએ છે, તેના વિષે શ્રુતિ શું કહે છે? તજી કૃત્યો: મય (પ્તિ તિ) - તેને (મરણનો) ભય હોય છે, એમ કહે છે. ' નીવતઃ - (નીવું એ ધાતુનાં વર્તમાનકૃદંત - નવ-નું ષષ્ઠી-વિભક્તિ એકવચનનું રૂપ), - યસ્થ - શબ્દનું વિશેષણ; એ જ રીતે, પથતિ: - (શ(૫) એ ધાતુનાં વર્તમાનકૃદંત - પશ્ય-નું પઠીવિભક્તિ એકવચનનું રૂપ), મનુષ્યસ્થનું વિશેષણ. નૂતે-જૂ એ ધાતુનું વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચનનું રૂપ; અને આ ક્રિયાપદનો કર્તા છે, - ગુડ-કૃતિ:. (૩૩૦) અનુવાદ : જીવન-સમય દરમિયાન જ જેને કૈવલ્યપદ મળી ગયું હોય, તે દેહત્યાગ પછી મુક્ત જ છે; (એથી ઊલટુ), જે ક્યાંય પણ, કશો પણ ભેદ જુએ છે, તેને (મરણનો) ભય (ર) છે, એમ યજુર્વેદની કૃતિ કહે છે. (૩૩૦) ટિપ્પણ : આ પહેલાં, શ્લોક-૩૧૮માં, જેનો થોડો પૂર્વપરિચય, ગ્રંથકારે, આપ્યો છે, તે “જીવન્મુક્તિ'નું અહીં વિશેષ વિવરણ કરવામાં આવ્યું છે. શ્લોક-૩૧૮માં તો માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે વાસનાના સંપૂર્ણ નાશનાં પરિણામ પ્રાપ્ત થતાં મોક્ષને જ જીવન્મુક્તિ' કહેવામાં આવે છે ? वासनाप्रक्षयो मोक्षः सा जीवन्मुक्तिरुच्यते । જીવન્મુક્તિની આ વ્યાખ્યાનો મર્મ એ છે કે જે સંનિષ્ઠ (Sincere) અને સમર્પિત (Dedicated) સાધકે પોતાનાં જીવન દરમિયાન જ, એટલે કે નિયત સમયે થતા દેહાવસાન પહેલાં જ, સંસારી જીવનની સર્વ વાસનાઓનો આત્યંતિક વિનાશ કરી નાખ્યો હોય, તેના માટે, પછી, નથી રહેતાં કશાં કર્મ કે કર્મફળનાં બંધન, નથી રહેતો વિષયચિંતનનો કશો વિક્ષેપ, નથી રહેતો વારંવાર થતાં મૃત્યુનો કે પુનર્જન્મનો કશો ભય. આવી જીવન્મુક્તિને, અહીં, આ શ્લોકમાં, કેવલ્ય” એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ સંદર્ભમાં, કોઈકને, સવાલ એ ઊભો થાય કે આવો કૈવલ્યપદપ્રાપ્ત સાધક “વિદેહ થાય, એટલે કે તે દેહત્યાગ કરે ત્યારે અને ત્યારપછીની એની ગતિ કેવી હોય છે? આ સવાલનો અહીં અસંદિગ્ધ ઉત્તર આપવામાં આવ્યો છે કે ત્યારે પણ તે તો કેવલ” જ હોય છે, એટલે કે તે કૈવલ્યમુક્તિ અથવા વિદેહમુક્તિ જ ૬૦૮ | વિવેકચૂડામણિ Page #614 -------------------------------------------------------------------------- ________________ પામેલો, “મુક્ત' જ બની રહે છે : વિદે સ ર વતઃ | આનું કારણ એ છે કે તેનાં સઘળાં પ્રારબ્ધ કર્મો “ભુત” અથવા “ક્ષીણ થઈ ગયાં હોવાથી, તેનો દેહપાત માત્ર સાક્ષીભાવે જ થાય છે : તે તો કેવલ' હોય છે અને રહે છે, તેણે બહ્મનું કેવલત્વ' એટલે કે એકત્વ જાણીને તેને સંપૂર્ણરીતે આત્મસાત્ કરી લીધું હોય છે. આવું કૈવલ્ય-પદ એ જ પરમપદ, બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ. પછી તેના માટે પુનર્જન્મ કે સંસાર રહેતો જ નથી, ક્યાંય કશાય ભેદ કે દ્વૈત તેને દેખાતાં નથી, બ્રહ્મથી ભિન્ન એવું કશુંય, જરા પણ, ક્યાંય પણ, તેની દૃષ્ટિમાં જણાતું જ નથી : અભેદ-દર્શનની આ જ છે પરાકાષ્ઠા (Climax) ! આવી છે. બૌકનિષ્ઠ સાધકની આદર્શ અને ઉચ્ચતમ સ્થિતિ-ગતિ. પરંતુ સાધનાની કશીક ઉણપ કે અપૂર્ણતાને કારણે, જેને પોતાનાં જીવનમાં કે બ્રહ્માંડમાં, ક્યાંક, કશોક પણ ભેદ દેખાતો હોય (ય-િિવત મેરું પરત:), તેનું શું? તેની સ્થિતિ-ગતિ કેવી હોય ? - આ સવાલનો જવાબ, શ્લોકની બીજી પંક્તિમાં, માત્ર એક જ શબ્દમાં, છતાં સચોટ અને સંપૂર્ણતઃ નિઃશંક, આ રીતે, આપવામાં આવ્યો છે ઃ (તસ્ય) માં (પ્તિ) | તેના માટે ભય એટલે કે મૃત્યુ-પુનર્જન્મ-સંસાર વગેરેનો ભય નિશ્ચિત બને છે. શ્રુતિનું મહાવાક્ય કહે છે કે – સર્વ વતુ દ્રાં ! (“આ બધું, ખરેખર, બ્રહ્મ જ છે?). સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ છે, તે માત્ર બ્રહ્મ જ હોય, તો પછી અહીં સર્વત્ર બીજું કશું તો હોઈ શકે જ નહીં અને તો પછી, બ્રહ્મથી ભિન્ન બીજું શું ? ભેદ ક્યાં, ક્યો, શો ? અભેદદષ્ટિમાં કશીક કચાશ રહી ગઈ હોય, તો જ ક્યાંક, થોડો પણ ભેદ જોવાની શક્યતા રહે. અને આવી વ્યક્તિ માટેના ભયની વાત કોઈ સામાન્ય શાસ્ત્ર, પુરાણ કે પુસ્તક કહેતું નથી. આવું કહે છે સદા અને સ્વત પ્રમાણભૂત એવો સ્વયં યજુર્વેદ, જેના બે વિભાગો આ પ્રમાણે છે : (૧) શુક્લ યજુર્વેદ અને (ર) કૃષ્ણ-યજુર્વેદ. - યજુર્વેદનાં જે શ્રુતિ વચનોનો સંદર્ભ અહીં ટાંકવામાં આવ્યો છે તે, એ જ વેદની આ બે ઉપનિષદોમાંથી છે : (૧) બૃહદારણ્યક ઉપનિષદ : દિતીયાદ્વૈ પર્વ પતિ . (૧, ૪, ૨) અહીં, આ દિતીય એટલે, વન, પક્ષ અને તિય એવા બ્રહથી કશુંક જૂદું, ભિન્ન, મેદવાળું. આવા ભેદનું દર્શન, ભેદ-દષ્ટિ જ, મૃત્યુનો ભય ઊભો કરે છે. (ર) તૈત્તિરીય-ઉપનિષદ: यदा हि एव एषः एतस्मिन् उदरं अन्तरं कुरुते, अथ तस्य भयं भवति । (૨, ૭) (‘જ્યારે અજ્ઞાનદશામાં, આ અજ્ઞાની, આ બ્રહ્મમાં જ અલ્પ પણ ભેદફર્મા - ૩૯ - વિવેકચૂડામણિ / ૬૦૯ Page #615 -------------------------------------------------------------------------- ________________ દર્શન કરે છે ત્યારે, તે ભેદ-દર્શન વડે તેને ભય થાય છે'). આમ, એકંદરે, ભય કે દુઃખ, એ ભેદ-દષ્ટિનું જ પરિણામ છે, એ નિશ્ચિત બને છે. જે પોતાને િવ દ્વિતીયં બ્રહો નહીં, પરંતુ એનાથી ભિન્ન એવા દેહાદિ માને છે, તેના માટે જ અનેક વાર મૃત્યુ અને જન્મનાં ચક્ર નિર્મિત થાય છે. કઠ-ઉપનિષદ પણ ઉપર્યુક્ત બંને શ્રુતિવચનોનું આવું જ સમર્થન કરતાં સ્પષ્ટ કહે છે કે – न इह नानाऽस्ति किंचन । ... મૃત્યઃ સ મૃત્યુ અતિ ય રૂદ નાનેવ પતિ છે (ર, ૧, ૧૧) (“અહીં કાંઈ પણ ભેદ નથી : જે અહીં, બ્રહ્માંડમાં, ભેદભાવને જુએ છે તે, મૃત્યુથી મૃત્યુ પામતો રહે છે, એટલે કે જન્મ-મૃત્યુનાં ચક્રને જ પ્રાપ્ત થાય છે.”) સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે અભેદ-દષ્ટિમાં કૈવલ્ય અથવા જીવનમુક્તિ છે, જ્યારે, એથી ઊલટું, ભેદ-દર્શનમાં મૃત્યુ અને મૃત્યુનો ભય છે. શ્લોકનો છંદ : અનુરુપ (૩૩૦) ૩૩૧ यदा कदा वाऽपि विपश्चिदेव ब्रह्मण्यनन्तेऽप्यणुमात्रभेदम् । पश्यत्यथामुष्य भयं तदैव . यद्वीक्षितं भिन्नतया प्रमादात् ॥३३१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યદા કદા વાડપિ વિપશ્ચિદેવ બ્રહ્મણ્યનૉડપ્યણુમાત્રભેદમ્ | પશ્યત્યથામુષ્ય ભયં તદેવ યદ્વીક્ષિત ભિન્નતયા પ્રમાદા ૩૩૧al શ્લોકનો ગદ્ય અન્વય : यदा कदा वा अपि एषः विपश्चित् अनन्ते ब्रह्मणि अणुमात्रभेदं पश्यति, અથ તવા પર્વ મનુષ્ય (વિપશ્ચત ) પર્વ (મતિ), યર્ (ગન) પ્રમવાત, भिन्नतया वीक्षितम् ॥३३१॥ ૬૧૦ | વિવેકચૂડામણિ Page #616 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : આ શ્લોકમાં, યવા વા વા અપિ तदा एव, જ્યારે ક્યારેય પણ...ત્યારે જ', એવી વાક્યરચનાને કારણે, ‘જ્યારે-ત્યારે’-વાળાં બે વાક્યો સાથે એક ત્રીજું વાક્ય, એમ પરસ્પર-આધારિત ફૂલ ત્રણ વાક્યો આ પ્રમાણે છે : - (૧) ઞથ તવા Ç અમુષ્ય (વિપશ્ચિત:) મયં ભવતિ । વિપશ્ચિત્ એટલે વિદ્વાન, બહુશ્રુત, ઘણું-ભણેલો. આવા (અમુષ્ય) વિદ્વાનને ત્યારે જ (સંસારનો અને મૃત્યુનો) ભય થાય છે. ક્યારે ? હવે પછી બીજાં વાક્યમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે : - ... - (२) यदा कदा वा अपि एषः विपश्चित् अनन्ते ब्रह्मणि अणुमात्रभेदं પશ્યતિ । જ્યારે કદાપિ આ વિદ્વાન ભેદ જુએ છે, ભેદને જોવા માંડે છે. આ વિદ્વાન ક્યાં ભેદ જુએ છે ? અનન્ત બ્રહ્મણિ 1 અનન્ત એવાં બ્રહ્મમાં; કેવો-કેટલો ભેદ જુએ છે ? અણુમાત્રમેવમ્ । માત્ર અણુ જેવડો નાનો ભેદ. ત્યારે જ તેને ભય થાય છે. આવા વિદ્વાનને આટલો, અણુ જેવડો, ભેદ દેખાવાનું કારણ શું ? હવે પછીનાં, ત્રીજાં વાક્યમાં કહ્યા પ્રમાણે : (૩) યજ્ (મનેનવિપશ્ચિતા) પ્રમાવત્ મિન્નતયા નીક્ષિતમ્ । ત્ કારણ કે; વીક્ષિતમ્ - (વિ + ક્ષ એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) જોયું; કેવી રીતે જોયું ? - મિન્નતયા ભેદદૃષ્ટિથી, ભિન્નરૂપે, ભિન્નપણાંથી; પ્રમાાત્ । પ્રમાદથી, અસાવધાનીનાં -- પરંતુ આમ શા કારણે બનવા પામ્યું ? કારણે, ગાફેલ રહેવાનાં કારણે. (૩૩૧) અનુવાદ : જ્યારે-ક્યારેય પણ જો આ વિદ્વાન અનંત બ્રહ્મમાં અણુ-માત્ર ભેદ પણ જોવા માંડે છે, તો, ત્યારે જ એને (સંસારનો) ભય લાગે છે; કારણ કે એણે પ્રમાદથી, (અનંત બ્રહ્મને) ભેદ-દૃષ્ટિથી જોયું હોય છે. (૩૩૧) ટિપ્પણ : મનુષ્ય ગમે તેવો વિદ્વાન (વિપશ્ચિત), બહુશ્રુત કે ઉચ્ચ પ્રકારની પ્રજ્ઞા-મેધાવાળો કે હોય, મોક્ષપ્રાપ્તિના માર્ગમાં, એનું કશું મૂલ્ય નથી; એટલું જ નહીં પણ મુમુક્ષુ તરીકેની કારકિર્દીમાં વિદ્વત્તા એ કંઈ મોક્ષપ્રાપ્તિ માટેની પાત્રતા નથી : આવા વિદ્વાનને પણ એટલી સાદી-સરળ અને મૂળભૂત હકીકત ન સમજાય કે બ્રહ્મ તો અનંત (અનન્તે બ્રહ્મળિ) છે, એક છે, અદ્વિતીય છે, સર્વ-ભેદ-રહિત છે; અને એમાં અંતનાં-ભેદનાં વિવેચૂડામણિ / ૬૧૧ Page #617 -------------------------------------------------------------------------- ________________ દર્શન કરવા માંડે તો, એના માટે જન્મ-મૃત્ય-સંસાર વગેરેનો ભય નિશ્ચિત થઈ જાય. બ્રહ્મમાં કે બ્રહ્મથી અણુ-માત્રના ભેદની દૃષ્ટિ, એટલે જ બ્રહ્મદર્શન માટેની અપાત્રતા (Disqualification) ! એની બહુશ્રુતતા (Well-readness) આ બાબત કશા જ ખપની નહીં! તેણે જેવો ભેદને જોયો (મેટું પશ્યતિ), તેવો જ, તે જ ક્ષણે (તા પવ), એના માટે (મુષ્ય), ભયનાં નિર્માણની શરૂઆત થઈ જાય છે (અયં ભવતિ). એનો અપરાધ માત્ર એક જ અને તે એ કે તેણે અભિન્ન એવાં બ્રહ્મનું ભિન્નરૂપે દર્શન કર્યું! (તેને મિનતયા વીક્ષિત) અને એના આ અપરાધનાં મૂળમાં હતો પણ પ્રમાદ (પ્રવાત), અસાવધાની, ગાફેલપણું. આવો આરૂઢ અને મૂર્ધન્ય કક્ષાનો વિદ્વાન પણ જો પોતાની જાતને અખંડ અને અ-ભેદ એવા બ્રહ્મથી જરા પણ ભિન્ન સમજે તો, તે સ્વસ્થ નથી, સાવધાન નથી, જાગ્રત નથી, એમ જ સમજવું રહ્યું ! આવી પરિસ્થિતિનો ફલિતાર્થ એ જ કે પ્રમાદ-રૂપી મહા-અનર્થથી અળગા રહેવામાં વિદ્વત્તા સહાયક બની શકતી નથી : “ભેદ' અને “અભેદી વચ્ચેના સૂક્ષ્મ છતાં મહત્તમ “ભેદ (Difference)ને પામવા-પારખવાની જેનામાં વિવેકબુદ્ધિ નથી, એની ગમે તેવી ઉચ્ચ પ્રજ્ઞા-મેધા (Intellect) પણ નિરર્થક છે ! આવો મનુષ્ય પણ પ્રમાદથી મુક્ત રહેવાની બાબતમાં ગોથું ખાઈ જાય, ભેદ-દષ્ટિનો ભોગ બની જાય અને અંતે, જન્મ-મૃત્યુનાં અનંત ચક્કરના ભયનું પોતે જ નિર્માણ કરી બેસે ! શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૩૧) श्रुतिस्मृतिन्यायशतैनिषिद्धे दृश्येऽत्र यः स्वात्ममतिं करोति । उपैति दुःखोपरि दुःखजातं निषिद्धकर्ता स मलिम्लुचो यथा ॥३३२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : શ્રુતિસ્મૃતિન્યાયશસૈનિષિદ્ધ દશ્યકત્ર યઃ સ્વાત્મમતિ કરોતિ | ઉપૈતિ દુઃખોપરિ દુઃખજાત નિષિદ્ધકર્તા સ મલિવુચો યથા ૩૩રા ૬૧૨ | વિવેચૂડામણિ Page #618 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : શ્રુતિ-સ્મૃતિ-વાય-નૈઃ નિષિદ્ધ સત્ર દૃશ્ય : સ્વ-માત્મMર્તિ રતિ, सः (साधकः) निषिद्धकर्ता मलिम्लुचः यथा, दुःख-उपरि दुःखजातं ઉતિ રૂરૂરા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (સાધ:) :૬-૩રિ તુ હનાત પતિ . પતિ એટલે પામે છે, પ્રાપ્ત કરે છે; શું પ્રાપ્ત કરે છે ? – તુલનાત નાત એટલે સમૂહ, સમુદાય; તે દુઃખો ઉપર દુઃખોના સમૂહો પામે છે; એટલે કે અણ-અટક્યાં અનેક દુઃખોનો તે ભોગ બને છે. આવું દુર્ભાગ્ય કોનું હોય છે?. : (સાધ9:), એવો સાધક, કે જે (ક) સત્ર દૃશ્ય સ્વ-અભિમતિ રોતિ | અહીં આ (માત્ર દેખાતા; ખરેખર કશું જ અસ્તિત્વ નહીં ધરાવતાં) દેહાદિ અને જગતના “અનાત્મ' પદાર્થો વગેરેમાં આત્મબુદ્ધિ કરે છે; “આત્મબુદ્ધિ' કરવી એનો અર્થ એ જ કે જે પોતાનું નથી, તેને પોતાનું માનવું, જે “પોતે” નથી, તેને “પોતે” છે, એમ સમજવું; અહીં (47) આ જે માત્ર દેખાય છે તે દૂર કેવું છે? શ્રુતિ-સ્મૃતિ-ચય-શતઃ નિષિદ્ધ કૃતિ એટલે વેદોથી ઉપનિષદો સુધીનું સમગ્ર વૈદિક સાહિત્ય; સ્મૃતિ એટલે વૈદિક સાહિત્ય પછીનું, રામાયણ-મહાભારત-પુરાણો વગેરે સાહિત્ય; જાય એટલે મૂળભૂત દૃષ્ટિએ તો, સાંખ્યયોગ વગેરે છ દર્શનોમાંનું એક દર્શન (Philosophy); પરંતુ અહીં, ન્યાય-વૈશેષિક-દર્શનોમાં નિરૂપિત “તર્કશાસ્ત્ર (Logic)માંની યુક્તિપ્રયુક્તિઓ; શનૈઃ સેંકડો, અસંખ્ય, અનેક, નિષિદ્ધ એટલે જેનો નિષેધ (Prohibition) કરવામાં આવ્યો છે, જેની મનાઈ કરવામાં આવી છે, એવી બાબત. અહીં (ત્ર, નાતિ), જગતમાં, જે કંઈ દેખાય છે, માત્ર દેખાય જ છે, તે, ખરેખર, છે જ નહીં, એવો નિષેધ, એવો મિથ્યાભાવ, શ્રુતિ-સ્મૃતનાં સેંકડો મંત્રોમાંવાક્યોમાં તથા ન્યાયની યુક્તિઓમાં કરવામાં આવ્યો છે, એવો અહીંનો આ બધો દશ્ય'-પ્રપંચ છે. આવા દ્રશ્યમાં જે “આત્મબુદ્ધિ કરે છે, તે કોના જેવો છે? - મરિનુવ: યથા | મરિનુર એટલે ચોર; ચોર કેવો હોય છે? -નિષિદ્ધર્તા. નિષિદ્ધ આચરણ કરનાર, મનાઈ થયેલું કરનાર. (૩૩૨) અનુવાદ : સેંકડો શ્રુતિ-વચનો, સ્મૃતિ-વાક્યો અને યુક્તિઓ વડે જેનો નિષેધ કરવામાં - વિવેકચૂડામણિ | ૬૧૩ Page #619 -------------------------------------------------------------------------- ________________ આવ્યો છે, તેવાં, અહીં, દૃશ્ય-પદાર્થમાં, જે આત્મબુદ્ધિ કરે છે તે (મનુષ્ય), નિષિદ્ધ આચરણ કરે છે તેવા ચોરની જેમ, દુઃખ ઉપર દુઃખ પામે છે. (૩૩૨) ટિપ્પણ : ‘નિષેધ’ એટલે મનાઈ; અમુક ક્રિયા ન કરવાની આજ્ઞા. આ પ્રકારની આજ્ઞા આપવાનો હેતુ, સામાન્ય સંજોગોમાં, એ હોય છે કે એ ક્રિયા હાનિકારક અથવા અયોગ્ય હોય; ઉદાહરણ તરીકે મનિષેધ, દારૂબંધી, નશાબંધી. જો કોઈ વિચાર કે વસ્તુ વિશેનો નિષેધ હોય તો એની પાછળનું કારણ હોય કે તે મિથ્યા હોય, અનિત્ય હોય, બાહ્ય દૃષ્ટિએ જ માત્ર ‘દેખાતું’ (દશ્ય’) હોય; ખરેખર અથવા પારમાર્થિક દૃષ્ટિએ, એનું અસ્તિત્વ જ ન હોય. ટૂંકમાં, ‘નિષિદ્ધ’ ક્રિયા કે વિચાર-વસ્તુને આચારિત કરવામાં આવે તો, એવું આચરણ કરનાર મનુષ્ય (નિષિદ્ધર્તા), અંતે, અવશ્ય, દુ:ખી થાય છે, એવું પ્રતિપાદન કરવાનું, આ શ્લોકનું તાત્પર્ય છે. આ શ્લોકમાં, જેનો ‘નિષેધ’ કરવામાં આવ્યો છે તે એ છે કે આ જગતમાં જે કંઈ દેખાય છે, એવી સર્વ દશ્ય’ બાબતો વિશે સાધકે ‘આત્મબુદ્ધિ' ન સેવવી; અને આવો ‘નિષેધ' જેમના વડે કરવામાં આવ્યો છે, તે છે, શ્રુતિ, સ્મૃતિ અને ન્યાયનાં સેંકડો વાક્યો. ‘વેદાન્ત’-દર્શનનો પાયાનો સિદ્ધાંત આવાં સૂત્રાત્મક અને સુપ્રસિદ્ધ વિધાનમાં વ્યક્ત કરવામાં આવ્યો છે : બ્રહ્મ સત્યં નાત્ મિથ્યા । જે જગતમાં આપણે જીવીએ છીએ અને જે જગત આપણી સમક્ષ છે, પ્રત્યક્ષ છે, આપણી આંખો જેને પોતાની સામે જ જોઈ શકે છે, તે જગત મિથ્યા ? ખોટું ? અસત્ ? આવો આધાતકારક સવાલ કોઈ પણ સામાન્ય વ્યક્તિનાં મનમાં, સ્વાભાવિક રીતે જ, ઉદ્ભવે અને છતાં આ વિધાન સંપૂર્ણરીતે સાચું, અસંદિગ્ધ અને ત્રિકાલાબાધિત છે, એવું પ્રતિપાદન, શંકરાચાર્યના ‘કેવલાદ્વૈતવાદ'ની સર્વ ચર્ચાઓમાં, આધારશિલા-સ્વરૂપે અને કેન્દ્રસ્થાને રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે જે કાંઈ ‘દેખાય’ (દશ્ય’) છે તે, ખરેખર, છે’, ‘હોય છે’, અથવા ‘અસ્તિત્વ ધરાવે છે’, - એવી માન્યતા એ એક ‘ભ્રમ’ છે : રાત્રે રસ્તામાં પડેલું દોરડું (રન્નુ), અંધારાંને કારણે, સાપ-(સર્પ)-રૂપે દેખાય (‘દૃશ્ય’) છે અને છતાં, જે દેખાય છે તે સાપ હોતો જ નથી, તે એક નિર્વિવાદ સત્ય છે. સૈદ્ધાંતિક દૃષ્ટિએ, જંગતનું અસ્તિત્વ (Existence) પણ સાપનાં અસ્તિત્વ જેવું, દેખાવા પૂરતું જ, પારિભાષિક શબ્દમાં, પ્રાતિભાસિક' છે; કારણ કે જે કંઈ ‘દૃશ્ય’ છે, તેને આકાર છે, તે જન્મેલું છે અને જન્મેલું હોવાને કારણે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેની હયાતી માત્ર વર્તમાનકાળમાં જ છે, ભૂતકાળમાં તે ન્હોતી અને ભવિષ્યકાળમાં તે રહેશે નહીં; આ અગાઉ આપણે જેની ચર્ચા કરી ચૂક્યાં છીએ, તે ‘અભાવ’ના ૬૧૪ / વિવેકચૂડામણિ Page #620 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત અનુસાર વિચારીએ તો આ જગત તથા તેની અંદરનું દૃશ્ય’ અને ‘સાકાર’ એવું સઘળું ‘પ્રાગ્-અભાવ’વાળું અને પ્રÜસ-અભાવ'વાળું છે અને તેથી જ, ઉચ્ચ પારમાર્થિક દૃષ્ટિએ, બ્રહ્માંડમાંનો આ સઘળો દૃશ્ય’-પ્રપંચ મિથ્યા છે, અસત્ છે, અનિત્ય છે અને અનાત્મ’ છે. અને આ જ કારણે, આવાં ‘અનાત્મ’ પદાર્થમાં સાધકે ‘આત્મ’-બુદ્ધિ ન કરવી જોઈએ (ય: સ્વાત્મબુદ્ધિ ોતિ 1), એવો ‘નિષેધાત્મક’ આદેશ આ શ્લોકમાં અભિવ્યક્ત કરવામાં આવ્યો છે. - કોઈકને, અલબત્ત, પ્રશ્ન થાય : ‘પરંતુ આવો નિષેધ’ અવશ્યમેવ સ્વીકાર્ય શા માટે ?’ કોઈ પણ આજ્ઞાની બાબતમાં, પ્રતિ-પ્રશ્ન એ કરવાનો રહે છે કે ‘એવી આજ્ઞા કોણે કરી છે ?' વસ્તુતઃ, આજ્ઞાધીનતાનો આધાર આજ્ઞા કરનારની પ્રમાણભૂતતા - (Authoritativeness) અને શ્રદ્ધેયતા (Trustworthiness) પર જ રહે છે. ભારતીય દાર્શનિક પરંપરામાં જેમનું ‘સ્વતઃપ્રામાણ્ય' સર્વદા-સર્વથા સ્વીકાર્ય રહ્યું છે તે વેદો વગેરે ‘શ્રુતિ’, ‘શ્રુતિ’-આધારિત સ્મૃતિ અને ન્યાય-દર્શન વગેરેનાં સેંકડો વાક્યોએ આવી નિષેધાત્મક આજ્ઞા કરી છે, એમ કહીને આચાર્યશ્રીએ આ ‘નિષેધ’ની સર્વ-સ્વીકાર્યતાના મુદ્દાને અંકિત કરી દીધો છે (શ્રુતિસ્મૃતિન્યાયશટૈનિષિદ્ધે) અને ભાષ્યકારોએ આવાં પ્રતિનિધિરૂપ વાક્યો આ પ્રમાણે ટાંક્યા છે ઃ શ્રુતિ : પૂર્વ પ્રપંä ય-વિચિત્ યદ્-યદ્-ગતિ વીક્ષ્યતે । દૃશ્યપ ત્ર -સ્વરૂપે સર્વ શશવિષાળવત્ । (તેજોબિંદુ’-શ્રુતિ) (‘જગતમાં દશ્યરૂપે અને દૃષ્ટારૂપે, જે-જે કંઈ પ્રપંચરૂપ દેખાય છે, તે-તે સઘળું સસલાંનાં શિંગડાં જેવું મિથ્યા છે.') જગતમાંના સર્વ ‘દૈશ્ય' પદાર્થો કેવા છે ? કોના જેવા છે ? આ સરખામણી ‘સો-ટકા' જડબેસલાક છે, કારણ કે ‘સસલાંને શિંગડાં' (શશવિષાળ) ક્યારેય પણ હોતાં જ નથી ! ટૂંકમાં, જગત અને જગતમાંનું સઘળું દૃશ્ય' એટલે કદી પણ અસ્તિત્વ ન ધરાવતું, ‘શવિષાણ’ જેવું ! દાર્શનિક ચર્ચાઓમાં, આવી, ‘શવિષાણ’ જેવી થોડી વસ્તુઓ આ પ્રમાણે નોંધાઈ છે : વાંઝણી સ્ત્રીનો દીકરો,– ‘વંધ્યાપુત્ર’ ઝાંઝવાનાં જળ, – ‘મૃગતૃષ્ણિકા’ આકાશનું ફૂલ, ‘આકાશપુષ્પ’ સ્મૃતિ ઃ આ જગતમાં અસંખ્ય ‘ભૂતો' છે, - જે જન્મ્યાં છે અને જે પૃથ્વી વિવેકચૂડામણિ / ૬૧૫ Page #621 -------------------------------------------------------------------------- ________________ પર, આકાશમાં અને પાણીમાં હરે ફરે રહે છે, જીવે છે; અને અંતે મૃત્યુ પામે છે. આવાં ભૂતોનું અસ્તિત્વ ખરેખર છે? જો હોય તો, ગીતામાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ એવું વિધાન શા માટે કરે કે, - “આ બધાં ભૂતો મારામાં નથી ? સ્થાન ભૂતાનિ I (૯, ૫), ભગવાનનાં પોતાનાંમાં જ જે “નથી”, એના માટે છે', - એમ કહી શકાય જ શી રીતે ? આ થયું, અનેકોમાંનું એક, સ્મૃતિવાક્ય. ન્યાય : તર્કશાસ્ત્રના ગ્રંથોમાં, અનેક યુક્તિઓમાંની એક યુક્તિ આ પ્રમાણે નોંધાઈ છે : થર્ દૃષ્ટ તત્ નષ્ટમ્ ! ... તન્ હેયમ્ (“જે કંઈ દેખાય છે, દશ્ય” છે, તે નાશ પામે તેવું હોય છે, ...તેનો ત્યાગ કરવો જોઈએ, તે નિષેધપાત્ર છે'). આમ, સંક્ષેપમાં, શ્રુતિ-સ્મૃતિ-ન્યાયનાં ઉપર્યુક્ત વિધાનો દ્વારા, નિઃશંક સિદ્ધ થાય છે કે અહીં, જગતમાંનું સઘળું જે કંઈ ઉદેશ્ય છે તે, નિષિદ્ધ' છે. સાધકે તેમાં “આત્મબુદ્ધિ ન કરવી જોઈએ. આ “આત્મબુદ્ધિના બે અર્થ આ પ્રમાણે પણ ઘટાવી શકાય : (૧) એક તો એ કે પેલું સઘળું દશ્ય” “અનાત્મ' છે અને આવાં “અનાત્મમાં “આત્મબુદ્ધિ’ કરવી, તે તો સાધક માટે સદા-સર્વદા નિષિદ્ધ જ છે. (૨) બીજું, જે “અનાત્મ' છે તે, આત્માનું, પોતાનું, પોતાની માલિકીનું હોઈ શકે નહીં; તે પર છે, બીજાનું છે, પારકું છે; એમાં “આત્મબુદ્ધિ કરવી, એટલે “પારકી વસ્તુને “પોતાની ગણવી; અને આ તો “ચોરી' કહેવાય ! અને “ચોરી એટલે “નિષિદ્ધ-આચરણ આવો ચોર તો નિષિદ્ધકર્તા ( તુવ:) હોવાથી, એને જેલ, દંડ, શિક્ષા વગેરે અનેક પ્રકારની સખત સજા થાય; અને પછી તો, આવા ચોરનાં નસીબમાં તો, દુઃખોની અણ-અટકી પરંપરા - (કુવોપરિ તુ ગાત) રહે ! આચાર્યશ્રીનાં, આ શ્લોકમાંનાં, નિરૂપણમાંની બે વિશિષ્ટતાઓ, આ પ્રમાણે, નોંધપાત્ર છે. એક તો એ કે “ચોર માટે તેમણે મન્નુર – જેવો અઘરો અને બહુ ઓછો પ્રયોજાતો શબ્દો પ્રયોજયો છે; અને બીજું એ કે જગતમાંના “દશ્ય', એટલે કે નિષિદ્ધ પદાર્થોમાં “આત્મબુદ્ધિ કરનાર સાધક માટે “ચોર” જેવું ઉપમાન પ્રયોજતાં તેઓશ્રી અચકાતા નથી ! શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૩૨) ૩૩૩ सत्याभिसंधानरतो विमुक्तो ___ महत्त्वमात्मीयमुपैति नित्यम् । ૬૧૬ | વિવેકચૂડામણિ Page #622 -------------------------------------------------------------------------- ________________ मिथ्याभिसंधानरतस्तु नश्येद् दृष्टं तदेतद्यदचोरचोरयोः ॥३३३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સત્યાભિસંધાનરતો વિમુક્તો મહત્ત્વમાત્મીયમુપૈતિ નિત્યમ્ । મિથ્યાભિસંધાનરતસ્તુ નક્ષેદ્ દુષ્ટ તદેતઘદચોરચોરયોઃ ૫૩૩૩॥ શ્લોકનો ગદ્ય અન્વય : સત્ય-અભિમન્યાનરત: (સાધ:) વિમુò: (મૂત્વા) નિત્યં આત્મીય (આત્માસમાનું, આત્માસંવદ્ધ) મહત્ત્વ ઐતિ, મિથ્યા-મિસભ્યાન-રત: તુ નક્ષેત્; યદ્ તવ્ તદ્ અવો-ચોયોઃ દૃષ્ટમ્ (દૃષ્યને સ્પષ્ટ મતિ) રૂરૂરૂ શબ્દાર્થ : આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો, આ પ્રમાણે, છે : (૧) સત્ય-અભિમન્ધાનરતઃ (સાધ:) વિમુ: (મૂત્વા) નિત્યં આત્મીય (ગત્લાસમાનું, આત્માનંવંદ્ધ) મહત્ત્વ પતિ । તેવો સાધક મહત્ત્વ પામે છે, મહાનતા પ્રાપ્ત કરે છે. કેવું મહત્ત્વ પામે છે ? આત્મીયમ્ એટલે કે આત્માનું, આત્મા જેવું, આત્મા-સંબંધી; અમિસન્ધાન એટલે નિત્ય, સતત, નિરંતર ચિંતન-મનન-રટણ; રત (રમ્ – ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) એટલે મગ્ન, ઓતપ્રોત; કેવો સાધક ? સત્યનાં જ નિરંતર ચિંતનમાં જે મગ્ન રહે છે; તે આવું મહત્ત્વ ક્યારે પ્રાપ્ત કરે છે ? - વિમુò: (મૂત્વા) મુક્ત બનીને. - (૨) મિથ્યા-મિસન્માન-રત: તુ નયેત્ । તુ, પરંતુ, એથી ઊલટું, સામી બાજુએ; મિથ્યા એટલે ખોટું, અસત્ય એવું જગત, જગતમાંનાં બાહ્ય-દશ્ય-ભૌતિક પદાર્થો; એમાં મગ્ન રહેનારનું શું થાય છે ? બીજું શું થઈ શકે ? (નયેત્), એટલે કે અનેક અનર્થો પામે છે. ‘નાશ’ – (૩) યજ્ તવ્ તદ્ અનો-રોયો: દૃષ્ટમ્ (વૃષ્યને સ્પષ્ટ મવતિ ); વ્ તત્ તવ્ કૃષ્ટમ્ । તે, આ, જે એટલે કે અહીં, આ શ્લોકમાં, જે કંઈ કહેવામાં આવ્યું છે તે, જોવામાં આવે છે, જણાય છે, સ્પષ્ટ સમજાય છે. ક્યાં-શામાં જોવામાં આવે છે ? - અન્નો-નોયોઃ । ચોર-અચોરનાં (આ પહેલાંના શ્લોકમાં અપાયેલાં) વિવેકચૂડામણિ / ૬૧૭ Page #623 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાંતમાં. (૩૩૩) અનુવાદ : જે મનુષ્ય) સત્યનાં (જ) નિરંતર ચિંતનમાં મગ્ન રહે છે તે, વિમુક્ત બનીને, હંમેશાં, આત્માનું મહત્ત્વ પામે છે; જ્યારે (એથી ઊલટું) જે (માણસ) મિથ્થાનાં (જ) અભિસંધાનમાં સતત રત રહે છે તે, નાશ પામે છે : અહીં જે કંઈ કહેવામાં આવ્યું છે) તે, આ હકીક્ત, ચોર-અચોરનાં (પૂર્વોક્ત) દષ્ટાંતમાં સ્પષ્ટ) જણાઈ આવે છે. (૩૩૩). ટિપ્પણ : સત્યનાં જ નિરંતર ચિંતનમાં મગ્ન(સત્યમિરધાનત:) અને મિથ્યા'નાં જ સતત રટણમાં ઓતપ્રોત (fકપિધાનતઃ), એવા બે પરસ્પરવિરુદ્ધ વિચારવ્યવહારને અપનાવનાર માણસોને, પોતાનાં તે-તે વિચાર-વ્યવહારનાં અનુસરણ અને સેવન-ભાવનને અનુરૂપ, પ્રાપ્ત થતાં પરિણામનું પ્રતિપાદન, ગ્રંથકાર, આ શ્લોકમાં કરે છે અને તે બંને પરિણામોનું સમર્થન, આ પહેલાના શ્લોકમાં તેમણે પ્રયોજેલાં દૃષ્ટાંતમાં, મળે છે, તેમ જણાવે છે. “સત્ય” શું ? બ્રહ્મ. “મિથ્યા ? જગત. બ્રહ્મરૂપ સત્યનાં નિરંતર ચિંતનમાં જ રમમાણ એવો મનુષ્ય, વિમુક્ત થાય છે, એટલે કે જીવન્મુક્ત થાય છે, કારણ કે તે પોતાના દેહાવસાન પહેલાં, જીવન દરમિયાન જ, જીવતેજીવત (નવ) મુક્ત થાય છે. આવા સંનિષ્ઠ સાધકને એવું પરમ-સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે કે તેનો દેહ ટકે ત્યાંસુધી, સદા-સર્વદા (નિત્યમ), તે આત્મા સાથે સંબદ્ધ એવું મહત્ત્વ પામતો રહે છે. (માત્મીયં મહત્વે ૩પૈતિ ) હવે આથી તદ્દન વિરુદ્ધ એવું ચિત્ર જુઓ : જગત અને જગતના સર્વ માત્રદશ્ય' પ્રપંચરૂપ મિથ્થાનાં સતત રટણમાં જ રાચી રહેલો મનુષ્ય તો (7), અનેક અનર્થો અને અનિષ્ટોનો ભોગ બને છે, - એટલે કે અધોગતિ અને નાશનાં દુર્ભાગ્યનાં દુશ્ચક્રમાં સપડાય છે (નશ્યત). કોઈક આશંકાકાર એવું પૂછે કે “તમે આ જે બે ચિત્રો નિરૂપ્યાં, તે તો ઠીક, પણ એની પ્રતીતિ ક્યાંય જોવા મળે છે ?” તો, ગ્રંથકાર, ગયા શ્લોકમાં પોતે પ્રયોજેલાં દાંત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. આમ છતાં, પેલો આશંકાકાર તરત જ ગ્રંથકારનું એમ કહીને લક્ષ ખેંચશે કે “ત્યાં તો, ચોરનું દૃષ્ટાંત છે, પણ અચોરનું શું?' વાર્થમાં એની વાત સાચી છે, પણ ચોરની દુર્ગતિ પરથી અચોરની સદ્ગતિનું અનુમાન થઈ શકે : ચોરનાં દષ્ટાંતમાં જ, વ્યંગ્ય-અર્થમાં, અચોરનું દષ્ટાંત પણ રહેલું ૬૧૮ | વિવેકચૂડામણિ Page #624 -------------------------------------------------------------------------- ________________ છે જ. આવો કશોક ખુલાસો(Explanation), અચોરનાં દષ્ટાંત માટે આપી શકાય; પરંતુ અચાર્યશ્રીનાં મનમાં, તો, છાન્દોગ્ય-ઉપનિષદમાંની, ઉદ્દાલક-શ્વેતકેતુ(પિતા-પુત્ર) વિશેની આ આખ્યાયિકા જ અભિપ્રેત હશે, એમાં શંકા નથી. પ્રસંગ કંઈક આ પ્રમાણે છે : રાજાના અનુચરો બે માણસોને પકડીને રાજાની સમક્ષ લઈ આવે છે. તે બંને પર ચોરીનો આરોપ છે અને તે બંને, અત્યારની કોર્ટની ભાષામાં પોતે ગુનેગાર નથી” (Not guilty) એમ કહે છે. અનુચરો, અલબત્ત, રજૂઆત કરે છે કે તેય માર્જીત - “તેણે ચોરી કરી છે.” હવે શું કરવું ? સાબિત કેવી રીતે કરવું ? અંતે નક્કી એમ થાય છે કે “આને માટે કુહાડો તપાવો” | મિથ્યા' વડે પોતાને ઢાંકી દેનારો માણસ પેલા તપાવેલા કુહાડાને સ્પર્શે છે, તે દાઝે છે અને તેથી તે મૃત્યુદંડ પામે છે : (સ: નૃતમિલબ્ધ, અવૃત્તિ માત્માને મિન્હાય, પરશું તતં ગૃતિ, ઢાતે અથ હન્યતે ) જ્યારે પેલો બીજો માણસ સત્યપ્રતિજ્ઞાવાળો હતો. તેણે સત્ય વડે પોતાને ઢાંકીને તપેલા કુહાડાનો સ્પર્શ કર્યો, (પણ) તે દાઝયો નહીં અને આરોપમાંથી મુક્ત થયો : (સ: સત્યાન્હાના, સત્યેન માત્માને મળ્યાય, પરશું તતં પ્રતિપૃરંપતિ, સ: ન રહાણે, અથ મુખ્યતે I (૬, ૧-૨). ઉપનિષદની આ આખ્યાયિકામાં, “સત્ય” અને અહીંના મિથ્યા'-શબ્દને બદલે) અમૃત', - એ શબ્દો છે; પરંતુ “અભિસન્ધાન- શબ્દ તો છે જ; એ જ દર્શાવે છે કે આચાર્યશ્રીને આ દૃષ્ટાંત જ અભિપ્રેત હશે : તપાવેલા કુહાડાને સ્પર્શતાં જે દાઝે છે, તે ચોર છે અને જે દાઝતો નથી, તે અચોર છે ! “અસત્યની ચકાસણી માટે, પ્રવર્તમાન શાસકો, 'Lie-Ditector' જેવું જે 'સાધન વાપરે છે, તેના મૂળમાં છાંદોગ્ય-ઉપનિષદની આ આખ્યાયિકા હશે ? શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૩૩) ૩૩૪ यतिरसदनुसन्धि बन्धहेतुं विहाय स्वयमयमहमस्मीत्यात्मदृष्ट्यैव तिष्ठेत् । सुखयति ननु निष्ठा ब्रह्मणि स्वानुभूत्या हरति परमविद्याकार्यदुःखं प्रतीतम् ॥३३४॥ . વિવેકચૂડામણિ | ૬૧૯ Page #625 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ: યતિરસદનુસન્ધિ બન્ધહેતું વિહાય સ્વયમયમહમસ્મીત્યાત્મદેવ તિષ્ઠતું સુખયતિ નનુ નિષ્ઠા બ્રહ્મણિ સ્વાનુભૂલ્યા હરતિ પરમવિદ્યાકાર્યદુઃખ પ્રતીતમ્ l૩૩૪ શ્લોકનો ગદ્ય અન્વય : ___ यतिः बन्धहेतुं असत्-अनुसन्धि विहाय, 'स्वयं अयं अहं अस्मि' इति आत्मदृष्ट्या एव तिष्ठेत् । ननु स्व-अनुभूत्या ब्रह्मणि निष्ठा सुखयति, प्रतीतं પૂર્વ વિદ્યાર્થd (૨) (સા) રતિ રૂરૂઝા શબ્દાર્થ : આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તિઃ-થી ... તિષ્ઠત્ I તિ: આત્મ અવ તિષ્ઠત્ ! યતિઃ એટલે સંયમશીલ મુમુક્ષુ સાધક; યોગી; તેણે શું કરવું જોઈએ ? માત્મ પવ તિષ્કતા તેણે આત્મદષ્ટિપૂર્વક જ રહેવું જોઈએ, આત્મદ્રષ્ટિ કરતાં-આચરતાં જ રહેવું જોઈએ. કેવી, કયા પ્રકારની “આત્મદષ્ટિ' ? “સ્વયં અર્થ સદં શ્મિ' ત. (માત્મg ) | ‘હું પોતે જ આ પરમબ્રહ્મ છું', - એવી આત્મદષ્ટિ. આ પહેલાં તેણે શું કરવું જોઈએ? વધેતું મસ-અનુગ્ધ વિહાય ! વિહાય એટલે ત્યજી દઈને, છોડી દઈને; શું છોડી દેવાનું છે? - મસ-ગનુશ્વિમ્ ! અનુબ્ધિ એટલે ચિંતન-રટણ; અસત્ એટલે અસત્ય, અસત્ય વસ્તુઓ-પદાર્થો. આ મનુબ્ધ કેવી છે? વધતુમ્ ! (સંસાર)બંધનનાં કારણરૂપ. (ર) સ્વ-અનુમૂલ્યા વાળિ નિષ્ઠા સુવતિ . નૂi – સાચે જ, ખરેખર; દ્રળિ નિષ્ઠ – બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મમાં પ્રાપ્ત થયેલી નિષ્ઠા. કેવી “નિષ્ઠા'? પોતાના જ અનુભવનાં બળે, સ્વાનુભવ વડે જ, પમાયેલી. સુવતિ - સુખ એટલે કે આનંદ આપે છે. (૩) પ્રતીત પર વિદ્યાર્થઉં (૨ સા) દરતિ | અને આવી નિષ્ઠા' બીજું શું કરે છે ? - .... ૩ રાતિ . દુઃખને હરે છે, દૂર કરે છે. કેવું અને કયું દુઃખ? વિદ્યાર્થહમ્ | અવિદ્યાનાં પરિણામરૂપ; અવિદ્યાના વિસ્તારરૂપ; વળી, તે દુઃખ કેવું છે? પરં પ્રતીતમ્ ! પોતાનાથી ભિન્નરૂપે જણાતું, ૬૨૦ | વિવેકચૂડામણિ Page #626 -------------------------------------------------------------------------- ________________ અનુભવાતું. (૩૩૪) અનુવાદ : (સંસાર-)બંધનનાં કારણરૂપ અસત્યનું ચિંતન છોડી દઈને, યોગીએ, “હું પોતે જ પરમબ્રહ્મ છું', - (બ્રહ્મમાં) એવી આત્મદષ્ટિ કરતાં રહેવું જોઈએ. ખરેખર, પોતાના જ અનુભવ વડે બ્રહ્મમાં થયેલી (આવી) નિષ્ઠા આનંદ આપે છે અને પોતાથી ભિનરૂપે પ્રતીત થતાં અવિદ્યાનાં પરિણામનાં દુઃખને દૂર કરે છે. (૩૩૪) ટિપ્પણ : મોક્ષપ્રાપ્તિરૂપ પોતાનાં જીવનધ્યેયને સંપન્ન કરવા માટે જે સતત યત્નશીલ રહે છે તે યતિ(યત્ – “યત્ન કરવો એ ધાતુ પરથી બનેલું નામ- Noun). આવા “યતિ' પાસેથી, સ્વાભાવિક રીતે બે અપેક્ષા રાખવામાં આવે છે : (૧) એક અને મુખ્ય, અપેક્ષા તો એ કે પોતે જ પરમબ્રહ્મ છે, - એવું એનું આત્મદર્શન, બ્રહ્મ સાથેની એવી એની અભેદાનુભૂતિ સતત ચાલુ રહેવી જોઈએ, એવી આત્મદષ્ટિ કરતાં રહીને જ તેણે પોતાનું જીવન જીવવું જોઈએ; તેણે સંપૂર્ણરીતે બ્રહ્મીભૂત બની રહેવું જોઈએ, એમાં જરા પણ અતિ કે કચાશ ન રહેવી જોઈએ (તિષ્ઠત) અને (૨) બીજું, આત્મા સિવાયનું, આ જગતમાંનું જે કંઈ “અસતુ છે, અનાત્મ છે, એવાં જે કંઈ વિષયો-વિચારો-વાસનાઓ-પદાર્થો છે, તેનું ચિંતન તેની સાથેનું અનુસંધાન (નધિ) તેણે સંપૂર્ણરીતે છોડી દેવું જોઈએ (વિદાય); કારણ કે દેહાદિનું આવું રટણ જ તેના માટે સંસાર-બંધનની બેડીરૂપ બની જવાનો ભય છે. આમ, તેના પાસેથી સેવવામાં આવતી દ્વિવિધ અપેક્ષામાં એક, ગ્રહણ”ની છે, - પોતાનું બ્રહ્મીભવન, બ્રહ્મરૂપ બની રહેવું, આવી આત્મદષ્ટિને અવિરત સેવવી, એમાં જ સતત રત રહેવું અને બીજું, સમગ્ર બ્રહ્માંડમાંનાં સઘળાં “અસત્-સાથેના સંપર્ક-સંબંધ-અનુસંધાનને દૂર કરવાં, એ સહુથી પૂરેપૂરું અળગાં થઈ જવું; કારણ કે એનાં પરિણામે ઉદ્ભવતાં સંસારબંધનો તો તેને પોસાય જ નહીં. અને આવી યત્નસભર, સંયમશીલ કારકિર્દી કંઈ નિરર્થક નથી હોતી. એની સુનિશ્ચિત. એવી ઉપલબ્ધિ પણ એવી જ કિવિધ છે: એક, પ્રાપ્તિની, બીજી, દૂરીકરણની : સ્વાનુભવ પ્રાપ્ત થયેલી, બ્રહ્મમાં જ રહેલી એની અવિચળ નિષ્ઠા એને અચૂક (ન), “બ્રહ્માસ્વાદસહોદર' આનંદ આપે છે (સુવતિ); અને અવિદ્યાનાં વિસ્તાર-પરિણામ-સ્વરૂપ, વિષયો-વાસનાઓ અને સંસારનાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ સમાં સર્વ દુઃખોને તે દૂર કરે છે (હતિ). શ્લોકની ચોથી પંક્તિમાંના પાં-શબ્દને ત્રીજી પંક્તિમાંના સુવતિ-શબ્દ સાથે વિવેચૂડામણિ | ૨૨૧ Page #627 -------------------------------------------------------------------------- ________________ અન્વિત કરીએ તો, પાં મુયતિ । એ નાનું વાક્ય (“પરમ સુખ આપે છે”) “છાંદોગ્ય’-ઉપનિષદના યો વૈ મૂમા તન્નુલમ્ । (૭, ૨૩) - (“જે નિરતિશય છે, - તે જ સુખ છે”, એ સુપ્રસિદ્ધ ભૂમા સુખનું સ્મરણ કરાવે છે; અને ચોથી પંક્તિમાંનું એ બ્રહ્મનિષ્ઠ યોગીશ્વર સનત્ક્રુમાર સમક્ષ, નારદે વાક્ય અવિદ્યાાર્યલું હું હરતિ । ઉચ્ચારેલા તતિ શો આત્મવિત્ । (૭, ૩) “આત્મજ્ઞાની મનના પરિતાપનું ઉલ્લંઘન કરે છે,” - એ શબ્દોની યાદી આપે છે. શ્લોકનો છંદ : માલિની (૩૩૪) - ૩૩૫ बाह्यानुसन्धिः परिवर्धयेत् फलं दुर्वासनामेव ततस्ततोऽधिकाम् । ज्ञात्वा विवेकैः परिहृत्य बाह्यं स्वात्मानुसन्धि विदधीत नित्यम् ॥ ३३५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : બાહ્યાનુસન્ધિઃ પરિવર્ધયેતુ ફલં દુર્વાસનામેવ । તતસ્તતોઽધિકામ્ । જ્ઞાત્વા વિવેકૈઃ પરિહત્ય બાહ્યં સ્વાત્માનુસન્ધિ વિદધીત નિત્યમ્ ॥૩૩૫॥ શ્લોકનો ગદ્ય અન્વય : बाह्यानुसन्धिः (स्व - ) फलं दुर्वासनां एव ततः ततः अधिकां परिवर्धयेत्, (અત:) વિવે: સાત્વા વાદ્યં પરિહત્ય, નિત્યં સ્વાત્માનુસધિ વિદ્ધીત રૂરૂ॥ શબ્દાર્થ : આ શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વાઘાનુન્ધિ: ...થી... પવિયેત્ । નાહ્યાનુસન્ધિઃ એટલે બહારના, સાંસારિક વિષયો-વાસનાઓ-પદાર્થોનું ચિંતન, મનન, રટણ; એ શું કરે છે ? (स्व-)फलं दुर्वासनां एव परिवर्धयेत् । परिवर्धयेत् વૃદ્ધિ કરે, વધારો કરે; કોનો ? દુર્વાસનાં વ્ । દુર્વાસના એટલે કે દુષ્ટ, ખરાબ વાસના, એનો જ વધારો કરે, એને જ, તતઃ તત: વધુ ને વધુ બહેકાવે છે; આ દુર્વાસના કેવી છે ? ૬૨૨ / વિવેકચૂડામણિ - Page #628 -------------------------------------------------------------------------- ________________ (-) Aત્તમ્ તેનું, એટલે કે બાહ્યાનુસન્ધિનું જ ફળ, બહારનાં ચિંતનનાં જ ફલરૂપ, એવી દુર્વાસના. (ર) આવું થતું હોય તો શું કરવું ? એને અટકાવવાનો ઉપાય શો ? બીજાં વાક્યમાં સૂચવ્યું છે તે પ્રમાણે (મત:) સીંધવ: નિત્યં સ્વ-માત્મા-અનધિ વિધીત ! વિધીત - (વિ + ધ એ ધાતુનું વિધ્યર્થ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) કરવું જોઈએ, કરતાં રહેવું જોઈએ : શું કરવાનું? સ્વાત્માનુસંધિમ્ - પોતાનાં આત્માનું અનુસંધાન અને તે પણ નિત્ય-નિરંતર-સતત (નિત્યમ); પરંતુ આ કરતાં પહેલાં તેણે શું કરવાનું રહે છે? વિવેવૈ. (માત્મસ્વરૂપ) જ્ઞાત્વા વા (વિષયક્તિન) પરિત્ય ! વિવેક વડે આત્મસ્વરૂપને જાણીને, બાહ્ય વિષયોનો, પદાર્થોનો, એનાં ચિંતનનો ત્યાગ કરીને (પરિહત્ય) : પરિ + ૮(૨) એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ. (૩૩૫) અનુવાદ : . બહારના (દુન્યવી) પદાર્થોનું અનુસંધાન એનાં ફલરૂપ એવી ખરાબ વાસનાઓનો વધારે ને વધારે વધારો કરે છે; આથી વિવેક વડે (આત્મસ્વરૂપને) જાણીને, બાહ્ય વિષયોને ત્યજીને, સાધકે) નિરંતર પોતાના આત્માનું અનુસંધાન કરતાં રહેવું. (૩૫) ટિપ્પણ: શ્લોક-૩૩૪માં એક વાર, આ શ્લોકમાં બે વાર પ્રયોજાયેલો મનુબ્ધ - શબ્દ, અને શ્લોક-૩૩૩માં બે વાર પ્રયોજાયેલો મસલ્વાન, - શબ્દ, શ્લોક૩૩૩નાં ટિપ્પણમાં ટાંકેલી “છાન્દોગ્ય”-ઉપનિષદની આખ્યાયિકામાં પ્રયોજાયેલા સિન્ધાન – શબ્દની સાર્થકતા સિદ્ધ કરે છે. જેવું બીજ, એવું જ ફળ', - એ ન્યાય અનુસાર, સંસારના બાહ્ય-ભૌતિકસ્થૂલ વિષયો-પદાર્થોનાં ચિંતન-સેવન-ટણ, એ જ જો મનુષ્યનાં ચિત્તમાં બીજરૂપે પડ્યાં હોય તો, એનાં ફલ-સ્વરૂપ દુષ્ટ વાસનાઓની સતત વૃદ્ધિ થતી જ રહે, એ સિવાય બીજું શું પરિણામ આવે ? (દુર્વાસનાં પર્વ છમ્ l); પરંતુ આવી વા-અનધિ આટલેથી ન અટકતી નથી : એ તો આવી દુર્વાસનાને વધુ ને વધુ બહેકાવતી રહે, ઉશ્કેરતી રહે, તોફાને ચઢાવતી રહે ! (તતઃ તતઃ ધાં પરિવર્ધયેત્ ) અને ખરાબ વાસનાઓનો આવો ચકરાવો, પછી તો, મનુષ્ય પાસે અનેક અનિષ્ટો અને અનર્થો કરાવતાં અટકે નહીં, અચકાય જ નહીં ! તો પછી, આવા દુષ્પરિણામમાંથી બચવા માટે માણસે શું કરવું ? જવાબ - વિવેકચૂડામણિ | ૬૨૩ Page #629 -------------------------------------------------------------------------- ________________ ચોખ્ખો ને ચટ્ટ છે : વિવેકબુદ્ધિનો વિનિયોગ કરો, જ્ઞાનનાં શસ્ત્ર વડે (વિવે: જ્ઞાત્વા), પેલી વાહ્યાનુસન્ધિનો પરિહાર કરો (વાલ્લું પરિદ્ઘત્ય) અને આ રીતે વિશુદ્ધ ચિત્ત વડે નિત્ય-નિરંતર આત્માનાં અનુસંધાનમાં જ એકાગ્ર અને તદ્રુપ બની જાઓ ! (નિત્યં સ્વાત્માનુસન્ધિ વિધીત !) આત્માનાં અનુસંધાનનું પોતાનું સ્વરૂપબળ જ એવું અમોઘ, અલંઘ્ય અને અનતિક્રમણીય છે કે વિષયોના વિચારોને ચિત્તમાં પ્રવેશવાનું શક્ય જ ન બને ! અને પછી તો પેલી દુર્વાસનાને ફળવાનો અને વધવાનો કશો અવકાશ જ ન રહે ! આમ, ‘વાસનાવૃદ્ધિથી કાર્ય અને કાર્યથી વાસનાવૃદ્ધિ' - એ દુશ્વ(vicious circle : વાસનાવૃદ્ધિત: જાય, ાર્યા આ વાસના !)નું પરિભ્રમણ આપોઆપ અટકી જાય ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૩૫) 339 बाह्ये निरुद्धे मनसः प्रसन्नता मनःप्रसादे परमात्मदर्शनम् । तस्मिन् सुदृष्टे भवबन्धनाशो बहिर्निरोधः पदवी विमुक्तेः ॥३३६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : બાહ્યે નિરુદ્ધે મનસઃ પ્રસન્નતા મનઃપ્રસાદે પરમાત્મદર્શનમ્ । તસ્મિન્ સુદષ્ટ ભવબન્ધનાશો બહિર્નિરોધઃ પદવી વિમુક્તઃ ॥૩૩॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ વાઘે નિરુદ્ધે (સતિ) મનસઃ પ્રસન્નતા (મવૃત્તિ), મન:પ્રસારે (સતિ) પરમાત્મર્શન (મતિ), તસ્મિન્ (પરમાત્મવર્શને) સુરે (૨ સતિ) મવવધનાશ (સંમતિ) । વં હિનિષેધ: વિમુક્ત્તઃ પવી (મસ્તિ) રૂરૂદ્દી શબ્દાર્થ : આ શ્લોકમાં, એકમાંથી બીજાંનો ઉદ્ભવ અને બીજાંમાંથી ત્રીજાંનો સંભવ, - ૬૨૪ / વિવેકચૂડામણિ Page #630 -------------------------------------------------------------------------- ________________ એમ, એક પછી એક, એવાં પરસ્પર-અનુસંધાનવાળાં ત્રણ વાક્યો, અને અંતે નિર્ણયાત્મક ચોથું વાક્ય, - એમ, કુલ ચાર વાક્યો, આ પ્રમાણે છે : (૧) વીશે નિરુદ્ધ (સતિ) મનસ: પ્રસન્નતા (દ્મવતિ) | વાઘે નિરોધે તિ - એ “સતિ-સપ્તમીની વાક્યપ્રયોગ છે : બહારના પદાર્થોનો નિરોધ થતાં, થવાથી, થાય ત્યારે. આવો નિરોધ મનની અંદર જ થઈ શકે; આ વીાિ એટલે જ ગયા શ્લોકમાંની વહાનુબ્ધિ. બાહ્યવિષયોનું અનુસંધાન અટકાવવાથી, એનો નિરોધ થવાથી શું બને છે ? મનસ: પ્રસન્નતા (૩મવતિ) | મનની પ્રસન્નતા ઉદ્દભવે છે, મળે છે; મન પ્રસન્ન થાય છે. (ર) મન:પ્રસાદે (તિ) પરમાત્મi (મતિ) . પ્રતા એટલે નિર્મળતા, વિશુદ્ધિ, પ્રસન્નતા; અને મન આ રીતે, પ્રસન્ન થતાં, થાય ત્યારે, (અહીં પણ ‘સતિ-સપ્તમી” વાક્યપ્રયોગ છે), પરમાત્માનું દર્શન થાય છે. (૩) તસ્મિન (પરમાત્માને) સુદૃષ્ટ (સતિ વ) નવવધનારા: (સંમતિ) | સુદ – સારી રીતે, સંપૂર્ણ રીતે થવું; અને પરમાત્માનું આં દર્શન સારી રીતે થતાં, થાય ત્યારે અહીં પણ “સતિ-સપ્તમી” વાક્યપ્રયોગ છે.), બીજું શું થાય ? - અવશ્વનાશ: (સંમતિ) સંસારનાં બંધનનો નાશ શક્ય બને છે. . (૪) મવશ્વનાશ-સંવ-નાં આવાં સુ-પરિણામ પરથી, અંતે, શો નિર્ણય કરી શકાય? આવી ક્રમિક પ્રક્રિયાઓનો નિષ્કર્ષ શો? આ એક જ, કે – (વુિં) વણિનિરોધ: વિમુ: પવી (તિ) / વિમ્ - આ પ્રમાણે, આમ; વનિરોધ - એ વાશે નિરોધ પરથી બનાવાયેલું “નામ (Noun) છે : બાહ્ય પદાર્થોનો નિરોધ એટલે ગયા શ્લોકમાંની વહ્યાનુશ્વિની અટકાયત; એનો અંતઃ પૂવવી એટલે માર્ગ, આવો નિરોધ, આવી વિરક્તિ, એ જ વિમુક્તિનો માર્ગ છે. (૩૬). અનુવાદ : બાહ્ય પદાર્થોનું અનુસંધાન અટકાવવાથી મન પ્રસન્ન થાય છે; મન પ્રસન્ન થતાં, પરમાત્માનું દર્શન થાય છે; અને તે (પરમાત્મદર્શન) સારી રીતે થતાં, સંસારનાં બંધનનો નાશ થાય છે : આમ, બાહ્ય પદાર્થોનો નિરોધ (એ જ) વિમુક્તિનો માર્ગ છે. (૩૩૬) ટિપ્પણ: આ પહેલાંના શ્લોકમાં, અંતે આપેલી સૂચનાનું જ અહીં અનુસંધાન છે : બાહ્ય વિષયોનાં અનુસંધાનમાં સુનિશ્ચિત પરિણામરૂપ દુર્વાસનાથી બચવા માટે, વિવેકબુદ્ધિપૂર્વક જ્ઞાનનાં બળ વડે દુન્યવી બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને નિરંતર ફર્મા - ૪૦ - વિવેકચૂડામણિ | ૬૨૫ Page #631 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અનુસંધાન કરતાં રહેવાનો આદેશ શ્રીસદ્ગુરુએ શિષ્યને આપ્યો હતો. . આ પહેલાં, ગીતા-નિરૂપિત (૨, ૬૨-૬૩) અધઃપતનની નિસરણી(વિષયધ્યાનથી પ્રણાશની)ના આધારે, અહીં પણ શ્લોકો-૩૨૭-૩૨૮માં, એવી જ નિસરણીનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. હવે, અહીં આ શ્લોકમાં, મુમુક્ષુ સાધક સમક્ષ, ઉપર ચઢવા માટેની, “ઊર્ધ્વ-આરોહણ'ની, એક નાની છતાં નિશ્ચિત અને મજબૂત નિસરણીનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને આ નિસરણીનું, નીચેથી ઉપર જવા માટેનું, સાવ નીચલું પગથિયું છે, ગયા શ્લોકમાં સૂચવવામાં આવેલો, બાહ્ય વિષયોનો ત્યાગ. પરંતુ સાધકને તો પહોંચવું છે, મોક્ષપ્રાપ્તિ(વિમુ9િ)રૂપી ઉચ્ચતમ પગથિયે; અને ત્યાં પહોંચવાના માર્ગ(પર્વ)માંનાં વચલાં પગથિયાને અહીં દર્શાવવામાં આવ્યાં છે; પણ સાવ ઊંચેથી આ માર્ગનું જો આપણે નિરીક્ષણ કરીએ તો, આ માર્ગનો નક્શો સવિશેષ સ્પષ્ટ અને સહાયક બની રહેશે : વિમુક્તિએ પહોંચવું છે ને ? આ માટેની પૂર્વશરત છે, સંસારનાં બંધનોનો નાશ (મવશ્વના:); પરંતુ પરમાત્માનાં સદ્ અને સંપૂર્ણ દર્શન વિના અને તે પણ પ્રસન્ન થયેલા પરમાત્મા સામેથી સ્વય પ્રગટ થઈને પોતાનાં સ્વરૂપનું આવિષ્કરણ કરે એવાં દર્શન વિના (સુપરમત્મિદર્શનમ) આ “ભવબલ્પનાશ શક્ય નથી; તો પછી આવું દર્શન કેમ કરીને, શી રીતે પામવું? એ માટેની પશ્ચાદભૂમિ છે મનની પૂરી પ્રસન્નતા, માનસિક શાંતિ, એટલે કે અંતઃકરણની વિશુદ્ધિ (મનસ: પ્રસનતા), અને આ મન:પ્રસાદ-રૂપી ઇમારતની આધારશિલા છે, - ગયા શ્લોકમાં છેલ્લે સૂચવવામાં આવેલો વનિરોધ: બાહ્ય પદાર્થોનો નિરોધ, બાહ્ય વિષયોના અનુસંધાનને અટકાવવું તે, સંસારી જીવનની સઘળી બાહ્ય વસ્તુઓમાંથી સંપૂર્ણ વિરક્તિ. બસ, જો આ સાવ નીચેલાં પગથિયાં પર સાધક, પોતાનાં પગને, શ્રદ્ધાવિશ્વાસપૂર્વક, દઢતાપૂર્વક, સ્થિર કરી શકે તો, વિમુક્તિના માર્ગ(પદ્રવી)નાં, ઉપર લઈ જતાં બાકીનાં પગથિયાં પરની યાત્રા, ક્રમાનુસાર, સરળ અને નિર્વિઘ્ન છે, અને તે પગથિયાંનું સ્વરૂપ આપણે, ઉપર, હમણાં જ જોયું. ટૂંકમાં, આ આખી ઈમારત ઊભી છે, - વહિનિરોધની આધારશિલા પર. આ શિલા એવી મજબૂત છે કે, ઊર્ધ્વયાત્રામાંનાં સઘળાં વિદ્ગો અને વિક્ષેપો તે પોતે જ નાબૂદ કરી નાખે છે, જેના પરિણામે સાધકનું મન સંપૂર્ણરીતે વિશુદ્ધ, નિર્મળ, શાંત અને પ્રસન્ન થઈ જાય છે. આ “મન:પ્રસાદના મહિમાનું મહત્ત્વ એટલું બધું છે કે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એનું આવું વર્ણન કર્યું છે : प्रसादे सर्वदुःखानां हानिः अस्य उपजायते । પ્રસનતસ: દિ ગાશુ યુદ્ધિ અર્થવતિષ્ઠીતે . (૨, ૬૫) ૬૨૬ | વિવેકચૂડામણિ Page #632 -------------------------------------------------------------------------- ________________ (“પ્રસન્ન થતાં, માણસનાં સર્વ દુઃખો નાશ પામે છે, કેમ કે જેનું ચિત્ત પ્રસન્ન છે, તેવા(માણસ)ની બુદ્ધિ જલદી સ્થિર થઈ જાય છે.”) ‘પ્રસાદ’ અને પ્રસન્નતા’, - એ બંને શબ્દો, મૂળમાં, પ્ર + સ ્ - એ ધાતુ પરથી બનેલા છે અને એ બંને શબ્દો, વાચ્યાર્થમાં, ‘પ્રસન્નતા’-એવા અર્થમાં, સમાનાર્થ (Synonyms) છે; છતાં પ્રસાદ’-શબ્દ એના વ્યંગ્યાર્થ(Suggestion)માં, ‘અંતઃકરણની વિશુદ્ધિ’નો સંકેત આપે છે; કારણ કે એના વિના મન પ્રસન્ન થઈ શકે નહીં, જે ‘પ્રસાદ’ને કારણે સાધકને પરમાત્માનું દર્શન થઈ શકતું હોય, તેનાં મૂળમાં અંતઃકરણની વિશુદ્ધિ જ હોય, એમાં શંકા નથી. ઉપર, ગીતાનો જે શ્લોક (૨, ૬૫) ટાંકવામાં આવ્યો છે, તેની પહેલાંના શ્લોકમાં (૨, ૬૪) જ આ વાતનું સમર્થન મળે છે ઃ ‘સ્વવશ અંતઃકરણવાળો મનુષ્ય’ (વિધેયાત્મા) ‘પ્રસાદ’ પામે છે', (પ્રસાદું અધિચ્છતિ I), એમ જે કહેવામાં આવ્યું છે, ત્યાં પણ તે ‘પ્રસન્નતા’ એટલે ‘અંતઃકરણની વિશુદ્ધિ’, એવો જ અર્થ ‘ગીતા’-કારને અભિપ્રેત છે. - 1:0 વળી, પરમાત્માનાં દર્શનની બાબતમાં પણ, વિવેકચૂડામણિ’ના આ શ્લોક(૩૩૬)માં પણ ‘મુ-તૃષ્ટ'- શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે, એ હકીકત આ જ અર્થઘટનનું સમર્થન કરે છે ઃ ‘દર્શન’ને ‘મન’ સાથે નહીં, પરંતુ ‘અંતઃકરણ' સાથે સીધો, સવિશેષ અને સઘન સંબંધ છે. જળાશયનું જળ જો ‘પ્રસન્ન’ એટલે કે વિશુદ્ધ (clean, clear, Transparent) હોય તો જ તેનાં તળિયે પડેલી વસ્તુ ચોખ્ખી દેખાય. એમ જ અંતઃકરણ વિશુદ્ધ હોય તો જ પરમાત્માનું દર્શન ત્યાં ‘સુ-દૃષ્ટ’ થઈ શકે. કઠોપનિષદ(૧, ૩, ૧૦)માં પણ ‘બુદ્ધિને મનથી પર' (મનસસ્તુ પરા બુદ્ધિ: ।), એમ જે કહેવામાં આવ્યું છે, ત્યાં પણ આ ‘બુદ્ધિ’શબ્દ ‘અંતઃકરણની વિશુદ્ધિ'ના અર્થમાં જ પ્રયોજાયો છે, કારણ કે ત્યાં પણ ત્યારપછીના જ શ્લોકમાં (૧, ૩, ૧૨) આત્માનાં દર્શન માટે, સૂક્ષ્મદર્શી મનીષીઓ વડે એકાગ્રતાવાળી સૂક્ષ્મ બુદ્ધિ પર જ, આ પ્રમાણે, ભાર મૂકવામાં આવ્યો છે : दृश्यते तु अग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ હકીકતમાં, પરમાત્માનું દર્શન, સાચા અર્થમાં ‘સુ-વૃષ્ટ’ ત્યારે જ થઈ શકે, જ્યારે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના, પોતાનાથી સંપૂર્ણરીતે અભિન્ન એવું એનું દર્શન થઈ શકે અને અંતઃકરણની પૂરેપૂરી વિશુદ્ધિ વિના આમ બનવું શક્ય નથી. આવું, નોખું-નિરાળું મહત્ત્વ છે, ‘અંતઃકરણની વિશુદ્ધિ'ના અર્થમાં પ્રયોજાયેલી વિવેકચૂડામણિ / ૬૨૭ Page #633 -------------------------------------------------------------------------- ________________ “મનની પ્રસન્નતાનું ! શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૩૬) ૩૭ll ઉo, ૩૩૦ a veતઃ સન દિવેલી __ श्रुतिप्रमाणः परमार्थदर्शी । जानन् हि कुर्यादसतोऽवलम्बं स्वपातहेतोः शिशुवन्मुमुक्षुः ॥३३७॥ શ્લોકનો ગુજરાતી પાઠ: કઃ પંડિતઃ સન્ સદસદ્વિવેકી શ્રુતિપ્રમાણઃ પરમાર્થદર્શી | જાનનું હિ કુર્યાદસતોડવલમ્બે સ્વપાતતોઃ શિશુવન્મુમુક્ષુઃ II૩૩૭ી શ્લોકનો ગદ્ય અન્વય : सदसद्-विवेकी श्रुतिप्रमाणः परमार्थदर्शी सन्, कः मुमुक्षुः (स्यात्, यः) जानन् हि स्वपातहेतोः असतः शिशुवत् अवलम्बं कुर्यात् ? ॥३३७॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : : મુમુક્ષુ: પણ્ડિત (ચાત, :) અસત: અવનવું કુર્યાત્ ? | અવનવું એટલે અવલંબન, આધાર; પäતઃ - એટલે વિદ્વાનબહુશ્રુત તો ખરી જ, પરંતુ જે પછી એટલે અધ્યાત્મવિષયા બુદ્ધિ ધરાવે છે, તે. એવો કયો મોક્ષાર્થી પંડિત હશે, જે અસત્યનું, એટલે કે વિષયોનું અવલંબન લેશે ? આવો પંડિત કેવો છે? ત્રણ વિશેષણો આ પ્રમાણે : (૧) સત્-ગ–વિવેકી, એટલે જે સત્ય અને અસત્ય વચ્ચેના તફાવતનો જાણકાર હોય, એ બેનો વિવેકી, એ બંનેની પાકી સમજવાળો; (૨) કૃતિ-પ્રમાણ: . આ પહેલાં, ચાર પ્રમાણોનો પરિચય આપવામાં આવ્યો છે, તેમાંનું “શબ્દ-પ્રમાણ એ જ “શ્રુતિ-પ્રમાણ, સૌથી પ્રમાણભૂત (Authoritative) પ્રમાણ; આ પ્રમાણનો જાણનાર, એનું જ્ઞાન ધરાવનાર; (૩) પરમાર્થૌં – પરમાર્થતત્ત્વ શું છે તે સમજનારો, પરમાર્થતત્ત્વની સૂઝ-સમજ ધરાવનાર; વળી, મુમુક્ષુ અને પંડિત તો તે છે જ, છતાં (સન) અસત્યનું અવલંબન કરે? અને ૬૨૮ | વિવેકચૂડામણિ Page #634 -------------------------------------------------------------------------- ________________ એનાં જ્ઞાનની કક્ષા આટલી ઊંચી હોવા છતાં, એટલે કે જાણીબૂઝીને, જાણ્યાસમજ્યા છતાં (જ્ઞાન) ? આમ છતાં પણ જો તે અસત્યનો અધાર લેતો હોય તો. તે એનાં પોતાનાં અધઃપતનનું જ કારણ બનેને (સ્વપતિદેતો) ? અને આવું અણસમજભર્યું વર્તન, અબુધ બાળક સિવાય, કોણ કરે (શિશુવતું) ? અગ્નિને અડવાથી, પોતાનું મોત થાય, એવું જ્ઞાન કે ભાન, બાળકને હોય જ નહીં! (૩૩૭) અનુવાદ : સત્ય-અસત્યની વિવેકબુદ્ધિવાળો, શ્રુતિપ્રમાણનો જાણકાર અને પરમાર્થને સમજનાર હોવા છતાં, એવો કયો મુમુક્ષુ પંડિત હશે, જે, બાળકની જેમ, જાણીબૂઝીને, પોતાનાં અધઃપતનનાં કારણરૂપ એવાં અસત્યનું અવલંબન કરશે? (૩૩૭) ટિપ્પણ : અસત્યનું અવલંબન કોણ કરે? ખોટું કે મિથ્યાનો આધાર કોણ લે? - આવા સવાલનો જવાબ તો શ્લોકમાં જ આપી દેવાયો છે : અબુધ કે અણસમજુ બાળક ! અને આવું બાળક આમ કરે, આવી રીતે વર્તે, એનું કોઈને આશ્ચર્ય પણ ન થાય, કારણ કે આમ કરવાનું-વર્તવાનું પરિણામ, સુનિશ્ચિત એવું તેનું પોતાનું અધપતન જ છે, એની એને બિચારાને ખબર જ નથી હોતી. પરંતુ અહીં જે મુમુક્ષુ વિશે વાત કરવામાં આવી છે, તેનું બૌદ્ધિક-આધ્યાત્મિકનૈતિક જમાપાસું તો અત્યંત સદ્ધર અને સમૃદ્ધ છે. તેની વિવેકબુદ્ધિ એટલી બધી જાગ્રત છે કે તે સતુ-અસતુ, નિત્ય-અનિત્ય, સારું-નરસું, જડ-ચેતન, આત્મા-અનાત્મા, જેવી પરસ્પરવિરોધી બાબતો વચ્ચેના ભેદનો પૂરેપૂરો જાણકાર ( દિવે) છે; અને પ્રત્યક્ષ વગેરે ન્યાયદર્શન-પ્રબોધિત ચાર પ્રમાણોમાં શબ્દ-પ્રમાણ એટલે કે શ્રુતિપ્રમાણ(વેદો-ઉપનિષદો વગેરેનાં વચનો)નું પૂરેપૂરું જ્ઞાન ધરાવે છે (કૃતિ-પ્રમાણ:); વળી, સમગ્ર બ્રહ્માંડમાંનાં સઘળાં નામ-રૂપ વગેરે માત્ર “દશ્ય' જ છે, પ્રતિભાસિક છે, મિથ્યા છે અને બ્રહ્મ એક જ ત્રિકાલાબાધિત સત્ય છે, એવી પારમાર્થિક પ્રજ્ઞા તે ધરાવે છે; આત્મતત્ત્વ એક જ પરમ-અર્થ છે, - એવાં તત્ત્વનું જેણે દર્શન કર્યું છે, એવો તે પરમાર્થ છે. જ્ઞાનની અતિ-ઉચ્ચ કક્ષા ધરાવનારો મોક્ષાર્થી વિદ્વાન પણ જો અસત્યનાં, - એટલે કે સંસારનાં અનાત્માદિ વિષયોનાં, - અવલંબનમાં રાચે તો, એના વિશે શું સમજવું? મોક્ષપ્રાપ્તિને પોતાનાં જીવનધ્યેય તરીકે સ્થાપનાર સાધક જો આમ વર્તે વિવેકચૂડામણિ | ૬૨૯ Page #635 -------------------------------------------------------------------------- ________________ તો, એના વિશે એક જ અભિપ્રાય દર્શાવી શકાય કે તે ભલે પંડિત હોય, હકીક્તમાં તો તે “બાળક” જેવો (શિશુવત) અબુધ-અણસમજુ-અજ્ઞાની છે ! અને પોતાનાં જ અધ:પતનને સામેથી નિમંત્રણ આપનાર આત્મઘાતક છે ! અઢળક ધનસંપત્તિનો ધણી હોવા છતાં કદી પણ, કશું પણ, ક્યારેય પણ ન વાપરનાર તે એક “મહા-કુપણ ("A Master-Miser") છે ! ખરેખર તો, આચાર્યશ્રીએ, અહીં આવો પ્રશ્ન પૂછીને એનો ઉત્તર પણ એ પ્રશ્નમાં જ આપી દીધો છે કે આવો કોઈ મોક્ષાર્થી પંડિત હોય જ નહીં ! હોઈ શકે જ નહીં, હોવો જ ન જોઈએ ! આવા પ્રશ્નને સાહિત્યિક પરિભાષામાં “કાકુપ્રશ્ન” (Rhetorical Question) કહેવામાં આવે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૩૭) ૩૩૮ देहादिसंसक्तिमतो न मुक्ति -રેહામત્ય માવઃ . सुप्तस्य नो जागरणं न जाग्रतः स्वप्नस्तयोभिन्नगुणाश्रयत्वात् ॥३३८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેહાદિસંક્તિમતો ન મુક્તિ -મુંક્તસ્ય દેહાભિમત્યભાવઃ | સુખસ્ય નો જાગરણું ન જાગ્રતઃ સ્વપ્નસ્તયોર્ભિન્નગુણાશ્રયતાત્ l૩૩૮ શ્લોકનો ગદ્ય અન્વય : તેહસિંજી ત: (મનુષ્યચ) મુ$િ: ર (તિ), મુચ (સધી ) (૨) તેહતિ-પતિ-સમાવ: (સ્તિ); યોઃ મિનાશ્રયસ્વીત સુખી (ગન) નો( + 1) નાર પ્તિ, નાગ્રતા (૨) સ્વનઃ ને (પ્તિ) રૂરૂટ શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) રેહવિલંમત: (મનુષ્ય) મુw: ર (તિ) . સં$િ એટલે ૬૩૦ | વિવેકચૂડામણિ Page #636 -------------------------------------------------------------------------- ________________ આસક્તિ (Attachment); મત: (મન્ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) એટલે માનનાર, રાખનાર, ધરાવનાર; દેહ વગેરેમાં આસક્તિ રાખનાર મનુષ્યની મુક્તિ થતી નથી. (૨) મુòસ્ય (સાધસ્ય ૪) વેહાવિ-ગમિમતિ-અમાવ: (અસ્તિ) । અભિમતિ એટલે અભિમાન, હું-પણાનું અભિમાન, દેહાદિ પ્રત્યે આસક્તિ; અમાવ: અસ્તિ । એટલે અભાવ હોય છે, એટલે કે ભાવ (હાજરી) હોતો નથી; અને જે મુક્ત થઈ ગયો છે, તેને દેહ વગેરેમાં આસક્તિ અથવા હું-પણાનું અભિમાન હોતું નથી. આવું શા માટે બને છે ? - તયોઃ મિન્નનુળાશ્રયત્નાત્ દેહાદિમાં આસક્તિ-અભિમાન અને મુક્તિ, - એ બંને(તયો:)ના ગુણો જુદાજુદા હોય છે; તે બંને ભિન્ન-ભિન્ન ગુણોને આશ્રયે રહે છે, તે કારણે; તે બંનેના સ્વભાવ સર્વથા ભિન્ન છે, તે કારણે. આ પરિસ્થિતિ કોના જેવી છે ? હવે પછીનાં બે વાક્યોમાં આ સવાલનો જવાબ આપવામાં આવ્યો છે. (૩) મુખ્તસ્ય (નનસ્ય) નારળ નો(ન + ૩) (મસ્તિ) । ઊંઘી ગયેલા, સૂતા રહેલા માણસને માટે જાગ્રત-અવસ્થા હોતી નથી, ઊંઘતો માણસ જાગતો ન હોઈ શકે. (૪) નાપ્રત: (૬) સ્વપ્ન: ૬ (મસ્તિ) । જાગતા માણસ માટે ઊંઘ(સ્વપ્ન) હોતી નથી; જાગતો માણસ ઊંઘતો ન બની શકે, જાગતો માણસ ઊંઘી શકે નહીં. આવું કેમ બને છે ? - તયો: મિન્નપુળાત્રયત્વાત્ । તે બંને(ઊંઘતા અને જાગતા માણસ)ની અવસ્થાઓ (એટલે કે સ્વપ્ન અને જાગ્રત) જુદા-જુદા ગુણોવાળી હોવાથી; તે બંને ભિન્ન-ભિન્ન ગુણો ધરાવતી અવસ્થાઓમાં હોવાનાં-રહેવાનાં કારણે. (૩૩૮) અનુવાદ : જેમ પરસ્પર ભિન્ન-ભિન્ન ગુણો ધરાવવા(અવસ્થાઓમાં હોવા-રહેવા)નાં કારણે, ઊંઘી ગયેલાને જાગ્રત-અવસ્થાની જાણ હોતી નથી અને જાગતા રહેલાને ઊંધ હોતી નથી, તેમ દેહ વગેરેમાં આસક્તિ રાખનારને મુક્તિ હોતી નથી અને મુક્ત થઈ ગયેલા(સાધક)ને દેહ વગેરેમાં હું-પણાંનું અભિમાન હોતું નથી. (૩૩૮) ટિપ્પણ : આ પહેલાંના થોડા શ્લોકોમાં, ભેદષ્ટિ અથવા દ્વૈતદૃષ્ટિનાં સ્વરૂપનું વિવેચન કરીને, એમાંથી જ બોધરૂપ તાત્પર્ય એ તારવવામાં આવ્યું હતું કે સાધકે હંમેશાં વિવેકચૂડામણિ / ૬૩૧ Page #637 -------------------------------------------------------------------------- ________________ અભેદ-દર્શનનો મહિમા કરવો જોઈએ. એક જ અને અદ્વિતીય એવાં બ્રહ્મ સાથે એકત્વ સિદ્ધ કરવાને બદલે, મનુષ્ય જો દેહ વગેરે અનાત્મ વસ્તુઓમાં હું-પણાંનો ભાવ સેવે, એટલે કે એ સર્વ પ્રત્યે અહમ્-ભાવ સેવે, એમાં ‘હું છું’ એવું અભિમાન સેવે તો, એ અભિમાનમાંથી, એ સર્વ પ્રત્યે એ આસક્ત બને છે અને દેહાદિ પ્રત્યે આસક્તિ રાખનાર કદી પણ મુક્તિ પામી શકે નહીં : ટૂંકમાં, આસક્તિનું મૂળ પેલાં હું-પણા-રૂપ અભિમાન(અમિતિ)માં રહેલું છે, એટલે સાધક માટે અનર્થરૂપ બની રહેવાની બાબતમાં તો, ‘અભિમાન’ અને ‘આસક્તિ', - એ બંને એકસરખાં અનિષ્ટો છે અને માણસ, સ્વાભાવિક રીતે જ, જેમાં આસક્ત હોય, એનું જ સતત ચિંતન-રટણ કરતો હોય ! અને તેથી દેહાદિનાં ચિંતનમાં રાચતો માણસ કદાપિ મુક્તિ મેળવી શકે નહીં. આનાથી તદ્દન સામી બાજુની (Opposite) પરિસ્થિતિ મુક્તિ પામેલા સાધકની છે : તે ‘મુક્ત' થયેલો છે, એનો અર્થ જ એ કે પેલી આસક્તિનાં મૂળ કારણરૂપ એવું, દેહાદિમાંનાં હું-પણાં-રૂપ અભિમાન તેને હોતું જ નથી(àહાવિસંહિમતન મુત્તિ: 1). આમ, એક બાજુ આસક્તિ અને અભિમાન, તથા બીજી બાજુ મુક્તિ, - એ બંને પરિસ્થિતિઓ ભિન્ન-ભિન્ન ગુણોને આશ્રયે રહેતી હોવાથી, તે બંનેનું અસ્તિત્વ પરસ્પર સામસામા છેડા (Extremes) ૫૨ જ હોય, એ બંને એકબીજાથી · Poles apart હોવાથી, બંને વચ્ચે કશો સુમેળ ક્યારેય પણ શક્ય નથી. આ વાત સમજાવવા માટેનું, શ્લોકમાંનું, દૃષ્ટાંત, સંપૂર્ણરીતે સમુચિત, સામ્યદર્શક અને સાર્થક છે : ઊંધતો માણસ (સુપ્તસ્ય), જાગતો ન રહી શકે (નો નામ્) અને જાગતો માણસ (ાવ્રત:) ઊંઘમાં ન હોઈ શકે (જ્ઞ સ્વપ્ન:); કારણ કે સ્વપ્ન અને જાગ્રત, એ બંને અવસ્થાઓ પરસ્પર-ભિન્ન ગુણોને આશ્રયે રહેલી છે : ઊંઘતા માણસને, તે જ સમયે, એટલે કે તેની સ્વપ્ન-અવસ્થા દરમિયાન, જાગ્રતઅવસ્થાની અનુભૂતિ ન થઈ શકે અને જાગતા માણસને, એ જ અવસ્થા દરમિયાન, ઊંઘવાની અવસ્થાનો એટલે સ્વપ્ન-અવસ્થાનો અનુભવ ન મળી શકે. આ દૃષ્ટાંતનું તાત્પર્ય, ‘છાંદોગ્ય’-ઉપનિષદમાંનાં વિધાન પ્રમાણે, એ છે કે મુક્તિ પામેલો, એટલે કે જીવન્મુક્તિ પામેલો, સાધક ‘કૃતાર્થ’ બની ગયો હોય છે, તેથી તેને દેહ-વગેરેમાં અભિમાન સેવવા માટે (મુહ્રસ્વ વેહાવિ-સમિતિઅમાવઃ ।) સંસારમાં, સંસારી જીવનમાં, ફરી પાછું આવવાનું રહેતું નથી : 7 સ पुनरावर्त । શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૩૮) ૬૩૨ / વિવેકચૂડામણિ Page #638 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ अन्तर्बहिः स्वं स्थिरजंगमेषु ज्ञानात्मनाधारतया विलोक्य 1 त्यक्ताखिलोपाधिरखण्डरूपः - पूर्णात्मना यः स्थित एष मुक्त: ॥३३९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અન્તર્બહિ: સ્વં સ્થિરજંગમેષુ જ્ઞાનાત્મનાધાર તયા વિલોક્ય । ત્યક્તાખિલોપાધિરખંડરૂપઃ પૂર્ણાત્મના યઃ સ્થિત એષ મુક્તઃ ॥૩૩૯ના શ્લોકનો ગદ્ય અન્વય : स्थिरजंगमेषु अन्तः-बहि: ज्ञानात्मना स्वं आधारतया विलोक्य, यः ત્યહ-વિલ-૩પાધિ: અવડરૂપ: પૂર્વાત્મના (૬) સ્થિત:, ૫: મુર્ત્ત: (મતિ) રૂરૂશા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વઃ (સાધ:) મુત્ત્ત: (મસ્તિ, મવત્તિ) । તે સાધક, તેવો સાધક જ મુક્ત છે, જીવન્મુક્ત છે. કેવો સાધક આવી સિદ્ધિ પામે છે ? - યઃ ત્યત્ત-અશ્વિન-સાધિ: અવડરૂપ: પૂર્વાત્મના ૬ સ્થિતઃ । જે હંમેશાં પૂર્ણસ્વરૂપે જ રહે છે. આવાં પૂર્ણસ્વરૂપમાં એનાં સ્વરૂપની વિશિષ્ટતા શી છે ? કેવી છે ? અવઽપ: । જેમ એ સ્વરૂપ પૂર્ણ હતું, તેમ જ તે અખંડ પણ છે; વળી, તે કેવો છે ? જેણે સઘળી ઉપાધિઓનો ત્યાગ કર્યો છે, એટલે કે જે સંપૂર્ણરીતે નિરુપાધિક છે. આવા જીવન્મુક્ત સાધકે આવી ઉચ્ચ કક્ષાએ પહોંચતાં પહેલાં બીજું શું કર્યું હોય છે ? સ્વં જ્ઞાનાત્મના વિલોવય । તેણે પોતાને, પોતાની જાતને, આત્માને જ્ઞાનસ્વરૂપે, જ્ઞાનમયી દૃષ્ટિથી જોયો-જાણ્યો છે. તેનું આ દર્શન કયા પ્રકારનું હતું ? આધારતા । સર્વના આધાર તરીકે, અધિષ્ઠાનરૂપે. તેનું આવું દર્શન ક્યાં-ક્યાં, કયેકયે સ્થળે, થયું હતું ? - સ્થિનંામેણુ અન્તઃ-નહિઃ । સ્થિર એટલે સ્થાવર, વિવેકચૂડામણિ / ૬૩૩ Page #639 -------------------------------------------------------------------------- ________________ હલનચલન વિનાનું, અને નામ એટલે હાલતું ચાલતું, ગતિશીલ; તેની પેલી જ્ઞાનમયી દષ્ટિ સ્થાવર-જંગમ એવા સર્વ પદાર્થોમાં, અંદર અને બહાર, સર્વત્ર, પ્રસરેલી હતી. (૩૩૯) અનુવાદ : સ્થાવર અને જંગમ સર્વ પદાર્થોમાં, અંદર અને બહાર, જ્ઞાનમયી દૃષ્ટિથી પોતાની જાતને સર્વના આધાર તરીકે જોયા-જાણ્યા પછી, સર્વ ઉપાધિઓનો ત્યાગ કરીને, જે, અખંડ અને પૂર્ણ સ્વરૂપે રહે છે, તે જ મુક્ત છે. (૩૩૯) . ટિપ્પણ: આચાર્યશ્રીની લાક્ષણિક વિભાવના અનુસાર, માત્ર મુક્તિ, મૃત્યુ પછી જ સાંપડતો મોક્ષ, - સાચા સાધક માટે, આદર્શ સિદ્ધિ નથી : મૃત્યુ પછી જ મુક્તિ મળે, એવી કોઈ શરત, એવી મર્યાદા, એવું Conditioning એમને માન્ય નથી. સંનિષ્ઠ સાધકને મુક્તિ માટે, મૃત્યુની રાહ જોવાની જરૂર નથી, એવો એમનો સુદઢ અને સુનિશ્ચિત મત છે અને આવા જીવન્મુક્તનું એક સંક્ષિપ્ત છતાં સ્વયંસંપૂર્ણ શબ્દચિત્ર આ શ્લોકમાં તેમણે આલેખ્યું છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ, ઉત્તમ અને આદર્શ મનુષ્ય(An ideal man)નું વર્ણન, આવાં જુદાં-જુદાં નામે, કર્યું છે: “સ્થિતપ્રજ્ઞ', “કર્મયોગી”, “ભક્ત', “ગુણાતીત' વગેરે. ગીતામાંનાં આવાં વર્ણનોને પોતાની દૃષ્ટિ સમક્ષ રાખીને, આચાર્યશ્રીએ, પ્રસ્તુત ગ્રંથમાં, “જીવન્મુક્ત'નાં લક્ષણો નિરૂપ્યાં છે, જેનો અછડતો ઉલ્લેખ અને પરિચય તેમણે આ પહેલાં, સૌપ્રથમ શ્લોક-૩૧૮માં આપ્યો છે અને આવા આદર્શ મનુષ્યનું, એટલે કે “જીવન્મુક્ત'નું સવિસ્તર વર્ણન, તેઓશ્રી, આ ગ્રંથના અંતભાગમાં આપવાના આવા “જીવન્મુક્તનાં વ્યક્તિત્વની કેટલીક મૂળભૂત વિશિષ્ટતાઓનો. એક નમૂનારૂપે, પરિચય તેમણે અહીં આપ્યો છે : સૌથી પહેલી વાત તો એ છે કે તે પોતાની જાતને (સ્વ) સમગ્ર બ્રહ્માંડના સ્થાવર-જંગમ, જડ-ચેતન, વ્યક્ત-અવ્યક્ત સર્વ પદાર્થોમાં, પોતાની અંદર તથા બહાર (મન્તર્વહિ) જુએ છે. તેનું આ દર્શન એવું વ્યાપક અને વિશાળ છે કે તે સર્વાત્મદર્શી બની જાય છે. તેની જ્ઞાનમયી દષ્ટિનું જ આ પરિણામ છે અને તેથી તે હંમેશાં સર્વમાં પોતાનું જ દર્શન કરે છે અને તે પણ સર્વના આધાર તરીકે -(ાધારતયા). | સર્વત્ર આત્મસ્વરૂપનાં દર્શનની આવી વિરલ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેને કશી ઉપાધિઓ તો રહે જ નહીં : સ્વયંપ્રેરણાથી તે સઘળી ઉપાધિઓનો ત્યાગ કરીને (ત્યવિનોધ:), તે સંપૂર્ણતયા નિરુપાધિક' બની જાય છે અને પછી તેના માટે ૬૩૪ | વિવેકચૂડામણિ Page #640 -------------------------------------------------------------------------- ________________ સ્થળ-કાળ-વસ્તુની કોઈ મર્યાદા જ રહેતી નથી, કશું ખંડરૂપે કે અપૂર્ણરૂપે પણ રહેતું નથી, તેથી તે જે કંઈ કાળ-નિર્ગમન કરે છે, તેમાં તે અખંડરૂપે (અલઽરૂપ:) અને પૂર્ણસ્વરૂપે (પૂર્વાત્મના) જ રહે છે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેની કોઈ શરત, કોઈ સાપેક્ષતા પણ તેના માટે રહેતી નથી : અરે, પોતાના અખંડ પૂર્ણાત્માના અલૌકિક પ્રભાવનાં પરિબળે, તે તો મૃત્યુનાં બંધનમાંથી પણ મુક્ત થઈ ગયો હોય છે ! અને પછી આ ‘મૃત્યુંજય’-રૂપી સંસિદ્ધિ જ તેને ‘જીવન્મુક્તિ’ની પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે ! શ્લોકનો છંદ : ઇન્દ્રવજા (૩૩૯) ૩૪૦ सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावनान्न परोऽस्ति कश्चित् । दृश्याग्रहे सत्युपपद्यतेऽसौ सर्वात्मभावोऽस्य सदात्मनिष्ठया ॥३४०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સર્વાત્મના બન્ધવિમુક્તિહેતુઃ સર્વાત્મભાવાન પરોડસ્તિ કશ્ચિત્ । દશ્યાગ્રહે સત્યુપપદ્યતેડસૌ સર્વાત્મભાવોડસ્ય સદાત્મનિષ્ઠયા ॥૩૪૦૫ શ્લોકનો ગદ્ય અન્વય ઃ सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावात् परः न कश्चित् अस्ति । सदा आत्मनिष्ठया दृश्य- अग्रहे सति, अस्य (साधकस्य) असौ सर्वात्मभावः ૩પપતે ।।રૂ૪૦ના શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (१) सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावात् परः न कश्चित् अस्ति । વન્યવિમુ િહેતુ: – બંધનમાંથી મુક્તિ મેળવવાનું નિમિત્ત, એ માટેનો ઉપાય; બંધનમાંથી મુક્તિ; કેવી ? કેવા પ્રકારની, કેવાં સ્વરૂપની ? સર્વાત્મના । વિવેકચૂડામણિ / ૬૩૫ Page #641 -------------------------------------------------------------------------- ________________ સર્વાત્મભાવથી બીજો કોઈ જ ઉપાય નથી. પરંતુ આ “સવાત્મભાવ' એટલે શું? - “સર્વમાં “સ્વ”નું દર્શન કરવું તે, સહુમાં આત્મદર્શનનો ભાવ; ટૂંકમાં, સર્વ-આત્મદર્શન. બંધનમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવી હોય તો, આ “સર્વાત્મભાવ' સિવાય અન્ય કશો ઉપાય નથી, તે એક જ ઉપાય છે. ((સધી ) સૌ સર્વાત્મભાવ ૩૫પદ્યતે | પરંતુ, સંપૂર્ણ મુક્તિના એકમાત્ર ઉપાય-રૂપ આવો “સર્વાત્મભાવ' પ્રાપ્ત કેવી રીતે કરી શકાય ? - એ પ્રશ્નનો ઉત્તર “સતિ-સપ્તમીવાળાં આ વાક્યમાં આ પ્રમાણે આપવામાં આવ્યો છે : - સવા માત્મનિષ્ઠથી દૃશ્ય-દે સતિ / દૃશ્ય એટલે માત્ર બાહ્ય નજરે જ દેખાતું જગત; જગતનો પ્રતિભાસિક પ્રપંચ; ગપ્રદ એટલે એનું અ-ગ્રહણ, એનો ત્યાગ, દશ્ય-જગતને જગતરૂપે ન જોવું પણ બ્રહ્મ-સ્વરૂપે જોવું-જાણવું-સ્વીકારવું. નો “અગ્રહ' એટલે, જગતને મિથ્યા સમજવું; અને દૃશ્યનો આ “અગ્રહ' પણ હંમેશ માટેનો (સા) અને આત્મનિષ્ઠાપૂર્વકનો (માત્મનિષ્ઠ) હોય, એ આવશ્યક છે. દશ્ય જગત પ્રત્યેનો આવો અભિગમ સાધક કેળવે તો જ, તેનામાં પેલો સર્વાત્મભાવ પ્રગટે, પ્રતિષ્ઠિત થાય, અન્યથા નહીં. (૩૪૦) . અનુવાદ : બંધનમાંથી સંપૂર્ણરીતે મુક્તિ મેળવવાનો ઉપાય, સર્વાત્મભાવ સિવાય બીજો કશો જ નથી; અને તે(સાધકોનો સર્વાત્મભાવ પણ સદા આત્મનિષ્ઠાપૂર્વક દેશ્ય(જગત)ના ત્યાગથી જ પ્રાપ્ત થાય છે. (૩૪૦) ટિપ્પણ : જે “જીવન્મુક્ત'નું લક્ષણ, - પN: મુ: | - એમ કહીને છેલ્લા શ્લોકમાં આપવામાં આવ્યું છે, ત્યાં જ, તેના માટેની આ પાયાની વાત તો કહેવામાં આવી જ છે કે આ સમગ્ર બ્રહ્માંડમાંના સર્વ સ્થાવર-જંગમ અને જડ-ચેતન પદાર્થોમાં, બહાર અને ભીતર, સર્વત્ર, તેણે સર્વાત્મભાવે પોતાના આત્માનું (સ્વ) દર્શન કરવું જોઈએ (વિ7ોવી). આ જ મુદ્દાનો અહીં વિસ્તાર કરવામાં આવ્યો છે. | સર્વત્ર “સ્વ”નું દર્શન કરવું એટલે શું? બ્રહ્માંડમાં જે કંઈ, જેવાં સ્વરૂપે હોય, તેને તેવાં સ્વરૂપમાં આત્મસાત્ કરવું તે : To identify himself completely. સુખ દેખાય તો સુખને, દુઃખ દેખાય તો દુઃખને, - એ રીતે, તે-તે સર્વમાં પોતાનું જ દર્શન કરવું. આવાં દર્શન માટે, તે જ્ઞાનમયી દષ્ટિ પામે તો જ તે શક્ય બને, - (જ્ઞાનાત્મના). અને “જીવન્મુક્ત' તો ત્યારે જ બની શકાય, જો તે સાધક પોતાનાં દેહપતન પૂર્વે, દેહાવસાન પહેલાં, આવો “સર્વાત્મભાવ', એટલે કે સર્વમાં ૬૩૬ | વિવેકચૂડામણિ Page #642 -------------------------------------------------------------------------- ________________ આત્મદર્શનનો ભાવ, સિદ્ધ કરી શક્યો હોય. સાચા અને અધ્યાત્મશાસ્ત્રોક્ત અર્થમાં, પૂર્ણપણે (સર્વાત્મા ), સંસારનાં બંધનમાંથી મુક્તિ મેળવવા માટે, આ પ્રકારનો સર્વાત્મભાવ જ એકમાત્ર શ્રેષ્ઠ અને સર્વોત્તમ ઉપાય છે, એ સિવાય અન્ય કશું જ નિમિત્ત નથી (પર શત્ વલ્પવિરુદેતુઃ અસ્તિ ) ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણ, આવી સિદ્ધિ માટે “આત્મૌપમ્ય-શબ્દ પ્રયોજીને, આવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર મનુષ્યની, તેને “ઉત્તમ યોગી” કહીને, આ રીતે પ્રશંસા ફરી છે : आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । સુઉં વા યહિ વ યુદ્ધ સ યોની પરનો પ્રતિક છે. ૬, ૩ર II [[“હે અર્જુન ! સુખ હોય કે દુઃખ હોય, તો પણ આત્મીપમ્ય પોતાના જ જેવા બીજા, એવી) દૃષ્ટિથી સર્વત્ર સમત્વથી જે જુએ છે, તે યોગીને મેં ઉત્તમ માન્યો છે.”] કેવલ્ય-ઉપનિષદ પણ “સર્વાત્મભાવનું સમર્થન આ પ્રમાણે કરે છે : सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि । संपश्यन् ब्रह्म परं याति नान्येन हेतुना ॥ (“સર્વભૂતોમાં પોતાનું અને પોતાનામાં સર્વભૂતોનું દર્શન કરનાર સાધક પરબ્રહ્મને પામે છે; આ સિવાય બીજો કશો ઉપાય નથી.”). પરંતુ આવો “સર્વાત્મભાવ” સિદ્ધ કરવો કેવી રીતે? - આ સવાલનો જવાબ, , આ શ્લોકનાં છેલ્લાં બે ચરણોમાં, આ રીતે, આપવામાં આવ્યો છે : પહેલી વાત એ કે આ દશ્ય જગતમાંનું કશું જ ગ્રહણ ન કરવું (શ્ય-સતિ I), એનો ત્યાગ કરવો અથવા આ જગતને જગતરૂપે નહીં પરંતુ બ્રહ્મરૂપે જોવું; અને બીજું, આવું સંસાર-અ-ગ્રહણ” પણ સંપૂર્ણ બની રહે તે માટે, તેમાં સાતત્ય (સવા) હોવું જોઈએ, એટલું જ નહીં પણ આવું “અ-ગ્રહણ”, આવો દશ્ય-ત્યાગ', પૂરી આત્મનિષ્ઠાપૂર્વક (માત્મનિષ્ઠયા) થવો જોઈએ. * અને આ દશ્યનું અ-ગ્રહણ” કરીને, જે, “હું બ્રહ્મ જ છું', - એવી પ્રતીતિ પામે છે, તે આ-સર્વ-મય બની જાય છે : માઁ બહારિમ' યો વેર સર્વ પતિ વિમ્ . આમ, સાધકની સંસારબંધન-વિમુક્તિ, તેનાં સંસાર-નિવર્તન પર જ આધાર રાખે છે : યો યો નિવર્તિતિ, તતતતતો વિમુચ્યતે | વિવેકચૂડામણિ | ૬૩૭ Page #643 -------------------------------------------------------------------------- ________________ અને પછી તો, આવા વિમુક્તને, જીવન્મુક્તને, કોણ બાંધી શકે? દોરડું, જે દોરડું નથી, તેને જ બાંધી શકે; અગ્નિ, પોતાની જાતને, અગ્નિને તો બાળી જ ન શકે ! સર્વ ઉપાધિઓમાંથી વિમુક્ત થયેલો આવો જીવન્મુક્ત, પછી તો, પોતે એક જ, કેવળ એક જ, રહે છે, જેને કેવલીભાવ' કહેવામાં આવે છે અને આ કેવલીભાવ' એ જ “સર્વાત્મભાવ', એવું વિરોધાભાસી સમીકરણ રચી શકાય ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૪૦). ૩૪૧ दृश्यस्याग्रहणं कथं नु घटते देहात्मना तिष्ठतो बाह्यार्थानुभवप्रसक्तमनसस्तत्तक्रियां कुर्वतः । . संन्यस्ताखिलधर्मकर्मविषयैर्नित्यात्मनिष्ठापरै ___ -स्तत्त्वज्ञैः करणीयमात्मनि सदानन्देच्छुभिर्यलतः ॥३४१॥ શ્લોકનો ગુજરાતી પાઠ: દશ્યસ્યાગ્રહણે કર્થ નુ ઘટતે દેહાત્મના તિષ્ઠતો બાહ્યર્થનુભવપ્રસક્તમનસરૂત્તક્રિયાં કુર્વતઃ | . સંન્યસ્તાખિલધર્મકર્મવિષયેર્નિત્યાત્મનિષ્ઠાપરે -સત્ત્વશૈઃ કરણીમાત્મનિ સદાનન્દચ્છભિર્યનતઃ Il૩૪ll શ્લોકનો ગદ્ય અન્વય : देहात्मना तिष्ठतः बाह्यार्थानुभवप्रसक्तमनसः तत् तत् क्रियां कुर्वतः (मनुष्यस्य) दृश्यस्य अग्रहणं कथं नु घटते ? । (अतः) संन्यस्त-अखिलधर्मकर्मविषयैः नित्य-आत्मनिष्ठापरैः सदा-आनन्देच्छुभिः तत्त्वज्ञैः यत्नतः आत्मनि अग्रहणं करणीयम् ॥३४१॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) રેહાત્મના.... ........ તે ? | વેદાત્મના તિષ્ઠત: (મનુષ્યસ્થ) દૃશ્યસ્થ માં શું નુ ધટતે ? | ગયા છેલ્લા શ્લોકમાં ‘દશ્યનાં અ-ગ્રહણ”ના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે, અહીં, આ વાક્યમાં, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેવા મનુષ્યની બાબતમાં ૬૩૮ | વિવેકચૂડામણિ Page #644 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે, કેમ કરીને, શક્ય બને ? (થે 3 પતે ?) – શબ્દ આશંકા વ્યક્ત કરે છે. આ મનુષ્ય કેવો છે? તેનાં ત્રણ વિશેષણો આ પ્રમાણે છે : (અ) રેહાત્મના તિષ્ઠત: I દેહને જ આત્મા સમજીને ક્રિયાઓ કરનાર, દેહાત્મભાવે રહેનાર; (બ) વાહ-અર્થ-અનુભવ-પ્રલ-મનસ: | - બાહ્ય પદાર્થોના અનુભવમાં આસક્ત મનવાળો, બહારના વિષયોના અનુભવમાં જ રાચતો, એમાં જ મગ્ન એવાં મનવાળો; (ક) તત્ તત્ જિયાં પુર્વતઃ I અને ઉપર્યુક્ત તેની આસક્તિ પ્રમાણે, તે-તે ક્રિયાઓ, એટલે કે અનેક વિવિધ ક્રિયાઓ-કર્મો-પ્રવૃત્તિઓ કરનાર; જે મનુષ્ય આવો હોય, તેના માટે, આ દશ્ય જગત-પ્રપંચનું અ-ગ્રહણ, એટલે કે તેનો ત્યાગ, કેવી રીતે સંભવે ? કહેવાનું તાત્પર્ય એ છે કે તે સંભવિત ન જ બને. (૨) પરિસ્થિતિ જો આવી જ હોય તો, (માતા) શું કરવું? - એ સવાલનો જવાબ આ વાક્યમાં આપવામાં આવ્યો છે : તેરૈદ યત્નતિ માત્મનિ -અપ વરણીયમ્ | તત્ત્વજ્ઞા: એટલે આત્મતત્ત્વને જાણનારાઓ, તત્ત્વજ્ઞાનીઓ; તેમણે શું કરવું જોઈએ? વિષયોનું અ-ગ્રહણ તો અવશ્ય કરવું, પરંતુ આત્મામાં (આત્મનિ) અને તે પણ, આમ કરવું સહેલું ન હોવાથી, યત્નપૂર્વક (યતિ:) કરવું જોઈએ. આત્મામાં જ વિષયોનું અ-ગ્રહણ કરવું, - એનો મર્મ એટલો જ કે વિષયોને વિષયો તરીકે નહીં, પરંતુ આત્મા-સ્વરૂપે જ જોવા. આ તત્ત્વજ્ઞાનીઓ કેવા હોવા જોઈએ ? ત્રણ વિશેષણો આ પ્રમાણે છે : (અ) સંન્યસ્ત-સવિન-ધર્મવિષ: I તેમણે સમગ્ર, ધર્મ અને કર્મને લગતા વિષયોનો સંન્યાસત્યાગ) કરવો જોઈએ. (બ) નિત્ય-સાત્મનિષ્ઠાપરે ! નિષ્ઠા-પર એટલે નિષ્ઠામાં તત્પર, આત્મામાં જ નિષ્ઠાવાળા બનીને; નિત્ય એટલે સદા-સર્વદા અથવા નિત્યસ્વરૂપ એવા આત્મામાં જ નિષ્ઠાવાન બનીને; (ક) સતા-ગાનન્દ-છુપર | હંમેશાં, આનંદના ઇચ્છુક બનીને, એટલે કે નિત્ય આનંદને ઇચ્છતા, - એવા બનીને, ઇચ્છીને. (૩૪૧) અનુવાદ : જે મનુષ્ય દેહાત્મભાવે રહેનારો હોય, બહારના વિષયોમાં જ આસક્ત મનવાળો હોય અને અનેક વિવિધ ક્રિયાઓ કરતો હોય, તેના માટે દશ્યજગત)નું અ-ગ્રહણ કેવી રીતે શક્ય બને ? આથી, સર્વ ધર્મ અને કર્મ અંગેના વિષયોનો ત્યાગ કરીને અને નિત્ય-સ્વરૂપ એવા આત્મામાં જ સદા નિષ્ઠાવાન બનીને, સદા આનંદના ઇચ્છુક એવા તત્ત્વજ્ઞાનીઓએ, યત્નપૂર્વક આત્મામાં જ વિષયોનું અ-ગ્રહણ કરવું જોઈએ. (૩૪૧) વિવેકચૂડામણિ | ૬૩૯ Page #645 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : સંસારનાં બંધનોમાંથી વિમુક્તિ મેળવવા માટે, સાધક સમક્ષ, ‘સર્વાત્મભાવ’ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે, એવું પ્રસ્થાપિત કર્યા પછી, ગયા-છેલ્લા શ્લોકમાં, ગ્રંથકારે, આવા ‘સર્વાત્મભાવ’ની પ્રાપ્તિ માટે, સદા આત્મનિષ્ઠાપૂર્વક આ ‘દશ્ય’(જગત)નાં ‘અ-ગ્રહણ’ની, એટલે કે તેના ત્યાગની શરત મૂકી હતી. પરંતુ ‘સર્વાત્મભાવ’-પ્રાપ્તિ માટે જો ‘દશ્ય-અગ્રહણ' અનિવાર્ય હોય તો, સાધકે, આ ‘દશ્ય-અગ્રહણ' કેવી રીતે સંપન્ન કરવું ? - એની ચર્ચા-વિચારણા આ શ્લોકમાં કરવામાં આવી છે. આ જગત માત્ર ‘દશ્ય’-સ્વરૂપે જ છે, એનું અસ્તિત્વ ફક્ત ‘પ્રાતિભાસિક’ છે, એટલે કે તે અનિત્ય છે, તે મિથ્યા છે (નાત્ મિથ્યા ।); આવા ‘દશ્ય’-પ્રપંચના ‘ગ્રાહ’માંથી, એનાં ‘ગ્રહણ’માંથી છૂટવાની અનિવાર્ય આવશ્યકતાની વાત છે; પરંતુ આવાં ‘દૃશ્ય’ના જ એક ભાગ જેવા ‘દેહ'ને જ સાધક જ્યાં સુધી ‘હું' માને, એને જ ‘આત્મા’ સમજીને (વેહાત્મના તિતઃ) પોતાનાં જીવનની સર્વ પ્રવૃત્તિઓ કર્યા કરે (તત્ સત્ યિાં નુવંત:), ત્યાં સુધી, તે, પેલા ‘ગ્રહણ'માંથી કેવી રીતે છૂટી શકે ? એનું મન જ્યાં સુધી બહારના વિષયોના અનુભવમાં જ આસક્ત હોય, એમાં જ રાચ્યા કરતું હોય (બ્રાહ્માર્થાનુભવપ્રસòમનસ:) ત્યાં સુધી, પેલા ‘દશ્ય’-પ્રપંચમાંથી એની મુક્તિ સંભવે જ શી રીતે (દૃશ્યસ્ય અગ્રહળ થ નુ ષà) ? ટૂંકમાં, ઉપર્યુક્ત ત્રણ બાબતોમાં તે સંપૂર્ણરીતે સંપન્ન બની રહે, એ તો ‘દશ્ય-અગ્રહણ' માટેની પાયાની (Fundamental) પૂર્વ-શરતો (Pre-conditions) છે. પરંતુ આટલી સંપન્નતા પણ તેની ધ્યેયસિદ્ધિ માટે પર્યાપ્ત નથી : આટલું તો, તે જેમાં વ્યસ્ત અને વ્યાવૃત છે, તેમાંથી પોતાની જાતને પાછી ખેંચી લેવા (withdraw કરવા) પૂરતું જ છે, એટલે કે નકારાત્મક છે, નિષેધાત્મક (Negative) છે. એટલું, અવશ્ય, કહી શકાય કે આવી રીતે આટલી સિદ્ધિ, પેલી અંતિમ અને આત્યંતિક સંસિદ્ધિ માટે, એક પ્રકારની પૂર્વભૂમિકા (Back-ground) રચી આપી શકે. અને આવી અંતિમ સંસિદ્ધિ માટે તેણે કશુંક વિધેયાત્મક (Positive) કરવાનું રહે છે અને તે આ પ્રમાણે છે : પહેલી વાત તો એ કે મનુષ્યજીવનના ચાર પુરુષાર્થોમાંથી પ્રથમ ત્રણ - એટલે કે ધર્મ, અર્થ અને કામ - સાથે સંકળાયેલા સર્વ વિષયોનો તેણે ત્યાગ કરવો જોઈએ (સંન્યસ્તાવિતધર્મમંવિષયૈ:). દેખીતી રીતે, ભલે આવો ત્યાગ (સંન્યાસ) નકારાત્મક જણાતો હોય, પરંતુ એની ‘દુષ્કરતા’ લક્ષમાં રાખતાં, એ એક વિધેયાત્મક-વિધાયક સિદ્ધિરૂપ જ ગણાય; બીજી અપેક્ષા તેના પાસેથી એ રાખવામાં આવે છે કે આત્મા નિત્યસ્વરૂપ છે, તેથી તેમાં જ તેણે સદા ૬૪૦ / વિવેચૂડામણિ Page #646 -------------------------------------------------------------------------- ________________ નિષ્ઠા સેવવી જોઈએ (નિત્યાત્મનિષ્ઠાપ); અને ત્રીજી વાત એ કે જે “આનંદ” પરમાત્માનાં મૂળભૂત “સ-ચિત-આનંદ-સ્વરૂપનો જ એક અંતર્ગત ભાગ (Integral part) છે, એવા આનંદનો સદૈવ ઇચ્છુક તેણે બની રહેવું જોઈએ (વીનત્તેચ્છુ:). બસ, આટલું જો તે યત્નપૂર્વક (યત્નતિ:) સિદ્ધ કરી શકે તો, આત્માનાં તત્ત્વનો જાણનાર (તસ્વર:) તે આપોઆપ બની રહે અને પછી તો, પેલાં “દશ્ય-અગ્રહણનું કાર્ય તેના માટે સાવ સહેલું બની જાય (માત્મનિ રળીય) : આત્મામાં જ, “દશ્યનું એટલે કે વિષયોનું “અ-ગ્રહણ”, તે કરી શકશે : વિષયો પ્રત્યેની એની દૃષ્ટિ જ આમૂલ પરિવર્તિત થઈ જશે, વિષયોને વિષયોનાં રૂપે નહીં, પરંતુ આત્મારૂપે જ જોવા-જાણવાનું તે શરૂ કરશે. હવે, આટલે પહોંચ્યા પછી, એટલે કે “તત્ત્વજ્ઞ' બની ગયા પછી, સાધકને દશ્યનાં અ-ગ્રહણ ( ગ્રહણનો તાત્ત્વિક મર્મ આ રીતે સમજાશે : જે કંઈ દશ્ય છે, તેનું સાચું અધિષ્ઠાન તો જે “અદશ્ય' છે તે જ છે; “રજુ-સર્પ-ન્યાય'માં સાપ ભલે “દશ્ય હોય, પરંતુ તેને તેનું પોતાનું, સ્વકીય એવું કોઈ અસ્તિત્વ તો છે જ નહીં, એનું અસ્તિત્વ એનાં અધિષ્ઠાનરૂપ દોરડાંરૂપ અને દોરડાંના રૂપે જ છે; એટલે, “દશ્ય” એવા સાપનું અસ્તિત્વ, “અદશ્ય” છતાં “સત્ય” છે : એ જ રીતે, જગત “દશ્ય' હોવા છતાં “અસત્ય” એટલે કે “મિથ્યા છે અને “અદશ્ય' એવું બ્રહ્મ દશ્ય’ જગતનાં અધિષ્ઠાન-સ્વરૂપે “સત્ય” છે. માત્મનિ ઝરણીયમ્-નો માર્મિક અર્થ જ એ છે કે, વસ્તુતઃ, “દશ્ય'નું “અ-ગ્રહણ” કે “દશ્ય'નો ત્યાગ કરવાની જરૂર જ નથી : જે ક્ષણે સાધક, અદશ્ય જગતને, “અદશ્ય” આત્મારૂપે-બ્રહ્મસ્વરૂપે, જોવાનું શરૂ કરે, તે જ ક્ષણે, “દશ્યનું અ-ગ્રહણ”, સાચા અર્થમાં, સંપન્ન થઈ ચૂક્યું ગણાય ! અને આવી સિદ્ધિ એક જ કારણે શક્ય બની : સાધક હવે “તત્ત્વજ્ઞ' બની ચૂક્યો છે, “અદેશ્ય' એવા આત્માનાં તત્ત્વનું જ્ઞાન તે પામી ચૂક્યો છે અને તેથી જ, દશ્ય-અ-ગ્રહણ”નો આવો તત્ત્વાર્થ, આવું તાત્ત્વિક દર્શન, તેના માટે “હસ્તામલકવતું' સરળ અને સુલભ બની રહે છે ! શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (૩૪૧) ૩૪૨ सार्वात्म्यसिद्धये भिक्षोः कृतश्रवणकर्मणः । समाधिं विदधात्येषा 'शान्तो दान्त' इति श्रुतिः ॥३४२॥ વિવેકચૂડામણિ | ૬૪૧ ફિમો - ૪૧ ફમાં - ૪૧ Page #647 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ: સાવંત્ર્યસિદ્ધયે ભિક્ષોઃ કૃતશ્રવણકર્મણઃ | સમાધિ વિદધાયેષા શાન્તો દાન્ત” ઈતિ શ્રુતિઃ ૩૪રી. શ્લોકનો ગદ્ય અન્વયઃ सार्वात्म्यसिद्धये कृतश्रवणकर्मणः भिक्षोः एषा 'शान्तो दान्तः' इति श्रुतिः समाधि विदधाति ॥३४२॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ઉષા શુતિઃ ઉપક્ષો સમય વિધતિ | વિવધતિ – એટલે વિધાન કરે છે, ઉપદેશ આપે છે, રચના કરે છે, રચી આપે છે, રચી રહે છે. કોણ વિધાન કરે છે? રક્ષા કૃતિઃ | આ શ્રુતિ, આ શ્રુતિવચન શાનું વિધાન કરે છે ? - સમયમા સમાધિનું, સમાધિના ઉપદેશનું. કોની સમાધિની અહીં વાત છે? - fપક્ષોઃ | ભિક્ષુની, એટલે કે સંન્યાસીની, સાધકની. આ ભિક્ષુ કેવો હોવો જોઈએ ? - Bતશ્રવણવર્મળઃ | શ્રવણકર્મ એટલે શ્રુતિવાક્યોનાં શ્રવણનું કાર્ય; શ્રુતિવચનોનું શ્રવણ કરીને જેણે તે સર્વનું તાત્પર્ય સમજી લીધું હોય (ત), જેણે તે શ્રવણને આત્મસાત કરી લીધું હોય તેવો સંન્યાસી; ટૂંકમાં, જે સાચા અર્થમાં બહુશ્રુત (Well-read) છે તેવો સાધક, સંન્યાસી. કઈ સિદ્ધિ માટે તેણે આવું “બહુશ્રુતત્વ મેળવવા માટે પુરુષાર્થ કર્યો હોય છે? - સભ્યસિદ્ધી / સર્વાત્મભાવની પ્રાપ્તિ માટે, સર્વ-કંઈ આત્મા જ છે, એવી પ્રતીતિની સિદ્ધિ માટે. “સર્વાત્મ-શબ્દનું ભાવવાચક નામ(Abstract Noun)નું રૂપ, - “સાર્વાભ્ય'. અહીં જે કંઈ છે તે સઘળું આત્મા જ છે, એવો ભાવ એટલે “સાર્વભ્ય', - આ પહેલાંના થોડા શ્લોકોમાં જેનો ઉલ્લેખ સર્વાત્મભાવ' શબ્દથી કરવામાં આવ્યો છે તે. અષા કૃતિઃ - એ શબ્દો વડે, કઈ કૃતિનો, ક્યાં શ્રુતિવચનનો સંદર્ભ અહીં ટાંકવામાં આવ્યો છે? – શાન્તો ટ્રાન્ત: પરત: તિતિક્ષ: સહિતો મૂવાંડાત્મનિ gવ આત્માનં પશ્યતિ | - “બૃહદારણ્યક'-ઉપનિષદનું આ વાક્ય (૪, ૪, ર૩) આ શ્રુતિવચનનો અર્થ અને એનું તાત્પર્ય હવે પછી જોઈશું. (૩૪૨) અનુવાદ : અહીં (બ્રહ્માંડમાં) જે કંઈ છે તે સર્વ, આત્મા જ છે, એવી પ્રતીતિની સિદ્ધિ માટે જેણે શ્રુતિવાક્યોનું શ્રવણ કર્યું હોય, એવા ભિક્ષુ માટે, “શાન્તો દાન્ત” – એ શ્રુતિવચન, સમાધિનું વિધાન કરે છે. (૩૪૨). ૬૪૨ | વિવેકચૂડામણિ Page #648 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: સમય એટલે ચિત્તની સંપૂર્ણ સ્થિરતા, વિશુદ્ધિ, - અને આવાં શુદ્ધ-સ્થિર ચિત્તની ભીતર કરવામાં આવતું આત્મદર્શન, - જે, મુમુક્ષુ સાધક માટે અનિવાર્ય રીતે આવશ્યક છે (લમ્ + મા + ધા, એ ધાતુ પરથી બનેલું નામ, - Noun). પરંતુ આવી સમાધિ તો સંન્યાસીની મોક્ષપ્રાપ્તિ-યાત્રામાંનો અંતિમ તબક્કો છે; તે પહેલાં, તેણે આ પહેલાંના શ્લોકોમાં જેની ચર્ચા થઈ ગઈ છે તે “સર્વાત્મભાવ' કેળવી-મેળવી લેવો જ રહ્યો અને આવી “સાર્વાચ્યસિદ્ધિ કંઈ સરળ-સુલભ નથી; એ માટે તો તેણે સમગ્ર શ્રુતિસાહિત્યનો વ્યાપક અને ઊંડો સ્વાધ્યાય કરવો પડે - (શ્રવણ :). આવો “બહુશ્રુત' સાધક જ સાચો સંન્યાસી અથવા “ભિક્ષુ' કહેવાય. આડકતરી રીતે (Indirectly), અહીં, આચાર્યશ્રીએ, એક વાત ભારપૂર્વક કહી દીધી કે મોક્ષાર્થી સાધક માટે શ્રતિસાહિત્યનું શ્રવણ અનિવાર્ય છે; કારણ કે આવું શ્રવણ કરવાથી જ તે, “બ્રહ્માંડમાં જે કંઈ છે તે સઘળું આત્મા જ છે', - એવી પ્રતીતિની સિદ્ધિ મેળવી શકે. હવે, આવી “સાવંત્ર્યસિદ્ધિ જેણે પોતાનાં ઉપર્યુક્ત બહુશ્રુતત્વ વડે સંપન્ન કરી લીધી હોય એવા ભિક્ષુ માટે, માત્ર એક જ મહત્ત્વની સિદ્ધિ બાકી રહે છે અને તે છે સમાધિ, સમાધિનું વિધાન, - (સમય વિધતિ ), સમાધિ માટેનો ઉપદેશ. અને સમાધિ-વિધાન માટેનો જરૂરી ઉપદેશ તેને પ્રાપ્ત થાય છે, - “બૃહદારણ્યકઉપનિષદનાં રાતો રાતઃ, - એ સુપ્રસિદ્ધ શ્રુતિવાક્ય દ્વારા (ષા કૃતિઃ ). આ શ્લોકના તાત્પર્યાર્થ સાથે, આ શ્રુતિની પ્રસ્તુતતા અને સાર્થકતા સમજવા માટે, થોડી ભૂમિકા, આ પ્રમાણે, આવશ્યક છે : જિજ્ઞાસુ સાધકને, વેદાન્તદર્શન-પ્રબોધિત બહ્મવિદ્યા અંગે જરૂરી માર્ગદર્શન આપવું, - એ આ ગ્રંથનું પ્રયોજન છે. આ વિદ્યાના અધિકાર માટેનાં બે પ્રકારનાં સાધનો, આ પ્રમાણે, નક્કી કરવામાં આવ્યાં છે અને તે બંનેનું સંક્ષિપ્ત છતાં સ્પષ્ટ નિરૂપણ, આ ગ્રંથમાં, આ પહેલાં કરવામાં આવ્યું જ છે : (૧) બહિરંગ સાધનો અને (ર) અંતરંગ સાધનો. “સાધનચતુષ્ટય’ તરીકે ઓળખાતાં, ચાર, “બહિરંગ સાધનો આ પ્રમાણે છે : વિવેક, વૈરાગ્ય, સંપત્તિ અને મુમુક્ષા. (૨) ત્રણ અંતરંગ સાધનો આ પ્રમાણે છે : શ્રવણ, મનન અને નિદિધ્યાસન. “બહિરંગ સાધનોમાંનાં ત્રીજાં સાધન “ષટ્સપત્તિમાંનાં, આત્મપ્રસાદનાં છ અંગો આ પ્રમાણે છે : શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને ઉપરતિ. બંને પ્રકારનાં સાધનોની વ્યાખ્યા, ગ્રંથકારે, આ પહેલાં, સ-વિગત અને સવિસ્તર, નિરૂપી દીધી હોવાથી, એની પુનરુક્તિ કરવાની જરૂરી નથી. પ્રસ્તુત માત્ર એટલું જ છે કે શ્રુતિવાક્યોનું શ્રવણ કરીને જે ભિક્ષુ (એટલે કે વિવેકચૂડામણિ | ૬૪૩ Page #649 -------------------------------------------------------------------------- ________________ સંન્યાસી સાધક) ‘બહુશ્રુત' બની ગયો છે તે, ‘સાર્વાત્મ્યસિદ્ધિ’ પ્રાપ્ત કરી શકે તે માટેની સમાધિનો જરૂરી ઉપદેશ જેમાંથી ભિક્ષુને મળે છે, બૃહદારણ્યક-ઉપનિષદનું ઉપર્યુક્ત આ શ્રુતિવચન (। શ્રુતિઃ), ‘બહિરંગ સાધન-ચતુષ્ટય’માંની સંપત્તિ'માંનાં, ઉપર્યુક્ત છયે અંગોનો મુદ્દાસર ઉલ્લેખ કરીને, ભિક્ષુ માટેની સમાધિના ઉપદેશ તરીકે તેને આ રીતે પ્રસ્થાપિત કરે છે : કર્મ અને તેનાં ફલના સંબંધથી રહિત, એવું આત્માનું સ્વરૂપ જાણ્યા પછી, ચિત્તની વૃત્તિઓને શાન્ત કરવા રૂપી શમને ભિક્ષુએ કેળવવો જોઈએ (શમ્-શામ્ ધાતુ પરથી બનેલું નામ (Noun), તે ‘શમ’ અને એ જ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, તે શાન્ત); બાહ્મેન્દ્રિયોના વિષયવ્યાપારથી ઉપરામ પામેલા તેણે ઇન્દ્રિય-નિગ્રહ કરવો જોઈએ, એટલે કે તેણે વાન્ત બનવું જોઈએ, તે-રૂપી અંગ એટલે ‘ક્રમ’ (લમ્-ધાતુ પરથી બનેલું નામ (Noun) તે ‘દમ’ અને તે જ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, એટલે વન્ત), એટલે કે અંતઃકરણની તૃષ્ણામાંથી નિવૃત્તિ; ધર્મ-અર્થ-કામ એ ત્રણ પુરુષાર્થોમાંથી પોતાની જાતને પાછી ખેંચી લેવી, અથવા આ જ ઉપનિષદમાં પ્રબોધિત એવી ‘પુત્રૈષણા’, ‘વિનૈષણા’ અને ‘લોકૈષણા’, - એ ત્રણ ‘એષણા'ઓથી રહિત થઈ જાય, એ ભિક્ષુ ૩પરત કહેવાય અને એવી સિદ્ધિ એટલે ‘ઉપરતિ’ (3q+રમ્ એ ધાતુ પરથી બનેલું નામ (Noun) તે ઉપરત’ અને એનું કર્મણ ભૂતકૃદંતનું રૂપ, એટલે ૩પરત); જીવનનો વિચ્છેદ ન થાય અને ઈશ્વર-નિર્મિત આયુષ્ય સ્વાસ્થ્યપૂર્વક ટકી રહે એ માટે, શીતોષ્ણ વગરે દ્વન્દ્વો તથા દુઃખોને સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, એટલે ‘તિતિક્ષા’ અને જે સાધક આવી વૃત્તિ કેળવી શક્યો હોય, તે તિતિક્ષુ (તિર્ - ધાતુ પરથી બનેલું નામ (Noun) તે ‘તિતિક્ષા’ અને જેણે આવું ધૈર્ય (Patience, Forbearance, Endurance) કેળવ્યું હોય, તે તિતિક્ષુ); અને જે ‘સમાધિ’નો ઉલ્લેખ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે, તેનાં મૂળ ધાતુ (સમ્ +. આ + ધ) કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, - એટલે સમાહિત. બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટેનાં ઉપર્યુક્ત સાધનો જેણે, આ પ્રમાણે સંપન્ન કર્યાં હોય તે, આ શ્રુતિવચન પ્રમાણે, ‘સમાધિ’ પ્રાપ્ત કરે છે - (સમાહિતો મૂત્વા) અને એની આ સિદ્ધિ એટલી ઉચ્ચ હોય છે કે તે, આત્મામાં એકાગ્રતાપૂર્ણ બનીને, આત્માની અંદર જ આત્માનું દર્શન કરે છે, એટલે કે આત્મસાક્ષાત્કાર કરી શકે છે (આત્મનિ પુત્ર આત્માનં પશ્યતિ 1). - બૃહદારણ્યક-ઉપનિષદનું આ શ્રૃતિવાક્ય, આ જ ગ્રંથમાં, આચાર્યશ્રીએ પોતે જ નિરૂપેલાં ‘સાધન-ચતુષ્ટય' સાથે સુસંગત રહીને, સાધક ભિક્ષુ માટેની આવશ્યક ૬૪૪ | વિવેકચૂડામણિ Page #650 -------------------------------------------------------------------------- ________________ “સમાધિ'નું વિધાન કેવી રીતે કરે છે, એ દર્શાવવા માટે જ આટલી વિગતો આપવાનું જરૂરી બન્યું. - શ્લોકનો છંદ અનુષુપ (૩૪૨) ૩૪૩ आरूढशक्तेरहमो विनाशः कर्तुं न शक्यः सहसापि पण्डितैः । ये निर्विकल्पाख्यसमाधिनिश्चला -स्तानन्तरानन्तभवा हि वासनाः ॥३४३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : આરૂઢશક્લેરહમો વિનાશ કતું ન શક્યઃ સહસાપિ પંડિતૈઃ | યે નિર્વિકલ્યાખ્યસમાધિનિશ્ચલા સ્તાનન્તરાનન્તભવા હિ વાસનાઃ ૩૪all શ્લોકનો ગદ્ય અન્વય: વે નિર્વિવત્પ-સાધ્ય-મધ-નિશ્ચતઃ (ત્તિ), તાન અન્તરા પfçતૈઃ अपि आरूढशक्तेः अहमः विनाशः कर्तुं सहसा न शक्यः, (यतः) वासनाः હિં અનન્તમવાદ (નિ) રૂ૪રૂા. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : પતૈિ: પિ મારૂત: અ : તું હસી ને શ: I મમઃ (અદમૂશબ્દનું ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂ૫) વિનાશ:, અહંકારનો વિનાશ; કેવો અહંકાર ? - આરૂઢશ: જેની શક્તિ ખૂબ વધી ગઈ છે એવો, શક્તિશાળી બનેલો; આવા અહંકારનો વિનાશ કરવો તે, પંડિતો માટે પણ શક્ય નથી. સહસા એટલે જલદી, એકદમ, તરત જ. તો પછી, આમાં કોઈ અપવાદરૂપ ખરું, જે આવા અહંકારનો વિનાશ કરી શકે ? હા, એ નિર્વિકલ્પ-આરણ્ય-સમfધનિશ્ચના, તન મન્તર | મોરપ્લે- એ નામની; “નિર્વિકલ્પ-નામની સમાધિમાં જેઓ નિશ્ચલ, એટલે કે એમાં સ્થિર, બની ગયા છે, તેમના સિવાય (તાનું મન્તર); એટલે કે શક્તિશાળી બનેલા અહંકારનો વિવેકચૂડામણિ | ૬૪૫ Page #651 -------------------------------------------------------------------------- ________________ વિનાશ તો માત્ર આવા વિરલ સાધકો જ કરી શકે, તેમના સિવાય બીજું કોઈ ન કરી શકે. પરંતુ આનું કારણ શું? - વાસના દિ નત્તમવા સક્તિ એ બવ એટલે જન્મ, કારણ કે વાસનાઓ અનંત જન્મોની હોય છે, એટલે કે ભૂતકાળના અનેક જન્મો દરમિયાન વાસનાઓ એકઠી થતી રહે છે અને અહંકારનાં મૂળમાં રહેલી આવી વાસનાઓનો ઉદય થતો રહે ત્યાં સુધી, અહંકારની શક્તિ તો સતત વધતી જ રહે ! જન્મ-જન્મ જાગી ઊઠતી આવી વાસનાઓ જ અહંકારને શક્તિશાળી બનાવતી રહે છે. (૩૪૩) અનુવાદ : “નિર્વિકલ્પ'-નામની સમાધિમાં જેઓ નિશ્ચલ બન્યા હોય છે, તેમના સિવાય, પંડિતો માટે પણ શક્તિશાળી બની ગયેલા અહંકારનો એકદમ વિનાશ કરવો શક્ય નથી; કારણ કે વાસનાઓ અનંત જન્મોની હોય છે. (૩૪૩) ટિપ્પણ : ‘દેહાદિ હું છું'- એવી સમજ એટલે ગમે-કાર, અહંકાર (Ego) : અહંકારનાં સ્વરૂપની ચર્ચા આ પહેલાં પણ થઈ ગઈ છે. જ્યાં સુધી દેહાદિ વગેરે “અનાત્મ-વસ્તુઓ પ્રત્યે અહ-ભાવ રહે ત્યાં સુધી, તેવી વસ્તુઓ સાથે સંકળાયેલી ઇચ્છાઓને સંતોષવાની “વાસના મનુષ્યને વળગેલી જ રહે છે અને એની સાથેનાં સઘળાં કર્મો સંપૂર્ણરીતે ભોગવાઈને ક્ષીણ ન થાય ત્યાં સુધી, આ “વાસનાઓ જન્મજન્મ ઉદિત થતી રહે, એકઠી થતી રહે અને આ રીતે વાસનાઓ અનંત જન્મોની બની રહે છે (અનામવા ફિ વાસના: ). ટૂંકમાં, અહંકારનાં મૂળમાં વાસના હોવાથી, શક્તિશાળી બનેલા અહંકારનો વિનાશ કરવો (મારૂઢ: મામ: વિના: તું અને તે પણ જલદી, એકદમ, તરત જ (સદણી), - તે પંડિતો માટે પણ શક્ય નથી (૧ શલ્ય: I). અહંકારનાં સ્વરૂપ વિશેની, યાદ રાખવા જેવી, બે વાત અહીં વ્યક્ત કરવામાં આવી છે : એક તો એ કે એનો વિનાશ કરવામાં પાંડિત્ય કે વિદ્વત્તા જરા પણ સહાયક બની શકતાં નથી; અને બીજું એ કે એના વિનાશની પ્રક્રિયા ધીમી હોય છે, એમાં ઉતાવળ ચાલે નહીં. નિર્વિકલ્પ સમાધિમાં જેઓ નિશ્ચલ બન્યા હોય (ચે નિર્વિઋત્પરર્થસમધિનિશના:), તેઓ જ આવાં દુષ્કર કાર્યને સિદ્ધ કરી શકે છે. તો પછી, આ નિર્વિકલ્પ-સમાધિ એટલે શું? પતંજલિ-પ્રબોધિત યોગ-દર્શનમાં, પરમાત્મા સાથેના જીવાત્માના સંપૂર્ણ યોગ ૬૪૬ | વિવેકચૂડામણિ Page #652 -------------------------------------------------------------------------- ________________ (યુન્ - જોડાઈ જવું, એ ધાતુ પરથી બનેલો શબ્દ), એટલે કે ઐક્ય માટે, ચિત્તવૃત્તિના નિરોધનાં ક્રમિક ઉચ્ચતર જે આઠ અંગો, એટલે કે સોપાનો, નિરૂપવામાં આવ્યાં છે તેમાં પણ છેલ્લું, ઉચ્ચતમ, આઠમું અંગ છે, - “સમાધિ', જ્યાં પહોંચતાં જ જીવાત્મા-પરમાત્મા, એ બે મટીને એક થઈ જાય છે, પરમાત્મા સાથે જીવાત્માનો યોગ” સિદ્ધ થઈ જાય છે. આ “સમાધિ'ના બે પ્રકાર આ પ્રમાણે છે : (૧) “સવિકલ્પ' સમાધિ, અને (૨) “નિર્વિકલ્પ સમાધિ. “વિકલ્પ' એટલે વિચાર, સભાનતા. જે સમાધિ દરમિયાન, જ્ઞાતા-શેય-જ્ઞાન એ ત્રણ વચ્ચેના તફાવતનો વિકલ્પ, એટલે કે એવો વિચાર, એવી સભાનતાનું સેવન જીવાત્મા કરે, તેવી સમાધિને “સવિકલ્પ' કહેવામાં આવે છે; પરંતુ જે સમાધિ દરમિયાન, ઉપર્યુક્ત વિકલ્પ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હોય, એટલે કે જીવાત્માનું પરમાત્મામાં નિઃશેષ આત્મવિલોપન થઈ ગયું હોય, પરમાત્માથી એનું કશું અલગ અસ્તિત્વ રહે જ નહીં, તેવી સમાધિને “નિર્વિકલ્પ' કહેવામાં આવે છે : જીવ-બ્રહ્મ વચ્ચેના અદ્વૈતની આ છે સર્વોચ્ચ અને સંપૂર્ણ સિદ્ધિ. નિર્વિકલ્પ-સમાધિનું આવું સ્વરૂપ સમજ્યા પછી, આવી સમાધિમાં જેઓ નિશ્ચલ બની ગયા છે તેઓ, ગમે તેવા “આરૂઢ-શક્તિ' અહંકારનો પણ વિનાશ કેમ કરી શકે છે, તેની પ્રતીતિ તરત જ થશે : આવી સર્વોચ્ચ સિદ્ધિએ પહોંચેલા સંન્યાસીઓ ક્યાં અને માત્ર બહત” એવા પેલા પંડિતો ક્યાં ? શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૪૩) ૩૪૪ अहंबुद्ध्यैव मोहिन्या योजयित्वावृतेर्बलात् । विक्षेपशक्तिः पुरुषं विक्षेपयति तद्गुणैः ॥३४४॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ અહબુદ્ધચૈવ મોહિન્યા યોજયિત્વાવૃતબલાતું ! વિક્ષેપશક્તિઃ પુરુષ વિક્ષપતિ તઝુર્ણઃ i૩૪૪ શ્લોકનો ગદ્ય અન્વય : मोहिन्या अहं-बुद्ध्या एव, विक्षेपशक्ति. आवृतेः बलात् तद्(विक्षेपशक्ति)गुणैः पुरुषं योजयित्वा (त) विक्षेपयति ॥३४४॥ વિવેકચૂડામણિ | ૬૪૭ Page #653 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિક્ષેપ$િ: પુરુષ વિક્ષેપતિ ! વિલેપશક્તિ એટલે, મનુષ્યનાં મનમાં કામ-ક્રોધ વગેરે પરિપુઓ ઉત્પન્ન કરનાર, રજોગુણની શક્તિ. આ શક્તિ મનુષ્યનાં ચિત્તમાં વિક્ષેપ ઊભો કરે છે (Districts him), તેને વિક્ષિપ્ત-વિક્ષુબ્ધ કરે છે, (Agitates him). આવું કાર્ય, તે શાના વડે કરે છે ? (વિક્ષેપ)મુળઃ | તેના-પોતાના-વિક્ષેપશક્તિના ગુણો વડે; આ કાર્યમાં, તેને બીજી મદદ ક્યાંથી, કેવી રીતે મળે છે? - (તં પુરુષ) અહંવૃદ્ધયા વિ યોગયિત્વા I તે મનુષ્યને અહંબુદ્ધિ સાથે જ જોડી દઈને; અહંબુદ્ધિ સાથે તેનું, તે મનુષ્યનું, જોડાણ કરવાથી જ; આ અહંબુદ્ધિ કેવી છે? - મોહિગ્યા મોહમાં નાખી દે તેવી, મોહ પમાડનારી, મોહિત કરી નાખનારી. પરંતુ આવું કાર્ય તે, આક્ષેપશક્તિ, કોના જોર પર કરી શકે છે? સાવૃતેઃ વત્તાત્ | માવૃતિ એટલે તમોગુણની આવરણશક્તિ, મનુષ્યના આત્માને ઢાંકી દેનારી, તેને ભ્રાંત કરી દેનારી શક્તિ. તેનાં બળ વડે, તેના પ્રભાવથી. (૩૪૪) અનુવાદ : વિક્ષેપશક્તિ, આવરણશક્તિનાં બળ વડે, મોહિત કરનારી અહંકાર-બુદ્ધિ સાથે મનુષ્યને જોડી દઈને જ, તેના-પોતાના વિક્ષેપશક્તિના) ગુણો વડે તેને વિક્ષિપ્ત કરે છે. (૩૪૪) ટિપ્પણ : સાંખ્ય-દર્શન અનુસાર, સત્ત્વ-રજસ-તમસ એ ત્રણ ગુણોમાંથી, રજોગુણની વિક્ષેપશક્તિ, મનુષ્યનાં મનને વિક્ષિપ્ત-વિક્ષુબ્ધ કરી નાખે છે (Disturbs him) અને તમોગુણ, તેના આત્માને, પોતાની આવરણશક્તિ વડે, ઢાંકી દે છે, આવૃત કરી દે છે અને આથી તેને બ્રાંત કરી નાખે છે. આ પહેલાં, ગ્રંથકારે, આ બે શક્તિઓનું સ્વરૂપ સમજાવેલું જ છે. મુમુક્ષુ સાધક જો સ્વસ્થ-સાવધ-સાવચેત ન રહે તો, તમોગુણની આવરણશક્તિ, તેના મૂળભૂત સત્-ચિત-આનંદ-સ્વરૂપ એવા આત્માને આવૃત કરી નાખે છે, તેના પર પોતાની આ શક્તિનો પડદો નાખીને, તેને આચ્છાદિત કરી નાખે છે (veils him). આમ થવાથી, પોતાનાં સાચાં આત્મસ્વરૂપથી તે વંચિત થઈ જાય છે, તેનામાં પ્રમાદ જન્મે છે અને અવિદ્યાનો તે ભોગ બને છે. અસાવધ રહેવાને કારણે, તમોગુણ-જન્ય આવરણશક્તિની અસર તળે, બમણાપ્રસ્ત બનેલા મનુષ્ય પર, ત્યારપછી, રજોગુણ આક્રમણ કરે છે. પોતાનાં આક્રમણમાં સૌપ્રથમ, તે રજોગુણ, સાધકને અહંકાર સાથે જોડી દે છે અને અહંકારનું તો સ્વરૂપ ૬૪૮ | વિવેકચૂડામણિ Page #654 -------------------------------------------------------------------------- ________________ જ મોહક છે, ગમે તેવા મજબૂત મનના માણસ પર પોતાની મોહિનીનો જાદુ પાથરી દે છે; અને મનુષ્યનું આ અહંબુદ્ધિ સાથે જોડાણ થાય કે તરત જ તેની, અનેક જન્મોની, વાસનાઓ જાગી જાય છે, સળવળી ઊઠે છે અને અનેક દુષ્કર્મોનાં ફળ ભોગવવા તેને અનંત યોનિઓમાં ફંગોળી દે છે. અને આવી અનર્થકારક અને અનિચ્છનીય પરિસ્થિતિમાં ફેંકાઈ ગયેલા મનુષ્યને વિક્ષિપ્ત કરી નાખવાનું કામ તો, વિક્ષેપશક્તિ માટે, “ડાબા હાથના ખેલ જેવું સાવ સહેલું ને સટ્ટ બની જાય ! આમ, સહેજ-માત્ર જાગ્રત ન રહેનાર સાધક, રજોગુણ-તમોગુણ, એ બે ગુણોના રાક્ષસી પંજામાં સપડાઈ જાય છે અને તે બે ગુણો પરસ્પર સાથે મળીને, પોતપોતાની શક્તિઓ – આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ - વડે, “મોહિની' એવી અહબુદ્ધિને પણ પોતાની આ વિનાશલીલામાં સાથે જોડીને, સાધકને સંસારબંધનમાં જકડીને, તેનાં મોક્ષપ્રાપ્તિનાં ધ્યેયને ભૂલવી નાખીને, તેને સંસારમાં જ ભમતો-રખડતો-અટવાતો કરી મૂકે છે ! ટૂંકમાં, આચાર્યશ્રી, આ શ્લોકમાં, મોક્ષાર્થી સાધકને ચીમકી અને ચેતવણી આપે છે કે પોતાની મોક્ષપ્રાપ્તિની કારકિર્દી અકબંધ જળવાઈ રહે તે માટે, તેણે, એક પછી એક, વારાફરતી, તેના પર આક્રમણ કરવા માટે ટાંપીને બેઠેલા તમોગુણ અને રજોગુણની વિનાશલીલાથી સદા-સર્વદા વેગળા રહેવું જોઈએ. શ્લોકનો છંદ : અનુષુપ (૩૪૪) ૩૪૫ विक्षेपशक्तिविजयो विषमो विधातुं निःशेषमावरणशक्तिनिवृत्त्यभावे दृग्दृश्ययोः स्फुटपयोजलवद्विभागे नश्येत् तदावरणमात्मनि च स्वभावात् । निःसंशयेन भवति प्रतिबन्धशून्यो विक्षेपणं न हि तदा यदि चेन्मृषार्थे ॥३४५॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિક્ષેપશક્તિવિજયો વિષમો વિધાતું નિઃશેષમાવરણશક્તિનિવૃત્યભાવે દગ્દશ્યયોઃ સ્કૂટપયોજલવવિભાગે નક્ષેતુ તદાવરણમાત્મનિ ચ સ્વભાવાત્ | વિવેકચૂડામણિ | ૬૪૯ Page #655 -------------------------------------------------------------------------- ________________ આવી મુકેલી જ નિવારણ રાજ-સજા નિસંશયન ભવતિ પ્રતિબન્ધશૂન્યો વિક્ષેપણું ન હિ તદા યદિ ચેન્યૂષાર્થે li૩૪પા શ્લોકનો ગદ્ય અન્વય : निःशेष आवरणशक्तिनिवृत्ति-अभावे विक्षेपशक्तिविजयः विधातुं विषमः (अस्ति) । स्फुटपयोजलवत् दृग्दश्ययोः विभागे (सति), आत्मनि तत् आवरणं स्वभावात् नश्येत्, यदि मृषार्थे विक्षेपणं न हि (भवेत्), (आत्मा च) निःसंशयेन પ્રતિવધશૂન્ય: મવતિ પારૂકવા. શબ્દાર્થ : આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વિક્ષેપmવિનય વિધાતું વિષમ: (તિ) | - વિક્ષેપશક્તિ ઉપર વિજય મેળવવો તે, મુશ્કેલ છે; આવી મુશ્કેલી ક્યાં સુધી રહે છે ? – નિ:શેષ સાવર#િનિવૃત્તિ-માવે | નિઃશેષમ્ એટલે સંપૂર્ણરીતે, પૂરેપૂરી; નિવૃત્તિ - નિવારણ, દૂર કરવું; માવ - ગેરહાજરી, અનુપસ્થિતિ; નિવૃત્તિ-૩માવે - નિવારણ ન થયું હોય ત્યાં સુધી.. (૨) માત્મનિ તત્ કવર સ્વમવત્ નશ્વેત્ | - આત્મા પરનું તે આવરણ (એટલે કે આવરણશક્તિ) નાશ પામે છે, - એની મેળે, અનાયાસે, સ્વભાવિકપણે. ક્યારે ? કેવી રીતે ? - દ્રશ્યો: વિમાને (તિ) | આ વાક્યમાં, સમય દર્શાવનારી “સતિ-સપ્તમી વાક્યરચના છે. વિમાને એટલે જુદાં થઈ જતાં, વિભાગ થતાં, વિવેક થતાં; કયા બે વચ્ચેનો વિભાગ? -શ્યો- એટલે દષ્ટા, જોનાર, જોવાની ક્રિયાનો કર્તા (seer) અને તૃશ્ય એટલે જોવાયેલું, જોવાની ક્રિયાનું કર્મ (seen); આ બેનો વિભાગ થતાં; કોની માફક? રૂટપયોગનવત્ I - ચોખ્ખો, સ્પષ્ટ, સાફસાફ; પથ: એટલે દૂધનું દૂધ અને જળના વિભાગની જેમ; એ બંનેને જુદા પાડવાની જેમ. (૩) (માત્મા ) નિઃસંશયેન પ્રતિવર્ધ-સૂચઃ મતિ . નિઃસંશયેન એટલે કશી શંકા વિના, સંદેહ વિના, અસંદિગ્ધ રીતે; પ્રતિબ્ધ એટલે વિદ્ધ, તકલીફ, અડચણ; અને આત્મા અસંદિગ્ધ રીતે પ્રતિબંધરહિત બની જાય છે. ક્યારે ? શી શરતે ? - દ્રિ પૃષાર્થે વિક્ષેપ ર દિ (ત) | પૃષાર્થ એટલે મિથ્યા-અનિત્યખોટા પદાર્થોમાં; વિક્ષેપ એટલે પ્રવૃત્તિ, વિક્ષેપશક્તિની પ્રવૃત્તિ, એની જાગૃતિ; મિથ્યા પદાર્થોમાં જો ફરીથી વિક્ષેપને જાગ્રત કે પ્રવૃત્ત ન થવા દેવામાં આવે તો, - ૫૦ | વિવેકચૂડામણિ Page #656 -------------------------------------------------------------------------- ________________ એ શરતે, આવું બને ત્યારે. (૩૪૫) અનુવાદ : આવરણશક્તિનું સંપૂર્ણપણે નિવારણ ન થયું હોય ત્યાં સુધી, વિક્ષેપશક્તિ પર વિજય મેળવવો મુશ્કેલ છે; પરંતુ દૂધ અને જળની જેમ, દૃષ્ટા અને દૃશ્યનો સ્પષ્ટ વિવેક થતાં, અંતઃકરણ પરનું તે આવરણ સ્વાભાવિક રીતે જ નાશ પામે છે અને મિથ્યા પદાર્થોમાં વિક્ષેપને પ્રવૃત્ત જ ન થવા દેવામાં આવે તો, આત્મા, કશા પણ સંશય વિના, પ્રતિબંધ-રહિત બની જાય છે. (૩૪૫) ટિપ્પણ : તમોગુણની આવરણશક્તિ (Power of Veiling, Concealing) અને રજોગુણની વિક્ષેપશક્તિ (Power of Projecting, Distracting), - આ બેમાંથી, આવરણશક્તિના આધાર વિના અને એના તરફથી મળતા બળના ટેકા વિના, વિક્ષેપશક્તિ, સાધકને ખાસ કશી હાનિ પહોંચાડી શકે નહીં, એ વાત આ પહેલાંના શ્લોક(૩૪૪)માં કહેવામાં આવી હતી; તેનો જ વિસ્તાર કરતાં, તેમાંથી જ ફલિત થતો બીજો મુદ્દો, અહીં, એ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી આવરણશક્તિને સંપૂર્ણરીતે દૂર કરવામાં ન આવે ત્યાં સુધી, વિક્ષેપશક્તિનું નિયંત્રણ કે નિવારણ શક્ય નથી. આ મુદ્દામાંથી જ એક ત્રીજો મુદ્દો, આપોઆપ, એ નિષ્પન્ન થાય છે કે આવરણને જ નષ્ટ કરવું, જેથી વિક્ષેપ માટે કશો અવકાશ જ ન રહે. પરંતુ આ આવરણનો નાશ કરવો શી રીતે ? એનો ઉપાય શો ? આ બાબત, અલબત્ત, છે તાત્ત્વિક અને તેથી થોડી અઘરી, પણ સાચા સાધક માટે આ સમસ્યાનું નિવારણ અશક્ય નથી : મુમુક્ષુ તરીકે જો તે સતત સજાગ રહીને ‘આત્મા’ અને ‘અનાત્મા'નો ‘વિવેક’, પોતાનાં અંતઃકરણની અંદર, સ્પષ્ટ રીતે જાળવી શકે તો, પેલું આવરણ તો અવિદ્યાને કારણે જ સર્જાતું હોય છે અને જ્યાં ઉપર્યુક્ત ‘વિવેક’ સંપૂર્ણરીતે સુરક્ષિત હોય, ત્યાં પેલું આવરણ તો, એની મેળે, અનાયાસે જ, નાશ પામી જાય ! ‘આત્મા’ તરીકે, પોતે તો ‘ધ્રુષ્ટા’ (જોવાની ક્રિયાનો કર્તા - Subject, 'Seer') છે, જ્યારે ‘અનાત્મા’ એવું આ જગત, દેહાદિ વગેરે સઘળું તો દૈશ્ય' જ (જોવાની ક્રિયાનું કર્મ (Object, 'Seen') છે, બંને પરસ્પર-ભિન્ન છે, અન્યોન્ય-વિરોધી ધર્મોવાળાં છે; આમ, આ બંનેનું ઐક્ય કદાપિ સંભવી શકે જ નહીં. આ બંનેને ‘એક’ માન્યાં, એ જ અજ્ઞાન અને અવિઘા, અને તેથી જ પેલાં આવરણને મોકો મળી ગયો, સાધકના આત્માને પોતાની શક્તિ વડે ‘આવૃત’ કરી દેવાનો, ઢાંકી દેવાનો, એની વિવેકબુદ્ધિને ભ્રાંત કરી દેવાનો ! વિવેચૂડામણિ | ૬૫૧ Page #657 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સાધક સજાગ રહ્યો, ઈશ્વરની કૃપામાંની પોતાની શ્રદ્ધાને તેણે અચળ અને અડગ રાખી, શ્રુતિના સ્વાધ્યાયમાંથી જ્ઞાનદષ્ટિ મેળવી અને સદ્ગુરુને શરણે ગયો; બસ, આટલું તેના માટે, પૂરતું - More than enough - બની રહ્યું, પોતાની “વિવેકશક્તિને, “આત્મા’-“અનાત્માનો વિવેક કરવાની શક્તિને, સાચવી રાખવા માટે. હવે પેલાં આવરણની તાકાત નથી કે આવા “વિવેક સંપન સાધકના આત્મા પર, તમોગુણ, પ્રમાદનું પોતાનું આવરણ પાથરી શકે ! ટૂંકમાં, તેણે પેલાં પૌરાણિક હંસ-પક્ષીની જેમ, “નીરક્ષીરવિવેક' સિદ્ધ કરવાનો રહે; દૂધ (ક્ષીર) અને જળ (નીર) ભેગાં થઈ ગયાં હોય તે છતાં, હંસ, તે બંનેને, જુદાં કરી શકે છે : 'મ() સ: ' - “હું તે(પરમાત્મા) જ છું'- એવી જેને દઢ પ્રતીતિ હોય, તે જ હિંસ” ! - આવું વ્યુત્પત્તિ(Etymological)-આધારિત નામ, આથી જ, આ પક્ષીને પ્રાપ્ત થયું છે ! અને જે પુણ્યાત્માઓ “આત્મા’-“અનાત્મા'નાં મિશ્રણમાંથી “આત્માને જુદો તારવી શકે, તેમને, આથી જ, પરમહંસ' કહેવામાં આવે છે. અને હિંસ' અથવા “પરમહંસની આવી ઉચ્ચ કક્ષાએ પહોંચેલી સાધક, આવરણશક્તિના સ્વયં-નાશ પછી, મિથ્યા-પદાર્થોમાં ફરી પ્રવૃત્ત જ ન થાય તો, તેનો આત્મા સર્વ પ્રકારના પ્રતિબંધોથી અસંદિગ્ધ રીતે મુક્ત બની જાય છે. શ્લોકનો છંદ વસંતતિલકા છે, પરંતુ તેમાં નિયમ પ્રમાણે ચારને બદલે છ ચરણો(પાદ) છે, તે નોંધપાત્ર છે; કવિ તરીકે મળતી આ એક અધિકૃત છૂટ (Poetc Licence) છે. (૩૪૫). . ૩૪૬ सम्यग्-विवेकः स्फुटबोधजन्यो .. विभज्य दृग-दृश्यपदार्थतत्त्वम् । छिनत्ति मायाकृतमोहबन्धं यस्माद् विमुक्तस्य पुनर्न संसृतिः ॥३४६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: સમ્યગુ-વિવેકઃ ફુટબોધજન્યો વિભજ્ય દગુ-દેશ્યપદાર્થતત્ત્વમ્ | છિનત્તિ માયાકૃતમોહબધું સ્માદ્ વિમુક્તસ્ય પુનર્ન સંસ્કૃતિઃ ૩૪l. પર | વિવેકચૂડામણિ Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય ઃ વોધન: સદ્-વિવે: વૃદ્-દૃશ્ય-પવાર્થ-તત્ત્વ વિમન્ય, मायाकृतमोहबन्धं छिनत्ति, यस्मात् (तस्य) विमुक्तस्य पुनः संसृतिः न (મતિ) રૂ૪૬॥ શબ્દાર્થ : - મુખ્ય વાક્ય : સદ્-વિવે: માયા તમોહવન્ધ નિત્તિ । सम्यग् - विवेक એટલે સાચો, સંનિષ્ઠ અને સંપૂર્ણ વિવેક; એ શું કરે છે ? - છિનત્તિ કાપી નાખે છે, છેદી નાખે છે, ઉચ્છેદ કરે છે, શાનો ? કોનો ? માયા‰તમોહવચમ્ । વન્ય એટલે બંધન; માયાએ ઉત્પન્ન કરેલા મોહનાં બંધનનો. પેલો ‘વિવેક’ કેવો છે ? નોધનન્યઃ । નન્ય એટલે જન્મેલો, ઉદ્ભવેલો, પેદા થયેલો; શાના વડે જન્મેલો ? વોધ એટલે જ્ઞાન, આત્માનું જ્ઞાન, દ એટલે સ્પષ્ટ, શુદ્ધ, અજ્ઞાન કે વિપરીતજ્ઞાન વિનાનું, એનાથી રહિત. આત્મવિષયક સ્પષ્ટ જ્ઞાન વડે જન્મેલો વિવેક. આવું છેદન કરતાં પહેલાં ‘વિવેક’ શું કરે છે ? આ પ્રમાણે : તાદૃશ્યपदार्थतत्त्वं विभज्य । દૃષ્ટા અને દૃશ્ય, એ બંનેના પદાર્થોનું વિભાજન કરીને, એ બે વચ્ચે જુદા-જુદા વિભાગો કરીને; એટલે કે ‘આત્મા' અને ‘અનાત્મા’, એ બંનેનો તાત્ત્વિકપણે વિવેક કરીને, એ બંનેને તાત્ત્વિક દૃષ્ટિએ વિવિક્ત-વિભક્ત કરીને; આવાં વિભાજનનું શું અને કેવું પરિણામ આવે છે ? यस्मात् (तस्य) विमुक्तस्य પુન: સંસ્કૃતિ: ન (સન્મતિ) । સંસ્કૃતિ: એટલે સંસાર, સંસારી જીવન; જેથી આવા વિમુક્ત થયેલા સાધક માટે ફરીથી સંસાર ઉદ્ભવતો નથી. (૩૪૬) - અનુવાદ : - - સ્પષ્ટ(શુદ્ધ)જ્ઞાનથી ઉત્પન્ન થયેલો સમ્યક્ વિવેક, દૃષ્ટા અને દૃશ્ય પદાર્થોનું વિભાજન કરીને, માયાએ પેદા કરેલા મોહને છેદી નાખે છે, જેથી, વિમુક્ત થયેલા જીવાત્મા માટે ફરીથી સંસાર ઉદ્ભવતો નથી. (૩૪૬) ટિપ્પણ : આમ તો, પ્રતિપાદયિતવ્યની દૃષ્ટિએ, આ શ્લોક, આ પહેલાંના શ્લોકનાં તાત્પર્યના અનુસંધાનમાં જ છે ઃ વિક્ષેપશક્તિને પોતાની શક્તિનાં બળે પ્રબળ અને પ્રભાવિત કરનાર આવરણશક્તિનો નાશ કરવાનો આધાર છે, ‘આત્મા’ અને ‘અનાત્મા’નો ‘વિવેક’ કરવાની શક્તિ, - એમ પ્રતિપાદિત કરીને, એ જ વિવેક', જીવાત્માને સંસારબંધનમાંથી વિમુક્ત કરીને, તેનાં માટેનાં જન્મમૃત્યુનાં ચક્રનો અંત વિવેકચૂડામણિ | ૬૫૩ - Page #659 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે લાવે છે, એ, અહીં દર્શાવવામાં આવ્યું છે. ‘વિવેક’ વિશે, એનાં સ્વરૂપ વિશે, અહીં, થોડી વિશિષ્ટતા, આ પ્રમાણે ઊમેરવામાં આવી છે : સૌપ્રથમ તો એ કે તે સમ્ય-કક્ષાનો, એટલે કે સંનિષ્ઠ અને સંપૂર્ણ હોવો જોઈએ; અને બીજું, આવા વિવેકનો આવિર્ભાવ શક્ય બને તે માટેનું જ્ઞાન સ્પષ્ટ અને વિશુદ્ધ હોવું જોઈએ, એમાં કશાં વિષેરીતજ્ઞાનનો અંશ પણ ન હોવો જોઈએ : અને આવું જ્ઞાન તો વેદોનાં મહાવાક્યોમાંથી અને સદ્ગુરુના ઉપદેશમાંથી જ પ્રાપ્ત થઈ શકે; અને ત્રીજું, આ જ્ઞાન એટલે વેદાંતવિદ્યાના પાયાનો આ સિદ્ધાંત : બ્રહ્મ સત્યં નામિથ્યા ।; અને છેલ્લું અને ચોથું, પેલા હંસ-પક્ષીના ‘નીર-ક્ષીર-વિવેક’ની જેમ, તે દૃષ્ટા-દૃશ્ય અથવા ‘આત્મા’-‘અનાત્મા’નું તાત્ત્વિક વિભાજન કરીને, માયાએ પેદા કરેલાં સર્વ મોહ-બંધનોને છેદી નાખે છે. માયા-અજ્ઞાન-અવિદ્યાને સર્જનાર પેલી, બે શક્તિઓ આવરણ અને વિક્ષેપ, - તો, સમ્યક્-વિવેકની સમક્ષ, ‘શક્તિ' મટીને ‘અશક્તિ' જ બની જાય છે, પછી તેનાથી સર્જાનારાં બંધનોનું તો અસ્તિત્વ જ રહેતું નથી અને આ રીતે બંધનવિમુક્ત થઈ ગયેલા જીવાત્મા માટે સંસાર અને પુનર્જન્મ રહેતાં જ નથી : ‘છાંદોગ્ય’-ઉપનિષદમાં કહ્યા પ્રમાણે, તે સંસારમાં ફરી પાછો આવતો નથી : 7 સ पुनरावर्तते । હવે, ટિપ્પણ પૂરું કરતાં પહેલાં, શ્લોક સાથે સંકળાયેલી, થોડી મહત્ત્વની વાતોનું જરૂરી સ્પષ્ટીકરણ કરી લઈએ ઃ (૧) સમ્યક્-વિવેકને નિષ્પન્ન કરનાર વિશુદ્ધ જ્ઞાન વિશે ગીતા(અધ્યાય-૧૩)માં સવિસ્તર ચર્ચા કરવામાં આવી છે; (૨) દૃષ્ટાદૃશ્ય' એ શબ્દપ્રયોગ, વેદાંત-વિદ્યાની ચર્ચામાં, એક પ્રખ્યાત અને પ્રચલિત રૂઢિપ્રયોગ (Idiom) જેવો બની રહ્યો છે અને તેમાં ‘કર્તા-કર્મ'(Subject-Object) જેવાં સઘળાં અન્યોન્ય-વિરોધી દ્વન્દ્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. (૩) અને છેલ્લી તથા ચાલી રહેલી પ્રસ્તુત ચર્ચાના પાયામાં રહેલી વાત એ કે આ પહેલાં નિરૂપિત, વેદાંતવિઘા માટેનાં ચાર સાધનો(સાધનચતુષ્ટય)માં “વિવેક”નું સ્થાન સૌપ્રથમ અને અગ્ર-ક્રમે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૪૬) ३४७ परावरैकत्वविवेकवह्नि - - दहत्यविद्यागहनं ह्यशेषम् । ૬૫૪ / વિવેચૂડામણિ Page #660 -------------------------------------------------------------------------- ________________ किं स्यात् पुनः संसरणस्य बीज - -मद्वैतभावं समुपेयुषोऽस्य ॥३४७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પરાવરૈકત્વવિવેકવતિ -દેહત્યવિદ્યાગહનંઘશેષમ્ । કિં સ્યાત્ પુનઃ સંસરણસ્ય બીજ-મદ્વૈતભાવં સમુપેયુષોડસ્ય ।।૩૪૭॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ પર-અવર-ત્વ-વિવે-વૃત્તિ. અશેષ વિદ્યાનં તહતિ, अद्वैतभावं समुपेयुषः अस्य (ज्ञानिनः ) पुनः संसरणस्य बीजं किं स्यात् ? ॥३४७॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વર-અવર-ત્વ-વિવે-વત્તિ: અશેષ અવિદ્યા-મદનં હતિ । પર્ એટલે સર્વોચ્ચ તત્ત્વ, પરબ્રહ્મ; અને અવર એટલે નીચેનું, બ્રહ્મથી નીચે રહેલું તત્ત્વ, એટલે કે આત્મા, જીવાત્મા; આ બંને વચ્ચેનાં એકત્વના વિવેકરૂપી અગ્નિ; તે શું કરે છે ? તિ બાળી નાખે છે, ખાખ-ભસ્મીભૂત કરી નાખે છે; કોને ? નમ્ વનને, જંગલને; કયું વન ? અવિદ્યા-રૂપી; આ વન કેવું છે ? કેવડું છે ? અશેષમ્ । જરા પણ શેષ ન વધે એવું-એવડું, એટલે સમગ્ર, આખું, પૂરેપૂરું; આ અગ્નિ જો આખાં જંગલને બાળીને ‘રાખ’ કરી નાખી શકતો હોય તો, તેની પાસે, એક નાનકડાં(બાપડાં) બીજની તો શી વિસાત (વીનું સ્થિાત્ ? આખે આખાં જંગલને ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ પાસે, આવાં નાનાં બીજનું તો ગજું જ શું, ટકવાનું ? હકીકત એ છે કે બીજનું તો આવી જ બને ! એનું તો ક્યાંય અસ્તિત્વ જ ન રહે ! - કર્યું, શાનું બીજ છે, આ ? પુનઃ સંસરળસ્ય ફરીથી સંસારપ્રાપ્તિનું, સંસારી બનાવનારું, સંસારમાં પરિભ્રમણ કરાવનારું; કયા, કેવા મનુષ્યનાં ‘સંસરણ’ની આ વાત છે ? અદ્વૈતભાવં પેયુષ: અસ્ય (જ્ઞાનિન:) । પેયુષઃ એટલે પામેલો; અદ્વૈતભાવને પામેલા-પહોંચેલા જ્ઞાનીનાં ‘સંસરણ’ની આ વાત છે. બ્રહ્મ-જીવના અભેદભાવને પામેલા આવા'જ્ઞાનીજનની સંસારપ્રાપ્તિનું બીજ તો, પેલી, એકત્વના વિવેકરૂપી આગમાં ભસ્મ જ થઈ જાય ! (૩૪૭) વિવેકચૂડામણિ / ૬૫૫ - Page #661 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : બ્રહ્મ અને જીવનમાં એકત્વના વિવેકરૂપી અગ્નિ, અવિદ્યારૂપી આખાં જંગલને બાળી નાખે છે તો પછી, અદ્વૈતભાવને પામેલા આ(જ્ઞાની)ને ફરીથી સંસારી બનાવનારાં બીજની તો વાત જ શી ? (૩૪૭) ટિપ્પણ: મોટાં અને દઢમૂલ ખખડધજ વૃક્ષો સહિત આખાં જંગલને બાળી મૂકતા દાવાનળનું રૂપક (Metaphor) અહીં યોજવામાં આવ્યું છે અને અંતે એવો તાત્પર્યાર્થ, એમાંથી, તારવવામાં આવ્યો છે કે જો આ રીતે આખું જંગલ જ દાવાનળમાં ભસ્મીભૂત થઈ જતું હોય તો, જંગલમાં ક્યાંક અથડાતાં નાનકડાં-બિચારાં કોઈક બીજ માટે તો બચવાની-ટકી રહેવાની કોઈ શક્યતા જ નહીં ! “તો પછી, એની તો વિસાત જ શી ?” ( પુનઃ, જિ ત) - એવી વસ્તુસ્થિતિને વ્યક્ત કરતા આવા સવાલ માટેનો પ્રચલિત પારિભાષિક “ન્યાય' છે, - વૈકુતિવચાય, જેને અહીં પ્રયોજવામાં આવ્યો છે. - સાધકને તેના મોક્ષપ્રાપ્તિના માર્ગમાં નડતરરૂપ છે – અવિદ્યા, અજ્ઞાન; “હું દેહાદિ છું', - એટલે કે બ્રહ્મ અને જીવના ભેદની ગેરસમજ; અને આવાં નડતરનો, તેના માર્ગમાંથી નાશ ન કરવામાં આવે ત્યાં સુધી, આવા માર્ગમાંની તેની યાત્રા સંપન્ન બની જ ન શકે : ટૂંકમાં, અંધકારના નાશ માટે જેમ પ્રકાશની જરૂર, તેમ જ આવાં અજ્ઞાનના નાશ માટે, સત્ય જ્ઞાન અનન્ત બ્રહ્મ | - એવાં ઉપનિષદપ્રબોધિત જીવ-બ્રહ્મનાં એકત્વનું વિવેકજ્ઞાન, તેના માટે અનિવાર્ય બની રહે. આ માટે, સાધકે, સદ્ગુરુનાં ચરણે બેસીને, આવું વિવેકજ્ઞાન આત્મસાત્ કરવું જ રહ્યું. આવું વિવેકજ્ઞાન એટલે ભડભડતો દાવાનળ, જે, ઘડીના છઠ્ઠા ભાગમાં, સમગ્ર અવિદ્યા-જંગલને, સમસ્ત અજ્ઞાન-વનને ભસ્મીભૂત કરી નાખે ! અને આવું સંપન્ન થાય ત્યારે, અવિદ્યા-જંગલમાંનું કોઈ નાનકડું બીજ પણ જીવતું ન રહી શકે ! આવા આદર્શરૂપ અદ્વૈતભાવને આ રીતે આત્મસાત કરનારા જ્ઞાની માટે, પછી તો, પુનર્જન્મની કશી જંજાળ રહે જ નહીં ! મૂર્ત નાસ્તિ ત: શાણી -ના ન્યાયે, જ્યાં મૂળનું જ અસ્તિત્વ નથી ત્યાં, શાખા કે વૃક્ષ, અરે વનની હસ્તી જ કેવી ? ક્યાંથી ? અથવા તો, વૃક્ષ કે વન જ બચ્યું નથી ત્યાં, બિચારાં બીજનું શું ? પ્રકાશ સમક્ષ જેવો અંધકાર, એવું જ અદ્વૈત જ્ઞાન સમક્ષ અવિદ્યાનું, એટલે કે અવિદ્યાનાં સુનિશ્ચિત પરિણામ સ્વરૂપ સંસારનું સમજવાનું ! અદ્વૈતભાવને પામેલો તે જ્ઞાની, ત્યારપછી, નિયંતાએ નક્કી કરેલું આયુષ્ય ભોગવવા સંસારમાં જીવવાનું ભલે ચાલુ રાખે, - તેણે તો, હકીકતમાં, દેહપાત ૬૫૬ | વિવેચૂડામણિ Page #662 -------------------------------------------------------------------------- ________________ પહેલાં જ મુક્તિ મેળવી લીધી હોય છે! તે તો “જીવન્મુક્ત જ બની ગયો હોય અને આવા “જીવન્મુક્ત'ને, વળી, ફરી “સંસરણ” કેવું ? આવા જ્ઞાની માટે તો પછી, આ શ્રુતિવાક્યમાં કહેવામાં આવ્યું છે તેમ, ન કોઈ અન્ય પંથ, ન કોઈ બીજું સંસરણ ! - नान्यः पन्था विद्यते अयनाय । શ્લોકનો છંદ ઉપજાતિ (૩૪૮) ૩૪૮ आवरणस्य निवृत्तिर्भवति च सम्यक्-पदार्थदर्शनतः । मिथ्याज्ञानविनाशस्तविक्षेपजनितदुःखनिवृत्तिः રૂ૪૮૫ શ્લોકનો ગુજરાતી પાઠ: આવરણસ્ય નિવૃત્તિર્ભવતિ ચ સમ્યફ-પદાર્થદર્શનતઃ | - મિથ્યાજ્ઞાનવિનાશસ્તવિક્ષેપજનિતદુઃખનિવૃત્તિઃ ૩૪૮ શ્લોકનો ગદ્ય અન્વય : સભ્ય–પવાર્થ-વર્ણન: સાવરણી નિવૃત્તિ મવતિ | (ત ) ૨ मिथ्याज्ञानविनाशः विक्षेपजनितदुःखनिवृत्तिः (च) (भवति) ॥३४८॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : - (૧) સાવરપી નિવૃત્તિઃ મવતિ | તમોગુણની શક્તિનાં પરિણામરૂપ “આવરણ' નિવૃત્ત થઈ જાય છે, દૂર થઈ જાય છે, નાશ પામે છે. શાનાથી તેની નિવૃત્તિ થાય છે ? – સી-પદાર્થ-નતા I તનત’ એટલે દર્શનથી, દર્શન થતાં; કોનું-શાનું દર્શન ? - સભ્યપદાર્થનું. સી-પક્વાર્થ એટલે આત્મતત્ત્વ, આત્મારૂપી સાચો પદાર્થ; એનું સારી રીતે દર્શન થવાથી. (ર) (તત્વત) મિથ્યાજ્ઞાવિનાશ: (મવતિ) . તે જ પ્રમાણે, તે જ ઉપર્યુક્ત દર્શનનાં પરિણામે, મિથ્યાજ્ઞાનનો (પણ) વિનાશ થાય છે અને વિક્ષેપનિતયુનિવૃત્તિ: ૨ (મતિ) । રજોગુણની વિપશક્તિથી ઉત્પન્ન થયેલાં દુઃખો પણ દૂર થઈ જાય છે. (૩૪૮) ફર્મા -૪૨ - વિવેકચૂડામણિ | ૬૫૭ : Page #663 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : આત્મતત્ત્વનું સમ્યક દર્શન થતાં, “આવરણ' નિવૃત્ત થઈ જાય છે અને તે જ પ્રમાણે, મિથ્યાજ્ઞાનનો વિનાશ તથા વિક્ષેપથી ઉત્પન્ન થયેલાં દુઃખોની નિવૃત્તિ થાય છે. (૩૪૮) ટિપ્પણ : શ્લોક સરળ છે અને તેમાંના શબ્દો તથા વાક્યરચના પણ સહેલાં છે. વળી, તમોગુણની આવરણશક્તિ અને રજોગુણની વિક્ષેપશક્તિની, સાધક માટેની, અનર્થકારકતા વિશે પણ, આ પહેલાં, વિસ્તૃત વિવેચન થઈ ગયું છે : પોતાની સામે જ રહેલો થાંભલો, માણસને ભૂત-રૂપ દેખાય છે અને તે ભયભીત બની જાય છે; રસ્તામાં પડેલું દોરડું તેને સાપ જેવું લાગે છે અને તેનાં સમગ્ર શરીરમાં ઘૂજારી પ્રસરી જાય છે; પરંતુ ત્યાં દીવો આવી જાય કે તરત જ ભૂત અને સાપ બંને અદશ્ય થઈ જાય છે અને થાંભલો તથા દોરડું બંને પોતપોતાનાં મૂળ સ્વરૂપે તેને પ્રતીત થઈ જાય છે. તમોગુણ અને રજોગુણના પ્રભાવને કારણે, સાધક માટે, “આવરણ', મિથ્યાજ્ઞાન” અને “વિક્ષેપ'નાં અનિષ્ટો સર્જાયાં હતાં, પરંતુ સંનિષ્ઠ અને સક્રિય પુરુષાર્થનાં પરિબળપૂર્વક તેણે “સમ્યફ-પદાર્થનાં દર્શન માટે, એટલે કે આત્મતત્ત્વનાં દર્શન માટે સાધના કરી; અને આ “દર્શન' એટલે જ આત્મસાક્ષાત્કાર. આમ, “આત્મતત્ત્વનું “દર્શન' થાય પછી, રજોગુણ-તમોગુણે સર્જેલી “આવરણ-મિથ્યાજ્ઞાન'વિક્ષેપ' વગેરે “અનાત્મ' તત્ત્વોની ભૂતાવળ ટકી જ ન શકે ! સંસ્કૃતમાં ‘દર્શન’ શબ્દ “તત્ત્વજ્ઞાન (Philosophy)ના અર્થમાં પ્રયોજાય છે, કારણ કે આવું “દર્શન ઉચ્ચ પ્રકારનું “તાત્ત્વિક જ્ઞાન જ છે અને આવાં “જ્ઞાન” સમક્ષ સઘળું “અજ્ઞાન” પળવારમાં વિનષ્ટ થઈ જાય છે; વેદના ઋષિઓ મંત્રોનું દર્શન કરી શકતા, તે પણ આવાં “દિવ્યજ્ઞાન’નાં જ અર્થમાં : ઋષિઓનું દર્શન એ જ “વેદ”. - સાચા અર્થમાં “જ્ઞાન” ! બીજું, આ પહેલાં શ્લોક-૧૪૬માં, સ્પષ્ટ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે આવરણ” અને “વિક્ષેપ', - આ બે શક્તિઓ જ મનુષ્ય માટે બંધનો સર્જે છે અને એનાથી વિમૂઢ થયેલો જીવ દેહને આત્મા માનીને મોહમાં ફસાય છે : एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । । याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ પરંતુ અહીં કહ્યું છે તેમ, આત્મતત્ત્વનું સમ્યફ-દર્શન થતાં, આ બંને શક્તિઓની નિવૃત્તિ થઈ જાય છે એટલે, ગયા શ્લોક અનુસાર, અવિદ્યારૂપી આવું સંસારબીજ જ ૬૫૮ | વિવેકચૂડામણિ Page #664 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્ત થઈ જાય, તેથી જીવાત્મા માટે સંસાર પણ નિઃશેષ થઈ જાય ! શ્લોકનો છંદ : ગીતિ (૩૪૮). ૩૪૯ एतत् त्रितयं दृष्टं सम्यग्-रज्जुस्वरूपविज्ञानात् । तस्माद् वस्तु सतत्त्वं ज्ञातव्यं बन्धमुक्तये विदुषा ॥३४९॥ શ્લોકનો ગુજરાતી પાઠ: એતત્ ત્રિતયં દષ્ટ સમ્યગુ-રજુસ્વરૂપવિજ્ઞાનાતું ! તસ્મા વડુ સર્વ જ્ઞાતવ્ય બન્ધમુક્તયે વિદુષા li૩૪લા શ્લોકનો ગદ્ય અન્વય : सम्यक्-रज्जु-स्वरूपविज्ञानात् एतत् त्रितयं दृष्टं (भवति), तस्मात् विदुषा बन्धमुक्तये वस्तु सतत्त्वं ज्ञातव्यम् ॥३४९॥ શબ્દાર્થ : - શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) સમ્ય-રનુ-સ્વરૂપ-વિજ્ઞાનાત્ તત્ ત્રિતયં દ્રષ્ટ (મતિ) | તિત ત્રિતય મતિ ત્રિીય એટલે ત્રણ વસ્તુઓનો સમૂહ; આ ત્રણ વસ્તુઓ થતી હોય એમ દેખાય છે. કઈ ત્રણ વસ્તુઓ? આ પ્રમાણે ત્રણ ઃ (અ) દોરડા પરનાં આવરણનો નાશ; (બ) સાપ-રૂપ મિથ્યાજ્ઞાનનો નાશ; અને (ક) સાપનાં દર્શનથી ઉત્પન્ન થયેલા ભયરૂપી વિક્ષેપનો નાશ. આ ત્રણ વસ્તુઓ આ પ્રકારે, આમ બનતી, ક્યારે, ક્યાં કારણે, દેખાય છે ? - સી-જુ-સ્વરૂપ-વિજ્ઞાનાત્ | દોરડાંનાં સ્વરૂપનાં સમ્યફ, એટલે કે સાચાં જ્ઞાન દ્વારા, એવું જ્ઞાન થવાથી. . (૨) આવાં દર્શનનો નિષ્કર્ષ શો? - તાત્ વિદુષી વીમુpયે વસ્તુ તત્ત્વ જ્ઞાતિવ્યમ્ ! – એ જ કે વિદ્વાને સંસારનાં બંધનમાંથી મુક્ત થવા માટે વસ્તુને, એટલે કે આત્મારૂપી વસ્તુને, તત્ત્વતઃ, તાત્વિકરૂપે, એનાં મૂળ તત્ત્વ-સહિત, જાણવી જોઈએ. (૩૪૯). અનુવાદ : દોરડાનાં સ્વરૂપનાં સમ્યફ જ્ઞાન દ્વારા, આ ત્રણેય (ઘટનાઓ) થતી દેખાય છે : (આવરણનાશ, મિથ્યાજ્ઞાન-વિનાશ અને ભયથી ઉત્પન્ન થયેલા વિક્ષેપની વિવેકચૂડામણિ | ૬૫૯ Page #665 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ); તેથી વિદ્વાને, બંધનમાંથી મુક્ત થવા માટે, (આત્મારૂપી) વસ્તુને, તાત્ત્વિકરૂપે, જાણવી જોઈએ. (૩૪૯) ટિપ્પણ : અહીં, આ શ્લોકમાં, ગયા-છેલ્લા શ્લોક(૩૪૮)નું સ્પષ્ટ અનુસંધાન છે : ત્યાં જે વાત વિધાનાત્મકરૂપે (Theoretically) કહેવામાં આવી હતી, તેનું, અહીં, દૃષ્ટાંત આપીને, વ્યવહારાત્મક-રૂપે (Practically) સમર્થન કરવામાં આવ્યું છે. ત્યાં, આત્મતત્ત્વનું સમ્યક્દર્શન થવાનાં પરિણામે (સમ્યક્-પવાર્થ-વર્ણનત:), આ ત્રણ ઘટનાઓ બનતી દર્શાવવામાં આવી હતી : આવરણની નિવૃત્તિ, મિથ્યાજ્ઞાનવિનાશ અને વિક્ષેપથી ઉત્પન્ન થયેલાં દુઃખોની નિવૃત્તિ. હવે, ‘રજ્જુસર્પન્યાય’ને નજર સમક્ષ રાખીને, ઉપર્યુક્ત વિધાનનાં તાત્પર્યાર્થને સમજવાનું વિચારીએ : રસ્તામાં પડેલું દોરડું, અંધકારને કારણે, તેનાં મૂળ(દોરડાં)સ્વરૂપે નહીં પરંતુ સાપનાં રૂપે, સાપ તરીકે દેખાયું; આવાં બ્રાંત દર્શનનાં મૂળમાં, અંધકાર, કારણરૂપે હતો; પરંતુ દીવો લવાતાં, તેનાં અજવાળાંમાં, મૂળ દોડું જ પ્રતીત થઈ ગયું. આવી પ્રતીતિ દોરડાંનાં સ્વરૂપનાં સમ્યક્ જ્ઞાનને આભારી હતી. પ્રકાશ થતાં, દોરડું, યથાર્થ-સ્વરૂપે, તેનાં મૂળભૂત સાચાં સ્વરૂપે (સભ્ય-રષ્ણુ-સ્વરૂપ-વિજ્ઞાનાત્) દેખાયું, આવાં સમ્યક્ત્તાનનાં પરિણામે, એકસાથે, આ ત્રણ ઘટનાઓ (તત્ ત્રિતયું) ક્રિયારૂપ પામતી નજરે પડી (વૃષ્ટ) : (૧) અંધકારને લીધે દોરડાં પર પથરાઈ ગયેલાં આવરણની નિવૃત્તિ થઈ; (૨) સાપ હતો જ નહીં, છતાં દેખાયો અને હવે દેખાતો બંધ થયો, તે મિથ્યાજ્ઞાનનો વિનાશ થયો; અને (૩) સાપને જોવાને કારણે જન્મેલા વિક્ષેપની અને એમાંથી ઉત્પન્ન થયેલા ભયરૂપી દુ:ખની નિવૃત્તિ. એ જ રીતે, આત્મા અને પરમાત્મા(બ્રહ્મ)નાં ઐક્યનું સમ્યક્ દર્શન થતાં, એટલે કે એવાં દર્શનમાં બાધારૂપ અવિદ્યા દૂર થતાં, જીવાત્મા પર પથરાઈ ગયેલું આવરણ દૂર થઈ ગયું, દેહાદિને જ આત્મા માની લેવાનું, એટલે કે ‘અનાત્મા’ને ‘આત્મા’ સમજવારૂપી મિથ્યાજ્ઞાનનો વિનાશ થઈ ગયો અને મિથ્યાજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલી ભ્રમણારૂપી, વિક્ષેપ અને સંસારનાં અનિષ્ટોરૂપી, દુઃખોની પણ નિવૃત્તિ થઈ ગઈ. અને તેથી જ આચાર્યશ્રી આવી સૂચના આપે છે કે આવાં સુ-પરિણામ માટે, સંસારનાં બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે (વન્ધવિમુયે), જ્ઞાની વિદ્વાને (વિદુષા), વસ્તુ-સ્વરૂપ આત્માને(વસ્તુ), તેનાં મૂળ તત્ત્વ સાથે(સતત્ત્વ) એટલે કે તાત્ત્વિકરૂપેતત્ત્વતઃ, જાણી લેવો જોઈએ(જ્ઞાતવ્યમ્). ૬૬૦ / વિવેકચૂડામણિ Page #666 -------------------------------------------------------------------------- ________________ આમ, આ બંને શ્લોકો (૩૪૮-૩૪૯) સાથે મૂકતાં, ઉપર્યુક્ત ત્રણેય ઘટનાઓનું (ત્રિતયું) ચિત્ર સ્પષ્ટ બની રહે છે. શ્લોકનો છંદઃ ગીતિ (૩૪૯) ૩પ૦ अयोऽग्नियोगादिव सत्समन्वया -न्मात्रादिरूपेण विजृम्भते धीः । तत्कार्यमेतत् त्रितयं यतो मृषा दृष्टं भ्रमस्वप्नमनोरथेषु · ॥३५०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અયોડગ્નિયોગાદિવ સત્સમન્વયા - -જાત્રાદિરૂપેણ વિસ્મતે ધીઃ | - તત્કાર્યમેતતુ ત્રિતય યતો મૃષા દષ્ટ ભ્રમસ્વપ્નમનોરથેષ ૩૫oll શ્લોકનો ગદ્ય અન્વય : ____ अय: अग्नियोगात् इव, सत्-समन्वयात् धी: मातृ-आदिरूपेण विजृम्भते; હતત્ ચિંતય તત્વાર્થ (તિ, મત:) પૃષા (ત), યતઃ પ્રમ-સ્વमनोरथेषु (तस्य त्रितयस्य मृषात्वं) दृष्टम् ॥३५०॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય: ધી: સત્-સમન્વયાત્ માતૃ-પેિગ વિષુમ્મતે I ધી. એટલે બુદ્ધિ, વિકૃતે- ભાસે છે, દેખાય છે, પ્રકાશે છે; કેવાં-ક્યાં રૂપે ભાસે છે ? – માતા, મિતિઃ અને મેય, એ ત્રણ રૂપે, એટલે કે પ્રમાતા(જ્ઞાતા), પ્રમિતિ(જ્ઞાન) અને પ્રમેય(ય), - એ ત્રણ રૂપે; મા – એટલે માપવું, - એ ધાતુ પરથી બનેલા શબ્દો માતા-મિતિ-મેય; ઉપસર્ગ v લાગે, એટલે પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય, - એ શબ્દો બને, જે, અનુક્રમે, જ્ઞાતા, જ્ઞાન અને શેયના સમાનાર્થી શબ્દો (Synonyms) છે. આ પ્રમાણે, ભાસવાનું, બુદ્ધિ માટે ક્યાં કારણે બને છે? –સમન્વયાત્ ! સંત એટલે સદા-સત્-સ્વરૂપ એવો આત્મા; અને સમન્વય એટલે સંબંધ, સંપર્ક; આત્મા વિવેકચૂડામણિ | ૬૬૧ Page #667 -------------------------------------------------------------------------- ________________ સાથેના સંબંધને લીધે, આત્મા સાથે જોડાવાનાં કારણે; આ ઘટના કોના જેવી છે ? अग्नियोगात् अयः इव । ગય: એટલે લોઢું; ચોળ એટલે સંયોગ, જોડાણ; અગ્નિના સંયોગને લીધે. અગ્નિના સંયોગને કારણે, લોઢું, અગ્નિના ધર્મોવાળું બને છે, દેખાય છે, ભાસે છે, તેમ. - - બીજું, સ્વતંત્ર વાક્ય : તત્ ત્રિતયં તાર્યં અસ્તિ। ત્રિતય એટલે ત્રણનો સમૂહ, ત્રિપુટી ; આ ત્રિપુટી એટલે શાતા-જ્ઞાન-શેય; તાર્યું એટલે તેનું, બુદ્ધિનું કાર્ય, સર્જન, પરિણામ છે. અત: તત્ ત્રિતયં મૃષા અસ્તિ । આથી, આ ત્રિપુટી મિથ્યા (મૃષા) છે. આવું વિધાન શાના આધારે કરી શકાય છે ? ભ્રમ-સ્વનમનોરથેષુ (તસ્ય ત્રિતયસ્ય મૃષાત્વ) વૃક્ । કારણ કે આવું મિથ્યાપણું, ભ્રમ, સ્વપ્ન અને મનોરથો(કલ્પનાઓ)માં જોવામાં આવે છે. (૩૫૦) અનુવાદ : અગ્નિના સંયોગને લીધે જેમ લોઢું, તેમ, આત્માના સંબંધને કારણે બુદ્ધિ જ્ઞાતા-જ્ઞાન-શેયનાં રૂપે ભાસે છે. આ ત્રણેય તેનું(એટલે કે બુદ્ધિનું) કાર્ય છે, તેથી તે(ત્રિપુટી) મિથ્યા છે, કારણ કે (તે ત્રિપુટીનું મિથ્યાપણું) ભ્રમ, સ્વપ્ન અને મનની કલ્પનાઓમાં જોવા મળે છે. (૩૫૦) ટિપ્પણ : કોઈ પણ વસ્તુનું મહત્ત્વ એનાં મૂળ આધાર-અધિષ્ઠાન પર જ રહેલું હોય છે, કારણ કે તે વસ્તુ જે કંઈ રૂપે ભાસે છે, તે, અંતે તો, તેનાં પેલાં અધિષ્ઠાન સાથેના તેના સંબંધને કારણે જ શક્ય બને છે ઃ શ્લોકો-૩૪૮ અને ૩૪૯માં, જે કાંઈ પરિણામ-સ્વરૂપ ઘટનાઓ થતી દેખાઈ હતી (ત્કૃષ્ટમ્), તે તેનાં મૂળ આધારનાં સમ્યગ્-સ્વરૂપનાં જ્ઞાનને કારણે બન્યું હતું (સમ્ય-પવાર્થ-ર્શનતઃ અને સદ્રષ્ણુ-સ્વરૂપવિજ્ઞાનાત્). મૂળ અધિષ્ઠાન(Substratum)નાં એ જ મહિમાનું નિરૂપણ, અહીં, આ શ્લોકમાં, જરા જુદા સંદર્ભમાં, છતાં પૂરા પ્રસ્તુત સંદર્ભમાં, કરવામાં આવ્યું છે : પ્રતિપાદન તો એ કરવું છે કે જગતનો આ સઘળો ‘દશ્ય’ પ્રપંચ મિથ્યા (મૃષા) છે; કારણ કે તે બુદ્ધિનું જ ‘કાર્ય’(પરિણામ) છે : તત્ત્વાર્યમ્, જગત અંગેનું જે કંઈ જ્ઞાનશેય-શાતા વગેરે છે તે, બુદ્ધિનું જ પરિણામ છે - પરંતુ તે તો અલ્પજીવી, ક્ષણિક અને મિથ્યા છે, કારણ કે બુદ્ધિ તો જડ અને અનિત્ય છે; એમાં જે જ્ઞાન વગેરે દેખાય છે (વિટ્ટમ્મતે) ભાસે છે, તે તો સત્સ્વરૂપ આત્મા સાથેના તેના સંબંધના કારણે જ (સત્સમન્વયાત્) શક્ય છે, એમાં તેનું પોતાનું, મૌલિક, સ્વકીય કશું જ ૬૬૨ / વિવેકચૂડામણિ Page #668 -------------------------------------------------------------------------- ________________ નથી; ઉછીનું અને પર-પ્રકાશિત છે; આવાં જ્ઞાન-જ્ઞાતા-જોયની ત્રિપુટી(જે બુદ્ધિનાં કાર્ય છે તે)ની નિત્યતા કેટલી? તેનું ટકાઉપણું કેટલું? . બુદ્ધિનાં પરિણામ-સ્વરૂપ આ જગત-પ્રપંચની અનિત્યતા અને ક્ષણિકતા સમજાવવા માટે આચાર્યશ્રીએ, શ્લોકમાં, બે હકીકતો નિરૂપી છે તે, યાદ રાખવા જેવી છે : (૧) લોઢું અગ્નિના સંયોગને કારણે ગરમ અને લાલચોળ બની જાય છે, એનામાં ગરમી અને પ્રકાશ બંને આવે છે, પરંતુ આ બંને ધર્મો તેના પોતાના નથી, બીજાના (એટલે કે તે જેના સંયોગમાં આવ્યું છે, તે અગ્નિના) છે અને તે બંને, - ગરમી અને પ્રકાશ, - થોડો સમય જ રહે છે : અગ્નિ સાથેનો તેનો સંયોગ લુપ્ત થયા પછી, તે ઠરી જતાં, તેનામાં ગરમી કે પ્રકાશ, બેમાંથી એકેય રહેતાં નથી, કારણ કે તે તો અગ્નિને જ આભારી હતું. (૨) જડ, અનિત્ય અને અસત્ય એવી બુદ્ધિનું જે કંઈ પરિણામ, એટલે કે આ જગત વગેરે છે, તે મિથ્યા (મૃષા) છે, એની પ્રતીતિ એ હકીકતમાંથી સાંપડે છે કે ભ્રમણા, સ્વપ્ન, મનોરથો, કલ્પનાઓ વગેરે જેવાં બુદ્ધિ-કાર્યોનું મિથ્યાપણું તે, સહુના અનુભવની હકીકત છે આ બધાં કેટલાં સાચાં ? કેટલા ટકાઉ ? આમ, જગત વગેરે મિથ્યા છે અને એનાં અધિષ્ઠાન-રૂપ બ્રહ્મ, તે એક જ સત્ય છે, તે ફલિત થાય છે. શ્લોકનો છંદ : ઈન્દ્રવજા (૩૫૦) ૩પ૧ • ततो विकाराः प्रकृतेरहंमुखा રેહાવસાના વિષયાશ સર્વે क्षणेऽन्यथाभावितया . ह्यमीषा -मसत्त्वमात्मा तु कदापि नान्यथा ॥३५१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તતો વિકારાઃ પ્રકૃતેરહંમુખા દેહાવસાના વિષયા સર્વે | ક્ષણેકન્યથાભાવિતયા 0મીષા -મસત્ત્વમાત્મા તુ કદાપિ નાન્યથા li૩૫૧ શ્લોકનો ગદ્ય અન્વય : ततः अहंमुखाः देहावसानाः च सर्वे विषयाः प्रकृतेः विकाराः (सन्ति); વિવેકચૂડામણિ | ૨૬૩ Page #669 -------------------------------------------------------------------------- ________________ अमीषां (सर्वेषां) हि क्षणे अन्यथाभावितया असत्त्वं (अस्ति); आत्मा तु દાપિ ને અન્યથા (મતિ) રૂા. શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : ' (૧) તત: મહંમુવી: રેહાવસાનાઃ ૨ સર્વે વિષયક પ્રવૃત્તિઃ વિવાર ન્તિ | તત: એટલા માટે, તેથી; આ પહેલાના શ્લોકોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે કારણે. “તે કારણે”-શું? - વિષયક પ્રશ્નો: વિવારા: સતિ | સર્વે વિષયો પ્રકૃતિના એટલે કે માયાના વિકારો છે; પરિવર્તનો છે; આ વિષયો કયા અને કેવા છે? મહંમુવા: દેહાવસાના: ૨ | મુવ એટલે આરંભ, શરૂઆત; અને અવસાન એટલે અંત, સમાપ્તિ; એ બધા વિકારોની શરૂઆત અહંકારથી થાય છે અને તેમને અંતે દેહ આવે છે; એટલે કે અહંકારથી માંડીને દેહ સુધીના, દેહપર્યત (વિષયો). (ર) મમીષ (સર્વેષ) ક્ષણે અન્યથામવિતયા દિ સર્વ (મતિ) | - અમીષાં સર્વેષાં સર્વ દિ (તિ) . આ બધાંનું “અ-સત્ત્વ” એટલે કે અસત્યપણું તો સિદ્ધ જ છે, આ સર્વ તો ખોટાં, મિથ્યા છે જ; એ સર્વ માટે, એટલે કે વિષયો વિશે આવું કેમ કહી શકાય છે ? એ સહુ મિથ્યા છે, તે શાથી ? – ક્ષણે અન્યથામવિતયા ! – એટલે ક્ષણે-ક્ષણે, પ્રતિક્ષણ, પળ-પળે, સતત, અન્યથા એટલે, જે હોય તેનાથી જૂદું, એટલે કે પરિવર્તિત; માવિતયા – એવું થતું હોવાથી, જુદાંપરિવર્તિત થતાં હોવાથી, બદલાતાં રહેતાં હોવાથી; આ જ કારણે, તે બધા મિથ્યાઅસત્ય-ખોટાં છે. (૩) માત્મા તુ દાપિ બન્યથા ન (મવતિ) | - તું એટલે પરંતુ; આત્મા તો ક્યારેય-કદી પણ અન્યથા બનતો નથી, એટલે કે બદલાતો નથી, મૂળમાં જેવો હોય છે તેવો જ સદા રહે છે; તે મિથ્યા નથી પણ સત્ય છે. (૩પ૧). અનુવાદ : તેથી, અહંકારથી માંડીને દેહ સુધીના સર્વ વિષયો પ્રકૃતિના (માત્ર) વિકારો જ છે; (અને) આ બધા (વિષયો) ક્ષણે-ક્ષણે બદલાતા હોવાથી, મિથ્યા છે, જ્યારે આત્મા તો કદી પણ બદલાતો નથી. (૩૫૧) ટિપ્પણ: તતઃ એટલે તમાત્ “તેથી, એટલે કે આ પહેલાં જે કાંઈ કહેવામાં આવ્યું છે તેનાં કારણે', - એ શબ્દથી આ શ્લોક શરૂ થતો હોવાથી, અહીં પણ પૂર્વોક્ત - ૬૬૪ | વિવેકચૂડામણિ Page #670 -------------------------------------------------------------------------- ________________ શ્લોકોનું જ અનુસંધાન છે. અને આ અનુસંધાન એટલે એ જ કે જડ-અસત્ય-અનિત્ય એવી બુદ્ધિનાં કાર્યરૂપ આ જે કંઈ દશ્ય' જગત-પ્રપંચ છે, તે સઘળું મિથ્યા છે. આ નિર્ણયનું સમર્થન અહીં આ પ્રમાણે કરવામાં આવ્યું છે : સત્ય તો માત્ર તે જ હોઈ શકે, જે હિંમેશાં, સદા-સર્વદા, ત્રણેય કાળમાં, પોતાનાં મૂળ સ્વરૂપમાં જ, કશાં પણ પરિવર્તન વિના, સ્થિર અને ચાલુ રહે છે; અને આવું ત્રિકાલાબાધિત સત્ય તો માત્ર એક આત્મા જ છે. “હું દેહાદિ છું' - એવી ગેરસમજથી જ સર્વે વિષયોનું અસ્તિત્વ શરૂ થાય છે અને તન્માત્રાઓ તથા ઇન્દ્રિયો સાથે સઘન રીતે સંકળાયેલા દેહપર્યત તે વિષયો ચાલુ રહે છે. આ વિષયો પ્રકૃતિના, એટલે માયાના જ, વિકાર-માત્ર છે અને તે સર્વ તો પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે, “દષ્ટ-નષ્ટ' સ્વરૂપવાળાં છે, તેથી તે બધાં અસત્ય છે, જ્યારે અજ અને અમર્ત્ય એવો આત્મા તો, સર્વદા-સર્વથા અપરિવર્તનશીલ હોવાથી, સદા સત્ય છે. એકંદરે, આમ, આ શ્લોકમાં, વેદાંતવિદ્યાના પાયાના સિદ્ધાંત - - બ્રહ્મ સત્ય નાન્નિધ્યા -નું જ સમર્થન કરવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૧) ઉપર नित्याद्वयाखण्डचिदेकरूपो बुद्ध्यादिसाक्षी सदसद्विलक्षणः । अहंपदप्रत्ययलक्षितार्थः - प्रत्यक्सदानन्दघनः परात्मा ॥३५२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નિત્યાયાખંડચિડેકરૂપો બુદ્ધયાદિસાક્ષી સદસવિલક્ષણઃ.. અહપદપ્રત્યયલલિતાર્થ પ્રત્યકસદાનન્દઘનઃ પરાત્મા મેરૂપરા શ્લોકનો ગદ્ય અન્વયઃ પીત્મા નિત્ય-અય-વહુ-વિ-રૂપ, વૃદ્ધિ-દ્વિ-સાક્ષી, સ વિવેકચૂડામણિ | ૬૬૫ Page #671 -------------------------------------------------------------------------- ________________ અસત્-વિક્ષળ:, ‘અહં’-પ૬-પ્રત્યય-લક્ષિતાર્થ: પ્રત્યે સા-ગાનન્ડ્સન: (F મસ્તિ) રૂપા શબ્દાર્થ : परात्मा શ્લોકમાં એક પણ ક્રિયાપદ નથી; શ્લોકને અંતે મૂકવામાં આવેલા શબ્દ એટલે કે પરમાત્માનું વર્ણન કરતા, બાકીનાં સર્વ શબ્દો, વિશેષણો તરીકે આ પ્રમાણે છે : (૧) નિત્ય-અય-અહલ્ડ-ચિત્--રૂપઃ । પરમાત્મા ‘નિત્ય’ છે એનો મર્મ એ જ છે કે તેને નથી ‘આદિ', નથી ‘અંત’, તે ‘અનાદિ’-‘અનંત’ છે, શાશ્વત (Eternal) છે. અય એટલે અદ્વિતીય, એવો કે જેના સિવાય ‘બીજું’(દ્વિતીય) કોઈ જ નથી, - વ્ । અવળ્યુ એટલે સ્થળ-કાળ-વસ્તુના ખંડો-વિભાગોથી રહિત, એટલે કે સર્વવ્યાપી(All-pervading); ચિત્ એટલે વિશુદ્ધ જ્ઞાન; સંપૂર્ણરીતે ચિદ્-રૂપ, જ્ઞાનસ્વરૂપ, અન્ય કોઈ રૂપ- કે આકાર વિનાનો. (૨) વુદ્ધિ-આવિ-સાક્ષી । વગેરે જગત-પ્રપંચ ‘દૃશ્ય' છે, તે બધાં માત્ર દેખાય છે, ભાસે છે. હકીકતમાં, અસ્તિત્વ ધરાવતાં જ નથી; આવાં ‘બુદ્ધિ-વગેરે’ સર્વનો અવિકારી, સાક્ષી બનીને, દૃષ્ટા બનીને પરમાત્મા સર્વને સદા પ્રકાશતા રહે છે. - પરમાત્મા માટેનું આ વિશેષણ, આ પહેલાંના શ્લોક-૨૯૬ની આ પંક્તિનું સ્મરણ કરાવે છે ઃ विकारिणां सर्वविकारिवेत्ता नित्योऽविकारो भवितुं समर्हति । (૩) સત્-અસત્-વિનક્ષળઃ । સત્ એટલે જે છે' તે અને અત્ એટલે જે ‘નથી’ તે; પરંતુ પરમાત્મા તો શબ્દથી પર છે, વાણીથી અગોચર છે, - ‘શબ્દાતીત’ અને ‘વાગ્-અગોચર’ છે, એટલે તેના માટે ‘સત્’-‘અસત્ જેવા શબ્દો પ્રયોજવા તે, તેને બુદ્ધિના-વિચારના વિષય તરીકે બાંધી લેવા જેવું, તેના માટે મર્યાદા વ્યક્ત કરવા જેવું, અનુચિત ગણાય; તેથી તે આ બંને-‘સત્’ અને ‘અસત્’-થી, ‘સ્થૂલ’-‘સૂક્ષ્મ’થી પર છે. પરમાત્મા માટેનું આ વિશેષણ ગીતાની આ પંક્તિનું સ્મરણ કરાવે છે : અનામિત્ પરં બ્રહ્મ ન સત્ તનાસડુતે । (૧૩, ૧૨) (જે શેય છે, જાણવા યોગ્ય છે અને જેને જાણીને માણસ મોક્ષ પામે છે, - પરમાત્માનું તે સ્વરૂપ એટલે આ ઃ “તે અનાદિ પર બ્રહ્મ છે અને તેને ‘સત્’ કહેવાતું ૬૬૬ / વિવેકચૂડામણિ Page #672 -------------------------------------------------------------------------- ________________ નથી કે ‘અસત્' પણ કહેવાતું નથી.”) (૪) ‘અહં’-પ૬-પ્રત્યય-તક્ષિતાર્થઃ । અહમ્ એટલે ‘હું' એમ કહેતાં, એ શબ્દ ‘કોઈ એક દેહમાં રહેનારો', એવો વાચ્યાર્થ જ આપે; પરંતુ પરમાત્મા તો દરેક જીવની હૃદયગુહામાં વસે છે, તેથી અહં – શબ્દનો લક્ષ્યાર્થ સમજવાનો રહે છે, - જે, અહં બ્રહ્મ અસ્મિ। એ મહાવાક્યમાંના ‘અહં' તરીકે સર્વ જીવાત્મામાં વસતા “હું”ના વ્યાપક અર્થનો ઘોતક બની રહે છે. (૫) અને આવો “હું” (મö) એટલે, પ્રત્ય પ્રત્યેક ભૂતની અંદર, ભીતર રહીને, સાક્ષી-સ્વરૂપે તેને પ્રકાશતો રહે છે ઃ એ ‘પ્રત્યક્' એ અર્થમાં છે કે તેની પ્રતીતિ તો અને ત્યારે જ થાય, જો અને જ્યારે દૃષ્ટિને બહારથી, તેની અવળી દિશામાં ‘અંદર’ વાળવામાં આવે (પ્રાતિજોયેન અંન્નતિ કૃતિ પ્રત્ય ). - (૬) સવા-આનન્દ્ર-ધનઃ । એક તો એ કે કોઈ ભૌતિક સુખને તેની સાથે ન સાંકળી શકાય એવા ‘આનંદ’નું તે મૂર્તિમંત સ્વરૂપ છે; કારણ કે ત્યાં-તેનામાં કોઈ દુન્યવી શોક, દુ:ખ કે ઉદ્વેગને કશું સ્થાન નથી; અને બીજું, આ આનંદ’ એટલે પરમાત્માનાં શાશ્વત-સ્વરૂપ- સત્-વિદ્-આનન્દ્ર-માંનો આનંદ'. આવા વિશિષ્ટ અને નિરાળા (Unique) ‘આનંદ’થી સદા-પ્રકાશતો હોવાથી, પરમાત્મા ‘આનંદઘન’ છે. (૩૫૨) અનુવાદ : પરમાત્મા નિત્ય, અદ્વિતીય, અખંડ જ્ઞાનસ્વરૂપ, બુદ્ધિ વગેરેનો દૃષ્ટા, ‘સત્’ અને ‘અસત્થી વિલક્ષણ, ‘હું’-એ શબ્દમાં ‘લક્ષણા’(નામની શબ્દશક્તિ)થી પ્રાપ્ત થતા અર્થરૂપ, અંતરંગ અને સદા-આનંદઘન છે. (૩૫૨) ટિપ્પણ : પરમાત્મા માટેનાં વિશેષણ-રૂપ સર્વ શબ્દોને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં સવિસ્તર, લક્ષ્યાર્થ-વ્યંગ્યાર્થ સહિત, સમજાવવામાં આવ્યા છે, એટલે હવે અહીં કશું ઊમેરવાનું રહેતું નથી : માત્ર એક જ નિર્દેશ કરી શકાય કે આ સર્વ વિશેષણો પરમાત્માનો ‘અનાત્મા’થી ભેદ સ્પષ્ટ કરીને, ‘અનાત્મા’ એવું સઘળું ‘મિથ્યા' છે અને ‘પરમાત્મા’ એક જ ‘સત્ય’ છે, એવું પ્રતિપાદિત કરે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૨) ૩૫૩ इत्थं विपश्चित् सदसद् विभज्य निश्चित्य तत्त्वं निजबोधदृष्ट्या । વિવેકચૂડામણિ / ૬૬૭ Page #673 -------------------------------------------------------------------------- ________________ ज्ञात्वा स्वमात्मानमखण्डबोधं तेभ्यो विमुक्तः स्वयमेव शाम्यति ॥३५३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઇત્યં વિપશ્ચિ સદસદ્ વિભજ્ય નિશ્ચિત્ય તત્ત્વ નિજબોધદા | જ્ઞાત્વા સ્વમાત્માનમખંડબોધ તેભ્યો વિમુક્ત સ્વયમેવ શાસ્થતિ ૩૫all શ્લોકનો ગદ્ય અન્વય : विपश्चित् इत्थं सद्-असद् विभज्य, निजबोधदृष्ट्या तत्त्वं निश्चित्य, आत्मानं स्वं अखण्डबोधं ज्ञात्वा, तेभ्यः (असन्मिथ्यापदार्थेभ्यः, अनात्मभ्यः च) विमुक्तः (સન) સ્વયં પર્વ શાતિ રૂપરા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિપશ્ચત સ્વયં પર્વ શાસ્થતિ ! – વિચિત્ એટલે વિદ્વાન માણસ, - જેણે શ્રુતિસાહિત્યનું વ્યાપક અને ઊંડું અધ્યયન કર્યું છે અને મોક્ષપ્રાપ્તિરૂપી પોતાનાં સર્વોત્તમ જીવન ધ્યેય વિશે જેણે પોતાની આત્મદષ્ટિને કેળવી છે. આવો માણસ શું કરે છે? - પોતાની મેળે જ, પોતે જ, અનાયાસે જ શાંત થઈ જાય છે. આ પહેલાં તે શું કરે છે? તેણે શું કરવાનું છે? – નીચે પ્રમાણે ચાર ક્રિયાઓ તેણે સિદ્ધ કરવાની રહે છે : (૧) રૂલ્ય એટલે આ રીતે, આ પ્રમાણે. - એટલે કે આ પહેલાંના શ્લોકો(૩૫૧-૩પર)માં સૂચવ્યા પ્રમાણે (સ-મદ્ વિમળ્ય) - સત્ અને અસના વિભાગ કરીને, તે બે વચ્ચેનો ભેદ સમજીને; સત્ એટલે પરમાત્મા, બ્રહ્મ; અને અસત્ એટલે અવિદ્યા અને તેનાં સર્વ પરિણામો. એ બંનેને, “સત્ય” અને “મિથ્યા', - એવા બે વિભાગોમાં વહેંચીને, જુદા તારવીને; તે બંને વચ્ચે વિવેક કરીને. (ર) નિનવીધ તત્ત્વ નિશ્ચિત્ય | - તત્ત્વ એટલે આત્મતત્ત્વ; નિશ્ચિત્ય - તેનો નિશ્ચય કરીને, એટલે કે તેનાં સ્વરૂપનો સ્પષ્ટ નિર્ણય કરીને; આ નિશ્ચય શાના વડે કરવાનો છે? વોધ એટલે જ્ઞાન. પોતાની જ્ઞાનદષ્ટિથી, પોતાની જ્ઞાનમયી દૃષ્ટિ વડે, પોતાના અનુભવ-દર્શન વડે. (૩) માત્માનું સ્વ ઉડ્ડવોઉં જ્ઞાત્વા | વં માત્માનં એટલે આત્મરૂપ ૨૬૮ | વિવેકચૂડામણિ Page #674 -------------------------------------------------------------------------- ________________ પોતાને, પોતાની જાતને જાણીને (જ્ઞાત્વા); કેવાં સ્વરૂપે જાણીને ? – અખંડ જ્ઞાનસ્વરૂપે; પોતે શાશ્વત જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ છે, એવી પ્રતીતિ કરીને. (૪) તેગ્ય: વિમુp: (સન) | તે સર્વમાંથી છૂટીને, તે બધાંથી વિમુક્ત થઈને. તે બધાં એટલે શું? કોણ? - અવિદ્યા, મિથ્યા પદાર્થો, શબ્દ-સ્પર્શ વગેરે તન્માત્રાઓ, વાસનાઓ વગેરે. વિમુ$: એટલે વિશેષે મુp: I અને આ “વિશેષ” એટલે વાસનાઓ, જેમાંથી મુક્તિ, મોક્ષ માટે, અનિવાર્ય છે. (૩પ૩). અનુવાદ : વિદ્વાન મનુષ્ય, આ રીતે, સત્ અને અસનો ભેદ સમજીને, પોતાની જ્ઞાનમયી દૃષ્ટિથી આત્મતત્ત્વ વિશે નિશ્ચય કરીને, આત્મ-સ્વરૂપ પોતાને અખંડબોધરૂપે જાણીને અને તે(બધાં મિથ્યા પદાર્થો વગેરે)થી સંપૂર્ણરીતે મુક્ત થઈને, પોતાની મેળે જ શાંત થઈ જાય છે. (૩પ૩). ટિપ્પણ : | શ્લોકમાં, સ્વયમેવ શાંત થતાં પહેલાં, વિદ્વાન, જે ચાર ક્રિયાઓને સંપન્ન કરે છે, તેમાંની ત્રણ - વિમ, નિશ્ચિત્ય અને જ્ઞાતી – માટે, સંબંધક ભૂતકૃદંતનાં રૂપો પ્રયોજાયાં છે અને છેલ્લી ચોથી ક્રિયા માટે, -વિમુp: એવું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ પ્રયોજાયું છે. આમ તો, છેલ્લા બે શ્લોકોમાં કરવામાં આવેલાં પ્રતિપાદનનું, સમાપન કરીને, અહીં, એનો ઉપસંહાર જ કરવામાં આવ્યો છે : સ્વયં-શાંતિ પામતાં પહેલાંની જે ચાર ક્રિયા વિદ્વાન સાધકે પરિપૂર્ણ કરવાની છે તે, સ્વયં-શાંતિની પૂર્વભૂમિકા-રૂપે સૂચક અને મહત્ત્વની છે : અહંકારથી માંડીને દેહ-પર્વતના સર્વ “દશ્ય-પદાર્થો અસત્ય છે અને તે સર્વનો સાક્ષી જ્ઞાનસ્વરૂપ એવો આત્મા જ “સત્ય' છે – એવી વિવેકબુદ્ધિ વિના “શાંતિ અસંભવિત છે; અને એ જ રીતે, આવા વિભાગ” વડે જ, એટલે કે પોતાની જ્ઞાનમયી દૃષ્ટિ વડે જ, આત્મતત્ત્વ વિશેનો અસંદિગ્ધ નિશ્ચય કરી શકાય અને પોતાની જાતને અખંડ-જ્ઞાનસ્વરૂપે જાણ્યા સિવાય, પેલાં સર્વ અનાત્મ-તત્ત્વોથી સંપૂર્ણરીતે મુક્ત પણ ન જ થઈ શકાય : હકીકતમાં, આ ચારેય ક્રિયાઓની પરિપૂર્ણતા એટલે બીજું કશું જ નહીં, પરંતુ તમોગુણે અને રજોગુણે પોતાના આત્મા પર પાથરેલાં પેલાં બે અનિષ્ટો, - એટલે કે, અનુક્રમે, “આવરણ” અને “વિક્ષેપનું પૂરેપૂરું દૂરીકરણ. બસ, પછી, સાધકે બીજું કશું કરવાનું રહેતું જ નથી. આ ચાર ક્રિયાઓ પોતે જ એવી પ્રભાવક છે કે એની ઇચ્છિત શાંતિ, પોતે જ, સામે ચાલીને, તેની પાસે આવી જાય છે ! - જાણે કે આવા “વિપશ્ચિત્' પાસે આવીને, શાંતિ પોતે જ કૃતાર્થ વિવેકચૂડામણિ | ૬૬૯ Page #675 -------------------------------------------------------------------------- ________________ બની જાય છે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૩) ૩૫૪ अज्ञानहृदयग्रन्थेः निःशेषविलयस्तदा । समाधिनाऽविकल्पेन यदाऽद्वैतात्मदर्शनम् ॥३५४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અજ્ઞાનહૃદયગ્રન્થઃ નિઃશેષવિલયસ્તદા | સમાધિનાડવિકલ્પન યદાદ્વૈતાત્મદર્શનમ્ ૩૫૪ શ્લોકનો ગદ્ય અવય ? यदा अविकल्पेन समाधिना अद्वैत-आत्मदर्शनं (संपन्नं भवति), तदा अज्ञानहृदयग्रन्थे: निःशेषविलयः (संभवति) ॥३५४॥ શબ્દાર્થ : શ્લોકમાં, “જયારે...ત્યારે (યા..તા)ની વાક્યરચના પ્રયોજાઈ હોવાથી, પરસ્પર-આધારિત એવાં બે વાક્યો આ પ્રમાણે છે : (૧) તથા અજ્ઞાનતયન્થઃ નિ:શેષવિત: (સંમતિ) બ્ધિ એટલે ગાંઠ; નિઃશેષ એટલે સંપૂર્ણ અને વિય એટલે નાશ. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ગાંઠનો, ત્યારે, સંપૂર્ણ નાશ થાય છે. ક્યારે નાશ થાય છે ? હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તે પ્રમાણે, ત્યારે : (२) यदा अविकल्पेन समाधिना अद्वैत-आत्मदर्शनं (संपन्नं भवति) ।। આત્મવર્ણન એટલે આત્માનો, આત્મસ્વરૂપનો, આત્મતત્ત્વનો સાક્ષાત્કાર; આત્મતત્ત્વ કેવું છે? - અદ્વૈત ! એટલે દૈત વિનાનું, દૈત-રહિત, અદ્વિતીય. આવો સાક્ષાત્કાર શાના વડે સંપન્ન થાય? વિપેન સમધના . એટલે કે નિર્વિકલ્પ સમાધિ વડે; જેમાં કશા જ વિકલ્પો ન હોય, જે પૂરેપૂરી નિર્બીજ હોય, એવી સમાધિનાં પરિણામસ્વરૂપ. (૩૫૪). અનુવાદ : જ્યારે નિર્વિકલ્પ સમાધિથી અદ્વૈત આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય ત્યારે, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી, હૃદયમાંની ગાંઠ સંપૂર્ણરીતે નાશ પામે છે. (૩૫૪) ૬૭૦ | વિવેકચૂડામણિ Page #676 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : અજ્ઞાનને કારણે, હૃદયમાં ઉત્પન્ન થયેલી ગ્રંથિના નાશની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે. ‘ગ્રંથિ' એટલે ગાંઠ. મનુષ્યનાં સંસારી જીવનમાં પણ, જરૂર પ્રમાણે, ગાંઠ બાંધવાના અને છોડવાના પ્રસંગો આવે છે અને તેમાં સામાન્ય રીતે ગાંઠને એવી રીતે બાંધવામાં આવે છે કે તેની જરૂર ન રહે ત્યારે, તેને છોડી પણ શકાય. પરંતુ કેટલીક વાર એવું પણ બને છે કે એક જ અથવા એકથી વધારે દોરીઓની ગાંઠ, ભૂલથી, એવી મજબૂત બાંધવામાં આવી હોય છે કે એને છોડી શકાય જ નહીં અને તેથી અંતે તે ગાંઠને કાપી નાખવી જ પડે ! પરંતુ આ તો થઈ કોઈ સ્થૂલ દોરી-દોરીઓની વાત, જેમાં ગાંઠ ન કપાય તો પણ કશી અસાધારણ હાનિ ન થાય. પરંતુ અહીં તો હૃદયમાં બંધાયેલી-સર્જાયેલી સૂક્ષ્મ ગાંઠની વાત છે; એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી તે ગાંઠનો નાશ ન થાય ત્યાં સુધી, મુમુક્ષુ સાધકની મોક્ષપ્રાપ્તિની કારકિર્દી સફળ જ ન થાય ! તો, સૌપ્રથમ, એ સમજી લઈએ કે આવી ગ્રંથિ હૃદયમાં ઉત્પન્ન જ કેવી રીતે અને ક્યાં કારણે થાય છે ? ગ્રંથિ-ઉત્પત્તિની પ્રક્રિયા ભાષ્યકારો સમજાવે છે તે પ્રમાણે આવી છે : સાધક પણ અંતે તો એક મનુષ્ય છે, એટલે તેની સાધનાના આરંભમાં માનવ-સહજ નિર્બળતાની ત્રણ દોરીઓ, તેનાં હૃદયમાં, આ પ્રમાણે, મજબૂત રીતે ગૂંચવાઈ ગઈ હોવાથી, એક સજ્જડ ગાંઠ બંધાઈ જાય છે ઃ (૧) અવિદ્યા, (૨) કામ અને (૩) કર્મ. આ ત્રણમાંથી અવિદ્યા અથવા અજ્ઞાન, એ તમોગુણનું કાર્ય હોવાથી, તે સાધકના આત્મા પર ‘આવરણ’ પાથરીને એને ઢાંકી દે, આવૃત કરે, આચ્છાદિત કરે; કામ એટલે કામના(વિકૃત ઇચ્છા)નું તો ‘કામ' (!) જ એ છે કે સાધકનાં હૃદયમાં તે વાસનાઓરૂપી ‘વિક્ષેપ' ઊભો કરે, એને વિક્ષુબ્ધ કરી નાખે; અને આ ‘વિક્ષેપ’ જ સાધકને પેલા કામ-પ્રેરિત કર્મો કરવા માટે ઉશ્કેરે, એને મજબૂર કરે અને કર્મોનાં બંધનમાં તેને જકડી દે. શ્લોકમાં જે ‘હૃદયગ્રંથિ'ની વાત છે તે, અવિઘા-કામ-કર્મ એ ત્રણ સૂક્ષ્મ દોરીઓનાં ગૂંચવાડાથી સર્જાયેલી સજ્જડ ગાંઠ, જેને સરળતાપૂર્વક છોડવી અતિમુશ્કેલ હોવાથી એનું છેદન’(Cutting) અથવા ‘ભેદન’(Breaking) કરીને, તેનો સંપૂર્ણ નાશ જ કરવો પડે (નિ:શેષવિતય:). = અને આ ‘નિઃશેષ વિલય' માટેનું એક જ સાધન છે, - પ્ વ અદ્વિતીયક્ એવાં અદ્વૈત આત્મસ્વરૂપનું દર્શન, આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર. આત્માનાં આવાં વિશુદ્ધ સ્વરૂપમાં મનનું તો અસ્તિત્વ જ રહેતું નથી, મનનું ‘અ-મનીભવન’ જ થઈ વિવેકચૂડામણિ / ૬૭૧ Page #677 -------------------------------------------------------------------------- ________________ જાય છે, પછી ક્યાં રહે પેલાં ત્રણ અનિષ્ટો, અવિદ્યા, કામ અને કર્મ ! આ અમનીભવન' એટલે જ નિર્વિકલ્પ સમાધિ’. - આ પહેલાં, શ્લોક-૩૪૩માં, ‘નિર્વિકલ્પ સમાધિ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં, સર્વ પ્રકારના વિકલ્પો-વિચારોથી રહિત એવી, સર્વોચ્ચ પ્રકારની, ‘નિર્વિકલ્પ’ સમાધિનું સ્વરૂપ સવિસ્તર સમજાવવામાં આવ્યું છે, તેથી અહીં તેની પુનરુક્તિ કરવાની જરૂર નથી : માત્ર એટલું જ યાદ રાખવાનું રહે છે કે અદ્રય આત્માના સાક્ષાત્કારનાં સાત્ત્વિક સામ્રાજ્યમાં શાતા-જ્ઞાન-શેય વચ્ચેની કોઈ સભાનતા ટકી શકતી નથી, એ ત્રણેય એવાં એકાકાર થઈ જાય છે, કે જેનાં પરિણામે અવિદ્યા-કામ-કર્મ કે સંશયવિકલ્પ-વિભ્રમ જેવાં કોઈ ‘ગ્રંથિ’-ઉત્પાદકોનું અસ્તિત્વ જ ન રહે ! ‘હૃદય-ગ્રંથિ’ના નાશના આ મુદ્દાને, આચાર્યશ્રીએ, ‘મુંડક’-ઉપનિષદના આ મંત્રમાંથી જ, અહીં, અનૂદિત કર્યો છે : भिद्यते हृदयग्रन्थिः छिद्यन्ते सर्वसंशयाः । ક્ષીયો ગ્રામ્ય માંગિ તસ્મિન્ દૃષ્ટ પાવરે ॥ ૨, ૨, ૮ ॥ (“પરાવર એટલે તે પરાત્પર પરબ્રહ્મનું તાત્ત્વિક દર્શન થાય કે તરત જ જીવાત્માનાં હૃદયમાંની અવિદ્યારૂપી ગાંઠનું ભેદન થઈ જાય છે, એના સર્વ સંશયોનું છેદન થઈ જાય છે અને એનાં સારાં-નરસાં સર્વ કર્મો નાશ પામે છે.”) ઉપર્યુક્ત મંત્રમાંનું તસ્મિન્ દૃષ્ટ પાવરે એટલે આપણા આ શ્લોકમાંનું અદ્રેતાત્મ વર્શનમ્ – એ સામ્ય સ્પષ્ટ છે. આધુનિક મનોવિજ્ઞાનમાં પણ આવી બે ગ્રંથિઓ નિરૂપવામાં આવી છે : (૧) ઉચ્ચતા-ગ્રંથિ (Superiority Complex) અને (૨) હીનતા-ગ્રંથિ (Inferiority Complex). આ બંને ગ્રંથિઓ એટલે, મનોવિજ્ઞાનીઓના મત પ્રમાણે, એવી મનોવ્યાધિઓ, જેમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી, તેનો ભોગ બનેલો માણસ સુખી ન થઈ શકે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૫૪) ૩૫૫ त्वमहमिदमितीयं कल्पना बुद्धिदोषात् प्रभवति परमात्मन्यद्वये निर्विशेषे । प्रविलसति समाधावस्य सर्वो विकल्पो विलयनमुपगच्छेद् वस्तुतत्त्वावधृत्या ॥ ३५५॥ ૬૭૨ / વિવેકચૂડામણિ Page #678 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ: ત્વમહમિદમિતીય કલ્પના બુદ્ધિદોષાતુ પ્રભવતિ પરમાત્માન્યદ્વયે નિર્વિશેષે | પ્રતિવિલસતિ સમાધાવસ્ય સર્વો વિકલ્પો વિલપનમુપગચ્છેદ્ વસ્તુતત્ત્વાવકૃત્યા |૩પપપ શ્લોકનો ગદ્ય અન્વય : ___ अद्वये निर्विशेषे परमात्मनि 'त्वं-अहं-इदं' इति इयं कल्पना बुद्धिदोषात् प्रभवति, अस्य (मनुष्यस्य) सर्वः विकल्पः समाधौ अपि प्रतिविलसति, (किं તુ ) વસ્તુ-તત્ત્વ-અવધૃત્યા વિનયનં ૩૫/છેત્ રૂપા શબ્દાર્થ : | શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : - (૧) સુર્ય ઉત્પના પ્રમવતિ | આ કલ્પના, આવી કલ્પનાઓ ઉદ્ભવે છે, સ્ફરે છે, પ્રગટે છે. ક્યાં હુરે છે ? કેવી કલ્પનાઓ ? “વં-અદં–ફર્વ’ | ‘તું-હુંઆ-જેવી કલ્પનાઓ. માથે નિર્વિશેષે પરમાત્મન ! - અદ્વિતીય અને વિશેષતારહિત પરમાત્મામાં આવી કલ્પનાઓ શાથી ઉદ્ભવે છે? - વૃદ્ધિતોષાત્ ! બુદ્ધિના દોષને લીધે. | (૨) વળી, આવી કલ્પનાઓ બીજું શું કરે છે? - મ0 (મનુષ્ય) સર્વ: વિF: સમાધી ઉપ પ્રતિવિનતિ | સર્વ વિશ7: એટલે આ મનુષ્યની આવી સર્વ વિકલ્પનાઓ; એ શું કરે છે? એની સમાધિમાં પણ અડચણરૂપે એને તરંગિત થયા કરે છે. (૩) તો પછી, એનું શું કરવું? એનો શો ઉપાય? - fઉં તુ : વસ્તુતત્ત્વઅવકૃત્યા વિનય ઉપચ્છસ્ ! આમ છતાં, વસ્તુતત્ત્વ એટલે આત્મતત્ત્વ; પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ; તેનો અવકૃત્ય એટલે કે સ્પષ્ટ નિશ્ચય, અસંદિગ્ધ સાક્ષાત્કાર; આમ થવાથી તે સર્વ વિકલ્પનાઓ વિન્નયનં ૩૫/છેત્ ! વિલય પામે છે, નષ્ટ થઈ જાય છે. (૩પપ) અનુવાદ : " અદ્વિતીય અને નિર્વિશેષ એવા પરમાત્મામાં, “તું-હું-આ' વગેરે આવી કલ્પનાઓ બુદ્ધિના દોષને લીધે ઉદભવે છે અને તે સર્વ વિકલ્પનાઓ તેની સમાધિમાં ફર્મા - ૪૩ વિવેકચૂડામણિ | ૬૭૩ Page #679 -------------------------------------------------------------------------- ________________ પણ અડચણરૂપે) તરંગિત થતી રહે છે; (આમ છતાં પણ) આત્મતત્ત્વનો અસંદિગ્ધ સાક્ષાત્કાર થતાં, તે સર્વ વિકલ્પનાઓ વિલય પામે છે. (૩૫૫) ટિપ્પણ : ગયા શ્લોકમાં નિર્વિકલ્પ સમાધિની વાત કરવામાં આવી હતી, પરંતુ સાધક એવી સર્વોચ્ચ કક્ષાએ ન પહોંચ્યો હોય તો, એની બુદ્ધિમાં રજોગુણ અને તમોગુણે સર્જેલી અપૂર્ણતાઓને કારણે, એટલા પૂરતી બુદ્ધિ ખામીવાળી રહે, એમાં દોષો ચાલુ રહે અને તેથી પરમાત્માનું તેનું દર્શન અધૂરું-અપૂર્ણ રહે પરમાત્મા તો “અદ્વિતીય છે, ત્યાં કોઈ બીજા માટે અવકાશ જ નથી. “આ” એટલે નજીકનું અને તે એટલે દૂરનું; “હું એટલે પોતે અને “તું” એટલે પારકો, - આવી વિશેષતાઓ અને આવાં અંતરો (Distances) પરમાત્મામાં નથી, પરંતુ બુદ્ધિની અપૂર્ણતાને કારણે, તેની સમાધિ હજુ “સવિકલ્પી” અથવા “સંપ્રજ્ઞાત” કક્ષાની છે અને એટલે જ “હું-તું.આન’ જેવી મિથ્યા કલ્પનાઓ અને જ્ઞાતા-જ્ઞાન-શેયના તફાવતની સભાનતાઓ ત્યાં ચાલુ રહે; એટલું જ નહીં પણ તેની આવી માનસિક પરિસ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી, આ “સંપ્રજ્ઞાત' સમાધિમાં પણ આવી સર્વ કલ્પનાઓ, તેના માટે, સતત અડચણોનાં રૂપમાં, તરંગિત થતી જ રહે (પ્રતિવિનતિ); છતાં સાધકને મૂંઝાવાની કે નિરાશ થવાની જરૂર નથી. એની સાધના ઉત્તરોત્તર સવિશેષ સઘન થતી રહે અને એનાં પરિણામે તેની બુદ્ધિ સંપૂર્ણરીતે નિર્દોષ, વિશદ્ધ અને નિર્મળ થઈ જાય તો. એની સમાધિ તાત્ત્વિકરૂપે “અસંપ્રજ્ઞાત', એટલે કે નિર્દોષ, જ્ઞાતા-જ્ઞાન-શેયની કશી પ્રજ્ઞા વગરની, સભાનતા વિનાની, નિર્વિકલ્પ બની જાય તો, તેને પરમાત્માનાં વાસ્તવિક રૂપનો તાત્ત્વિક અને અસંદિગ્ધ તથા સુનિશ્ચિત સાક્ષાત્કાર થઈ જાય; પછી તો પેલી બધી વિકલ્પનાઓનો આપોઆપ વિલય થઈ જાય. પછી કોણ હું અને તું? કોણ આ અને તે? કોણ પોતે અને કોણ પરાયો ? - આવા સર્વ સંશયો અને વિકલ્પો નિર્વિકલ્પ સમાધિમાં તો ટકી જ ન શકે ! એનો તો એક જ અંજામ - સંપૂર્ણ વિલય ! (વિન્નયનં ૩૫/ષ્ઠત્ ). સમગ્ર ચર્ચાનું તાત્પર્ય એટલું જ કે અસંપ્રજ્ઞાત-નિર્વિકલ્પ સમાધિમાં તો સાધકનું પરમાત્મા સાથેનું સાયુજય સંપૂર્ણ હોવાથી, સર્વ વિકલ્પો વિલીન થઈ જાય. શ્લોકનો છંદ : માલિની (૩૫૫) ૩પ૬ शान्तो दान्तः परमपरतः शान्तियुक्तः समाधि कुर्वन्नित्यं कलयति यतिः स्वस्य सर्वात्मभावम् । ૬૭૪ ) વિવેકપૂડામણિ Page #680 -------------------------------------------------------------------------- ________________ तेनाविद्यातिमिरजनितान् साधु दग्ध्वा विकल्पान् ब्रह्माकृत्या निवसति सुखं निष्क्रियो निर्विकल्पः ॥ ३५६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : શાન્તો દાન્તઃ પરમુપરતઃ ક્ષાન્તિયુક્તઃ સમાધિ કુવન્નિત્યં કલયતિ યતિઃ સ્વસ્ય સર્વાત્મભાવમ્ । તેનાવિદ્યાતિમિરજનિતાન્ સાધુ દધ્વા વિકલ્પાન્ બ્રહ્માકૃત્યા નિવસતિ સુખં નિષ્ક્રિયો નિર્વિકલ્પઃ ॥૩૫૬॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ શબ્દાર્થ : शान्त: दान्तः परं उपरतः क्षान्तियुक्तः नित्यं समाधिं कुर्वन् यतिः, स्वस्य सर्वात्मभावं कलयति, तेन अविद्यातिमिरजनितान् विकल्पान् साधु दग्ध्वा, ब्रह्माकृत्या निर्विकल्पः (सन् ) सुखं निवसति ॥३५६॥ શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) કૃતિ: સ્વસ્ય સર્વાત્મમાનું લયતિ । યત્તિઃ એટલે સંન્યાસી, યોગી, મુનિ, જ્ઞાનયોગી મનુષ્ય; તે શું કરે છે ? - લયતિ એટલે જાણે છે, અનુભવે છે; શું અનુભવે છે ? - સ્વસ્ય સર્વાત્માવત્ । પોતાના સર્વાત્મભાવને, એટલે કે પોતે ‘પોતે’, ‘સ્વ’ જ રહેવા છતાં પોતે ‘સર્વ’ છે, એવા ભાવને અનુભવે છે; આ ‘યતિ’ કેવો છે ? એનાં પાંચ વિશેષણો આ પ્રમાણે છે : (અ) શાન્તઃ એટલે ‘શમ'ને પામેલો, કામ-ક્રોધ-લોભ વગેરે દોષોથી મુક્ત, મનની શાંતિવાળો; (બ) વાન્તઃ એટલે ‘દમ’ને પામેલો, ઇન્દ્રિયોના વિગ્રહવાળો, સંયમી; (ક) પરં ૩પરત:। પરં એટલે ઉચ્ચ, શ્રેષ્ઠ, ઘણી; ૩પરતઃ એટલે ઉપરરિત' પામેલો, ઉપરામ પામેલો; પ + રમ્ એટલે અટકી જવું, - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ; (ડ) ક્ષાન્તિયુò: । ક્ષાન્તિ એટલે ક્ષમા; ક્ષમાવાળો, ક્ષમાશીલ, તિતિક્ષા’ અનુભવ કરનારો; (ઇ) નિત્યં समाधिं कुर्वन् । સમાધિનું નિત્ય સેવન કરતો, નિત્ય સમાધિ કરતો, નિત્ય ‘સમાધાન’-વૃત્તિ દાખવનારો. (ર) તે બીજું શું કરે છે ? - સુલ્લું નિવસતિ । સુખપૂર્વક વસે છે, રહે છે; તેમ કરતાં પહેલાં તે શું કરે છે ? - તેન અવિદ્યા-તિમિર-નનિતાનું વિજ્ઞાન્ સાધુ ર્ધ્વા । તેન એટલે કે વાક્ય-૧માં જણાવ્યા પ્રમાણેની પાંચેય પ્રવૃત્તિઓ કરતાં વિવેકચૂડામણિ / ૬૭૫ Page #681 -------------------------------------------------------------------------- ________________ કરતાં, એમાં સતત પ્રવૃત્ત રહીને; ધ્વી – એટલે બાળી નાખીને, ભસ્મીભૂત કરીને; કેવી રીતે ? સાધુ એટલે સારી રીતે, સંપૂર્ણરીતે, પૂરેપૂરાં, સમૂળાં; કોને બાળવાનાં છે ? - વિન્ધાન ભેદોને, કલ્પનાઓને; આ “વિકલ્પો' કેવા છે ? વિદ્યા-તિમિર-નિતીન | તિમિર એટલે અંધકાર; અવિદ્યારૂપી અંધકારે ઉત્પન્ન કરેલા, અંધકાર-જન્ય; તે કેવી સ્થિતિમાં સુખપૂર્વક વસે છે (સુd નિવસતિ ) ? - આ પ્રમાણે ત્રણ સ્થિતિમાં : (અ) હીત્યા. - “બ્રહ્માકૃતિ' એટલે બ્રહ્મભાવની વૃત્તિ, બ્રહ્મસ્વરૂપ-સ્થિતિ; (બ) નિયિ : - કશી પણ ક્રિયા ન કરતો; ક્રિયારહિત, અક્રિય. (ક) નિર્વિવત્વ: (સન) – નિર્વિકલ્પ સમાધિની) સ્થિતિમાં, નિર્વિકલ્પ બનીને. (૩૫૬) અનુવાદ : શાન્ત, દાન્ત, વિષયોમાંથી સંપૂર્ણરીતે ઉપરત અને ક્ષમાશીલ એવો સંન્યાસી, સમાધિનું નિત્ય સેવન કરતો રહીને, પોતાના સર્વાત્મભાવનો અનુભવ કરે છે. આ પ્રમાણે કરતાં-કરતાં, અવિદ્યારૂપી અંધકારે ઉત્પન્ન કરેલા વિકલ્પોને સમૂળા બાળી નાખીને, બ્રહ્માકાર-વૃત્તિથી નિષ્ક્રિય અને નિર્વિકલ્પ સ્થિતિમાં તે સુખપૂર્વક રહે છે. (૩પ૬). ટિપ્પણ: આ પહેલાં, છેલ્લા બે શ્લોકોમાં નિર્વિકલ્પ-સમાધિનું સ્વરૂપ અને કાર્ય સમજાવવામાં આવ્યું છે અને તેનીયે પૂર્વે, શ્લોક-૩૪૩માં તો, ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે બહુશ્રુત પંડિતો માટે પણ જે શક્ય નથી તે, શક્તિશાળી અહંકારનો નાશ તો, “નિર્વિકલ્પ-સમાધિમાં નિશ્ચલ બનેલા સંન્યાસીઓ જ કરી શકે છે. હવે, આ શ્લોકમાં, આવી “નિર્વિકલ્પ–સમાધિની સર્વોચ્ચ સિદ્ધિએ પહોંચેલા યતિને પ્રાપ્ત થતાં ફળની વિગતો નિરૂપવામાં આવી છે; એટલું જ નહીં પરંતુ બૃહદારણ્યક'-ઉપનિષદનાં ‘શાન્તો દ્વાન્તઃ' એ શ્રુતિવાક્ય(૪, ૪, ર૩)નો સંદર્ભ ટાંકીને, સાધક માટે, જે સમાધિનું વિધાન, શ્લોક-૩૪રમાં કરવામાં આવ્યું છે, તે વેદાંત વિદ્યાની પ્રાપ્તિ માટે જે “સાધનચતુષ્ટય મહત્ત્વનાં છે, તેની વિગતો ફરી એક વાર નિર્દિષ્ટ કરીને, અહીં, તેના પ્રત્યે, સાધકનું, આ પ્રમાણે ધ્યાન ખેંચવામાં આવ્યું છે : (૧) મનને પીડતા કામ-ક્રોધ-લોભ વગેરે પરિપુઓથી મુક્ત થઈને, તેણે શમ પામીને, મનને શાંત કરવું; (ર) ઈન્દ્રિયોનો સંપૂર્ણ નિગ્રહ કરીને, એટલે કે દમને કેળવીને તેણે “દાન્ત' બની જવું; (૩) બહારની સર્વ પ્રવૃત્તિઓમાંથી પોતાની જાતને પાછી ખેંચી લઈને (Withdraw કરીને) શ્રેષ્ઠ પ્રકારની “ઉપરતિ પામવી; ૬૭૬ | વિવેકચૂડામણિ Page #682 -------------------------------------------------------------------------- ________________ (૪) સંપૂર્ણરીતે ક્ષમાશીલ બની જઈને, સુખ-દુઃખ, શીતોષ્ણ વગેરે દ્વન્દ્વોને સ્વસ્થભાવે સહન કરવાની ‘તિતિક્ષા' સિદ્ધ કરવી; અને (૫) નિરંતર ‘સમાધિ'નું સેવન કરતાં રહીને ‘સમાધાન’-વૃત્તિ પામવી. આમ, ‘બહિરંગ’સાધનચતુષ્ટયમાંની ‘ષટ્યુંપત્તિ’માંની છ સંપત્તિમાંથી પાંચનો તો, અહીં, સીધો ઉલ્લેખ મળે છે. અને આવા ‘ક્ષતિ’ માટે, ત્યારપછી, ‘સ્વ’માં જ ‘સર્વ'ની અનુભૂતિ કરવાનો ‘સર્વાત્મભાવ'; ' અવિદ્યા જે પોતે જ એક અંધકાર છે તેણે ઉત્પન્ન કરેલા સર્વ વિકલ્પોને સમૂળા ભસ્મીભૂત કરવા; બ્રહ્માકારવૃત્તિ-સેવન; સર્વ ક્રિયાઓમાંથી નિવૃત્તિ, એટલે કે નિષ્ક્રિયતા; - આ બધું તો સાવ સરળ અને સુલભ બની રહે છે અને આ સર્વ સિદ્ધિઓ એટલે જ ‘નિર્વિકલ્પ’-સમાધિની સ્થિતિ : પછી તો, સંસારમાં રહેવા છતાં, તે સંપૂર્ણ-સુખપૂર્વક જ વસે છે (સુત્તું નિવસતિ ।) : ‘નિર્વિકલ્પ’-સમાધિનું આ જ સાચું સાફલ્ય. શ્લોકની બીજી પંક્તિમાંનો “લયત્તિ યતિ'માંનો પ્રાસ અનાયાસ-સિદ્ધ હોવાથી આસ્વાદ્ય બન્યો છે. શ્લોકનો છંદ : મન્દાક્રાન્તા (૩૫૬) ૩૫૦ समाहिता ये प्रविलाप्य बाह्यं श्रोत्रादि चेतः स्वमहं चिदात्मनि । त एव मुक्ता भवपाशबन्धै -નીચે तु पारोक्ष्यकथाभिधायिनः ॥३५७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સમાહિતા યે પ્રવિલાપ્ય બાહ્યં શ્રોત્રાદિ ચેતઃ સ્વમરૂં ચિદાત્મનિ । ત . . એવ મુક્તા ભવપાશબન્યું -ર્નાન્યે तु પારોક્ષ્યકથાભિધાયિનઃ ॥૩૫૭ના શ્લોકનો ગદ્ય અન્વય ઃ ये (मुमुक्षवः) बाह्यं श्रोत्रादि चेतः स्वं अहं चिदात्मनि प्रविलाप्य ક્ષમાહિતા:, તે વ્ મવપારાવî: મુત્તા: (ત્તિ), અન્ય તુ પારસેક્ષ્ય-નથા વિવેકચૂડામણિ / ૬૭૭ Page #683 -------------------------------------------------------------------------- ________________ મધવિન: (મુI: સન્તિ) રૂણા શબ્દાર્થ : વાક્યમાં, પરસ્પર - આધારિત, ત્રણ વાક્યો આ પ્રમાણે છે : (૧) તે (મુમુક્ષવ.) પર્વ ભવપાશવશ્વેઃ મુ$I: (તિ) / મવ એટલે સંસાર; તે મુમુક્ષુઓ જ સંસારનાં પાશરૂપી બંધનોમાંથી મુક્ત થયા છે, છૂટ્યા છે, એમ કહેવાય. કયા મુમુક્ષુઓ ? | (૨) જે સાહિતા: - જેઓ સમાહિત બન્યા છે, એટલે કે જેઓ સમાધિમાં અવિચળ રીતે સ્થિર થયા છે; શું કર્યા પછી તેઓ આવી સિદ્ધિ પામ્યા છે ? - વિનાત્મનિ વિતાવ્ય | પ્રવિતાવ્ય (y + વિ + નિ એ ધાતુનાં પ્રેરકનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) પ્રવિલય કરીને, શમન કરીને, સમાવિષ્ટ કરી દઈને, શમાવી દઈને; ક્યાં? વિદ્-આત્મન ! વિ-રૂપ આત્માની અંદર, ચૈતન્યરૂપ આત્મામાં, ચેતનઆત્મામાં; શાનો પ્રવિલય, શાનું શમન કર્યું છે ? - આટલાં તત્ત્વોનું : બહારનાં કાન (આંખ, નાક) વગેરે ઇન્દ્રિયોને; વેતઃ – ચિત્તને; અને વં મામ્ પોતાના અહંકારને; પોતાના તરીકે માનેલા અહંકારને. (૩) તો પછી બાકીના બીજાઓનું શું? – તુ પાર્ટ્સ-થા-મધનિ: (ાવ ત્તિ), ન તુ મુp: (મત્તિ) . પરોક્ષ્ય (પક્ષ – શબ્દનું ભાવવાચક નામ) એટલે પરોક્ષ-જ્ઞાન, પરોક્ષ બ્રહ્મ : મધનિઃ એટલે માત્ર વાતો જ કરનારા (+ ધા એટલે બોલવું, વ્યક્ત કરવું, - એ ધાતુ પરથી બનેલા મધનિ - શબ્દનું પ્રથમા વિભક્તિ, પુલિંગનું બહુવચનનું રૂ૫). (૩૫૭). અનુવાદ : જેઓ જ મુમુક્ષુઓ) બહારની શ્રોત્ર વગેરે(ઇન્દ્રિયો)ને, ચિત્તને અને પોતાના અહંકારને, ચિરૂપ આત્માની અંદર શમાવી દઈને, સમાધિમાં સ્થિર થયા હોય, તેઓ જ સંસારરૂપી પાશનાં બંધનોમાંથી મુક્ત થયા કહેવાય; પરોક્ષજ્ઞાનની માત્ર વાતો જ કરનારા (બાકીના) બીજા (મનુષ્યો સંસારપાશબંધનોથી મુક્ત થયા) ન (કહેવાય). (૩૫૭) ટિપ્પણ: મુમુક્ષુ એટલે મોક્ષની ઇચ્છાવાળો, જેનું જીવનધ્યેય, જીવનપ્રયોજન છે માત્ર એક જ, - મોક્ષની પ્રાપ્તિ. આવા મુમુક્ષુઓ અથવા મોક્ષાર્થીઓમાંથી, ખરેખર, કોણ મુક્તિ પ્રાપ્ત કરી ૬૭૮ | વિવેકચૂડામણિ Page #684 -------------------------------------------------------------------------- ________________ શકે છે ? આ સંસારનાં પાશરૂપી બંધનોમાંથી, એટલે કે જન્મ-મૃત્યુનાં ચક્રમાંથી, સાચે જ, સાચા અર્થમાં, કોણ છુટકારો પામે છે ? - આ પ્રશ્નનો અહીં સચોટ, સ્પષ્ટ અને અસંદિગ્ધ ઉત્તર આપવામાં આવ્યો છે. આત્માનું એટલે કે બ્રહ્મનું જ્ઞાન બે પ્રકારનું હોય છે : (૧) પ્રત્યક્ષ, સાક્ષાત્ અથવા અ-પરોક્ષ; અને (૨) પરોક્ષ (Indirect) જ્ઞાન. મનુષ્ય બે રીતે પોતાની સાધના કરતો હોય છે, - બાહ્ય રીતે અને આંતરિક રીતે. એની પાસે જે કંઈ છે, - બાહ્ય ઇન્દ્રિયો, ચિત્ત, અહંકાર વગેરે, તે જો બહાર જ રહે અને આ બધાંને જો તે પોતાના ચેતન્યપૂર્ણ-ચૈતન-ચિદૂરૂપ આત્મામાં સંપૂર્ણ રીતે વિલીન ન કરી નાખે, એટલે કે બહારનું બધું બહાર જ રહે, એ બધાંની સર્વ પ્રવૃત્તિઓ બહાર યથાવત્ ચાલતી જ રહે તો, બહારનું બહાર જ રહે, “બહાર'-“અંદર'નું પરસ્પરમાં શમન ન થાય, બંને બે મટીને એક ન થઈ જાય તો, આવા મનુષ્યને બ્રહ્મ વિશે જે કંઈ જ્ઞાન થાય તે પરોક્ષ' જ કહેવાય અને તેને “મુક્ત' થયો કહેવાય નહીં; મુક્તિ તો તે જ પામી શકે, જેને કશું બહાર’ રહે જ નહીં, જેનું બધું બહાર' (વા), “બહાર મટીને “અંદર'નું બની જાય, “ભીતર'માં એનું પૂરેપૂરું “આત્મવિલોપન' થઈ જાય. ટૂંકમાં કશું “પરોક્ષ રહે જ નહીં, પ્રત્યક્ષ' જ બની રહે. - સાધક શ્રુતિ-શાસ્ત્રો-દર્શનોનો ઊંડો અભ્યાસી હોય, બહુશ્રુત પંડિત-વિદ્વાન હોય, અનેક ગુરુઓનાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચનોનું શ્રવણ તેણે કર્યું હોય અને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય એવાં જ પ્રવચનો તે પોતે કરી શકતો હોય, પરંતુ ઉપર્યુક્ત પેલાં, બહાર'-ભીતર'નું, અથવા તો હકીકતે, “ભીતરમાં બહાર'નું સંપૂર્ણ “પ્રવિલયન (પ્રવિતાથી સિદ્ધ ન થયું હોય તો, તેનું તે “જ્ઞાન” માત્ર એક પ્રકારની “માહિતી” (Information) જ બને, સાચા અર્થમાં તે “જ્ઞાન” (Knowledge) ન બને. આવો મોટો બહુશ્રુત” (Well-read) પંડિત અને પ્રભાવશાળી પ્રવચનકાર બન્યા પછી પણ, તે સાચા આત્મ-સાક્ષાત્કાર બાબતમાં તો, તે એવો ને એવો “કોરો' જ રહી જાય ! “ઉપનિષદ'ના ઋષિઓને આ વાત એટલી મહત્ત્વની લાગી હશે કે કઠ અને મુંડક, - એ બે શ્રુતિગ્રંથોમાં આ વાતનું એકસાથે અને એકસરખા શબ્દોમાં, આ પ્રમાણે, સમર્થન કરવામાં આવ્યું છે : 'નાયમાત્મા પ્રવનેન નગર (કઠ૦ ૨, ૨૩; મુંડક ૩, ૩) (“આ આત્મા વેદોના અધ્યયન વડે જાણવા યોગ્ય નથી.”). અને માત્ર પાંડિત્યથી જ “આત્મ-લાભ થતો હોત તો, વિશ્વના સર્વ ધુરંધર વિદ્વાનોને આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયો જ હોત ! હકીકતમાં, આવા અનેક બહુશ્રુત પ્રવચનકારો, કેટલીક વાર તો, સામાન્ય માણસથી યે બદતર કક્ષાનું જીવન જીવતા - વિવેકચૂડામણિ | ૬૭૯ Page #685 -------------------------------------------------------------------------- ________________ હોય, એવા દાખલા મળે છે ! તાત્પર્ય એ છે કે માત્ર મૂર્ધન્ય કક્ષાનું પાંડિત્ય જ બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ માટે પાત્રતા કે “નિકષ” (Criterion) બની શકે નહીં. અને એથી ઊલટું, જેને પોતાની સહી પણ કરતાં આવડતી હોતી એવા નિરક્ષર રામકૃષ્ણ પરમહંસ યથેચ્છ ઈશ્વરદર્શન કરી શકતા હતા અને નરેન્દ્ર મટીને તેમના શિષ્ય બનેલા, સાચા અર્થમાં બહુશ્રુત વિદ્વાન એવા વિવેકાનંદને ઈશ્વરદર્શન કરાવી શકતા ! સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ કે પેલાં બહાર-અંદરનું સંપૂર્ણ એકીકરણ (Merger) થઈ જવું જોઈએ : બાકી પરોક્ષજ્ઞાનની માત્ર વાતો જ કરવી (પાસ્ય-થાપધાર્યત્વ), તે તો નિરર્થક જ નીવડે ! સંક્ષેપમાં, બ્રહ્મના સાક્ષાત્ અ-પરોક્ષ અનુભવ વિના, બ્રહ્મ વિશેનું માત્ર શ્રવણ કે પ્રવચન, મુક્તિપ્રાપ્તિમાં જરા પણ ઉપયોગી કે સહાયક બની શકે નહીં. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૭) ૩૫૮ उपाधियोगात् स्वयमेव भिद्यते चोपाध्यपोहे स्वयमेव केवलः । तस्मादुपाधेविलयाय विद्वान् वसेत् सदाऽकल्पसमाधिनिष्ठया · ॥३५८॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ઉપાધિયોગાતુ સ્વયમેવ બિદ્યતે ચોપાધ્યાપોહે સ્વયમેવ કેવલઃ | તસ્માદુપાધર્વિલયાય વિદ્વાનું વસે સદાડકલ્પસમાધિનિષ્ઠયા ૩૫૮ શ્લોકનો ગદ્ય અન્વય : उपाधियोगात् (आत्मा) स्वयं एव भिद्यते, उपाधि-अपोहे च (सः एव आत्मा) स्वयं एव केवलः (भवति); तस्मात् विद्वान् सदा अकल्पसमाधिनिष्ठया उपाधेः विलयाय वसेत् ॥३५८॥ ૬૮૦ | વિવેકચૂડામણિ Page #686 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : . (૧) ૩પfધો ત્િ (માત્મા) સ્વયં પર્વ પદ્યતે | - ઉપાધિના સંપર્ક-સંબંધને કારણે જ, સ્વયં આત્મા ભિન્ન જણાય છે, આત્મામાં પોતાનામાં જ ભેદની પ્રતીતિ થાય છે. (૨) ૩૫ાધિ-ઉપદે ર (સ: પવ માત્મા) સ્વયં વત્ત: (મતિ) | બપોદ એટલે નાશ, નિષેધ, દૂરીકરણ; ઉપાધિને દૂર કરવામાં આવતાં, તે જ આત્મા પોતે એકમાત્ર, અદ્વિતીય-સ્વરૂપે શેષ રહે છે, પ્રકાશે છે. (3) तस्मात् विद्वान् सदा अकल्पसमाधिनिष्ठया उपाधेः विलयाय वसेत् । આત્માનાં સ્વરૂપ વિશેની વસ્તુસ્થિતિ, ઉપર કહ્યા પ્રમાણે હોવાથી, વિદ્વાન સાધકે શું કરવું, તેનું માર્ગદર્શન આ વાક્યમાં આપવામાં આવ્યું છે. વિત્તાય એટલે નાશ; તેણે નિરંતર ઉપાધિનો વિલય કરતાં રહેવું જોઈએ. આ વિલય કેવી રીતે કરવો ? - અલ્પસમાધનિષ્ઠયા | અવસમfધ એટલે નિર્વિકલ્પ-સમાધિ; આવી સમાધિમાં નિષ્ઠા રાખીને, એમાં સ્થિત રહીને, એમાં જ સમાધિસ્થ રહીને, બનીને. (૩૫૮) અનુવાદ : - ઉપાધિ સાથેના સંસર્ગ–સંપર્કને કારણે જ આત્મામાં સ્વયમેવ ભેદની પ્રતીતિ થાય છે, અને ઉપાધિ દૂર કરવામાં આવતાં, તે જ આત્મા પોતે જ કેવળરૂપે (અદ્વિતીયભાવે) પ્રકાશે છે; તેથી વિદ્વાન મનુષ્ય નિરંતર નિર્વિકલ્પ-સમાધિસ્થ બનીને, ઉપાધિનો વિલય કરતાં રહેવું જોઈએ. (૩૫૮) ટિપ્પણ : આત્માનાં દર્શનની બાબતમાં, ઉપાધિના સંબંધને કારણે અને ઉપાધિના અભાવમાં, સાધકને કેવી જૂદી જૂદી અનુભૂતિ થાય છે, તે જણાવીને આચાર્યશ્રી, ઉપાધિના વિલય માટે, સાધકને સતત સક્રિય રહેવાની, આ શ્લોકમાં, ભલામણ કરે છે. પરંતુ સાધક, ગુરુજીની આ ભલામણને ચરિતાર્થ કરી શકે તે માટે, સૌપ્રથમ તો, ઉપાધિને, એનાં સ્વરૂપને, બરાબર સમજી લેવી જરૂરી છે. ઉપાધિ વેદાંત-દર્શનનો એક પારિભાષિક શબ્દ છે અને તેનો તાત્ત્વિક અર્થ એટલે તે વસ્તુ, જેનાં સંયોગ-સંબંધ-સંપર્કને કારણે, જોનારની દૃષ્ટિમાં પરિવર્તન આવી જાય; એટલે કે જોવાની વસ્તુ (“દશ્ય) તેનાં મૂળ - Original - સ્વરૂપે નહીં પરંતુ જુદા, પરિવર્તિત, ભિન્ન સ્વરૂપે દેખાય. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ સમજાશે : પાણી તો જેવું હોય, તેવું જ હતું, પરંતુ મેં પાણીને લાલ-કાચવાળા વિવેકચૂડામણિ | ૬૮૧ Page #687 -------------------------------------------------------------------------- ________________ ગ્લાસમાં જોયું; તેને કારણે પાણી મને લાલ-રંગનું દેખાયું ! પાણી તો લાલ હતું જ નહીં, પરંતુ ગ્લાસના લાલ રંગને કારણે, પાણી અને જુદાં સ્વરૂપે જણાયું ! પાણીનાં, આ પરિવર્તિત-ભિન્ન-જુદાં રંગ માટે, અહીં, ગ્લાસના કાચનો લાલ-રંગ, ઉપાધિ કહેવાય. એ જ રીતે, વેદાંત-દર્શનના શ્રુતિ-સંસ્થાપિત સુપ્રસિદ્ધ સિદ્ધાંત પ્રમાણે, બ્રહ્મ તો એક અને અદ્વિતીય છે અને એનું આ સ્વરૂપ સદા-સર્વદા એ જ રહે છે, એમાં કશા ભેદ કે પરિવર્તન માટે કદાપિ સંભવ રહેતો નથી : (૧) પર્વ અદિતીયમ્ I (છાંદોગ્ય-ઉપનિષદ) (૨) ને નીતિ વિંન ! (કઠ-ઉપનિષદ) આમ હોવા છતાં, અવિદ્યા અથવા માયા અને તેનાં જ પરિણામ સ્વરૂપ, આ જ ગ્રંથમાં, આ પહેલાં નિરૂપવામાં આવેલા પાંચ-કાશરૂપી “ઉપાધિ'ના સંપર્કને કારણે, મનુષ્યને, આત્મામાં ભેદની પ્રતીતિ થાય છે, સ્વયં આત્મા ભિન્ન માલુમ પડે છે (સ્વયમેવ વિદ્યતે ) : બ્રહ્મ એક જ હોવા છતાં, તેની જ ઉત્પત્તિરૂપ જગતમાં અનેકત્વ અને ભિન્નતા (Plurality, Diversity) દેખાય છે; આવું મિથ્યા અને ભિન્ન દર્શન, માત્ર પેલી ઉપાધિનું જ પરિણામ છે. એની સાબિતી એ છે કે સાધકની સાધનાને કારણે, “ઉપાધિ દૂર થઈ જતાં, એટલે કે અવિદ્યા-જન્ય પેલા પાંચ-કશોરૂપી ઉપાધિના પ્રભાવથી સાધક સંપૂર્ણરીતે મુક્ત થઈ જાય (૩૫ધિ-આપો) કે તરત જ, એ જ આત્મા, પોતે જ તેનાં મૂળ અદ્વિતીય-સ્વરૂપે, એટલે કે “કેવલ-રૂપે પ્રકાશી રહે છે (વયમેવ વત:). આવી “અન્વય” (Positive) અને “વ્યતિરેક (Negative) પરિસ્થિતિઓને લક્ષમાં લેતાં, મુમુક્ષુ માટે એક જ “કર્તવ્ય તેની સમક્ષ આવીને ઊભું રહે છે : “ઉપાધિનો વિલય' (૩૫ધે: વિયાય) કરવા માટે તેણે સતત કટિબદ્ધ રહેવું જોઈએ. અને સંનિષ્ઠ સાધક માટેની આવી કટિબદ્ધતા ભલે “અઘરી' હોય, છતાં અશક્ય તો નથી જ : આ પહેલાં, જેનું સૂક્ષ્મ અને સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે તે નિર્વિકલ્પ સમાધિમાં તેણે નિરન્તર, કશાયે વિક્ષેપ વિના, સ્થિત રહેવું જોઈએ. જેણે બ્રહ્મસાક્ષાત્કાર કર્યો છે, તેના તે સાક્ષાત્કારમાં, જ્ઞાતા-શેય-જ્ઞાન જેવા કશા વિકલ્પોને કે એવી કોઈ ભેદ-દષ્ટિને જરા પણ અવકાશ જ નથી, તો પછી પેલી “ઉપાધિ'નું તો અસ્તિત્વ જ ન રહે : આત્માનું એ જ મૂળ અદ્વિતીય અને કેવલ સ્વરૂપ, કશા જ ભેદ વિના, સાધક સમક્ષ સદા પ્રકાશતું જ રહે ! શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૫૮) ૬૮૨ | વિવેકચૂડામણિ Page #688 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया । कीटको भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते ॥३५९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સતિ સક્તો નરો યાતિ સભાવ હૈકનિષ્ઠયા | કીટકો ભ્રમર ધ્યાયનું ભ્રમરત્વાય કલ્પને li૩૫લા. શ્લોકનો ગદ્ય અન્વયે : भ्रमरं ध्यायन् कीटकः (यथा) भ्रमरत्वाय कल्पते, (तथा) एकनिष्ठया हि सति सक्तः नरः सत्-भावं याति ॥३५९॥ શબ્દાર્થ : - શ્લોકમાં (જેમ-તેમ, જેવી રીતે) એવા શબ્દો પ્રયોજવામાં આવ્યા નથી, પરંતુ અર્થસામ્ય ધરાવતાં, પરસ્પર-આધારિત, બે વાક્યો આ પ્રમાણે છે : . (૧) (તથા) અનિષ્ટથી દિ સતિ સ$: –માવં યતિ | સતિ ! સત્ એટલે સસ્વરૂપ બ્રહ્મભાવ, સરૂપ બ્રહ્મ, - એ શબ્દનું સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ; સ$: - એકાગ્રતાપૂર્વક આસક્ત થયેલો, એમાં જ પરોવાઈ ગયેલો, એમાં જ લીન થયેલો, તલ્લીન; કેવી રીતે લીન થયેલો ? નિષ્ઠા | સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક, એકાગ્રચિત્તથી; –માવે યતિ | આવો મનુષ્ય સત્ એટલે સસ્વરૂપ, સદૂરૂપ બ્રહ્મને પામે છે. કેવી રીતે ? કોની જેમ આ ક્રિયા બને છે? - હવે પછીનાં બીજાં વાક્યમાં દર્શાવવામાં આવ્યું છે, તેમ. હિં-શબ્દ નિશ્ચિતતા દર્શાવે છે. (૨) (થા) કીટ: મરત્વીય રુન્યને ! કીટ: એટલે કીડો (Worm), ઈયળ; પ્રમરત્વીય ન્યતે I – ભમરી બની જાય છે; ઈયળ પોતે જ ભમરી બની જાય છે. કેવો વીટ ? શું કરતી ઈયળ? ઘમરં ધ્યાન ! – ભમરીનું ધ્યાન કરતાં-કરતાં. (૩૫૯) અનુવાદ : ભમરીનું ધ્યાન કરતાં-કરતાં, જેમ ઈયળ પોતે જ ભમરી બની જાય છે તેમ, સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક સત્-સ્વરૂપમાં લીન થઈ ગયેલો મનુષ્ય (અંતે) સરૂપ બ્રહ્મને પામે છે. (૩૫) વિવેકચૂડામણિ | ૬૮૩ વિશ્વ Page #689 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: | શ્લોકમાંની વાક્યરચના અને વાક્યમાંના શબ્દો સરળ છે, તેથી શ્લોકનો અર્થ પણ સાવ સુબોધ છે, પરંતુ શ્લોકમાં પ્રયોજાયેલા દાંતમાંના મર્મને ગ્રહણ કરવા માટે, સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ એવા “ઝીટભ્રમરચાય"ને સમજી લેવાની જરૂર છે. ભમરી ઈયળને પકડીને લઈ આવે છે અને પોતાના દરમાં એને પૂરી રાખે છે, પરંતુ તે ત્યાંથી ક્યાંય બહાર ભાગી ન જાય તે માટે, ભમરી ઈયળને અવારનવાર ડંખ મારીને તેને પીડા પહોંચાડીને, બેભાન બનાવી નાખે છે. ભમરીથી અને એના ડંખથી સતત ભયભીત એવી ઈયળ, આમ, ભમરીનો જ કાયમ વિચાર કરતાં-કરતાં, ભમરીનું જ અવિરત ધ્યાન ધરતાં-ધરતાં, અંતે, પોતે જ ભમરી બની જાય છે. જીવજંતુઓનાં જગતમાં, ખરેખર, આવું બને છે કે નહીં એ તો કોઈ નિષ્ણાત જીવવિજ્ઞાની (Biologist) જ કહી શકે, પરંતુ એક વ્યક્તિ બીજી વ્યક્તિનું જ સતત અને સંપૂર્ણ ધ્યાન ધરતી રહે તો, પહેલી વ્યક્તિ અંતે પોતે જ બીજી વ્યક્તિ બની જાય, એવું પ્રતિપાદન કરવા માટે, શાસ્ત્રકારોએ આવો એક “ચાય” (Maxim) પ્રચલિત કર્યો છે ! આમ તો, ઈયળ એ ઈયળ” જ છે અને તે “ભમરી' છે જ નહીં, અને જંતુ તરીકે બંને સાવ જૂદાં છે; તેમ છતાં આ ન્યાય' પ્રમાણે, ભમરીનું જ અનવરત અને એકાગ્રતાપૂર્વક ધ્યાન ધરતી ઈયળ જો આમ ભમરીમય બનીને, અંતે, પોતે ભમરી જ બની જાય તો, આપણી પ્રસ્તુત ચર્ચામાં, જીવ તો મૂળભૂત સ્વરૂપે બ્રહ્મ જ છે, પરંતુ અજ્ઞાનને કારણે જ તે પોતાને બ્રહ્મથી ભિન્ન સમજે-સ્વીકારે છે; તેથી જીવ જો સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક (નિઝયા) સદુરૂપ બ્રહ્મમાં જ પરોવાયેલો, તેમાં જ સદા-સતત આસક્ત (તિ લp:). રહે, એનાં ધ્યાનમાં જ પૂરેપૂરો લીન, તલ્લીન, બની જાય તો, તે પણ, પેલી ઈયળની જેમ જ, સસ્વરૂપ બ્રહ્મભાવ અવશ્ય અને અસંશય (ર) પામે, - એ જ આ શ્લોકનું નિરૂપણ તાત્પર્ય છે. ટૂંકમાં, બ્રહ્મભાવ પામવા માટે, મનુષ્ય માટે, માત્ર એક જ સદુપાય છે અને તે છે, - સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક, એકાગ્રચિત્તે, અનન્યમનસ્કભાવથી બ્રહ્મચિંતન, બ્રહ્મધ્યાન અને બ્રહ્મમયપણું ! શ્લોકનો છંદ અનુણુપ (૩૫) ૩૬૦ क्रियान्तरासक्तिमपास्य कीटको ध्यायन् यथालिं ह्यलिभावमृच्छति । ૬૮૪ | વિવેકચૂડામણિ Page #690 -------------------------------------------------------------------------- ________________ तथैव योगी परमात्मतत्त्वं ध्यात्वा समायाति तदेकनिष्ठया ॥३६०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ક્રિયાન્તરાસક્તિમપાસ્ય કીટકો ધ્યાયનું યથાવલિ શ્રેલિભાવમૃચ્છતિ | તથૈવ યોગી પરમાત્મતત્ત્વ ધ્યાત્વા સમાયોતિ તદેકનિષ્ઠયા ૩૬ol શ્લોકનો ગદ્ય અન્વય : यथा कीटकः क्रियान्तर-आसक्ति अपास्य अलि ध्यायन् अलिभावं हि ऋच्छति, तथा एव योगी तद्-एकनिष्ठया ध्यात्वा परमात्मतत्त्वं સમયાતિ રૂદ્મા શબ્દાર્થ : અહીં પણ, ગયા શ્લોકની જેમ જ, બે ક્રિયાઓ વચ્ચેનાં સામ્યને અભિવ્યક્ત કરવા માટે, પરસ્પર-આધારિત, એવાં જ બે વાક્યો આ પ્રમાણે છે; એટલું જ નહીં, પરંતુ અહીં તો, એવા જરૂરી શબ્દો પણ પ્રયોજવામાં આવ્યા છે : (૧) તથા પવ યોજી પરમાત્માનં સમાયતિ | યોજી એટલે જ્ઞાનયોગી, સાધક; તે શું કરે છે ? - પરમાત્મભાવને પામે છે. શું કર્યા પછી તે આવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે ? - ત-નિષ્ઠયા ધ્યાત્રા | તત્ એટલે તે, પરમાત્મા; તેનું એકનિષ્ઠાપૂર્વક ધ્યાન કરીને, ધ્યાન કરતો-કરતો. તથા પવ, - તેવી જ રીતે, એટલે કે હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તેમ. (૨) યથા વીર સિમાવે છતિ, તથા ! – તિભાવે કચ્છતિ ! અતિ એટલે ભમરી; ઈયળ ભમરી બની જાય છે. દિ - શબ્દ ચાક્કસતા બતાવે છે. ઈયળ, શું કરતાં-કરતાં, ભમરી બની જાય છે ? ત્નિ ધ્યાન્ ! કેવળ ભમરીનું જ ધ્યાન કરતાં-કરતાં; કેવું ધ્યાન કરે છે? -ક્રિયાન્તર–મારું મપાસ્ય જિયાન્તર - એટલે બીજું કોઈ કાર્ય; અપાય એટલે છોડી દઈને; બીજાં કોઈ પણ કાર્યમાંની આસક્તિ છોડી દઈને, એમાં આસક્ત ન બનતાં. (૩૬૦). અનુવાદ : બીજાં કોઈ પણ કાર્યમાં આસક્ત ન બનતાં, ઈયળ, જેમ માત્ર ભમરીનું જ | વિવેકચૂડામણિ | ૬૮૫ Page #691 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કરતાં-કરતાં, ભમરી બની જાય છે, તેમ જ યોગી તે(પરમાત્મા)નું (જ) એકનિષ્ઠાપૂર્વક ધ્યાન કરતો-કરતો પરમાત્મતત્ત્વને પામે છે. (૩૬૦) ટિપ્પણ : કોઈ પણ સારો લેખક, એક ને એક વિચાર અથવા ભાવને, ફરીથી વ્યક્ત કરવાનું ટાળે, કારણ કે સાહિત્યિક દૃષ્ટિએ આવું આલેખન પુનરુક્તિ'-દોષ ગણાય છે; પરંતુ મુમુક્ષુ સાધક સસ્વરૂપ બ્રહ્મભાવને પામે, એ વિચારનું મહત્ત્વ એટલું મોટું છે કે એક સિદ્ધહસ્ત સાહિત્યસ્વામી સમા આચાર્યશ્રીએ, અહીં પૂરી સભાનતાપૂર્વક, પુનરુક્તિ-દોષ હોરીને પણ, ગયા શ્લોકમાંના વિચારને, ફરી એક વાર અભિવ્યક્ત કર્યો છે, એટલે એ વિશે કશું ઊમેરવાની જરૂર નથી. માત્ર એટલું જ નોંધવાનું કે એ જ વિચારને વ્યક્ત કરવા માટે, જૂદા શબ્દો, જૂદી વાક્યરચના અને જૂદો છંદ, - વગેરે તેમણે પ્રયોજ્યા છે: “કીટભ્રમરન્યાયીમાંની ઈયળ તો ખરેખર ભમરી બનતી હોય કે ન હોય, આચાર્યશ્રીને તો મનહૃદયમાં પૂરી પ્રતીતિ છે જ કે આ બે શ્લોકોમાં સૂચવ્યા પ્રમાણે, જો સાધક બ્રહ્મનું ધ્યાન ધરે તો, તે નિઃશંક બ્રહ્મ બની રહે ! એમની દલીલ એ જ હોય કે જો બ્રહ્મજ્ઞાની બ્રહ્મ જ બની જાય', એવું જો શ્રુતિવચન હોય (દ્રવિદ્ વ્રવ મતિ ) તો, “બ્રહ્મધ્યાની શા માટે બ્રહ્મ ન બને ? - અવશ્ય બને જ ! બ્રહ્મજ્ઞાની” કે “બ્રહ્મધ્યાન'નો મહિમા જરા પણ ઓછો કે અધૂરો નથી ! શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૬૦). ૩૧ अतीव सूक्ष्मं परमात्मतत्त्वं न स्थूलदृष्ट्या प्रतिपत्तुमर्हति । समाधिनाऽत्यन्तसुसूक्ष्मवृत्त्या જ્ઞાતવ્યમવૈરતિશુદ્ધબુદ્ધિ: રૂદ્દશા શ્લોકનો ગુજરાતી પાઠ : અતીવ સૂક્ષ્મ પરમાત્મતત્ત્વ ન પૂલદેટ્યા પ્રતિપતુમહતિ / સમાધિનાડત્યન્તસુતૂહમવૃજ્યા જ્ઞાતવ્યમાર્કેરતિશુદ્ધબુદ્ધિભિ li૩૬૧ ૬૮૬ | વિવેકચૂડામણિ Page #692 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : પરમાત્મતત્ત્વ અતીવ સૂક્ષ્મ (અસ્તિ), (અત:) સ્થૂલવૃા (તત્) ન प्रतिपत्तुं अर्हति; (तस्मात्) अतिशुद्धबुद्धिभि: आयैः अत्यन्तसुसूक्ष्मवृत्त्या समाधिना (તત્ જ્ઞાતવ્યમ્ ॥૬॥ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) પરમાત્મતત્ત્વ અતીવ સૂક્ષ્મ (મસ્તિ) । પરમાત્મતત્ત્વ, પરમાત્માનાં રૂપમાં રહેલું તત્ત્વ અત્યંત સૂક્ષ્મ છે. તેથી શું ? હવે પછીના બીજાં વાક્યમાં સૂચવ્યા પ્રમાણે. . (ર) (અત:) સ્થૂનદૃા ન (તત્) પ્રતિપત્તું અહતિ । પ્રતિપત્તું ન અહતિ । એટલે તેને સ્થૂલદૃષ્ટિથી જાણી-સમજી-પામી શકાય નહીં; તો પછી શું કરવું ? હવે પછીનાં ત્રીજાં વાક્યમાં સૂચવ્યા પ્રમાણે કરવાનું. (૩) (તસ્માત્) અતિશુદ્ધબુદ્ધિમિ: આર્યે: અત્યન્ત-સુ-સૂક્ષ્મવૃત્ત્વા સમાધિના (તત્) શાતત્ર્યમ્ । (તસ્માત્ તત્) જ્ઞાતવ્યમ્ । તેથી, તે કારણે, તે જાણી શકાય, તેને જાણી લેવું જોઈએ. તેને કોણ જાણી શકે ? - આર્યં: સત્પુરુષોએ, ઉત્તમ મનુષ્યોએ; આ ‘આર્યો' કેવા હોય છે ? હોવા જોઈએ ? અતિશુદ્ધબુદ્ધિમિ: અતિશય શુદ્ધબુદ્ધિવાળા; તેમણે કેવી રીતે જાણવું જોઈએ ? ગતિ-સુ-સૂક્ષ્મવૃત્ત્વા | અત્યંત સૂક્ષ્મ વૃત્તિ વડે, એટલે કે અત્યંત સૂક્ષ્મતાએ પહોંચેલી, સૂક્ષ્માતિસૂક્ષ્મ સમાધિ દ્વારા. (૩૬૧) અનુવાદ : - - પરમાત્મરૂપી તત્ત્વ અતિશય સૂક્ષ્મ છે, આથી તે સ્થૂલ દૃષ્ટિથી જાણી શકાય તેવું નથી; તેથી (તેને તો) ખૂબ શુદ્ધ બુદ્ધિવાળા, આર્યજનો અત્યંત સૂક્ષ્મ વૃત્તિ વડે સમાધિ દ્વારા જ જાણી શકે. (૩૬૧) ટિપ્પણ : પરમાત્મતત્ત્વ એટલે પરમાત્મારૂપ તત્ત્વ. તેને પામવાની અહીં વાત છે. પરંતુ તે તો અત્યંત સૂક્ષ્મ છે, એટલે કે અવ્યક્ત, અનિર્વચનીય, અપ્રમેય અને વાગ્-અતીત છે; તેથી સ્થૂળ ઇન્દ્રિયો વગેરે તેને જાણી-સમજી શકે નહીં - (સ્થૂલવૃા ન પ્રતિપત્તું અત્યંતિ 1); એને નથી રૂપ, નથી આકાર; તેથી કોઈ સ્થૂલ સાધન તેને જાણવા-પામવા-સમજવામાં મદદરૂપ ન બની શકે. વિવેકચૂડામણિ / ૬૮૭ Page #693 -------------------------------------------------------------------------- ________________ વાત તો સાચી, પરંતુ તો પછી તે સદા અય અને અજ્ઞાત જ રહે ? શું તેને જાણી-પામી શકાય જ નહીં? તેનો સાક્ષાત્કાર થઈ શકે જ નહીં ? એનો કોઈ ઉપાય જ નહીં ? ના, રે, ના; એવું તો કદી હોય જ નહીં: જગતના અનેક સંતો પરમાત્માને પામ્યા જ છેને ! સંતો-મહંતો-સજ્જનો તેને જાણી શક્યા જ છેને ! તો, પછી, કેવી રીતે ? એની પૂર્વ-શરત શી ? એ માટેની પાત્રતા શી ? કઈ ? કેવી ? માત્ર બે જ વાત આ પ્રમાણે લક્ષમાં રાખવાની : (૧) પરમાત્મતત્ત્વને જાણવાની ઇચ્છા સેવનાર, સૌપ્રથમ તો, નખશિખ સજ્જન હોવો જોઈએ, મનુષ્ય તરીકે તે આદર્શ અને ઉત્તમ હોવો જોઈએ, નીતિમત્તા-પ્રામાણિકતા-વિચાર-ભાવ વગેરે દૃષ્ટિએ એની કક્ષા અત્યંત ઊંચી હોવી જોઈએ. આ માટે, શ્લોકમાં, આચાર્યશ્રીએ, જે શબ્દ પ્રયોજ્યો છે તે, - કાર્ય, -ની પસંદગી ખૂબ ઔચિત્યપૂર્ણ છે. પ્રાચીન ભારતીય પરંપરામાં કાર્યની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે : कर्तव्यं आचरन् कार्यं अकर्तव्यं अनाचरन् । .. तिष्ठति प्रकृताचारे स वा आर्य इति स्मृतः ॥ “આર્ય' તે છે, જે હંમેશાં કરવા-યોગ્ય કાર્ય જ કરે છે, અ-કર્તવ્યને કદી આચરતો જ નથી અને શાસ્ત્ર-નિયત આચરણની મર્યાદામાં જ રહે છે. ૨) આવા સર્વોત્તમ સપુરુષ પાસેથી બીજી અપેક્ષા એ રાખવામાં આવે છે કે જે સમાધિ-અવસ્થા તે સિદ્ધ કરી શકે છે, તે માટેની તેની વૃત્તિ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવી જોઈએ (અત્યન્ત-સુ-સૂક્ષ્મવૃજ્યા). અહીં એક વાત નોંધવી જોઈએ કે આવા આર્યની વૃત્તિ માત્ર “સૂક્ષ્મ જ નહીં પણ “સુ-સૂક્ષ્મ હોવા છતાં, તે “અત્યંત-સુ-સૂક્ષ્મ હોવી જોઈએ, એમ કહેવામાં આવ્યું છે. આમ તો, વ્યાકરણ-દષ્ટિએ “સૂક્ષ્મ-શબ્દને, “અત્યંત” અને “સુ” – એવાં બે વિશેષણોની જરૂર ન હોય, ગમે તે એક જ હોય તો પણ ચાલે; એ બંને વિશેષણો મૂકવાથી, વક્તવ્યમાં નિરર્થક અને અનાવશ્યક overlapping થાય છે. આમ છતાં, વિશ્વના કેટલાક સાહિત્ય-તત્ત્વજ્ઞો અને ચિંતકો પોતાને અભિપ્રેત એવા ભાવને ભારપૂર્વક (Emphatically) અભિવ્યક્ત કરવા માટે, થોડો ભાષા-દોષ વ્હોરીને પણ, આવું કરતા હોય છે, એનાં બે જ દષ્ટાંતો, આ પ્રમાણે, પૂરતાં થશે : (૧) શસ્પીઅર જેવા, જગતના નાટ્યસમ્રાટે તેનાં નાટકોમાં "Most Excellent' જેવો અતિશયોક્ત શબ્દપ્રયોગ કર્યો છે, અને ૬૮૮ | વિવેકચૂડામણિ Page #694 -------------------------------------------------------------------------- ________________ (૨) સુપ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક થોમસ કાર્લાઇલે, “પ્રાર્થનાની વ્યાખ્યા આપતાં, 'Complete', એ શબ્દ પહેલાં 'Most' એવું બીજું વિશેષણ, આ પ્રમાણે, પ્રયોજયું 9 : A single grateful thought about Heaven is the 'most complete' prayer. આચાર્યશ્રી પણ એક સમર્થ શબ્દસ્વામી છે, તે છતાં, “આર્યજન’ની વૃત્તિ સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ હોવી જોઈએ, એવો ભાવ અભિવ્યક્ત કરવા માટે, તેઓશ્રી, સૂક્ષ્મ-શબ્દ માટે અત્યંત’ અને ‘સુ એવાં બે વિશેષણો પ્રયોજે છે, તે, સંપૂર્ણરીતે સ-પ્રયોજન બની રહે છે. પરમાત્માને જોવા-જાણવા માટે, જ્ઞાનીની બુદ્ધિ અત્યંત તીવ્ર અને સૂક્ષ્મદર્શી હોવી જોઈએ, - એમ કહીને, “કઠોપનિષદ”ના ઋષિએ, આચાર્યશ્રીનાં અહીંનાં વિધાનનું, આ રીતે, સમર્થન આપેલું જ છે : દૃશ્યતે તુ ગયા વુલ્યા સૂક્ષ્મ સૂક્ષ્મશઃ (૧, ૩, ૧૨) ( શ્લોકનો દઃ ઉપજાતિ (૩૬૧) ૩૨ यथा सुवर्णं पुटपाकशोधितं __ त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छति । तथा मनः सत्त्वरजस्तमोमलं .. ध्यानेन सन्त्यज्य समेति तत्त्वम् ॥३६२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યથા સુવર્ણ પુટપાકશોધિત ત્યકતા મલે સ્વાત્મગુણ સમૃચ્છતિ | તથા મનઃ સત્ત્વરજસ્તમોમલ ધ્યાનેન સન્ચય સમેતિ તત્ત્વમ્ Hi૩૬રા શ્લોકનો ગદ્ય અન્વય यथा पुटपाकशोधितं सुवर्णं मलं त्यक्त्वा स्व-आत्मगुणं समृच्छति, तथा મનઃ સર્વ-:-તમ-મનું ધ્યાન કેન્દખ્ય તત્ત્વ (તત્ત્વ) સમેતિ રૂદ્રા શબ્દાર્થ : શ્લોકમાં યથા-તથા (જેવી રીતે.. તેવી રીતે)વાળી વાક્યરચનામાં, પરસ્પરફર્મા - ૪૪ વિવેકચૂડામણિ | ૬૮૯ Page #695 -------------------------------------------------------------------------- ________________ આધારિત બે વાક્યો આ પ્રમાણે છે : (૧) તથા મન: ધ્યાનેન તત્વં સમેતિ | સમેતિ (સ + રૂ - ધાતુનું વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) પામે છે, મળી–ભળી જાય છે; તત એટલે તે, - આત્મતત્ત્વ, પરમાત્માનું ધ્યાન દ્વારા મન આત્મતત્ત્વને પામે છે, શું કર્યા પછી આમ બને છે? - સત્યને ત્યજી દઈને; શું ત્યજે છે ? - મમ્ - મેલને, મળને, અશુદ્ધિને; કયો મેલ? સત્ત્વ-રજ-તમ, - પ્રકૃતિના આ ત્રણ ગુણોનો, એ ત્રણ ગુણોએ ઉત્પન્ન કરેલો. કેવી રીતે ત્યજે છે ? હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તેવી રીતે (તથા). (૨) યથા સુવર્ણ સ્વ-માત્મગુખ સમૃચ્છતિ ! - સમૃતિ ! (સમ્ + છું. એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫)- પ્રાપ્ત કરે છે, મેળવે છે. શું મેળવે છે? - સ્વ-આત્મગુણમ્ ! પોતાના મૂળ-અસલી ગુણોને; ચમક-ચળકાટ-રૂપ ગુણોને; શું કરવાથી આમ બને છે ? માં ત્યવી | – મેલને, અશુદ્ધિને ત્યજી દીધા પછી. કેવું સોનું (સુવf) આ પ્રમાણે કરે છે ? પુરપાધિતમ્ શોધત એટલે નિર્મળ-સ્વચ્છ-શુદ્ધ-ચોખું બનેલું; પુટપ એટલે સોનીને ત્યાંની અગ્નિની ભઠ્ઠીમાં મૂકવામાં આવેલો કોડિયાનો સંપુટ. આ રીતે, સોનું, પોતાની અંદર ભળી ગયેલાં તાંબા-પિત્તળ વગેરે બીજાં ધાતુઓરૂપી મેલને ત્યજીને, પોતાનાં અસલી નિર્મળ ચળકાટને જેવી રીતે (થા) પ્રાપ્ત કરે છે, તેવી રીતે (તથા). (૩૬૨) અનુવાદ : જેવી રીતે કોડિયામાં નાખીને અગ્નિમાં શુદ્ધ કરવામાં આવેલું સોનું મેલને ત્યજીને(નિર્મળ બનીને), પોતાનાં મૂળ ચળકાટ-રૂપી ગુણને પ્રાપ્ત કરે છે, તેવી રીતે મન(પણ) સત્ત્વ-રજ-તમસુ એ ત્રણ ગુણોના મેલને, ધ્યાન દ્વારા ત્યજીને, આત્મતત્ત્વને પામે છે. (૩૨) ટિપ્પણ : પરમાત્મ-તત્ત્વને પામવા માટે મનની નિર્મળતા અનિવાર્ય છે, અને મનોનિર્મળતા ધ્યાન દ્વારા મેળવી શકાય છે તે વાત, અહીં, સમુચિત દષ્ટાંત વડે, પ્રતિપાદિત કરવામાં આવી છે. પરમાત્મ-તત્ત્વ અતિશય સૂક્ષ્મ છે, તેથી તેનું જ્ઞાન મેળવવા માટેની બુદ્ધિ તથા દૃષ્ટિ બને પણ અત્યંત સૂક્ષ્મ હોવી જોઈએ, તેમ ગયા શ્લોકમાં કહ્યા પછી, આ શ્લોકમાં, મનની નિર્મળતા પર પણ એવો જ ભાર મૂકવામાં આવ્યો છે. આ અનુસંધાનમાં બે વાત સમજી લેવાની જરૂર છે એક તો એ કે મનમાં ૬૦ | વિવેકચૂડામણિ Page #696 -------------------------------------------------------------------------- ________________ મેલ આવે છે ક્યાંથી ? અને બીજું, તે મેલને ત્યજવો કેવી રીતે ? સાંખ્યદર્શનપ્રબોધિત પ્રકૃતિ એટલે કે માયાનાં “સત્ત્વ-૨જઃ-તમઃ”, એ ત્રણ ગુણો મનુષ્યનાંમનને અનેક પ્રકારના મેલ વડે મિલન બનાવી દે છે : આ પહેલાં, તમોગુણની ‘આવરણ’-શક્તિ અને રજોગુણની વિક્ષેપ’-શક્તિ વડે પહેલાં આચ્છાદિત અને પછી વિક્ષિપ્ત થતાં મનની પરિસ્થિતિ સમજાવવામાં આવી જ છે. આવાં મલિન મન વડે આત્મતત્ત્વને પામી શકાય નહીં, એ તો સહેલાઈથી સમજાય તેવું છે, પરંતુ મનને મલિન બનાવવામાં સત્ત્વ-ગુણનો ફાળો કેવી રીતે હોઈ શકે ? આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા સામાન્ય મનુષ્યને અવશ્ય મૂંઝવે, એવી આ વાત છે; કારણ કે ગીતાના ૧૪મા અધ્યાયમાં, સત્ત્વ-ગુણની પ્રશંસા આ પ્રમાણે કરવામાં આવી છે : (१) तत्र सत्त्वं निर्मलत्वात् प्रकाशकं अनामयम् । सुखसंगेन बध्नाति ज्ञानसंगेन च अनघ ॥ (“હે નિષ્પાપ અર્જુન ! તે ત્રણ ગુણોમાં, નિર્મળ હોવાથી, સત્ત્વગુણ, પ્રકાશક અને નિર્દોષ છે.”) (૨) સત્ત્વ મુદ્દે સંગતિ । (૯) (“સત્ત્વગુણ સુખમાં આસક્ત કરે છે.”) (૩) જ્ઞાન યવા તવા વિદ્યાત્ વિવૃદ્ધ સત્ત્વ રૂતિ ત । (૧૧) (“જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે, સત્ત્વગુણ વધ્યો છે, એમ જાણવું.”) (૪) સાત્ત્વિ નિર્મલં તમ્ । (૧૬) (“સત્ત્વગુણનું ફળ નિર્મળ હોય છે.”) (૫) ધ્વ ાન્તિ સત્ત્વસ્થાઃ । (૧૮) (“સત્ત્વગુણમાં રહેલા માણસો ઊર્ધ્વગતિ પામે છે.”) (९) સત્ત્વગુણની ઉપર્યુક્ત પ્રશંસા સ્વયંસ્પષ્ટ છે. તો પછી, સવાલ એ ઊભો થાય કે ગીતા જેવા ગ્રંથમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતે જેનાં આવાં વખાણ કર્યાં છે, તેને, મનને મિલન કરવા જેવી અયોગ્ય ક્રિયામાં, રજોગુણ-તમોગુણ સાથે કેમ સાંકળી શકાય ? આવો સવાલ અને એ સવાલમાંની શંકા, સ્થાને’ અને સાચાં છે, એમ, ઉપરછલ્લી દૃષ્ટિએ, જરૂર જણાય; પરંતુ એનું સમાધાન પણ એટલું જ સાચું અને સજ્જડ આ પ્રમાણે છે : (૧) પહેલું તો એ કે ગીતાના ઉપર્યુક્ત શ્લોકોમાં જ, સુવસંગૈન વાતિ અને संजयति, વગેરે શબ્દોમાં સં, સંનયતિ દ્વારા આસક્તિ' અને વખાતિ દ્વારા ‘બંધન’ સૂચવાય છે. (૨) સ્તં ભલે નિર્મત હોય, - એ ‘નિર્મળ’ ‘ફળ' પણ અંતે તો ‘કર્મો’નું વિવેકચૂડામણિ / ૬૯૧ Page #697 -------------------------------------------------------------------------- ________________ જ ને ! (૩) કર્ણ અતિ એટલે, અંતે તો, “સ્વર્ગ” જ ને ! “આત્મતત્ત્વ' નહીં ! () અને સત્ત્વગુણની, ઉપર પ્રમાણે, પ્રશંસા કર્યા પછી પણ, ભગવાને પોતે જ. એ જ ગીતામાં અર્જુનને, સત્ત્વગુણ-સહિત ત્રણેય ગુણોથી પર, ત્રિગુણાતીત', થઈ જવાની, આજ્ઞા, આપી છે, એ શું સૂચવે છે ? - (અ) ગુન્ પતાનું અતીત્વ ત્રીનું તેથી તેહમુમવાનું ! | નર્મમૃત્યુના વિમુpોડમૃતમનુને (૧૪, ૨૦) . (બ) નિયુષ્યો મવાનુન | (૨, ૪૫) બીજુંઆવો “સારો જણાતો “સત્ત્વ ગુણ પણ, સર્જન કોનું છે? - “પ્રકૃતિ"નું, “માયા”નું ! અને કોની સાથે સદા તે રહે છે ? – રજોગુણ અને તમોગુણ જેવાં અનિષ્ટો સાથે જ ને ! ત્રીજું, મહાભારતમાં પણ, આત્મતત્ત્વને પામવા માટે તો, આ પ્રમાણે, ‘ત્યાગનો પણ “ત્યાગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે : येन त्यजसि तत् त्यज । જેથી અંતે “વિશ્વમાયા”નું નિવારણ થઈ શકે ! - भूयश्चान्ते विश्वमायानिवृत्तिः । આમ, “શુદ્ધ ભાસી રહેલો સત્ત્વ-ગુણ પણ “મિથ્યા જ કરે છે !' સો વાતની એક વાત : જેમાં એકેય “ગુણ” નથી, એટલે કે જે “નિર્ગુણ છે એવાં બ્રહ્મને, એટલે કે આત્મતત્ત્વને પામવું હોય તો, મોક્ષાર્થી સાધક માટે, પોતાનાં મનને, ત્રણેય ગુણોના મનમાંથી મુક્ત કરીને, તેને “નિર્મલ' બનાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી ! " છેલ્લે, પૂરું કરતાં પહેલાં, બે આનુષંગિક બાબતોનો ઉલ્લેખ કરવાનો રહે (૧) આ પહેલાં, ટિપ્પણના આરંભે જે સવાલ રજૂ થયો હતો કે “મનનો મેલ ત્યજવો કેવી રીતે ?” - તેનો જવાબ આપતાં, અહીં ધ્યાન’નો એમ કહીને મહિમા કરવામાં આવ્યો છે કે તે એવો “અગ્નિ' છે, જે, સત્ત્વ-વગેરે ત્રણેય ગુણોને ભસ્મીભૂત કરીને, મનને, પેલાં સુવર્ણની જેમ, પોતાના સ્વકીય ચળકાટ-ગુણો વડે ઝળહળતું કરે છે. (ર) સીતાનો ત્યાગ કર્યા પછી, વિરહ-અગ્નિમાં સળગી રહેલા, રામના કરુણરસને પણ, સંસ્કૃત મહાકવિ ભવભૂતિએ, “પુટપાકની જ ઉપમા આપી છે તે, સહેજે, અહીં હુરી રહે છે : ૬૯૨ | વિવેકચૂડામણિ Page #698 -------------------------------------------------------------------------- ________________ પુટપકતીવાશો રામ) રુણી રસ: | (“ઉત્તરરામચરિત” ૩, ૧) ધમણથી ધગધગતી પોતાની ભઠ્ઠીમાં, સોની, સામસામાં બે કોડિયાના સંપુટમાં સોનું મૂકીને તેને પકાવે-પીગળાવે, પછી , તે સોનું સો-ટકા શુદ્ધ બની જાય : સોનીને ત્યાંનું, પુટપાકમાંનું સોનું, ધ્યાન-અગ્નિમાંના પુટપાકમાંનું મન અને વિરહ-અગ્નિમાંના પુટપાકમાં રહેલો રામનો કરુણરસ, – એ ત્રણેયની નિર્મળતા એકસરખી અસંદિગ્ધ અને લા-જવાબ ! શ્લોકનો છંદ ઉપજાતિ (૩૬૨) ૩૬૩ निरन्तराभ्यासवशात् तदित्थं . . पक्वं मनो ब्रह्मणि लीयते यदा । तदा समाधिः सविकल्पवर्जितः . स्वतोऽद्वयानन्दरसानुभावकः ॥३६३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : - નિરન્તરાભ્યાસવશાત્ તદિ પર્વ મનો બ્રહ્મણિ લીયતે યદા | તદા સમાધિ સવિકલ્પવર્જિતઃ . સ્વતોડયાનન્દરસાનુભાવકઃ i૩૬૩ શ્લોકનો ગદ્ય અન્વય : इत्थं निरन्तर-अभ्यासवशात् पक्वं तत् मनः यदा ब्रह्मणि लीयते, तदा વિન્ધનાત: સ: સમાધિ: સ્વતઃ (4) નદય-મનન્દ્ર-ર૩-અનુમાવ: (મતિ) રૂદ્રા શબ્દાર્થ : શ્લોકમાં લેવાતા (જયારે...ત્યારે)ની રચનાવાળાં, પરસ્પર-આધારિત બે વાક્યો આ પ્રમાણે છે : (૧) તલા સમાધિ: મદ-માનન્દ-રસ-મનુભાવ: મતિ | શ્રદય એટલે અદ્વિતીય, - જેની સાથે સરખાવી શકાય એવું બીજું (કય, દ્વિતીય) કોઈ નથી, તેવું; અજોડ; ગુમાવ: એટલે અનુભવ કરાવનારી બને છે, અનુભવ કરાવે છે. - વિવેકચૂડામણિ | દ૯૩ Page #699 -------------------------------------------------------------------------- ________________ આવી સમાધિ કઈ છે ? સઃ સવિત્વવનિતઃ। સઃ તે, ખૂબ જાણીતી, પ્રખ્યાત; वर्जितः વિકલ્પો વિનાની, એટલે કે નિર્વિકલ્પ (સમાધિ); વળી, તે કેવી છે ? અદ્વિતીય આનન્દરસનો અનુભવ આપનારી. આવો અનુભવ ક્યારે થાય છે ? હવે પછીનાં બીજાં વાક્યમાં દર્શાવવામાં આવ્યું છે, તેવું બને ત્યારે (તવા). (૨) રૂત્યું તત્ મન: યવા બ્રહ્મળિ નીયતે (તવા) । ફત્હ એટલે, આ પ્રમાણે, આમ, આ રીતે, એટલે કે આ પહેલાંના શ્લોકોમાં મન વિશે કહેવામાં આવ્યું છે, તેમ; કેવું મન ? પશ્ર્વમ્ । પાકેલું, પક્વ બની ગયેલું, પિરપક્વ બનેલું; શાના વડે પરિપક્વ બનેલું ? નિરન્તર-અભ્યાસ-વશાત્ । નિરન્તર એટલે, અટક્યા વિના, રાતદિવસ, સતત; નિરંતર અભ્યાસ કરવાથી, બ્રહ્મભાવનાના સતત અભ્યાસનાં પરિણામે; તેથી શું બને છે ? તત્ (મન:) યવા બ્રહ્મળિ તીયતે (તવા) । તત્ - તે; પિરપક્વ બનેલું; તે મન; બ્રહ્મમાં જ્યારે યા લીન બની જાય છે (ત્યારે), બ્રહ્મ સાથે તપ બની જાય છે (ત્યારે), બ્રહ્મરૂપ-બ્રહ્મમય બની જાય છે (ત્યારે), આ પહેલાંના પ્રથમવાક્યમાં દર્શાવવામાં આવેલી ઘટના બને છે. કેવી રીતે બને છે ? સ્વત: (વ), એની મેળે જ, આપોઆપ, અનાયાસે. (૩૬૩) - અનુવાદ : આ પ્રમાણે, નિરંતર અભ્યાસ કરવાથી પિરપક્વ બનેલું મન જ્યારે બ્રહ્મમાં લીન થઈ જાય છે, ત્યારે નિર્વિકલ્પ સમાધિ, અનાયાસે જ, અદ્વિતીય આનંદરસનો અનુભવ કરાવે છે. (૩૬૩) ટિપ્પણ : આ પહેલાં, જેનાં સ્વરૂપ-વર્ણન અને નિરૂપણ કરવામાં આવ્યાં છે તે, નિર્વિકલ્પ-સમાધિ ક્યારે અને કેવાં સ્વરૂપે સિદ્ધ થાય છે, તે, અહીં દર્શાવવામાં આવ્યું છે. સૌપ્રથમ તો, ગયા-છેલ્લા શ્લોકમાં સૂચવવામાં આવ્યું છે તેમ (રૂત્થમ્), મન, સત્ત્વ-રજઃ-તમઃ એ ત્રણેય ગુણો મળથી મુક્ત થઈને સંપૂર્ણરીતે નિર્મળ અને વિશુદ્ધ થઈ જાય, એ જરૂરી છે; ત્યારપછી આવું મન બ્રહ્મભાવનાનાં નિરંતર અભ્યાસમનન-રટણ(Practice)થી પરિપક્વ(Mature) બની જવું જોઈએ અને આવું મન તો પેલા સતત અભ્યાસને કારણે, બ્રહ્મમાં લીન બની જ જાય, બ્રહ્મરૂપ જ બની રહે. બસ, મનનું આવું બ્રહ્મલીન બનવું, બ્રહ્મમય બનવું, એ જ નિર્વિકલ્પ સમાધિ, - અને આવી સમાધિમાં કશા વિકલ્પો, ભેદો, જ્ઞાન-શેય-જ્ઞાતા વગેરેની કશી સભાનતા ન હોવાથી, એટલે કે સાધકનું સમગ્ર મનતંત્ર બ્રહ્મ સાથે એકરૂપ બન્યું હોવાથી, ૬૯૪ / વિવેકચૂડામણિ Page #700 -------------------------------------------------------------------------- ________________ આવી નિર્વિકલ્પ સમાધિ તેને આત્મતત્ત્વ સાથેના સાયુજયના અદ્વિતીય આનંદના રસની અનુભૂતિ કરાવે છે. આ આનંદ-રસ એટલે, તૈત્તિરીય-ઉપનિષદમાં જેને “રણો વૈ : ” - એવાં સુપ્રસિદ્ધ વચન વડે અભિવ્યક્ત કરવામાં આવ્યો છે તે ! અને આ રસ તો, પરમબ્રહ્મ સાથેનાં ઈશ્વરીય સંબંધનો હોવાથી, તેનો અનુભવ તો “આસ્વાદન’નો, “ચર્વણ'નો જ હોય ! (રીતે આસ્વાદ્યતે વર્ચત રૂતિ રસ: I) આવી અસામાન્ય ઉચ્ચ પરિસ્થિતિમાં હોય, બસ, આનંદ જ આનંદ, અને તે પણ આનંદસ્વરૂપ પરમાત્માના આનંદનો આનંદ ! શ્લોકનો છંદ ઉપજાતિ (૩૩) ૩૬૪ समाधिनानेन समस्तवासना -ર્વિનાશોવિનર્મનાશઃ | अन्तर्बहिः सर्वत एव सर्वदा स्वरूपविस्फूर्तिरयत्नतः स्यात् ॥३६४॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સમાધિનાનેન સમસ્ત વાસના. -ગ્રન્થર્વિનાશોડખિલકર્મનાશઃ | અંતર્બહિ: સર્વત એવ સર્વદા સ્વરૂપવિર્તિરયત્નતઃ સ્યાત્ li૩૬૪ શ્લોકનો ગદ્ય અન્વય: ___ अनेन समाधिना समस्तवासनाग्रन्थे: विनाशः, अखिलकर्मनाशः (च) (મતિ), અન્તઃ-વહિં સર્વતઃ ઇવ સર્વતા અત્નતિ: વરૂપવિપૂર્તિઃ () શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મને સમધિના સમતવાસનાપ્રન્થઃ વિનાશ: (મતિ) – આ સમાધિ વડે, એટલે કે છેલ્લા શ્લોકમાં જેનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તે નિર્વિકલ્પ-સમાધિ વિવેચૂડામણિ | દ૯૫ Page #701 -------------------------------------------------------------------------- ________________ વડે; એનાથી શું થાય છે? - સમસ્ત વાસનારૂપી ગ્રંથિઓનો વિનાશ થાય છે. (ર) એનાથી બીજું શું થાય છે? - વિનાશ: (મવતિ) ! અને બધાં જ કર્મોનો નાશ પણ થાય છે. (૩) અને આ બે ક્રિયાઓનું કેવું-શું પરિણામ આવે છે? - વિતિઃ થાત્ ! વિપૂતિઃ એટલે હુરણ, પ્રાર્ય, આવિર્ભાવ; સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ; તે પ્રગટી રહે છે. ક્યાં? કેવી રીતે? અયતઃ અનાયાસે, આપોઆપ, એની મેળે; અન્તઃ-હિ. સર્વત: પવ સર્વતા | અંદર-બહાર, સર્વત્ર, બધે જ અને સદાને માટે. (૩૬૪) અનુવાદ : આ (નિર્વિકલ્પ) સમાધિથી સમસ્ત વાસનારૂપી ગ્રંથિઓનો વિનાશ થાય છે અને બધાં જ કર્મોનો નાશ થાય છે અને તેથી અંદર-બહાર, બધે જ, સદાને માટે, આત્મસ્વરૂપનું સ્કરણ અનાયાસે થાય છે. (૩૬૪). ટિપ્પણ: ગયા શ્લોકમાં, નિર્દિષ્ટ નિર્વિકલ્પ-સમાધિનાં વિશિષ્ટ ફળનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે : મિથ્યા-જ્ઞાનને કારણે જન્મેલી વાસનારૂપી ગાંઠો(ગ્રંથિઓ) એવી મજબૂત અને સજ્જડ હોય છે કે તેને સામાન્ય રીતે અને સરળતાપૂર્વક છેદી શકાતી નથી. આ સમાધિથી, તે સર્વનો સંપૂર્ણ નાશ થાય છે. વળી, આ સંસારમાં “ક્રિયમાણ કર્મો કર્યા પછી પણ જો તે પૂરેપૂરાં ભોગવાઈને, ક્ષીણ ન થાય તો, તે બધાં કર્મો સંચિત” અને પ્રારબ્ધ'નાં સ્વરૂપમાં, જન્મો-જન્મ, માણસની સમક્ષ આવતાં રહે છે; આ સમાધિનો અગ્નિ એવો છે કે તે, - ગીતામાં જ્ઞાનાગ્નિ માટે કહ્યું છે તેમ, - સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે : જ્ઞાનાનઃ સર્વમળ મર્મસાત્ કુરુતે તથા . (૪, ૩૭) નિર્વિકલ્પ સમાધિ દરમિયાન, પરબ્રહ્મનું દર્શન થતાં, “કઠ” અને “મુંડક એ બંને ઉપનિષદોમાં કહેવાયું છે તેમ, હૃદયમાંની સર્વ ગાંઠો ભેદાઈ જાય છે અને સર્વ કર્મોનો ક્ષય થઈ જાય છે : મિતે યસ્થિ: I અને ક્ષયને રાય મણિ * - - - - - તમન્ પરવરે છે અને પછી તો, વાસના-ગ્રંથિઓ ભેદાઈ જતાં અને સર્વ કર્મોનો ક્ષય થઈ જતાં, સાધકનાં મનમાં ક્યાંય, કર્તા-ભોક્તા-ભાવરૂપી અહંકાર તો રહેતો જ નથી : ૬૯૬ | વિવેકચૂડામણિ Page #702 -------------------------------------------------------------------------- ________________ પરિણામે, આત્મતત્ત્વનો આવિર્ભાવ, સાધકનાં અંતઃકરણમાં, એટલે કે અંદર-ભીતર અને સર્વત્ર, બહાર પણ, બધે જ, એની મેળે, અનાયાસે, સદાને માટે, વ્યાપી રહે છે ! આવો દિવ્ય અને અમોઘ પ્રભાવ છે, નિર્વિકલ્પ સમાધિનો ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૬૪) ૩૫ श्रुतेः शतगुणं विद्यान्मननं मननादपि । निदिध्यासं लक्षगुणमनन्तं निर्विकल्पकम् ॥३६५॥ શ્લોકનો ગુજરાતી પાઠ: શ્રુતે શતગુણ વિદ્યાન્મનને મનનાદપિ / નિદિધ્યાસ લક્ષગુણમનન્ત નિર્વિકલ્પકમ્ li૩૬પા શ્લોકનો ગદ્ય અન્વય : - मननं श्रुतेः शतगुणं विद्यात्, निदिध्यासं मननात् अपि लक्षगुणं (विद्यात्), નિર્વિવત્પર્વ (7) અનન્ત (વિદ્યાત) રૂદ્દધા. શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મનને શ્રુતે. શતા વિદ્યાર્ ! “શ્રુતિ” એટલે સમગ્ર વૈદિક સાહિત્ય. એમાં જીવ અને બ્રહ્મના અભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વેદાંતદર્શનનું આ તાત્પર્યજ્ઞાન શ્રુતિગ્રંથોના સ્વાધ્યાય દ્વારા અથવા સદ્ગુરુના ઉપદેશ દ્વારા મેળવવું, તેને શ્રવણ' કહેવામાં આવે છે. આ શ્લોકમાં “શ્રુતિ-શબ્દ આવા “શ્રવણના અર્થમાં પ્રયોજાય છે, પરંતુ આ “શ્રવણ” એટલે માત્ર કાનથી “સાંભળવું, એટલો જ અર્થ નથી. જીવ અને બ્રહ્મનાં અભેદજ્ઞાનથી જગતનાં અને જીવનનાં સર્વ દુઃખોનો નાશ થાય છે, એવી મનુષ્યને પ્રતીતિ થાય, એ જ સાચા અર્થમાં “શ્રવણ'. આ “શ્રવણ કરતાં, અહીં, એ શ્રવણનાં “મનન’ને સો-ગણું ચઢિયાતું (Superior) કહેવામાં આવ્યું છે, કારણ કે મેળવેલાં કોઈ પણ જ્ઞાનને માત્ર ચિત્ત (Brain) સાથે જ સંબંધ છે. એ જ્ઞાન અનુભૂતિની કક્ષાએ ન પહોંચે ત્યાં સુધી, એ જ્ઞાન નિરર્થક છે. જીવ અને બ્રહ્મ એક છે, એમ “શ્રવણ' દ્વારા જાણ્યું, પરંતુ વાસ્તવિક જીવનમાં, પ્રત્યક્ષ વગેરે પ્રમાણો અને જન્મજન્માંતરોના સંસ્કારો તો પદાર્થમાત્રમાં વિવેકચૂડામણિ | દ૯૭ Page #703 -------------------------------------------------------------------------- ________________ અને જીવ-બ્રહ્મમાં ભેદ હોવાનું દર્શાવે છે, તો પછી સાધકને “શ્રવણ દ્વારા પુરસ્કૃત જીવ-બ્રહ્મના અભેદમાં નિષ્ઠા કેવી રીતે થાય ? તેથી, પેલાં પ્રમાણો અને સંસ્કારોનું ખંડન કરવાનું અનિવાર્ય બને છે અને તે થઈ શકે માત્ર “મનનથી જ : મનન એટલે “ઊંડું ચિંતન'. જે કાંઈ “શ્રવણ' કર્યું છે, તેનો, એટલે કે જીવ-બ્રહ્મની ભિન્નતાના મિથ્યાપણાંનો, ઊંડાં ચિંતન(Reflection)ની ચકાસણીના આધારે નિશ્ચય કરવો, તે “મનન” છે. આમ, “શ્રવણની યોગ્યતા “મનન” દ્વારા જ સિદ્ધ થઈ શકે અને તેથી જ તેને અહીં “શ્રવણ' કરતાં સો-ગણું ચઢિયાતું જાણવું-સમજવું (વિદા), એમ કહેવામાં આવ્યું છે. (ર) વિવિધ્યારૂં મનાત્ પ નક્ષi (વિદ્યા) | - “મનન વડે પેલાં મિથ્યાપણાંનું ખંડન (Refutation) તો થયું, પરંતુ હજુ જીવ-બ્રહ્મના અભેદનું જ્ઞાન બુદ્ધિની કક્ષાથી આગળ વધ્યું ન કહેવાય; એટલે તેને ધ્યાન” (Profound Meditation) દ્વારા બ્રહ્મના સંપર્ક સુધી પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી, પેલાં અભેદજ્ઞાનની, અંતઃકરણને, “પ્રતીતિ” (Conviction) ન થાય. ધ્યે એટલે “ધ્યાન ધરવું, એ જ નિદિધ્યાસન', જેના દ્વારા જ, બુદ્ધિની કક્ષાએ સ્થિર થયેલું. પેલું જ્ઞાન, સાધકનાં અંતઃકરણમાં પહોંચી શકે અને બૌદ્ધિક તથા માનસિક કક્ષાએ રહેલાં પેલાં જ્ઞાનની અનુભૂતિ (Experience) થઈ શકે. જીવ-બ્રહ્મના અભેદનું જ્ઞાન, આ રીતે, અંત:કરણની અનુભૂતિ (Realisation) પામે, એમાં જ એની અંતિમ સાર્થકતા છે. આ પ્રક્રિયાનું નિરંતર રટણ થાય ત્યારે જ, વેદોનાં “મહાવાક્યો’એ પ્રતિપાદિત કરેલાં બ્રહ્મ-સ્વ-સ્વરૂપનો, એટલે કે આત્માનો સાક્ષાત્કાર થાય. “નિદિધ્યાસન'નો આવો મહિમા હોવાથી, તેને “મનન' કરતાં લાખગણું (તક્ષ"M) ચઢિયાતું ગણવામાં આવ્યું છે, તેમાં પૂરું ઔચિત્ય છે. (૩) નિર્વિક્લ (1) અનન્ત (વિદ્યાતિ) , પરંતુ નિર્વિકલ્પ સમાધિને તો, એનાં પહેલાંનાં ત્રણેય તબક્કાઓ (“શ્રવણ', “મનન” અને “નિદિધ્યાસન') કરતાં અનંતગણી ચઢિયાતી સિદ્ધ કરવામાં આવી છે. એનાં કારણોની સમજૂતીની પણ આવશ્યકતા રહેતી નથી : નિર્વિકલ્પ સમાધિનું સ્વરૂપ, આ પહેલાંના શ્લોકમાં, જે રીતે નિરૂપવામાં આવ્યું છે તે જોતાં, સાધકના આત્મસાક્ષાત્કારના આ તબક્કે, જ્ઞાતાજ્ઞાન-ગ્નેય વચ્ચેના ભેદોની સઘળી સભાનતા એવી નાબૂદ થઈ જાય છે કે આવા સર્વોચ્ચ તબક્કે તો, પછી, કોઈ જ વિકલ્પો-વિચારો-વિક્ષેપો-વાસનાઓ-ભેદો-દ્વતોધંધો-પ્રયત્નો-પુરુષાર્થો-પ્રમાણો-તરંગો-કલ્પનાઓ-શંકાઓ જેવાં ક્ષુદ્ર અને ક્ષુલ્લક તત્ત્વો માટે તો કોઈ અવકાશ જ રહેતો નથી ! આવી સિદ્ધિ કેટલા ગણી ઊંચી છે, એ કહેવાની પણ કશી જરૂર રહેતી ૬૯૮ | વિવેકચૂડામણિ Page #704 -------------------------------------------------------------------------- ________________ નથી : સો, હજાર, લાખ જેવા સંખ્યાસૂચક આંકડાઓનું તો સ્થાન જ, ત્યારપછી તો, ન રહે ! અને એટલે જ અહીં “અનંતગણું' એવો શબ્દ પ્રયોજાયો છે. (૩૬૫) અનુવાદ : શ્રવણ' કરતાં એનું “મનન' સો-ગણું (ચઢિયાતું) જાણવું; “મનન” કરતાં નિદિધ્યાસન' લાખ-ગણું (ચઢિયાતું) જાણવું; અને “નિર્વિકલ્પ સમાધિને તો અનંતગણી (ઉત્તમ) જાણવી. (૩૬૫). ટિપ્પણ : શ્રુતિ' (“શ્રવણ'), “મનન', “નિદિધ્યાસ', - એ શબ્દોનો તાત્પર્યાર્થ, આ પહેલાં, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં સવિસ્તર સમજાવવામાં આવ્યો છે; એટલું જ નહીં, પરંતુ એ ત્રણ તથા ચોથી “નિર્વિકલ્પ સમાધિ', - એ સર્વનાં ઉત્તરોત્તર સવિશેષ ચઢિયાતાપણાંનાં કારણોની જરૂરી ચર્ચા પણ ત્યાં જ કરવામાં આવી છે, એટલે તે બંને મુદ્દા વિશે અહીં કશું ઊમેરવાનું રહેતું નથી. પણ આ શ્લોક સાથે સંકળાયેલી આ બે મહત્ત્વની વાતનો નિર્દેશ કરવાનો રહે છે : (૧) એક તો એ કે આચાર્યશ્રીએ અહીં બ્રહ્મ એટલે કે આત્માના સાક્ષાત્કાર વિશે જે પ્રતિપાદન કર્યું છે, તેનો આધાર “બૃહદારણ્યક'-ઉપનિષદના આ વાક્ય પર રહેલો છે : માત્મા વા દ્રષ્ટવ્યઃ શ્રોતવ્યો મન્તવ્યો નિરિથ્યાયિતઃ તિા (૨, ૪, ૫) પોતાની બ્રહ્મવાદિની ધર્મપત્ની મૈત્રેયીને, “આત્માનાં પ્રયોજન માટે જ અન્ય સર્વ પ્રિય થાય છે, અન્ય સર્વનાં પ્રયોજન માટે સર્વ પ્રિય થતું નથી” ન વા કરે સર્વસ્થ માય સર્વ પ્રિય મવતિ, કાત્મનઃ તુ માય સર્વ Nિ મવતિ | એવો ઉપદેશ આપ્યા પછી, “આત્મા જ અનુભવવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય અને નિશ્ચયપૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે,” - એવું પ્રતિપાદન યાજ્ઞવલ્કયે કર્યું છે અને પછી તેમણે આત્માના મહિમાનું સમાપન આ રીતે કર્યું છે : मैत्रेयि, आत्मनः वा अरे दर्शनेन, श्रवणेन मत्या विज्ञानेन इदं सर्वं विदितम् । | (“મૈત્રેયી ! આત્માની અનુભૂતિ વડે, શ્રવણ વડે, મનન વડે અને નિદિધ્યાસન વડે, આ સમસ્ત જગતનું જ્ઞાન થાય છે.”). અને (૨) બીજી વાત એ કે વેદાંત વિદ્યાના અધિકાર માટે, અથવા તેની પાત્રતા માટે, આ પહેલાં, આ જ ગ્રંથમાં ચાર બાહ્ય સાધનો(“સાધન-ચતુષ્ટય” : વિવેક, વૈરાગ્ય, શમ-દમ વગેરે પસંપત્તિ અને મુમુક્ષા)નું નિરૂપણ કરવામાં આવ્યું વિવેકચૂડામણિ | ૬૯૯ Page #705 -------------------------------------------------------------------------- ________________ છે તે તો, એનું નામ સૂચવે છે તે પ્રમાણે, બહિરંગ' જ હતાં, એક પ્રકારની પૂર્વભૂમિકા-રૂપ જ હતાં; આટલી પાત્રતા પ્રાપ્ત કર્યા પછી, સાધકે, બ્રહ્મસાક્ષાત્કાર માટે, જે ઉચ્ચત૨, અધિકતર સિદ્ધિ સંપાદન કરવાની રહે છે તે, આ ત્રિવિધ અંતરંગ સાધનો, - ‘શ્રવણ’, ‘મનન’ અને ‘નિદિધ્યાસન' છે, જેનું, આ શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ‘બહિરંગ સાધનચતુષ્ટય’ અને ‘ત્રિવિધ અંતરંગ સાધનો', - એ બંનેની સંપૂર્ણ પાત્રતા મેળવ્યા પછી જ ‘નિર્વિકલ્પ સમાધિ’નો અધિકાર સાધકને મળે, એવો આચાર્યશ્રીનો અભિપ્રાય છે. ટૂંકમાં, વેદાંતવિદ્યાના અધિકાર માટેનાં ‘શ્રવણ’-મનન’-‘નિદિધ્યાસન’, - એ ‘અંતરંગ-સાધન-ત્રિતય’નું અને એમાંનાં પ્રત્યેકની ઉત્તરોત્તર પ્રબલતરતાનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૬૫) निर्विकल्पकसमाधिना स्फुटं ब्रह्मतत्त्वमवगम्यते ध्रुवम् । नान्यथा चलतया मनोगतेः प्रत्ययान्तरविमिश्रितं भवेत् ॥ ३६६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : 399 નિર્વિકલ્પકસમાધિના સ્ફુટ બ્રહ્મતત્ત્વમવગમ્યતે ધ્રુવમ્ । નાન્યથા ચલતયા મનોગતેઃ પ્રત્યયાન્તરવિમિશ્રિત ભવેત્ ॥૩૬૬॥ શ્લોકનો ગદ્ય અન્વય : निर्विकल्पकसमाधिना ध्रुवं ब्रह्मतत्त्वं स्फुटं अवगम्यते, न अन्यथा; मनोगतेः चलतया तद् प्रत्ययान्तरविमिश्रितं भवेत् ॥३६६॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : બ્રહ્મતત્ત્વ જાણી શકાય છે, બ્રહ્મતત્ત્વનું જ્ઞાન (૧) બ્રહ્મતત્ત્વ અવામ્યતે । થાય છે. કેવું-કયા પ્રકારનું જ્ઞાન ? ટમ્ સ્પષ્ટ અને ધ્રુવમ્ નિશ્ચિતપણે, નિશ્ચિતરૂપે. આ જ્ઞાન શાના વડે થાય છે ? - નિવિદ્રત્ત્વસમાધિના। નિર્વિકલ્પક સમાધિ દ્વારા. મૈં અન્યથા બીજી કોઈ રીતે નહીં, બીજાં કોઈ સાધન દ્વારા, આ ૭૦૦ / વિવેકચૂડામણિ - - · Page #706 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન થતું નથી. આનું કારણ શું? - હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તે કારણે. (२) मनोगतेः चलितया (तद् ब्रह्मतत्त्वज्ञान) प्रत्ययान्तरविमिश्रितं भवेत् । પ્રત્યય એટલે પ્રતીતિ, અનુભૂતિ, વિચાર; પ્રત્યય-અન્તર એટલે બીજી પ્રતીતિ. વનિતા - ચંચળતા, અસ્થિરતા; મનની ગતિ ચંચળ હોવાથી, તે બ્રહ્મતત્ત્વનું જ્ઞાન અન્ય પ્રતીતિઓથી મિશ્રિત થયેલું હોય છે. (૩૬૬) અનુવાદ : બ્રહ્મતત્ત્વનું જ્ઞાન નિર્વિકલ્પ સમાધિ દ્વારા સ્પષ્ટ અને નિશ્ચિતરૂપે થાય છે, બીજાં કોઈ સાધનથી નહીં; કારણ કે મનની ગતિ ચંચળ હોવાથી, તે(જ્ઞાન) અન્ય પ્રતીતિઓથી મિશ્રિત હોય છે. (૩૬૬) ટિપ્પણ : સુનિશ્ચિત-સ્વરૂપે અને સ્પષ્ટ-રૂપે, બ્રહ્મતત્ત્વનું જ્ઞાન કેવી રીતે થઈ શકે છે, અહીં, દર્શાવવામાં આવ્યું છે અને તે પણ માત્ર એક, નિર્વિકલ્પ-સમાધિ, એ સાધન દ્વારા જ, થઈ શકે, એ હકીકત, ભારપૂર્વક સ્થાપવામાં આવી છે. . અને આનું કારણ પણ, એ જ રીતે, માત્ર એક જ છે : આ સમાધિ એવી માત્ર એક જ અવસ્થા છે, જેમાં મનની ગતિ પૂરેપૂરી અને એકધારી સ્થિર હોય છે. આ સમાધિનું નામ પોતે સૂચવે છે તેમ, તેમાં અન્ય કોઈ વિકલ્પો-વિચારો-વિક્ષેપો હોતા નથી. તેથી મનની ગતિ પણ સંપૂર્ણરીતે સ્થિર અને આંદોલન-રહિત હોય છે. નિર્વિકલ્પ સમાધિ સિવાય અન્ય સર્વ અવસ્થાઓ કે દશાઓમાં, મન, એની સ્વાભાવિક ચંચળતાને કારણે, બ્રહ્મતત્ત્વને ત્યજીને બીજા પરચુરણ જડ વિષયો તરફ ચાલ્યું જતું હોવાથી, જે પ્રતીતિ થાય છે તે, વિશુદ્ધ બ્રહ્મતત્ત્વનાં જ્ઞાનની ન હોઈ શકે, એમાં બીજી પ્રતીતિ ભળી ગયેલી હોય અને અન્ય વિવિધ પ્રતીતિઓનાં સંમિશ્રણને કારણે, બ્રહ્મતત્ત્વનું જ્ઞાન શુદ્ધ પણ ન હોય અને સુનિશ્ચિત પણ ન હોય. - ૮ - શબ્દથી આચાર્યશ્રીને જે અભિપ્રેત છે તે માત્ર સ્પષ્ટતા જ નહીં, - હથેળીમાં રહેલાં આમળાનાં ફળ જેવી સરળતા પણ ખરી જ! અને મનની સમ્યફ શાંતિ વિના જે કાંઈ મેળવવામાં આવ્યું હોય તે, બહબહુ તો, સગુણબ્રહ્મનું જ્ઞાન હોઈ શકે, નિર્ગુણબ્રહ્મનું જ્ઞાન તો નહીં જ ! શ્લોકનો છંદ : રથોદ્ધતા (૩૬૬) વિવેકચૂડામણિ | ૭૦૧ Page #707 -------------------------------------------------------------------------- ________________ 396 अतः समाधत्स्व यतेन्द्रियः सन् . निरन्तरं शान्तमनाः प्रतीचि । विध्वंसय ध्वान्तमनाद्यविद्यया-कृतं सदेकत्वविलोकनेन ॥३६७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અતઃ સમાધત્ત્વ યતેન્દ્રિયઃ સન્ નિરન્તર શાન્તમનાઃ પ્રતીચિ । વિધ્વંસય ધ્વાન્તમનાધવિધયા -કૃતં સદેકત્વવિલોકનેન ॥૩૬॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ अतः निरन्तरं यतेन्द्रियः शान्तमनाः (च) सन् प्रतीचि समाधत्स्व, અનાવિ-અવિદ્યયા તે ધ્વાન્ત (૬) સત્-વિનોનેન વિધ્વંસય રૂદ્દગા શબ્દાર્થ : નિર્વિકલ્પ-સમાધિની શ્રેષ્ઠતાનું સમાપન કરતાં, આ શ્લોકમાં, આચાર્યશ્રીએ, શિષ્યને, બે સ્વતંત્ર વાક્યોમાં, બે આજ્ઞાઓ આ પ્રમાણે આપી છે : (૧) અત: આથી, આ કારણે; સમાયત્ત્વ । (સમ્ + આ + ધા એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) - સમાધિસ્થ થા, ધ્યાન ધર; મનને સ્થિર કર; ક્યાં ? - શામાં ? પ્રતીત્તિ । એટલે કે પ્રત્યગાત્મામાં, તારા પોતાના અંતરાત્મામાં; તારાં વ્યક્તિગત અંતઃકરણનાં ઊંડાણમાંની શાંતિમાં મનને ડૂબાડી દે. કેવી રીતે ? આ પ્રમાણે બે રીતે : (અ) નિરન્તર યતેન્દ્રિયઃ સન્ । ચક્ષુ-કાન વગેરે ઇન્દ્રિયોનો નિરંતર નિગ્રહ કરીને, સર્વ ઇન્દ્રિયોનું સતત નિયમન કરીને, ઇન્દ્રિયોને નિત્ય વશ કરીને, બધી ઇન્દ્રિયો પર સદા કાબૂ જમાવીને; અને (આ) નિરન્તરં શાન્તમના: (ચ સન્) મનને નિરંતર શાંત રાખીને, મનની શાંતિ સતત જાળવીને, શાંત મનવાળો થઈને. શાન્તમનાઃ અને તેન્દ્રિયઃ એ બે શબ્દોથી, આચાર્યશ્રીને, શમ અને મ અભિપ્રેત છે, એ સ્પષ્ટ છે. (૨) અને ધ્વાન્ત વિધ્વંસય । ધ્વાન્ત એટલે અંધકાર, આવરણ, આત્મપ્રકાશને ૭૦૨ / વિવેકચૂડામણિ - Page #708 -------------------------------------------------------------------------- ________________ રુંધતું-રોકતું ઢાંકણ; કેવું અંધારું ? - અનાવિ-અવિદ્યયા તમ્ - અનાદિ અવિદ્યાને કારણે ઉત્પન્ન થયેલું, અનાદિ-અજ્ઞાન-જન્ય આવરણ. શાના વડે આ અંધકારનો નાશ કરવાનો (વિધ્વંસય) ? સત્-~-વિનોનેન । જીવ-બ્રહ્મનાં ઐક્યનાં દર્શન વડે; બ્રહ્મકતાના પ્રકાશ વડે; વિધ્વંસય (વિ + ધ્વંસ્ એ ધાતુનાં પ્રેરકનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ)-નાશ કર, ધ્વસ્ત કરી દે, એનો ધ્વંસ કર. (૩૬૭) અનુવાદ : આથી, નિરંતર ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને અને મનને શાંત રાખીને, અંતરાત્મામાં સમાધિસ્થ થા; (વળી,) અનાદિ અવિદ્યાએ સર્જેલા અંધકારનો, જીવ-બ્રહ્મની એકતાનાં દર્શન વડે, નાશ કર. (૩૬૭) ટિપ્પણ : નિર્વિકલ્પ સમાધિના ઉપસંહારમાં પણ આચાર્યશ્રી જે બે આદેશો સાધકને આપે છે, તેમાં પણ મોક્ષપ્રાપ્તિ માટે, આ સમાધિ જ સર્વશ્રેષ્ઠ સાધન છે, એમ પ્રસ્થાપિત કરવાનું ચૂકતા નથી. નિરંતર અને અનવરત ઇન્દ્રિય-નિગ્રહ તથા માનસિક શાંતિ-સ્વસ્થતા વગર પ્રત્યગાત્માનું ધ્યાન ધરવું, એટલે કે અંતરાત્મામાં સમાધિસ્થ થવું, શક્ય નથી; અને એ જ રીતે, અનાદિ-અવિદ્યાએ સર્જેલા અંધકારનો નાશ, જીવ-બ્રહ્મનાં ઐક્યનાં દર્શન વિના સંભવિત નથી. આમ, અભેદનું દર્શન, અદ્વૈતની અનુભૂતિ અને મોક્ષપ્રાપ્તિ, - જેવાં પોતાનાં જીવનધ્યેયને સંપન્ન કરવા માટે, મુમુક્ષુ સાધક પાસે, નિર્વિકલ્પ સમાધિ એ એકમાત્ર અમોઘ અને ઉત્તમ સાધન છે, એ હકીકતનું પ્રતીતિજનક નિરૂપણ આચાર્યશ્રીએ સફળતાપૂર્વક કર્યું. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૬૭) ૩૬૮ योगस्य प्रथमं द्वारं वाङ्निरोधोऽपरिग्रहः । निराशा च निरीहा च नित्यमेकान्तशीलता ॥ ३६८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યોગસ્ય પ્રથમં દ્વારં વાનિરોધોડપરિગ્રહ: । નિરાશા ચ નિરીહા ચ નિત્યમેકાન્તશીલતા ।।૩૬૮॥ વિવેકચૂડામણિ / ૭૦૩ Page #709 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય ઃ વાનિોધ:, અપશ્રિહઃ, નિશા, નિરીહા, નિત્યં પ્રાન્તશીલતા ૨, योगस्य प्रथमं द्वारम् ॥३६८|| - શબ્દાર્થ : મુખ્ય વાક્યઃ યોાસ્ય પ્રથમ દ્વારમ્ । દ્વાર - બારણું, પ્રવેશ મેળવવા માટેનાં સાધનો; સોપાનો; યો છ ભારતીય દર્શનોમાંનું, પતંજલિ-પ્રણીત એક દર્શન, (System of Philosophy). આ યોગદર્શનમાં પ્રવેશ મેળવવા માટે, એનો આરંભ કરવા માટે, એમાં અધિકાર અથવા એની પાત્રતા સિદ્ધ કરવા માટે, શ્લોકના બાકીના શબ્દોમાં જણાવ્યા પ્રમાણેનાં આ પાંચ પ્રાથમિક સાધનો છે : (૧) વાનિરોધ: । વાણીમાં સંયમ-નિયમ જાળવવો તે; વાણી પરનું નિયંત્રણ; (૨) અઅિહઃ । - કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો તે; દ્રવ્યનો સંઘરો ન કરવો તે; સંગ્રહવૃત્તિનો અભાવ. (૩) નિરાશા । ભૌતિક-લૌકિક-દુન્યવી આશાઓનો ત્યાગ; કોઈ પણ વ્યક્તિ-વસ્તુની આશા કે અપેક્ષા ન સેવવી તે; અહીં આ શબ્દ ‘નિરાશ' (Disappoint) થવાના, પ્રચલિત અર્થમાં, સમજવાનો નથી, પરંતુ સર્વ પ્રકારની આશા-આકાંક્ષા-અપેક્ષા વગેરેથી મુક્ત રહેવાના અર્થમાં પ્રયોજાયો છે. (૪) નિરીહા । હા એટલે ઇચ્છા, કામના. નિરીહા એટલે ઇચ્છારહિત, કામના-રહિત થવું તે, સર્વ પ્રકારની ઇચ્છાઓનો પરિત્યાગ. (૫) નિત્યં ાન્તસેવનમ્ । નિત્ય-એકાંતવાસ, સદા એકલાં રહેવાની વૃત્તિ, જનસમુદાય કે ટોળાંઓથી અળગાં રહેવાનું વલણ. આ પાંચ વલણો, યોગ-દર્શનમાં સિદ્ધિ મેળવવા માટેની પૂર્વતૈયારીરૂપ અથવા પૂર્વભૂમિકા-રૂપ પગથિયાં છે. (૩૬૮) અનુવાદ : વાણીનો સંયમ, દ્રવ્યસંગ્રહ ન કરવો તે, દુન્યવી લાભોની આશાઓનો ત્યાગ, ઇચ્છાઓનો પરિત્યાગ અને નિત્ય-એકાંતસેવન, - આ બધાં યોગમાં પ્રવેશ કરવાનાં પ્રાથમિક સાધનો છે. (૩૬૮) ટિપ્પણ : આ પહેલાના શ્લોકમાં સાધકને ઇન્દ્રિયનિગ્રહ (યતેન્દ્રિય:) અને મનઃશાંતિ(શાન્તમના: સન્)નો અનુરોધ કરવામાં આવ્યો હતો અને આ બે એટલે, વેદાંતવિદ્યાની પાત્રતા માટેનાં બહિરંગ સાધનો; પરંતુ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં તો, આ માટે એક સ્વતંત્ર ‘દર્શન’(System of Philosophy)ની વ્યવસ્થા કરવામાં આવે ૭૦૪ / વિવેકચૂડામણિ Page #710 -------------------------------------------------------------------------- ________________ છે. યુન્ એટલે “જોડવું (To connect, to join), - એ ધાતુ પરથી બનેલો યોગ-શબ્દ, પરમાત્મા સાથેના મનુષ્યનાં જોડાણ(સંબંધ, મિલન)નું સૂચન કરે છે. વિદાંત-દર્શનમાં પણ, અંતે તો, “મોક્ષ” એટલે જીવ-બ્રહ્મનાં ઐક્યની જ વાત છે; એટલે યોગ-દર્શનમાંનો આ “યોગ'-શબ્દ અને એમાં પ્રબોધિત સિદ્ધાંતો. મોક્ષાર્થી સાધકને મદદરૂપ થઈ શકે, એવું વિચારીને, આચાર્યશ્રીએ, અહીં હવે પછીના પાંચેક શ્લોકોમાં, યોગની પ્રક્રિયાનાં થોડાં પ્રાથમિક સાધનોનું નિરૂપણ કર્યું છે; અને યોગપ્રક્રિયાના પાયામાં સર્વ પ્રકારના સંયમ-નિયમ-નિયંત્રણ વગેરેની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં સૌપ્રથમ છે, - વાણી પરનો સંયમ. જરૂર હોય ત્યારે અને તેટલું જ સાધકે બોલવું જોઈએ, નિરર્થક અને અનાવશ્યક બડબડાટથી હંમેશાં મુક્ત રહેવું જોઈએ; અને આમેય, સંસારમાંનાં મોટા ભાગનાં ઘર્ષણો અને ઝઘડાઓનાં મૂળમાં, વધારે-પડતો વાણી-વિલાસ જ રહેલો છે તે, આપણે સહુ જાણીએ છીએ. અને દ્રવ્ય વગેરેની સંગ્રહવૃત્તિ, સંઘરાખોરી (Possessiveness, Hoarding) પણ અનેક પ્રકારની અશાંતિ ઉત્પન્ન કરે છે. હકીકતમાં, જો માણસ શાંત ચિત્તે થોડું વિચારે તો, પોતાના ભરણપોષણ માટે જે અત્યંત આવશ્યક હોય, તેના કરતાં જરા પણ વધારે કશું એકઠું કરવાની જરૂર નથી. પેટ-પૂરતું ખાવા મળે, એથી વધારે મેળવવાની અને મેળવીને તેને સંઘરી રાખવાની વૃત્તિ સેવનાર માણસને શ્રીમદ્ ભાગવતમાં તો આ પ્રમાણે, દંડને લાયક “ચોર” કહેવામાં આવ્યો છે : यावद् भ्रियेत जठरं तावत् स्वत्वं हि देहिनाम् । અથવં યોગમચેત સ તેનો પતિ છે (૭, ૧૪, ૮) અને એ જ રીતે, આશા-અપેક્ષાનો ત્યાગ (નિરાશા) અને કામનાઓનો પરિત્યાગ (નિરીહા), – એ બે પણ એટલાં જ મહત્ત્વનાં છે, કારણ કે આશા-અપેક્ષા જ મનને ક્ષોભ તરફ દોરીને, સાધકની વૈરાગ્યવૃત્તિમાં બાધક બને છે; કામના(ા)નું સેવન સાધકને કર્મો તરફ દોરે છે, અનેક ચેષ્ટાઓ સર્જે છે અને તેની સાધનામાં વિઘ્નો ઊભાં કરે છે. વળી, પરમાત્માના સાંનિધ્ય-સાયુજ્યની સિદ્ધિમાં જેને રસ હોય, તેને લોકોનાં ટોળાંઓમાં અને એના કોલાહલમાં રહેવાનું તો પોસાય જ કેમ ? સદા-સર્વદા એકાંતવાસ જ તેના માટે તો આવશ્યક હોય. તૈત્તિરીય-ઉપનિષદના ઋષિએ આ માટે શીત:'(એકાંતવાસની વૃત્તિ)-શબ્દ પ્રયોજ્યો છે, તેનું જ વિવરણ ગીતામાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે : ફર્મા - ૪૫ - વિવેકચૂડામણિ | ૭૦૫ Page #711 -------------------------------------------------------------------------- ________________ વિવિત્ત્તવેશશેવિત્વ અતિ: બનસંસત્િ । (૧૩, ૧) (એકાંતપ્રદેશનું સેવન અને જનસમૂહ પ્રત્યે અણગમો) અને એક અંગ્રેજસાહિત્યકારે તો, આવો જ ભાવ સૂચવતી, આવાં શીર્ષકવાળી એક સળંગ નવલકથા જ લખી છે : "Far from maddening crowds !" સામાન્ય માણસ પણ જો, આ રીતે, ટોળાંના ત્રાસથી તોબા પોકારી ઊઠે તો, પછી, સાધક-સંન્યાસીની તો વાત જ શી કરવી ? + આમ, આ પાંચની શિસ્ત તો, યોગમાં પ્રવેશ ઇચ્છનારે સિદ્ધ કરવી જ રહી ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૬૮) ૩૬૯ एकान्तस्थितिरिन्द्रियोपरमणे हेतुर्दमश्चेतसः संरोधे करणं शमेन विलयं यायादहंवासना । तेनानन्दरसानुभूतिरचला ब्राह्मी सदा योगिन - स्तस्माच्चित्तनिरोध एव सततं कार्यः प्रयत्नान्मुनेः ॥ ३६९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : એકાન્તસ્થિતિરિન્દ્રિયોપરમણે હેતુર્દમશ્વેતસઃ સંરોધે કરણ શમેન વિલયં યાયાદહવાસના । તેનાનન્દરસાનુભૂતિરચલા બ્રાહ્મી સદા યોગિન -સ્તસ્માચ્ચિત્તનિરોધ એવ સતતં કાર્ય: પ્રયત્નાભુનેઃ ॥૩૬૯॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ इन्द्रिय-उपरमणे एकान्तस्थिति: हेतु:, चेतसः संरोधे दमः करणं, अहंवासना शमेन विलयं यायात्, तेन योगिनः सदा अचला ब्राह्मी आनन्द - रस- अनुभूतिः (મતિ), તસ્માત્ સતત પ્રયત્નેન મુને: વિત્તનિરોધ: વ ાર્ય: પ્રરૂદ્દશા શબ્દાર્થ : શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) ઇન્દ્રિય-૩પરમળે પાન્તસ્થિતિ: હેતુ: (મસ્તિ) । ૩પરમળ એટલે ઉપરિત, વશ કરવું, કાબુમાં રાખવું, નિયંત્રણ-નિગ્રહ કરવાં; ૩૫ + રમ્ - એટલે ૭૦૬ / વિવેકચૂડામણિ Page #712 -------------------------------------------------------------------------- ________________ અટકાવવું, એ ધાતુ પરથી ઉપરતિ”ની જેમ જ આ શબ્દ (નામ, Noun) બન્યો છે. ઈન્દ્રિયોને વશ કરવામાં, એકાંતસેવન કારણરૂપ છે. (૨) વેતન: સરોધે ટ્રમ: રપ (ગતિ) સંરોધ એટલે નિરોધ, નિયમન, ચિત્તનો નિરોધ કરવામાં દમ' કારણરૂપ છે. (૩) પ્રવાસના શમેન વિત્નત્યં યાયાત્ | ગદંવાસના એટલે અહંકારની વાસના; વિનય એટલે નાશ; અહંકારની વાસનાનો નાશ “શમ' વડે થાય છે. (૪) તેના યોનિઃ સવા આવતા બ્રાહી માન-રસ-મનુભૂતિઃ (મતિ) . તે એટલે અહંકારની વાસનાના વિલયથી; વન એટલે અવિચળ, સ્થિર; બ્રાહી એટલે બ્રહ્મને લગતી, બ્રહ્મ-બાબતની, બ્રહ્મસંબંધી; અને તેના વડે (અહંકારવાસનાના વિલય વડે), યોગીને સદા બ્રહ્મને લગતા આનંદરસનો અચલ અનુભવ થાય છે. (૫) મુને વિત્તનિરોધ: અવ ફાર્ય: I તમામ્ – તેથી, તે કારણે, આ પહેલાંનાં વાક્યોમાં કહેવામાં આવ્યું છે, માટે. મુનિએ ચિત્તનો નિરોધ જ સતત પ્રયત્નપૂર્વક કરવો જોઈએ. (૩૬૯). અનુવાદ : ઈન્દ્રિયોને વશ કરવામાં એકાંતસેવન કારણરૂપ છે, ચિત્તનો નિરોધ કરવામાં “દમ” કારણરૂપ છે, અહંકારની વાસનાનો વિલય “શમ' વડે થાય છે અને તેથી યોગીને સદા અચલ બ્રાહ્મીસ્થિતિમાં આનંદરસનો અનુભવ થાય છે; એટલા માટે, મુનિએ સતત પ્રયત્નપૂર્વક ચિત્તનો નિરોધ જ કરવો જોઈએ. (૩૬૯) ટિપ્પણ : મુનિ એટલે મનનશીલ સાધક, સંન્યાસી. આવા મુનિએ સદા-સર્વદા, સતત, પ્રયત્નપૂર્વક, ચિત્તનિરોધ જ કરવો જોઈએ, એવો ભારપૂર્વક આદેશ અહીં સ-કારણ આપવામાં આવ્યો છે. * પોતાનાં “યોગસૂત્ર”ના આરંભમાં જ, પતંજલિએ યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : યોગા: વિત્તવૃત્તિનિરોધઃ | એટલે, એક હકીકત એ નિશ્ચિત થાય છે કે સમગ્ર યોગપ્રક્રિયાનો આધાર ચિત્તની વૃત્તિઓનાં નિયમન-નિયંત્રણ પર રહેલો છે. આવો આદેશ મુનિ કેવી રીતે અમલમાં મૂકી શકે, એની વિગતો આ શ્લોકમાં આપવામાં આવી છે. આ પહેલાંના શ્લોકમાં, એકાંતસેવનનો ઉલ્લેખ, યોગ પ્રવેશની પૂર્વભૂમિકાનાં પાંચ સોપાનોમાંનાં એક તરીકે કરવામાં આવ્યો હતો. “કઠ ઉપનિષદના આ મંત્ર પ્રમાણે, પરમેશ્વરે, મનુષ્યની સર્વ ઇન્દ્રિયોને બહિર્મુખ રચી છે, તેથી તે સઘળું બહારનું જ જુએ છે, અંદરનું નહીં, - 'વિવેચૂડામણિ | ૭૦૭ Page #713 -------------------------------------------------------------------------- ________________ पराञ्चि रवानि व्यतृणत्स्वयंभूः તસ્માત્વાં પતિ નાન્તરાત્મન્ । (૨, ૧, ૧) પરંતુ સાધકને તો ભીતરમાં રહેલા અંતરાત્માનાં જ દર્શન કરવાનાં હોવાથી, તેણે તો ઇન્દ્રિયોને અંતર્મુખ જ કરવાની રહી અને આવી 'અંતરમુખતા માત્ર એકાંતમાં જ શક્ય બને, જ્યાં ઇન્દ્રિયોને કશું વિષયભ્રમણા કરવાનું ન મળે. ઇન્દ્રિયોની આવી વિષય-ભ્રમણની કુટેવનું ગીતાએ પણ આ પ્રમાણે સમર્થન કર્યું છે : ફન્દ્રિયાળિ પ્રમાથિની હરન્તિ પ્રપ્તમં મનઃ । (૨, ૬૦) (“ઇન્દ્રિયો મથી નાખે એવી તોફાની હોવાથી, તે મનુષ્યનાં મનને બળાત્કારે વિષયો તરફ ખેંચી જાય છે.”) એકાંતમાં, આ રીતે, ઇન્દ્રિયોને અંતર્મુખ કર્યા પછી જ, ‘દમ’ વડે ચિત્ત-નિરોધ અને ‘શમ’ વડે અહંકાર-વાસનાઓ નાશ, - એ બે કાર્યો સિદ્ધ થઈ શકે. અને આટલી સિદ્ધિ જ, મુનિને સદા અવિચળ એવી બ્રાહ્મીસ્થિતિમાં આનંદરસનો અનુભવ કરાવવા માટે પર્યાપ્ત બની રહે છે. ગીતાએ પણ આ સિદ્ધિને જ બ્રાહ્મી સ્થિતિ' કહી છે, જેની પ્રાપ્તિ પછી યોગીને કશો મોહ થતો નથી : ઘણા બ્રાહ્મી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુાતિ । (૨, ૭૨) શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૩૬૯) 360 वाचं नियच्छात्मनि तं नियच्छ बुद्धौ धियं यच्छ च बुद्धिसाक्षिणि । तं चापि पूर्णात्मनि निर्विकल्पे विलाप्य शान्ति परमां भजस्व શ્લોકનો ગુજરાતી પાઠ : વાચં નિયચ્છાત્મનિ તેં નિયચ્છ બુદ્ધૌ ધિયં યચ્છ ચ બુદ્ધિસાક્ષિણિ । તેં ચાપિ પૂર્ણાત્મનિ નિર્વિકલ્પે ॥૨૭॥ વિલાપ્ય શાન્તિ પરમાં ભજસ્વ ॥૩૭॥ ૭૦૮ | વિવેકચૂડામણિ Page #714 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અવય : वाचं आत्मनि नियच्छ, तं बुद्धौ नियच्छ, धियं च बुद्धिसाक्षिणि यच्छ, तं च अपि निर्विकल्पे पूर्णात्मनि विलाप्य, परमां शान्ति भजस्व ॥३७०॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : પરમ શક્તિ (ત્વ) મનસ્વ I તું પરમ શાંતિને પ્રાપ્ત કર, શાશ્વત શાંતિનો અનુભવ કર, આવી આત્યંતિક શાંતિ તું પામ. પરંતુ ગુરુની આ આજ્ઞા પ્રમાણે, શિષ્ય પરમ શાંતિ પામે તે પહેલાં, તેણે, આ પ્રમાણે, ચાર પૂર્વ ક્રિયાઓ પરિપૂર્ણ કરવાની રહે છે : (૧) વાવં માત્મનિ નિયછે. વાણીનો આત્મામાં, એટલે કે મનમાં નિરોધ કરી દે; એટલે કે વાણીને મન વડે વશ કર. (૨) d (માત્માનં) વળી નિયછે . તે આત્માનો એટલે કે મનનો, બુદ્ધિમાં નિરોધ કર; એટલે કે તે આત્માને, એટલે કે મનને બુદ્ધિ વડે વશ કર. (૩) ધિય ૨ દ્ધિસાક્ષિળ છI ધી એટલે બુદ્ધિ. બુદ્ધિનો પણ બુદ્ધિના સાક્ષીમાં નિરોધ કર; એટલે કે બુદ્ધિનો નિરોધ એના સાક્ષીમાં કરે. (૪) નં પ (સંક્ષિપ) નિર્વિવત્વે પૂત્મનિ વિતાવ્યા વિનાથ એટલે વિલય કરીને અને તે બુદ્ધિસાક્ષીનો પણ નિર્વિકલ્પ પૂર્ણ આત્મામાં વિલય કરીને (પરમ શાંતિ તું પામ !) અનુવાદ : - વાણીનો મનમાં નિરોધ કર, તે(મન)નો બુદ્ધિમાં નિરોધ કર, બુદ્ધિનો પણ બુદ્ધિના સાક્ષીમાં નિરોધ કર અને તે(સાક્ષી)નો પણ નિર્વિકલ્પ પૂર્ણ આત્મામાં વિલય કરીને, (અંતે) તું પરમ શાંતિનો અનુભવ કર. (૩૭૦) ટિપ્પણ : આ પહેલાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું તેમ, સમગ્ર “યોગ-પ્રક્રિયાની આધારશિલા ચિત્તની સર્વ વૃત્તિઓનો નિરોધ કરવો તે જ છે અને આવું “નિરોધકાર્ય સંપૂર્ણરીતે અને સફળતાપૂર્વક સંપન્ન બની રહે તે માટે, આ શ્લોકમાં, નિયછે અને વછે, – નિરોધ કરવા માટેનાં આવાં બે આજ્ઞા-વચનો પ્રયોજીને, અંતે, નિરોધ કરવાના, એટલે કે વશ કરવાના, એ જ અર્થમાં વિલય કરવા માટેનો વિતાશબ્દ પ્રયોજીને, સદ્ગુરુ, શિષ્યને શાશ્વત શાંતિની પ્રાપ્તિનું સૂત્ર આપે છે. વાણી સાધકને બર્ણિમુખ બનાવે છે, અનેક ભેદો ઉત્પન્ન કરીને તેને ભેદની દુનિયામાં લઈ જાય છે; તેથી તેનો મનમાં જ નિરોધ કરવાનો રહે; પરંતુ આ મન વિવેકચૂડામણિ | ૭૦૯ Page #715 -------------------------------------------------------------------------- ________________ પણ ઓછું તોફાની નથી : તેને તો સર્વત્ર બહાર ભટકવાની જ કુટેવ છે, એટલે તેને તેની આ બહારની દોડાદોડમાંથી અટકાવીને, બુદ્ધિમાં સ્થિરતાપૂર્વક સ્થાપવાનું રહે છે. પરંતુ સાચા-ખોટા નિર્ણયો અને સારા-નરસા વિચારો પણ આ બુદ્ધિ જ કરે છે, એટલે તેનો પણ તેના સાક્ષી એવા આત્મામાં નિરોધ કરવાનો રહે છે. પરંતુ બુદ્ધિ-સાક્ષી એવા આ આત્મામાં પણ ‘હું સાક્ષી છું' - એવા અહંકારની વાસના આવિર્ભૂત થાય તો, સાધકની, બ્રહ્મસાક્ષાત્કારની, આખી યાત્રામાં જ પ્રતિબંધ ઊભો થાય. એટલે એનો પણ નિર્વિકલ્પ એવા પૂર્ણ આત્મામાં, વિલય કરવાનો જ રહે, - જેથી દ્વૈતપ્રપંચ કે ભેદ માટે ક્યાંય કશોય અવકાશ જ ન રહે ! આમ, વાણી-મન-બુદ્ધિ-સાક્ષી કશું જ ન રહેવા પામે, પછી તો, પરમ અને પૂર્ણ એવા પરબ્રહ્મનો સાધકને સાયુજ્ય-સાક્ષાત્કાર જ પ્રાપ્ત થાય અને આવી સર્વોચ્ચ અને સર્વોત્તમ સિદ્ધિની કક્ષામાં તો રો વૈ સઃ ।-ના આનંદરસની અને શાશ્વત શાંતિની અનુભૂતિ જ શેષ રહે ! વાણી, મન, બુદ્ધિ, સાક્ષી અને આત્મા, આ બધાંને, એક પછી એક, ઉત્તરોત્તર - ઉચ્ચતર તત્ત્વમાં વિલીન કરતાં જવાની, આ શ્લોકમાં નિરૂપિત, ક્રમિક પરંપરાનાં મૂળમાં રહેલો ‘કઠ’-ઉપનિષદનો આ મંત્ર જ, આચાર્યશ્રીને અભિપ્રેત હશે, એ સ્પષ્ટ છે : - यच्छेद् वाङ् मनसि प्राज्ञः तद् यच्छेद् ज्ञान आत्मनि । જ્ઞાનું આત્મનિ મહતિ નિયછેત્ તવ્ યછેત્ શાન્ત આત્મનિ II (૧, ૩, ૧૩) . (“પ્રાજ્ઞ પુરુષે વાણીનો મનમાં નિરોધ કરવો, તે મનનો જ્ઞાનમાં (એટલે કે બુદ્ધિમાં) નિરોધ કરવો અને જ્ઞાનનો (બુદ્ધિનો) પણ શાંત એવા આત્મામાં નિરોધ કરવો.”) શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૭૦) ૩૦૧ શ્લોકનો ગુજરાતી પાઠ : देहप्राणेन्द्रियमनोबुद्ध्यादिभिरुपाधिभिः यैर्यैर्वृत्तेः समायोगस्तत्तद्भावोऽस्य योगिनः ॥३७१॥ દેહપ્રાણેન્દ્રિયમનોબુયાદિભિરુપાષિભિઃ 1 ધૈર્યેવૃત્તઃ સમાયોગસ્તત્તભાવોઽસ્ય યોગિનઃ ॥૩૭૧૫ ૭૧૦ | વિવેકચૂડામણિ Page #716 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : તેદું-પ્રાળ-ન્દ્રિય-મન-બુદ્ધિ-વિમલ વૈઃ વૈઃ સપાધfપઃ વૃ: સમાયો, યોનિઃ તત્ત-ભાવ: (મતિ) રૂછશા. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મચ યોનિઃ ત–ત-પાવ: (મતિ) મે - તે તે ભાવ આ યોગીને પ્રાપ્ત થાય છે, એટલે કે તે તે ભાવવાળો તે બને છે. કયા ભાવો તેને પ્રાપ્ત થાય છે? - : ૩પધfપર (તરા) વૃત્તે: સમાયો: (પતિ) વૃત્તિ એટલે ચિત્તવૃત્તિ; સમાયો. એટલે જોડવું, સંબંધ-યોગ થવો તે, જોડાણ. જે-જે ઉપાધિઓ સાથે તેની ચિત્તવૃત્તિ જોડાય છે, તે-તે ભાવો તેને પ્રાપ્ત થાય છે અને આ બધી ઉપાધિઓ એટલે દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વગેરે. (૩૭૧) અનુવાદ : દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે-જે ઉપાધિઓ સાથે ચિત્તવૃત્તિ જોડાય છે, તે-તે ભાવ આ યોગીને પ્રાપ્ત થાય છે. (૩૭૧) ટિપ્પણ: : યોગ એટલે જોડાણ-સંપર્ક-સંબંધ (Association, Connection, Relation). યોગનો સ્વભાવ જ એવો છે કે જો કોઈ વસ્તુ અન્ય કોઈ સાથે જોડાણ પામે તો, તે (પ્રથમ) વસ્તુ, પેલી (અન્ય)વસ્તુના ભાવને-આકારને-સ્વરૂપને પામે, - અને આવું પરિવર્તન ભલે હંમેશ માટે ન હોય, પરંતુ થોડા સમય માટે, - એટલે કે તે બે વસ્તુઓનો “યોગ” જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી તો, આ પ્રમાણે, “તદ્ભાવપામવાનું અવશ્ય ચાલુ રહે. વેદાંત-દર્શનની પરિભાષામાં દેહ-પ્રાણ-ઇન્દ્રિયો-મન-બુદ્ધિ વગેરેને “ઉપાધિ કહેવામાં આવે છે, એટલે જે-જે વસ્તુ આ ઉપાધિ’ સાથે જોડાય, એટલે કે તેનો યોગ” અથવા “સમાયોગ” આ “ઉપાધિ સાથે થાય, તેનામાં આ “ઉપાધિ પોતાનાં સ્વરૂપ અથવા ભાવને સંક્રાંત (Transfer) કરી દે. સ્ફટિક પોતે તો સંપૂર્ણરીતે શુદ્ધ અને શ્વેત છે, પરંતુ જો તે કાળા વસ્ત્રનો “યોગ પામે તો, તે યોગ (Juxtaposition)નાં પરિણામે, તે “યોગ ચાલુ રહે ત્યાં સુધી, સ્ફટિક જેવો સ્ફટિક પણ શ્યામ બની રહે ! સ્ફટિક પણ શ્યામભાવને પામે ! શ્યામ-વસ્ત્રરૂપી “ઉપાધિ’ સાથેના તેના યોગ’નું જ આવું પરિણામ, આવું પરિવર્તન ! “ઉપાધિ'નો જ આ સ્વભાવ અને પ્રભાવ ! એ જ રીતે, ચિત્તવૃત્તિને તો કોઈ રૂપ-રંગ-આકાર જ નથી, પરંતુ જો તે દેહ વિવેકચૂડામણિ | ૭૧૧ Page #717 -------------------------------------------------------------------------- ________________ સાથે જોડાણ(યોગ) પામે તો, તે દેહભાવ પામે, જો તે મન સાથે જોડાય તો તે મનભાવ પામે,... વગેરે વગેરે. પરંતુ આમાં પાયાની શરત છે, - વૈઃ સૈઃ ૩પધfપ અને વૃત્ત(એટલે કે વિવૃત્ત), - જે-જે ઉપાધિઓ સાથેનો “યોગ” અને ચિત્તવૃત્તિનો યોગ. સમગ્ર શ્લોકનો તાત્પર્યાર્થ એ છે કે યોગીની ચિત્તવૃત્તિનું, દેહ વગેરે જે-જે ઉપાધિઓ સાથે જોડાણ (સમાયોજ) થાય, તે-તે ઉપાધિઓના ભાવોને યોગી પામે છે, એટલે કે તે-તે ભાવોવાળો તે બને છે. એક વાત અહીં નોંધપાત્ર છે : સામાન્ય રીતે, વેદાંત વિદ્યાના અધિકારના સંદર્ભમાં, યોગી” એટલે એવો સાધક, જે, મોક્ષાર્થી હોવાથી, તેનો “યોગ', એટલે કે તેનું જોડાણ ઉચ્ચ આત્મતત્ત્વ સાથે હોય; પરંતુ યોગ દર્શન-પ્રબોધિત “યોગની ચર્ચા આ શ્લોકોમાં ચાલી રહી હોવાથી, આચાર્યશ્રીએ, અહીં, પૂરી સમજણપૂર્વક યોગી'-શબ્દ એના વ્યુત્પત્તિગત (Etymological) અર્થમાં, એટલે કે “જોડાણ”ના અર્થમાં, પ્રયોજયો છે : આ શ્લોકમાં ઉલ્લેખ પામેલો “યોગી ઉચ્ચ આત્મતત્ત્વ સાથે નહીં, પણ સામાન્ય મનુષ્યની જેમ ઉપર્યુક્ત ઉપાધિઓ સાથે જોડાય છે અને તે-તે ભાવવાળો બને છે, - એવું અર્થઘટન અહીં કરવાનું રહે છે. શ્લોકનો છંદઃ અણુપ (૩૭૧) ૩૨ तन्निवृत्त्या मुनेः सम्यक् सर्वोपरमणं सुखम् । संदृश्यते सदानन्दरसानुभवविप्लवः ॥३७२॥ શ્લોકનો ગુજરાતી પાઠ: તનિવૃત્મા મુને સમ્યક સર્વોપરમણ સુખમ્ | સંદેશ્યતે સદાનન્દરસાનુભવવિપ્લવઃ ૩૭રી શ્લોકનો ગદ્ય અન્વય : तद्-निवृत्त्या सम्यक् मुनेः सर्व-उपरमणं सुखं सदा-आनन्द-रस-अनुभवવિર્ણવઃ () સંતે રૂછરા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મુને સર્વ-૩માં સુવું સંશ્યતે I ૩૫રમણ (૩૫ + રમ એટલે અટકી જવું, બંધ પડવું, - એ ધાતુ પરથી બનેલું નામ - Noun)- ઉપરતિ; - ૭૧૨ | વિવેકચૂડામણિ Page #718 -------------------------------------------------------------------------- ________________ મુનિને સંપૂર્ણ ઉપરતિનું સુખ જણાય છે, દેખાય છે; એને બીજું શું દેખાય છે? માનન્દ-ર–અનુભવ-વિજ્ઞવ: () સં તે | વિત્તવ એટલે ભરતી, ઉછાળો, વૃદ્ધિ; બ્રહ્માનંદ-રસના અનુભવમાં ભરતી થતી હોય એવું જણાય છે. આ બંને પરિણામો શાના લીધે તેને મળેલાં જણાય છે? તદ્-નિવૃજ્યા સભ્ય . તત્ એટલે તે; આ પહેલાંના શ્લોકમાં જેનો નિર્દેશ થયો છે, તે ઉપાધિઓ; નિવૃત્તિ એટલે નિવારણ, નાબૂદી, નાશ; સ એટલે સારી રીતે, સંપૂર્ણપણે. તે સર્વ ઉપાધિઓ સંપૂર્ણરીતે નિવૃત્ત થઈ જવાથી, પેલાં બે પરિણામોનો લાભ થતો હોય, એમ મુનિને દેખાય છે. (સંદૃશ્યત) (૩૭૨). અનુવાદ: તે (સર્વ ઉપાધિઓ) સંપૂર્ણરીતે નિવૃત્ત થઈ જવાથી, મુનિને, સર્વશઃ ઉપરતિનું સુખ અને બ્રહ્માનન્દ-રસના અનુભવમાં સદા ભરતી થતી હોય, એમ દેખાય છે. (૩૭૨) ટિપ્પણ: મોક્ષાર્થી સાધકને, તેની મોક્ષપ્રાપ્તિ-કારકિર્દીમાં યોગ-પ્રક્રિયાનું જ્ઞાન ઉપકારક બની રહે, એ શુભ-ઉદ્દેશને લક્ષમાં રાખીને, આચાર્યશ્રીએ, છેલ્લા થોડા શ્લોકોમાં, આ પ્રક્રિયાની થોડી સમજણ સાધકને આપી હતી, તેનું સમાપન કરતાં, તેઓશ્રી, ઉપાધિઓ સાથેનાં, યોગીની ચિત્તવૃત્તિનાં જોડાણનાં અનિષ્ટ પરિણામનો સંદર્ભ આપીને, ઉપર્યુક્ત સર્વ ઉપાધિઓની સમ્યફ નિવૃત્તિ પર અહીં ભાર મૂકે છે અને તેના બે સારાં પરિણામો તરફ મુનિનું ધ્યાન ખેંચે છે. ' દેહ-ઈન્દ્રિયો વગેરે “અનાત્મા'-તત્ત્વોની ઉપાધિઓ સાથેના યોગનું સંપૂર્ણ નિવારણ મુનિને બે રીતે ઉપયોગી, ઉપકારક અને લાભપ્રદ બને છે. એક તો, તેના માટે એક સદ્ધર જમાપાસા (Asset) જેવી ઉપરતિનો તેને પૂરો લાભ મળે છે; અને બીજું, પેલું અનર્થરૂપ-(Evil)-રૂપ “જોડાણ' (યોગ) સંપૂર્ણરીતે નાબૂદ થઈ ગયું હોવાથી, હવે, એનું સાચું અને સર્વોચ્ચ “જોડાણ' (યોગ) બ્રહ્મ સાથે થઈ જાય છે અને સાધક માટે તો આ “યોગ” જ એનાં જીવનધ્યેયને પરિપૂર્ણ કરવામાં એકમાત્ર સાધનરૂપ બની રહે છે : બ્રહ્મ સાથેના યોગથી, આ તાદાભ્યથી, તેને, બ્રહ્માનંદરસના અનુભવમાં જાણે કોઈ બહુ મોટો ઉછાળો આવ્યો હોય, એવું દર્શન થાય છે (સંસ્થત). બ્રહ્મ તો પૂર્ણપણે નિરુપાધિક છે, એટલે એનાં સાયુજ્યથી સાંપડતા, તો વૈ સ: I – એવા આનંદ-રસનો અનુભવ કરવો હોય તો, પેલી “ઉપાધિઓનાં અનિષ્ટથી, - વિવેચૂડામણિ | ૭૧૩ Page #719 -------------------------------------------------------------------------- ________________ મુનિએ, મુક્ત થવું જ રહ્યું. આમ, “યોગ-પ્રક્રિયાનું સાચું સ્વરૂપ સમજાવીને, અનર્થકારક યોગના ત્યાગની, આચાર્યશ્રીએ, સારી-સાચી સલાહ, મોક્ષાર્થી સાધકને સંપડાવી દીધી. શ્લોકનો છંદઃ અનુષુપ (૩૭૨) ૩૦૩ अन्तस्त्यागो बहिस्त्यागो विरक्तस्यैव युज्यते । त्यजत्यन्तर्बहिः संगं विरक्तस्तु मुमुक्षया ॥३७३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અન્તસ્યાગો બહિસ્યાગો વિરક્તચૈવ યુજ્યતે | ત્યજત્યન્તબહિઃ સંગે વિરક્તસ્તુ મુમુક્ષયા ૩૭૩ શ્લોકનો ગદ્ય અન્વય : अन्तस्त्यागः बहिस्त्यागः (च) विरक्तस्य एव युज्यते, विरक्तः तु मुमुक्षया अन्तर्बहिः संगं त्यजति ॥३७३॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મત્સ્યા : વહિત્ય (૨) વિરસ્ય વ યુન્ય વિર એટલે જેને વૈરાગ્ય ઉપયો હોય તે મનુષ્ય. તેના માટે જ (વિ) બે બાબતો યોગ્ય રીતે શક્ય બને છે (યુ કે). કઈ બે બાબતો? એક તો સત્તા અને બીજો હિસ્ય આ બે ત્યાગની શક્તિ વિરક્ત મનુષ્ય જ ધરાવે છે, બીજું કોઈ નહીં : અન્તર્યા એટલે એની અંદર-ભીતર રહેલી વિષયવાસનાઓનો અને કામ-ક્રોધ વગેરે આંતરિક પરિપુઓ(છ શત્રુઓ)નો ત્યાગ; અને વરસ્યા એટલે બહારની ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓનો, શબ્દ-સ્પર્શ વગેરે તન્માત્રાઓનો ત્યાગ. (૨) વિર: તુ મુમુક્ષય અન્તર્વહિં સાં ત્યતિ . આ પહેલાંનાં વાક્યમાંનાં વિધાનનું કારણ આ વાક્યમાં આપવામાં આવ્યું છે. પેલા બે ત્યાગ, વિરક્ત માટે જ કેમ શક્ય છે ? - મોક્ષ માટેની એની ઈચ્છાની કારણે - મુમુક્ષયા | આ ઇચ્છા જ એને પેલા બંને ત્યાગ માટે પ્રેરે છે. સંગ એટલે આસક્તિ, બહાર અને અંદરની વિષયવાસનાઓ પ્રત્યેની આસક્તિ. તુ-શબ્દ, બંને વાક્યોમાંનાં વિધાનો વચ્ચેના તફાવતનો નિર્દેશ કરે છે. (૩૭૩). ૭૧૪ | વિવેચૂડામણિ Page #720 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : અંદરનો અને બહારનો ત્યાગ વિરક્ત માણસ જ કરી શકે છે. (આવો) વિરક્ત (માણસ) જ મોક્ષ માટેની (એની) ઇચ્છા વડે (આંતર-બાહ્ય વિષયોની). આસક્તિને ત્યજે છે. (૩૭૩) ટિપ્પણ : જે માત્ર એક જ અને અદ્વિતીય (પર્વ ક્રિતીય) છે અને જે સદાસર્વદા સત્ય સ્વરૂપ (બ્રહ્મ સત્યમ) છે, એવા બ્રહ્મના સાક્ષાત્કાર માટે, સાધક માટે, જે કાંઈ આવશ્યક છે તેનું સમ્યક જ્ઞાન તેના માટે સુલભ કરી આપવું, એ જ આ ગ્રંથનું મુખ્ય પ્રયોજન છે. યોગ-દર્શનમાં પતંજલિએ પ્રબોધેલી “યોગની પ્રક્રિયાની સમજણ જરૂરી હતી તે આપ્યા પછી, હવે, આચાર્યશ્રી વૈરાગ્યસ્વરૂપનું પ્રતિપાદન હાથ ધરે છે. આમ તો, આ વિષયની પૂર્વભૂમિકા, આ પહેલાં, શ્લોક-૩૬૮માં જ, એક સૂચન-રૂપે, આચાર્યશ્રીએ, રચી જ દીધી હતી. “નિર્વિકલ્પ” પણ એક પ્રકારનો યોગ જ છે અને એ યોગ-પ્રવેશના અધિકાર માટેનાં પ્રાથમિક સાધનો(યોગાસ્ય પ્રથH તારમ)નો નિર્દેશ કરતાં, તેમણે નિરાશા, નિરીહા - એવા જે બે શબ્દો પ્રયોજ્યા છે, તે આ વૈરાગ્યનો જ સંકેત આપે છે. અને શ્લોક-૧૭૭માં તો, મનને વિમુક્તિ માટે તૈયાર કરવા માટે, વિવેક અને વૈરાગ્ય એ બેની પરિપક્વતા પર જ આ રીતે ભાર મૂકવામાં આવ્યો છે : વિવેવૈરા યાતિવાદ્ शुद्धत्वमासाद्य मनो विमुक्त्यै । હવે, વૈરાગ્યનાં સ્વરૂપનાં દઢીકરણ માટે અને એનાં મહત્ત્વ પર ભાર મૂકવા માટે, આચાર્યશ્રી, એની વિચારણા હાથ ધરે છે. પરંતુ તે પહેલાં, આપણે આ વૈરાગ્ય-શબ્દને બરાબર સમજી લઈએ : ગમતી વસ્તુ પ્રત્યેનાં આકર્ષણ માટે રાગ અને અણગમતી વસ્તુ પ્રત્યેના અણગમા માટે દ્વેષ, - એ બેનાં દ્વન્દ્રમાંનો રાગ, મનુષ્યને સંસારનાં બંધનોમાં જકડી રાખનારું એક મજબૂત પરિબળ છે. રાગ-રહિત થયા વિના, રાગ-મુક્ત બન્યા વિના, મોક્ષની ઈચ્છા સેવવી, એટલે કે “મુમુક્ષુ' અથવા “મોક્ષાર્થી બનવું શક્ય જ નથી. આ રાગ-રહિત થવું એટલે જ “વિ-રાગ” અને આ શબ્દ પરથી બનેલું ભાવવાચક નામ (Noun) એટલે વિરાગ્ય-રાગરાહિત્ય, રાગમુક્તિ (Total detachment from worldly objects). આવી વૈરાગ્યવૃત્તિને જેણે સંપૂર્ણરીતે આત્મસાત્ કરી હોય તેને “વિરક્ત” કહેવાય. - વિવેકચૂડામણિ | ૭૧૫ Page #721 -------------------------------------------------------------------------- ________________ અને આવો “વિરક્ત' જ, આંતર-બાહ્ય બંને પ્રકારના ત્યાગ માટે યોગ્ય બની શકે છે (યુ કે), કારણ કે મોક્ષની તેની સંનિષ્ઠા જ તેને ઉપર્યુક્ત બંને પ્રકારની આસક્તિ-(સં)ના ત્યાગ માટે આવશ્યક એવાં સઘળાં પ્રેરણા-પ્રોત્સાહનો પૂરાં પાડે છે. જગતનાં સર્વ “અનાત્મ-તત્ત્વો પ્રત્યેના રાગમાંથી, એટલે કે અહ-મમ-ભાવમાંથી મુક્તિ, એ જ વિરાગ્ય” (Renunciation). અહીં થોડી શબ્દ-રમત (Word-play) સૂઝે છે, તેનાં પ્રલોભનને હું ટાળી શકતો નથી : શ્લોકમાંના વિરજી શબ્દમાં ઉપસર્ગ તરીકે જે વિ છે, તે, તેની સાથેના મૂળ શબ્દને બે અર્થચ્છાયાઓ આપે છે, (૧) વિ એટલે “વગરનું-વિનાનું; સંસાર પ્રત્યેના રાગ-વિનાનો હોય (વિત: રા: યસ્થ : તિ વિરાટ ) તે તો વિરક્ત ખરો જ; પરંતુ (ર) વિ એટલે “વિશિષ્ટ’, ‘વિશેષતાવાળો', ‘વખાણવા લાયક', - એવી અર્થચ્છાયા પણ આ વિ-ઉપસર્ગમાં છે જ. એટલે જેનો “રાગ’ અનિચ્છનીય નહીં, પરંતુ એ “રાગ” બ્રહ્મ પ્રત્યેનો હોવાથી (વિશિષ્ટ અથવા વિશેષે-: વચ્ચે સ, મસૌ વિરાટ ) આવો સાધક પણ વિરજી જ કહેવાય ! અને આચાર્યશ્રી તો, પ્રખર તત્ત્વજ્ઞ ઉપરાંત, એક સમર્થ સર્જક અને શબ્દસ્વામી પણ છે જઉપર્યુક્ત પરસ્પરવિરોધી એવા બંને અર્થમાં આ વિરજી-શબ્દનો પ્રયોગ, એમને અભિપ્રેત હોય પણ ખરો ! શ્લોકનો છંદ : અનુષુપ (૩૭૩) ૩૦૪ बहिस्तु विषयैः संगं तथान्तरहमादिभिः । विरक्त एव शक्नोति त्यक्तुं ब्रह्मणि निष्ठितः ॥३७४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: બહિસ્તુ વિષયેઃ સંગ તથાજોરહમાદિભિઃ | વિરક્ત એવા શકનોતિ ત્યાં બ્રહ્મણિ નિષ્ઠિતઃ II૩૭૪ શ્લોકનો ગદ્ય અન્વયઃ ब्रह्मणि निष्ठितः विरक्तः एव बहिः विषयैः तथा अन्तः अहं-आदिभिः संगं त्यक्तुं शक्नोति ॥३७४॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિર: પવ સં ત્યજું શોતિ | - વૈરાગ્યવાન (માણસ) ૭૧૬ | વિવેકચૂડામણિ Page #722 -------------------------------------------------------------------------- ________________ જ આસક્તિનો ત્યાગ કરી શકે છે. આ સંગ” કોની સાથેનો ? વદિ વિષયૈ: તથા અન્ત: મહેં-મિ. (સં.) | - બહારના વિષયોનો અને અંદરના અહંકાર વગેરે સાથેનો “સંગ'; અને આ વૈરાગ્યવાન માણસ (વિર:) કેવો હોવાથી આવો ત્યાગ કરી શકે છે? - વૃક્ષણ નિષ્ઠિત: | બ્રહ્મમાં પાકી (પૂરી) નિષ્ઠા રાખનાર, બ્રહ્મમાં જેની નિષ્ઠા સ્થિર થઈ છે. તેવો. તુ - શબ્દ, બંને શ્લોકો(૩૭૩-૩૭૪)માંનાં એકસરખાં પ્રતિપાદનને દઢતર કરવા માટે પ્રયોજાયો છે. (૩૭૪). અનુવાદ : બ્રહ્મમાં જેની નિષ્ઠા સ્થિર થઈ છે એવો વિરક્ત (મનુષ્ય) જ બહારના વિષયો અને અંદરના અહંકાર વગેરેનો સંગ ત્યજી શકે છે. (૩૭૪) ટિપ્પણ: અંદરની વિષયવાસનાઓ અને બહારની, શબ્દ-સ્પર્શ-વગેરે તન્માત્રાઓની આસક્તિનો ત્યાગ કરનાર વૈરાગ્યવાન મનુષ્ય માટે, અહીં, એક મહત્ત્વનું સૂચક વિશેષણ ઊમેરવામાં આવ્યું છે અને તે છે, - હખિ નિતિઃ | - આ ઊમેરાનું કારણ એ છે કે “બ્રહ્મનિષ્ઠા', - અને તે પણ પાકી અને સ્થિર બ્રહ્મનિષ્ઠા', - એ કોઈ સામાન્ય પ્રકારની સિદ્ધિ નથી : મનને બીજે ક્યાંય પરિભ્રમણ કરતું અટકાવીને તેને માત્ર બ્રહ્મમાં જ સ્થાપવું, એનો અર્થ જ એ કે તે મનુષ્ય સંપૂર્ણરીતે અકામ-નિષ્કામ-આપ્તકામ થઈ ચૂક્યો છે. પોતાનાં મનને તો ઠીક, પરંતુ તેણે પોતાના આત્માને પણ સંપૂર્ણ રીતે “અસંગ' બનાવીને, પોતાનાં એ ભીતરી આત્મસ્વરૂપનું બ્રહ્મ સાથે “જોડાણ' (વો) સિદ્ધ કરી દીધું હોય છે. બ્રહ્મ સાથે જેણે આવી અવિચળ અને પરિપક્વ નિષ્ઠા સિદ્ધ કરી હોય, એવો વિરક્ત” જ પેલા બંને આંતર-બાહ્ય સંગનો ત્યાગ કરવાનું સામર્થ્ય ધરાવી શકે. ગયા શ્લોકમાં જે પ્રેરણા વિરક્તને પોતાની “મુમુક્ષા' પાસેથી પ્રાપ્ત થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, એવું જ પરિબળ તેને પોતાની બ્રહ્મનિષ્ઠા તરફથી સાંપડતું હોવાનું અહીં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આ ત્રણ નિષ્ઠિતઃ, - એવું આ વિશેષણ વિરક્ત’ માટે ઊમેરવાનું સાચું કારણ તો એ છે કે મુમુક્ષાની પરિપૂર્ણતાનો આધાર પણ, અંતે તો, બ્રહ્મનિષ્ઠા પર જ રહે છે ઃ બ્રહ્મનિષ્ઠા વગર કોઈની પણ મુમુક્ષા સિદ્ધ કે સંપન્ન થઈ શકે નહીં. શ્લોકનો છંદઃ અનુષુપ (૩૭૪) વિવેકચૂડામણિ | ૭૧૭ Page #723 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ वैराग्यबोधौ पुरुषस्य पक्षिवत् पक्षौ विजानीहि विचक्षण, त्वम् । विमुक्तिसौधाग्रतलाधिरोहणं ताभ्यां विना नान्यतरेण सिध्यति ॥३७६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વૈરાગ્યબોધી પુરુષસ્ય પક્ષિવતું પક્ષી વિજાનીહિ વિચક્ષણ ત્વમ્ | વિમુક્તિસૌધાગ્રતલાધિરોહણ તાભ્યાં વિના નાન્યતરણ સિધ્ધતિ ૩૭૬ શ્લોકનો ગદ્ય અન્વય : (દે) વિવલણ ! વત્ પુરૂષય વૈરાગ્યવોધી () પક્ષ (ત:), તિ त्वं विजानीहि ! ताभ्यां (द्वाभ्यां पक्षाभ्यां) विना, अन्यतरेण विमुक्ति-सौधअग्रतल-अधिरोहणं न सिध्यति ॥३७६॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) () વિવફા ! વં વિનાનીદિ | વિક્ષણ એટલે ચતુર, નિપુણ, ડાહ્યો, વિદ્વાન. આ શબ્દ, અહીં, ગુરુજીએ શિષ્યને કરેલાં સંબોધનરૂપે છે. વિનાનીહિ (વિ + શા એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) - તું જાણી લે, સમજી જા. શિષ્ય શું જાણવા-સમજવાનું છે? - પુરુષ0 (ત્રી) પક્ષી (ત:) રૂતિ વિનાનાદિ ! – એ જ કે પુરુષને, એટલે કે મનુષ્યને, બે પાંખો હોય છે. કઈ બે પાંખો ? વૈરાયવોથી ! વો એટલે, “આત્મા” અને “અનાત્મા” એ બે વચ્ચેના ભેદને આત્મસાત્ કરવાની સમજણ (Understanding), એટલે કે વિવેકબુદ્ધિ (Sense of Discrimination); ટૂંકમાં, આવું વિવેકપૂર્ણ જ્ઞાન. આ બે પાંખો, - એટલે કે આ બે, વૈરાગ્ય અને બોધ, મનુષ્ય માટેની પાંખો છે, એમ તું સમજી લે. આ બે પાંખો, કોની જેમ ? પક્ષવત – પક્ષીની જેમ. મનુષ્ય અને પક્ષી વચ્ચેની આ ઉપમા, બંને પાસે બે પાંખો હોવાની પરિસ્થિતિ પર, આધારિત છે. આ ઉપમાને, પક્ષી - શબ્દને પણ મનુષ્યસ્ય – એ શબ્દની જેમ પક્ષી: રૂવ (એમ ષષ્ઠી વિભક્તિ ૭૧૮ | વિવેકચૂડામણિ Page #724 -------------------------------------------------------------------------- ________________ એકવચનમાં મૂકીને) પક્ષીને છે તેમ, એમ સ્પષ્ટ કરી શકાય : પક્ષીને જેમ બે પાંખો હોય છે, તેમ જ મનુષ્યને પણ વૈરાગ્ય અને બોધનાં રૂપમાં અથવા એ બેરૂપી બે પાંખો હોય છે. - (૨) તામ્યાં (દામ્યાં પક્ષામ્યાં) વિના અધિવેહળ ન સિધ્ધતિ । અધિરોહળ એટલે આરોહણ, ઊંચે ચઢવું-પહોંચવું. આવું ધિરોહળ તે બંને પાંખો વિના સિદ્ધ થઈ શકે નહીં, એ બંને વગર ઉપર ચઢી શકાય નહીં. પણ ચઢવાનું છે ક્યાં, કયાં સ્થળે ? વિમુક્ત્તિ-સૌધ-અવ્રતત-બધિરોહળમ્ । સૌધ એટલે મહેલ, પ્રાસાદ, મહાલય, ઊંચી ઇમારત. અપ્રતત્ત એટલે છેક ઊંચેનો-ઉપરનો માળ, એટલે કે અગાશી; ત્યાં આરોહણ કરવાનું છે; પરંતુ આ મહેલ કયો ? - વિમુક્તિરૂપી; પણ આ બંને, વૈરાગ્ય અને બોધરૂપી, બંને-પાંખોની શી જરૂર ? બેમાંથી એક હોય તો ન ચાલે ? જવાબ ચોખ્ખો છે - “ના”, 7 અત્યંતરેળ – તે બંને વગર, માત્ર એકથી અથવા બીજાં કોઈ સાધનથી, આવું ‘અધિરોહણ’ શક્ય નથી. (૩૭૫) અનુવાદ : હે વિચક્ષણ (સાધક) ! વૈરાગ્ય અને વિવેકજ્ઞાન(એ બે)રૂપી બે પાંખો, મનુષ્યને, પક્ષીની જેમ, હોય છે, - એમ તું (બરાબર) સમજી લે : તે બંને વિના, અન્ય કોઈ સાધન વડે, વિમુક્તિરૂપી મહાલયના છેક ઉપરના માળની અગાશી પર ચઢી શકાય નહીં. (૩૭૫) ટિપ્પણ : જે શિષ્યને ગુરુજી વેદાંતવિદ્યાનો ઉપદેશ આપે છે તે, કોઈ સામાન્ય પ્રકારનો વિદ્યાર્થી નથી, મોક્ષપ્રાપ્તિ જેવું ઉચ્ચ અને આધ્યાત્મિક જીવનધ્યેય સેવનાર એક વિશિષ્ટ અને બહુશ્રુત વિદ્વાન છે; એટલે આવા શિષ્ય માટે, ગુરુજીએ પ્રયોજેલું સંબોધન “વિચક્ષણ” સંપૂર્ણરીતે સાર્થક અને સમુચિત છે. એવું જ બીજું સાર્થક્ય અને સમૌચિત્ય છે, શ્લોકમાં પ્રયોજવામાં આવેલી ઉપમાનું : પક્ષીની બંને પાંખો, પૂરતી સક્ષમ હોય તો જ તે, આકાશમાં, ઊંચે, તેને જ્યાં પહોંચવું હોય ત્યાં સુધી, ઊડી શકે છે; બેમાંથી એક પાંખ ન હોય, એટલે કે એક પાંખ કંપાઈ ગઈ હોય તો અથવા નબળી હોય તો, તે યથેચ્છ ઊંચે ઊડી શકે નહીં. વૈરાગ્યના મહિમાની ચર્ચા તો અહીં ચાલી જ રહી છે, પરંતુ ‘આત્મા’‘અનાત્મા’ના વિવેકનું જ્ઞાન અને એના દ્વારા જ પ્રાપ્ત થઈ શકતું પરમબ્રહ્મરૂપી સર્વોચ્ચ સત્યનું જ્ઞાન - (વો), - એ બંને, સાધકને એકસરખાં સિદ્ધ ન હોય તો, તે પણ ‘વિમુક્તિ”-રૂપી ઉચ્ચ મહાલયની અગાશી સુધી અધિરોહણ ન જ કરી શકે. વિવેકચૂડામણિ / ૭૧૯ Page #725 -------------------------------------------------------------------------- ________________ બીજી એક વાત પણ સમજી લેવાની રહે છે : વૈરાગ્ય વિનાનું જ્ઞાન પાંગળું છે. કશા પણ કાર્ય માટે અશક્ત છે અને વિવેકબુદ્ધિજન્ય બોધ એકલો વૈરાગ્ય વગર, આંધળા જેવો છે, એને કશું સૂઝી શકે નહીં : હકીકતમાં, તે બંને વચ્ચે, “અંધાંગુન્યાયસૂચિત, સંબંધ છે : અંધ એવા વૈરાગ્યના ખભે બેસીને જ, પંગુ એવું જ્ઞાન, મોક્ષ એવાં પોતાનાં ધ્યેયસ્થાને પહોંચી શકે ! સાધક ગમે તેવો બહુશ્રુત પંડિત હોય, પરંતુ તેનું આ પાંડિત્ય, સાચી અને સંનિષ્ઠ વૈરાગ્યવૃત્તિ પર આધારિત ન હોય તો, તે બંને એકલાં કશી જ સિદ્ધિ મેળવી ન શકે. આ જ છે મર્મ છે, નાચતા - એ શબ્દનો ! વ્યાકરણશાસ્ત્રમાં, આથી જ, નપુંસકલિંગ(Neuter Gender)ને “નાન્યતર(ન અન્યતર, ન પુરુષ, ન સ્ત્રી) કહેવામાં આવે છે : માનવસમાજમાં આવા “નપુંસક”(Eunuch)નું શું-કેવું સ્થાન ? ઉત્તર : ન ઉચિત, ન આવશ્યક ! બસ, એવું સ્થાન, વૈરાગ્ય અને બોધ એ બંનેનું, - જો તે બંને, એકબીજા વિનાનાં, એકલાં જ, હોય તો ! શ્લોકનો છંદ ઉપજાતિ (૩૭૫) ૩૦૬ अत्यन्तवैराग्यवतः समाधिः समाहितस्यैव दृढप्रबोधः । प्रबुद्धतत्त्वस्य हि बन्धमुक्ति -મુiાત્મનો નિત્યસુચ્છાપૂતિઃ રૂછદ્દા શ્લોકનો ગુજરાતી પાઠ: અત્યન્તવૈરાગ્યવતઃ સમાધિ સમાહિતચૈવ દઢપ્રબોધઃ | પ્રબુદ્ધતત્ત્વસ્ય હિ બન્ધમુક્તિ -મુક્તાત્મનો નિત્યસુખાનુભૂતિઃ ૩૭૬ll. શ્લોકનો ગદ્ય અન્વયઃ અહીં શ્લોક પ્રમાણે જ, જેને “દંડાન્વય” કહેવામાં આવે છે, તે પ્રમાણે ગદ્ય અન્વય છે. (૩૭૬). ૭૨૦ | વિવેકચૂડામણિ Page #726 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : દંડાન્વય” હોવાથી, શ્લોકની ચાર પંક્તિનાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે (૧) અત્યન્તવૈરાગ્યવત: સમાધિ: (મતિ) | - સત્ય એટલે તીવ્ર, દઢ, પરિપક્વ, ઊંડો, પાકો, પૂરો. ઊંડા-તીવ્ર વૈરાગ્યવાન(સાધકોને જ સમાધિ થાય છે. (૨) સાહિતી વવ વોધ: (સ્તિ) | - સમાહિત (સમ્ + મા + ધા, – એ ધાતુનું કમણિ ભૂતકૃદંતનું રૂપ) એટલે સમાધિસ્થ, જેને સમાધિ થઈ હોય તે, સમાધિ પામેલો; દૃઢ એટલે પાકું, ઊંડું, પરિપક્વ, સંનિષ્ઠ પ્રોધઃ એટલે જ્ઞાન; (આવા) સમાધિસ્થને જ દૃઢ જ્ઞાન મળે છે. (૩) પ્રવૃદ્ધતત્ત્વ દિવશ્વમુક્ટ્રિ: (મતિ) . પ્રબુદ્ધતત્ત્વ એટલે જેને પૂરેપૂરુંપાકું તત્ત્વજ્ઞાન થયું હોય તે, જ્ઞાન મેળવ્યા પછી જેણે આત્મતત્ત્વને આત્મસાત્ કરી લીધું હોય તે. વધુ એટલે સંસારનું બંધન. આવા “પ્રબુદ્ધતત્ત્વને જ સંસારનાં બંધનમાંથી મુક્તિ એટલે કે છુટકારો મળે છે. હિં-શબ્દ સર્વ વાક્યોના અર્થમાં નિશ્ચય સૂચવે છે. . (૪) મુત્મિનઃ નિત્ય-સુવ-અનુભૂતિઃ (મતિ) મુwત્મા એટલે ઉપર્યુક્ત સંસારબંધનમાંથી મુક્તિ પામેલો માણસ; આવી વ્યક્તિને જ નિત્ય-સુખ, એટલે નિત્યઆનંદનો અનુભવ થાય છે. (૩૭૬) અનુવાદ : ઊંડા વૈરાગ્યવાન(સાધકોને જ સમાધિ થાય છે. આવા સમાધિસ્થને જ દૃઢ જ્ઞાન થાય છે. જ્ઞાન વડે જેણે આત્મતત્ત્વ જાણ્યું હોય, તેને જ (સંસારનાં)બંધનમાંથી મુક્તિ મળે છે અને આવા મુક્તાત્માને જ નિત્યસુખનો અનુભવ થાય છે. (૩૭૬) ટિપ્પણ : અહીં, ચારેય વાક્યોમાં, મુમુક્ષુ સાધકને પ્રાપ્ત થતી સિદ્ધિ, વૈરાગ્યથી શરૂ થાય છે અને અંતે શાશ્વત-બ્રહ્મ-આનંદના અનુભવમાં પરિસમાપ્ત થાય છે : વૈરાગ્ય પછી સમાધિ, ત્યારપછી જ્ઞાન, ત્યારપછી બંધનમુક્તિ અને છેલ્લે નિત્યસુખાનુભૂતિ. પરંતુ આ ચારેય તબક્કામાં પ્રાપ્ત થતી સિદ્ધિને જરા સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈને સમજવા જેવી છે : અહીં સામાન્ય પ્રકારના વૈરાગ્યની વાત નથી; ઘણી વ્યક્તિઓને આવેશમાં અને ઉતાવળમાં, “શ્મશાન-વૈરાગ્ય થાય છે; અને આવો વૈરાગ્ય કદી સિદ્ધ થઈ શકે નહીં, “સમાધિનો લાભ તો તેને જ મળે, જેનો વૈરાગ્ય, વિવેકબુદ્ધિમાંથી, પૂરી સમજણ પછી, પ્રગટેલો પરિપક્વ, તીવ્ર, દઢ અને હૃદયસ્પર્શી ફર્મા -૪૬ વિવેકચૂડામણિ | ૭૨૧ Page #727 -------------------------------------------------------------------------- ________________ ઊંડો હોય. અને અહીં જે “સમાધિનો ઉલ્લેખ છે તે પણ, કોઈ સામાન્ય કે સવિકલ્પકક્ષાની નથી. આ પહેલાં જેનાં સ્વરૂપનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું છે કે, ઉત્તમ અને આત્યંતિક એવી નિર્વિકલ્પ સમાધિની જ વાત છે, જ્યાં સર્વ પ્રકારનાં વિકલ્પોવિચારો-વિક્ષેપો-ભેદો-તો સંપૂર્ણરીતે શમી ગયાં હોય. આવા સમાધિસ્થ સાધકને જે “જ્ઞાન” પ્રાપ્ત થાય તે પણ, કંઈ સામાન્ય કક્ષાનું તો હોય જ નહીં ! એ જ્ઞાન પણ દઢ તો હોય જ, પરંતુ એથીયે આગળ વધીને તે જ્ઞાન અપરોક્ષ, એટલે કે પ્રત્યક્ષ હોય, જેનાથી સાધકે પૂરેપૂરો પ્રબુદ્ધ(Enlightened) બનીને આત્મતત્ત્વને આત્મસાત કરવાનું સામર્થ્ય મેળવે; એટલું જ નહીં, પરંતુ તેને સંસારનાં બંધનોમાંથી છુટકારો અપાવી શકે. અને જે, આ રીતે, સંસાર-બંધનમાંથી મુક્ત થયો હોય, તેને પછી, સંસારનાં કોઈ શોક-મોહ-વિષાદ કે દુઃખોનો તો સંપર્ક જ હોય નહીં તે તો પછી, સદા-સર્વદા અવિરત એવા શાશ્વત સુખના અનુભવનો જ અધિકારી બની રહે ! અને આ સુખ સંપૂર્ણતઃ નિરપેક્ષ હોવાથી, “નિજાનંદ' કક્ષાનું જ બની રહે છે, જ્યાં, મુક્તાત્મા, પેલાં સુપ્રસિદ્ધ સ્તોત્રમાં સમુચિત અને સુનિશ્ચિત રીતે સૂચવાયું છે તેમ, પરબ્રહ્મના આનંદમાં સતત અને સોલ્લાસ વિહરી જ રહ્યો હોય ! - નન્દતિ नन्दति नन्दत्येव । શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૭૬) ૩૦૦ वैराग्यान परं सुखस्य जनकं पश्यामि वश्यात्मन -स्तच्चेच्छुद्धतरात्मबोधसहितं स्वाराज्यसाम्राज्यधुक् । एतद्द्वारमजस्त्रमुक्तियुवतेर्यस्मात्त्वमस्मात् परं सर्वत्रास्पृहया सदात्मनि सदा प्रज्ञां कुरु श्रेयसे ॥३७७॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ વૈરાગ્યાન પર સુખસ્ય જનક પશ્યામિ વશ્યાત્મન -સ્વચ્ચેઠુદ્ધતરાત્મબોધસહિત સ્વારાજ્યસામ્રાજ્યધુકા એતદ્દ્ધારમજગ્નમુક્તિયુવતર્યસ્માત્ત્વમસ્માતુ પર સર્વત્રાસ્પૃહયા સદાત્મનિ સદા પ્રજ્ઞા કુરુ શ્રેયસે li૩૭૭ ૭૨૨ | વિવેકચૂડામણિ Page #728 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય ઃ વશ્યાત્મન: (સાધસ્ય) વૈરાગ્યાત્ પરં સુણસ્ય નન (અદ્) ન પશ્યામિ; તત્ (વૈયં અપિ) શ્વેત્ શુદ્ધતર-ગાભોષ-સહિત (અસ્તિ), (તત્) સ્વારTસામ્રાન્ધ-ધુળ્ (મતિ); યસ્માત્ તત્ મુŕયુવતે: અનર્સ દ્વાર (મસ્તિ), अस्मात् परं सर्वत्र अस्पृहया सत् - आत्मनि सदा श्रेयसे प्रज्ञां कुरु ॥३७७|| શબ્દાર્થ : શ્લોકમાં, એક પછી એક, પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મુખ્ય વાક્ય : વશ્યાત્મનઃ (સાધસ્ય) વૈશ્યાત્ પરં સુદ્ધસ્ય બન (ગઢ) ન પશ્યામિ । (અ) ન પશ્યામિ ગુરુજી શિષ્યને કહે છે કે “હું જોતો નથી, એટલે કે મને દેખાતું નથી.” તેમને શું દેખાતું નથી ? सुखस्य નનમ્ । સુખ ઉત્પન્ન કરનારું, સુખજનક, સુખકારક, સુખપ્રદ, સુખનું સાધન; કેવું આ સાધન ? વૈખ્યાત્ પરમ્ । વૈરાગ્યથી બીજું કોઈ, વૈરાગ્ય કરતાં વધારે સુખજનક; કઈ વ્યક્તિનાં અનુસંધાનમાં આવાં સાધનની વાત થાય છે ? - વશ્યાત્મનઃ । - જેણે પોતાનાં મનને વશ કર્યું હોય, મન પર વિજય અથવા કાબુ મેળવી લીધો હોય તે, સંયમી સાધક; તેના માટે. (૨) તત્ (વૈરાગ્યું) શુદ્ધતર-આત્મવોધસહિત (સ્તિ) શ્વેત્ । શુદ્ધતર એટલે વધારે શુદ્ધ; આત્મવોધ એટલે આત્મજ્ઞાન; ચેત્ એટલે જો; (મસ્તિ) ચૈત્ જો હોય તો; અને તે (વૈરાગ્ય) પણ જો સવિશેષ શુદ્ધ આત્મજ્ઞાનસહિત હોય તો. “તો” શું ? “તો” આ પછીનાં વાક્યમાં જણાવાયું છે, તેમ બને. (૩) (તત્ વૈરાગ્યું) સ્વાાખ્ય-સામ્રાખ્ય-ધુળ્ (મવત્તિ) । સ્વારાખ્યું એટલે સ્વઃ-રાખ્ય; સ્વ: એટલે સ્વર્ગ; આખા શબ્દનો અર્થ થાય, સ્વર્ગનું રાજ્ય, સ્વર્ગશાસન; એટલે કે સંપૂર્ણ-સ્વતંત્ર-સર્વોચ્ચ રાજ્ય, - જ્યાં અન્ય કોઈ નિયામક નથી, એવી પરિસ્થિતિ (તર-અનિયાયત્વમ્); અને સામ્રાજ્ય એટલે સ્વતંત્ર આત્મસામ્રાજ્ય, બ્રહ્માંડમાં જે કંઈ છે તે સર્વ પરનું નિયમન (સર્વનિયામ~મ્), ધુળ્ એટલે આપનારું; આવો વૈરાગ્ય સંપૂર્ણ-સ્વાતંત્ર્ય-(સ્વારાજ્ય) અને આત્મ-સાક્ષાત્કાર આપે છે. સ્વારાગ્યસામ્રાજ્જુબ્ - એ સમાસનો વિગ્રહ આ પ્રમાણે થાય : स्वाराज्यं च साम्राज्यं च दोग्धि इति । - આવા જે ઉપપદ-સમાસને છેડે વોધિ (દુર્દ - એટલે ‘દોહવું' એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ : “દોહી આપે છે”), - એ ક્રિયાપદ વિવેકચૂડામણિ | ૭૨૩ Page #729 -------------------------------------------------------------------------- ________________ આવે, ત્યાં એ ક્રિયાપદને બદલે ધુન - એ શબ્દ મૂકવામાં આવે છે. અર્થ : સ્વારાજય અને સામ્રાજયને દોહી આપનાર”, - એટલે એકંદરે, “એ બંને આપનાર”, - એવો અર્થ થાય. સરખાવોઃ મધુવામાન લોધિ કૃતિ ! – “કામનાઓ દોહી આપનાર”, એટલે એકંદરે, “કામનાઓ મેળવી આપનાર”, “આપનાર”. (४) यस्मात् एतत् (वैराग्यं) मुक्तियुवतेः अजस्रं द्वारं (द्वारसमानं મતિ) | માત્ર એટલે જેનો વ્યય કે નાશ નથી તે, વ્યય-વગરનું, અ-વ્યય, નિરન્તર; કારણ કે આવો વૈરાગ્ય મુક્તિરૂપી યુવતીનાં નિરતર દ્વાર-સમાન છે. (५) अस्मात् सर्वत्र अस्पृहया सत्-आत्मनि सदा श्रेयसे प्रज्ञां कुरु । अस्मात् આથી, આ કારણે; માટે; “આથી” સાધકે શું કરવાનું? - પ્રજ્ઞા ૩ . પ્રજ્ઞા એટલે ઉચ્ચ પ્રકારની બુદ્ધિ; આવી બુદ્ધિને હંમેશ માટે (સવા) સત્યસ્વરૂપ આત્મામાં (સઆત્મનિ) તેણે સ્થિર કરવાની રહે છે; અને તે પણ સર્વત્ર, બધે, સ્પૃહા છોડી દઈને, નિસ્પૃહ થઈને(સર્વત્ર પૃદય); શા માટે? - શ્રેયસે ! તારાં કલ્યાણની પ્રાપ્તિ માટે. (૩૭૭) અનુવાદ : જેણે પોતાની જાતને સંપૂર્ણ વશ કરી લીધી છે તે(તેવા સાધકોના માટે, વૈરાગ્ય કરતાં વધુ સુખજનક બીજું કોઈ સાધન હું જોતો નથી; અને તે વૈરાગ્યો પણ જો સવિશેષ શુદ્ધ આત્મજ્ઞાન સાથે હોય તો, તે પૂર્ણ સ્વાતંત્ર્ય અને આત્મસામ્રાજ્ય આપે છે; કારણ કે આ (વૈરાગ્ય) મુક્તિરૂપી યુવતીનું નિરન્તર-નિર્ભય (ખુલ્લું) દ્વાર છે. આથી (હે સૌમ્ય !) સર્વત્ર સ્પૃહા છોડી દઈને, તારાં પોતાનાં કલ્યાણ માટે, સત્યસ્વરૂપ એવા આત્મામાં સદા તારી પ્રજ્ઞાને સ્થિર કરી દે. (૩૭૭) ટિપ્પણ : ગયા શ્લોકમાં, તીવ્ર વૈરાગ્યથી શરૂ કરીને, મુક્તાત્મા માટે, નિત્યસુખના અનુભવ સુધીની અંતિમ અને આત્યંતિક સિદ્ધિની વાત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલાંના શ્લોક(૩૭૫)માં, જ્ઞાન (વધ) વિનાનો, એકલો વૈરાગ્ય, વિમુક્તિની સિદ્ધિ માટે અસમર્થ છે, એવું પ્રતિપાદન કર્યું હતું. એટલે ગયા શ્લોકમાંની ક્રમિક સિદ્ધિઓમાં, વૈરાગ્ય સાથે, જ્ઞાન(ટૂઢપ્રવધ:)ને સાંકળ્યું તો હતું જ, પણ અહીં તો, વૈરાગ્યની સાથે શુદ્ધતર આત્મજ્ઞાનનું સાહચર્ય હોય તો, તે વૈરાગ્ય, “સ્વારાજ્ય' અને સામ્રાજ્ય' બંનેનો લાભ આપનારો બને છે; એટલું જ નહીં, પરંતુ આત્મજ્ઞાનસહિત એવો આ વૈરાગ્ય, સાધકને, મુક્તિનાં છેક ખુલ્લાં દ્વાર સુધી પહોંચાડી દે છે, ૭૨૪ | વિવેકચૂડામણિ Page #730 -------------------------------------------------------------------------- ________________ - એવું નિરૂપીને, આચાર્યશ્રીએ, તીવ્ર વૈરાગ્ય અને દઢ આત્મજ્ઞાન, - એ બંનેના સહભાવનો મહિમા, કઈ અને કેવી પરમોચ્ચ સિદ્ધિ પર સાધકને પહોંચાડી શકે છે, તે, અહીં સિદ્ધ કર્યું છે. શ્લોક સાથે સંકળાયેલી બે-ત્રણ ગૌણ બાબતોની નોંધ લઈને ટિપ્પણ પૂરું કરીએ : (૧) સાધક માટે, પોતાની જાતને વશ કરવાના અર્થમાં, વશ્યત્મિા - શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તે, સંસ્કૃત પરંપરામાં સુપ્રસિદ્ધ એવી, નીચે પ્રમાણેની, આઠ સિદ્ધિઓમાંની, વશિત્વ પ્રત્યે નિર્દેશ કરે છે : अणिमा लघिमा प्राप्तिः प्राकाम्यं महिमा तथा । ईशित्वं च वशित्वं च तथा कामावसायिता ॥ (૨) શ્લોકમાંના દ્વારા અને સામ્રાજ, – એ બે શબ્દો, અનુક્રમે, સાધકનાં આંતર અને બાહ્ય, વિચારવિશ્વ પરનાં સ્વાતંત્ર્યનો ઉલ્લેખ પણ કરતા હોય. (૩) એમ કહેવાય છે કે ઈશ્વર પણ, અંતે તો, “સોપાધિક' છે; કારણ કે તે નિર્ગુણ બ્રહ્મનો ઔપાધિક આવિષ્કાર છે, જ્યારે બ્રહ્મવિદ્ને તો બ્રહ્મની નિરુપાયિક અવસ્થાનો સાક્ષાત્કાર થયો હોય છે. વૈરાગ્ય-જ્ઞાનની બેલડી વણ્યાત્મા સાધકને “સ્વારાજ્ય-“સામ્રાજ્ય” આપનારી બને છે, તે સંદર્ભમાં આટલી સ્પષ્ટતા પ્રસ્તુત બને છે. શ્લોકનો છંદ શાર્દૂલવિક્રીડિત (૩૭૭) ૩૦૮ आशां छिन्धि विषोपमेषु विषयेष्वेवैव मृत्योः सृति स्त्यक्त्वा जातिकुलाश्रमेष्वभिमतिं मुञ्चातिदूरात् क्रियाः । देहादावसति त्यजात्मधिषणां प्रज्ञां कुरुष्वात्मनि त्वं दृष्टाऽस्यमलोऽसि निर्द्वयपरं ब्रह्मासि यद् वस्तुतः ॥३७८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : આશાં છિબ્ધિ વિષોપમેષ વિષયેષ્યવૈવ મૃત્યોઃ કૃતિ સ્વકૃત્વા જાતિકુલાશ્રમેષ્યભિમતિ મુંચાતિદૂરા ક્રિયાઃ | દેહાદાવસતિ ત્યજાત્મધિષણાં પ્રજ્ઞાં કુષ્યાત્મનિ – દઝાડસ્પમલોકસિ નિર્બયપર બ્રહ્માસિ યક્ વસ્તુતઃ I૩૭૮ વિવેકચૂડામણિ | ૭૨૫ Page #731 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વયઃ विषोपमेषु विषयेषु आशां छिन्धि; एषा एव मृत्योः सृतिः (अस्ति); जाति-कुल-आश्रमेषु अभिमति त्यक्त्वा, क्रियाः अतिदूरात् मुञ्च; असति देहादौ आत्मधिषणां त्यज; आत्मनि प्रज्ञां कुरुष्व; यद् वस्तुतः त्वं दृष्य असि, अमलः असि, निर्द्वयपरं ब्रह्म असि ॥३७८॥ શબ્દાર્થ : શ્લોકમાં ગુરુજી શિષ્યને ચાર આજ્ઞા આપે છે અને પછી અંતે, એ આજ્ઞાઓનાં કારણરૂપ ઉપસંહાર પાંચમાં વાક્યમાં કરે છે, - એ કુલ પાંચ વાક્યો આ પ્રમાણે (૧) વિષ-૩પમેષ વિષયે મારશાં છિધિ I fધ એટલે કાપી નાખ, છેદી નાખ, છોડી દે; શું છોડવાનું છે ? ગાશમ્ આશા, તૃષ્ણા, આસક્તિ; શાની આશા છોડવાની છે ? વિષષ | - વિષયોની, તેમના પ્રત્યેની એ વિષયો કેવા છે? - વિષ-૩પમેષ | વિષ જેવા (પ્રાણઘાતક); આ છોડવાનું કારણ શું છે ? - gષા પવ કૃત્યો: કૃતિ: (મતિ). કૃતિઃ | એટલે માર્ગ, રસ્તો; આ આશા જ મૃત્યુનો માર્ગ છે. (૨) નાતિ-ન-માઝમેષ અધિર્તિ ત્યવી, ક્રિયા: તિત્ત્ ત્યા.- ત્યા એટલે ત્યજી દે, છોડી દે, શું ત્યજવાનું છે? જિયા: I ક્રિયાઓ, એટલે કામના વડે પ્રેરવામાં આવેલી સર્વ ક્રિયાઓ-ક-પ્રવૃત્તિઓ; અને આ ક્રિયાને કેવી રીતે ત્યજવાની છે? – સતિત્ત્ ! ખૂબ દૂરથી, તે તારી નજીક પહોંચે અથવા તે તેમની પાસે પહોંચે તે પહેલાં, આઘેથી જ, અગાઉથી જ. પણ આ પહેલાં તેણે બીજું શું ત્યજવાનું છે (ત્યવા) ? મમતિ - અભિમાન; પોતાનાં જાતિ, કુળ અને આશ્રમનું અભિમાન. (૩) અતિ રેહાલી માત્મધષા ત્યા I fધષણ એટલે બુદ્ધિ, સમજ. દેહ વગેરેમાં આત્મબુદ્ધિને ત્યજી દે, એટલે કે “તું દેહ-વગેરે છે', - એવી તારી પોતાની ખોટી સમજને છોડી દે, કારણ કે તે બધાં અસંત છે, અસત્ય છે, મિથ્યા છે. (૪) માત્મન પ્રજ્ઞા પુષ્ય | આત્મામાં જ બુદ્ધિને સ્થિર કર, પરોવ, રોપી દે. | ૫) આવી આજ્ઞાઓ આપવાનું કારણ (૧) એ છે કે, ગુરુજી શિષ્યને કહે છે તે પ્રમાણે : વસ્તુત:, વં સિ ! ખરેખર, હકીકતમાં, તું જ દષ્ટા છે, ૭૨૬ | વિવેકચૂડામણિ Page #732 -------------------------------------------------------------------------- ________________ ત્વે મમતઃ સિ | - તું નિર્મળ છે, વિશુદ્ધ છે; અને વં નિર્ણય પરં બ્રહ્મ મસિ | ય એટલે બે, ચૈત; નિર્ણય એટલે અદ્વિતીય, અદ્વૈત; તું જ અદ્વિતીય પરબ્રહ્મ છે. (૩૭૮) અનુવાદ : વિષ જેવા વિષયોની આશાને તું છોડી દે, કારણ કે આ (આશા) જ મૃત્યુનો માર્ગ છે; (તારા) જાતિ-કુળ-આશ્રમનું અભિમાન છોડીને તું (સવ) ક્રિયાઓને ખૂબ દૂરથી ત્યજી દે; દેહ વગેરે મિથ્યા પદાર્થો પરની આત્મબુદ્ધિને ત્યજી દે અને આત્મામાં જ બુદ્ધિને પરોવી દે : કારણ કે, ખરેખર તો, તું જ દષ્ટા છો, નિર્મળ છો અને અદ્વિતીય એવું પરબ્રહ્મ પણ તું જ છો ! (૩૭૮). ટિપ્પણ: શ્લોક ભલે લાંબો અને મોટો છે, પણ તેમાંનાં સર્વ વાક્યો સરળ છે અને શબ્દો પણ સહેલા છે; અને તે બધાંને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં સવિસ્તર સમજાવવા આવ્યાં છે, એટલે, આમ તો, કશું અહીં ઊમેરવાનું રહેતું જ નથી. વળી, શ્લોકમાં, જે આજ્ઞાઓ ગુરુજી શિષ્યને આપે છે, - વિનાશ અને અધોગતિને માર્ગે માણસને લઈ જનારા, વિષયો પ્રત્યેની આસક્તિનો ત્યાગ; વર્ણકુળ-આશ્રમ વગેરેનાં અભિમાનનો ત્યાગ; કામના-પ્રેરિત સર્વ કર્મોનો તો દૂરથી જ ત્યાગ; દેહ-મન-પ્રાણ-બુદ્ધિ વગેરે મિથ્યા અને અનાત્મા પદાર્થોમાંના અહંભાવનો ત્યાગ, - આ બધા “ત્યાગ’ અને આત્મતત્ત્વમાં જ બુદ્ધિની નિષ્ઠા-સ્થિરતા (એ એક વિધાયક - Positive - સૂચન) : આ સર્વ સામગ્રી એટલે, ગુરુજીએ, શ્લોકની છેલ્લી પંક્તિમાં, શિષ્યની અપેક્ષિત જે સિદ્ધિનો નિર્દેશ કર્યો છે, તેની પૂર્વતૈયારીનાં તબક્કાઓ અને પગથિયાં જ છે. • - તાત્પર્યાર્થિની દષ્ટિએ વિચારીએ તો, વૈરાગ્યનાં સ્વરૂપ અને મહિમાની જે ચર્ચા છેલ્લા થોડા શ્લોકોમાં ચાલી રહી હતી, તેનું અહીં સમુચિત સમાપન છે : શ્લોકમાંની, ગુરુજીની સર્વ આજ્ઞાઓ, - નિષેધાત્મક અને વિધાયક, - શિષ્યની વૈરાગ્યભાવનામાં જો ક્યાંય કશી ત્રુટિ કે ખામી રહી જવા પામી હોય તો, તેને દૂર કરીને, તેની વૈરાગ્યબુદ્ધિને પ્રબળ અને પૂર્ણ બનાવીને તેનું દઢીકરણ કરવાનું જ કાર્ય કરે છે. જે દષ્ટા” હોય, એ તો દૂર રહીને, જે કંઈ તે જુએ છે, એમાં જરા પણ સંડોવાયા વિના, તેને માત્ર તટસ્થભાવે જોતો જ હોય (On-looker) અને તે જ સાચો સાક્ષી (Witness) કહેવાય. સાધક, આવા ભાવથી જ, જગતના સર્વ મિથ્યા પદાર્થોને જોતો હોય છે, તેથી જ તે એ બધાં દશ્યોનો માત્ર દષ્ટા' જ છે. વિવેકચૂડામણિ | ૭૨૭ Page #733 -------------------------------------------------------------------------- ________________ અને જે “સાક્ષી છે તે તો શુદ્ધ જ હોય, એનામાં અપરાધભાવનો કશો “મલ” હોય જ નહીં, એટલે તે તો સદા “અમલ' જ હોય. આમ, શ્લોકમાં, શિષ્યને તેનાં મુક્તિધ્યેયનાં જે અભિગમ પર સ્થિર કરવા ગુરુજી ઇચ્છે છે, તે છે : “તું જ તે પરમબ્રહ્મ છે !” અને આ જ છે વેદાંતવિદ્યામાં પ્રમાણિત અને પ્રમાણભૂત એવું વેદોક્ત મહાવાક્ય, - તત્ વં સિ | શ્લોકનો છંદ શાર્દૂલવિક્રીડિત (૩૭૮) लक्ष्ये ब्रह्मणि मानसं दृढतरं संस्थाप्य बाह्येन्द्रियं स्वस्थाने विनिवेश्य निश्चलतनुश्चोपेक्ष्य देहस्थितिम् । ब्रह्मात्मैक्यमुपेत्य तन्मयतया चाखण्डवृत्त्यानिशं ब्रह्मानन्दरसं पिबात्मनि मुदा शून्यैः किमन्यैर्धमैः ॥३७९॥ શ્લોકનો ગુજરાતી પાઠ: લક્ષ્ય બ્રહ્મણિ માનસ દઢતરે સંસ્થાપ્ય બાધેક્રિય સ્વસ્થાને વિનિવેશ્ય નિશ્ચલતનુચ્યોપેક્ષ્ય દેહસ્થિતિમ્ | બ્રહ્માત્મફયમુપત્ય તન્મયતયા ચાખંડવૃજ્યાનિશ બ્રહ્માનન્દરસ પિબાત્મનિ મુદા શૂન્ચઃ કિમચૈભ્રમઃ li૩૭૯ શ્લોકનો ગદ્ય અન્વય : लक्ष्ये ब्रह्मणि मानसं दृढतरं संस्थाप्य, बाह्येन्द्रियं स्वस्थाने विनिवेश्य, निश्चलतनुः (सन्), देहस्थितिं च उपेक्ष्य, तन्मयतया च ब्रह्म-आत्मा-ऐक्यं उपेत्य, अखण्डवृत्त्या अनिशं ब्रह्म-आनन्द-रसं आत्मनि मुदा पिब, - अन्यैः શૂન્ય: પપૈ: કિમ્ ? રૂ૭૬ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અવશ્કવૃજ્યાં નિશે બ્રહ-માનન્દ્ર-રાં માત્મનિ મુદ્દા વિવ . ગુરુજી શિષ્યને આજ્ઞા કરે છે કે “તું બ્રહ્માનન્દના રસનું પાન કર, એટલે કે તે રસને પી.” આ રસ કેવી રીતે પીવાનો છે? – આ ચાર રીતે ઃ (૧) માત્મન - આત્મામાં; (૨) વડવૃચ – અખંડાકાર વૃત્તિ દ્વારા, એવી વૃત્તિપૂર્વક; ૭૨૮ | વિવેકચૂડામણિ शून्यैः प्रमण्डवृत्त्या अनिशं च उपेक्ष्य, तन्म Page #734 -------------------------------------------------------------------------- ________________ - (૩) અનિશમ્ - સતત, નિરંતર, હંમેશાં; (૪) અને મુદ્દા આનંદથી, આનંદપૂર્વક. પરંતુ આ રસપાન કરતાં પહેલાં, તેણે શું-શું કરવાનું છે ? - આ પાંચ ક્રિયાઓને તેણે પરિપૂર્ણ કરવાની રહે છે : (૧) લક્ષ્ય બ્રહ્મળિ માનસં કૃતાં સંસ્થાપ્ય । માનસ સંસ્થાપ્ય એટલે મનને સ્થાપીને, એનું સંસ્થાપન કરીને; ક્યાં મનને સ્થાપવાનું છે ? લક્ષ્ય બ્રહ્મણિ । લક્ષ્ય અથવા ધ્યેયરૂપ એવાં બ્રહ્મમાં; કેવી રીતે સ્થાપવાનું છે ? - વૃતરમ્ – દૃઢતાપૂર્વક, દૃઢ રીતે, મજબૂત; (૨) વાઘેન્દ્રિયં स्वस्थाने विनिवेश्य । બાહ્ય એટલે બહારની, બહિર્મુખ, એવી ઇન્દ્રિયોને પોતપોતાનાં સ્થાનોમાં પાછી પરોવીને, સ્થિર કરીને, એટલે કે એને અંતર્મુખ કરીને; (૩) નિશ્ચલતનુ: (સન્) । શરીરને નિશ્ચલ એટલે કે સ્થિર કરીને, નિશ્ચલ-શરીરવાળો થઈને,-બનીને; (૪) વેહસ્થિતિ = ઉપેક્ષ્ય । શરીરની સ્થિતિની ઉપેક્ષા કરીને, એટલે કે એની સલામતીની ચિંતા કર્યા વિના. મનુષ્ય-શરીરની સ્થિરતા અને સલામતીની વાત નીકળી છે ત્યારે, એક મધ્યકાલીન હિંદી ભજન યાદ આવી જાય છે જેમાં, તે કવિએ આપણાં આ મનુષ્ય-શરીરનો, શરીર-સંપત્તિનો, ઉપહાસ એમ કહીને કર્યો છે કે “ઈસ તન-ધન કી કૌન બડાઈ !” – એટલે કે એનું મહત્ત્વ કેટલું ? - જ્યારે એ શબના અગ્નિસંસ્કાર થતા હોય ત્યારે, એના વાળ એવી રીતે બળતા હોય, - જાણે ઘાસનો કોઈ પૂળો બળતો હોય અને એનાં હાડકાંને બળતાં જોઈને, લાકડાની કોઈક ભારી નજર સામે તરવરી રહે ! (૫) તન્મયતયા 7 બ્રહ્મ-આત્મા-પેયં પેચ । તન્મયતાપૂર્વક, તન્મયભાવથી બ્રહ્મ અને જીવનું ઐક્ય પામીને, પ્રાપ્ત કરીને. - અને પછી, છેલ્લે, ગુરુજી, ‘કાકુ પ્રશ્ન' (Rhetorical Question) દ્વારા, બીજી ઠાલી, શ્રેય વિનાની, નકામી ભ્રમણાઓથી દૂર રહેવાની શિષ્યને ચીમકી આપે છે : અન્ય: શૂન્ય: પ્રમૈ: વ્હિમ્ ? આવી ભ્રમણાઓનું શું પ્રયોજન ? એનો શો અર્થ ? એનાથી શું વળવાનું છે ? ‘કાકુ પ્રશ્ન’ એટલે એવો પ્રશ્ન, જેનો ઉત્તર તે પ્રશ્નમાં જ આવી જતો હોય ! એટલે કે એવી ભ્રમણાઓનો કશો જ અર્થ નથી, એ બધી નિરર્થક છે, નિષ્પ્રયોજન છે. (૩૭૯) । - અનુવાદ : મંનને બ્રહ્મરૂપી લક્ષ્યમાં અતિદૃઢતાપૂર્વક સ્થાપીને; બાહ્ય-ઇન્દ્રિયોને તેમનાં પોતપોતાનાં મૂળ સ્થાનોમાં પાછી પરોવી દઈને; દેહની સ્થિતિની ઉપેક્ષા કરીને; શરીરને નિશ્ચલ રાખીને; બ્રહ્મ અને જીવની એકતાને તન્મયતાપૂર્વક પ્રાપ્ત કરીને, અખંડવૃત્તિપૂર્વક, નિરંતર, આનંદથી, તું બ્રહ્માનંદના રસનું આત્મામાં પાન ક૨ : બીજી ઠાલી ભ્રમણાઓનો શો અર્થ છે ? (૩૭૯) વિવેકચૂડામણિ / ૭૨૯ Page #735 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : વૈરાગ્ય અને જ્ઞાન, - એ બે પાંખોની સહાય વડે, વિમુક્તિનાં ઉચ્ચ મહેલની અગાશીએ ઉદ્યન-આરોહણ કરવાનું શિષ્યને સુચવીને, હવે, આ શ્લોકમાં આચાર્યશ્રી, શરીર-મન-ઈન્દ્રિયો પર પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપીને, બ્રહ્મ-જીવના અભેદભાવ સાથે તન્મય બનીને, બ્રહ્મસાક્ષાત્કારના અમૃતમય આનંદરસનું આકંઠ પાન કરવાનો અનુરોધ કરે છે. અહીં રસનું પાન કરવાનું, એટલે કે રસને પીવા(Drink)નું સૂચવવામાં આવ્યું છે એટલે, આ “રસ-પાનનો મર્મ બરાબર સમજાય તે માટે, “રસ' સાથે સંકળાયેલી થોડી વિગતો સમજી લઈએ : પહેલી વાત તો એ કે “રસ” ત્રણ પ્રકારના છે : ભોજન સાથે સંકળાયેલા મીઠો-ખારો-ખાટો વગેરે છ રસો, જે બધા સ્કૂલ (Gross) કોટિના છે અને જેને જીભ (રસન) જેવી જ્ઞાનેન્દ્રિય વડે જ ચાખી શકાય છે; શૃંગાર-કરુણવીર વગેરે આઠ કે નવ સાહિત્યના રસ છે, જે બધા સૂક્ષ્મ (Subtle) છે અને જેનો આસ્વાદ અધિકારી સહૃદય પોતાનાં મન-હૃદય વડે જ કરી શકે છે; અને અહીં જે રસ'નો સંદર્ભ છે તે તો જીવ-બ્રહ્મના સાક્ષાત્કારનો “રસ” છે, જે “સૂક્ષ્મતમ” (Subtlest) છે અને મુમુક્ષુ સાધક જેને, તેની સાધનાની પરાકાષ્ઠાએ, માત્ર તેના આત્મા દ્વારા જ આસ્વાદી કે અનુભવી શકે છે. બીજી વાત એ કે ભોજન સિવાયના જે બે “રસો છે, તેમાં, ખરેખર, કોઈ “પીણું કે પ્રવાહી (Liquid)” હોતું નથી અને તેનું પાન” એટલે આસ્વાદન અથવા અનુભૂતિ જ થઈ શકે અને આથી જ, આવા સૂક્ષ્મ કોટિના “રસની વ્યાખ્યા જ એવી આપવામાં આવી છે, જેથી તે માત્ર સૂક્ષ્મ પ્રકારની “રસના', “ચર્વણા' અને “અનુભૂતિ'નો જ વિષય બને છે : તે, વ્યક્તિ, આસ્વાદ્યતે, મનુભૂયતે તિ રH: I ટૂંકમાં, આવા સૂક્ષ્મ રસોને કથન-વર્ણન-શ્રવણ જેવી માત્ર સ્થૂલ પ્રક્રિયા સાથે કશો જ સંબંધ નથી. ત્રીજી, છેલ્લી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં જેનો સંદર્ભ છે તે બ્રહ્મ-જીવ-સાક્ષાત્કારનો “રસ” તો, પરમોચ્ચ, દિવ્ય અને અપાર્થિવ કક્ષાનો છે અને તેથી તેનું સ્વરૂપ એવું સૂક્ષ્મતમ (Most Subtle) છે કે તેને ઉપનિષદના ઋષિએ “તો હૈ : " - એવી સૂત્રાત્મક આર્ષ વાણીમાં વ્યક્ત કર્યો છે. “સ:” એટલે પરમાત્મા પોતે, જે સ્વયં “રસ"રૂપ બની જાય છે અને અધિકારી સાધકને જ એની પરમ-ચરમ કક્ષાની અપરોક્ષ અનુભૂતિ આપે છે. અહીં પણ એક હકીકત પ્રસ્તુત અને નોંધપાત્ર એ બની રહે છે કે શૃંગારકરુણ-વીર જેવા સાહિત્ય-રસની નિષ્પત્તિ ત્યારે જ શક્ય બને છે, જ્યારે કાવ્ય ૭૩૦ | વિવેકચૂડામણિ Page #736 -------------------------------------------------------------------------- ________________ નાટકમાંનાં પાત્રો-પ્રસંગો-પ્રેક્ષકોનાં વિભાવ-અનુભવ-વ્યભિચારિભાવ વગેરે સહુ ભાવોનો “સંયોગ થાય છે : વિભાવાનુમાવવ્યમરિસંથાત્ નિષ્પત્તિઃ I (ભરત-“નાટ્યશાસ્ત્ર”, દ) એટલે કે એ સહુના આવા ભાવોનું સંપૂર્ણ “સાધારણીકરણ” (Generalisation, Universalisation) સધાય, ત્યારે જ સાહિત્યરસની નિષ્પત્તિ થાય છે અને સાહિત્યરસિક “સહૃદયી (Connoisseur) રસનો આસ્વાદ કરી શકે છે. એ જ રીતે, બ્રહ્મસાક્ષાત્કારના આ “રસ'ની અનુભૂતિ માટે પણ, સાધકનાં ચિત્ત-હૃદયમાંનું સર્વ સ્થૂલ અને પાર્થિવ કક્ષાનું જ્ઞાન વિચલિત થઈ જવું જોઈએ (વિનિવેદ્યાન્તર) અને તે(જીવ)નું બ્રહ્મ સાથે એવું ઐક્ય સધાઈ જાય, “સાધારણીકૃત બની જાય, જીવનો બ્રહ્મમાં એવો “લય’ થઈ જાય કે તે બંને “એ” મટીને “એક બની રહે ! આવી ચરમ અવસ્થાને જ આચાર્યશ્રીએ અહીં “રસ-પાન' એ શબ્દોમાં અભિવ્યક્ત કરી છે : “á શિવ ” આવી પરાકાષ્ઠા(Climax)એ પહોંચવા માટેનાં જે થોડાં પગથિયાં છે, તેનું પ્રતિપાદન, આચાર્યશ્રીએ શ્લોકની પ્રથમ ત્રણ પંક્તિમાં કર્યું છે. સાધક આ સર્વ સોપાનોને સફળતાપૂર્વક ઓળંગે તો જ, તે, આ દિવ્ય અને અમૃતમય આનંદરસનાં નિષ્પત્તિ', “સાધારણીકરણ” અને “લયની પરમોચ્ચ કક્ષાને પામી શકે. અને શ્લોકમાં જેનો ઉલ્લેખ છે તે, તન્મયતા” અને “અખંડવૃત્તિ’ પણ આ બાકીનું બધું એટલે રસ-કસ-વિનાનાં, નિઃસત્ત્વ અને ઠાલાં ફોતરાં-ફીફાંફાંફાં! ( : શૂન: પ્ર. ) શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (૩૭૯) ૩૮૦ अनात्मचिन्तनं त्यक्त्वा कश्मलं दुःखकारणम् । . चिन्तयात्मानमानन्दरूपं यन्मुक्तिकारणम् ॥३८०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અનાત્મચિંતન ત્યકત્વા કરમલ દુઃખકારણમ્ | ચિન્તયાત્માનમાનન્દરૂપે યમ્મુક્તિકારણમ્ l૩૮ll વિવેકચૂડામણિ | ૭૩૧ Page #737 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : कश्मलं दुःखकारणं अनात्मचिन्तनं त्यक्त्वा, आनन्दरूपं आत्मानं चिन्तय, यत् मुक्तिकारणं (भवति) ॥३८०॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : માનન્દ માત્માને વિન્તય | - આનંદસ્વરૂપ આત્માનું ચિંતન કર. “આત્મા’ કેવો છે? - વત્ મુIિRામ્ ! – જે મુક્તિનું કારણ બની શકે છે (મતિ), પરંતુ તે પહેલાં, સાધકે શું કરવાનું રહે છે ? - નાત્મવિન્તન ત્યર્વી | - “અનાત્માનું એટલે કે જગત, દેહ વગેરે, જે “આત્મા નથી, તે બધાંનું ચિંતન છોડીને; આ અનાત્માનું ચિંતન છોડવાની સૂચના શા કારણે ? બે કારણે : એક તો એ કે તે કશ્મનં એટલે કે પાપરૂપ છે અને બીજું એ કે તે દુઃખનાં કારણરૂપ (કુવારા) છે. (૩૮૦) અનુવાદ : પાપરૂપ અને દુઃખનાં કારણરૂપ એવા “અનાત્માનું ચિંતન ત્યજીને, આનંદસ્વરૂપ એવા “આત્મા'નું તું ચિંતન કર, જે, મુક્તિનું કારણ બની શકે છે. (૩૮૦) ટિપ્પણ: શ્લોક સાવ સહેલો છે અને અર્થ પણ અઘરો નથી. આ પહેલાં પણ, મોક્ષનું કારણ બની શકે છે એવા આત્માનાં સ્વરૂપ વિશે અને મોક્ષપ્રાપ્તિમાં જે વિનરૂપ બને છે અને મનુષ્યને સંસારના બંધનમાં જે સતત જકડી રાખે છે તે - જંગત, દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન, વાસના, વિષયો, અહંકાર વગેરે જેવાં, - “અનાત્માનાં સ્વરૂપ વિશે પણ, આ પહેલાં, સવિસ્તર ચર્ચા કરવામાં આવી જ છે, એટલે આ વિશે કશા વિસ્તારની જરૂર નથી. માત્ર બે જ વાત પ્રસ્તુત છે : એક તો એ કે, શ્લોકમાં બે વાર પ્રયોજાયેલો “ચિંતન” શબ્દ, જેની ચર્ચા આચાર્યશ્રીએ હવે હાથ ધરી છે તે ધ્યાન”નાં મહત્ત્વ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે; અને બીજું એ કે “અનાત્મા’નું ચિંતન શા માટે છોડી દેવું અને “આત્મા'નું ચિંતન શા માટે કરવું, - એનાં કારણો તરીકે તે બંનેનાં જે વિશેષણો અપાયાં છે, અનુક્રમે, - ૩ઃ૩ર અને મુ#િRM, - તે બંને, સંપૂર્ણરીતે સૂચક (Significant) છે; અને “આત્મા’ તો, પરમાત્મ-સ્વરૂપ એવાં “સચિદ્આનંદ”નો જ એક અંશ, - એટલે કે “આનંદ' છે, એ કાંઈ જેવુંતેવું કે નાનું-સૂનું કારણ છે ! (૩૮) ૭૩ર | વિવેકચૂડામણિ Page #738 -------------------------------------------------------------------------- ________________ હ૮૧ एषः स्वयंज्योतिरशेषसाक्षी - विज्ञानकोशे विलसत्यजत्रम् । लक्ष्यं विधायैनमसद्विलक्षण मखण्डवृत्त्यात्मतयाऽनुभावय ॥३८१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : એષઃ સ્વયંજ્યોતિરશેષ સાક્ષી - વિજ્ઞાનકોશે વિલસત્યજગ્નમ્ | લક્ષ્ય વિધાર્યનમસવિલક્ષણ A -મખંડવૃત્યાત્મતયાડનુભાવય i૩૮૧ાા શ્લોકનો ગદ્ય અન્વય : __स्वयंज्योतिः अशेषसाक्षी (च) एषः (आत्मा) विज्ञानकोशे अज्रस्त्रं विलसति; असद्विलक्षणं एनं (आत्मानं) लक्ष्यं विधाय, अखण्डवृत्त्या आत्मतया (d) અનુમાવય રૂ૮શા. શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) gs: (માત્મા) વિનતિ | વિનંતિ એટલે પ્રકાશે છે, ઝળહળે છે, વિરાજે છે, શોભે છે. જેની ચર્ચા ચાલી રહી છે તે આ આત્મા પ્રકાશી રહ્યો છે. આત્મા ક્યાં પ્રકાશે છે? – વિનાનોશે આ પહેલાં જેનું સ્વરૂપ સવિસ્તર નિરૂપવામાં આવ્યું છે તે વિજ્ઞાનમય કોશમાં; તે કેવી રીતે પ્રકાશે છે? અનસ્ત્રમ્ ! - સદા સર્વદા, નિરન્તર, અણ-અટક્યો. આ આત્મા કેવો છે ? - આ પ્રમાણે બે વિશેષણો : (અ) સ્વયંખ્યોતિઃ | સ્વયંપ્રકાશ, પોતાના વડે જ પ્રકાશતો, પોતાના જ પ્રકાશવાળો; અને (બ) ગશેષ સાક્ષી છે – સર્વનો, સહુનો સાક્ષી. (૨) પન્ન (ત્વ) અનુમાવય | - તું એ(આત્મા)નું ભાવન કર, અનુશીલન કર, રટણ કર. તે આત્મા કેવો છે ? મસ-વિતક્ષણમ્ I વિલક્ષણ એટલે જૂદો, ભિન્ન; સત્ એટલે મિથ્યા, સંસારથી ભિન્ન; આ આત્માનું અનુશીલન કેવી રીતે વિવેકચૂડામણિ | ૭૩૩ Page #739 -------------------------------------------------------------------------- ________________ કરવાનું છે? આ પ્રમાણે ત્રણ રીતે : (અ) પર્વ તૈક્ષ્ય વિધાય | એને જ લક્ષ્ય બનાવીને, એને જ જીવનનાં ધ્યેયરૂપે સ્થાપીને, (બ) મguડનૃત્યા | અખંડાકારવૃત્તિપૂર્વક, અખંડ બ્રહ્મવૃત્તિથી; (ક) ગર્ભિતયા | - આત્મભાવે, સ્વભાવે, સ્વસ્વરૂપે; એટલે કે “તે તું પોતે જ છે', એમ સમજીને. (૩૮૧). અનુવાદ : સ્વયંપ્રકાશ અને સર્વનો સાક્ષી (એવો) આ (આત્મા) વિજ્ઞાનમય કોશમાં નિરંતર ઝળહળતો હોય છે; અસત્-થી ભિન્ન એવા એને લક્ષ્ય બનાવીને, અખંડ બ્રહ્મવૃત્તિપૂર્વક અને આત્મભાવે તું એનું ભાવન કર. (૩૮૧) ટિપ્પણ: આ પહેલાં, શ્લોક-૩૭૦માં, fધયં યઝ ૨ લિક્ષિMિ - એમ કહીને, ધ્યાનનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો; ત્યારપછી, શ્લોક-૩૭૯માં બ્રહ્માનંદરસનું પાન કરવાનો, શિષ્યને, અનુરોધ કરતાં પહેલાં, બ્રહ્મજીવનાં ઐક્યને તન્મયતાપૂર્વક પામવાનું સૂચવવામાં આવ્યું હતું અને આ પહેલાંના શ્લોકમાં તો માત્માનં વિન્તય - એમ, આત્મચિંતનનો સીધો જ આદેશ આપવામાં આવ્યો હતો અને હવે થોડા શ્લોકોમાં ધ્યાનના પ્રકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. | પહેલી વાત તો એ કે જેનું અનુભાવન કરવાનું છે તે આત્માને પોતાના સમગ્ર ધ્યાનમાં લક્ષ્ય' તરીકે સ્થાપવાનું છે; બીજું, આ આત્મા સ્વયંપ્રકાશ છે, સૌનો પ્રકાશ છે છતાં તે પર-પ્રકાશિત નથી; એનો અર્થ જ એ કે તે જ્ઞાનસ્વરૂપ છે; ત્રીજું, તે સર્વનો સાક્ષી છે એટલે સર્વત્ર સઘળું જુએ છે; એની દૃષ્ટિ બહાર કશું જ નથી, એવો એ દા” (Seer) છે; ચોથી અને છેલ્લી વાત એ કે તે વિજ્ઞાનમય કોશમાં નિત્ય-નિરંતર વિલસતો હોવાથી, સૂક્ષ્મબુદ્ધિરૂપી ખજાનામાં એ સદા-સર્વદા ઝળકતો હોય છે; એનો અર્થ એ જ કે તે સૂક્ષ્મબુદ્ધિ દ્વારા જોય છે. આવા આત્મા પર સાધકે જે બે પ્રકારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, તે બંને પણ યાદ રાખવા જેવા છે : એક તો એ કે તે અખંડાકારવૃત્તિપૂર્વક, એટલે કે એમાં જરા પણ વિક્ષેપ ન પડે એવું, તેલની ધાર જેવું (ધારીવાહિયા), સાતત્યપૂર્ણ હોવું જોઈએ; અને બીજું, એ કે “પોતે જ તે આત્મા છે'- એવા આત્મભાવે, સ્વસ્વરૂપે, પૂરા આત્મીયભાવે, એનું અનુશીલન કરવાનું છે અને ખાસ તો એ કે બ્રહ્માંડમાંની સર્વ મિથ્થા વસ્તુઓથી આત્મા ભિન્ન છે, એટલે કે સદા સસ્વરૂપ છે, એ પણ સાધકે ભૂલવાનું નથી. શ્લોકનો છંદ ઉપજાતિ (૩૮૧) ૭૩૪ | વિવેકચૂડામણિ Page #740 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ एतमच्छिन्नया वृत्त्या प्रत्ययान्तरशून्यया । उल्लेखयन् विजानीयात् स्वस्वरूपतया स्फुटम् ॥३८२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : એતમચ્છિનયા નૃત્યા પ્રત્યયાન્તરશૂન્યથા | ઉલ્લેખયનું વિજાનીયાત સ્વસ્વરૂપયા ફુટમ ૩૮રા. શ્લોકનો ગદ્ય અન્વય : अच्छिन्नया प्रत्ययान्तरशून्यया वृत्त्या एतं (आत्मानं) उल्लेखयन्, (साधकः) स्वस्वरूपतया स्फुटं विजानीयात् ॥३८२॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (સાધ:) પd (માત્માનું) ૮ વિનાનીયાનું ! – રે એટલે સ્પષ્ટ રીતે; વિનાનયાત્ – જાણી લેવો જોઈએ; જાણવો. (સાધકે) આ(આત્મા)ને સ્પષ્ટ રીતે જાણવો. કેવાં સ્વરૂપે જાણવો? સ્વ-સ્વરૂપતયા ! – પોતાનાં સ્વરૂપે, એટલે કે તે પોતે આત્મા છે, એવી પ્રતીતિથી; શું કરતાં-કરતાં જાણવો જોઈએ ? - વલયન - એનું ચિંતન, રટણ કરતાં-કરતાં; કેવી વૃત્તિથી ચિંતન કરવાનું ? નિયા પ્રત્યયાત શૂન્યથા . આ વૃત્તિ, આવી બે પ્રકારની હોવી જોઈએ ઃ (૧) નિયાં ! – વચ્ચે અટક્યા વિનાની, અખંડ, અખંડિત, તેલની ધારા જેવી અસ્મલિત, એકધારી; અને (ર) પ્રત્યયાન્તરચય | પ્રત્યય - સમજણ, વિષય, સંસર્ગ, પ્રતીતિ; પ્રત્યયાતર એટલે આત્મા-સિવાયની, અન્ય કોઈ પ્રતીતિ વિનાની, બીજા કોઈ પણ વિષય વગરની; શૂન્ય એટલે વિનાની, વગરની, રહિત. (૩૮૨) અનુવાદ : એકધારી અને અન્ય કોઈ વિષયના સંપર્ક વિનાની વૃત્તિથી (એનું) ચિંતન કરતાં-કરતાં, (સાધકે) આ(આત્મા)ને પોતાનાં જ સ્વરૂપે સ્પષ્ટ જાણી લેવો. (૩૮૨) ટિપ્પણ: અહીં પણ આત્માનાં ધ્યાનની ચર્ચા ચાલુ છે. ગયા શ્લોકમાં, આત્માને, “સ્વયં-પ્રકાશ” અને “સર્વસાક્ષી', - એવાં બે વિશેષણો વડે વર્ણવવામાં આવ્યો હતો અને એને જ પોતાનાં જીવનનું એકમાત્ર લક્ષ્ય બનાવીને, - વિવેકચૂડામણિ | ૭૩૫ Page #741 -------------------------------------------------------------------------- ________________ એનું આત્મભાવે અનુભાવન કરવાનું સૂચવવામાં આવ્યું હતું. આ અનુભાવન, એટલે કે પરિશીલન, ધ્યાન, કેવી રીતે કરવું, - એની વિશેષ વિગતો અહીં આપવામાં આવી છે : એક તો એ કે જે કંઈ ચિંતન કરવામાં આવે, એમાં આત્માનો એકનો જ “ઉલ્લેખ' હોવો જોઈએ, એ એક જ વિષય તરીકે હોવો જોઈએ (ઉશ્કેલયન વિષયીર્વન). બીજું, આ આત્માને વિશેષરૂપે જાણી લેવાનો છે (વિનાનીયત), અને તે પણ માત્ર સ્પષ્ટરીતે (ર) જ નહીં, પરંતુ હું પોતે જ આ આત્મા છું' - એવાં પોતાનાં સ્વરૂપે જ એને જાણવાનો છે. વળી, જે ચિત્તવૃત્તિ વડે, આત્માનું આ વિજ્ઞાન મેળવવાનું છે, તે પણ એવી વિશિષ્ટ અને અસામાન્ય હોવી જોઈએ કે તે ધ્યાન-પ્રક્રિયામાં જરા પણ વિક્ષેપ ન આવી જાય, - એવી, તેલની ધાર જેવી, અવિચ્છિન્ન, અસ્મલિત, એકધારી, અણઅટકી તે ચિત્તવૃત્તિ હોવી જોઈએ; પરંતુ આટલું જ પૂરતું નથી. ચિંતનની આ. પ્રક્રિયા ચાલતી હોય તેમાં, આત્મા સિવાય, આત્મા-વિનાના, “અનાત્મ-કોટિના બીજા કોઈ વિષયનો સંપર્ક ન પ્રવેશી જાય, એને પણ સાધકે સતત, જાગ્રત રહીને, લક્ષમાં રાખવાની જરૂર છે; કારણ કે આવું બની જાય, બનવા પામે તો, આત્મચિંતનની તે ચિત્તવૃત્તિ, એટલા પૂરતી, અધૂરી અને દૂષિત થઈ જાય અને પરિણામે, આત્માનું એ “વિજ્ઞાન' (વિઝાનીયા), ન હોય પૂરું “સ્પષ્ટ' અને ન હોય “સ્વસ્વરૂપનું ! ગયા શ્લોકમાં, ‘મરઉશ્કવૃજ્યા' એ શબ્દ દ્વારા, ધ્યાનની પ્રક્રિયા વિશે ઈશારો તો કરવામાં આવ્યો જ હતો. છિનયા અને પ્રત્યકાન્તરશૂન્યથા એ બે શબ્દો પ્રયોજીને, આ શ્લોકમાં, એનું સમર્થન તથા દઢીકરણ કરવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : અનુષુપ (૩૮૨). ૩૮૩ अत्रात्मत्वं दृढीकुर्वन् अहमादिषु सन्त्यजन् । उदासीनतया तेषु तिष्ठेत् घटपटादिवत् ॥३८३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અત્રાત્મવં દઢીકુર્વનું અહમાદિષુ સંત્યજનું ! ઉદાસીનતયા તેષ તિષ્ઠ ઘટપટાદિવત્ li૩૮૩ શ્લોકનો ગદ્ય અન્વય : अत्र आत्मत्वं दृढीकुर्वन्, अहं-आदिषु (च) सन्त्यजन्, तेषु (अहंकार - ૭૩૬ / વિવેકચૂડામણિ Page #742 -------------------------------------------------------------------------- ________________ આરિપુ) ખટપયવિત્ (સાધ:) ગ્વાલીનતયા તિષ્ઠત્ રૂટા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (સાધ) અત્ર વાસીનતયા તિષ્યેત્ । સત્ર એટલે અહીં આ બાબતમાં, પરબ્રહ્મ-પરમાત્મા વિશે. તિત્ એટલે રહેવું જોઈએ; અહીં સૂચવવામાં આવ્યું છે તેવું વલણ, તેવો અભિગમ વગેરે અપનાવવાં-જાળવવાં જોઈએ. સાધકની ફરજ (Duty) તરીકે, આ બધું સૂચવવામાં આવે છે તેથી, આજ્ઞાર્થ (Imperative) અથવા વિધ્યર્થ(Potential)નાં ક્રિયાપદ-રૂપો પ્રયોજવામાં આવ્યાં છે (વિન્તય, અનુમાવય, વિજ્ઞાનીયાત, તિષ્ઠત્ - વગેરે), તે, સમુચિત છે. સાધકે પરબ્રહ્મની બાબતમાં કેવું વલણ (Attitude) ધારણ કરવાનું રહે છે ? - અહીં, આ વિશે, જુદાં-જુદાં ત્રણ વલણો, આ પ્રમાણે, સૂચવવામાં આવ્યાં છે : (૧) અત્ર (પરબ્રહ્મવિષયે) આત્મત્વ વૃદ્ધીવત્ । વૃત્તીર્વન - (વૃદ્ધ શબ્દના ‘વિ’-રૂપનું, વર્તમાન-કૃદંત, પુલિંગ, પ્રથમ વિભક્તિ એકવચનનું રૂપ) દૃઢ કરીને, મજબૂત બનાવીને; એટલે કે તેણે પરમાત્મામાં(બ્રહ્મમાં) પોતાનાં આત્મપણાંને, આત્મભાવને દૃઢ કરવાનો રહે છે. (૨) અહં-આવિયુ (આત્મત્વ) સત્ત્વનન્ અહંકારવગેરેમાં તેણે પોતાનાં આત્મપણાંને ત્યજી-છોડી દેવાનો રહે છે; અને ત્યારપછી, એટલે કે ઉપર્યુક્ત ‘દઢીકરણ’ અને ‘ત્યાગ’નો અભિગમ અપનાવ્યા પછી, (૩) તેવુ (અહાર-આવિયુ) નવાસીનતયા તિશ્વેત્ ॥ અહંકાર-વગેરે તે સર્વ પ્રત્યે ઉદાસીનભાવે તેણે રહેવું જોઈએ; એટલે કે તે બધાં પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ કેળવવી જોઈએ. આવો ઉદાસીનભાવ કોના જેવો હોવો જોઈએ ? ધટવયવિત્ । સામાન્ય રીતે, માણસ, જેવો ભાવ, જેવું વલણ, જેવી દૃષ્ટિ, ઘડો-કપડાં (પટપટ) વગેરે પ્રત્યે રાખે છે, એમાં કોઈ પણ પ્રકારના અંગત રસ વગર, - તેના જેવો ભાવ, સંસારમાંની સર્વ ઘટનાઓ અને અનાત્મ-વસ્તુઓ પ્રત્યે તેણે કેળવવો જોઈએ. (૩૮૩) - અનુવાદ : અહીં (પરબ્રહ્મમાં) આત્મભાવને દૃઢ કરીને, અહંકાર વગેરેમાં (આત્મભાવને) ત્યજી દઈને, (સાકે) ઘટ-પટ વગેરે(બાબત)ની જેમ ઉદાસીનભાવે રહેવું જોઈએ. (૩૮૩) ટિપ્પણ : મોક્ષપ્રાપ્તિને પોતાનું જીવનધ્યેય સ્થાપીને, એને પરિપૂર્ણ કરવા સક્રિય એવા સાધકે, પોતાના આત્મભાવ, એટલે કે પોતાનાંપણાં (આત્મત્વ) પ્રત્યે કેવું વલણ ફર્મા – ૪૭ - વિવેકચૂડામણિ / ૭૩૭ Page #743 -------------------------------------------------------------------------- ________________ અપનાવવું, એનું અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મોક્ષપ્રાપ્તિ એટલે પરબ્રહ્મ-સાક્ષાત્કાર; અને તેથી, સાધકે પોતાની આત્મબુદ્ધિને તે(પરબ્રહ્મ)માં જ સ્થાપવી જોઈએ, એ તો તેના તરફથી સેવવામાં આવતી એક સામાન્ય અપેક્ષા છે; પરંતુ તેનાં પેલાં આત્યંતિક ધ્યેયને સંપન્ન કરવા માટે, આટલું પર્યાપ્ત નથી. કારણ ? કારણ કે તે સતત જીવે છે આ જગતમાં, સંસારમાં, - જ્યાં તેની સાથે સતત સંકળાયેલાં તેનાં, દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-મન-અહંકાર વગેરે સઘળાં તત્ત્વો મિથ્યા અને “અનાત્મા' છે. આ બધાં પ્રત્યે જો એની આત્મબુદ્ધિ, એનું પોતાનાંપણું ચાલુ રહે તો, મોક્ષપ્રાપ્તિનાં, એટલે પરબ્રહ્મસાક્ષાત્કારનાં પોતાનાં જીવનધ્યેયને તે કદી પણ પરિપૂર્ણ ન કરી શકે. આમ, આ સર્વ પ્રત્યે (કદમતિષ) તો તેણે સંપૂર્ણ-ત્યાગભાવ (સત્યન) જ અપનાવવો રહ્યો. અને પરબ્રહ્મમાં પોતાનાં આત્મત્વને તેણે સ્થાપ્યો હતો તેને, હવે, તેણે સ્થિર અને દઢ કરવો જોઈએ (વીર્વન). પરંતુ આટલું કર્યા પછી પણ, એક મહત્ત્વનું કામ, તેના માટે બાકી રહે છે : તે “રહે છે - જીવે છે તો આ સંસારમાં જ ને ! પેલી સર્વ અનાત્મ-વસ્તુઓ અને એમાંનો એનો અહ-ભાવ, - એ સર્વનો ભલે એણે ત્યાગ કર્યો; છતાં એ સર્વ સતત રહે છે તો, એની આંખોની સામે જ; અને જેમાં તે જીવે છે, તે જગત અને સંસાર પણ હંમેશાં તેની નજર સામે જ છે ! તો, આખું શું કરવું? બસ, એનું જ માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે, - કલાપીન. આ ઉદાસીન' શબ્દને બરાબર સમજી લેવા જેવો છે, જેથી “ઉદાસશબ્દ સાથે એનો ગોટાળો ન થઈ જાય ! ઉદાસ” એટલે દિલગીર-દુઃખી-શોકમગ્નખિન્ન. કોઈક બાબતમાં માણસને નિરાશા કે નિષ્ફળતા સાંપડી હોય તો તે “ઉદાસી (Sad, Sorry, afflicted, Disappointed) થઈ જાય. જ્યારે આ “ઉદાસીન એટલે તે માણસ, જે, પોતાની નજર સામેની વસ્તુઓ-વ્યક્તિઓ બાબતમાં પૂરેપૂરો અળગો-વેગળો રહે, - એવી રીતે કે જાણે એ સર્વ સાથે તેને કશો સંબંધ જ નથી ! “ઉદાસીન(સ્ + માસીન), એટલે કે જે “ઊંચે બેઠેલો છે અને પોતાની નીચે કે આજુબાજુ જે કંઈ છે, એને માત્ર જોયા જ કરે છે, એમાં તે જરા પણ સંડોવાતો નથી, તે સહુથી સંપૂર્ણરીતે અ-સ્કૃષ્ટ, અ-સંબદ્ધ, અનુ-આસક્ત : Indifferent, apathetic, un-concerned, un-connected ! - Sell 2lol yel, au નહીં ! આવા “ઉદાસીનભાવ માટે, શ્લોકમાં, એક સમુચિત ઉદાહરણ આપવામાં ૭૩૮ | વિવેકચૂડામણિ Page #744 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે : ધટ-પટ-આહિવત્ ફૂટેલો-તૂટેલો ઘડો, ફાટી ગયેલાં કપડાં, - વગેરે જેવી આવી બધી નકામી ચીજો પ્રત્યેનો માણસનો ભાવ કેવો હોય ? બસ, આવો જ ભાવ એટલે “ઉદાસીનભાવ' ! જગત અને જગતની સર્વ અહંકારાદિ વસ્તુઓ પ્રત્યે, મુમુક્ષુ સાધકે, આવો ઉદાસીનભાવ” કેળવવાનો રહે; એ બધાં સાથે જરા પણ સંડોવાયા (Involve થયા) વિના, માત્ર સાક્ષીભાવે, તટસ્થવૃત્તિથી રહેવાનું-જીવવાનું ! “તટસ્થ તે છે, જે, નદીનાં કાંઠે ઊભો છે (ટે તિષ્ઠતિ કરી I), છતાં નદીના પ્રવાહમાં પડતો નથી, પ્રવાહપતિત બનતો નથી, પ્રવાહને માત્ર નિરપેક્ષભાવે જોયા જ કરે છે ! શ્લોકનો છંદ : અનુણુપ (૩૮૩) ૩૮૪ विशुद्धमन्तःकरणं स्वरूपे निवेश्य साक्षिण्यवबोधमात्रे । शनैः शनैनिश्चलतामुपायन् पूर्ण स्वमेवानुविलोकयेत् ततः ॥३८४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: વિશુદ્ધમન્તઃકરણ સ્વરૂપે નિવેશ્ય સાક્ષિણ્યવબોધમાગે શનૈઃ શનૈર્નિશ્ચલતામુપાયનું પૂર્ણ સ્વમેવાનુવિલોકયેત્ તતઃ ૩૮૪ શ્લોકનો ગદ્ય અન્વય : साक्षिणि अवबोधमात्रे स्वरूपे विशुद्ध अन्तःकरणं निवेश्य, शनैः शनैः निश्चलतां उपानयन्, ततः पूर्ण स्वं एव अनुविलोकयेत् ॥३८४॥ શબ્દાર્થ : . . મુખ્ય વાક્ય : તા: (સધ:) વં પૂof gવ અવિનોતા તત: એટલે કે આ પહેલાંના શ્લોકોમાં નિરૂપિત ધ્યાનની પ્રક્રિયાને બરાબર સમજી લીધા પછી; સાધકે પૂર્ણરૂપ એવા પોતાનું જ અવિરત દર્શન કરતાં રહેવું, એટલે કે પોતાનું જ, પોતાના આત્માનું જ પૂર્ણાત્મા-સ્વરૂપે સતત અવલોકન કરતાં રહેવું જોઈએ. પરંતુ તે પહેલાં તેણે શું કરવાનું રહે છે? શનૈઃ શનૈઃ નિશ્ચતતાં ૩૬નયન ! - ધીરે-ધીરે - વિવેકપૂડામણિ | ૭૩૯ Page #745 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચલ બનીને; કેવી રીતે નિશ્ચલ બનવાનું ? - સફળ અવવધારે સ્વરૂપે વિશુદ્ધ સત્તાવાર નિવેશ્ય ! નિવેશ્ય એટલે સ્થાપીને, સ્થિર કરીને, પરોવીને; કોને ? વિશુદ્ધ સત્તાવરણમ્ ! પોતાનાં વિશુદ્ધ અંતઃકરણને; ક્યાં સ્થાપીને ? સ્વરૂપે – સ્વરૂપમાં, આત્મામાં; આ સ્વરૂપ કેવું છે? - સફળ - સર્વનું સાક્ષી, સર્વનું દષ્ટા; અને વોંધમત્રે ! માત્ર જ્ઞાનસ્વરૂપ એવું (સ્વરૂપ). (૩૮૪) અનુવાદ : | સર્વના સાક્ષી અને માત્ર જ્ઞાનસ્વરૂપ એવા સ્વરૂપમાં (એટલે કે, આત્મામાં) વિશદ્ધ અંત:કરણને સ્થાપીને, (સાધકે) ધીરે-ધીરે નિશ્ચલ બનીને, ત્યારપછી પોતાનું જ પૂર્ણાત્મા સ્વરૂપે, સતત દર્શન કરતાં રહેવું. (૩૮૪). ટિપ્પણ : સાચું અને સંપૂર્ણ ધ્યાન એ જ, જેનાં પરિણામે, જેનાં માધ્યમ વડે, ધ્યાતા અને ધ્યેય, એટલે કે ધ્યાન કરનાર, ધ્યાનનો કર્તા અને ધ્યાનનું પાત્ર, ધ્યાન-વિષય, - એ બંને એકાકાર બની જાય. ધ્યાન ની આવી પ્રક્રિયા. એના સર્વ પ્રકારો સહિત, શિષ્યને સવિસ્તર સમજાવ્યા પછી, ગુરુજી, હવે તેને આત્મદર્શન વિશે માર્ગદર્શન આપે છે : અવતો | તોત - ક્રિયાપદની આગળ જોડેલા મન અને વિ, - એ બે ઉપસર્ગો, અવલોકનની અથવા દર્શનની સંપૂર્ણતા અને સતતપણાનો સંકેત આપે છે; પરંતુ આ દર્શન સંપૂર્ણ તો જ બની શકે, જો સાધક પોતાનાં સ્વરૂપને પૂર્ણાત્માસ્વરૂપે અવલોક્યા કરે (4). દર્શનના આ અંતિમ તબક્કે તે પહોંચે તે પહેલાં, તેણે પોતાનાં જ સ્વરૂપમાં નિશ્ચલ એટલે કે અવિચળ બનવાનું રહે; અને આ નિશ્ચલતાની પ્રાપ્તિ ક્રમિક અને ધીમી હોય છે, એમાં ઉતાવળ કે ઝડપ ન ચાલે; કારણ કે પોતાનાં જે અંત:કરણને સર્વસાક્ષી અને કેવળ જ્ઞાનસ્વરૂપ એવાં પરમાત્મામાં પરોવવાનું છે (નિવેશ્ય), તેમાંથી સર્વ પ્રકારના વિચારો-વિકલ્પો-વિલપોને દૂર કરીને, સર્વ રાગદ્વેષો વગેરેને અને અનાત્મ-વસ્તુઓ પ્રત્યેના અહંભાવ-મમભાવ અથવા કર્તાભોક્તાભાવરૂપી સઘળી મલિનતાનો પૂરેપૂરો નાશ કરીને, તેને સંપૂર્ણરીતે વિશુદ્ધ બનાવવાનું રહે. બસ, આવાં અંતઃકરણનું સર્વ-દણ અને જ્ઞાનમાત્ર સ્વરૂપ એવા પરમાત્મામાં નિવેશન, એ જ સાધકને ધીમે (ન: શર) છતાં અચૂક રીતે, અવિરત આત્મદર્શન માટેની, આવશ્યક એવી અવિચળતાની પૂર્વભૂમિકાએ પહોંચાડી દે : પછી તો, એનું વિશુદ્ધ અંત:કરણ પોતે જ વિશુદ્ધ બ્રહ્મ બની રહે, જ્યાં તેને કેવલજ્ઞાનસ્વરૂપની ૭૪૦ | વિવેકચૂડામણિ Page #746 -------------------------------------------------------------------------- ________________ જ પ્રતીતિ થાય ! દર્પણને દૂર કરવામાં આવે, ત્યારપછી પ્રતિબિંબને તો કોઈ અવકાશ જ ન રહે, - રહે એકમાત્ર મૂળરૂપ બિંબ ! આત્મદર્શન જ નહીં, આ તો સર્વાત્મદર્શન ! . શ્લોકનો છંદ ઉપજાતિ (૩૮૪) ૩૮૫ ક્રિયાપામનગમલિમિટ ___ स्वाज्ञानक्लुप्तैरखिलैरुपाधिभिः । विमुक्तमात्मानमखण्डरूपं पूर्ण महाकाशमिवावलोकयेत् ॥३८५॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેન્દ્રિયપ્રાણનોડહમાદિભિઃ સ્વાશાનફલૂઔરખિલેરુપાધિભિઃ | વિમુક્તમાત્માનમખંડરૂપ પૂર્ણ મહાકાશવિવાલોકયેતુ I૩૮પા શ્લોકનો ગદ્ય અન્વય ? તેહ-ન્દ્રિય-પ્રાણ-મન-હ-માલિપિ સ્વ-અશાન-નૃતૈ: વર્તઃ उपाधिभिः विमुक्तं अखण्डरूपं आत्मानं (साधकः) महाआकाशं इव पूर्ण વોત્ રૂ૮પ્પા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (સાધ:) માત્માનું વત્તોયેત્ | (સાધકે) આત્માનું અવલોકન, એટલે કે દર્શન, કરતાં રહેવું જોઈએ. આત્મા કેવો? મધ્વરૂપમ્ - અખંડાકાર, અખંડસ્વરૂપ; અને વિમુરુમ્ - વિમુક્ત, મુક્ત થયેલો, છુટ્ટો થયેલો; શાનાથી વિમુક્ત – ? ૩૫ધિપ: 1 ઉપાધિઓથી; આ ઉપાધિઓ કઈ-કઈ છે અને કેવી છે? દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-મન અને અહંકાર વગેરે ઉપાધિઓ; અને સ્વ-અશાન વૈઃ | વૃત એટલે કલ્પવામાં આવેલી, કલ્પિત. ઉપર નિર્દેશ કરવામાં આવેલા આત્માનું દર્શન ક્યાં રૂપે કરવું જોઈએ? - પૂર્ણમ્ - પૂર્ણરૂપે; કોનાં જેવાં પૂર્ણરૂપે ? - મહા-માશ વ | ઘડા-વગેરેમાં રહેલાં અંશરૂપ, નાનકડાં, “ઘટ વિવેકચૂડામણિ | ૭૪૧ Page #747 -------------------------------------------------------------------------- ________________ આકાશ”(‘ઘટાકાશ')ની જેમ નહીં, પરંતુ એક જ આખાં, મૂળ, “મહા-આકાશની જેમ. (૩૮૫) અનુવાદ : પોતાનાં અજ્ઞાનને લીધે કલ્પવામાં આવેલી, દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-મન-અહંકાર, વગેરે સર્વ ઉપાધિઓથી વિમુક્ત એવા આત્માનું, (સાધકે) મહાકાશની જેમ પૂર્ણરૂપે અવલોકન કરતાં રહેવું જોઈએ. (૩૮૫). ટિપ્પણ: અહીં પણ આત્મદર્શનના મુદ્દાની ચર્ચા આગળ લઈ જવામાં આવી છે અને તે માટે, ગયા શ્લોકના વિસ્તોત્ એ ક્રિયાપદની જેમ, આ શ્લોકમાં પણ અવતોયેત્ – એવું ક્રિયાપદ યોજવામાં આવ્યું છે. આત્મદર્શનનાં અનુસંધાનમાં, સાધકને, અહીં, બે સૂચનાઓ આ પ્રમાણે આપવામાં આવી છે : (૧) એક તો એ કે આત્માનું દર્શન ખંડરૂપે કે અપૂર્ણરૂપે નહીં, પરંતુ તેનાં મૂળભૂત અખંડ અને પરિપૂર્ણ સ્વરૂપે કરવું જોઈએ; અને આત્મા તો, હકીકતમાં, આવાં પરિપૂર્ણ-સ્વરૂપમાં જ સદા-સર્વદા હોય છે; એટલું જ નહીં, પરંતુ તે તો તેના સ્વકીય સ્વભાવ પ્રમાણે, સંપૂર્ણરીતે અસંગ અને અ-સંબદ્ધ હોવાથી, કોઈ ઉપાધિ-દ્વૈત-ભેદ વગેરેના ભાવો એનાં મૂળ સ્વરૂપમાં પરિવર્તન લાવી શકતા નથી; પરંતુ મનુષ્યનાં પોતાનાં અજ્ઞાનને લીધે, માત્ર કલ્પવામાં આવેલી, દેહ વગેરેની ઉપાધિઓને કારણે, તે ઉપાધિગ્રસ્ત છે, એવો માત્ર ભાસ થાય છે; અને તેથી તેનાં અખંડ-સ્વરૂપનું દર્શન શક્ય થતું નથી. એટલે, સૌપ્રથમ જરૂર છે, મનુષ્ય માટે, પોતાની અવિદ્યાને દૂર કરીને સાચું, સંનિષ્ઠ અને સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની; અને આ ભલે થોડું અઘરું કામ હોય, અશક્ય તો નથી જ. શ્રુતિગ્રંથોના સ્વાધ્યાય અને સદ્ગુરુના ઉપદેશથી અજ્ઞાનનો નાશ થતાં જ, અજ્ઞાન-કલ્પિત પેલી સર્વ ઉપાધિઓ વિનષ્ટ થશે અને આ ઉપાધિવિનાશનાં પરિણામે, આત્મા, તરત જ, ઉપાધિ-વિમુક્ત થતાં, તેનાં અખંડ-સ્વરૂપે, પ્રકાશી રહેશે; અને સાધક તેનું, આવાં સ્વરૂપે જ, પૂર્ણરૂપે જ, અવલોકન કરી શકશે. () બીજી જે વાત અહીં સૂચવવામાં આવી છે તે, આત્મા માટે યોજવામાં આવેલી, “મહાકાશની ઉપમાની છે. આ ઉપમાના અનુસંધાનમાં, એક હકીકત એ સમજી લેવાની રહે છે કે શાશ્વત અને સર્વવ્યાપી એવો આત્મા તો એક અને અદ્વિતીય જ છે, અનુપમ કે નિરુપમ છે અને તેથી એને કોઈની સાથે સરખાવી. શકાય જ નહીં, કારણ કે જેની સાથે તેને સરખાવી શકાય એવું કોઈ ‘ઉપમાન જ ૭૪ર | વિવેકચૂડામણિ Page #748 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતું નથી; એમ છતાં, આત્માનું અખંડરૂપ-દર્શન, મનુષ્યને, બૌદ્ધિક રીતે, પ્રતીત થાય, એ ઉદ્દેશને નજર સમક્ષ રાખીને, આત્મા માટે સમીપતમ (Nearest) તરીકે શક્ય એવાં એકમાત્ર ઉપમાન તરીકે, આચાર્યશ્રીએ, આકાશને પ્રયોજયું છે, - પાંચેય મહાભૂતોમાંથી આકાશ એક જ સૂક્ષ્મતમ (Subhtlest) હોવાથી. - આ આકાશ (Outer Space, Ether) પણ, એની પોતાની મર્યાદા સાથે, એનાં સૂક્ષ્મ-સ્વરૂપે, સર્વત્ર પ્રસરેલું છે, તેથી ખાલી ઘડા(ટ)માં રહેલું આકાશ, ઘડાની ઉપાધિને કારણે જ, મર્યાદિત (Conditioned) “ઘટાકાશ'(ઘટ-આકાશ)નાં રૂપમાં નજરે પડે છે; પરંતુ ઉપાધિરૂપ ઘડાનો નાશ થતાં જ, ખાલી ઘડામાંનું “આકાશ' બહારના “મહાકાશ’(મહા-આકાશ)માં ભળી જાય છે અને એક-અખંડ સ્વરૂપે જ દેખાય છે. આત્મદર્શનની બાબતમાં, મહાકાશની ઉપમા પ્રયોજીને, આચાર્યશ્રી, સાધકને, આવાં સંપૂર્ણ સ્વરૂપનાં દર્શનનો અનુરોધ કરે છે. ' શ્લોકનો છંદ ઉપજાતિ (૩૮૫) ૩૮૬ घटकलशकुशूलसूचिमुख्यैर्गगनमुपाधिशतैर्विमुक्तमेकम् । भवति न विविधं तथैव शुद्ध परमहमादिविमुक्तमेकमेव ॥३८६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ઘટકલશકશૂલસૂચિમુખ્યર્ગગનમુપાધિશતૈર્વિમુક્તયેકમ્ | ભવતિ ના વિવિધ તર્થવ શુદ્ધ પરમહમાદિવિમુક્તયેક li૩૮el શ્લોકનો ગદ્ય અન્વય : (યથા) --છૂત-ભૂત્તિ-મુઃ ૩પધર્તિક વિમુરું પર્વ भवति, न विविधं, तथा एव अहं-आदि-विमुक्तं शुद्धं परं परमात्मतत्त्वं एकं gવ (મતિ, તિ) રૂ૮દ્દા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા પવ, શુદ્ધ પરં (પરમાત્મતત્ત્વ) પર્વ વવ (મતિ, ત) . તે જ રીતે, પરમાત્મતત્ત્વ, શુદ્ધ અને એકમાત્ર હોય છે. પરમાત્મતત્ત્વ આવું શુદ્ધ અને એકમાત્ર રૂપે ક્યારે હોય છે ? - મહેં-આરિ-વિમુમ્ | - વિવેકચૂડામણિ | ૭૪૩ Page #749 -------------------------------------------------------------------------- ________________ અહંકાર-વગેરેથી વિમુક્ત થાય ત્યારે, એવી વિમુક્ત દશામાં. પરમાત્મતત્ત્વ(પ)નું આવું સ્વરૂપ કોના જેવું છે ? – (યથા) નું પડ્યું. પતિ, વિવિધ (તથા વ) | - જે રીતે આકાશ એકરૂપ જ હોય છે, વિવિધરૂપવાળું થતું નથી, હોતું નથી, - તે જ રીતે. આકાશ આવું ક્યારે હોય છે? ધટ-- ન-સૂવિ-મુર્વેદ ઉપાધિશતઃ વિમુ$મ્ | મધ્ય એટલે વગેરે; ઃિ એટલે સેંકડો, અસંખ્ય. સત્તરા એટલે કળશિયો, લોટો; ચૂત એટલે (અનાજ ભરવાની) કોઠી; સૂવિ એટલે સોય, સોયનું નાકું. આવી બધી અસંખ્ય ઉપાધિઓથી વિમુક્ત થતાં, એવી દશામાં, આકાશ વિવિધરૂપે થતું નથી, પરંતુ એકરૂપે જ રહે છે, - તે રીતે. (૩૮૬). અનુવાદ : જે રીતે આકાશ, ઘડો-લોટો-કોઠી સોય વગેરે સેંકડો ઉપાધિઓનાં સંબંધનાં) કારણે વિવિધરૂપવાળું થતું નથી, (પરંતુ એ જ ઉપાધિઓથી) વિમુક્ત થતાં, એકરૂપે જ રહે છે, તે જ રીતે અહંકાર-વગેરેથી વિમુક્ત શુદ્ધ પરમાત્મા એકમાત્ર જ હોય છે. (૩૮૬). ટિપ્પણ: આ પહેલાનાં શ્લોકમાં, એની ચોથી પંક્તિમાં પ્રયોજાયેલી, મહાશની ઉપમાનો વિસ્તાર કરીને, અહી તે ઉપમા-સંકેતને સવિશેષ સ્પષ્ટ-સ્વરૂપે સમજાવવામાં આવ્યો છે. ગયા શ્લોકમાં, આકાશની ઉપાધિ માટે, કોઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોતો, માત્ર સમગ્ર આકાશ માટે “મહા-આકાશ” એવો એક જ શબ્દ પ્રયોજાયો હતો. પરંતુ આત્મતત્વ માટે જેમ દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન, અહંકાર જેવી અનેક ઉપાધિઓ હોય છે તેમ જ, આકાશ પણ પોતાનાં સમસ્ત, સમગ્ર, અખિલ, અખંડ અને એકમાત્ર સ્વરૂપમાં હોવા છતાં, એને પણ સેંકડો ઉપાધિ હોય છે, જેના પરિણામે તેનું પણ મર્યાદિત, વિભાજિત, ખંડિત અને વિવિધ સ્વરૂપમાં દર્શન થતું હોય છે, તેમ દર્શાવીને, આત્મતત્ત્વનાં એકમાત્ર એવાં અખંડ, પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપનાં શાશ્વત સત્યને, આચાર્યશ્રી, અહીં પ્રમાણિત કરે છે. ઘડો, લોટો, અનાજ ભરવાનો કોઠાર અને સોયનું નાકું, - વગેરે અસંખ્ય એવાં મોટાં-નાનાં પાત્રો કે સ્થળો બ્રહ્માંડમાં છે, જ્યાં અથવા જ્યાંની ખાલી જગામાં આકાશ” હોય છે, જેથી આપણે તેને “ઘટાકાશ” (ઘટ-આકાશ), “સૂચ્યાકાશ” (સૂચિઆકાશ), એવાં વિવિધ નામે અને રૂપે ઓળખીએ છીએ અને જોઈએ છીએ, પરંતુ ૭૪૪ | વિવેકચૂડામણિ Page #750 -------------------------------------------------------------------------- ________________ આ તો બધી, માત્ર “ઉપાધિઓ જ છે, આકાશ માટેની; આ ઉપાધિઓ દૂર થતાં, આકાશ “ઉપાધિવિમુક્ત' થાય કે તરત જ તે, પેલાં વિવિધરૂપે નહીં, પરંતુ પોતાનાં મૂળ એકરૂપે જ રહે છે. પરમાત્માનું સ્વરૂપ પણ આવું જ છે સાધકે માત્ર એક જ પુરુષાર્થ કરવાનો રહે છે : પરમાત્માનાં અખંડ, એકરૂપ અને પરિપૂર્ણ સ્વરૂપનું તેને દર્શન થઈ શકે તે માટે, આવાં દર્શનમાં વિઘ્નરૂપ બનતી સર્વ ઉપાધિઓનું સંપૂર્ણ દૂરીકરણ અને નિવારણ. શ્લોકનો છંદ પુષ્મિતાગ્રા (૩૮૬) ૩૮૦ ब्रह्मादिस्तम्बपर्यन्ता मृषामात्रा उपाधयः । ततः पूर्ण स्वमात्मानं पश्येदेकात्मना स्थितम् ॥३८७॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ બ્રહ્માદિસ્તમ્બપર્યન્તા મૃષામાત્રા ઉપાધયઃ | - તતઃ પૂર્ણ સ્વમાત્માને પશ્વેદેકાત્મના સ્થિતમ્ li૩૮૭ શ્લોકનો ગદ્ય અન્વય : વૃક્ષ-ગતિ-સ્તસ્વ-પર્યા: ૩પધયઃ મૃષામાત્રા (નિ), તતઃ પાત્મના स्थितं स्वं आत्मानं पूर्णं पश्येत् ॥३८७॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) બ્રહ્મા-માદ્રિ-સ્તત્વ-પર્યન્તઃ ૩૫Tધય: મૃષામાત્રા: (ક્ષત્તિ) | - મૃષા એટલે મિથ્યા, કલ્પિત, આરોપિત; બ્રહી - સમગ્ર જગતના સર્જક, બ્રહ્માજી; તેવું - આ શબ્દના અર્થ વિશે, ભાષ્યકારોમાં મતભેદ છે : કેટલાક વિદ્વાનો “સ્તમ્બ’નો અર્થ “ઘાસનું તણખલું', એવો કરે છે, જ્યારે બીજા કેટલાક સ્તમ્બ એટલે “નાનામાં નાનું અંત' એવો કરે છે : તન્વ: મીયાન નતુ: | ટૂંકમાં, વિશ્વમાંની સર્વ ઉપાધિઓ મિથ્યામાત્ર એટલે કે મિથ્યા જ છે, - અથવા સંપૂર્ણરીતે મિથ્યા છે : બ્રહ્માથી શરૂ કરીને, ઘાસના તણખલાં સુધીની મોટી-નાની સર્વ ઉપાધિઓ આ રીતે મિથ્યા' જ હોય તો, સાધકે શું કરવું ? આ પછીનાં બીજાં વાક્યમાં સૂચવવામાં આવ્યું છે તેમ. વિવેકચૂડામણિ | ૭૪૫ Page #751 -------------------------------------------------------------------------- ________________ (૨) તત: પત્મિના સ્થિત સ્વં માત્માને પૂર્ણ થયેત્ II તત: એટલે તેથી, તે કારણે; ઉપરનાં વાક્યમાં ઉપાધિઓનાં સ્વરૂપને વર્ણવવામાં આવ્યું છે, તે જોતાં : વિકૃશ્યમાને તેષાં પ્રતીય ત્વત્ | ઉપાધિઓનું વિમર્શન કરવામાં આવતાં, તે સર્વ પ્રતીત થતી નથી, એટલે કે ‘મિથ્યા' (unreal) છે, તેથી. તેથી શું કરવાનું? (સાધ:) વં માત્માને પૂર્ણ પ - સાધકે પોતાના આત્માને પૂર્ણરૂપે જોવો જોઈએ, એનું સંપૂર્ણ દર્શન કરવું જોઈએ. શ્લોકમાંનો આ પૂમ્ - શબ્દ, આત્માનાં સ્વરૂપ વિશે આ બે વાતનો સંકેત આપે છે : . એક તો એ કે આત્માનું સ્વરૂપ, એ અર્થમાં “પૂર્ણ છે કે તે દેશ, કાળ અને વસ્તુ, - એ ત્રણેયની મર્યાદાઓથી પર છે, - રેસ-વા-વહુ- છે-હિતમ્ | અને બીજું એ કે એ સ્વરૂપ એવું “પૂર્ણ” છે કે એમાંથી મિથ્યા ઉપાધિઓ વગેરે દૂર કરવામાં આવે તો પણ એમાં કશો “ઘટાડો નથી અને એવું ને એવું જ પૂર્ણ રહે છે; અને એ જ રીતે, જગતમાં નવા જન્મોનો ઉમેરો થાય તો પણ તેમાં કશો “ઊમેરો” નથી “ઊમેરા” અને “ઘટાડાની આપણી સર્વ સ્થૂલ વિભાવનાઓથી, આત્માનાં સ્વરૂપની “પૂર્ણતા” સદા પર હોય છે ! આત્માનું આવું “પૂર્ણ સ્વરૂપ, આપણને, “શુક્લ યજુર્વેદ”ની ઉપનિષદોના આ સુપ્રસિદ્ધ “શાંતિપાઠમંત્રનું સ્મરણ કરાવે છે : પૂમઃ પૂછમિર્વ પૂર્ણાહૂમુદ્યતે | पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ આ “આત્મા’ કેવો છે ? - અાત્મના સ્થિતમ્ ! – એક જ સ્વરૂપે સદા રહેલો. (૩૮૭) અનુવાદ : બ્રહ્માથી માંડીને છેક તણખલાં સુધીની બધી જ ઉપાધિઓ મિથ્યા જ છે, તેથી એક જ સ્વરૂપે રહેલા પોતાના આત્માને (સાધકે) પૂર્ણરૂપે જોવો જોઈએ. (૩૮૭) ટિપ્પણ: અહીં પણ આ પહેલાંના શ્લોકોમાંનાં ક્રિયાપદોની જેમ, પ - ક્રિયાપદ યોજાયું હોવાથી, સાધકે કરવાનાં આત્મદર્શનના મુદ્દાની ચર્ચા આ શ્લોકમાં પણ ચાલુ જ છે. ૭૪૬ | વિવેકચૂડામણિ Page #752 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિઓ એટલે, આ પહેલાં આપણે જોયું છે તેમ, વસ્તુને એનાં મૂળસ્વરૂપે નહીં, પરંતુ ભિન્ન સ્વરૂપે, એટલે કે પોતાના સંબંધને કારણે પરિવર્તિત થઈ ગયેલાં, મૂળથી જૂદાં સ્વરૂપે, રજૂ કરતી વસ્તુઓ. આપણી પ્રસ્તુત ચર્ચામાં “ઉપાધિઓ” તે છે, જે, આત્માને તે-તે ભિન્ન સ્વરૂપે રજૂ કરે છે. જગતમાં આવી ઉપાધિઓ માત્ર થોડી કે નાનકડી જ નથી, તે હકીકતને ભારપૂર્વક દર્શાવવામાં માટે, “ઉપાધિઓ'ના આરંભના છેડે (Extreme) સર્જનહાર બ્રહ્માજી જેવી સૌથી મહાન વ્યક્તિને મૂકી છે અને એ ગણતરીના અંતિમ છેડે (Extreme) ઘાસનાં તણખલાં જેવી અત્યંત શુદ્ર અને તુચ્છ વસ્તુને મૂકી છે. એટલે, ‘ઉપાધિઓ'ની આ યાદી(List)માં આખાંયે જગતની મોટી-નાની સઘળી, એટલે કે અસંખ્ય, ઉપાધિઓનો સમાવેશ થઈ ગયો ! આ સર્વ ઉપાધિઓ સંપૂર્ણરીતે મિથ્યા (મૃષામાત્રા:) છે, કારણ કે તે સર્વનું સાચું અધિષ્ઠાન તો એક જ છે : આત્મા, બ્રહ્મ. આ સર્વ ઉપાધિઓ તો તેના પર, એટલે કે આત્મારૂપ અધિષ્ઠાન પર, માત્ર આરોપિત(Super-imposed) જ છે, કલ્પિત છે. ભ્રાંતિજન્ય છે; એટલે કે તે પોતે “મિથ્યા જ હોવાથી, પોતાનાં “ઉપાધિસ્વરૂપને કારણે, પોતાનાં આરોપ-રૂપ આત્માને પણ મિથ્યા-સ્વરૂપે જ રજૂ કરે છે. આ કારણે, સાધક માટે, માત્ર એક જ ઉપાય છે : આત્માને આવરી લઈને, તેને ભિન્ન સ્વરૂપે રજૂ કરતી આ સર્વ ઉપાધિઓને, આ પહેલાંના શ્લોકમાં સૂચવવામાં આવ્યું છે તેમ, નિવૃત્ત કરીને, આત્માને તેનાથી વિમુક્ત કરીને, માત્ર એક જ સ્વરૂપે સદા સ્થિત રહેલા, સ્વ-સ્વરૂપ એવા પોતાના આત્માનું સંપૂર્ણ અને અખંડ-સ્વરૂપે સતત દર્શન કરતાં રહેવું જોઈએ. શ્લોકનો છંદ અનુષુપ (૩૮૭) : ૩૮૮ यत्र भ्रान्त्या कल्पितं यद्-विवेके तत्तन्मात्रं नैव तस्माद् विभिन्नम् । भ्रान्तेर्ना भ्रान्तिदृष्टाहितत्त्वं __ रज्जुस्तद्वद् विश्वमात्मस्वरूपम् ॥३८८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યત્ર ભ્રાન્તા કલ્પિત ય-વિવેકે તન્માત્ર નૈવ તસ્માદ્ વિભિન્નમ્ | વિવેકચૂડામણિ | ૭૪૭ Page #753 -------------------------------------------------------------------------- ________________ ભ્રાન્તનશે બ્રાન્તિદાહિતત્ત્વ રજુસ્તત્વદ્ વિશ્વમાત્મસ્વરૂપમ્ li૩૮૮ શ્લોકનો ગદ્ય અન્વય : * યત્ર પ્રાજ્ય ત્પિતિ (વસ્તુ), ય-વિવે (તિ), તત્ તત્ (વસ્તુ)માä (જ્ઞાતે, દૃશ્યતે), ઘવ તમે વિમને (તિ); પ્રાન્તઃ નાણે બ્રાન્તિહિન્દુ , ત-વત્ વિશ્વ આત્મસ્વરૂપમ્ (વર્તત) રૂ૮૮ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તત્ તત્ (વસ્તુ)-માત્ર (ઝાયો, દ્રશ્યો) - તે તે વસ્તુ તે જ રૂપે હોવાનું સમજાય-જણાય-દેખાય છે. કઈ વસ્તુ? યત્ર પ્રાજ્ય સ્વિતં (વસ્તુ) . - . જ્યાં કોઈ વસ્તુને બ્રાન્તિને લીધે કલ્પવામાં આવી હોવાથી, તેને તે કલ્પિતરૂપે માની લેવામાં આવી હોય તે (વસ્તુ); તે વસ્તુ તેના મૂળ તે જ રૂપમાં ક્યારે નિશ્ચિત થાય છે? -વિવે (નિ) | જે વિશે વિવેક થવાથી, એના વિશે સાચી સમજણ થતાં, મૂળ વસ્તુનું યથાર્થ જ્ઞાન થતાં. અહીં “સતિ-સપ્તમી’ વાક્યરચના છે. - આમ થતાં અંતે શો નિર્ણય થાય છે ? – તાત્ ન થવ વિમન (પ્તિ તિ) / - તેનાથી, એટલે કે મૂળ વસ્તુથી, ભિન્ન કશું જ હોતું નથી, એવો નિર્ણય થાય છે. (૨) (દાખલા તરીકે) બ્રાન્ત: નાશ પ્રાન્તિ-વૃષ્ટ-સહિતત્ત્વ રજુ: (વસ્તુત: સ્તિ) | - ભ્રાન્તિનો નાશ થયા પછી, ભ્રાન્તિરૂપે જોવામાં આવેલો સાપ, તે, ખરેખર તો, દોરડાંરૂપે જ હોવાનું સમજાય છે. (૩) આ દાખલા પરથી, સત્ય-સ્વરૂપનાં દર્શનની, આપણી ચર્ચામાં શું ફલિત થાય છે ? – એ જ કે તત્ (પ્રાન્તિવૃષ્ટ) વિશ્વ (વસ્તુત:) આત્મસ્વરૂપ (ાવ વર્તત) . તે જ રીતે, ભ્રાન્તિકાળે જણાતું વિશ્વ, વસ્તુતઃ, આત્મસ્વરૂપ જ છે. (૩૮૮) અનુવાદ : ભ્રાંતિને લીધે જ્યાં કલ્પિત (વસ્તુ) જણાતી હોય ત્યાં (મૂળ વસ્તુનું) યથાર્થજ્ઞાન થતાં, ત્યાં તે મૂળ વસ્તુ જ હોય છે, તેનાથી ભિન્ન કશું જ હોતું નથી : (દાખલા તરીકે) ભ્રાંતિનો નાશ થયા પછી, ભ્રાંતિરૂપે જોવામાં આવેલો સાપ, (હકીકતમાં ) દોરડું જ છે, (એમ સમજાય છે). તેવી રીતે, (બ્રાંતિકાળે જણાતું) વિશ્વ, (વસ્તુતઃ) આત્મસ્વરૂપ જ છે. (૩૮૮). ૭૪૮ | વિવેકચૂડામણિ Page #754 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : આપણે એ ભૂલવાનું નથી કે અહીં પ્રસ્તુત છે, સાધકે ક૨વાનાં સર્વાત્મદર્શનનો મુદ્દો. આવું સંપૂર્ણ આત્મદર્શન કરવામાં, ઉપાધિઓનો અંતરાય નડતો હતો અને તેથી આત્માને ઉપાધિ-વિમુક્ત કરવાનો આદેશ સાધકને આપવામાં આવ્યો હતો. અહીં પણ આ જ મુદ્દાને જરા જૂદી રીતે મૂકવામાં આવ્યો છે ઃ આમ તો, એમ પણ કહી શકાય કે, આત્માનું દર્શન કરવામાં, ઉપાધિઓ જે રીતે અંતરાય ઊભો કરતી હતી, તે પણ એક પ્રકારની ‘ભ્રાંતિ” જ હતી, કારણ કે જેનું મૂળરૂપે સાચું દર્શન કરવાનું છે, તે આત્મા વિશે આ ઉપાધિઓ ભ્રમણા (Delusion) ઊભી કરતી હતી. શ્લોકમાં, સાપરૂપે દેખાતા દોરડાનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે ‘સર્પરજ્જુન્યાય’–ની વાત, આ પહેલાં પણ, આવી ગઈ છે અને તેની સવિસ્તર સમજૂતી પણ આપવામાં આવી જ છે. શ્લોકમાંની વાક્યરચના જરા સંકુલ, ક્લિષ્ટ અને સંકીર્ણ છે, તે છતાં અર્થ સ્પષ્ટ છે ઃ અંધારાંમાં પડેલું દોરડું, અંધારાંને લીધે જોનારનાં મનમાં બ્રાંતિ ઊભી કરે અને તે(ભ્રાંતિ)ને લીધે, જે વસ્તુ ત્યાં હતી જ નહીં, એવો કલ્પિત સાપ પેલા માણસને દેખાયો; પરંતુ ત્યાં માની લેવામાં આવેલી વસ્તુ (એટલે કે સાપ) માત્ર ભ્રાંતિ છે, - અને ત્યાં તો મૂળ વસ્તુ દોરડું જ છે, તેવું સત્ય, અજવાળું આવવાને કારણે, સમજાયું; અને આ ભ્રાંતિનો નાશ થતાં, મૂળ અધિષ્ઠાન-રૂપ દોરડાં કરતાં, તેનાથી ભિન્ન ત્યાં કશું જ નથી, એવો નિશ્ચય થાય છે ઃ ભ્રાંતિના સમયે, ભ્રાંતિને જ કારણે જોવામાં આવેલો સાપ, હકીકતમાં તો, દોરડું જ છે, એવી સ્પષ્ટ અને સંપૂર્ણ તથા સાચી પ્રતીતિ, હવે, પેલી ભ્રમણા દૂર થતાં, જોનાર માણસને થાય છે. ટૂંકમાં, પેલી કલ્પિત વસ્તુ(એટલે કે સાપ)નું અસ્તિત્વ, મૂળ વસ્તુ(એટલે કે દોરડાં)નું અજ્ઞાન હોય ત્યાં સુધી જ ચાલુ રહે છે; અને આ અજ્ઞાન તો, અંધારાંએ સર્જેલી ભ્રાંતિને કારણે જ હતી : જેવું અજવાળું આવ્યું, તેવું જ, તરત જ, દોરડાં વિશેનું અજ્ઞાન દૂર થઈ ગયું ! દોરડું તેનાં મૂળ-સ્વરૂપે, દોરડાંરૂપે જ, દૃષ્ટિગોચર થઈ ગયું, પેલાં અજ્ઞાન-ભ્રાંતિ-કલ્પના વગેરેનો નાશ થઈ ગયો અને પેલો (બિચારો!) સાપ તો હવે ક્યાંય રહ્યો જ નહીં ! હકીકતમાં તો, તે ત્યાં હતો જ નહીં, એનું તો અસ્તિત્વ જ ત્યાં ન્હોતું, એટલે સત્યનું જ, ‘સત્ય’-સ્વરૂપે દર્શન થયું : જેનું જ ત્યાં અસ્તિત્વ હતું, તે દોરડું જ ત્યાં દેખાયું અને જેનું ત્યાં અસ્તિત્વ હતું જ નહીં, તે સાપનું અસ્તિત્વ નષ્ટ થઈ ગયું ! અંધારાંને કારણે, પોતાની સામેનો થાંભલો ભૂત-રૂપે દેખાયો અને માણસ વિવેકચૂડામણિ / ૭૪૯ Page #755 -------------------------------------------------------------------------- ________________ ભયથી ભડક્યો, પરંતુ પોતાની પાસેની બેટરીની સ્વિચ દબાવી કે તરત જ પેલું ભૂત તો ક્યાંય ભાગી ગયું, - રહ્યો માત્ર મૂળ થાંભલો ! આપણી પ્રસ્તુત ચર્ચામાં પણ, સમગ્ર વિશ્વમાં, માત્ર આત્મા જ સર્વનું એકમાત્ર અને પૂર્ણ અધિષ્ઠાન છે. દોરડાંમાં જેમ સાપની ભ્રાંતિ થઈ હતી તેમ, અધિષ્ઠાન-રૂપ આત્મામાં જગતની ભ્રાંતિ થઈ; પરંતુ સાધકમાં આત્મજ્ઞાનનો ઉદ્દભવ અને ઉદય થતાં, ભ્રાંતિનો નાશ થયો અને જગત પોતે, વાસ્તવમાં, આત્મસ્વરૂપ જ છે, આત્માથી જરા પણ ભિન્ન નથી, એ હકીકતની સાધકને સંપૂર્ણ પ્રતીતિ થઈ ગઈ. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૮૮) ૩૮૯ स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयमिन्द्रः स्वयं शिवः । स्वयं विश्वमिदं सर्वं स्वस्मादन्यन्न किंचन ॥३८९॥ શ્લોકનો ગુજરાતી પાઠ: સ્વયં બ્રહ્મા સ્વયં વિષ્ણુ સ્વયમિજઃ સ્વયં શિવઃ | સ્વયં વિશ્વમિદે સર્વ સ્વાસ્માદચન કિંચન /૩૮૯ શ્લોકનો ગદ્ય અન્વય : स्वयं ब्रह्मा, स्वयं विष्णुः, स्वयं इन्द्रः, स्वयं शिवः, स्वयं इदं सर्वं विश्वं, स्वस्मात् अन्यत् किंचन न (अस्ति) ॥३८९॥ શબ્દાર્થ : શ્લોકમાં નાનાં-નાનાં છ વાક્યો આ પ્રમાણે છે : (૧) (માત્મા) સ્વયં બ્રહ્મા (મતિ) | આત્મા પોતે જ બ્રહ્મા છે. (ર) (માત્મા) સ્વયં વિષ્ણુ: (તિ) | આત્મા પોતે જ વિષ્ણુ છે. (૩) (માત્મા) સ્વયં રૂદ્ર (મસ્તિ) | આત્મા પોતે જ ઇન્દ્ર છે. (૪) (માત્મા) સ્વયં શિવ: (મતિ) | આત્મા પોતે જ શિવ છે. (૫) (માત્મા) સ્વયં રૂદ્ર સર્વ વિશ્વ (તિ) | આત્મા પોતે જ આ બધું વિશ્વ છે. (૬) સ્વસ્મિાત્ (નાત્મનઃ) મચત્ વિવન ન (પ્તિ) / સ્વ-સ્વરૂપ આત્મા સિવાય બીજું કાંઈ નથી. (૩૮૯) ૭૫૦ | વિવેકચૂડામણિ Page #756 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : આત્મા પોતે જ બ્રહ્મા છે, આત્મા પોતે જ વિષ્ણુ છે, આત્મા પોતે જ ઈન્દ્ર છે, આત્મા પોતે જ શિવ છે અને આત્મા પોતે જ આ બધું વિશ્વ છે : સ્વ-સ્વરૂપ આત્મા સિવાય બીજું કાંઈ નથી. (૩૮૯) ટિપ્પણ: - સાધકે સર્વત્ર આત્મદર્શન કરવું જોઈએ, - આવી સર્વાત્મદષ્ટિની ચર્ચા છેલ્લા થોડાં શ્લોકોમાં ચાલી રહી છે, તેની પરાકાષ્ઠાનું નિદર્શન આ શ્લોકમાં મળે છે. બ્રહ્મ એક અને અદ્વિતીય છે” (% વ દ્વિતીયં બ્રહ્મ ) - એ છે વેદાંતદર્શનનું આધાર-સૂત્ર. પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં, આ રીતે, જો એક બ્રહ્મ જ સર્વત્ર હોય તો પછી, બ્રહ્મા-વિષ્ણુ-શિવ-ઈન્દ્ર વગેરે અનેક દેવોનું નિરૂપણ પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક-આધ્યાત્મિક-પૌરાણિક પરંપરામાં જોવા મળે છે, તેનું શું? – એવો પ્રશ્ન, Fઉપર્યુક્ત ચર્ચા-વિચારણાનાં અનુસંધાનમાં, કોઈ પણ સામાન્ય વિચારશીલ વ્યક્તિનાં મનમાં ઉદ્ભવે, એ સ્વાભાવિક છે. અને આવા સવાલનાં સમાધાનનું પ્રતિપાદન પણ વેદાંતદર્શનના આચાર્યોએ જ, આ રીતે, કર્યું છે : બ્રહ્મ એક, અદ્વિતીય, નિષ્ક્રિય અને નિરુપાધિક છે, એ તો એક અસંદિગ્ધ, નિર્વિવાદ અને સુનિશ્ચિત સિદ્ધાંત છે; પરંતુ “એક એવા બ્રહ્મમાં જ જીવ અને જગતનો વ્યવહાર શક્ય બને તે શુભ ઉદેશને લક્ષમાં રાખીને જ, આચાર્યશ્રીએ ત્રણ પ્રકારની “સત્તા (Existence)ને આ પ્રમાણે સ્વીકારી છે : પારમાર્થિક “સત્તા', વ્યાવહારિક “સત્તા અને પ્રતિભાસિક “સત્તા' - જેમાં સર્વ ભૂતો જીવી રહ્યાં છે તે. પંચમહાભૂતોવાળાં, આપણાં જગતના સર્વ વ્યવહારનો જેમાં સમાવેશ થઈ જાય, એ “સત્તા” એટલે વ્યાવહારિક “સત્તા”. - બ્રહ્મ ભલે નિષ્ક્રિય, નિરપાધિક અને દેશ-કાલ-વસ્તુ જેવાં ત્રિવિધ પરિચ્છેદોથી પર હોય, પરંતુ એ જ બ્રહ્મ જ્યારે સૃષ્ટિના સર્જન જેવું કાર્ય કરે ત્યારે, તે કાર્યરૂપી ઉપાધિનાં સંબંધને લીધે, એ જ બ્રહ્મ “નિરુપાલિક” મટીને “સોપાધિક બને અને ‘ઉપાધિનાં આ જ પરિવર્તનને કારણે, બ્રહ્મનાં નામમાં પણ પરિવર્તન આવે અને બ્રહ્મને નવું નામ મળે : “બ્રહ્મા'. એ જ રીતે, સર્જાયેલી સૃષ્ટિનાં પાલન-પોષણ-રક્ષણસંચાલનનાં કાર્યરૂપી “ઉપાધિને લીધે, એ જ બ્રહ્મ વિષ્ણુનાં નામે ઓળખાય; બલિષ્ઠ હોવાની ‘ઉપાધિને કારણે, એ જ બ્રહ્મ ઇન્દ્રનું નામ ધારણ કરે; અને જગતનાં સર્વ અજ્ઞાનના વિનાશનાં કાર્યરૂપી “ઉપાધિનાં કારણે, બ્રહ્મ પોતે જ “શિવ’-નામ ધારણ કરે ! વિવેકચૂડામણિ | ૭૫૧ Page #757 -------------------------------------------------------------------------- ________________ અને આમ છતાં, આ રીતે, કાર્યભેદે અથવા ઉપાધિભેદે, બ્રહ્મા’-‘વિષ્ણુ’ઇન્દ્ર’-શિવ’, એવાં નામોમાં, બ્રહ્મનું પરિવર્તન થવા છતાં, બ્રહ્મનાં મૂળ “સત્ચિદ્-આનંદ”, – એ સ્વરૂપમાં કશું જ પરિવર્તન થતું નથી; બ્રહ્મ તો, આવાં પરિવર્તન પછી પણ, એવું જ નિષ્ક્રિય, નિરુપાધિક અને પરિચ્છેદરહિત જ રહે છે, - આ જ છે વિશિષ્ટતા, વેદાંતદર્શનના આ ‘કેવલાદ્વૈત’ સિદ્ધાતની ! આ શ્લોકમાં, જે “સ્વયં”-શબ્દ પાંચ વાર પ્રયોજાયો છે તે, ‘બ્રહ્મ’નાં ‘સર્વમય’ સ્વરૂપનાં પ્રતિપાદન અર્થે છે : બ્રહ્મ, સર્વાત્મ-સ્વરૂપે, પોતે જ (સ્વયં) બ્રહ્મા છે, વિષ્ણુ છે, ઇન્દ્ર છે, શિવ છે, - અને ચારે તરફ વિલસી રહેલું આ સમગ્ર વિશ્વ પણ તે પોતે જ છે. - આમ, સમસ્ત બ્રહ્માંડમાં, બ્રહ્મ એક જ હોવાથી, એને ‘એકેશ્વરવાદ’ (Monotheism) કહી શકાય, છતાં એના સિવાય બીજું કાંઈ જ નથી, એ એક જ સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે, - એવાં અંતિમ સત્યને સ્વીકારીએ ત્યારે, એને તો ‘સર્વેશ્વરવાદ’ અથવા ‘સર્વત્રેશ્વરવાદ’ (Pan-theism) જ કહેવો પડે. સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન મહાગ્રંથ એવા “ઋગ્વેદ”માં, ઇન્દ્ર-વરુણ-અગ્નિપર્જન્ય-સૂર્ય વગેરે અનેક દેવતાઓ(Deities)નાં સૂક્તો મળતાં હોવાથી, તેમાં ‘અનેકેશ્વર’-વાદ (Poly-theism) છે, એવું લાગે; તે છતાં, એ જ ઋગ્વેદમાં પણ, અંતે તો, - રું સત્ વિષ્રા બહુધા વવૃત્તિ । (૧૪ ૧૬૪, ૪૬) એવાં વિધાનથી, એ મહાગ્રંથ પણ ‘એકેશ્વરવાદ' તરફ ગતિ કરી રહ્યો હોય, એવું સ્પષ્ટ જણાય છે; પરંતુ પછી તો “પુરુષસૂક્ત”(૧૦, ૯૦), “હિરણ્યગર્ભસૂક્ત’(૧૦, ૧૨૧), “નાસદીયસૂક્ત”(૧૦, ૧૨૯), જેવાં, અંતભાગનાં સૂક્તોમાં તો, ઋગ્વેદમાં પણ ‘સર્વેશ્વરવાદ’(Pan-theism)નું નિરૂપણ સ્પષ્ટ જોવામાં આવે છે. અને સર્વ હતુ તું બ્રહ્મ । – જેવાં, વેદનાં આ મહાવાક્ય’માં, “સર્વેશ્વરવાદ” (Pan-theism)નું દઢીકરણ થતું હોવાની પ્રતીતિ થાય છે. વળી, “ગીતા”માંનાં નીચેનાં આ વિધાનો પણ, ‘સર્વાત્મભાવ' અને ‘સર્વાત્મદર્શન’ની અહીંની વિચારધારાની પુષ્ટિ કરતાં હોય એવાં જ જણાય છે ઃ (૧) સર્વભૂતાત્મવૃતાત્મા... 1 (૫, ૭) (૨) યો માં પતિ સર્વત્ર સર્વે ૬ મયિ પશ્યતિ । (૬, ૩૦) (૩) સર્વભૂતસ્થિતો યો માં મત્યેવમાસ્થિતઃ । (૬, ૩૧) (૪) આત્મૌપમ્મેન સર્વત્ર સમં પતિ યોનુંન । (૬, ૩૨) ૭૫૨ / વિવેકચૂડામણિ Page #758 -------------------------------------------------------------------------- ________________ (૫) મયિ સર્વ ઢું પ્રોત....... .. I (૭, ૭). (૬) મહાત્મા ગુડાણા સર્વભૂતાપસ્થિત: . (૧૦, ૨૦). (૭) વિધ્યાર્દિ કૃત્નમેશન સ્થિતો નન્ ! (૧૦, ૪ર) અને વેદાંતદર્શનનો કેવલાદ્વૈતવાદ ભલે “એકેશ્વરવાદ” કહેવાય, પરંતુ જો તે “એક” એટલે, આ શ્લોકમાં કહેવાયું છે તેમ, સ્વયે વિશ્વમવં સર્વમ્ ! એટલે ä સવ" જ હોય તો, તે “એકેશ્વરવાદ”ને પણ “સર્વેશ્વરવાદ” જ કહેવો રહે તાત્પર્ય એ કે આ શ્લોકમાં, આચાર્યશ્રી પોતે જ, “સર્વેશ્વરવાદ"નું સમર્થન કરી રહ્યા છે, એમાં શંકા નથી. શ્લોકનો છંદ : અનુરુપ (૩૮૯) ૩૯૦ अन्तः स्वयं चापि बहिः स्वयं च - સ્વયં પુરતાત્ સ્વયમેવ શાત્ | स्वयं ावाच्या स्वयमप्युदीच्या तथोपरिष्टात् स्वयमप्यधस्तात् ॥३९०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: + અન્તઃ સ્વયં ચાપિ બહિઃ સ્વયં ચ સ્વયં પુરસ્સાત્ સ્વયમેવ પશ્ચાત્ | સ્વયં ઘવાચ્યાં સ્વયમપ્યુદીચ્યાં તથોપરિષ્ટાત્ સ્વયમપ્યધસ્તાત્ l૩૯oll શ્લોકનો ગદ્ય અવય : ___स्वयं अन्तः स्वयं च अपि बहिः, स्वयं पुरस्तात् स्वयं एव पश्चात्, स्वयं हि अवाच्यां स्वयं अपि उदीच्या, तथा स्वयं उपरिष्टात् स्वयं अपि અધસ્તી રૂપે શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (સ: માત્મા) સ્વયં સત્તા, સ્વયં ૨ વદિ (સ્તિ) / મત્તા એટલે ફર્મા - ૪૮ - વિવેકચૂડામણિ | ૭૫૩ Page #759 -------------------------------------------------------------------------- ________________ અંદર અને વદિ એટલે બહાર : તે આત્મા પોતે અંદર છે અને પોતે જ બહાર પણ છે. (૨) (સ: માત્મા) સ્વયં પુરત, સ્વયં પર્વ પશ્ચાત્ (મતિ) / પુરતાત, એટલે આગળ અને પશ્ચાત્ એટલે પાછળ : તે આત્મા પોતે આગળ છે અને પોતે જ પાછળ પણ છે. (૩) (સઃ માત્મા) સ્વયં વાવ્યાં, સ્વયે પ વીચાં (ત) | અવાવ્યાં એટલે દક્ષિણ-દિશામાં અથવા જમણી બાજુએ; લીડ્યાં એટલે ઉત્તરદિશામાં અથવા ડાબી તરફ : તે આત્મા પોતે જ ઉત્તર-દક્ષિણમાં અથવા જમણીડાબી બાજુએ છે. (૪) (સ: માત્મા) વર્ષ પરિણત તથા સ્વયં પિ xધસ્તાન (તિ) T. ૩પરિશ્વત્ એટલે ઉપર અને અધતાત્ એટલે નીચે : તે આત્મા પોતે જ ઉપર છે અને નીચે પણ છે. (૩૯૦). અનુવાદ : (તે, સ્વ-સ્વરૂપ એવો આત્મા) પોતે જ અંદર છે અને પોતે જ બહાર પણ છે; પોતે જ આગળ છે, પોતે જ પાછળ છે; પોતે જ દક્ષિણદિશામાં છે અને પોતે જ ઉત્તરદિશામાં પણ છે; વળી, પોતે ઉપર છે અને નીચે પણ છે. (૩૯૦) ટિપ્પણ: શ્લોક સહેલો છે અને તેમાં ગયા શ્લોકની, સર્વાત્મભાવની, વિચારસરણીનો જ વિચાર કરવામાં આવ્યો છે : અંદર-બહાર, આગળ-પાછળ, ઉત્તર-દક્ષિણ અને ઉપર-નીચે, - એ ચારેય જોડકાં શબ્દો, સ્થળની દૃષ્ટિએ, પરસ્પર-વિરુદ્ધ છે : દુન્યવી દૃષ્ટિની મર્યાદા મુજબ, જે અંદર હોય તે બહાર ન હોઈ શકે અને જે બહાર હોય તે અંદર ન હોઈ શકે.... વગેરે. પરંતુ આ તો પરમાત્મ-તત્ત્વનું વર્ણન છે, એ તો સર્વ સ્થૂલ મર્યાદાઓ અને પરિચ્છેદોથી પર છે. વિશ્વના આત્મા તરીકે તે તો સર્વનું અધિષ્ઠાન છે. આ પહેલાંના શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે, ચોતરફ સર્વત્ર વિલસી રહેલું આ બધું વિશ્વ પણ પોતે જ છે અને તે સિવાય સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે, તે સઘળું પણ તે પોતે જ છે. એનો અર્થ તો એ જ થયો કે તે સર્વવ્યાપી(Omnipresent) છે અને સર્વમાં ઓતપ્રોત છે, અનુયુત છે. ગીતામાંનાં ઉપર-ટાંકેલાં, મયિ સર્વ દ્ધ પ્રોતમ્ ! (૭, ૭)-એ વિધાનનું જ આ સમર્થન છે : તે આત્મા સર્વવ્યાપ્ત છે. ૭૫૪ | વિવેકચૂડામણિ Page #760 -------------------------------------------------------------------------- ________________ મુંડક ઉપનિષદનો આ મંત્ર પણ આ જ વિચારને વ્યક્ત કરે છે : - ब्रह्मैवेदं अमृतं पुरस्तात्, ब्रह्म पश्चात् - વહ ક્ષિતિજો ! અને આ “છાન્દોગ્ય”-શ્રુતિ પણ એ જ કહે છે : अहमेव अधस्तात्, आत्मा एव अधस्तात् । આવી એક જૂની કવિતા પણ, આ અનુસંધાનમાં, યાદ આવી જાય છે : “આસપાસ આકાશમાં, અંતરમાં, આવાસ, ઘાસ-ચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ ?” શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૯૦) ૩૯૧ तरंगफेनभ्रमबुद्बुदादि सर्वं स्वरूपेण जलं यथा तथा । चिदेव देहाद्यहमन्तमेतत् . सर्वं चिदेवैकरसं विशुद्धम् ॥३९१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ '' તરંગફેનભમબુબુદાદિ સર્વ સ્વરૂપેણ જલ યથા તથા / ચિદેવ દેહાધહમન્સમેતતુ | સર્વ ચિદેવૈકસિ વિશુદ્ધ l૩૯૧ શ્લોકનો ગદ્ય અન્વય : યથા તા-ન-મ-વુલુ-મવિ સર્વ સ્વરૂપે નર્ત (પ્તિ), तथा देहादि-अहं-अन्तं एतत् चित् एव, सर्वं एकरसं विशुद्धं चित् एव (તિ) રૂશા શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) યથા ત-ન-મ-કુલુ-ગારિ સર્વ સ્વરૂપેળ નર્ત (સ્તિ) | વિવેકચૂડામણિ | ૭૫૫ Page #761 -------------------------------------------------------------------------- ________________ તાં એટલે પાણીમાંનાં મોજાં; ન એટલે ફીણ; પ્રેમ એટલે પાણીમાંની ભમરી, અથવા ઘુમરી; અને ગુલુન્ એટલે પરપોટો. આ બધાં જેવી રીતે, સ્વરૂપે તો, પાણી જ છે, તેવી રીતે (તથા) ...બીજાં વાક્યમાં... () તથા રેહ-મારિ મહં-અન્ત પતન સર્વ (1) ત્િ વ (તિ) | તેવી જ રીતે, દેહથી શરૂ કરીને અહંકાર-પર્યતનું આ સર્વ જગત પણ ચૈતન્ય એટલે કે આત્મા જ છે. કેવું છે આ ચૈતન્ય ? પરસમ્ - અખંડ અને આનંદસ્વરૂપ, વિરુદ્ધમ્ ! વિશુદ્ધ, નિર્મળ. (૩૯૧) અનુવાદ : જેવી રીતે પાણીમાંનાં) મોજાં, ફીણ, ભમરી, પરપોટા વગેરે બધું સ્વરૂપે તો પાણી જ છે, તેવી રીતે દેહથી માંડીને અહંકાર સુધીનું આ સર્વ(જગત), અખંડ અને વિશુદ્ધ ચૈતન્ય (આત્મા) જ છે. (૩૯૧) ટિપ્પણ : | સર્વાત્મદર્શનનું મહત્ત્વ સમજીને, જે સાધકે પોતાનું ધ્યાન તેના પર કેન્દ્રિત કર્યું હોય, તે ધ્યાનની સ્થિરતા ટકી રહે અને તેનાં મનની અખંડાકારવૃત્તિ જળવાઈ રહે તે માટે, છેલ્લા બે-ત્રણ શ્લોકમાં જે નિરૂપણ કરવામાં હતું, તેને જ અહીં એક સમુચિત દષ્ટાંત આપીને, દઢીભૂત કરવામાં આવ્યું છે. જગતમાં અને મનુષ્યનાં સંસારી જીવનમાં, દેહથી શરૂ કરીને અહંકાર સુધીની અસંખ્ય ઉપાધિઓ એવી હોય છે કે તે સર્વને ભિન્ન-ભિન્ન નામ-રૂપ-આકાર હોય છે; પરંતુ સાધકે તો આ સર્વે ભેદોથી પર રહેવાનું છે અને એક પાયાની વાત નિશ્ચિત સ્વરૂપે પોતાનાં મનમાં સ્થિર-સ્વરૂપે સ્થાપી દેવાની છે કે જગતમાં અને જીવનમાં જે કંઈ આવું વૈવિધ્ય નજરે પડે છે, તે માત્ર સપાટી ઉપરનું, ઉપરછલ્લું અને ભ્રામક છે. આ બધા બાહ્ય નામ-રૂપ-આકારવાળા દેખાવને ઓળંગીને, એમાં જ જરા ઊંડો ઊતરીને, જો તે એમાંનાં, એની નીચેનાં, ભીતરી સ્વરૂપનું દર્શન કરશે તો, તેને તરત જ પ્રતીતિ થશે કે આ બધો તો પ્રતિભાસ-માત્ર હતો; હકીકતમાં તો, જગતમાં અને જીવનમાં સર્વત્ર નિરાકાર, નિરુપાયિક, અ-રૂપ અને અ-નામ એવું, બ્રહ્મનું અખંડ, એકરસ અને વિશુદ્ધ ચૈતન્ય જ વિલસી રહ્યું છે ! આવું સૂક્ષ્મ દર્શન એટલે જ, જેનાં મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે તે, સર્વાત્મદર્શન ! કોઈ મોટું જળાશય જુઓ : તેમાં નાનાં-મોટાં મોજાં, ફીણ, ઘુમરી, પરપોટા વગેરે અનેક નામ-રૂપ-ધારી સ્વરૂપો માણસની નજરે પડે છે; પરંતુ આ બધું તો પાણીની માત્ર સપાટી ઉપર હોય છે; આ બધાંને વીંધીને, નજરને જરા ઊંડે અને ૭૫૬ | વિવેકચૂડામણિ Page #762 -------------------------------------------------------------------------- ________________ આજુબાજુ લઈ જઈએ તો, તરત જ ખ્યાલ આવી જશે કે એ બધાંમાં, નીચે-ઉ૫૨વચમાં, આજુબાજુ અને ઊંડે, સર્વત્ર એકમાત્ર પાણી સિવાય બીજું કશું જ નથી : જળાશયના અણુ-અણુમાં, સર્વત્ર, માત્ર એક જ તત્ત્વ છે અને તે છે, બસ, પાણી, પાણી, પાણી ! - અને મોજાં-ફીણ-પરપોટા વગેરેનું અસ્તિત્વ, એ કોનો પ્રભાવ અને પ્રતાપ ! પાણીનો જ ! પાણી જ ન હોત તો ! “બસ, પાણી, પાણી, પાણી !” આ શબ્દો, નવ રસોમાં “કરુણ” જ ‘એકમાત્ર રસ' છે અને બાકીના બધા રસો તો તે “કરુણ”ના જ “વિવર્તો” છે, એવા, ‘રસ’ વિશેના પોતાના વિશિષ્ટ સિદ્ધાંતના પ્રતિપાદનના અનુસંધાનમાં, સંસ્કૃત મહાકવિ ભવભૂતિએ પણ પોતાનાં “ઉત્તરરામચરિત”નાટકમાં, યોજેલો આ શ્લોક, સહેજે, યાદ આવી જાય છે : – एको रसः करुण एव निमित्तभेदाद् भिन्नः पृथक् पृथगिवाश्रयते विवर्तान् । आवर्तबुद्बुदतरंगमयान् विकारान् अम्भो यथा सलिलमेव तु तत् समग्रम् ॥३, ४७॥ (“રસ તો એકમાત્ર કરુણ જ છે, બાકીના બધા રસ-ભેદો તો, નિમિત્તને કારણે માત્ર વિવર્તો જ બને : પાણી જેમ મોજાં-ઘુમરી-પરપોટાના વિકારોને પામે, પરંતુ અંતે તો તે બધું માત્ર પાણી જ છે ને !”) એ જ રીતે જગતનાં સર્વ નામ-રૂપોની પાછળ પણ એક જ આનંદ-સ્વરૂપ ચૈતન્ય વિલસી રહ્યું છે ! એ વિલસે છે, તો જ આ બધું વિલસી શકે છે ! પેલાં ઉપનિષદનાં શ્રુતિવચન પ્રમાણે, - અહીં બધું પ્રકાશી રહ્યું છે; તે કોને આભારી ? - પેલું ચૈતન્ય પ્રકાશે છે, તેને જ ! तमेव भान्तं, अनुभाति सर्वम् । तस्य भासा सर्वमिदं विभाति । (મુંડક ૨, ૨, ૧૦) શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૯૧) ૩૯૨ सदेवेदं सर्वं जगदवगतं वाङ्मनसयोः सतोऽन्यन्नास्त्येव प्रकृतिपरसीम्नि स्थितवतः । વિવેકચૂડામણિ / ૭૫૭ Page #763 -------------------------------------------------------------------------- ________________ पृथक् किं मृत्स्नायाः कलशघटकुम्भाधवगतं वदत्येव भ्रान्तस्त्वमहमिति मायामदिरया ॥३९२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સદેવેદે સર્વ જગદવગત વાલ્મનસયોઃ સતોડજન્નાયેવ પ્રકૃતિપરસોનિ સ્થિતવતઃ | પૃથક્ કિં મૃમ્ભાયા કલશઘટકુંભાવધવગત વદત્યેવ બ્રાન્તત્વમહમિતિ માયામદિરયા H૩૯રો શ્લોકનો ગદ્ય અન્વય : वाङ्मनसयोः अवगतं इदं सर्वं जगत् सत् एव (अस्ति), प्रकृतिपरसीम्नि स्थितवतः (ज्ञानिनः) सतः अन्यत् न एव (किंचित्) अस्ति; कलशघटकुम्भआदि किं मृत्स्नायाः पृथक् अवगतं ? मायामदिरया भ्रान्तः एषः (मनुष्यः) á” “માં” રૂતિ વતિ રૂ૫રા શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વામનયો. વાત રૂદ્ર સર્વ ગત્ સત્ વ (તિ) | - આ આખું જગત સત્ય, એટલે કે સાચું-સલ્વરૂપ-બ્રહ્મ જ છે. કેવું જગત ? અવત (સવ + એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) જાણવામાં આવેલું, અનુભવાતું. શાના વડે જણાતું? – વામનયો: ! વાણી અને મને વડે. વ્યાકરણની દૃષ્ટિએ, આ સામાસિક શબ્દ સપ્તમી વિભક્તિ દ્વિવચનમાં છે, પરંતુ અર્થની દષ્ટિએ એને તૃતીયા વિભક્તિ દ્વિવચનમાં - વીફર્મનસાગ્યા-ા સમજવાનો છે : તૃતીયાના અર્થમાં યોજાયેલા આવા સપ્તમી-વિભક્તિવાળા વાક્યપ્રયોગને, વ્યાકરણશાસ્ત્રમાં, “નિમિત્ત સપ્તમી” કહે છે. (૨) પ્રકૃતિપરણીતિ તિવત: (જ્ઞાનિન:) સત: અન્યત્ર પર્વ (વિવિત) ગતિ ! (શનિન:) - એટલે જ્ઞાની, વિવેકબુદ્ધિ વડે જેણે જગતનાં સાચાં સ્વરૂપને જાણી લીધું છે. તે કેવો છે? પ્રકૃતિપરસીન સ્થિતવત: / સીનિ એટલે સીમા, હદ; પ્રકૃતિ એટલે માયા; સ્થિતવત: એટલે, જે સ્થિર થયેલો છે તે. માયાની સીમાથી પર, સ્વ-સ્વરૂપમાં સ્થિર થયેલા જ્ઞાનીની દૃષ્ટિએ તો, સત્ સિવાય બીજું કાંઈ છે જ નહીં. ૭૫૮ | વિવેકચૂડામણિ Page #764 -------------------------------------------------------------------------- ________________ (૩) તા-ધટ--કવિ ઉ મૃત્નીયા: પૃથક્ અવતમ્ ? મ એટલે માટલું, ગોળો. મૃત્મા એટલે માટી; પૃથલ એટલે જૂદું : લોટો, ઘડો, માટલું વગેરે શું માટીથી જૂદાં જણાય છે? જાણી શકાય છે ? (૪) માયા-વિયા પ્રાત: પN: (મનુષ્ય:) “સ્વ” “માં” તિ વતિ | પ્રાન્તઃ એટલે નશામાં ચકચૂર, મદ-મત્ત; માયારૂપી મદિરા વડે નશામાં ચકચૂર બનેલો આ માણસ જ, (આ) “તું” (d) અને (આ) “હું, (૬) – એવી ભેદભાવવાળી ભાષામાં બોલે છે. (૩૯૨) અનુવાદ : વાણી અને મન વડે જાણી શકાતું આ સર્વ જગત સત્યસ્વરૂપ જ છે. માયાની સીમાથી પર સ્વ-સ્વરૂપમાં) સ્થિર રહેલા(જ્ઞાની)ની દષ્ટિએ તો, સત્ય સિવાય બીજું કાંઈ છે જ નહીં : લોટો-ઘડો-માટલું વગેરેને શું માટીથી જૂદાં જાણી શકાય છે ? (ના; છતાં) માયારૂપી મદિરા વડે બ્રાંત થયેલો આ (માણસ) જ (આ) “તું” અને (આ) “હું - એવી (ભેદભાવ-વાળી) ભાષા બોલે છે. (૩૯૨) ટિપ્પણ: આત્મા એટલે બ્રહ્મ તો સર્વત્ર છે; એટલું જ નહીં પણ બ્રહ્માંડમાં જે કાંઈ જણાય છે તે સઘળું પણ તે બ્રહ્મ જ છે, - એવી સર્વોત્મદૃષ્ટિની ચર્ચા આ શ્લોકમાં પણ ચાલુ રહી છે. - વાણી (વાવ) અને મનને, એમની પોતપોતાની મર્યાદાઓ છે અને છતાં એમની સહાય વડે આ જગત જેવું જણાય-દેખાય-સમજાય-અનુભવાય (વાત), તે. પણ, સર્વ હતુ રૂદ્ર ગ્રહ I – એવાં શ્રુતિવચન પ્રમાણે અને પારમાર્થિક “સત્તા” (Existence) અનુસાર, અંતે તો, સસ્વરૂપ જ છે (સત્ પર્વ). ઉપર્યુક્ત શ્રુતિવચન અને પારમાર્થિક “સત્તા ઉપરાંત, પ્રકૃતિ-માયા-ઉપાધિ વગેરેની સીમા-સરહદોને અતિક્રમીને-ઓળંગીને (Transcend), જે જ્ઞાનીજનો તેનાથી પર એવા સ્વ-સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે (પ્રકૃતિ-પ-સીનિ સ્થિતવત:), તેમને તો, આ સમગ્ર બ્રહ્માંડમાં, ક્યાંય, સત્-સિવાય બીજું કાંઈ છે જ નહીં, એની પૂરી પ્રતીતિ થઈ ગઈ છે : પ્રકૃતિની સીમા એટલે એવું સ્થળ, જ્યાં સર્વ ઉપાધિઓનું સંપૂર્ણ શમન થઈ ગયું હોય : ઉપાધિઓ જ ન હોય, ત્યાં પછી કશાં અવિદ્યાઅજ્ઞાન-ભ્રાંતિને તો અવૃકાશ જ ક્યાંથી હોય ? પરંતુ આવું બધું સમજવા જેવી ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું ગજું સામાન્ય માણસનું તો હોય નહીં, તો પછી શું કરવું ? - આનું સાવ સરળ અને સુબોધ સમાધાન, વિવેકચૂડામણિ | ૭૫૯ Page #765 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીએ, શ્લોકની ત્રીજી પંક્તિમાં, આપ્યું છે : લોટો, ઘડો, માટલું, કોડિયું, તાવડી, - એ બધાંનાં નામ અને રૂપ-આકાર વગેરે ભલે જૂદાં હોય, એ બધામાં એક સર્વસામાન્ય તત્ત્વ (Common matter) તરીકે “માટી' નથી, એમ કોણ કહી શકશે? અને એ બધાંમાં જો માટી છે જ, તો એ બધાં માટીથી જૂદાં છે, એમ પણ કેવી રીતે કહી શકાય ? હકીકતમાં, માટી (મૃત્ના, મૃત્તિ) એ એક જ મૂળભૂત સત્ય છે, પેલાં બધાં વાસણો તો ભાંગી-તૂટી જાય ત્યારે, - અને આવી પરિસ્થિતિ તો ગમે ત્યારે આવવાની જ છે ! - એનાં પેલાં જૂદા જૂદાં નામો અને રૂપો તો રહેતાં જ નથી, રહે છે તે તો માત્ર એક માટી જ ! એનો અર્થ તો એ જ થયો કે નાશ પછી પણ જે ટકે, ટકી શકે, તે જ એક સત્ય ! અને તો પછી, સર્વાત્મક્તા કોની? પેલા વાસણોની નહીં, પણ માટીની જ ! છાન્દોગ્ય-ઉપનિષદમાં, પિતા ઉદ્દાલક, પુત્ર શ્વેતકેતુને, બ્રહ્મની સર્વાત્મકતા સમજાવવા માટે આ જ દૃષ્ટાંત આપે છે : “માટીના પિંડને, એકને જ, સંપૂર્ણ રીતે જાણી લેવાથી, એમાંથી બનેલી સર્વ ચીજોને સારી રીતે જાણી શકાય છે; પેલી ચીજોનાં નામ-રૂપ તો માત્ર વાણીના વ્યવહાર પૂરતાં જ છે.” ___ यथा सोम्य एकेन मृत्पिण्डेन विज्ञातेन सर्वं मृण्मयं विज्ञातं स्यात्, वाचारम्भणं વિકારો નામધેય, કૃત્તિ તિ વ સત્યમ્ ! (૬, ૧, ૪) કલશ વગેરે વાસણોનું “ઉપાદાન કારણ”, જેમ માટી, - એ જ રીતે આ સમગ્ર જગતનું “ઉપાદાન કારણ” એક બ્રહ્મ” જ છે. કારણરૂપ બ્રહ્મને જાણ્યા પછી, એમાંથી ઉત્પન્ન થયેલાં આ જગતને અને એમાંની સઘળી વસ્તુઓને જાણવાનું રહેતું નથી. પ્રકૃતિની સર્વ સીમાઓને અતિક્રમીને, તેની પેલી પાર સ્થિર થઈ ગયેલા પેલા જ્ઞાનીને, બ્રહ્માંડમાં, સન્ - સિવાય બીજું કાંઈ જ નથી” - (ત: અન્યત્ર અસ્તિ વ ) - એવી જે પ્રતીતિ થાય છે, એનું કારણ પણ આ જ કે જ્યાં એના સિવાય બીજું કશું ક્યાંય હોય જ નહીં, સર્વત્ર તે એક જ હોય તો, કોણ કોને શાના વડે જુએ? (યત્ર સર્વ માત્મા પ્રવ અભૂત, તત્ ન વ પશ્યન્ ! ? – બૃહદારણ્યકઉપનિષદ) પછી તો, માયા-મદિરાપાનના નશામાં ચકચૂર હોય એવો ભ્રાંત માણસ જ એવી ભેદભાવવાળી ભાષા બોલેને કે - “આ હું” અને “આ તું” ! અહીં, શ્લોકની ત્રીજી પંક્તિમાં પૃથ વિમ્ ? – એવો જે પ્રશ્ન – આમ તો, કાકુપ્રશ્ન જ! - મૂક્યો છે, તેનો ઉત્તર ભગવત્પાદ આચાર્યશ્રીએ પોતે જ, આ - ૭૬૦ | વિવેકચૂડામણિ Page #766 -------------------------------------------------------------------------- ________________ પહેલાં, શ્લોક-ર૩૦માં, આ રીતે, સમજાવ્યો જ છે : ___ मृत्कार्यभूतोऽपि मृदो न भिन्नः कुम्भोऽस्ति सर्वत्र तु मृत्स्वभावात् । न कुम्भरूपं पृथगस्ति कुम्भः कुतो मृषा कल्पितनाममात्रः ॥ ટૂંકમાં, આ રીતે, સર્વત્ર, એકમાત્ર સ્વરૂપ બ્રહ્મ જ છે, એ જ સાચું ‘સર્વાત્મ-દર્શન ! શ્લોકનો છંદ : શિખરિણી (૩૯૨) ૩૯૩ क्रियासमभिहारेण यत्र नान्यदिति श्रुतिः । ब्रवीति द्वैतराहित्यं मिथ्याध्यासनिवृत्तये ॥३९३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: - ક્રિયાસમભિહારેણ યત્ર ના દિતિ શ્રુતિઃ | * બ્રવીતિ વૈતરાદિત્ય મિથ્યાધ્યાયનિવૃત્તયે ||૩૯૩. શ્લોકનો ગદ્ય અન્વય : - 'यत्र न अन्यत्' इति श्रुतिः क्रियासमभिहारेण मिथ्या-अध्यास-निवृत्तये द्वैतराहित्यं ब्रवीति ॥३९३॥ શબ્દાર્થ : મુખ્ય વાક્યઃ “યત્ર ચત્' રૂતિ કુતિઃ વૈતાહિત્યં બ્રવીતિ . કૃતિ એટલે શ્રુતિવચન, વૈદિક વાક્ય; બ્રવીતિ એટલે કહે છે, સમજાવે છે, પ્રતિપાદન કરે છે. કઈ “શ્રુતિ'? – “છાન્દોગ્ય-ઉપનિષદનું આ વિધાન, - યત્ર નાચત્ સ્થિતિ, નાચત કૃતિ, નાચ વિનાનાતિ, સ મૂHI | (૭, ૨૪, ૧). કૈતહિત્ય એટલે દ્વૈતરહિતપણું, વૈતનો અભાવ. “રહિત’ શબ્દનું ભાવવાચક નામ (Abstract Noun) એટલે “રાહિત્ય'; અને આ દ્વૈત-રાહિત્ય એટલે, બ્રહ્મમાં કૈતનો અભાવ, તેમાં સ્વૈત ન હોવાની સ્થિતિ. આ શ્રુતિ આવું પ્રતિપાદન શામાટે કરે છે ? - મિથ્યા-અધ્યાત-નિવૃત્તયે | નિવૃત્તિ એટલે નિવારણ, દૂર કરવું તે, દૂરીકરણમિથ્યા અધ્યાસને દૂર કરવા માટે; વિવેકચૂડામણિ | ૭૬૧ Page #767 -------------------------------------------------------------------------- ________________ આવું પ્રતિપાદન તે શ્રુતિ કેવી રીતે કરે છે ? - યિાસમમિહારેળ । વારંવાર અથવા પ્રત્યેક દૃષ્ટાંતને અંતે. (યિાસમમિહાર એટલે, એક ને એક વાત ફરી-ફરીને કહેવી તે : પૌન:પુન્યન) (૩૯૩). અનુવાદ : ‘જ્યાં તે અન્ય કાંઈ જોતો નથી' (ન અન્યત્ એવું શ્રુતિવચન, એક હકીકત માટે અનેક ક્રિયાપદો યોજીને, મિથ્યા અધ્યાસને દૂર કરવા માટે (બ્રહ્મમાં), દ્વૈતના અભાવનું પ્રતિપાદન કરે છે. (૩૯૩) ટિપ્પણ : પ્રસ્તુત ચર્ચા છે, ‘સર્વાત્મદર્શન'ની, જેનો અર્થ છે, - સર્વમાં, સર્વત્ર, માત્ર એક આત્માનું જ દર્શન. પરંતુ જ્યાં સુધી દ્વૈતનું અસ્તિત્વ હોય ત્યાં સુધી, અદ્વૈતનું,. એટલે કે એકનું, આત્માનું, બ્રહ્મનું દર્શન શક્ય જ ન બને; એટલે, જે એકનું દર્શન કરવાનું છે તેમાં, એટલે કે બ્રહ્મમાં, દ્વૈતના અભાવનું પ્રતિપાદન કરવું, એ મહત્ત્વનું બની રહે છે. આમ, ચૈતનું નિવારણ થઈ જાય, એટલે જીવન અને બ્રહ્મનાં ઐક્યની સાધકને અનુભૂતિ થાય. આત્મજ્ઞાન-સમયનાં આ ઐક્યમાં સાધક આત્મા સિવાય બીજું કશું જ જોતો નથી, (ન અન્યત્ પતિ), બીજું કશું જ સાંભળતો નથી, (7 અન્યત્ બ્રુનોતિ), બીજું કશું જાણતો નથી (ન અન્યદ્ વિજ્ઞાનાતિ). કારણ એ છે કે આત્મા સિવાય બીજું કશું હોતું જ નથી, પછી તે શાને-સાંભળે-જાણે ? આમ, આ રીતે, આ ‘છાન્દોગ્ય’-શ્રુતિ બ્રહ્મમાંનાં ભાસમાન એવા ચૈતભાવના અભાવનું પ્રતિપાદન કરે છે અને મિથ્યા અધ્યાસ અથવા અવિદ્યાને દૂર કરીને, સાધક માટે સર્વાત્મદર્શનની ભૂમિકા રચે છે. અહીં એટલું ઊમેરવાનું રહે છે કે કોઈ પણ કલ્પિત વસ્તુનો નાશ એટલે, શેષ તરીકે તો મૂળ અધિષ્ઠાન જ રહે : અધિષ્ઠાનાવશેષો હિ નાશઃ ઋત્વિતવસ્તુન:। ટૂંકમાં, ઉક્ત શ્રુતિનો ઉદ્દેશ છે, અજ્ઞાનને કારણે, સાધકને, બ્રહ્મમાં ભાસતા દ્વૈતના અભાવનું પ્રતિપાદન કરવું અને એનાં પરિણામે, સર્વાત્મદર્શનની આડે આવતા મિથ્યા અધ્યાસનું નિવારણ કરીને, સાધક માટે, સર્વાત્મદર્શનનો સુયોગ સિદ્ધ કરવો. અને આવી સિદ્ધિ સંપાદન કરવા માટે, શ્રુતિ, 7 પતિ, ન શુોતિ, न विजानाति એ ત્રણ ક્રિયાપદોને, “બીજું કશું જ ન હોવાની” એકની એક વાત વારંવાર ઘૂંટવા માટે, પ્રયોજે છે (યિાસમમિહારેળ (1). ‘અધ્યાસ’નો મુદ્દો તો, આ પહેલાં પણ, આવી ગયો છે, એટલે તે વિશે કશું ઊમેરવાનું રહેતું નથી. નવો શબ્દ છે, - માત્ર ભૂમા । ‘છાંદોગ્ય’-ઉપનિષદમાં, ભગવાન સનત્સુમારે, નારદને, બ્રહ્મની સંપૂર્ણતા અથવા ૭૬૨ / વિવેકચૂડામણિ - Page #768 -------------------------------------------------------------------------- ________________ નિરતિશયતાની પ્રતીતિ કરાવવા માટે જ આ “ભૂમા’-શબ્દ પ્રયોજ્યો છે : “ભૂમા” એટલે એવી સંપૂર્ણતા (Complete-ness, Perfection), એવી અનન્યતા (Uniqueness), એવી સર્વોત્કૃષ્ટતા (Excellence), - જ્યાં અન્ય કશાંનાં અસ્તિત્વ માટે કશો અવકાશ જ રહેતો નથી. “ભૂમા”ની આવી ઔપનિષદિક અને આર્ષ વિભાવના, ‘સર્વાત્મદર્શન’ની પ્રસ્તુત ચર્ચાના તાત્પર્યંને સ્પષ્ટ કરે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૯૩) ૩૪ आकाशवन्निर्मलनिर्विकल्प- निःसीमनिष्पन्दननिर्विकारम् अन्तर्बहिः शून्यमनन्यमद्वयं स्वयं परं ब्रह्म किमस्ति बोध्यम् ॥ ३९४॥ શ્લોકનો ગુજરાતી પાઠ : આકાશવનિર્મલનિર્વિકલ્પ-નિઃસીમનિષ્પન્દનનિર્વિકારમ અન્તર્બહિઃશૂન્યમનન્યમદ્વયં I સ્વયં પરં બ્રહ્મ કિમસ્તિ બોધ્યમ્ II૩૯૪॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ (યત્ઞાાાવત્ નિર્મલ-નિવિન્પ-નિ:સીમ-નિષ્યન્તન-નિવિવાર, અન્તર્બહિ:સૂત્યું, અનન્ય, અરું, સ્વયં પરં બ્રહ્મ, (તત્ િનોધ્યું અસ્તિ ? ||૩૬૪ા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (તત્) સ્વયં પરં બ્રહ્મ હ્રિ નોધ્યું અસ્તિ ? । નોધ્યું – એટલે જેનો બોધ થઈ શકે તે. તે પોતે આત્મસ્વરૂપ પરબ્રહ્મ શું જાણી શકાય ? શું પરબ્રહ્મનો બોધ થઈ શકે ? તે પરબ્રહ્મ કેવું છે ? - એના માટે આટલાં કુલ આઠ વિશેષણો પ્રયોજવામાં આવ્યાં છે : (૧) નિર્મતમ્ એટલે નિર્મળ, વિશુદ્ધ, નિર્ગુણ; (૨) નિવિત્ત્વમ્ એટલે' કલ્પનાઓથી, વિચારોથી રહિત, નિરવયવ; (૩) નિ:સીમ એટલે સીમારહિત; એટલે કે દેશ-કાળ-વસ્તુ વગેરે ભેદો અથવા મર્યાદાઓ, પરિચ્છેદો વિવેકચૂડામણિ / ૭૬૩ Page #769 -------------------------------------------------------------------------- ________________ વિનાનું; (૪) નિષ્પન્દન એટલે અચલ, નિશ્ચલ, ક્રિયારહિત, સ્થિર; (૫) નિવારનું એટલે ઉત્પત્તિ જેવા વિકારો વિનાનું, નિર્વિકાર; (૬) અન્તર્વદિશૂન્યમ્ એટલે અંદર અને બહાર, એવા ભાગો કે ભેદો વગરનું; (૭) અનન્યમ્ - જેના જેવું બીજું કંઈ કશું-કાંઈ જ નથી એવું, અજોડ, અદ્વિતીય; (૮) અદયમ્ એટલે દ્રય કે દ્વૈત વિનાનું, દ્વૈત. પહેલાં પાંચ વિશેષણોને મારવત્ કહ્યાં છે, એટલે એ બધાં આકાશની જેમ પરબ્રહ્મને પણ લાગુ પડે છે. આખો શ્લોક પ્રશ્નાત્મક હોવાથી અને એ પ્રશ્ન “કાકંપ્રશ્ન હોવાથી, આવું પરબ્રહ્મ બોધ્ય કે શેય (Knowable) નથી, એવો તાત્પર્યાર્થ આ શ્લોકનો છે. (૩૯૪). અનુવાદ : આકાશ જેવું નિર્મળ, નિર્વિકલ્પ, અસીમ, નિશ્ચલ અને નિર્વિકાર, અંદરબહાર એવા ભાગ વિનાનું, અનન્ય અને અદ્વૈત એવું જે આત્મસ્વરૂપ પરબ્રહ્મ છે, તેને શું જાણી શકાય ? (૩૯૪). ટિપ્પણ : અહીં પરબ્રહ્મનાં સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે માટેનાં જે વિશેષણો પ્રયોજાયાં છે, તે સર્વ સુપ્રસિદ્ધ છે; એટલું જ નહીં, પરંતુ આ સર્વ શબ્દો, આ પહેલાં પણ, આ જ ગ્રંથમાં, અનેક વાર પ્રયોજાઈ ચૂક્યાં છે, તેથી તે સર્વ શબ્દોનાં વિવરણ-વિમર્શન-વિવેચન કે અર્થઘટનની કશી જરૂર રહેતી નથી. પરબ્રહ્મ-સ્વરૂપનાં વર્ણનનાં અનુસંધાનમાં, જરા જૂદા સંદર્ભમાં, થોડા મુદા, આ પ્રમાણે, પ્રસ્તુત બને છે : " (૧) એક તો એ કે વિશેષણ કાં તો વિશેષ્યની કશીક વિશેષતા દર્શાવે છે અને એ રીતે એ વિશેષતા પોતે જ, વિશેષ્યની એક મર્યાદા પણ બની રહે છે. પરંતુ પરબ્રહ્મના સંદર્ભમાં, વિશેષતા કે મર્યાદા દર્શાવવામાં કશું ઔચિત્ય ખરું ? (૨) એ જ રીતે, જે પોતે જ વા-અગોચર છે, તે(પરબ્રહ્મ)નું વર્ણન વાણી દ્વારા થઈ શકે ? અને થાય તો તે વર્ણન પરબ્રહ્મનાં સ્વરૂપને સંપૂર્ણ ન્યાય કરી શકે ? (૩) ત્રીજું, અહીં પરબ્રહ્મને આકાશની ઉપમા આપવામાં આવી છે (માવત). સામાન્ય રીતે, નિયમ એ છે કે ઉપમા-અલંકાર યોજાય ત્યારે, જે - ૭૬૪ | વિવેકચૂડામણિ Page #770 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપમાન’ યોજવામાં આવે તે, સાધારણધર્મની બાબતમાં, ‘ઉપમેય’ કરતાં ચઢિયાતું હોવું જોઈએ. અહીં ‘ઉપમાન' તરીકે આકાશને પરબ્રહ્મ કરતાં. ‘ચઢિયાતું’ (Superior) કહી શકાય ? આ ઉપમા, આ કારણે એક પ્રકારની ‘હીનોપમા' નથી બની જતી ? આ વાત પૂજ્ય ભગવત્પાદ જેવી મહાન વ્યક્તિના ખ્યાલ બહાર હતી એમ કહેવાનો અહીં હરગીઝ આશય જ નથી : એ તો અક્ષમ્ય અનૌચિત્ય અને અવિવેક કહેવાય. માત્ર એટલું જ કે સામાન્ય માણસ સમજી શકે, એટલો જ એમનો તો ઉદ્દેશ હોય. (૪) હકીકતમાં તો, જે પરબ્રહ્મ એક અને અદ્વિતીય' છે, તેના માટે વળી ‘દ્વિતીય’ જેવું ‘ઉપમાન’ કેવું ? જે પોતે, આમ, સ્વરૂપની દૃષ્ટિએ, ‘અનુપમ' કે ‘નિરુપમ’(Unique) છે, એના માટે, ‘ઉપમા’-અલંકાર પ્રયોજવામાં, ઔચિત્યભંગ થતો નથી ? સાહિત્ય-વિવેચનની દૃષ્ટિએ, જેના માટે કોઈ ‘ઉપમાન' શક્ય જ ન હોય, એવાં કોઈક તત્ત્વ માટે, ‘અનન્વય’-નામનો એક અલંકાર સ્વીકારવામાં આવ્યો છે, જેમાં ‘ઉપમેય’ને જ ‘ઉપમાન’ તરીકે મૂકવામાં આવે. મહાકવિ વાલ્મીકિએ ‘રામરાવણયુદ્ધ' માટે, આવો ‘અનન્વય’-અલંકાર, “રામાયણ”માં, આ પ્રમાણે પ્રયોજ્યો છે : गगनं गगनाकारं सागरः सागरोपमः । रामरावणयोर्युद्धं रामरावणयोः इव 11 (“આકાશ કોના જેવું ? આકાશ જેવું જ ! અને સાગર કોના જેવો ? સાગર જેવો જ ! એ જ રીતે ‘રામરાવણયુદ્ધ’ વળી બીજા કોના જેવું ? ‘રામરાવણયુદ્ધ' જેવું જ !”) (૫) વળી, ભક્ત માટે જેમ ભગવાન-સ્વરૂપની વિભાવના, તેમ મોક્ષાર્થી સાધક માટેની પરબ્રહ્મ-સ્વરૂપની વિભાવના (Concept) પણ, સંપૂર્ણરીતે અંગત કે આત્મગત (Completely personal, subjective) ન હોય ? આવી વિભાવના સર્વગત (Objective, Universal) બની શકે ખરી ? (૬) અને હવે છેલ્લી વાત : ‘હું પોતે જ પરબ્રહ્મ છું' (સ્વયં પરં બ્રહ્મ) એમ શ્લોકમાં કહેવામાં આવ્યું છે તો પછી, શ્લોકનું તાત્પર્ય એ હોઈ શકે કે “અન્ય કે વિશેષ કશું જાણવા જેવું શું છે ?” (મિસ્તિવોધ્યમ્ ।) અને છતાં, ભગવત્પાદ આચાર્યશ્રી જેવા ઉચ્ચ કોટિના તત્ત્વચિંતકની નિરાળી નિરૂપણ-દૃષ્ટિને લક્ષમાં લેતાં, આ શ્લોકનું સમુચિત અને સુસંગત તાત્પર્ય તો એ જ વિવેકચૂડામણિ | ૭૬૫ - - Page #771 -------------------------------------------------------------------------- ________________ હોઈ શકે કે “આત્મસ્વરૂપ એવાં પરબ્રહ્મને તે વળી જાણી શકાય ?” (પરં બ્રહ્મ મિતિ નોધ્યમ્ ?) કોઈ પણ વસ્તુ-વ્યક્તિ કે તત્ત્વને જાણી ક્યારે શકાય? - આ સવાલનો સાચો જવાબ એક જ હોઈ શકે : જાણવાનો પ્રયત્ન કરનારથી જો તે પૃથફ (જૂદી, બીજી) હોય તો જ ! પરબ્રહ્મ તો સ્વ-સ્વરૂપ જ છે, પોતાનાથી અલગ છે જ નહીં, તો પછી, એને જાણી શકાય જ નહીં ! “હું” પોતે જ “હું”ને જાણવાનો પ્રયત્ન કરે, એમાં ઔચિત્ય શું ? આ દષ્ટિએ, પરબ્રહ્મની અશેયતા જ, આચાર્યશ્રીને અભિપ્રેત હોય, એમ જણાય છે. શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૯૪) ૩૫ वक्तव्यं किमु विद्यतेऽत्र बहुधा ब्रह्मैव जीवः स्वयं. ___ब्रह्मैतज्जगदाततं तु सकलं ब्रह्माद्वितीयं श्रुतेः । ब्रह्मैवाहमिति प्रबुद्धमतयः सन्त्यक्तबाह्याः स्फुटं ब्रह्मीभूय वसन्ति सन्ततचिदानन्दात्मनैव ध्रुवम् ॥३९५॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વકતવ્ય કિમુ વિદ્યતેત્ર બહુધા બ્રોવ જીવઃ સ્વયં બ્રહ્મતજગદતાં તુ સકલ બ્રહ્માદ્વિતીય કૃતેઃ . બ્રહૌવાહમિતિ પ્રબુદ્ધમતયઃ સત્યક્તબાહ્યાઃ સ્કર્ટ બ્રહ્મભૂય વસત્તિ સાતચિદાનન્દાત્મનૈવ ધ્રુવમ્ ૩૯૫ શ્લોકનો ગદ્ય અન્વય: अत्र बहुधा किमु (किम्-उ) वक्तव्यं विद्यते ? जीवः स्वयं ब्रह्म एव (તિ), પરંતુ માતાં સનં નમતુ તુ દ્રા (સ્તિ), બ્રહ્મ દ્રિતીય' (તિ) श्रुतेः, 'ब्रह्म एव अहं' इति प्रबुद्धमतयः (सत्पुरुषाः) सन्त्यक्तबाह्याः स्फुटं ब्रह्मीभूय सन्ततचिदानन्दात्मना एव ध्रुवं वसन्ति ॥३९५॥ શબ્દાર્થ : શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : ૭૬૬ | વિવેકચૂડામણિ Page #772 -------------------------------------------------------------------------- ________________ (૧) અત્ર બહુધા જિમ્−3 (મુિ) વર્તાવ્યું વિદ્યતે ? / મત્ર એટલે આ બાબતમાં, જે વિષયની ચર્ચા-વિચારણા ચાલી રહી છે તે, બ્રહ્મના અનુસંધાનમાં; વદુધા એટલે વધારે, અનેક રીતે, વધારી-વધારીને, વિસ્તાર કરીને; પ્િ એટલે “શું ?” વર્ણવ્યક્ કહેવા જેવું, કહેવું, કહેવાનું, - આ બાબતમાં, વધારે કહેવા જેવું શું છે ? + 3 (ર) નીવ: સ્વયં બ્રહ્મ વ (મસ્તિ) । - જીવ પોતે બ્રહ્મ જ છે. (૩) તત્ આતતં સાં નાત્ તુ ના (મસ્તિ) । આતતં (આ + તન્ – ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) - ચોતરફ ફેલાયેલું, વિસ્તરેલું, વિસ્તાર પામેલું; વિસ્તાર-પામેલું આ આખું જગત પણ બ્રહ્મ (જ) છે. (૪) ‘ત્રા અદ્વિતીય’ (કૃતિ) તેઃ । શ્રુતેઃ એટલે શ્રુતિ કહે છે તે પ્રમાણે, શ્રુતિ પ્રતિપાદિત કરે છે, તે મુજબ; “તે પ્રમાણે” શું ? - એ જ કે બ્રહ્મ અદ્વિતીય છે; અથવા, શ્રુતિ બ્રહ્મને અદ્વિતીય કહે છે. स्फुटं (૫) ‘બ્રહ્મ વ અહં’– કૃતિ પ્રબુદ્ધમતય: (સત્પુરુષા:) સત્ત્વવાહ્યા, ब्रह्मीभूय, सन्ततचिदानन्दात्मना एवं ध्रुवं वसन्ति । सत्पुरुषाः ध्रुवं वसन्ति । ધ્રુવ એટલે અવિચળ, નિશ્ચલ, સ્થિર, સત્પુરુષો અવિચળ બનીને વસે છે, રહે છે. આ સત્પુરુષો કેવા છે ? – પ્રબુદ્ધમતયઃ । પ્રબુદ્ધ એટલે પરિપક્વ, પાકા (Mature); પરિપક્વ બુદ્ધિવાળા, એમની બુદ્ધિ કેવી પાકી છે ? 'બ્રહ્મ વ અહં' કૃતિ । ‘હું જ બ્રહ્મ છું’, - એવી. આથી તેઓ શું કરે છે ? સન્યહ્રાહ્યાઃ । સન્યત્ત એટલે છોડી દેનારા, ત્યાગ કરનાર; વાહ્યાઃ એટલે બહારના વિષયો-વ્યવહારો; પદાર્થો; બ્રહ્મ સૂય એટલે બ્રહ્મરૂપ-બ્રહ્મમય બનીને; ટં એટલે સ્પષ્ટ રીતે; સન્તત એટલે સદા; એ સર્વ કેવાં સ્વરૂપે અવિચળ રહે છે ? - વિવાનન્દ્રાત્મના વ । ચિદાનન્દ-સ્વરૂપે જ. (૩૯૫) - - અનુવાદ : આ બાબતમાં, વધારે શું કહેવા જેવું છે ? જીવ પોતે બ્રહ્મ જ છે. ચોતરફ વિસ્તરેલું આ જગત પણ બ્રહ્મ (જ) છે. શ્રુતિ (પણ) કહે છે કે “બ્રહ્મ અદ્વિતીય છે.” “હું જ બ્રહ્મ છું” – એવી પરિપક્વ બુદ્ધિવાળા (સત્પુરુષો), બહારનો વ્યવહાર છોડીને, સ્પષ્ટ રીતે બ્રહ્મમય બનીને અને સદા ચિદાનંદ-સ્વરૂપે જ અવિચળ બનીને રહે છે. (૩૯૫) - ટિપ્પણ : આ તો બ્રહ્મવિદ્યા છે અને એના વિશે તો વેદોના મંત્રદૃષ્ટા ઋષિએ પોતાનાં વિવેકચૂડામણિ / ૭૬૭ Page #773 -------------------------------------------------------------------------- ________________ આર્ષ-દર્શનના નિષ્કર્ષરૂપે આ ચાર “મહાવાક્યો” તો નિરૂપ્યાં જ છે : (૧) પ્રજ્ઞાનં બ્રહ્મ | (ત્રસ્વેદ, ઐતરેય-ઉપનિષદ) : “આત્મા અને બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે.” (૨) મદં હાર્મીિ ! (યજુર્વેદ, બૃહદારણ્યક-ઉપનિષદ) : “હું (જીવ) બ્રહ્મ r (૩) તત્ત્વમસિ . (સામવેદ, છાન્દોગ્ય-ઉપનિષદ) : “તું (જીવ) તે (બ્રહ્મ) છે. • (૪) અયમાત્મા બ્રહ્મ ! (અથર્વવેદ, માંડૂક્ય-ઉપનિષદ) : “આ આત્મા બ્રહ્મ છે.” અને પછી તો, વેદો પછીના આરણ્યકો અને ઉપનિષદો વગેરે વૈદિક સાહિત્યમાં પણ આવાં અનેક શ્રુતિવચનો મળતાં જ રહ્યાં છે : રૂટું સર્વ યયમાત્મા | (“આ બધું જ છે, તે આત્મા (જ) છે.”) મા સર્વ I (“આત્મા જ આ સઘળું છે.”) મેવદ્વિતીયમ્ I (“(બ્રહ્મ) એક અને અદ્વિતીય જ છે.”). सर्वं खलु इदं ब्रह्म, तज्जत्वात्, तल्लयत्वात्, तदनत्वात् इति शान्तमुपासीत । (“આ સઘળું, ખરેખર, બ્રહ્મ છે : તેમાંથી જ આ જગ્યું છે તેથી, તેમાં જ આ લય પામે છે તેથી; અને તેમાં જ આ ચેષ્ટા કરે છે તેથી, તેની શાંતભાવે ઉપાસના કરવી.”) येन इमानि भूतानि जायन्ते, जातानि जीवन्ति, यत्प्रयन्ति, तद् ब्रह्म । (“જેમાંથી આ બધાં ભૂતો જન્મે છે, જેના વડે જન્મેલાં જીવે છે અને જેમાં તે અંતે પ્રયાણ કરે છે, - તે બ્રહ્મ છે.”). અને પછી તો, આ સર્વ શ્રુતિવાક્યોનો ઉપસંહાર કરતાં, આચાર્યશ્રીએ પોતે જ કહ્યું કે “આ બાબતમાં, ફેલાવી-ફેલાવીને વધારે શું કહેવું ? (વજીવ્ય !િ વિદ્યતેત્ર વ€ધા ?) વધારે કહેવાની શી જરૂર છે? કરોડો ગ્રંથોમાં જે કંઈ આ વિશે કહેવાઈ ગયું છે, તે હું માત્ર એક અર્ધા-શ્લોકમાં આ પ્રમાણે કહું છું : બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ બ્રહ્મ જ છે, બીજું કશું જ નથી !” श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः । ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ॥ પરંતુ આ બધાંની ફલશ્રુતિ શી ?” - કોઈ એમ પૂછે તો, તેનો જવાબ પણ એટલો જ સંક્ષિપ્ત અને છતાં સંપૂર્ણ આ પ્રમાણે છે : જેટલું જાણવા જેવું છે, એ ૭૬૮ | વિવેકચૂડામણિ Page #774 -------------------------------------------------------------------------- ________________ સઘળું જેમણે પૂરેપૂરું જાણી લીધું છે, એવા પરિપક્વ-બુદ્ધિવાળા (પ્રબુદ્ધમતયઃ) અને પ્રાશ સંતપુરુષો તો ‘હું જ બ્રહ્મ છું !’ - એવી પ્રતીતિ સાથે જ, જગત-પ્રપંચ સાથેનો સર્વ વ્યવહાર ત્યજીને(સત્ત્વત્ત્તવાહ્યાઃ), સ્પષ્ટ રીતે બ્રહ્મમય બનીને સદા સચ્ચિદાનંદસ્વરૂપે, અવિચળ રહીને, અહીં વસતા જ હોય છે ! અને અહીં, આ જે કંઈ કહેવામાં આવ્યું છે, તેમાં કશી કલ્પનાને સ્થાન જ નથી, આ તો મનીષી સંતોની જ્ઞાનમય જીવન-કારકિર્દીના સ્વાનુભવનો નિચોડ જ છે. શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૩૯૫) ૩૯૦ जहि मलमयकोशेऽहंधियोत्थापिताशां प्रसभमनिलकल्पे लिंगदेहेऽपि पश्चात् । निगमगदितकीर्ति नित्यमानन्दमूर्ति स्वयमिति परिचीय ब्रह्मरूपेण तिष्ठ ॥३९६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : જહિ મલમયકોશેડહંધિયોત્થાપિતાશાં પ્રસભમનિલકલ્પે લિંગદેહેડપિ પશ્ચાત્ । નિગમગદિતકીર્તિં નિત્યમાનન્દમૂર્તિ સ્વયમિતિ પરિચીય બ્રહ્મરૂપેણ તિષ્ઠ ॥૩૯૬॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ मलमयकोशे अहंधिया उत्थापित- आशां जहि, पश्चात् अनिलकल्पे लिंगदेहे અત્તિ પ્રશ્નમં (આશાં નહિ); નિયમ-ગતિ-જાતિ નિત્યં આનમૂર્તિ ‘સ્વયં” કૃતિ परिचीय ब्रह्मरूपेण तिष्ठ ॥ ३९६ ॥ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) આશાં નહિ। આશા એટલે આશા-અપેક્ષા-તૃષ્ણા. નહિ એટલે છોડી દે, ત્યજી દે. આ આશા કેવી છે ? - અધિયા ત્થાપિતા । અહંકારબુદ્ધિથી પેદા થયેલી, ઉત્પન્ન થયેલી. કઈ બાબતની આ આશા છે ? - મસમયજોશે । વિવેકચૂડામણિ | ૭૬૯ ફર્મા – ૪૯ - Page #775 -------------------------------------------------------------------------- ________________ મન એટલે મળ, ગંદકી, વોશ એટલે દેહ, શરીર; મળથી ભરેલા આ શરીર પ્રત્યેની આશા. (૨) આવી જ બીજી કઈ આશા છોડવાની છે? - Tલાદે લિંગદેહમાં, સૂક્ષ્મશરીરમાં. પણ કેવો છે આ લિંગદેહ ? – નિનવાજે / વાયુ જેવો (ચંચળ, અસ્થિર); ક્યારે ? – પશ્ચાત્ પાછળથી; અને કેવી રીતે ? પ્રમ્ I – બળપૂર્વક. (૩) ત્યારપછી શું કરવાનું છે? - બ્રહોન તિષ્ઠ | - બ્રહ્મભાવે રહે, બ્રહ્મરૂપે સ્થિર થા. શું કર્યા પછી ? - (બ્રહ, માત્મા) સ્વયં તિ પરિવીય | પરિવીય (પર + વ -- એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) (બ્રહ્મનો, આત્માનો) પરિચય કરીને, ઓળખીને, સમજીને - શું તરીકે ? - હું પોતે જ તે બ્રહ્મ છું, એમ. એ બ્રહ્મ કેવું છે? - (અ) નિત્યમ્ - નિત્ય; (બ) નિમતિ-ન્નતિ | નિમ એટલે વેદ; હિત એટલે કહે છે, બોલે છે, ઉચ્ચારે છે; જેની કીર્તિને વેદો ગાય છે, વેદો જેનાં ગુણગાન ગાય છે; વેદો જેને વખાણે છે તેવું; (ક) માનમૂર્તિમ્ ! - આનંદસ્વરૂપ. (૩૯૬) અનુવાદ : (હે વત્સ !) મળથી ભરેલા આ શરીર પ્રત્યે તું અહંકારબુદ્ધિથી પેદા થયેલી આશાને છોડી દે. ત્યારપછી, વાયુ જેવા લિંગદેહ પ્રત્યે પણ બળપૂર્વક (આશાને ત્યજી દે) અને અંતે) વેદો જેની કીર્તિ ગાય છે એવાં નિત્ય અને આનંદસ્વરૂપ આત્માને, “હું પોતે જ તે છું એમ સમજીને, બ્રહ્મભાવથી તું રહે. (૩૯૬) ટિપ્પણ: સ્થૂલ અને સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલી સર્વ આશાઓ ત્યજીને, સ્વયં વેદોએ જેની કીર્તિની પ્રશંસા કરી છે એવા, નિત્ય અને આનંદસ્વરૂપ એવા આત્માનો સમ્યક પરિચય મેળવીને, ત્યાં જ બ્રહ્મભાવે સ્થિર થઈને રહેવાનો અનુરોધ, આચાર્યશ્રીએ, અહીં શિષ્યને કર્યો છે. પરંતુ આ પરાકાષ્ઠાએ પહોંચતાં પહેલાં, પેલી વિનદોડ(Hurdle-Race)ની જેમ, સાધકે, પોતાની આ સિદ્ધિયાત્રામાં વચ્ચે નડતાં વિઘ્નોને ઓળંગીને પાર કરવાનાં રહે છે : એમાં સૌથી પહેલું તો, સ્થૂલ શરીરને અનુલક્ષીને, અહંકાર-બુદ્ધિએ ઉત્પન્ન કરેલી સર્વ આશાઓ-ઈચ્છાઓ-અપેક્ષાઓ-તૃષ્ણાઓનો ત્યાગ કરવાનો રહે છે (દિ). ત્યાગના, આચાર્યશ્રીના, અનુરોધને સંપન્ન કરવા સાધક પ્રેરાય તે માટે, અન્નમયકોશ સાથે સંકળાયેલા સ્કૂલ શરીર માટે હેતુગર્ભ-વિશેષણ (મનમયકોશ) મૂકવામાં આવ્યું છે. આ પહેલાં પણ સ્કૂલ શરીર માટે, આચાર્યશ્રી દ્વારા, આવું વિશેષણ (મનમાઇન્કમ) ૭૭૦ | વિવેકચૂડામણિ Page #776 -------------------------------------------------------------------------- ________________ યોજવામાં આવ્યું જ છે. એટલું જ નહીં પણ એની અંદરની ગંદકીની ભરપૂરતા (Abundance) સૂચવવા માટે મય(શબ્દ સૂચવવામાં આવ્યો છે : પ્રાનુર્વાર્થે-મયમ્ I) સ્થૂલ શરીર અને એનાં પ્રત્યેના અહં-મમ-ભાવે પ્રેરેલી વાસનાઓનો ત્યાગ કરવો, મનુષ્ય માટે, અધરો એ કારણે બની રહે છે કે ‘ગંકીનાં એ પોટલાંનું' બહારનું રૂપ સુંદર અને આકર્ષક રચવામાં આવ્યું છે ! સ્થૂલ-શરીર-વિષયક આશાના ત્યાગ પછી આવે છે, - સૂક્ષ્મશરીર-વિષયક આશાના ત્યાગની વાત. સ્થૂલ શરીર તો એનું નામ સૂચવે છે તે પ્રમાણે, પાંચ મહાભૂતો અને ‘અન્નમય-કોશ' જેવાં માત્ર બાહ્ય અને સ્થૂલ તત્ત્વો સાથે જ સંકળાયેલો હતો, એટલે એના અંગેની આશાઓનો ત્યાગ, પ્રમાણમાં, સહેલો હતો; પરંતુ આ સૂક્ષ્મ શરીર તો મન, બુદ્ધિ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ તન્માત્રા વગેરે સત્ત૨(૧૭) તત્ત્વોનો બનેલો અને પ્રાણમય-મનોમય-વિજ્ઞાનમય જેવા કોશો સાથે તે સંબંધ ધરાવે છે. વળી, વાસનાઓ અને કર્મસંસ્કારો આ સૂક્ષ્મશરીરમાં રહે છે, તેથી તેની સાથેની આશાઓના ત્યાગ માટે સાધકે બળપૂર્વક (પ્રત્તમમ્) પ્રયત્ન કરવો પડે. પરંતુ પછી તો, ‘પ્રિય’ અને મોદ’ એ બે તત્ત્વોના બનેલા આનંદમયકોશના તબક્કામાં તો મનુષ્યનો ‘અહં’ ટકી શકતો જ નથી; છતાં અંતે તો આનંદમય’, છતાં તે ‘કોશ’ તો ખરો જ ને ! ‘કોશ’ એટલે આત્માનું મ્યાન, આવરણ, ઢાંકણું ! આ ઢાંકણું દૂર કર્યા વિના, વેદો જેનાં ગુણગાન, “નિત્ય-શુદ્ધ-બુદ્ધ-મુક્ત-સત્ય-આનંદસ્વભાવવાળો” – એમ કહીને, ગાય છે, તે ‘નિત્ય’ અને ‘આનંદમૂર્તિ’ એવા આત્માને પહોંચીને, તેને ઓળખ્યા વિના, સાધક માટે બીજો કોઈ વિક્લ્પ જ રહેતો નથી ! પરંતુ આનંદમય-કોશ પણ, અંતે તો, ‘નિત્ય' નથી જ; એટલે તેનો પણ નિષેધ તો કરવો જ રહ્યો; અને પોતે જ ‘આત્મા' છે (સ્વયં, સ્વ-સ્વરૂપ), એવો પ્રગાઢ પરિચય તેણે તેની સાથે કરવાનો રહે છે (ત્તિીય, નિશ્ચિત્ય, અનુમૂય). અને સાધકની આવી સર્વ સાત્ત્વિક સાધનાની સાચી ફલશ્રુતિ જ એ છે કે તેનો આ પરિચય’, આજીવન ‘આત્મ-પરિચય’ (Self-Introduction) બની રહે ! શ્લોકનો છંદ : માલિની (૩૯૬) ૩૯૦ शवाकारं यावद् भजति मनुजस्तावदशुचिः परेभ्यः स्यात् क्लेशो जननमरणव्याधिनिलयः । यदाऽऽत्मानं शुद्धं कलयति शिवाकारमचलं तदा तेभ्यो मुक्तो भवति हि तदाह श्रुतिरपि ॥३९७॥ વિવેકચૂડામણિ / ૭૭૧ Page #777 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : શવાકારે યાવદ્ ભજતિ મનુજસ્તાવશુચિઃ પરેભ્યઃ સ્યાહુ કલેશો જનનમરણવ્યાધિનિલયઃ | યદાડડત્માને શુદ્ધ કલયતિ શિવાકામચલ તદા તેભ્યો મુક્તો ભવતિ હિ તદાહ શ્રુતિરપિ li૩૯૭ શ્લોકનો ગદ્ય અન્વય : यावत् मनुजः शवाकार(शरीरं आत्मानं इति) भजति, तावत् (सः) કવિ: (તિ), (તસ્ય વ) પચ્ચઃ નનન-મર-વ્યાધિનિત : ફ્લેશક स्यात्ः यदा (तु) आत्मानं शिवाकारं शुद्धं अचलं कलयति, तदा तेभ्यः (સર્વષ્યઃ :) મુp: મવતિ, તત્ શ્રુતિઃ પિ બાદ રૂા . શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તાવત્ : મનુનઃ અશુવિર (તિ) | શુત્તિ: એટલે અશુદ્ધ, અપવિત્ર. ત્યાં સુધી તે અપવિત્ર છે - ક્યાં સુધી ? યાવત : મનુન: શવાજા (શરીર માત્માને તિ) મગતિ ! - મગતિ એટલે ભજે છે, સેવે છે, આળપંપાળ કરે છે. કોને ભજે છે? - શરીરમ્ ! પોતાનાં સ્થૂલ શરીરને; તે શરીર કેવું છે? – શિવ એટલે શબ, મૃતદેહ; મડદું; (સવાર) મડદાં જેવું; આવા શરીરને શુંકેવું સમજીને તે ભજે છે ? - માત્માનં રૂતિ તે (શરીર) આત્મા છે, એમ સમજીને, આત્મા-રૂપે. વળી, બીજું તેને શું થાય છે? - હવે પછીનાં બીજાં વાક્યમાં કહ્યું છે, તે પ્રમાણે. | (૨) (તસ્ય વ) લેશ: Jા ! ક્લેશ એટલે દુઃખ, પીડા, તકલીફ. ત્યાં સુધી તેને ફલેશ થાય છે, દુઃખ અનુભવવું પડે. આ “કુલેશ” કેવો, કયા પ્રકારનો હોય છે? - નનન-મરણ-વ્યાધિ-નિત્તય: I નિલય એટલે નિવાસ, રહેઠાણ, ધામ, ભંડાર, ઘર; જન્મ-મરણ-વ્યાધિના નિવાસ જેવો ફલેશ. આવો ફલેશ તેને કોના તરફથી થાય ? પપ્પ: | બીજાંઓથી, એ જ શરીર વગેરેથી પણ. તો પછી શું કરવું? આનો ઉપાય શો? હવે પછીનાં વાક્યમાં સૂચવાયો છે, તે એક જ. (૩) તવા તેગ: (રેગ્ય:, શરીવિષ્ય:, જોગ: ૨) : મુp: મતિ . ત્યારે જ પેલાં ફલેશ વગેરેથી તે મુક્ત થાય છે. આવું ક્યારે બને ? થતા () સતી માત્માને શુદ્ધ કરd fશવા (9) નર્યાત વસતિ એટલે ૭૭૨ | વિવેકચૂડામણિ Page #778 -------------------------------------------------------------------------- ________________ જાણે છે, ઓળખે છે, પારખું કરી લે છે. કોને ઓળખે છે? - તેના પોતાના આત્માને; તેને કેવાં-શું સ્વરૂપે જાણવાનો છે? – શિવારમ્ ! શિવ એટલે કલ્યાણ, માંગલ્ય. ૩૪ત એટલે અવિચળ, નિશ્ચલ, સ્થિર. જ્યારે તે પોતાના આત્માને શુદ્ધ, અવિચળ અને કલ્યાણ-સ્વરૂપે ઓળખી લે ત્યારે. પરંતુ આવું કોણ કહે છે? - તત્ શુતિઃ પિ બાદ ! તેવું જ, તે પ્રમાણે, વેદો વગેરે શ્રુતિ પણ કહે છે. (૩૯૭) અનુવાદ : જ્યાં સુધી મનુષ્ય મડદાં-જેવાં(પોતાના શરીર)ને (આત્મા સમજીને) સેવે છે, ત્યાં સુધી તે અપવિત્ર (રહે) છે અને (ત્યાં સુધી) જન્મ-મરણ-વ્યાધિ-વગેરેના નિવાસરૂપી ફલેશ તેને બીજાંઓ તરફથી અનુભવવો પડે; પરંતુ જ્યારે તે, પોતાના આત્માને શુદ્ધ, અવિચળ અને કલ્યાણ-સ્વરૂપે ઓળખી લે છે ત્યારે, પેલા(બધા ફલેશો)થી તે મુક્ત થઈ જાય છે : શ્રુતિ પણ તે જ હકીકત કહે છે. (૩૯૭) ટિપ્પણ: સ્કૂલ અને સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલી આશાઓનો ત્યાગ કરીને (હિ), “હું પોતે જ બ્રહ્મ છું' એ રીતે, બ્રહ્મ સાથે સ્વ-સ્વરૂપની ઓળખ પામવાનો અને એને જ પોતાનો સાચો “આત્મપરિચય' (સ્વયં તિ પરિવીય) સમજવાનો, સદ્ગુરુએ, શિષ્યને, વાત્સલ્યપૂર્વક જે અનુરોધ આ પહેલાંના શ્લોકમાં કર્યો છે, એની ફલશ્રુતિનું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે. શરીરને અહીં “મડદાં જેવું (શવાળા) કહ્યું છે તેથી, રખે કોઈ એવું સમજી બેસે કે શરીરને સ્વસ્થ અને ચોખ્ખું ન રાખવું, એવી સલાહ-સૂચના આ ગ્રંથમાં આપવામાં આવી છે ! અંતે તો, શરીર પણ પરમકૃપાળુ પરમાત્માની જ ભેટ છે, એટલે એને ગંદું રાખવું કે રહેવા દેવું, એવા ફુવડ” કે “ફુહડ’ રહેવું, એ તો એ પરમાત્માનો જ અપરાધ ગણાય ! અહીં જે આદેશ અને ઉપદેશ છે તે આટલો જ : (૧) એક વાત તો કદી ભૂલવાની નથી જ કે શરીર ગમે તેવું સુંદર અને સશક્ત હોય તો પણ, પગથી માથાં સુધી, તેની અંદર તો ગંદકી જ ભરી છે (ત્તિમાઇકુ... અને મનમયકોશ:). (૨) બીજું, મનતિ – શબ્દ અહીં પ્રયોજાયો છે, એટલે એ(શરીર)ની પૂજા-ભક્તિ કે સેવા-સુશ્રુષામાં જ માણસ સદા સર્વદા વ્યસ્ત રહે, તે પ્રકારની એની આળપંપાળ અને માવજત વધુ પડતી ન થવી જોઈએ; (૩) અને ત્રીજું, અને સૌથી મહત્ત્વનું તો એ કે, એને “આત્મા’ સમજી લેવાની ભૂલ ન કરવી. એ “શરીર” જ છે અને વિવેકચૂડામણિ | ૭૭૩ Page #779 -------------------------------------------------------------------------- ________________ “આત્મા નથી. આટલા વિવેક(Discrimination)ની અપેક્ષા તો સાધક પાસેથી અવશ્ય સેવવામાં આવે. આમ છતાં, જો માણસ શરીરની “ભક્તિ'(મતિ)માં જ, એને “આત્મા માનીને, સતત, વ્યસ્ત રહે તો, એનાં બે ચોખાં ભયસ્થાનો અહીં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે : (૧) તાવત્ એટલે કે તાવાતમ, - દેહને જ આત્મા માનીને, એની ભક્તિમાં જ તે અવિરત મગ્ન રહે ત્યાં સુધી, તે અપવિત્ર જ રહે : “હું તે શરીર જ છું, એ શરીર જ આત્મા છે', - એવાં અજ્ઞાનનું પરિણામ તો, જે આવવું જોઈએ, તે જ આવે ને ! જેને મન આવું “શવાકાર’ શરીર જ પોતાનાં જીવનનું સંપૂર્ણ સાર-સર્વરવ હોય, તેને તો જીવતે-જીવત મડદાં જેવું “અશુદ્ધ જ બનવું પડે ! (૨) અને બીજું એ કે શરીર તો જન્મ-મરણ-વ્યાધિ-નરક-ઉપાધિનો જ પર્યાય (Synonym) છે, એટલે એનાં ભાગ્યમાં તો “ફલેશ' જ લખાયેલો હોય ને ! અને આ ફલેશ કંઈ જેવો તેવો નથી હોતો : શરીર તરફથી અને પારકાં-પરાયાં તરફથી (પરેગ્ય:) તો તે ખરો જ, પરંતુ તે ફલેશમાં તેનો પોતાનો પણ ફાળો હોય, - એવો સાર્વત્રિક તે ફલેશ હોવાનો ! ઉપનિષદૂના ઋષિએ આનું સમર્થન આવી સુયોગ્ય રીતે કર્યું છે : - ૧ ૨ વૈ સ-શરીરથ હતઃ પ્રિય-પ્રિયાયોઃ અપતિઃ અતિ ! - આવા શરીરભક્તના કુલેશનો તો કદી નાશ જ નહીં ! પરંતુ પછી જો એને સદબુદ્ધિ સૂઝે, શ્રુતિ-સ્વાધ્યાય, સદ્ગુર-ઉપદેશ અને વેદાંતવિદ્યા-પ્રબોધિત “સાધનચતુષ્ટય”ની સહાય વડે, “અનાત્મા'-“આત્મા'ની વિવેકબુદ્ધિ એનામાં ઉદય પામે તો, આત્મા તો હંમેશાં શુદ્ધ, અવિચળ અને કલ્યાણ સ્વરૂપ જ છે એવી સાચી ઓળખ (નતિ) તેને થઈ જાય તો, તેના પેલા ઉપર્યુક્ત ફલેશમાંથી, તેનો તરત જ છુટકારો થઈ જાય ! (તા : તેગ્ય: મુજે મતિ ) અને આવો “ચુકાદો (Verdict) કંઈ જ્યાં-ત્યાંથી નથી મળતો ! કારણ કે આવું સર્વસંમત (Unanimous) અભયવચન તો સમગ્ર શ્રુતિસાહિત્ય, આ પ્રમાણે, આપે છે (કૃતિઃ પિ તદ્ બાદ ) : (૧) શરીર વાવ સાં ન પ્રિય-ળેિ મૃત: | (“શરીર-આસક્તિ વિનાને પ્રિય અને અપ્રિય બંને સ્પર્શી શકતાં નથી.”), (૨) માનવં બ્રહ્માણો વિદાન ન વિખેતિ તથન I (“બ્રહ્મના આનંદને જાણનારને ક્યાંયથી ભય રહેતો નથી, હોતો નથી.”), (૩) તરતિ શો માત્મવિત I (“આત્મજ્ઞાની સઘળા શોકને તરી જાય છે.”). ૭૭૪ | વિવેકચૂડામણિ Page #780 -------------------------------------------------------------------------- ________________ (૪) જ્ઞાત્વા તેવં મુખ્યતે સર્વપાશેઃ । (“દેવને, એટલે કે સદા દીપી રહેલા એવા બ્રહ્મને જાણ્યા પછી, સાધક સર્વ પ્રકારનાં બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.”) (૫) તે વ વિદ્વાન્ અમૃતો મવૃત્તિ । (“તે બ્રહ્મને જાણીને મનુષ્ય અમર બની જાય છે.”) (૬) ક્ષીળ: લેશે: ખમ્મમૃત્યુપ્રાળિઃ । (“સર્વ ફ્લેશોનો ક્ષય થતાં, જન્મ અને મૃત્યુ રહેતાં નથી.”) (૭) જ્ઞાત્વા શિવં શાન્તિ અત્યન્તમેતિ । (“તે કલ્યાણસ્વરૂપ બ્રહ્મને જાણ્યા પછી, તે અનંત શાંતિને પામે છે.”) (૮) સમાને વૃક્ષે પુરુષો નિમનોડનીશયા શોષતિ મુદ્ઘમાનઃ । जुष्टं यदा पश्यत्यन्यमीशं अस्य महिमानमिति वीतशोकः ॥ (‘શરીરમાં મગ્ન અને એનાથી ભ્રાંત મનુષ્ય અસહાય બનીને શોક અનુભવે છે; પણ અનાત્માથી ભિન્ન એવા ઈશનું જ્યારે તે દર્શન કરે છે ત્યારે, તે, શોક વિનાનો બનીને મહિમા પામે છે.”) આ છે, શ્રુતિ અને સદ્ગુરુનો અનુભવ-ઉપદેશ. શ્લોકની છેલ્લી પંક્તિમાંનો હિ-શબ્દ શ્રુતિવચનની નિશ્ચયાત્મકતાનો નિર્દેશ આપે છે. અને છેલ્લે, ક્યાં શવાકાર’ શરીર અને ક્યાં ‘શિવાકાર’ આત્મા ! શ્લોકનો છંદ : શિખરિણી (૩૯૭) ૩૯૦ स्वात्मन्यारोपिताशेषाभासवस्तुनिरासतः स्वयमेव परं ब्रह्म पूर्णमद्वयमक्रियम् ॥ ३९८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વાત્મન્યારોપિતાશેષાભાસવસ્તુનિરાસતઃ । સ્વયમેવ પરં બ્રહ્મ પૂર્ણમદ્રયમક્રિયમ્ ॥૩૯૮॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ સ્વ-આત્મનિ ગોપિત-અશેષ-આભાસ-વસ્તુ-નિવસત: (બદ) સ્વયં અત્યં अक्रियं पूर्णं परं ब्रह्म एव (अस्मि इति अनुभूयते ) ॥ ३९८ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (અö) સ્વયં પરં બ્રહ્મ (અસ્મિ કૃતિ અનુકૂયતે) । વિવેકચૂડામણિ / ૭૭૫ - “હું Page #781 -------------------------------------------------------------------------- ________________ પોતે પર-બ્રહ્મ જ છું” – એમ અનુભવાય છે. ક્યારે ? સ્વ-આત્મનિ આરોપિતઅશેષ-આભાસ-વસ્તુ-નિવાસ-તઃ। નિયસ એટલે નિરસન, નિષેધ, ખંડન, ત્યાગ, નાશ. તઃ-શબ્દ પંચમી વિભક્તિનો અર્થ આપે છે : નિH-7: એટલે નિરસન કરવાથી. આોપિત એટલે આરોપવામાં આવેલી; અશેષ એટલે સર્વ, સમસ્ત, સઘળી; આમાસ એટલે ખરેખર નહીં, પણ માત્ર ભાસતી-દેખાતી, અસત્ય, મિથ્યા. આરોપવામાં આવેલી સર્વ મિથ્યા વસ્તુઓનો નિષેધ કરવાથી. ક્યાં આરોપવામાં આવેલી ? સ્વઆત્મનિ 1 પોતાના આત્મામાં. (૩૯૮) અનુવાદ : - સ્વ-સ્વરૂપમાં, એટલે કે આત્મામાં આરોપવામાં આવેલી સમસ્ત મિથ્યા વસ્તુઓનું નિરસન કરવાથી, “હું પોતે અદ્વિતીય, અક્રિય અને પૂર્ણ એવો પર-બ્રહ્મ જ છું”, - એવો અનુભવ થાય છે. (૩૯૮) ટિપ્પણ : આમ તો, સંનિષ્ઠ સાધક તો જાણે-સમજે છે જ, એને તો પૂરી પ્રતીતિ છે જ, કે “હું પોતે જ પરબ્રહ્મ છું.” તો પછી મનુષ્યને આવી અનુભૂતિ કેમ થતી નથી ? અને આવી અનુભૂતિ ક્યારે થાય ? આ બંને સવાલોના જવાબ આ એક નાનકડા શ્લોકમાં આપવામાં આવ્યા છે. - મનુષ્યનો પોતાનો આત્મા તો, મૂળભૂત રીતે, પોતે જ એક અને અદ્વિતીય, પૂર્ણ પર-બ્રહ્મ જ છે. પરંતુ માણસનું મન એક અકળ તત્ત્વ છે. હકીકતમાં, માણસને પોતાને, ખ્યાલ પણ ન આવે તે રીતે, તેનું આ મન, અનેક વિચારો-વિકલ્પોવિક્ષેપો-વિક્ષોભોનું એક વિશ્વ બની જાય છે અને તેને ખબર પણ ન રહે એ રીતે, આવું મનોજગત અને એમાંના સઘળા મિથ્યા પદાર્થો, તેના આત્મા પર છવાઈ જાય છે, આરોપિત બની જાય છે ! હવે, માણસને જો “હું પોતે જ બ્રહ્મ છું” એવો અનુભવ કરવો જ હોય તો, પોતાના આત્મામાં આરોપિત થઈ ગયેલા પેલા સર્વ કલ્પિત મિથ્યા પદાર્થોનું, ત્યાંથી, એટલે કે પોતાના આત્મામાંથી, તેણે નિરસન કરવું જ રહ્યું. પરંતુ આવો “અશેષ-આભાસ-વસ્તુ-નિરાસ” કરવો કેમ કરીને ? કેવી રીતે ? શી રીતે ? વેદાંત-દર્શનમાં, આ માટે, શ્રુતિ-યુક્તિ-નિદિધ્યાસન, એ ત્રણ રીતો સૂચવવામાં આવી છે : ‘શ્રુતિ' એટલે સ્વાધ્યાય અને સદુપદેશ, જેથી અજ્ઞાન દૂર થાય અને પરિણામે, મૂળ અધિષ્ઠાન એવા આત્માનું જ્ઞાન થાય; યુક્તિ’ એટલે શ્રુતિસંમત તર્કના આધારે, ચર્ચા કરીને અજ્ઞાન દૂર કરવું; દાખલા તરીકે, સૂર્યના ૭૭૬ / વિવેકચૂડામણિ - Page #782 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશમાં, જમીન પર પડેલી છીપ મને ચાંદી-રૂપે દેખાઈ; પરંતુ તેને તડકામાંથી છાંયડામાં લઈ જઈને મેં ચકાસણી કરી, એટલે ચાંદી વિશેની મારી ભ્રાંતિ દૂર થઈ અને મૂળ અધિષ્ઠાનનું એટલે કે છીપનું, મને જ્ઞાન લાધ્યું; અને “નિદિધ્યાસન' તો સત્યની પ્રતીતિ માટેનું, અંતરંગ સાધન-ત્રિતય'માંનું સૌથી વધુ અસરકારક સાધન છે જ. સાધક જો, પહેલેથી જ, એમાં નિમગ્ન હોત તો, પેલું “તોફાની' મનોજગત આત્મા પર આરોપિત થઈ શકયું જ ન હોત ! “નિરાસ'ની પ્રક્રિયા એટલે, બસ, આ જ ! આ પ્રક્રિયાનો તો પ્રભાવ જ એવો હોય છે કે પળવારમાં જ આત્મા પોતાની મૂળ વિશદ્ધ વસ્તુસ્થિતિને પામી રહે ! પછી તો, ઉપનિષદ કહે છે તેમ, સર્વ-પ્રાણ-પ્રદ, અ-શરીર, “અ-મૃત અને સ્વ-સ્વરૂપ એવું બ્રહ્મ જ, સર્વત્ર, સ્વ-તેજે પ્રકાશી રહે ! - अथ अशरीरः अमृतः प्राणः ब्रह्म एव तेजः इव ।। આમ, સાધક માટે, બે વાત મહત્ત્વની બની રહે છે : એક તો એ કે આત્મા પર કશી મિથ્થા વસ્તુનું આરોપણ ન થઈ જાય, એવી સતત જાગૃતિ સેવવી; અને બીજું, આવું આરોપણ થઈ જવા પામ્યું જ હોય તો, એવી જ જાગૃતિપૂર્વક, “નિરસન ની પેલી પ્રક્રિયાને તરત જ હાથ ધરવી ! - - પછી તો સ્વયમેવ સંપૂર્ણ પરબ્રહ્મનું પોતાના આત્મામાં જ દર્શન ! શ્લોકનો છંદઃ અનુરુપ (૩૯૮) ૩૯૯ . समाहितायां सति चित्तवृत्ती परात्मनि ब्रह्मणि निर्विकल्पे । न दृश्यते . कश्चिदयं विकल्पः प्रजल्पमात्रः परिशिष्यते ततः ॥३९९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સમાહિતામાં સતિ ચિત્તવૃત્તો - પરાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પ | ન દશ્યતે કશ્ચિદય વિકલ્પ પ્રજલ્પમાત્ર પરિશિષ્યતે તતઃ II૩૯લા શ્લોકનો ગદ્ય અન્વય निर्विकल्पे परात्मनि ब्रह्मणि सति, चित्तवृत्तौ समाहितायां, अयं कश्चिद् વિવેકચૂડામણિ | ૭૭૭ Page #783 -------------------------------------------------------------------------- ________________ विकल्पः न दृश्यते; ततः प्रजल्पमात्रः परिशिष्यते ॥३९९॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અર્થ શત્ વિજ્યા ને તૃશ્યતે વિત્વ એટલે સંસારરૂપી, સંસાર જેવો, વિકલ્પ; સંસારરૂપ આવો કોઈ વિકલ્પ દેખાતો નથી, જોવામાં આવતો નથી. ક્યારે? – નિર્વિજત્વે પત્મિનિ વૃક્ષણ સતિ, વિત્તવૃત્તી સહિતાયામ્ ! આ આખી વાક્યરચના સમય-દર્શાવતી “સતિ-સપ્તમી છે. ચિત્તની એટલે કે અંતઃકરણની વૃત્તિ સમાહિત, એટલે કે સમાધિસ્થ, સ્વસ્થ અને સ્થિર થઈ જાય ત્યારે. ક્યાં સમાહિત’ થઈ જાય ત્યારે ? - (તમિન) બ્રહ્મળિ સતિ | સતિ એટલે તે સત્માં, સત્યમાં; બ્રહ્મરૂપી-બ્રહ્મસ્વરૂપ સત્યમાં. કેવું છે આ બ્રહ્મરૂપી સત્ય ? – નિવિજે પરાત્મન ! – “પરાત્મા' એટલે પરમાત્મા; નિર્વિકલ્પ અને પરમાત્મા એવા બ્રહ્મરૂપી સત્યમાં. તો પછી, ત્યારપછી (તત:) શું બને છે? - પ્રનત્પમાત્ર: શિષ્યતે | પ્રગ7 એટલે મિથ્યા પ્રજ્ઞાવાદ, બકવાસ-બકવાદ, પ્રલપન, વાણીવિલાસ, બડબડાટ; અશિષ્યતે એટલે અવશેષ રહે છે; શેષ તરીકે બાકી રહે છે. (૩૯૯). અનુવાદ : નિર્વિકલ્પ પરમાત્મા એવા બ્રહ્મરૂપી સત્યમાં ચિત્તવૃત્તિ સ્થિર થાય ત્યારે, આ સંસારરૂપી કોઈ પણ વિકલ્પ જોવામાં આવતો નથી : પછી તો, માત્ર બકવાસે જ અવશેષ તરીકે રહે છે. (૩૯૯). ટિપ્પણ: પરમ આદરણીય ભગવત્પાદ આચાર્યશ્રીનું એક ઉદ્દબોધન સતત અને હંમેશનું રહ્યું છે કે “ચિત્તની સર્વ વૃત્તિઓને બહાર ભટકતી સંપૂર્ણરીતે રોકીને, એને સ્થિર કરીને, સસ્વરૂપ બ્રહ્મમાં જ સ્થિર કરો.” બસ, આ જ ઉદ્ધોધનનો પડઘો આ શ્લોકમાં સાંભળવા મળે છે. સંસાર “અસત્’ અને વિકલ્પ-રૂપ છે. સઘળી ચિત્તવૃત્તિઓને “સત્ય” અને વિકલ્પ એવા બ્રહ્મમાં “સમાહિત', એટલે કે સમાધિસ્થ કરી દેવામાં આવે પછી, આ સંસાર-રૂપી “સત્ય” એવા કોઈ વિકલ્પ માટે તો અવકાશ જ ન રહે! - જ્યાં “નિર્વિકલ્પ' અને “સત્ય” એવા બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનો સૂર્ય સર્વત્ર ઝળાંહળાં પ્રકાશી રહ્યો હોય ત્યાં, કોઈ “અસત્ય વિકલ્પ' તો નજરે જ શી રીતે પડે (દૃશ્યો ? સંસારનું અધિષ્ઠાન એટલે જ સ્વરૂપ બ્રહ્મ, અને આ બ્રહ્મતત્ત્વમાં જો મેં ૭૭૮ | વિવેકચૂડામણિ Page #784 -------------------------------------------------------------------------- ________________ મારાં અંતઃકરણની વૃત્તિઓ-પ્રવૃત્તિઓને સંપૂર્ણરીતે સ્થિર કરીને, સંસ્થાપી દીધી હોય, તો પછી શેષ શું રહે ? ત્યારપછી (તત:) જો કોઈ માણસ સંસાર જેવા “અસતુવિકલ્પનો ઉચ્ચાર પણ કરે તો, એ માત્ર અજ્ઞાનજન્ય અને મિથ્યા પ્રલપન જ બની રહે ને ! પ્રજલ્પ” એટલે એવો વાણીવિલાસ કે જેમાં ફક્ત બોલવાનો અવાજ” જ (શબ્દ : Sound) હોય, કશો “અર્થ” (Sense) તો હોય જ નહીં ! હોઈ શકે જ નહીં ! વાણી અને વર્ણનથી જે સદા-સર્વદા “પર” છે, એનો પરિચય આપવાનું કામ કોઈ નિરર્થક બડબડાટ કદી પણ કરી શકે ? અને “યોગસૂત્ર” અનુસાર “વિકલ્પની તો વ્યાખ્યા જ એ છે કે જ્યાં વસ્તુવિહીન' એવો માત્ર “શબ્દ” (અવાજ) જ હોય : રિક્શાનાનુપાતી વસ્તુગૂંચો વિજાઃ | તાત્પર્ય એ કે “આકાશ-પુષ્પ' એવાં જેનું અસ્તિત્વ જ નથી, એનું કશું પરિણામ જ ન સંભવી શકે; અને આવી માત્ર “વાતો” (Talk) કરવાનો શો અર્થ? શ્વાસ-પ્રક્રિયાનો ફક્ત “વેડફાટ' (Waste) કે બીજું કંઈ? શ્લોકનો છંદ ઉપજાતિ (૩૯૯) ૪૦૦. असत्कल्पो विकल्पोऽयं विश्वमित्येकवस्तुनि । निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥४००॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અસત્કલ્પો વિકલ્પીડથં વિશ્વત્યેિકવસ્તુનિ | નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભિદા કુતઃ I૪૦oll. શ્લોકનો ગદ્ય અન્વય ... एकवस्तुनि (ब्रह्मणि) विश्वं इति विकल्पः असत्कल्पः (अस्ति); निर्विकारे निराकारे निविशेषे (ब्रह्मणि) भिदा कुतः (संभवति) ? ॥४००॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યે વિશ: : (પર્વ તિ) . ત્ એટલે અસત્ય, જૂઠી, મિથ્યા; અને ૫ એટલે કલ્પના, વિશ્વ એટલે વિચાર, વ્યવહાર; આ, આવો, વ્યવહાર તો માત્ર એક મિથ્યા કલ્પના જ છે. કેવો-કયો વિકલ્પ ? શિવસ્તુનિ (વૃક્ષ) વિશ્વ રૂતિ ( વિ7:) I “બ્રહ્મ' એ એકમાત્ર સત્ય વસ્તુ છે, વિવેકચૂડામણિ | ૭૭૯ Page #785 -------------------------------------------------------------------------- ________________ તેમાં આ વિશ્વનું હોવું તે, - એવો વિકલ્પ. તો પછી, આમાં શું સમજવું ? એ જ કે (દ્રળિ) પિતા પુતઃ ? fપતા એટલે ભેદ, બ્રહ્મમાં ભેદ સંભવે જ ક્યાંથી? - કેમ ન સંભવે ? બ્રહ્મનાં આ ત્રણ વિશેષણો જુઓ ઃ (૧) વિવારે વિકાર કે ફેરફાર વગરનું, પરિવર્તન-વિહોણું; (૨) નિવારે આકાર વિનાનું, રૂપરહિત, અમૂર્ત, (૩) નિવિષે – કશી વિશેષતા અથવા વિશેષણ વિનાનું, અવયવોવગરનું. (૪00). અનુવાદ : (બ્રહ્મ, એ) એકમાત્ર વસ્તુમાં વિશ્વ(નું હોવું), એવો વિકલ્પ જ એક મિથ્યા કલ્પના છે : નિર્વિકાર, નિરાકાર અને નિર્વિશેષ(એવાં બ્રહ્મ)માં ભેદ તો સંભવે જ ક્યાંથી કેવી રીતે) ? (૪૦૦) ટિપ્પણ: સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત્ય વસ્તુ એટલે બ્રહ્મ, અને વિશ્વ એટલે જ “આ વિવિધાકાર સંસાર'. “એકમાં “વિવિધીનું હોવું, - એ તો એક “મિથ્યા કલ્પના (વિવિધ વચ્ચતે રૂતિ વિ૫: ) જ બની રહે ! એક પ્રકારનો “વદતો વ્યાઘાત (Contradiction in terms) g ! અસંખ્ય નામ-રૂપો અને એનાં એવાં જ અનેક વૈવિધ્યો, - આ બધું એટલે સંપૂર્ણ અસત્ય. “સત્ય”માં “અસત્ય” અને “એકમાં “અનેકનું હોવાની કલ્પનામાત્ર એટલે વિશુધ્ધ મનની માયા! “મિથ્યા' એવાં જગતને, વેદાન્ત-દર્શનમાં “કૃષ્ટ-નષ્ટ એટલા માટે કહેવામાં આવે છે કે તે અજ્ઞાનને કારણે જ દેખાય છે (ષ્ટ), પરંતુ જ્ઞાનનો ઉદય થતાં તે નાશ પામે છે (નષ્ટ). દ્વિતનું કશું જ અસ્તિત્વ નથી', - એવો ઉપદેશ આપવા માટે, ભગવત્પાદ આચાર્યશ્રીએ, સકલ-વેદાન્તના તાત્પર્યવિષય તરીકે, “અનુભવ', યુક્તિ, દષ્ટાંત અને “શ્રુતિ', - એ ચારને આ પ્રમાણે સ્થાપ્યાં છે : सकलवेदान्तविषयतात्पर्य अनुभव-युक्ति-दृष्टान्त-श्रुतिभिः द्वैतस्य अत्यन्तअसत्त्वं उपदिशति आचार्यः । આવાં ચારેય માધ્યમોને પ્રયોજીને, આચાર્યશ્રીએ, વિશેષ્ય-વિશેષિત, અપૂર્ણસંપૂર્ણ, વ્યક્તિ-વર્ગના સર્વ ભેદોના “સંભવને અસંભવ' કરી નાખ્યા છે (fમવા ડુત:). તેવી સર્વોચ્ચ સિદ્ધિએ પહોંચ્યા પછી, એ સાધકને તો આ વિશ્વ ક્યાંય શોધ્યું ય ન જડે ! એનું અસ્તિત્વ હોય તો દેખાય ને ! ૭૮૦ | વિવેકચૂડામણિ Page #786 -------------------------------------------------------------------------- ________________ પૂજય વિદ્યારણ્ય-સ્વામીએ, પોતાના “જીવન્મુક્તિવિવેક"ગ્રંથમાં, “યોગની ઉત્તરોત્તર ઉચ્ચ સાત ભૂમિકાઓ નિરૂપી છે, તેમાંની ઉચ્ચતમ સાતમી તુર્થગા'ભૂમિકા એટલે જ ઉપર્યુક્ત સર્વ-ભેદના “સંભવના અસંભવ-રૂપી પરાકાષ્ઠા ! શ્લોકનો છંદઃ અનુષુપ (૪૦૦) ૪૦૧ द्रष्ट्रदर्शनदृश्यादिभावशून्यैकवस्तुनि । निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥४०१॥ શ્લોકનો ગુજરાતી પાઠ: દ્રષ્ટ્રદર્શનદેશ્યાદિભાવશૂન્ચકવસ્તુનિ | નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભિદા કુતઃ II૪૦૧૫ શ્લોકનો ગદ્ય અન્વયઃ ____ द्रष्ट-दर्शन-दृश्य-आदि-भावशून्ये एकवस्तुनि निर्विकारे निराकारे निर्विशेषे fબલા વૃતઃ (સંમતિ) 2 II૪૦શા શબ્દાર્થ : આ ઉપર્યુક્ત ગદ્ય અન્વયમાંના સૌપ્રથમ સામાસિક શબ્દ સિવાય, શ્લોકમાં, બાકીના બીજા બધા શબ્દો, આ પહેલાંના શ્લોક-૪૦૦ પ્રમાણે જ છે; એટલું જ નહીં, પરંતુ બ્રહ્મમાં ભેદના અસંભવ' વિશેના નિર્ણયના મહત્ત્વ પર ભાર મૂકવા માટે (To emphasise), આવી વાક્યરચના હવે પછીના શ્લોક(૪૦૨)માં પણ ચાલુ રહે છે. શ્લોક-૪૦૦માં, વિવસ્તુનિ (એટલે કે એકમાત્ર સત્ય વસ્તુતત્ત્વ, - એવા બ્રહ્મ) માટે વિશ્વ રૂતિ ગયે વિન્ધઃ | - એવા શબ્દો યોજાયા હતા. હવે અહીં -તન-તૃશ્ય-મતિ-બાવશૂન્ય . - એવો સામાસિક શબ્દ પ્રયોજવામાં આવ્યો દ્રષ્ટ એટલે દણ, જોનાર (Seer); ડર્શન એટલે જોવાની પ્રક્રિયા (Act of Seeing) અને દૂરથ એટલે જોવાયેલું, જોવામાં આવેલું (Seen); માવજો - એટલે આવા ત્રણ “ભાવ” એટલે કે અસ્તિત્વ વિનાનું આવા કશા ભેદ જ્યાં નથી તેવાં, - એકમાત્ર સત્ય વસ્તુતત્ત્વ એવા બ્રહ્મમાં. (૪૦૧) અનુવાદ : જ્યાં દ્રષ્ટા-દર્શન-દશ્ય, એવા કશા ભેદ નથી, તે, નિર્વિકાર, નિરાકાર અને વિવેકચૂડામણિ | ૭૮૧ Page #787 -------------------------------------------------------------------------- ________________ નિર્વિશેષ બ્રહ્મમાં ભેદ સંભવે જ શી રીતે ? (૪૦૧) ટિપ્પણ : - પારમાર્થિક ‘સત્તા’(Existence)ની દૃષ્ટિએ તો સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત્ય વસ્તુ એટલે બ્રહ્મ; અને બ્રહ્મ તો એક, અદ્વિતીય અને અખંડ છે. જોવાની ક્રિયા ચાલતી હોય ત્યારે, એક જોનાર (Seer), બીજું જોયેલું (Seen) અને ત્રીજું દર્શન, - એમ ત્રણ ઘટકો, સામાન્ય રીતે, ભિન્ન-ભિન્ન હોય; પરંતુ બ્રહ્મ તો કશાં ‘બીજાંપણાં' ('Other'-ness) વિનાનું એક જ તત્ત્વ છે, તો પછી એનાં અનુસંધાનમાં બીજું”-ત્રીજું’ કોણ હોઈ શકે ? કોઈ જ નહીં ! બ્રહ્મ તો સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ છે, એટલે એનાં વિશેનાં જ્ઞાન-ધ્યાનની બાબતમાં, જેમ જ્ઞાતા-શેય, ધ્યાતા-ધ્યેય જેવા કોઈ ભેદો હોય જ નહીં, તે જ રીતે, એનાં દર્શનની બાબતમાં પણ દ્રષ્ટા-દૃશ્ય જેવા ભેદો પણ કદી સંભવે જ નહીં ! અને આ પહેલાંના શ્લોકની જેમ જ, ભેદની અસંભવિતતા (Impossibility) દર્શાવવા માટે, બ્રહ્મ માટેનાં ‘નિર્વિકાર’, ‘નિરાકાર’ અને ‘નિર્વિશેષ’, - એ ત્રણેય વિશેષણોને અહીં પુનરુક્ત કરવામાં આવ્યાં છે. બ્રહ્મ-‘જ્ઞાન’ના અનુસંધાનમાં, વેદાંત-દર્શનમાં, આવા ભેદો માટે, આ પ્રકારના પારિભાષિક શબ્દો પ્રચલિત છે : પ્રમાતા-પ્રમિતિ(અથવા પ્રમાણ)-પ્રમેય. પરંતુ આવા સર્વ ભેદોનાં મૂળમાં તો અવિદ્યા અને અજ્ઞાન જ છે. હકીકતમાં, જ્યાં સર્વ કાંઈ આત્મ-મય જ હોય ત્યાં, પેલાં શ્રુતિવચન પ્રમાણે, કોણ, કોને, શાના વડે જુએ ? - यत्र तु अस्य सर्वं आत्मत्वं एव अभूत्, तत् केन कं पश्येत् ? । શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૦૧) ૪૦૨ कल्पार्णव इवात्यन्तपरिपूर्णैकवस्तुनि । निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥ ४०२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કલ્પાર્ણવ ઈવાત્યન્તપરિપૂર્ણકવસ્તુનિ । નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભિદા કુતઃ ॥૪૦૨ી શ્લોકનો ગદ્ય અન્વય ઃ અહીં પણ, જેને દંડાન્વય' કહેવામાં આવે છે તેવો, શ્લોક-પ્રમાણે જ, ૭૮૨ / વિવેકચૂડામણિ Page #788 -------------------------------------------------------------------------- ________________ મન્વય છે : પાળવે ડ્વ અત્યન્તપરિપૂર્ણ-વસ્તુનિ... વગેરે ।।૪૦।। દાર્થ : પાળેવ એટલે મહાપ્રલય-સમયનો સમુદ્ર(અfવ); અત્યન્તપરિપૂર્ણ એટલે પૂરેપૂરો, સંપૂર્ણરીતે ભરેલો. એકમાત્ર સત્ય વસ્તુતત્ત્વ એવું બ્રહ્મ પણ આવું જ મત્યંત-પરિપૂર્ણ છે. (૪૦૨) મનુવાદ : મહાપ્રલયના સમુદ્રની જેમ, અત્યંત-પરિપૂર્ણ એવાં એકમાત્ર સત્ય વસ્તુતત્ત્વ પુમાં, નિર્વિકાર-નિરાકાર-નિર્વિશેષ બ્રહ્મમાં ભેદ સંભવે જ ક્યાંથી ? (૪૦૨) ટિપ્પણ : ભેદ તો ત્યાં જ હોય, જ્યાં કશાં ઉણપ-અસંતોષ-અપૂર્ણતા કે અછત હોય. બ્રહ્મ પોતે તો મહાપ્રલયના સાગરની જેમ, સ્વયં સંપૂર્ણ-પરિપૂર્ણ છે, છલોછલ છે, સંતૃપ્ત છે, પરિતુષ્ટ છે. નથી તેનામાં જીવના વિકારો, જગતના આકારો કે આકારોની કશી વિશિષ્ટતા; તો પછી, તેનામાં ભેદની સંભાવના જ શાની ? શી ? શી રીતે ? પુરાણોની વિભાવના પ્રમાણે, મહાપ્રલય(Cosmic deluge)ના કાળે, પાણીની એવી પ્રચંડ ભરતી આવે છે કે સમગ્ર બ્રહ્માંડના બધા જ સમુદ્રો એકબીજામાં ભળી જાય છે અને પૃથ્વી પર માત્ર એક પ્રલય-મહાસાગર જ સર્વત્ર એવો ‘અત્યંતપરિપૂર્ણ' બની રહે છે કે પૃથ્વી(Land)નો કોઈ ભાગ જ દેખાતો નથી : સર્વત્ર, બસ, પાણી જ પાણી ! આવા ‘પ્રલય-મહાસાગર'માં પાણીની શી-કેવી-કેટલી ઉણપ હોય ? અને ઉણપ ન હોય તો, એનાં પાંણીમાં કશો ભેદ તો હોય જ શાનો ? જે પોતે પોતાનામાં આવું ‘અત્યંત-પરિપૂર્ણ’ છે, જેનામાં ક્યાંય કશીય કચાશ કે અપૂર્ણતા જ નથી, ત્યાં કોઈ ભેદ માટે તો શક્યતા જ શી ? “ઋગ્વેદ”નાં “પુરુષસૂક્ત”(૧૦, ૯૦)માં પણ આવું જ વર્ણન છે, જેમાં આ વિરાટપુરુષે પોતાના એક પાદ (એક ચતુર્થાંશ) વડે જ, સમસ્ત-ભૂતસૃષ્ટિને આવરી લીધી છે અને એના બાકીના ત્રણ પાદ (ત્રણ-ચતુર્થાંશ) તો, ઘુલોકમાં, ‘અ-મૃત’ જ રહે છે ઃ पादोऽस्य विश्वा भूतानि त्रिपाद् अस्य अमृतं दिवि ॥ અહીંનાં, અત્યન્ત-પરિપૂર્ણ-શબ્દ સાથે વેદનું આ વર્ણન સહેજે યાદ આવી વિવેચૂડામણિ | ૭૮૩ Page #789 -------------------------------------------------------------------------- ________________ જાય છે. શ્લોકનો છંદઃ અનુષુપ (૪૦૨) ૪૦૩ तेजसीव तमो यत्र प्रलीनं भ्रान्तिकारणम् । अद्वितीये परे तत्त्वे निर्विशेषे भिदा कुतः ॥४०३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તેજસીવ તમો યત્ર પ્રલીને ભ્રાન્તિકારણમ્ | અદ્વિતીયે પર તત્ત્વ નિર્વિશેષે ભિદા કુતઃ ૪૦૩ શ્લોકનો ગદ્ય અન્વય : तेजसि तमः इव, यत्र भ्रान्तिकारणं प्रलीनं (भवति), (तस्मिन्) अद्वितीये નિર્વિશેષે પરે તત્ત્વ fમા તઃ ? I૪૦રૂા શબ્દાર્થ : મુખ્ય વાક્ય (મિ) જે તત્ત્વ ઉમા યુરતઃ ? | - તે પરમતત્ત્વમાં ભેદ હોય જ ક્યાંથી ? - તે “પરમતત્ત્વ' કેવું છે? - અદ્વિતીય અને નિર્વિશેષ. વળી, આ “પરમતત્ત્વ કેવું છે? - યત્ર પ્રાન્તિવાનું પ્રતીનં (પતિ) | Wત્નીનં (પતિ) એટલે જ્યાં નાશ પામે છે, નષ્ટ થઈ જાય છે. કોની જેમ ? તે તમ: પ્રતીની (મતિ) રૂવ | - તેજમાં જેમ અંધારું નષ્ટ થઈ જાય છે તેમ. (૪૦૩). અનુવાદ : તેજમાં અંધકારની જેમ, જ્યાં (એટલે કે જેમાં) ભ્રાંતિનું કારણ નાશ પામે છે, તે, અદ્વિતીય નિર્વિશેષ પરમતત્ત્વમાં ભેદ ક્યાંથી સંભવે ? (૪૦૩) ટિપ્પણ: આ પહેલાં, શ્લોક-૪૦૦થી શરૂ થયેલી પુનરુક્તિ પિતા પુતઃ '-નું પ્રતિપાદન અહીં પણ ચાલુ જ રહ્યું છે, એટલું જ નહીં પણ નિર્વિશે પિતા - શ્લોકનું એ છેલ્લું ચોથું ચરણ અહીં સતત ચોથી વાર પુનરુક્ત થયું છે. સર્વ ભેદોનું કારણ જ ભ્રાંતિ છે (પ્રતિવારા) અને એ તો “પરમતત્ત્વ એવાં બ્રહ્મની હાજરીમાં ટકી શકતું જ નથી, તરત જ સંપૂર્ણરીતે નષ્ટ થઈ જાય છે (પ્રતીન પતિ ), ત્યારપછી ભેદની ભાવના ક્યાં? સંભાવના ક્યાં? ૭૮૪ | વિવેકચૂડામણિ Page #790 -------------------------------------------------------------------------- ________________ ભેદની અસંભવિતતાનું જડબેસલાક પ્રતિપાદન કરવા માટે, અહીં જે ઉપમા યોજવામાં આવી છે, તે, યથાપૂર્વ, સચોટ, સમુચિત અને કાર્યસાધક છે : અજવાળું આવે એટલે અંધારાંને, એ જ અજવાળામાં, ઓગળી ગયા વિના છૂટકો જ નહીં ! તેજ અને તિમિર, એ બે એવાં સંપૂર્ણ પરસ્પર-વિરોધી કટ્ટર તત્ત્વો છે કે તે બંને એક જ સ્થળે, એક જ સમયે, એકી-સાથે (Simultaneously) અસ્તિત્વ ધરાવી શકે જ નહીં ! પ્રકાશ ન હોય ત્યાં સુધી જ અંધકારનો પ્રભાવ ! જેવો પ્રકાશ પ્રગટ્યો, એવો જ અંધકારનો અને એના પ્રભાવનો પણ “અભાવ !' વિશ્વપ્રસિદ્ધ કવિ-નાટ્યકાર “શેફસ્પીયરે” (Shakespeare) પોતાનાં એક નાટકમાં, વીર-નાયક (Hero) સીઝર(Caesar)નાં પરાક્રમની પ્રશંસા કરતાં, એનાં સંદર્ભમાં, માત્ર આ ત્રણ જ ક્રિયાપદો યોજ્યાં છે : "He came, he saw, he conquered !" તે સમરાંગણમાં “આવ્યો', તેણે શત્રુસેના સામે જોયું', કે તરત જ શત્રુઓ શરણે આવી ગયા અને તે જીતી ગયો !” અમાસની મધરાત્રિના ઘેરા, ઘનઘોર, કાળાં-ભમ્મર અને ભયંકર અંધકારનું સામ્રાજ્ય ક્યાં સુધી ચાલુ રહે ? પૂર્વદિશાનાં પ્રાંગણમાં ભગવાન સવિતા-નારાયણનો પ્રવેશ થાય ત્યાં સુધી જ ! આ અનુસંધાનમાં તો સૂર્યનું “આવવું” (Came) જ પર્યાપ્ત છે, એ કશું જુએ” (Saw), તે પહેલાં તો પેલો “શત્રુ” (અંધકાર) તો અદશ્ય જ થઈ ગયો ! પ્રકાશના ભગવાન તો “આવ્યા” (Came) અને એ જ ક્ષણે “જીતી ગયા” (Conquered) ! એમના પ્રવેશ (Entry)ની ક્ષણે જ અંધકારની “નિષ્ક્રાંતિ” (Exit) ! તેજમાં તિમિરનો લય થઈ ગયો(ગણિ તમ: પ્રતીનY) ! શ્લોકમાંનો તમ:-શબ્દ અજ્ઞાનના અંધકારનો પણ સૂચક છે : આત્મજ્ઞાનનાં અજવાળામાં ભ્રાંતિનાં કારણરૂપ અંધારું પણ “અલોપ' થઈ જાય ! સાચું જ કહેવાયું છે કે “વિભેદને પેદા કરનાર અજ્ઞાનનો પૂરો નાશ થઈ જાય, ત્યારપછી આત્મા અને બ્રહ્મ વચ્ચેનો મિથ્યા ભેદ કોણ કરી શકશે ? - विभेदजनकेऽज्ञाने नाशमात्यन्तिकं गते । . आत्मनो ब्रह्मणो भेदं असन्तं कः करिष्यति ॥ શ્લોકનો છંદઃ અનુષુપ (૪૦૩) ૪૦૪ एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं भवेत् । सुषुप्तौ सुखमात्रायां भेदः केनावलोकितः ॥४०४॥ ફર્મા - ૫૦ વિવેચૂડામણિ | ૭૮૫ Page #791 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : એકાત્મકે પરે તત્ત્વે ભેદવાર્તા કથં ભવેત્ । સુષુપ્તૌ સુખમાત્રાયાં ભેદઃ કેનાવલોક્તિઃ ॥૪૦૪|| શ્લોકનો ગદ્ય અન્વય ઃ एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं भवेत् ? । सुखमात्रायां सुषुप्तौ भेदः केन अवलोकित: ? ॥४०४॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મેવાર્તા જયં મવેત્ ? । વાર્તા એટલે વાત, એમ કહેવું તે; કથન, વિધાન. ભેદની વાત જ કેમ થઈ શકે ? કેવી રીતે સંભવે ? શક્ય બને ? કોનાં અનુસંધાનમાં આ પ્રશ્ન પૂછાયો છે ? - જાત્મપરે તત્ત્વ । ાત્મ એટલે, જે માત્ર એક જ છે, અદ્વિતીય, એકરૂપ, કેવલરૂપ છે; પર એટલે પરમ; અદ્વિતીય એવા પરમ-તત્ત્વની બાબતમાં ભેદ અંગેનું આવું વિધાન શી રીતે સંભવે ? (૨) મેવ: ન અવલોવિત: ? । અવલોજિત એટલે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે; ભેદ કોણે જોયો છે ? શું કોઈએ ભેદ અનુભવ્યો છે ? કયા સમય અંગે આવો સવાલ કરવામાં આવ્યો છે ? - સુષુપ્તૌ। ત્રણ અવસ્થાઓમાંની સુષુપ્તિ-અવસ્થામાં, એટલે કે ગાઢ-નિદ્રામાં; આ સુષુપ્તિ-અવસ્થા કેવી છે ? सुखमात्रायाम् । જેમાં માત્ર સુખ જ અનુભવાય છે, એવી; જ્યાં ફક્ત સુખનો જ અનુભવ થાય છે, એવી. આવી, માત્ર સુખાનુભૂતિ-આપતી ગાઢનિદ્રામાં શું કોઈએ કદી ભેદ અનુભવ્યો છે ? (૪૦૪) અનુવાદ : - એક-સ્વરૂપ એવાં પરમ-તત્ત્વ વિશે ભેદની વાત સંભવે જ શી રીતે ? જેમાં માત્ર સુખનો જ અનુભવ થાય છે, એવી ગાઢનિદ્રામાં ભેદ કોણે જોયો છે ? (૪૦૪) ટિપ્પણ : પરમ-તત્ત્વમાં ભેદની સંપૂર્ણ અસંભવિતતાના એ જ મુદ્દાને અહીં પણ, જરા જૂદા તર્કના આધારે, દઢીકૃત કરવામાં આવ્યો છે. ભેદ એટલે જ ભિન્નતા, વૈવિધ્ય, અનેકતા (Variety, Plurality); પણ પરમતત્ત્વ તો સર્વદામાત્ર એક જ હોય છે; એના અનુસંધાનમાં, કોઈ ‘બીજું' (Second, ‘દ્વિતીય’) કે ‘અન્ય' (Other) અસ્તિત્વ જ ધરાવતું નથી : ‘એક’માં ‘અનેક’ની ૭૮૬ | વિવેકચૂડામણિ Page #792 -------------------------------------------------------------------------- ________________ કે “અન્યની વાત (વાર્તા) જ સંભવતી નથી : જે હંમેશાં Unitary (‘એકાત્મક) જ છે, ત્યાં બીજું કે “અન્ય” કોણ, ક્યાંથી, કેવી રીતે ? જ્યાં Unity (“એકતા') જ છે, ત્યાં Diversity (ભિન્નતા) કે Plurality(‘અનેકતા)ની શક્યતા જ શી રીતે? આ સનાતન અને શાશ્વત સત્યને સ્થાપવા માટે, આચાર્યશ્રીએ, જાગ્રત-સ્વપ્નસુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓમાંની સુષુપ્તિ-અવસ્થાનો અહીં સમુચિત સંદર્ભ ટાંક્યો છેઃ સુષુપ્તિ એટલે ગાઢનિદ્રા (Deep Sleep), સ્વપ્ન-વિહીન નિદ્રા (Dreamless Sleep). આ અવસ્થા એવી છે, જ્યાં ભિન્નતાનાં સર્જક એવાં મન અને બુદ્ધિની સર્વ ક્રિયાઓ-વૃત્તિઓ-પ્રવૃત્તિઓ સંપૂર્ણરીતે બંધ પડી જાય છે; માત્ર એક જ અનુભૂતિ થતી હોય છે અને તે છે અખંડ-અવિરત-એકધારું સુખ ! આવી અવસ્થામાં, બૃહદારણ્યક-ઉપનિષદ કહે છે તેમ, જોતી વખતે પણ માણસ કહે છે કે “હું કશું જોતો નથી !” - यद् वै तद् न पश्यति, पश्यन् वै तद् न पश्यति । આ એવી અવસ્થા છે, જ્યાં સઘળો જગત-પ્રપંચ શમી ગયો હોય છે અને માણસ સંપૂર્ણરીતે “બ્રહ્માકાર' બની ગયો હોય છે. આથી જ સ્તોત્રકારે, પોતાના એક શ્લોકમાં, નિદ્રાને “સમાધિ” કહી છે : “નિદ્રા સમfધસ્થિતિઃ ” ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞા બંને, બે મટીને “એકાકાર' જ બની રહે છે ! અને “એકાકાર” એટલે “સુખાકાર', સુખમાત્ર-આકાર' ! એક અને અખંડ, અતીન્દ્રિય અને અલૌકિક સુખ! ( શ્લોકની બંને પંક્તિઓમાં ભલે પ્રશ્નો (થે અને તેન) પૂછાયા હોય, - એ બને પ્રશ્નો, “કાકુ-પ્રશ્ન' જેવા ઉત્તર-ગર્ભ છે, સવાલમાં જ જવાબ સમાવિષ્ટ થઈ ગયેલો હોય છે : શું ભવેત્ ? - પર્વ તું ને વાપિ ભવેત્ વેન अवलोकितः ? न तु केन अपि अवलोकितः । જ્યાં સઘળું “એકાત્મક’ જ હોય ત્યાં “અન્ય શું અને કેવું ? છાન્દોગ્યઉપનિષદનાં શ્રુતિવચન પ્રમાણે, આ તો ભૂમાની જ અનુભૂતિ છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૦૪) ૪૦૫ न ह्यस्ति विश्वं परतत्त्वबोधात् सदात्मनि ब्रह्मणि निर्विकल्पे । कालत्रये नाऽप्यहिरीक्षितो गुणे न ह्यम्बुबिन्दुमूंगतृष्णिकायाम् ॥४०५॥ - વિવેચૂડામણિ | ૭૮૭ Page #793 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ન હૃતિ વિશ્વ પરતત્ત્વબોધાતુ સદાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પ | કાલત્રયે નાડધ્વપિરીક્ષિતો ગુણે , ન હ્યુમ્બબિમૃગતૃષ્ણિકાયામ્ In૪૦પા શ્લોકનો ગદ્ય અવયઃ ___ परतत्त्वबोधात् निर्विकल्पे सदात्मनि ब्रह्मणि विश्वं न हि अस्ति । कालत्रये अपि गुणे अहि. न ईक्षितः, मृगतृष्णिकायां हि न अम्बुबिन्दुः (ક્ષિત:) I૪૧ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વિશ્વ ન હિ ત ા વિશ્વ એટલે કે આ જગત, ખરેખર, છે જ નહીં. ક્યાં નથી ? શામાં નથી? - બ્રહ્મન - બ્રહ્મમાં; આ બ્રહ્મ કેવું છે? – નિર્વિકલ્પ અને સસ્વરૂપ (સદ્-ગાત્મનિ), આત્મસ્વરૂપ. આવો અનુભવ ક્યારે થાય છે? - પરંતત્ત્વવધાત | પરમતત્ત્વનું જ્ઞાન થતાં, એવું જ્ઞાન થાય ત્યારે. બ્રહ્મમાં, આ જગત છે જ નહીં, - એવું પ્રતિપાદન કરવા માટે, શ્લોકમાં, આ પ્રમાણે, બે વાક્યોમાં, દષ્ટાંતો આપવામાં આવ્યાં છે : (૨) વાતત્ર મ િ પ વીક્ષિત: I TM એટલે દોરી, દોરડું; હિ. એટલે સાપ; વીક્ષિત: એટલે દેખાયો-દેખાતો નથી, કોઈએ જોયો-દેખ્યો નથી. તત્ર એટલે ત્રણે(ભૂત-ભવિષ્ય-વર્તમાન)કાળમાં. (૩) મૃતૃધ્ધિાવાયાં દિ પ્રવુવિખ્યું: 7 (વીક્ષિત:) | મૃતૃધ્ધિ એટલે મૃગજળ, ઝાંઝવાનાં પાણીનું નવું એટલે પાણી; વિવું એટલે ટીપું. મૃગજળમાં કોઈએ પાણીનું ટીપું પણ જોયું નથી. બે વાર પ્રયોજાયેલો હિ-શબ્દ, શ્લોકમાંનાં વિધાનોની નિશ્ચિતતા દર્શાવે છે. (૪૦૫). અનુવાદ : ત્રણેય કાળમાં, દોરડાંમાં સાપ અને મૃગજળમાં પાણીનું ટીપું કોઈએ જોયું નથી, (તમ), પરમતત્ત્વનું જ્ઞાન થતાં, સસ્વરૂપ અને નિર્વિકલ્પ એવાં બ્રહ્મમાં વિશ્વ, ખરેખર, નથી જ. (૪૦૫) ૭૮૮ | વિવેકચૂડામણિ Page #794 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: વિશ્વ, ખરેખર, તો છે જ નહીં, એ સનાતન સત્ય તો “નાભિથ્થા’ | - એ વિધાનમાં કહી દેવામાં આવ્યું જ છે અને એની સાથે જ, હકીકતમાં, એ પહેલાં, ‘બ્રા સત્ય'- એ એવાં જ સત્યની સ્થાપના પણ કરી દેવામાં આવી જ છે; પણ તો પછી, એટલે કે જગત જો ખરેખર મિથ્યા હોય તો, તે દેખાય છે કેમ ? - એ મૂંઝવણભર્યો સવાલ છે, સામાન્ય માણસ(A Lay man)નો. | વેદાંત-દર્શન આ મૂંઝવણનું સમાધાન એક જ રીતે કરે છે અને તે છે અજ્ઞાન; સાચાં જ્ઞાનનો, આત્મજ્ઞાનનો અભાવ. એકમાત્ર સત્ય તો બ્રહ્મ જ છે, બ્રહ્મ જ મૂળભૂત અધિષ્ઠાન છે, પરંતુ જે નથી” એવાં જગતનું બ્રહ્મની ઉપર આરોપણ કરવામાં આવ્યું છે અને જે કંઈ, ક્યાંય પણ “આરોપિત હોય, તે “આરોપિત” વસ્તુનું પ્રાતિભાસિક અસ્તિત્વ પણ પેલાં “અધિષ્ઠાનને જ આભારી છે. પ્રખ્યાત રજુસર્પન્યાયમાં, સાપ તો ક્યારેય હોતો નથી અને હશે પણ નહીં; એનાં અધિષ્ઠાન-ભૂત દોરડું જ સાચું છે; સત્ છે; અંધારું દૂર થતાં જ, સાપ ક્યાંય રહા જ નહીં, કારણ કે તે “અસ” હતો : ગીતાએ આ જ વાત બહુ સરળ ભાષામાં કઈ છે કે જે “મ' હોય તેનો કદી “ભાવ” (અસ્તિત્વ, હાજરી) હોતો નથી અને કે સત્' છે તેનો કદી “અભાવ' (અસ્તિત્વ ન હોવું તે, ગેરહાજરી) હોતો નથી : नासतो (न असतः) विद्यते भावः, नाभावो (न अभावः) विद्यते सतः ॥ (, ૧૬) તાત્પર્ય એ છે કે ત્રણેય કાળમાં જેનો અસંદિગ્ધ “ભાવ” હોય છે તે તો, જે હિંમેશાં “સત' છે, એવા “અધિષ્ઠાન'નું જ. સાપ તો, અધિષ્ઠાનરૂપ દોરડામાં આરોપિત જ હતો, ભ્રાંતિ દૂર થતાં, તેનો દોરડામાં જ લય થઈ ગયો ! એ જ રીતે, પાણીનાં ટીપાં, - અરે, એક ટીપુંય, મૃગજળમાં હોતું જ નથી : જલબિંદુનો મિથ્યાભાસ દૂર કરવામાં આવે કે તરત જ, મૃગજળ અને એના પર આરોપિત જલબિંદુઓ બંને ક્યાંય રહેતાં જ નથી ! અને એ જ રીતે, પરમતત્ત્વનું જ્ઞાન થતાં (પરંતત્વનોધા), એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત તો બ્રહ્મ જ છે, એવાં આત્મજ્ઞાનનો ઉદય થતાં અને પરિણામે, અજ્ઞાનનો નાશ થતાં, સસ્વરૂપ એવાં બ્રહ્મમાં વિશ્વ ક્યાંય રહેતું જ નથી : વિશ્વ તો માત્ર, અધિષ્ઠાનરૂપ બ્રહ્મ પર “આરોપિત' જ હતું; તે મિથ્યા હતું, મત હતું, તે ક્યાંય રહ્યું જ નહીં, - સદા રહે છે તે તો “આરોપણ” માટેનું મૂળ પેલું “અધિષ્ઠાન', - બ્રહ્મ જ ! નિષ્કર્ષ આ એક જ કે ભ્રાંતિને કારણે ગ્રહણ કરવામાં આવેલી કોઈ પણ વિવેકચૂડામણિ | ૭૮૯ Page #795 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ, ત્રણેય કાળમાં ટકી શકતી નથી, રહેતી નથી, - હોતી જ નથી. શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૦૫) ૪૦૬ 1 मायामात्रमिदं द्वैतमद्वैतं परमार्थतः इति ब्रूते श्रुतिः साक्षात् सुषुप्तावनुभूयते ॥ ४०६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : માયામાત્રમિદં ચૈતમàતં પરમાર્થઃ । ઇતિ શ્રૃતે શ્રુતિ સાક્ષાત્ સુષુપ્તાવનુભૂયતે ॥૪૦૬॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ રૂવું ઢેતા માવામાત્ર (અસ્તિ), પરમાર્થત: (તુ) અદ્વૈત (વ અસ્તિ); કૃતિ શ્રુતિ: ત્રૂતે; (તત્ ~) સુષુપ્તૌ સાક્ષાત્ અનુભૂયતે ૪૦ાા શબ્દાર્થ : શ્લોકમાં ચાર નાનાં-નાનાં સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તું ધૈર્ત માયામાર્ગ (અસ્તિ) । દ્વૈત' એટલે કે આ જગત; ‘માયા’ એટલે તેવી વસ્તુ, જે દેખાય ખરી, પ્રતીત થાય, પરંતુ હકીકતમાં જેની ‘સત્તા' (Existence) હોતી જ નથી, જેને પોતાનું અસ્તિત્વ હોતું જ નથી. જગતરૂપી આ ચૈત આવી માત્ર માયા જ છે. . (૨) પરમાર્થત: (તુ) અદ્વૈત (ણ્વ અસ્તિ) । પરમાર્થતઃ એટલે વાસ્તવમાં, ખરેખર, વાસ્તવિકતામાં, હકીકતમાં, સાચેસાચ; - ખરેખર તો, અદ્વૈતનું જ અસ્તિત્વ છે. પરંતુ આનું ‘પ્રમાણ' (Authority) શું ? આવાં વિધાનની ‘પ્રમાણભૂતતા’ શી ? કેટલી ? (૩) કૃતિ શ્રુતિઃ વ્રૂતે । ત્રૂતે એટલે કહે છે, જણાવે છે, જાહેર કરે છે. શ્રુતિ એટલે વેદોથી માંડીને ઉપનિષદો સુધીનું સમગ્ર વૈદિક સાહિત્ય, - જેનું નિર્માણ આર્ષ દૃષ્ટિ ધરાવતા મનીષી-ઋષિઓએ કર્યું હોવાથી, તેને ‘શ્રુતિ’-પ્રમાણ, અથવા ‘શબ્દ’પ્રમાણ, એવાં પ્રમાણ’નો દરજ્જો આપવામાં આવ્યો છે; અને જે, ભારતીય દાર્શનિકઆધ્યાત્મિક પરંપરામાં સદા સર્વ-સ્વીકૃત અને સર્વ-સંમત રહ્યું છે. પરંતુ આ તો એક સિદ્ધાંત (Theory) થયો; એ અનુભવ-સિદ્ધ ખરું ? એનો જવાબ હવે પછીનાં છેલ્લાં ૭૯૦ | વિવેકચૂડામણિ Page #796 -------------------------------------------------------------------------- ________________ વાક્યમાં આપવામાં આવ્યો છે. (૪) (તત્ હૈં, તત્ શ્રુતિવચન-સત્યં ૨) સુષુપ્તૌ સાક્ષાત્ અનુમૂયતે । સુષુપ્તિ એટલે આ પહેલાં જેનો ઉલ્લેખ થઈ ગયો છે અને જેનું સ્વરૂપ, માત્ર સુખનો જ અનુભવ આપતી એવી ‘ગાઢનિદ્રા' (Deep, sound sleep) તરીકે સમજાવવામાં પણ આવ્યું જ છે. સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ, પોતાની આંખ સામેનું, એટલે કે બીજા કોઈએ કહેલું કે બીજે ક્યાંયથી સાંભળેલું એવું, - પરોક્ષ નહીં, - ‘સુષુપ્તિ’ એવી અવસ્થા છે કે જ્યાં ઉપર્યુક્ત શ્રુતિનાં કથનનો સાક્ષાત્ અનુભવ થાય છે. (૪૦૬) અનુવાદ : – આ દૈત (જગત) તો માત્ર માયા જ છે. વસ્તુતઃ તો, અદ્વૈત જ છે, (એમ) શ્રુતિ કહે છે અને સુષુપ્તિ-અવસ્થામાં આનો સાક્ષાત્ અનુભવ થાય છે. (૪૦૬) ટિપ્પણ : ફવું એટલે આ જે કંઈ દેખાય છે, પ્રતીત થાય છે, ઇન્દ્રિયો વડે અનુભવાય છે તે સઘળું. આ બધું જ દ્વૈત છે, ભેદમય છે, અનેકરૂપ છે, વિવિધ છે, પરિચ્છિન્ન અને મર્યાદાગ્રસ્ત છે અને આ સર્વ માયા’નું જ કાર્ય છે; અને તેથી જ જે કંઈ શ્વેત’ છે તે, આ રીતે, માયાનું સર્જન હોવાથી, ‘માયા-માત્ર' છે અને આવી પ્રાતિભાસિક પ્રતીતિનાં મૂળમાં તો મનુષ્યની અવિદ્યા જ છે. “છે”એમ, માત્ર એક જ તત્ત્વ વિશે કહી શકાય, જે, ત્રણેય કાળ દરમિયાન, પોતાનાં મૂળભૂત સત્સ્વરૂપે જ રહે છે; એટલે કે જેને સ્થળ-કાળ-વસ્તુની કોઈ મર્યાદા નથી, જે ત્રિકાલાબાધિત છે, પારમાર્થિક દૃષ્ટિએ, જે, વાસ્તવિક (Real) હોય. આવું તો એક જ તત્ત્વ છે, - અને તે છે ‘અદ્વૈત’, - જે, હકીકતમાં, સમગ્ર દ્વૈતનું, જગતપ્રપંચનું એકમાત્ર અધિષ્ઠાન છે. અને આવું વિધાન કંઈ જેણે તેણે', કોઈ સામાન્ય મનુષ્ય નથી કર્યું. એ તો છે “શ્રુતિ” પોતે, જેમાં મનનશીલ મુનિઓ તથા તપોમૂર્તિ ઋષિઓનાં મનન અને તપનો નિષ્કર્ષ સમાવિષ્ટ છે. આમ, શ્રુતિ એટલે મૂર્તિમંત પ્રમાણભૂતતા (Authority) અને તે વેદ-સમાન ‘અપૌરુષેય' હોવાથી, તે સર્વથા-સર્વદા ‘દોષરહિત' (Infallible) તરીકે સર્વસંમતિ (Unanimity) પામી છે. આ શ્લોકમાં વૃત્તિ વ્રૂતે શ્રુતિઃ એમ કહ્યું છે, તો કોઈને સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે – “શ્રુતિ શું કહે છે ?” શ્રુતિનાં તે વચનો આ પ્રમાણે છે, જેમાં દ્વૈત તો માયામાત્ર છે” – ‘(માયામાત્ર ટું દ્વૈતમ્) અને “વાસ્તવમાં તો અદ્વૈત જ છે” (અદ્વૈત પરમાર્થત:) - એવાં, આ શ્લોકમાંનાં વિધાનોનું સ્પષ્ટ સમર્થન, આ વિવેકચૂડામણિ / ૭૯૧ - Page #797 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે, મળે છે : (૧) તત્ર જો મોદ: તા: શો: પર્વ અનુપસ્થિતિ: | (ઈશાવાસ્ય-ઉપનિષદ-૭) (“જ્યાં એકત્વનું દર્શન છે, ત્યાં કેવો મોહ અને કેવો શોક ?”) (૨) ને રૂદ નાના તિ વિન | (કઠ-ઉપનિષદ-૪, ૧૧). (“અહીં કોઈ “નાના” એટલે કે ભેદ નથી.”) (૩) બ્રહ્મ વ રૂટું વિશ્વ વરિષ્ઠમ્ ! (મુંડક ઉપનિષદ-૨, ૨, ૧૧) (આ સર્વ બ્રહ્મ જ છે અને આ શ્રેષ્ઠતમ છે.”) (૪) : પવ ત્રિધા મૃત: . (માંડૂક્ય-ઉપનિષદ-૧, ૧) | (“વિશ્વ, તૈજસુ અને પ્રાજ્ઞ, - એ એકને જ ત્રણ પ્રકારનો કહ્યો છે.”). (૫) ખેતવાન્ચે રૂર્વ સર્વ, અત્યંત માત્મા, તત્ત્વમણિ, શ્વેતકેતો ! (છાંદોગ્યઉપનિષદ-૬, ૧૪) (“આ સર્વ જગત તે આત્માવાળું છે, તે સત્ય છે, તે આત્મા છે, તે(સાત) તું. છે, હે શ્વેતકેતુ !”). (E) यत्र हि द्वैतं इव भवति, तत्र इतरः इतरं जिघ्रति ... यत्र वां अस्य सर्वं માત્મા પ્રવ અપૂત, વેન વરું નિત્ I (બૃહદારણ્યક-ઉપનિષદ-૨, ૪, ૧૪) (જ્યારે એક જ આત્મામાં દ્વત જેવું પ્રતીત થાય છે, ત્યારે બીજો કોઈ બીજાને સુંધે છે, ... પરંતુ જ્યારે બ્રહ્મવેત્તાને સર્વ-કાંઈ આત્મા જ બની રહ્યું ત્યારે, કોણ, કોના વડે, કોને સુંઘે ?”) અને આનો સાક્ષાત્ અનુભવ મળે છે, “સુષુપ્તિ'-અવસ્થામાં, જેમાં નથી કોઈ ભેદ, ન કોઈ ભ્રમણા, ન કશું વૈત, - ન જુદાઈ, ન અનેકત્વ, ન વૈવિધ્ય. ત્યાં તો એવી ગાઢ નિદ્રા છે, જેમાં છે માત્ર અખંડ-અવિક્ષિપ્ત અને એકધારા સુખનો જ અનુભવ ! સર્વ શ્રુતિવચનોના ઉપર્યુક્ત સિદ્ધાંત (Theory)નો આ જ સાક્ષાત્ “અનુભવ” (Experience) ! આ જ અ-પરોક્ષ “પ્રાયોગિક (Practical) પરિચય !” શ્લોકનો છંદ : અનુપુપ (૪૦૬) ૪oo. अनन्यत्वमधिष्ठानादारोप्यस्य निरीक्षितम् । पण्डितैः रज्जुसादौ विकल्पो भ्रान्तिजीवनः ॥४०७॥ ૭૯૨ | વિવેકચૂડામણિ Page #798 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : અનન્યત્વમધિષ્ઠાનાદારોપ્યસ્ય નિરીક્ષિતમ્ । પંડિતૈઃ રજ્જુસર્પાદૌ વિકલ્પો ભ્રાન્તિજીવનઃ ॥૪૦॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ आरोप्यस्य अधिष्ठानात् अनन्यत्वं (इति) पण्डितैः रज्जुसर्पादौ निरीक्षितम्, વિજ્ય: પ્રાન્તિનીવન: (અસ્તિ) ૪૦ા શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : - (૧) (કૃતિ) પāિતૈઃ નિરીક્ષિતમ્। નિરીક્ષિતમ્ – એટલે નિરીક્ષણ-અવેક્ષણઅવલોકન (Observation) કરવામાં આવ્યું છે, આલોચના કરવામાં આવી છે, સમીક્ષા કરવામાં આવી છે, નિરૂપણ કરવામાં આવ્યું છે. કોણે ‘નિરીક્ષણ' કર્યું &? - ufusa: 1 બુદ્ધિમાનોએ, ડાહ્યાઓએ, વિવેકી વિદ્વાનોએ. તેમણે શું-કેવું ‘નિરીક્ષણ’ કર્યું છે ? - આરોપ્યસ્ય અધિષ્ઠાનાત્ અનન્યત્વ અસ્તિ તિ । આરોપ્ય એટલે આરોપિત અથવા અધ્યસ્ત વસ્તુ; અધિષ્ઠાન મૂળ આધાર, જ્યાં અન્ય કોઈ વસ્તુનું આરોપણ કરવામાં આવે; અન્યત્વમ્ એટલે અભેદ, ભેદ ન હોવો તે, અભિન્નતા. આરોપિતનો અધિષ્ઠાનથી અભેદ છે, એમ. પંડિતોનું આવું ‘નિરીક્ષણ’ ક્યાં, - કઈ બાબતમાં થયું છે ? - રજ્જુસર્વ-આવૌ । “રજ્જુસર્પ” વગેરે ન્યાયમાં, - દૃષ્ટાંતમાં. (૨) વિત્ત્વ: પ્રાન્તિનીવનઃ । ‘વિકલ્પ' એટલે આભાસ, મિથ્યા દેખાવ (Sense of Difference); બ્રાન્તિ એટલે ભ્રમ, ભ્રમણા, ભેદ (Delusion). નીવન: એટલે જીવે છે, ટકે છે, રહે છે. વિકલ્પ તો ભ્રાંતિ ચાલુ હોય ત્યાં સુધી જ ટકે છે. (૪૦૭) અનુવાદ : જેનો આરોપ કરવામાં આવ્યો હોય તે (એટલે કે આરોપ્ય અથવા આરોપિત વસ્તુ), તેનાં અધિષ્ઠાનથી ભિન્ન નથી, - એવું નિરીક્ષણ પંડિતો, ‘રજ્જુ-સર્પ’ વગેરે દૃષ્ટાંતમાં કરે છે ઃ વિકલ્પ તો ભ્રાંતિ ચાલુ હોય ત્યાં સુધી જ ટકે છે. (૪૦૭) ટિપ્પણ : ‘રજ્જુ-સર્પ’-દૃષ્ટાંતની ચર્ચા આ પહેલાં પણ આવી ગઈ છે, તે છતાં આ વિવેકચૂડામણિ / ૭૯૩ Page #799 -------------------------------------------------------------------------- ________________ અનુસંધાનમાં, પંડિતોએ કરેલાં “નિરીક્ષણ'નું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું હોવાથી, એ નિરીક્ષણનું તાત્પર્ય બરાબર સમજાય તે માટે, આપણે પણ એનું નિરીક્ષણ’ ફરી એક વાર કરી લઈએ : “દોરડું અંધારામાં પડ્યું હતું એટલે, ત્યાંથી પસાર થનાર માણસને, તે “સાપરૂપે દેખાયું. હકીકતમાં અને મૂળમાં, સાપ તો ત્યાં હતો જ નહીં; અંધારાને લીધે, સાપનું તો, દોરડાંરૂપી “અધિષ્ઠાન” (Substratum) પર, “આરોપણ થયું, એટલે કે સાપ એ “આરોપ્ય” છે અને દોરડું એ “અધિષ્ઠાન' છે. અહીં સમજવાનું એ રહે છે કે “દોરડું હતું તેથી જ તેમાં, અંધારાંને લીધે, સાપનું બ્રાંત દર્શન થયું. અજવાળું આવતાં, સાપ દેખાતો બંધ થઈ ગયો અને જે ખરેખર હતું તે માત્ર દોરડું જ ત્યાં રહ્યું ! સાપ તો હતો જ નહીં અને હવે પણ રહ્યો નહીં ! વળી, દોરડાંમાં જ સાપ દેખાયો હતો અને ફરી પાછો એ દોરડામાં જ વિલીન થઈ ગયો ! અને “સાપ દેખાયો ત્યારે પણ તેનું ભ્રાંત-દર્શન દોરડાને લીધે જ થયું હતું, તો પછી, સાપ દોરડાંથી જૂદો-ભિન્ન કેવી રીતે હોઈ શકે ? દોરડું અને સાપ, - એ બંને, એકીસાથે તો, ક્યારેય, દેખાયાં જ નહોતાં, કારણ કે એક(દોરડા)માં જ બીજાં(સાપ)નું મિથ્યા દર્શન થયું હતું. આથી જ, પંડિતોએ, ઊંડું મનોમંથન કરીને, આ દાંત વિશેનું પોતાનું નિરીક્ષણ” (નિરીક્ષિત) આ પ્રમાણે, પ્રતિપાદિત કર્યું કે “આરોપ્ય” (સાપ) અને અધિષ્ઠાન' (દોરડું) વચ્ચે કોઈ ભિન્નતા કે ભેદ નથી, એ બને, હકીકતમાં, એક જ છે (અનન્યત્વ). પરંતુ તો પછી, સાપનો વિકલ્પ આવ્યો ક્યાંથી? - આવી આશંકાનું સમાધાન કરતાં, આચાર્યશ્રી કહે છે કે, આવી આશંકા સ્વાભાવિક છે, પરંતુ સર્પ-દર્શન-રૂપી વિકલ્પ ત્યાં સુધી જ ટકે છે, જયાં સુધી અજવાળું ન આવે અને તે કારણે પેલી ભાંતિ ચાલુ રહે ! (વિન્ય: પ્રાન્તિનીવનઃ ) પંડિતોનાં આવાં નિરીક્ષણનાં પરિણામે, એનાં મમરૂપે, આપણે જે સમજવાનું રહે છે તે તો એટલું જ કે બ્રહ્મ મૂળભૂત અધિષ્ઠાન” છે; જે જગત હકીકતમાં છે જ નહીં, તેનું તો અજ્ઞાનને કારણે, અધિષ્ઠાન-રૂપ, મૂળ બ્રહ્મ પર માત્ર “આરોપણ” જ થયું છે અને જગતની સત્યતા તો માત્ર ત્યાં સુધી જ ચાલુ રહે, જ્યાં સુધી અજ્ઞાનજન્ય ભ્રાંતિ ચાલુ રહે ! સાચી વાત તો એ છે કે જગત' (આરોપ્ય) અને બ્રહ્મ'(અધિષ્ઠાન) બંને એક જ છે, બંને વચ્ચે કોઈ ભેદ નથી ! વિકલ્પ' એટલે એવી વસ્તુનું જ્ઞાન, જેના વિશે મનમાં કોઈક આકારનો ભાસ થાય, પરંતુ મૂળમાં તે વસ્તુનું અસ્તિત્વ જ ન હોય ! - (શબ્દજ્ઞાનાનુપાતી ૭૯૪ | વિવેકચૂડામણિ Page #800 -------------------------------------------------------------------------- ________________ વસ્તુશૂન્યો વિત્વ: । “યોગસૂત્ર” ૧, ૯) પેલાં દૃષ્ટાંતમાં, ‘સાપ'નું ‘મિથ્યા' જ્ઞાન વિકલ્પ' છે અને આપણી પ્રસ્તુત ચર્ચામાં ‘જગત’ વિશેનું ‘મિથ્યા' જ્ઞાન પણ એક વિકલ્પ' જ છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૦૭) ૪૦૮ चित्तमूलो विकल्पोऽयं चित्ताभावे न कश्चन । अतश्चित्तं समाधेहि प्रत्यग्-रूपे परात्मनि ॥ ४०८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ચિત્તમૂલો વિકલ્પોડાં ચિત્તાભાવે ન શ્ચન । અતશ્ચિત્ત સમાયેષ્ઠિ પ્રત્યગુ-રૂપે પરાત્મનિ ॥૪૦૮ શ્લોકનો ગદ્ય અન્વય ઃ અયં વિષ: વિત્તમૂત: (મસ્તિ); પિત્ત-અમાવે ન શ્ચન: (વિન્પઃ અસ્તિ, મનતિ); 'અત: પ્રત્ય-રૂપે પાત્મનિ વિત્ત સમાèહિ ૪૦૮ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મયં વિત્ત્તઃ વિત્તમૂત: (મસ્તિ) । વિત્તમૂતઃ એટલે એવો, જેનું મૂળ ચિત્તમાં છે; જે, ચિત્તને કારણે (સંભવે છે), એટલે કે જે ચિત્તમૂલક છે ઃ આ વિકલ્પ ચિત્તમૂલક છે. (૨) વિત્ત-અભાવે જ્જન: (વિભ ન સંમવતિ । - ચિત્તના અભાવમાં, એટલે કે ચિત્ત ન હોય ત્યારે, એની ગેરહાજરીમાં, કોઈ વિકલ્પ રહેતો નથી, સંભવતો નથી. અનુવાદ : (૩) અત: પ્રત્ય ્-પે પરાત્પત્તિ વિત્ત સમાપેહિ । અત: એટલે આથી, આ કારણે, આ પહેલાંનાં બે વાક્યોમાં જે કંઈ કહેવામાં આવ્યું છે, એ કારણે; માટે; શું કરવાનું છે ? વિત્ત સમાèહિ । ચિત્તને સમાધિસ્થ કરી દે; સ્થિર કર. ક્યાં સ્થિર કરવાનું છે ? - પાનિ પરમાત્મામાં; એ પરમાત્મા કેવો છે ? - પ્રત્યક્-રૂપે । પ્રત્યગાત્મરૂપ, પ્રત્યક્ ચૈતન્યસ્વરૂપ. (૪૦૮) આ વિકલ્પ ચિત્તમૂલક છે. ચિત્ત ન હોય તો કોઈ પણ (વિકલ્પ રહેતો) નથી; વિવેકચૂડામણિ / ૭૯૫ Page #801 -------------------------------------------------------------------------- ________________ આથી પ્રત્યફ ચૈતન્યસ્વરૂપ પરમાત્મામાં તું ચિત્તને સ્થિર કરી દે. (૪૦૮) ટિપ્પણ? અયં વિન્ધ: (આ વિકલ્પ) એટલે તે “વિકલ્પ', જેનો ઉલ્લેખ ગયાછેલ્લા શ્લોકમાં કરવામાં આવ્યો હતો અને જેની સમજૂતી એ રીતે કરવામાં આવી હતી કે તે, ત્યાં સુધી જ ટકે છે, જયાં સુધી ભ્રાંતિ ચાલુ રહે છે (વિકલ્પો પ્રાન્તિ નીવન: l). વળી, આપણે જોયું તે પ્રમાણે, “યોગ-દર્શનની પરિભાષામાં, વિકલ્પ' એટલે કોઈ પણ વસ્તુનું એવું જ્ઞાન (હકીકતમાં તો, “અજ્ઞાન” !), જેના વિશે ચિત્તમાં કશોક આકાર “ભાસમાન” થાય, પરંતુ જેનું અસ્તિત્વ ક્યાંય હોય જ નહીં ! ટૂંકમાં, “રજુસર્પ-દાંતમાંનો “સાપ એ જ વિકલ્પ, જે, દોરડા પર માત્ર આરોપિત હતો, ખરેખર તો ક્યાંય હતો જ નહીં : વિકલ્પનું સ્વરૂપ એટલે જ ભ્રાંતિ ! આ વિકલ્પનું અહીં વિશેષ વિવરણ કરવામાં આવ્યું છે. વિશ7-શબ્દની વ્યુત્પત્તિ જ એ કે એ સંજ્ઞાવાળી વસ્તુ વિશે વિવિધ કલ્પના કરવામાં આવે : વિવિધ વન્ય તિ ! અને આવા વિવિધ સંકલ્પ-વિકલ્પો તો ચિત્તમાં જ કરવામાં આવે, એનું અસ્તિત્વ જ ચિત્તને કારણે હોય છે (વિમૂત:). આ સંસાર પણ વિકલ્પમય જ છે, કારણ કે તે મિથ્યા હોવા છતાં પણ તેની જૂઠી કલ્પના ચિત્તમાં જ ઉદ્ભવે છે. આમ, જો વિકલ્પનું જન્મસ્થાન “ચિત્ત' જ હોય તો, ચિત્તના અભાવમાં, એટલે કે જો ચિત્ત ન હોય તો (ત્તિ-માવે), કોઈ વિકલ્પ, ભેદ, ભ્રાંતિ વગેરે સંભવે જ નહીં (ન શન વિન્ધ: સંમતિ ) ! ચિત્ત જ ન હોય તો, વિકલ્પ કેવો ? ક્યાંથી ? એટલે વિકલ્પના નિવારણ માટેનો માત્ર એક જ “વિકલ્પ' (Option, Alternative) એ કે ચિત્તનું જ નિવારણ, ચિત્તનો જ નાશ ! ચિત્ત હોય તો, ગમે તેવા, સાચા-ખોટા-સારા-નરસા સંકલ્પ-વિકલ્પો, તર્ક-વિતર્કોનો ઉદ્ભવ થાયને ! પરંતુ મનુષ્ય છે, જીવન છે, શરીર છે, એટલે એની સાથે જન્મથી જ સંકળાયેલું ચિત્ત તો હોય જ ને ! એનો નાશ' તો થઈ શકે જ નહીં ! એથી જ, આચાર્યશ્રીએ, શિષ્યને સૂચવ્યું છે કે “તારી વાત સાચી છે કે તેનો નાશ ન થઈ શકે, પરંતુ તેનું સ્થળાંતર (Transfer) તો થઈ શકે ને ! તેને, તેની મૂળ જગાએથી ઊંચકી લઈને, પરમાત્મામાં (૫ત્મનિ) સ્થિર કરી દે, એ જ પ્રત્યંગાત્મ-રૂપ બ્રહે છે, એમાં જ એને સમાધિસ્થ કરી દે! (સમાધેદિ)'. તેમાં સ્થિર થઈ ગયા પછી, પરમતત્ત્વના સંબંધમાં આવ્યા પછી, એનું સંપૂર્ણ સ્વરૂપ-પરિવર્તન ૭૯૬ | વિવેકચૂડામણિ Page #802 -------------------------------------------------------------------------- ________________ થઈ જશે, વિચારો-વિકલ્પો-વિક્ષેપો વગેરે વિનાશક સામગ્રી સર્જવાનો એનો મૂળ સ્વભાવ જ બદલાઈ જશે ! ચિત્તનું આવું સ્થળાંતર (Transfer) એટલે જ એનું સ્વરૂપાન્તર, સ્વભાવાન્તર ! અને આ જ “ચિત્તનું ન હોવું તે”, - ચિત્તનો અભાવ ! આચાર્યશ્રીના પરમગુરુ પૂજ્ય શ્રીગૌડપાદાચાર્યો, માંડૂક્ય-ઉપનિષદ પરની પોતાની કારિકામાં જે “અ-મનીભવન'(મનને “અ-મન' કરી દેવું)ની વાત કરી છે (૩, ૩૧), તે જ અહીંનો આ “ચિત્તાભાવ' ! બહાર ભટકતાં ચિત્તને એક વાર પરમાત્મામાં સ્થિર કરી દેવામાં આવે, પછી એનું સઘળું લોલ-વિલોલપણું (Vagaries) અને એનો સંપૂર્ણ ઉન્માદ (Madness) નષ્ટ જ થઈ જાય ! અને એનાં પરિણામે જે પરમોચ્ચ પરિસ્થિતિ સર્જાય, તે જ માનવ માટેનું પરમ માંગલ્ય-કેવલ્ય, તે જ નિશ્રેયસ (Beatitude) ! આ માટે, અનિવાર્ય છે, - “બહિર્મુખ' (Extrovert) ચિત્તને “અંતર્મુખ (Introvert) કરી દેવાનું ! પછી કશી ઝંઝટ જ ન રહે ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૦૮) - ૪૦૯ किमपि सततबोधं केवलानन्दरूपं निरुपममतिवेलं नित्यमुक्तं निरीहम् । निरवधि गगनाभं निष्कलं निर्विकल्पं ___ हृदि कलयति विद्वान् ब्रह्म पूर्ण समाधौ ॥४०९॥ શ્લોકનો ગુજરાતી પાઠ , કિમપિ સતતબોધ કેવલાનન્દરૂપ - નિરુપમતિવેલ નિત્યમુક્ત નિરીહમ્ | નિરવધિ ગગનાભે નિષ્કલ નિર્વિકલ્પ . હદિ કલયતિ વિદ્વાન્ બ્રહ્મ પૂર્ણ સમાધી ૪૦ શ્લોકનો ગદ્ય અન્વય : આમ તો, શ્લોકમાં, શ્લોક પ્રમાણે જ અન્વય, - એટલે કે “દંડાન્વય' છે. માત્ર છેલ્લી પંક્તિને આ રીતે, નવેસરથી અન્વિત કરવાની રહે છે : વિદાન પૂર્ણ બ્રહ્મ સમાપ રિ વનયતિ | અને શ્લોકમાંના બાકીના બધા જ શબ્દો બ્રહ્મનાં વિવેકચૂડામણિ | ૭૯૭ Page #803 -------------------------------------------------------------------------- ________________ વિશેષણો તરીકે, એની વિશેષતા દર્શાવે છે. (૪૦૯). શબ્દાર્થ : સમાધી એટલે સમાધિ-અવસ્થામાં; હૃતિ એટલે પોતાનાં અંતઃકરણમાં; યતિ એટલે અનુભવે છે, અનુભવ કરે છે : વિદ્વાન મનુષ્ય, સમાધિ-અવસ્થા દરમિયાન, પોતાનાં અંતઃકરણમાં પૂર્ણ બ્રહ્મનો અનુભવ કરે છે. આ “બ્રહ્મ' કેવું છે? શ્લોકમાંનાં સર્વ વિશેષણો તેનાં સ્વરૂપની વિશેષતા આ પ્રમાણે નિરૂપે છે : સતતલોધમ્ | જ્ઞાનસ્વરૂપ, શાશ્વત જ્ઞાનરૂપ; અને મિપિ એટલે અવર્ણનીય, અનિર્વચનીય, અદ્ભુત, શબ્દાતીત, અલૌકિક, - શાશ્વત, અનંત એવાં જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ. વર્ત-આનન્તપન્ ! કેવળ આનંદરૂપ, - Complete Bliss, સર્વ પ્રકારનાં શોક-દુઃખ-ઉપાધિથી રહિત, પરમ-પુરુષાર્થ-રૂપ. નિરુપમન્ ! - ઉપમારહિત, અનુપમ, અદ્વિતીય, અજોડ, જેના વિશે શ્રુતિ કહે છે કે ન તય પ્રતિમા મતિ ! તિવેતમ્ વેલા એટલે કાળ; કાળથી પર; કાલાતીત. નિત્યમુન્ ! સદા-મુક્ત; સર્વ પ્રકારનાં બંધનોથી હંમેશ રહિત : Everfree. નિરીરમ્ ! હા એટલે ઇચ્છા અથવા ક્રિયા; નિસ્પૃહ, ઇચ્છારહિત; નિષ્ક્રિય; શારીરિક-માનસિક-બૌદ્ધિક વગેરે સર્વ ક્રિયાઓ વિનાનું. . નિરવધ નામ | આકાશની જેમ સીમા વિનાનું, અસીમ, નિસીમ, દેશકાળ-વસ્તુ વગેરે સર્વ મર્યાદાઓ વગરનું (Limitless). નિતમ્ ! તા એટલે ભાગ, વિભાગ, કશા પણ વિભાગોથી, અવયવોથી પર; નિરવયવ. નિર્વિવત્પન્ કશા પણ મિથ્યા વિકલ્પો-વિશેષો-વિચારો વગરનું, નિર્વિશેષ. પૂન | પરિપૂર્ણ, અપરોક્ષ - Full, Complete, Plenary. (૪૦૯) અનુવાદ : વિદ્વાન મનુષ્ય, સમાધિ-અવસ્થામાં, પોતાનાં અંતઃકરણમાં, પરિપૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરે છે, જે (બ્રહ્મ), કોઈક અવર્ણનીય અને નિત્યજ્ઞાનસ્વરૂપ છે, કેવળ-આનંદસ્વરૂપ છે, અનુપમ છે, કાલાતીત છે, સદા-મુક્ત છે, નિષ્ક્રિય(અથવા નિઃસ્પૃહ) છે, આકાશની જેમ અસીમ છે, નિરવયવ છે અને નિર્વિકલ્પ છે. (૪૦૯) ૭૯૮ | વિવેકચૂડામણિ Page #804 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : બ્રહ્મનાં વિશેષણો તરીકે યોજાયેલા, શ્લોકમાંના બધા શબ્દોને, તેની સાથેની સર્વ અર્થચ્છાયાઓ સહિત, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર, સમજાવ્યા હોવાથી, શ્લોકનો અર્થ, સરળ અને સુબોધ બન્યો હોવાથી, અહીં કશું વિશેષ ઊમેરવાનું રહેતું નથી. માત્ર એક જ વાત કહેવાની રહે છે : શ્લોકમાંનો વિદ્વાન, જો, આ રીતે પરિપૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરી શકતો હોય તો, આચાર્યશ્રી, પોતાના સાધકશિષ્યને સૂચવે છે કે, “તું પણ આવો આનંદાનુભવ કર !” શ્લોકનો છંદ : માલિની (૪૦૯) ૪૧૦ प्रकृतिविकृतिशून्यं भावनातीतभावं समरसमसमानं निगमवचनसिद्धं नित्यमस्मत्प्रतिष्ठं मानसम्बन्धदूरम् हृदि कलयति विद्वान् ब्रह्म पूर्णं समाधौ ॥ ४१० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રકૃતિવિકૃતિશૂન્યં ભાવનાતીતભાવં સમરસમસમાનં માનસંબંધદૂરમ્ । નિગમવચનસિદ્ધ નિત્યમસ્મપ્રતિષ્ઠ હૃદિ કલયતિ વિદ્વાન્ બ્રહ્મ પૂર્ણ સમાૌ ॥૪૧૦॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ આ શ્લોકમાં પણ, ગયા શ્લોકની ચોથી પંક્તિ પુનરુક્ત કરવામાં આવી છે અને શ્લોકમાંના બાકીના બધા શબ્દો, ચોથી પંક્તિમાંનાં બ્રહ્મનાં વિશેષણો તરીકે, બ્રહ્મની વિશેષતાને નિરૂપે છે; એટલું જ નહીં, પરંતુ ગયા શ્લોકની જેમ જ અહીં પણ ‘દંડાન્વય' જ છે. આ પછીના શ્લોક-૪૧૧માં પણ, શ્લોકની રચના અને ઇંડાન્વય’ આ જ પ્રમાણે ચાલુ રહે છે. (૪૧૦) શબ્દાર્થ : વિદ્વાન એટલે કે જ્ઞાની મનુષ્ય, જે પૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરે છે, તેનાં વિશેષણોમાં વ્યક્ત થતી વિશેષતાઓ આ પ્રમાણે છે : પ્રવૃતિ-વિષ્કૃતિ-શૂન્યમ્ । – પ્રકૃતિના વિકારોથી રહિત, સર્વ પ્રકારનાં પરિવર્તનો વિવેકચૂડામણિ / ૭૯૯ Page #805 -------------------------------------------------------------------------- ________________ વિનાનું, કાર્ય-કારણ-ભાવ વગરનું; શ્રુતિ કહે છે તેમ, પૂર્વાપર-ભાવ-રહિત - તઃ एतद् ब्रह्म अ-पूर्वं अन्-अपरम् । ભાવના-અતીત-ભાવમ્ ભાવનાની પકડથી પર; સર્વ ભાવનાઓથી મુક્ત, માત્ર ભાવ-રૂપ; જેનું સ્વરૂપ શ્રુતિની સહાય વિના, કોઈ જ કલ્પનાથી ન સમજાય તેવું છે; સર્વ બૌદ્ધિક પ્રતીતિઓથી પર. સમરસન્ ! – સમાન-રસ-સ્વરૂપ; સર્વથા સર્વદા એકરૂપ; ત્રણેય કાળમાં એક જ સ્વરૂપવાળું. અસમાનમ્ ! ઉપમા-રહિત, નિરુપમ; જેની સમાન કોઈ નથી તેવું, અદ્વિતીય, અજોડ; સર્વ સામ્યોથી પર. માન-સમ્બન્ધ-ટૂ | મન એટલે “પ્રમાણ”, ન્યાય-દર્શનમાં નિરૂપિત પ્રત્યક્ષ“અનુમાન' જેવાં સર્વ “પ્રમાણોથી પર, એટલે કે પ્રમાણાતીત; શ્રુતિ પણ જેના વિશે લક્ષણા' વડે જ વાત કરે છે તેવું. શ્રી સુરેશ્વરાચાર્ય સાચું જ કહે છે કે – प्रमाता च प्रमाणं च प्रमेयं प्रमितिस्तथा । यस्य प्रसादात् सिद्ध्यन्ति तत्-सिद्धौ किमपेक्ष्यते ? ॥ (“ઝમ એ ધાતુ સાથે સંકળાયેલા પ્રમાતા-પ્રમાણ-પ્રમેય-પ્રમિતિ વગેરે સર્વ ભાવો જેની કૃપા વડે સિદ્ધ થાય છે, તેની સિદ્ધિ માટે કોની અપેક્ષા સેવવાની રહે !”). ટૂંકમાં, પ્રમાણોનાં સમસ્ત ક્ષેત્રોથી પર. નિમ-વન-સિદ્ધમ્ ! નિગમ એટલે વેદ, વેદોનાં વચનો વડે સિદ્ધ; જેની સિદ્ધિ અને સ્થાપનાનો આધાર માત્ર વેદ-વચનો જ છે, તેવું. નિત્યમ્ | નિત્ય, સદા-સ્થિત, શાશ્વત. * કર્મબ્રતિષ્ઠમ્ | જેની પ્રતિષ્ઠા “હું-રૂપે જ છે, તેવું. “હું”-એ પદથી જ જે પ્રસિદ્ધ છે, પ્રતિષ્ઠિત છે, જાણીતું છે, તે બ્રહ્મ માં મિ તિ પ્રસિદ્ધ (૪૧૦). અનુવાદ : પ્રકૃતિના વિકારોથી રહિત, ભાવનાની પકડથી પર, સમરસ, નિરુપમ, પ્રમાણાતીત, વેદવચનોથી સિદ્ધ, નિત્ય અને હું-રૂપે પ્રતિષ્ઠિત એવાં પૂર્ણ બ્રહ્મને વિદ્વાન મનુષ્ય સમાધિમાં, પોતાના હૃદયમાં, અનુભવે છે. (૪૧૦). ટિપ્પણ: જેમને જે વિષયમાં ઊંડો અને એકનિષ્ઠ રસ હોય છે, તે મહાનુભાવોને ૮૦૦ | વિવેકચૂડામણિ Page #806 -------------------------------------------------------------------------- ________________ પોતાના રસ-વિષયનું વર્ણન એવું પ્રિય હોય છે કે તેઓને સામાન્ય રીતે, તે વર્ણન જલદી પૂરું કરવું રુચે નહીં. અહીં આચાર્યશ્રીનો આવો જ કંઈક અભિગમ વરતાય છે. વળી, પોતાના શિષ્ય પ્રત્યે એમને વાત્સલ્યભાવ એવો હૃદયસ્પર્શી છે કે તેમને એમ જ લાગ્યા કરે છે કે બ્રહ્મનાં સ્વરૂપ વિશે તેમણે શિષ્યને હજુ પૂરતું જણાવ્યું નથી ! : આથી જ તેમણે આ વર્ણન અહીં પણ ચાલુ રાખ્યું છે; એટલુ જ નહીં, પરંતુ આ પછીના શ્લોકમાં પણ તેઓશ્રી વર્ણન ચાલુ રાખવાના છે ઃ પોતાનો શિષ્ય, શ્લોકમાંના વિદ્વાનની જેમ, પૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરે, એ જ એમની શુભ ભાવના ! વળી, પોતે આજીવન ‘બ્રહ્મની પ્રતિષ્ઠામાં જ રત’ રહ્યા છે (અક્ષ્મપ્રતિષ્ઠમ્), તો પોતાનો શિષ્ય પણ એવો જ બની રહે, એવી જ સદ્ભાવના, તેમનું અંતઃકરણ પણ સેવતું હોય, તે, તેમના જેવા આદર્શ આચાર્યશ્રી માટે સંપૂર્ણરીતે સ્વાભાવિક હોય ! શબ્દાર્થ-વિભાગમાં, શ્લોકમાંના સર્વ બ્રહ્મ-વિશેષણ-રૂપ શબ્દોનું સવિસ્તર વિવરણ-વિવેચન કરવામાં આવ્યું છે, એટલે એ વિશેષ અહીં કશું ઊમેરવાનું રહેતું નથી. શ્લોકનો છંદ : માલિની (૪૧૦) ૪૧૧ अजरममरमस्ताभासवस्तुस्वरूपं शमितगुणविकारं शाश्वतं शान्तमेकं स्तिमितसलिलराशिप्रख्यमाख्याविहीनम् શ્લોકનો ગુજરાતી પાઠ : हृदि कलयति विद्वान् ब्रह्म पूर्णं समाधौ ॥४११ ॥ અજરમમરમસ્તાભાસવસ્તુસ્વરૂપ 1 સ્તિમિતસલિલરાશિપ્રખ્યમાખ્યાવિહીનમ્ । શમિતગુણવિકારું શાશ્વત શાન્તમેકં હૃદિ કલયતિ વિદ્વાન્ બ્રહ્મ પૂર્ણ સમાધી II૪૧૧॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ અહીં પણ, શ્લોકની ચોથી પંક્તિ, એ જ રૂપે, ફરી વાર, ચાલુ રાખવામાં ફર્મા - ૫૧ વિવેકચૂડામણિ / ૮૦૧ Page #807 -------------------------------------------------------------------------- ________________ આવી છે અને શ્લોકના બાકીના સર્વ શબ્દો, ચોથી પંક્તિમાંનાં બ્રહ્મનાં વિશેષણો તરીકે, યથાપૂર્વ, પ્રયોજવામાં આવ્યા છે અને તેમને, ‘દંડાન્વય’ પ્રમાણે, એ જ રીતે, અન્વિત કરવામાં આવ્યા છે. (૪૧૧) શબ્દાર્થ : બ્રહ્મનાં વિશેષણોનો અર્થ આ - અનમ્ । ક્ષય-અપક્ષયથી રહિત. પ્રમાણે છે : ના એટલે ઘડપણ, રમ્ । - અમમ્ । મરણ-રહિત, અમર્ત્ય, અવિનાશી. અસ્ત-ગામાસ-વસ્તુ-સ્વરૂપમ્ । આભાસ-વિનાનું; જેમાંથી સર્વ આભાસી ભાવો અસ્ત થઈ ગયા છે એવું, - આભાસશૂન્ય; અને નક્કર વસ્તુ-સ્વરૂપ, અજ્ઞાનજન્મ સર્વ ભેદો જેમાંથી નષ્ટ થઈ ગયા છે તેવું, વાસ્તવિક ભાવ-રૂપ. સ્વિમિતસજિતરાશિપ્રમ્ । સુનિતાશિ એટલે જળના ભંડાર જેવો સમુદ્ર; સ્તિમિત એટલે અવિચળ, નિશ્ચલ, સ્તબ્ધ એવું, જેને માત્ર મોજાંઓ વગરના સમુદ્રનાં રૂપમાં જણાવી શકાય (પ્રહ્મમ્). સામાન્ય રીતે, સમુદ્રમાં જળનાં વિશાળ મોજાંઓ સતત ઊછળતાં જ હોય; વિદ્વાન જે બ્રહ્મની અનુભૂતિ કરે છે તે એવા સાગર જેવું છે, જેનાં સર્વ વાસનારૂપી મોજાં સંપૂર્ણરીતે શમી ગયાં હોય અને જે નિશ્ચલ બની ગયાં હોય. આ વિશેષણ સમજવા માટે શિષ્ય પાસે થોડી કલ્પના-શક્તિની અપેક્ષા રાખવામાં આવે. - ઘડપણ વિનાનું; એટલે કે સર્વ પ્રકારના આધ્યાવિહીનમ્ । આવ્યા એટલે વ્યાખ્યા, નામ; વ્યાખ્યા-વિનાનું, નામરહિત. નામ તો તેને જ આપી શકાય અથવા, વ્યાખ્યા તો તેની જ કરી શકાય, જેનો કોઈ વર્ગ(Class)માં સમાવેશ કરાયો હોય. બ્રહ્મ તો સર્વ પ્રકારના વર્ગો અને સમૂહોથી પર છે, તેથી તે અ-વ્યાખ્યેય અને નામ-વિહીન છે. ‘પ્રવ્ય-આલ્બા'માંનો પ્રાસાનુપ્રાસ-અલંકાર અ-યત્ન-સિદ્ધ (Effortless) છે અને તેથી સવિશેષ આનંદપ્રદ છે. શમિત-મુળ-વિદ્યાર્મ્ । પ્રકૃતિના ત્રણેય ગુણોના વિકારો જ્યાં શાંત ગઈ ગયા છે તેવું, - એટલે કે નિર્ગુણ, નિર્વિકાર, પરિવર્તન-રહિત. શાશ્વતમ્ । કાળની મર્યાદાઓ વિનાનું, અનાદિસિદ્ધ (Eternal). શાન્તમ્ । જ્યાં ક્ષોભ-વિક્ષોભ હોય, ત્યાં જ અશાંતિ હોય. બ્રહ્મ તો સદા અક્ષુબ્ધ જ હોય છે, તેથી શાંતિ-સ્વરૂપ, મૂર્તિમંત શાંતિ. જેના સંદર્ભમાં કોઈ ‘બીજું’ (દ્વિતીય) અને (અન્ય) નથી તેવું, ૮૦૨ / વિવેકચૂડામણિ Page #808 -------------------------------------------------------------------------- ________________ અદ્વિતીય અને અનન્ય, એકરૂપ, કેવલ-સ્વરૂપ. (૪૧૧). અનુવાદ : અજર, અમર, આભાસ-રહિત, નક્કર વસ્તુ–સ્વરૂપ, મોજાંઓ-વિનાના નિશ્ચલ સમુદ્ર જેવું, નામ-રહિત, ત્રણેય ગુણોના વિકારો જેમાં શાંત થઈ ગયા છે તેવું; શાશ્વત, શાંત અને કેવલ-સ્વરૂપ, - એવા પૂર્ણ બ્રહ્મનો, જ્ઞાની મનુષ્ય, પોતાનાં હૃદયમાં, સમાધિ-સમયે અનુભવ કરે છે. (૪૧૧) ટિપ્પણ : સાચો “વિદ્વાન તો તેને જ કહી શકાય, જેનાં સાધના-જીવનનો એકમાત્ર આદર્શ, પૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ આનંદ, - એ જ હોય. અહીં, છેલ્લા ત્રણ શ્લોકો(૪૦૯-૪૧૦-૪૧૧)માં, આવા એક ધન્ય સાધકે, પોતાની સમાધિ-અવસ્થા દરમિયાન, અંતઃકરણમાં, પૂર્ણ બ્રહ્મની કરેલી અપરોક્ષ અનુભૂતિનું એક સુંદર અને કાવ્યમય શબ્દચિત્ર આચાર્યશ્રીએ આલેખ્યું છે. આવાં આલેખનની પાછળ, આચાર્યશ્રીએ, આવા બે શુભ-ઉદેશો સેવ્યા જણાય છે : એક તો એ કે, આ પહેલાં જણાવ્યું છે તેમ, પોતાનો શિષ્ય પણ આવા બ્રહ્મસાક્ષાત્કારનો વિરેલા લાભ પામવા સભાગી બને; અને બીજું તો, સહુ કોઈ સાધકને, બ્રહ્મનું ધ્યાન ધરવાનો આદર્શ પ્રકાર, આ ચિત્રાત્મક આલેખનમાંથી સાંપડે, - એ હોઈ શકે. શ્લોકનો છંદઃ માલિની (૪૧૧) ૪૧૨ समाहितान्तःकरणः . स्वरूपे विलोकयात्मानमखण्डवैभवम् । विच्छिन्धि बन्धं भवगन्धगन्धितं यलेन पुंस्त्वं सफलीकुरुष्व ॥४१२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સમાહિતાન્તકરણ સ્વરૂપે વિલોકયાત્માનમખંડવૈભવમ્ | વિચ્છિબ્ધિ બધું ભવગધગન્ધિત યત્નન પુર્વ સફલીકુરુષ્ય ll૪૧રા વિવેચૂડામણિ | ૮૦૩ Page #809 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વયઃ स्वरूपे समाहितान्तःकरणः (सन्), आत्मानं अखण्डवैभवं विलोकय, भवगन्धगन्धितं बन्धं विच्छिन्धि, यत्नेन (च) पुंस्त्वं सफलीकुरुष्व ॥४१२॥ શબ્દાર્થ : શ્લોકમાં આચાર્યશ્રીએ શિષ્યને ત્રણ આજ્ઞાઓ આપી છે અને એ ત્રણ સ્વતંત્ર આજ્ઞાર્થ-રૂપ વાક્યો આ પ્રમાણે છે : (१) स्वरूपे समाहित-अन्तःकरणः (सन्) आत्मानं अखण्डवैभवं વિતોય | માત્માને વિનોય | - આત્માનું અવલોકન-દર્શન કર, આત્માનો અનુભવ કર; આ આત્મા કેવો છે? અથવા, આત્માને કેવાં સ્વરૂપે જાણી લેવાનો છે? - મveતૈભવમ્ ! – અખંડ વૈભવવાળો; આત્માને, અખંડ-ઐશ્વર્ય-સંપન્ન જાણી લે. આત્માનું અવલોકન ક્યાં કરવાનું છે ? - સ્વરૂપે | તારાં પોતાનાં આત્મસ્વરૂપમાં, એટલે કે પરમાત્મામાં, જે, તારું સાચું સ્વરૂપ છે, તેમાં; આવાં અવલોકન પૂર્વે શિષ્ય શું કરવાનું રહે છે ? - સમાહિત-અન્ત:ર: (સન) | પોતાનાં અંતઃકરણને સમાહિત કરીને, સ્વરૂપમાં સ્થિર કરીને, તારાં મનને દઢતાપૂર્વક શાંત કરીને. (ર) મવશ્વલ્પિત વધું વિધિ ! વળ્યું વિશ્વ ! (વિ + છિદ્ - એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂ૫) બંધનને કાપી નાખ, છેદી નાખ; અજ્ઞાનરૂપ બંધન(વધુ)ને તોડી નાખ; આ બંધન કેવું છે ? - મવશ્વધિતમ્ | ધિત એટલે ગંધાતું, ખરડાયેલું, મવ એટલે સંસાર, એની દુર્ગન્ધ વડે વાસ મારતું, દુર્ગન્ધવાળું. (૩) ચન્નેન (3) પુર્વ સતીષ્ય | પૃર્વ એટલે પુરુષપણું, મનુષ્યત્વ, મનુષ્ય તરીકેનું જીવન, માનવ-જન્મ. સનીનુષ્ય – (સ + 9 એ ધાતુનાં ટ્વિ-રૂપનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) સફળ-સાર્થક કર; કૃતાર્થ કર. કેવી રીતે ? - વર્લેન ! યત્નપૂર્વક, પ્રયત્નપૂર્વક, મહેનત કરીને. (૪૧૨). અનુવાદ : પોતાનાં અંતઃકરણને આત્મસ્વરૂપમાં સ્થિર કરીને, આત્માને અખંડ-ઐશ્વર્યસંપન તરીકે જાણી લે; (ત્યારપછી) સંસારની ગંધથી ગંધાતા બંધનને છેદી નાખ અને તારાં મનુષ્યત્વને પ્રયત્નપૂર્વક સફળ કર. (૪૧૨) ટિપ્પણ: જ્ઞાનીજન પોતાની સમાધિ દરમિયાન, પૂર્ણ બ્રહ્મનો અ-પરોક્ષ અનુભવ, ૮૦૪ | વિવેકચૂડામણિ Page #810 -------------------------------------------------------------------------- ________________ પોતાનાં હૃદયમાં કરે છે, તેનું એક પ્રભાવક શબ્દચિત્ર શિષ્ય સમક્ષ મૂકીને, આચાર્યશ્રી, અહીં, તેને સીધી (Direct) ત્રણ આશાઓ જ આપે છે અને તે ત્રણેયનું, એક પછી એક, અનુપાલન થઈ શકે એવો સુનિશ્ચિત ક્રમ (Order) પણ સૂચવે છે. પરંતુ તેમની ત્રીજી અને છેલ્લી આજ્ઞા સૌથી વધારે મહત્ત્વની હોવાથી, તેને, આપણે સૌપ્રથમ, સમજી લઈએ ઃ મનુષ્ય-જન્મ એ પરમાત્માની એક અનન્ય ભેટ છે અને તે તેમની કૃપાનું જ પરિણામ છે. આવી અમૂલ્ય ઈશ્વરી ભેટને સફળ-સાર્થક કરવી તે, પ્રત્યેક મનુષ્યનો પ્રથમ અને પરમ ધર્મ છે. મનુષ્ય જો તેની આ ફરજ ચૂકી જાય તો, એનું જીવન અને આયુષ્ય એળે ગયાં જ ગણાય. તો પછી, આવી સાર્થકતા કેવી રીતે સિદ્ધ કરવી ? આ માટે, મનુષ્યનું સૌપ્રથમ કર્તવ્ય છે, આત્માનાં અખંડ વૈભવને જાણી લેવું તે. આત્માની આવી અખૂટ સમૃદ્ધિ અને એનું અનંત ઐશ્વર્ય, તો અને ત્યારે જ અનુભવી શકાય, જો અને જ્યારે માણસ પોતાનાં અંતઃકરણને આત્મસ્વરૂપમાં, એટલે કે સ્વરૂપભૂત પરમાત્મામાં સમાહિત કરી દે, સ્થિર કરી દે. આમ કરવાથી, એનામાં એક પ્રકારની સાત્ત્વિક શક્તિનો આવિષ્કાર થાય છે, જેથી સંસારના કુસંસ્કારોની દુર્ગંધથી ગંધાતાં સર્વ બંધનોને છેદી નાખવાની તેનામાં હિંમત પ્રગટે છે. અને આવાં બંધનોનો નાશ, એ જ મુક્તિ અને એ જ એનાં મનુષ્યત્વનું પરમ સાફલ્ય ! સમગ્ર ગ્રંથમાં, આચાર્યશ્રીએ, ‘મનુષ્ય'ના અર્થમાં, પુરુષ”-શબ્દ પ્રયોજ્યો છે, એટલે આ ‘પુંસ્વ’-શબ્દ ‘મનુષ્યત્વ’ના અર્થમાં તો છે જ, પરંતુ આ શબ્દમાંથી એક વધારાની અર્થચ્છાયાનો સંકેત પણ મળે છે, અને તે છે તેની હિંમતનો, તેનાં દૈવતનો, તેનાં સામર્થ્યનો, જેનાં કારણે જ તે પોતાનું આ કર્તવ્ય પ્રયત્નપૂર્વક (યત્નેન) પરિપૂર્ણ કરી શકે. ઉપનિષદના ઋષિએ આ જ અર્થમાં વા શબ્દ પ્રયોજ્યો છે : - नायमात्मा बलहीनेन लभ्यः । આ પુસ્ત્વ એ જ રત્ન-સમાન પોતાના મનુષ્ય-જન્મને કૃતાર્થ કરવા માટેનું અમોઘ શસ્ત્ર ! – શ્લોકની બીજી લીટીમાં, આત્માનં વિજોય । એવો જે આદેશ છે, તે, ઉપનિષદના ઋષિએ સૂચવેલાં આ કર્તવ્યનું જ સ્મરણ કરાવે છે ઃ આત્મા વા રે દૃષ્ટવ્ય:, તાવણ્ અરે વસ્તું અમૃતત્વમ્ । અને શ્લોકમાંની સતીપુખ્વ – એ આજ્ઞા તો, ગીતાની આ પંક્તિનો જ જાણે પડઘો પાડે છે : - વિવેકચૂડામણિ | ૮૦૫ Page #811 -------------------------------------------------------------------------- ________________ પતર્ યુવકૂવા વૃદ્ધિમાન ચાત્ કૃતકૃત્ય ભારત . (૧૫, ૨૦) વૃતવૃત્ય અને સતીનુષ્ય - એ બે શબ્દોનો અર્થધ્વનિ કેવો સમાન અને પરસ્પર-સમીપ છે ! અને આ અર્થધ્વનિ એટલે જ, “શવાકારમાંથી શિવાકારની શુભ યાત્રાનાં (શ્લોક-૩૯૭) જીવન-સાફલ્યનું સૂચન ! શ્લોકનો છંદઃ ઉપજાતિ (૪૧૨) ૪૧૩ सर्वोपाधिविनिर्मुक्तं सच्चिदानन्दमद्वयम् । भावयात्मानमात्मस्थं न भूयः कल्पसेऽध्वने ॥४१३॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ સર્વોપાધિવિનિમુક્ત સચ્ચિદાનન્દમયમ્ | ભાવયાત્માનમાત્મસ્થ ન ભૂયઃ કલ્પસેડબ્દને I૪૧BI શ્લોકનો ગદ્ય અન્વય : सर्व-उपाधि-विनिर्मुक्तं, सत्-चित्-आनन्दं, अद्वयं, आत्मानं, आत्मस्थं માવય, (ત) મૂયઃ અધ્વને (ત્વ) ને વરૂણે ૪રૂા. શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) માત્માન માત્મણૂં પાવય ! માય એટલે ભાવના કર, ભાવન-ચિંતનમનન કર. આત્માનું ભાવન કેવાં સ્વરૂપે કરવાનું છે? – ગાત્મણ્યમ્ ! – એ આત્મા પોતાની અંદર જ છે, એ સ્વરૂપે. પોતાનાં અંતઃકરણમાં જ આત્માની ભાવના કરવાની છે. આ આત્મા કેવો છે ? - ત્રણ વિશેષણો આ પ્રમાણે : (અ) સર્વ-ઉપાધિ-વિનિમ્મ્ | સઘળી ઉપાધિઓથી મુક્ત, સમસ્ત ઉપાધિઓથી રહિત; (બ) સં- વિનમ્ સચ્ચિદાનંદ-સ્વરૂપ; અને (ક) મદ્રયમ્ ! - અદ્વિતીય, વૈત-ભાવ-વિનાનો. (ર) આવું ભાવન કરવાનો શો લાભ થાય? - તઃ, મૂ: અધ્વને વં ન વજ્ય | યત: એટલે જેથી, આ પહેલાનાં વાક્યમાં સૂચવ્યા પ્રમાણે ભાવન કરવાથી. મૂય: એટલે ફરીથી, ફરી વાર; સાધ્વને એટલે માર્ગમાં, સંસારના માર્ગે, જન્મ-મરણનાં ચક્રમાં; વં લે ! તારે આવવાનું થાય નહીં, તારે ફસાવું પડે ૮૦૬ | વિવેકચૂડામણિ Page #812 -------------------------------------------------------------------------- ________________ નહીં. (૪૧૩) અનુવાદ : સર્વ ઉપાધિઓથી વિમુક્ત, સચ્ચિદાનંદ-સ્વરૂપ અને અદ્વિતીય એવા આત્માનું ભાવન તારા પોતાનાં અંતઃકરણમાં જ કર, જેથી આ (સંસારના) માર્ગમાં તારે ફરી વાર આવવાનું થાય નહીં. (૪૧૩) ટિપ્પણ : મૃત્યુ પછી પુનર્જન્મ ન મળે, જન્મ-મરણનાં સતત ચાલી રહેલાં ચક્રમાં ફરી વાર ફસાવાનું ન રહે, એ જ મોક્ષ; અને મુમુક્ષુ સાધકનું એ જ એકમાત્ર જીવનધ્યેય હોય છે; એટલે આ ધ્યેયને પરિપૂર્ણ કરવાનો ઉપાય તેને સૂચવવામાં આવે તે તો એનું પરમ સદ્ભાગ્ય ! આચાર્યશ્રી, શિષ્યને, આવી સદ્ભાગ્ય-પ્રાપ્તિનો ઉપાય, એક સીધી આજ્ઞાનાં રૂપમાં સૂચવે છે : પહેલી વાત તો એ કે તેણે પરમાત્માનું ભાવન, પોતાની અંદર જ રહેલા આત્મામાં, પોતાનાં જ અંતઃકરણમાં કરવાનું રહે. આ ‘ભાવન' એટલે જ ધ્યાન' (Meditation). આવું ધ્યાન કરવા માટે તેણે ક્યાંય બહાર કે દૂર જવાની જરૂર જ નથી; કારણ કે તે તો તેની અંદર જ છે, ભીતર જ છે, ઉપનિષદના ઋષિએ આથી જ સાધકને યાદ આપીને પૂછ્યું હતું કે, - “તે આત્મા તો તારી અંદર જ છે, તેને તું કેમ જોતો નથી ?” अत्र वाव किल सत् सौम्य न निभालयसे । વળી, એ આત્મા તો, સચ્ચિદાનંદ-સ્વરૂપ અને અદ્વિતીય હોવા ઉપરાંત, સર્વ ઉપાધિઓ-વાસનાઓ અને સ્થૂલ-સૂક્ષ્મ-કારણ એવાં ત્રણેય શરીર-સ્વરૂપોથી પણ સંપૂર્ણરીતે મુક્ત છે, એવાં કોઈ ભૌતિક વળગણો(Obsessions)થી પણ તે પર છે, એનાથી પૂરેપૂરો રહિત છે. આવા પરમાત્માનું તારા પોતાના આત્મામાં ભાવનરટણ-મનન, - એટલે કે ઊંડું ધ્યાન ધર, એના-મય બની જા ! બસ, આ જ એકમાત્ર ઉપાય છે, - પુનત્તિ નનનં, પુનરપિ મમ્ । એવાં પુનરપિ પુનઃ સંસાર-આવર્તનોનાં ચક્રમાંથી છૂટવાનો ! છાન્દોગ્ય-ઉપનિષદમાં, આથી જ, આવી હૈયા-ધારણ આપવામાં આવી છે કે “આવો સાધક સંસારમાં ફરી પાછો આવતો નથી” : न स पुनः आवर्तते । અને ગીતામાં પણ `આનું જ સમર્થન કરવામાં આવ્યું છે : માં પેત્વ તુ જૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે । (૮, ૧૬) વિવેકચૂડામણિ | ૮૦૭ - Page #813 -------------------------------------------------------------------------- ________________ (“પરંતુ તે કુંતીપુત્ર ! મને પામ્યા પછી તો પુનર્જન્મ રહેતો જ નથી !”) શ્લોકનો છંદઃ અનુષુપ (૪૧૩) ૪૧૪ छायेव पुंसः परिदृश्यमान -મામાસપેન નાનુભૂલ્યા | शरीरमाराच्छववन्निरस्तं पुनर्न सन्धत्त इदं महात्मा ॥४१४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: છાયેવ પુસઃ પરિદૃશ્યમાન -માલાસરૂપેણ ફલાનુભૂલ્યા | શરીરમારાચ્છવવનિરસ્ત પુનર્ન સબ્ધત્ત ઈદે મહાત્મા ૪૧૪ - શ્લોકનો ગદ્ય અન્વયઃ पुंसः छाया इव आभासरूपेण परिदृश्यमानं इदं शरीरं, फलानुभूत्या शववत् आरात् निरस्तं, महात्मा पुनः न सन्धत्ते ॥४१४॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મહાત્મા રૂ શરીર પુનઃ સમ્પરે ! મહાત્મા એટલે આત્મજ્ઞાની મનુષ્ય; જેણે બ્રહ્માનુભવ કર્યો છે, એવો માણસ : બ્રહ્મમાયં પ્રાતઃ પુરુષ / ફર્વ શરીર પુનઃ 7 સભ્ય | આ શરીરને ફરીથી ધારણ કરતો નથી; આ શરીર પ્રત્યે, એની સાથે ફરીથી અનુસંધાન કરતો નથી, પોતાની જાતને એની સાથે જોડતો નથી. રૂદ્દે શરીરમ્ - આ શરીર કેવું ? - સામાસરૂપે પરિશ્યમાનમ્ | - આભાસનાં રૂપમાં દેખાતું, જણાતું, ભાસતું. આ શરીર કોના જેવું છે ? – પુંસ: છીયા ફુવા - મનુષ્યની છાયા જેવું; માણસના પોતાના પડછાયા જેવું (Shadow); પેલો આત્મજ્ઞાની મહાત્મા તેને ફરીથી, ક્યારેય-કેમ ધારણ કરતો નથી? - પp નમૂત્યા (પ્રારબ્ધ કર્મોનાં) ફળનો અનુભવ (ઉપભોગ) પૂરો થયા પછી અને એ જ કારણે; અને આ પછી આ શરીર તેને કેવું જણાય છે ? - શવવત મારા નિસ્તમ્ ! મારાત્ – એટલે પૂરેપૂરું, પૂર્ણપણે, અત્યંત; નિતમ્ એટલે દૂર કરવામાં ૮૦૮ | વિવેકચૂડામણિ Page #814 -------------------------------------------------------------------------- ________________ આવેલું; ફેંકી દેવામાં આવેલું. કોની જેમ ? શવવત્ ! - શબની જેમ, મડદાંની . માફક. (૪૧૪). અનુવાદ : મનુષ્યના પડછાયાની જેમ, માત્ર આભાસનાં રૂપમાં દેખાતાં આ શરીરને, (પ્રારબ્ધ કર્મોનાં) ફળનો અનુભવ પૂરો થયા પછી, મહાત્મા, ફરીથી ધારણ કરતો નથી. (૪૧૪) ટિપ્પણ: પુનર્જન્મનાં નિવારણની ચર્ચા ચાલી રહી છે, એ અનુસંધાનમાં, આચાર્યશ્રી, અહીં, મનુષ્યનાં આ પૂલ શરીર પ્રત્યેના એક એવા વિરલ મહાપુરુષના અભિગમનો દાખલો ટાંકે છે, જે, સાચા-સંનિષ્ઠ મોક્ષાર્થી સાધક માટે, એક અનુકરણીય આદર્શ બની શકે છે. આ માણસ સાચા અર્થમાં, - અક્ષરશઃ અને અર્થતઃ - ‘મહાત્મા’ છે, જેણે, બહિરંગ-સાધન “ચતુષ્ટય અને અંતરંગ-સાધન ત્રિતયરનો પ્રભાવ સંપૂર્ણ રીતે ઝીલીને, બ્રહ્મભાવનો સાક્ષાત્કાર કર્યો છે અને જેથી તે સાચો આત્મજ્ઞાની (A man of realisation) બની રહ્યો છે. પંચમહાભૂતનાં બનેલાં પોતાના સ્થૂલ શરીર વિશેની એની વિભાવના (Concept), એનાં અંતઃકરણનાં બ્રહ્મભવનનું જ પરિણામ છે : શરીર એને પોતાના પડછાયા જેવું પુસ: છાયા રૂવ, માત્ર આભાસરૂપે જ, દેખાય છે (મામાસરૂપે પરિશ્યમન). પડછાયો શરીરનો જ છે અને શરીર વિના પડછાયો શક્ય જ ન બન્યો હોત, તે હકીક્ત બરાબર સમજે છે અને સ્વીકારે છે; પરંતુ પડછાયો એ શરીર નથી, અને વાસ્તવિક દૃષ્ટિએ પડછાયાને એનું પોતાનું કોઈ સાચું (real) અને સ્વતંત્ર Independent અસ્તિત્વ (Existence) જ નથી; એ આભાસનાં રૂપમાં માત્ર “ભાસે છે, દેખાય જ છે, એ સત્યની પણ એને પૂરી પ્રતીતિ છે. તેથી તે પોતાનાં પ્રારબ્ધ કર્મોનાં ફળના અનુભવ-ઉપભોગ પૂરા થવાની જ રાહ જુએ છે (નાનકૃત્યા). બસ, પછી તો, પોતાના શરીર અને શબ વચ્ચે એને કશો તફાવત જ નથી જણાતો ! અને શબને તો સંપૂર્ણતયા નિરસ્ત જ કરવાનું હોય ! અને શબની જેમ શરીરને નિરસ્ત કરી નાખ્યા પછી (શવવત્ આરત્ નિરd), એને ફરી વાર ધારણ કરવાનો તો કશો અર્થ જ રહેતો નથી ! (પુન: 7 સભ્ય ) અંગ્રેજીમાં જેને Metal attitude કહે છે એવા, શરીર પ્રત્યેના આવા ઉપેક્ષાત્મક અભિગમનાં પરિણામે, જન્મ-મૃત્યુના ચક્રમાંથી તે, સ્વયમેવ, મુક્ત બની જાય છે ! અને આથી જ શાસ્ત્રો અને સંતો આવા કૃતકૃત્ય સાધકનું સન્માન કરે છે, “મહાત્મા”નાં | વિવેકચૂડામણિ | ૮૦૯ Page #815 -------------------------------------------------------------------------- ________________ સર્વોચ્ચ-સિદ્ધિ-સ્થાને એની પ્રતિષ્ઠા કરીને ! આવા જ્ઞાની ‘મહાત્મા’ને, આથી જ, ગીતાએ, માત્ર “દુર્લભ' જ નહીં, પરંતુ સુદુર્લભ' કહ્યો છે તે મહાત્મા સુહુર્તમ: . (૭, ૧૯) શ્લોકનો છંદ ઉપજાતિ (૪૧૪) ૪૧૫ सततविमलबोधानन्दरूपं समेत्य त्यज जड़मलरूपोपाधिमेतं सुदूरे । अथ पुनरपि नैषः स्मर्यतां वान्तवस्तु स्मरणविषयभूतं कल्पते कुत्सनाय ॥४१५॥ શ્લોકનો ગુજરાતી પાઠ : * સતતવિમલબોધાનદરૂપ સત્ય ત્યજ જડમલરૂપોપાધિમેતે સુદૂરે | અથ પુનરપિ નિષઃ સ્મર્યતાં વાત્તવસ્તુ સ્મરણવિષયભૂત કલ્પતે કુત્સનાય I૪૧૫ શ્લોકનો ગદ્ય અન્વય ? ___सततविमलबोधानन्दरूपं (परमात्मानं) समेत्य, एतं जडंमलरूपोपाधि (देहादि) सुदूरे त्यज, अथ पुनः अपि न एषः स्मर्यतां, वान्त-वस्तु स्मरणविषयभूतं कुत्सनाय कल्पते ॥४१५॥ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (વં) ત્યા ! તું છોડી દે, ત્યાગ કરી દે. શાને છોડવાનું છે ? – ઉપાધિ (૯હાવિમ્) જડ, મળ-રૂપ, મલિન ઉપાધિને, એટલે કે દેહાદિને ત્યજી દે. કેવી રીતે, શું સમજીને આ દેહાદિને છોડવાનાં છે? સુદૂર દૂરથી જ, તે તારી નજીક આવે અથવા તું તેની પાસે પહોંચે તે પહેલાં જ; એટલે કે સંપૂર્ણ ત્યાગ કર. દૂર-શબ્દ “ઉપાધિ” પ્રત્યે તિરસ્કાર-ભાવ પ્રેરવા માટે જ પ્રયોજાયો છે. આ ત્યાગ પહેલાં, સાધકે શું કરવાનું છે? (પરમાત્માન) સમેત્યાં પરમાત્માને પામીને, એની સાથે એકરૂપ અને એકાકાર બનીને, એનો સાક્ષાત્કાર કરીને; આ ૮૧૦ | વિવેકચૂડામણિ Page #816 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા કેવો છે ? - સતત-વિત્તિ-વોંધ-આનન્તપ | નિરંતર નિર્મળ જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ; એ જ્ઞાન જેટલું વિશુદ્ધ છે, એટલો જ એ આનંદ પણ પવિત્ર, પાવનકારી અને સાત્વિક છે. આટલી સિદ્ધિ મેળવ્યા પછી શું કરવાનું છે? - હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવ્યા પ્રમાણે : (૨) મથ પુન: ૬ કપ પપ: હાતિપક્વાર્થ:) ન મર્યતામ્ ! અને પછી (ગથ) તે દેહાદિ-પદાર્થને કદી પણ ફરી યાદ ન કરજે. આ પહેલાંનાં વાક્યમાં પેલો સુદ્દો-શબ્દ આ હેતુથી જ પ્રયોજાયો હતો : તેનો સંપૂર્ણ અને તિરસ્કારપૂર્વક ત્યાગ કરવાનું એટલા માટે સૂચવવામાં આવ્યું હતું કે તેનું ફરીથી કદી સ્મરણ જ ન થાય ! તેનાં સ્મરણનો આવો સખત નિષેધ શા માટે સૂચવાયો છે? તેનું કારણ હવે પછીનાં વાક્યમાં આપવામાં આવ્યું છે : (૩) વાસ્ત-વસ્તુ, મરણ-વિષયમૂd, કુત્સતાય જ્યતે | વન્ત એટલે વમન (Vomit) કરવામાં આવેલું; જેની ઊલટી થઈ હોય તે; ઓકી કાઢવામાં આવેલું; ત્યા એટલે જુગુપ્સાભાવ, ધૃણા થવી, ચીતરી ચઢવી. આ પહેલાંનાં વાક્યમાં જેનાં સ્મરણનો નિષેધ સૂચવવામાં આવ્યો હતો તે, જો ફરી યાદ આવે (મરવિષયમૂત) તો, યાદ કરનારને તેના માટે મનમાં આવો ઘુણાભાવ જન્મ (Q). (૪૧૫). અનુવાદ : - નિરંતર નિર્મળ જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ એવા પરમાત્માને પામીને, આ જડ અને મલિન ઉપાધિને (દહાદિને) તું દૂરથી જ ત્યજી દે; અને પછી ફરી તેનું કદાપિ સ્મરણ કરીશ નહીં; (કારણ કે) ઓકી કાઢેલી વસ્તુ જો ફરી યાદ આવે તો, તે જુગુપ્સા પેદા કરે છે. (૧૫) ટિપ્પણ : ૫ પેલા આદર્શ-રૂપ (Ideal) અને વિરલ (Rare) “મહાત્મા'ના, સ્થૂલ શરીર પ્રત્યેના અભિગમને ટાંકીને, આ પહેલાંના શ્લોકમાં, મનુષ્ય-શરીરને, તેના પોતાના પડછાયા જેવું, માત્ર આભાસરૂપે જ દેખાતું અને શબ જેવું તો, આચાર્યશ્રીએ, વર્ણવ્યું જ હતું. હવે, અહીં તો, એથી પણ એક ડગલું આગળ જઈને, તેના સંપૂર્ણ અને સદંતર ત્યાગનો તેમણે, સાધકને, સીધો આદેશ (Direct Order) જ આપી દીધો છે ! (સુદ્દો ત્યા ). પરંતુ આવા આદેશનું અનુપાલન કરવાનું, સાધક માટે, ત્યારે જ શક્ય બને, જ્યારે તે સતત-જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ એવા પરમાત્મા સાથે એકાકાર બની વિવેકચૂડામણિ | ૮૧૧ Page #817 -------------------------------------------------------------------------- ________________ ગયો હોય (સત્ય). એક આવૃત્તિ પ્રમાણે, આ સત્ય-ને બદલે, સ્વમેત્ય (d પ્રત્ય) એવો પાઠાન્તર પણ છે, જે, પરમાત્માને પામવાના ભાવને સવિશેષ ઘૂંટે છે. પરમાત્માને પોતાના જ આત્મા તરીકે પામીને (સ્વં, પ્રતા પ્રાપ્ય ). પાઠ (Reading) ગમે તે હોય, જડ અને મળરૂપ ઉપાધિના સંપૂર્ણ ત્યાગની આ એક અનિવય પૂર્વભૂમિકા છે (શ્લોકની બીજી પંક્તિ); અને વ્યાકરણની દષ્ટિએ, સમેત્ય કે સ્વમેત્ય(સંબંધક ભૂતકૃદંતનું રૂપ) પણ, એવું જ સૂચવે છે કે સૌપ્રથમ પરમાત્માને પામવાના છે, અને પછી જ દેહાદિ ઉપાધિઓને ત્યજવાની છે અને આમેય, સાધકને ત્યાગની પાત્રતા અને શક્તિ તો જ લાધે ! અને છતાં, મનુષ્ય ક્યારેક માનવસહજ નિર્બળતાનો ભોગ બની જાય ! એટલે, આચાર્યશ્રીએ, અહીં, આ પ્રકારનાં અનિષ્ટની શક્યતાનાં નિવારણ માટે, બે ઉપાયો, આ પ્રમાણે સૂચવ્યા છેઃ (૧) પેલો “ત્યાગ એવો જડબેસલાક હોવો જોઈએ (સુદ્દો ત્યા ) કે ફરી એનું કદી સ્મરણ જ ન થાય; અને (ર) એનું સ્મરણ જ ન થાય તે હેતુને અનુલક્ષીને, આચાર્યશ્રીએ, દેહાદિને ઓકી કાઢવામાં આવેલી વસ્તુ (વાત-વ) સાથે સરખાવી છે ! કેવી જુગુપ્સા (Disgust) ! અને કેવી ધૃણા (Revulsion) ! આવા ગંદા-ગંધાતા પદાર્થને જોવાનું કોને ગમે ? ઉત્તરની કશી આવશ્યકતા જ નથી રહેતી. આચાર્યશ્રી એક સમર્થ તત્ત્વચિંતક અને એવા જ એક પ્રતિભાવાન કવિ તો છે જ, પરંતુ આ શ્લોકમાં તો તેઓશ્રી એક પીઢ માનસશાસ્ત્રી (Psychologist) અને તર્કશાસ્ત્રી (Logician) તરીકે પણ ઉપસી આવે છે. દેહાદિની નિન્દા અહીં તેમણે “વાસ્તવતુ - શબ્દ પ્રયોજીને કરી છે તે, આપણને એમનાં ‘અપરોક્ષાનુભૂતિ-સ્તોત્રમાંના શાવિષ્ટ - શબ્દનું સ્મરણ કરાવે છે : ભોગના વિષયો એટલે તો “કાગડાની વિષ્ઠા', એનું “ચરક!” • શ્લોકનો છંદ : માલિની (૪૧૫) ૪૧૬ समूलमेतत् परिदह्य वह्नौ सदात्मनि ब्रह्मणि निर्विकल्पे । ततः स्वयं नित्यविशुद्धबोधा -नन्दात्मना तिष्ठति विद्वरिष्ठः ॥४१६॥ ૮૧૨ | વિવેકચૂડામણિ Page #818 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : સમૂલમેત્ પરિદહ્ય વનૌ સદાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પે । તતઃ સ્વયં નિત્યવિશુદ્ધબોધા -નન્દાત્મના તિષ્ઠતિ વિરિષ્ઠઃ ॥૪૧૬॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ सदात्मनि निर्विकल्पे ब्रह्मणि वहनौ एतत् (जगत्) परिदह्य, ततः विद्વરિષ્ઠ: સ્વયં નિત્ય-વિશુદ્ધ-નોધાનન્દ્ર-આત્મના તિષ્ઠતિ ॥૪॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત: વિદ્-વરિષ્ઠ સ્વયં તિતિ । વિક્ એટલે વિદ્વાન, જ્ઞાની, બહુશ્રુત; (વિદ્ એટલે જાણવું, એ ધાતુ પરથી બનેલું નામ-(Noun) પણ વિદ્ – ‘વિદ્વાન’); વરિષ્ઠ એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. વિ–વરિષ્ઠ એટલે વિદ્વાનોમાં શ્રેષ્ઠ, વિદ્વાનોનો પણ વિદ્વાન. આવો ‘વિદ્-વરિષ્ઠ’ શું કરે છે ? - તિતિ । સ્થિત-સ્થિર રહે છે. ક્યાં ? શામાં ? - નિત્યવિશુદ્ધોધાનન્દ્રાત્મના । નોધાનન્દ્ર એટલે જ્ઞાનનો આનંદ; જ્ઞાન અને આનંદ; નિત્ય-નિરંતર જ્ઞાન-આનન્દનાં રૂપે; આ જ્ઞાન અને આનંદ બંને નિત્ય અને વિશુદ્ધ છે; એવાં સ્વરૂપે તે પોતે જ (સ્વયં) આ પ્રમાણે, આ પરિસ્થિતિમાં, સ્થિર રહે છે. પરંતુ આવી પરિસ્થિતિએ પહોંચતાં પહેલાં તે શું કરે છે ? - તત્સમૂર્ત પરિવા । પરિવા એટલે બાળી નાખીને, ભસ્મીભૂત કરી નાખ્યા પછી; કોને બાળી નાખીને ? - તત્ આ; એટલે કે આ જગતને, આ સંસારને; કેવી રીતે બાળીને ? સ-મૂતમ્ । મૂળ-સહિત; અવિદ્યા અને વાસનારૂપી મૂળિયાં સહિત આ સમગ્ર દશ્ય-પ્રપંચરૂપી જગતને સંપૂર્ણરીતે ખાખ કરી નાખીને; ક્યાં, કયા અગ્નિમાં બાળવાનું છે ? - બ્રહ્મળિ વૌ । વનિ એટલે અગ્નિ, આગ; બ્રહ્મરૂપ અગ્નિમાં; બ્રહ્મ કેવું છે ? સવાત્મનિ નિવિજ્યે । જે હંમેશાં સત્સ્વરૂપ અને નિર્વિકલ્પ છે, એવા અગ્નિમાં. (૪૧૬) અનુવાદ : સત્સ્વરૂપ અને નિર્વિકલ્પ એવાં બ્રહ્મરૂપ અગ્નિમાં આ(જગત)ને મૂળ-સહિત બાળી નાખીને, વિદ્વાનોમાં શ્રેષ્ઠ જ્ઞાની(મનુષ્ય) પોતે જ, નિત્ય અને વિશુદ્ધ જ્ઞાન ' વિવેકચૂડામણિ / ૮૧૩ Page #819 -------------------------------------------------------------------------- ________________ અને આનંદની સ્થિતિમાં સ્થિર રહે છે. (૪૧૬) ટિપ્પણ : નિરંતર નિર્મળ જ્ઞાનસ્વરૂપ અને આનંદ-સ્વરૂપ એવા પરમાત્માને સંપૂર્ણરીતે પામ્યા પછી, જગત સાથે સંકળાયેલી સર્વ જડ અને મલિન એવી દેહાદિ ઉપાધિઓને, તેનું કદાપિ સ્મરણ જ ન થાય એવી રીતે, પૂરેપૂરી, ત્યજી દેવાનો આદેશ ગયા શ્લોકમાં સાધકને આપવામાં આવ્યો હતો અને એ બધી ઉપાધિઓ પ્રત્યે એનાં ચિત્તમાં નફરતનો ઉપેક્ષા-ભાવ હંમેશાં સુદઢ-સ્વરૂપે સ્થપાઈ જાય એવા શુભ-ઉદ્દેશથી પ્રેરાઈને, આચાર્યશ્રીએ, એ સર્વ અનિષ્ટો માટે જુગુપ્સાપ્રેરક “વાસ્ત-વસ્તુ' (Vomitted matter) એ શબ્દ પ્રયોજ્યો હતો. પરંતુ અહીં તો, આભાસરૂપે માત્ર દેખાતી, પડછાયા અને શબ જેવી એ બધી ઉપાધિઓને, ત્રણેય કાળમાં સતત સસ્વરૂપ અને નિર્વિકલ્પ એવા બ્રહ્મ-અગ્નિમાં, માયા અને વાસના જેવાં તેનાં મૂળિયાં સહિત, બાળીને રાખ કરી નાખવાની જ વાત છે. પણ આવું કામ, ધારીએ તેવું સહેલું નથી : આવી વિરલ સક્ષમતા પ્રાપ્ત કરવા માટે તો સાધક, માત્ર “બહુશ્રુત” (Well-read) જ હોય, એ પર્યાપ્ત નથી, - તેણે તો “બહુશ્રુતોમાંયે “સર્વોત્તમ બહુશ્રુત”, - એવા “સર્વશ્રેષ્ઠ જ્ઞાની (વિવરિષ્ઠ)' જ બનવું પડે અને પછી તો, સતત પરિશુદ્ધ એવાં જ્ઞાનાનન્દનાં સ્વરૂપે, સ્વયમેવ સદા સ્થિર રહેવાનું પરમ સદ્ભાગ્ય, તેને યત્નવિહીન સરળતાથી (Spontaneously), સામેથી જ સાંપડે, એ સ્વાભાવિક છે. દરેક મુમુક્ષુ સાધક આવો “વિદ્-વરિષ્ઠ” (The best among the men of Perfection) બને, એવી શુભ અપેક્ષા, આચાર્યશ્રી, સેવે, એ પણ એક આદર્શ સદ્ગુરુ તરીકે, તેમના માટે, એટલું જ સ્વાભાવિક છે. શ્લોકનો છંદ ઉપજાતિ (૪૧૬) ૪૧૦ प्रारब्धसूत्रग्रथितं शरीरं प्रयातु वा तिष्ठतु गोरिव स्रक् । न तत् पुनः पश्यति तत्त्ववेत्ता-ऽऽनन्दात्मनि ब्रह्मणि लीनवृत्तिः ॥१७॥ ૮૧૪ | વિવેકચૂડામણિ Page #820 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રારબ્ધસૂત્રગ્રંથિતં શરીરં પ્રયાતુ વા તિષ્ઠતુ ગોરિવ સ્રમ્ । ન તત્ પુનઃ પશ્યતિ તત્ત્વવેત્તા -ડડનન્દાત્મનિ બ્રહ્મણિ લીનવૃત્તિઃ ॥૪૧૭ના શ્લોકનો ગદ્ય અન્વય ઃ गोः स्रक् इव, आनन्दात्मनि ब्रह्मणि लीनवृत्तिः तत्त्ववेत्ता प्रारब्धसूत्रग्रथितं (સ્વ) શરીરે પ્રયાતુ તિતુ વા, તત્ પુન: ન પશ્યતિ શાજણ્ણા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્ત્વવેત્તા તત્ (સ્વ) શરીર પુન: ન પશ્યતિ । તત્ત્વજ્ઞાની (મનુષ્ય) પોતાનાં તે શરીરને ફરીથી જોતો-નિરખતો નથી, એની સામું પણ જોતો નથી. આ તત્ત્વજ્ઞાની કેવો છે ? - આનન્દ્રાનિ બ્રહ્મળિ સ્રીનવૃત્તિઃ । સ્રીનવૃત્તિ: એટલે તેવો, - જેની ચિત્તવૃત્તિ લીન થઈ ગઈ છે, એકરૂપ, એકાકાર થઈ ગઈ છે. ક્યાં ? - આનંદસ્વરૂપ બ્રહ્મમાં. એનું શરીર કેવું છે ? प्रारब्धसूत्रग्रथितम् । સૂત્ર .એટલી દોરી; પ્રારબ્ધ(કર્મ)રૂપી દોરીમાં પરોવાયેલું; ગૂંથાયેલું. શરીરને કોની જેમ નિરખતો નથી ? - શો: સત્ વ । ન્નક્ એટલે માળા(ગળામાં પહેરાવેલી, નાખવામાં આવેલી); મો: વ એટલે ગાયની જેમ; શરીર પ્રત્યેનો તેનો અભિગમ કેવો હોય છે ? તત્ (શરીર) પ્રવાતુ તિતુ વા । તે (શરીર) જાય કે રહે ! (૪૧૭) - - અનુવાદ : (ગળામાં પહેરાવેલી) માળાને ગાય જેમ (નિઃસ્પૃહભાવે ફગાવી દે છે તેમ), આનંદસ્વરૂપ બ્રહ્મમાં જેની ચિત્તવૃત્તિ લીન થઈ ગઈ છે, તેવો તત્ત્વજ્ઞાની(મનુષ્ય), પ્રારબ્ધ(કર્મ)રૂપી દોરીમાં પરોવાયેલાં (પોતાનાં) શરીરને, તે રહે કે જાય, (તેની ચિંતા કર્યા વિના) તેને ફરીથી જોતો નથી. (૪૧૭) ટિપ્પણ : પોતાનાં સ્થૂલ શરીર પ્રત્યે, મુમુક્ષુ સાધકનો અભિગમ (Approach, Attitude) કેવો હોવો જોઈએ, એનું નિદર્શન કરાવવા માટે, આચાર્યશ્રીએ, એક સિદ્ધ અને આદર્શ તત્ત્વવેત્તાનાં વ્યક્તિત્વનું અહીં આલેખન કર્યું છે. સામાન્ય રીતે, ‘તત્ત્વવેત્તા’ એટલે ‘ફિલોસોફર’, - એવો જ અર્થ પ્રચલિત છે, વિવેકચૂડામણિ / ૮૧૫ Page #821 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આચાર્યશ્રી પોતે જ, શબ્દના મૂળભૂત અર્થમાં એક સાચા “તત્ત્વવેત્તા છે, એટલે તેમણે આ શબ્દ તેના વ્યુત્પત્તિ-ગત (Etymological) અર્થમાં પ્રયોજ્યો છે : ત૬ એટલે “ત', - આત્મા, પરમાત્મા, બ્રહ્મ; અને એનું “ત્વ' એટલે તે(ત)નું સ્વરૂપ, તત્ત્વ', એટલે આત્માનું સ્વરૂપ; તેને (તત્ત્વ) જે જાણે છે (ત્તિ), તે તત્ત્વજ્ઞ', તત્વવેત્તા', આત્માના માથાભ્યને પામનાર : આત્મ-ચોથાથ્ય-રશ, જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હોય તે, આત્માનાં અંતરતમ સ્વરૂપનો દા. આવા તત્ત્વવેત્તાને મન, સ્થૂલ શરીર એક “અનાત્મ-પદાર્થ છે, - એની પ્રતીતિ તો હોય જ; વળી, તેને એ હકીકતની પણ પૂરી સમજ હોય કે સ્કૂલ શરીર એટલે ‘ક્રિયમાણ” અને “સંચિત’ ઉપરાંત, “પ્રારબ્ધ કર્મોનાં ફળરૂપી દોરીમાં ગૂંથાયેલીપરોવાયેલી (fથત) કોઈ મામૂલી, ન-ગણ્ય માળા ! એનું તે વળી મહત્ત્વ શું? “મહત્ત્વ”-શબ્દ જ એની સાથે ન પ્રયોજી શકાય, એવું ! અને તેથી જ, આવી મુદ્ર-શુલ્લક માળાને, ગાયનાં ગળામાં પહેરાવવામાં આવેલી ફૂલોની માળા(સ્ત્ર)ની ઉપમા આપવામાં આવી છે, તેમાં સંપૂર્ણ ઔચિત્ય છે : શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના સુ-પર્વે, શ્રીકૃષ્ણનાં પ્રિય અને પૂજ્ય પાત્ર એવી ગાયની પૂજા કરીને, શ્રીકૃષ્ણ-ભક્તો, તેનાં ગળામાં, ભક્તિપૂર્વક, ફૂલમાળા પહેરાવે, પણ ગાયને એ માળાનો મહિમા કેટલો? એની એને દરકાર કેટલી? ગળામાંથી તે માળા ક્યાંય પડી જાય કે તે તૂટી જાય, એની તેને કશી પડી જ ન હોય ! તદ્દન નિઃસ્પૃહભાવે તે તો સર્વત્ર ચરતી-સંચરતી રહે છે : માળા ગળામાં સચવાઈ રહે કે નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય (Dયાતુ તિષ્ઠા વા I), - એ વિશે તે તો કશું વિચારતી જ નથી ! બસ, આવો જ ઉપેક્ષાભાવ, આવી જ ઉદાસીન-વૃત્તિ, પોતાનાં સ્થૂલ શરીર વિશે “તત્ત્વવેત્તા'ની હોય છે ! કારણ કે એની ચિત્તવૃત્તિ તો સત-ચિત-આનંદાત્મક બ્રહ્મમાં એકાકાર થઈ ગઈ હોય છે. જેનું સંપૂર્ણ અસ્તિત્વ જ બ્રહ્મ સાથે તરૂપતદાકાર થઈ ગયું હોય, તેને મન, “પ્રારબ્ધ-સૂત્ર-ગ્રથિત” એવું આ શરીર “રહે કે જાય', - એની શી ચિંતા ! “આત્મમય બની ચૂકેલા આવા ધન્ય સાધકને તો “અનાત્મા’ એવાં શરીરને ફરી વાર નિરખવાનું તો સૂઝે જ શાનું? (તત્ પુનઃ ન પતિ ) શ્લોકનો છંદ ઉપજાતિ (૪૧૭) ૪૧૮ अखण्डानन्दमात्मानं विज्ञाय स्वस्वरूपतः । किमिच्छन् कस्य वा हेतो पुष्णाति तत्त्ववित् ॥४१८॥ ૮૧૬ | વિવેકચૂડામણિ Page #822 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : અખંડાનન્દમાત્માનું વિજ્ઞાય સ્વસ્વરૂપતઃ । કિમિચ્છન્ કસ્ય વા હેતોĚ ં પુષ્ણાતિ તત્ત્વવિત્ ॥૪૧૮ શ્લોકનો ગદ્ય અન્વય ઃ अखण्ड-आनन्दं आत्मानं स्व-स्वरूपतः विज्ञाय तत्त्ववित् किं इच्छन् कस्य वा हेतोः देहं पुष्णाति ? ॥४१८॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્ત્વવિદ્ વિ ફ∞ન્ સ્ય વા દેતો: વેઢું પુષ્પાતિ ? । પુષ્પાતિ એટલે, પોષે, પોષણ કરે, ટકાવી રાખે, લાલન-પાલન કરે, રક્ષણ કરે. િ ફન ? શાની ઇચ્છાથી ? કઈ ઇચ્છાથી ? (રેંન્દ્ - ધાતુનું વર્તમાન-કૃદંત, પુલિંગ, પ્રથમા વિભક્તિ, એકવચનનું રૂપ). સ્ય વા દેતો ? કયા હેતુ માટે ? ક્યાં કારણથી ? શા પ્રયોજનથી ? તત્ત્વજ્ઞાની વિશે આવો સવાલ ઊભો કરવાનું કારણ શું ? આત્માનં વિશાય । આત્માને જાણ્યા પછી, જાણી લીધા પછી, એનું જ્ઞાન પામ્યા પછી. આત્મા કેવો છે ? અવન્ડ-આનન્દ્વમ્ । અખંડ-આનંદ-સ્વરૂપ, અખંડ-આનંદમય. કેવી રીતે જાણ્યા પછી ? સ્વ-સ્વરૂપતઃ । પોતાનાં જ સ્વરૂપે, તે આત્મા પોતે જ છે, એમ સમજીને, એવી પ્રતીતિ સાથે. (૪૧૮) અનુવાદ : અખંડ-આનન્દ-સ્વરૂપ આત્માને પોતાનાં જ સ્વરૂપે જાણ્યા પછી, તત્ત્વજ્ઞાની (મનુષ્ય) શાની ઇચ્છાથી અને કયા હેતુ માટે દેહનું પોષણ કરે ? (૪૧૮) ટિપ્પણ : સાચા અર્થમાં ‘તત્ત્વજ્ઞાની' એવા સિદ્ધ, અને દાર્શનિક-આધ્યાત્મિક દૃષ્ટિએ સર્વોચ્ચ કક્ષાએ પહોંચેલા મનુષ્યના, સ્થૂલ શરીર પ્રત્યેના અભિગમનાં દઢીકરણ માટે, ગયા શ્લોકની જ ચર્ચા, અહીં પણ ચાલુ રહી છે. શરીરનાં પાલન-પોષણ-રક્ષણ માટે, સામાન્ય માણસનાં મનમાં, અનેક ઇચ્છાઓ-હેતુઓ-કારણો-પ્રયોજનો હોય છે અને તેથી તેને સંપન્ન કરવા માટે, તે પ્રયત્નપૂર્વક એવી પ્રવૃત્તિઓ પણ કરતો હોય છે; પરંતુ આ તો, મોક્ષાર્થી સાધક માટે, એક અનુકરણીય આદર્શરૂપ બની રહે એવા, વિરલ મહાત્માની વાત છે : પહેલી વાત તો એ કે સચ્ચિદાનંદ આત્માને નિજ-સ્વરૂપે જ જાણી લીધા પછી, સ્થૂલ વિવેકચૂડામણિ | ૮૧૭ ફર્મા - પર Page #823 -------------------------------------------------------------------------- ________________ શરીર પ્રત્યે એને અહંભાવ-મમભાવ રહેતો જ નથી; એટલે એનાં પોષણનો વિચાર જ એને ક્યાંથી હુરે? બીજું, પરમાત્મ-મય બની ચૂકેલા એ મહાનુભાવને તો પૂરી પ્રતીતિ છે કે શરીરનાં જન્મ-પોષણ-અંત વગેરે સહુ બાબતો પ્રારબ્ધને જ, સંપૂર્ણરીતે, આધીન છે; એમાં મનુષ્ય પૂરેપૂરો લાચાર (Helpless) છે, તો પછી, એ શરીરનાં આધિ-વ્યાધિ-ઉપાધિમાં, એવો જ્ઞાની-પુરુષ શા માટે સંડોવાય? ત્રીજું, અને સૌથી મહત્ત્વનું સત્ય તો એ છે કે પરમાત્માને, પોતાના સ્વરૂપે જાણી-સમજી-અનુભવી લીધા પછી (ઉડ્ડીનન્દ માત્માનું સ્વ-સ્વરૂપતિ: વિજ્ઞાય), મનુષ્ય માટે, એનાથી વધીને, બીજી કઈ ઈચ્છા બાકી રહે, અન્ય કયો હેતુ સંપન્ન કરવાનો શેષ રહે કે તેણે આવી હીન કોટિની ભાંજગડમાં પડવાની જરૂર રહે ? આખોયે શ્લોક “કાકુપ્રશ્ન’નાં રૂપમાં છે, એટલે તે પ્રશ્નનો સચોટ ઉત્તર, તે પ્રશ્ન પોતે જ આપી દે છે; એટલું જ નહીં, પરંતુ અહીંનો આ પ્રશ્ન, બૃહદારણ્યકઉપનિષદમાં, યાજ્ઞવલ્ફયના આવા જ મૂળ કાકુપ્રશ્નનો પડઘો છે : आत्मानं चेद् विजानीयात् अयं अस्मि इति पूरुषः । હિં રૂછન વચ્ચે વામા શરીર અનુસં ૪, ૪, ૧૨ / (“જો મનુષ્ય “હું જ તે આત્મા છું' - એમ જાણી લે, તો પછી, શી ઇચ્છાથી અને કઈ કામના માટે, તે, શરીરની પાછળ સંતાપ પામે ?”). શ્લોકનો છંદ અનુષુપ (૪૧૮) ૪૧૯ संसिद्धस्य फलं त्वेतज्जीवन्मुक्तस्य योगिनः । बहिरन्तः सदानन्दरसास्वादनमात्मनि ॥४१९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સંસિદ્ધસ્ય ફલ ત્વતજીવન્મુક્તસ્ય યોગિનઃ | બહિરન્તઃ સદાનન્દરસાસ્વાદનમાત્મનિ ૪૧લા શ્લોકનો ગદ્ય અન્વય : आत्मनि बहिः अन्तः (च) सदा-आनन्द-रस-आस्वादनं, एतत् संसिद्धस्य નીવભુ યોનિઃ તુ મi (ગીત) ૪૨ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યોનિઃ તુ તત્ (તિ) | - યોગી માટેનું ફળ તો ૮૧૮ | વિવેકચૂડામણિ Page #824 -------------------------------------------------------------------------- ________________ આ જ છે. કયો યોગી ? નીવન્મુહસ્ય । જીવન્મુક્ત એવો યોગી. વળી, તે યોગી કેવો છે ? સંસિદ્ધસ્ય । - સંપૂર્ણ સિદ્ધિ પામેલો. એનું ફળ શું હોય છે ? સવામનન્ત-સ-માસ્વાનમ્ । સદા, આનંદ-રસનો આસ્વાદ; આવો આસ્વાદ તેને પોતાનાં આત્મામાં, બહાર અને - ક્યાં મળે છે ? આત્મનિ, હિ: અન્ત: (F). I - અંદર, સર્વત્ર. (૪૧૯) અનુવાદ : પોતાના આત્મામાં, અંદર અને બહાર (સર્વત્ર), સદા આનંદરસનો આસ્વાદ, આ જ, સંપૂર્ણ સિદ્ધિ પામેલા જીવન્મુક્ત યોગીનું ફળ છે. (૪૧૯) - ટિપ્પણ : ‘આદર્શ મનુષ્ય’ (An Ideal Man) માટે, ગીતામાં, ‘કર્મયોગી’, ‘જ્ઞાની', ‘ભક્ત’, ‘સ્થિતપ્રજ્ઞ’, ‘ત્રિગુણાતીત’, - એવા થોડા શબ્દો મળે છે. એ જ રીતે, આ ગ્રંથમાં પણ, ‘મહાત્મા’, ‘જીવન્મુક્ત’, ‘તત્ત્વવિત્', એવા શબ્દો, ‘આદર્શ મનુષ્ય' માટે, આ પહેલાં, પ્રયોજાયા જ છે. આ શ્લોકમાં, આત્મજ્ઞાનનું, વિશિષ્ટ ફળ મેળવનાર મનુષ્ય માટે, જે ત્રણ શબ્દો પ્રયોજાયા છે, - ‘યોગી’, ‘જીવન્મુક્ત’ અને ‘સંસિદ્ધ', - એ ત્રણેય, તે-તે વ્યક્તિવિશેષોની લાક્ષિણક જીવનસિદ્ધિની દૃષ્ટિએ, તેમ જ શ્લોકના તાત્પર્યાર્થના સંદર્ભમાં પણ, સંપૂર્ણરીતે, સાર્થક છે : (૧) ‘યોગી’ તે છે, જેણે પતંજલિ-નિરૂપિત ‘યોગસૂત્ર’માંના ‘યોગ’ના વ્યુત્પત્તિગત (Etymological) અર્થ અનુસાર, પોતાની જીવન-કારકિર્દીને પરિપૂર્ણ કરી હોય; પોતાની ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ કરીને, જેણે પોતાના આત્માનું જોડાણ' (યોગ : Contact, Connection, Relationship) પરમાત્મા સાથે સિદ્ધ કરી લીધું હોય. અખંડ-આનંદ-સ્વરૂપ એવું બ્રહ્મ, તે ‘હું જ છું' (સ્વ-સ્વરૂપત:), એવી રીતે જેણે આત્મજ્ઞાનની અનુભૂતિ કરી છે, તે ‘જ્ઞાનયોગી’ એટલે, આ શ્લોકમાંનો યોગી’. (૨) નીવન્મુત્ત એટલે મૃત્યુ પહેલાં, જીવતે-જીવત, જેણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે એવો, વિશિષ્ટ અને વિરલ મુક્તાત્મા. આ પહેલાં, થોડા શ્લોકોમાં, એનું લક્ષણ નિરૂપવામાં આવ્યું છે અને ગ્રંથના અંતભાગમાં, એનું સવિસ્તર વર્ણન મળવાનું છે, એવો એક આત્મસાક્ષાત્કાર-સંપન્ન મનુષ્ય (A perfect man of Realisation). આ ‘જીવન્મુક્ત’ અને ગીતાના ‘સ્થિતપ્રજ્ઞ’ વચ્ચે ઘણું સામ્ય છે; અને (૩) ‘સંસિદ્ધ' એટલે જેણે આત્મજ્ઞાનની અને બ્રહ્માનુભૂતિની સંપૂર્ણ અને સર્વોચ્ચ સિદ્ધિ સંપાદન કરી લીધી છે, એવો એક અનન્યસાધારણ મોક્ષ-ઉપાસક. વિવેકચૂડામણિ | ૮૧૯ Page #825 -------------------------------------------------------------------------- ________________ આમ તો, આવી કોઈ ત્રણ જૂદી જૂદી વ્યક્તિઓની વાત અહીં છે જ નહીં. હકીકતમાં, આત્મજ્ઞાનનાં ફળનાં અનુસંધાનમાં, આવી ત્રણેય પ્રકારની સંસિદ્ધિ સંપન્ન કરનાર સર્વોત્તમ મહાનુભાવને મળનાર ફળનું જ અહીં આલેખન છે, અને એ ફળ એટલે આ જ (પત તુ પૂનમ) : પોતાનાં અંત:કરણમાં, અંદર અને બહાર, - સર્વત્ર - આનંદરસનો સતત આસ્વાદ ! આનંદરસના આ આસ્વાદના અનુસંધાનમાં આટલા મુદ્દાઓ નોંધપાત્ર છે : એક : આ “આનંદરસ' એટલે સાહિત્યનો કે સંસારનો કોઈ જ “રસ' નહીં, પરંતુ ઉપનિષતુ-પ્રબોધિત આ “આર્ષ રસ', - “રસો હૈ : I’ - “રસ'નું મૂર્તિમંત સ્વરૂપ, - સ્વયં બ્રહ્મ ! બે : આત્મજ્ઞાન એ ઉચ્ચતમ સિદ્ધિ છે, એટલે એનાં સાક્ષાતુ-ફલસ્વરૂપ એવા આનંદ-રસનો આસ્વાદ આત્મામાં અને અંતઃકરણની ભીતર (માત્માન, અન્તઃ) તો થાય જ; પરંતુ એ “બહાર' (હિ) પણ થાય ! આત્મજ્ઞાનીની તો “સર્વાત્મદષ્ટિ હોય, એટલે એને વળી “અંદર શું અને “બહાર' શું? આવો આસ્વાદ તો સર્વત્ર જ થાય ! એનાં જીવનની સાર્થક્તા જ આ (પત). “કહેવાતી વ્યુત્થાનતા પણ એના માટે કશી બાધા સર્જી શકે નહીં. અને ત્રણ : આ આનંદરસનું આસ્વાદન અ-ખંડ છે (Un-interrupted), “સંપૂર્ણ' (Plenary) છે : આત્મજ્ઞાનીની આંતરવૃત્તિ એવી “અખંડાકાર હોય છે કે એમાં કોઈ “ખંડને, ખંડન શક્તિને ક્યાંય કશો અવકાશ જ નહીં ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૧૯). ૪૨૦ वैराग्यस्य फलं बोधो बोधस्योपरतिः फलम् । स्वानन्दानुभवाच्छान्तिरेषेवोपरतेः फलम् ॥४२०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વૈરાગ્યસ્ય ફલ બોધો બોધસ્યોપતિઃ ફલમ્ | સ્વાનન્દાનુભવાચ્છાન્તિરેષેવોપરતે ફલમ્ II૪૨ll . શ્લોકનો ગદ્ય અન્વય : વૈશયસ્થ વોંધ: (તિ), વોંધણ્ય નં ૩૫રતિઃ (તિ), ૩પતેઃ bei Bષા સ્વાનન્દ-અનુભવાત શાન્તિ: પર્વ (મસ્તિ) ૪૨ | શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : ૮૨૦ | વિવેચૂડામણિ Page #826 -------------------------------------------------------------------------- ________________ (૧) વૈરાયસ્થ તં નોધ: (અસ્તિ) । નોધ એટલે આત્મબોધ, આત્મજ્ઞાન. (૨) વોધસ્યાં સપતિ: (સ્તિ) । ૩પતિ (૩પ + રમ્ એ ધાતુ પરથી બનેલું નામ, Noun) એટલે સર્વ કર્મોમાંથી નિવૃત્તિ, સર્વ ક્રિયાઓનો ઉપરામ, સર્વ પ્રવૃત્તિઓનો અંતઃ (૩) ૩પતેઃ પાંડ્વા સ્વાનન્ત-અનુમવાત્ શાન્તિ: વ (અસ્તિ) । સ્વ-ગાનન્ત-અનુભવ એટલે સ્વ-સ્વરૂપના આનંદનો અનુભવ; નિજાનંદની અનુભૂતિ, આમાંથી મળતી શાંતિ, એ જ ઉપરતિનું ફળ. (૪૨૦) અનુવાદ : વૈરાગ્યનું ફળ આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાનનું ફળ ઉપરતિ છે અને સ્વ-સ્વરૂપના આનંદના અનુભવમાંથી મળતી શાંતિ, - આ જ ઉપરતિનું ફળ છે. (૪૨૦) ટિપ્પણ : મુમુક્ષુ સાધકને જો તેના મોક્ષપ્રાપ્તિ-રૂપ ઉચ્ચતમ અને અંતિમ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટેની ઊર્ધ્વ-યાત્રાની ક્રમાનુસાર સોપાન-પરંપરાનો આવશ્યક પરિચય આપવામાં આવે તો, તે, સરળતાપૂર્વક, પોતાનાં ધ્યેયને સંપન્ન કરી શકે. આ ઉદ્દેશને અનુલક્ષીને, આચાર્યશ્રીએ, આ શ્લોકમાં, વૈરાગ્યથી શરૂ કરીને, બોધ-ઉપરતિ-સ્વાનંદાનુભવ વગેરે વચલાં પગથિયાંમાં થઈને શાંતિ સુધીની ફલશ્રુતિનું અહીં આલેખન કર્યું છે. વળી, આ ફલસિદ્ધિ ઉત્તરોત્તર છે, એટલે એમાં, એકમાંથી અનુગામી એવાં બીજાંનો ઉદ્ભવ જ ન થાય તો, એનો અર્થ એ થાય કે દરેક પુરોગામી તત્ત્વ નિષ્ફળ નીવડ્યું છે : ત્રિ વત્તરોત્તામાન: પૂર્વપૂર્વ તુ નિષ્ઠતમ્ । (શ્લોક-૪૨૧) આથી આ ‘પૂર્વ-પૂર્વ’ની નિષ્ફળતા નિવારવા માટે, તેઓશ્રીએ, ઉત્તરોત્તર પ્રાપ્ત થતાં ‘ફલ’ને અહીં નિશ્ચિતરૂપે નિરૂપ્યું છે. સૌપ્રથમ તો, પોતાની મોક્ષ-કારકિર્દીનો આરંભ કરવા માટે, સાધકને આત્મજ્ઞાનની, એટલે કે આત્માના અભેદજ્ઞાનની, જરૂર રહે; અને એવું ફળ તો વૈરાગ્યમાંથી જ સાંપડી શકે. આથી જ, આ પહેલાં, આચાર્યશ્રીએ પોતે જ, શ્લોક૩૭૭માં, વૈરાગ્યને, સાધક માટે, સૌથી શ્રેષ્ઠ સાધન અને મુક્તિનું નિરંતર ખુલ્લું દ્વાર કહ્યું છે. સમગ્ર જગત-પ્રપંચની, ‘અનાત્મા’ની પ્રતીતિ, એ જ વૈરાગ્ય (Detachment, Dispassion), અને જેવો આ આત્મબોધ મળે કે તરત જ, સંસારની સર્વ વાસનાઓ અને એમાંથી ઉદ્ભવતા સઘળા વિષય-ઉપભોગો પાછળની એની આંધળી દોટ અટકી જાય (‘ઉપરતિ') ! આવું શક્ય બને તે માટે, આચાર્યશ્રીએ, ‘ઉત્તમ ઉપરતિ'ની વ્યાખ્યા, આ' પહેલાં, “મનોવૃત્તિ બાહ્ય વિષયોમાં ભમ્યા ન કરે", - એમ કહીને, આપી જ દીધી છે ઃ વિવેકચૂડામણિ / ૮૨૧ Page #827 -------------------------------------------------------------------------- ________________ વાદ્ય-માનવુ વૃત્ત. ઘણા ૩૫રતિઃ ૩૪માં II (શ્લોક-૨૪) સર્વ ક્રિયાઓમાંથી સંપૂર્ણ નિવૃત્તિ, એવી ઉપરતિ-રૂપી ફળ પામ્યા પછી, સ્વસ્વરૂપાનંદની અનુભૂતિ, એ જ સુનિશ્ચિત ફલ. “બહિરંગ સાધનચતુષ્ટય”માંનું “મુમુક્ષા”-રૂપી સાધન તો સાધકે સૌપ્રથમ સંપન્ન કર્યું હતું અને ત્યારપછી તરત જ, “વૈરાગ્ય” અને “પસંપત્તિમાંનું એક એવું આ “ઉપરતિ” પણ સંપન્ન થઈ જાય, પછી તો, આ “સ્વ-આનંદ-અનુભવ”ને કંઈ વાર લાગે ? અને આવી દિવ્ય અને અપાર્થિવ અનુભૂતિ પછી તો, ઉપાસકને કશી અશાંતિ રહે જ શાની ? “શાંતિ એ જ એક સુનિશ્ચિત સુફલ ! “શાંતિ જ સાધક માટેનું પરમ સુખ હોવાથી જ, ગીતાએ, “અશાંત મનુષ્યને આવા સુખ માટે અપાત્ર ઠરાવ્યો છે : સશસ્તથ વૃત: સુષમ્ . (૨, ૬૬) અને આ પછી પણ, ગીતાએ આવી પરમ-સુખ સમી શાંતિની પ્રશસ્તિ, આ રીતે, ચાલુ રાખી છે, એ હકીકત પણ, આ શ્લોર્કમાં નિર્દિષ્ટ શાંતિનું સમુચિત સમર્થન કરે છે : યુn: « ત્યRવા શક્તિ માનતિ નિષ્ઠિમ્ . (૫, ૧૨) (“કર્મફળનો ત્યાગ કરવાથી, યોગી, શાશ્વત શાંતિ પામે છે.”) આ કર્મફળનો ત્યાગ', એ જ આપણા આ શ્લોકમાંની ઉપરતિ’ અને આવા ત્યાગ પછી તો, શાંતિની પ્રાપ્તિ નક્કી ! - ત્યાત્ શાંતિઃ મનરમ્ (ગીતા૧૨, ૧૨) અને આવી શાંતિની પ્રશંસા તો અંગ્રેજી સાહિત્યમાં પણ એ રીતે થઈ છે કે, “તે તો માનવ-સમજણના સર્વ તબક્કાઓને અતિક્રમી જાય છે : "The Peace that passeth all understanding." સાહિત્યના વિવેચનશાસ્ત્ર પ્રમાણે, પહેલાં, શૃંગારથી અદ્ભુત સુધીના આઠ જ રસ હતા; નવમો શાંત-રસ, જરા મોડેથી, પાછળથી, ઊમેરાયો. આ સંદર્ભમાં, એવો અભિપ્રાય પ્રચલિત થયો કે અગાઉના આઠ રસ “અશાંત” અથવા અશાંતિ આપનારા હતા અને એ બધા અશાંત રસની પરિસમાપ્તિ આ શાંત-રસમાં જ થાય છે પ્રસ્તુત ચર્ચાના અનુસંધાનમાં પણ એમ અવશ્ય કહી શકાય કે સ્વાનંદના અનુભવ પહેલાંના, સાધનાના પુરોગામી તબક્કાઓ “અશાંત હતા અને બધાની પરિસમાપ્તિ પણ “શાંતિમાં જ થાય છે ! શ્લોકનો છંદ અનુણુપ (૪૨૦) ૮૨૨ | વિવેકચૂડામણિ Page #828 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ यद्युत्तरोत्तराभावः पूर्वपूर्वं तु निष्फलम् । निवृत्तिः परमा तृप्तिरानन्दोऽनुपमः स्वतः ॥ ४२१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યદ્યુત્તરોત્તરાભાવઃ પૂર્વપૂર્વ તુ નિષ્ફલમ્ । નિવૃત્તિઃ પરમા તૃપ્તિરાનન્દોડનુપમઃ સ્વતઃ ॥૪૨૧॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ વવિ ૩ત્તર-ત્તર-અભાવ: (સ્યાત્, હિં) પૂર્વ-પૂર્વ તુ નિષ્ણાં (મવતિ) । નિવૃત્તિ: પરમા તૃપ્તિ: (અસ્તિ), (યા) સ્વત: અનુપમ: આનન્દ્ (અસ્તિ) ।।૪૨। શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (હિં) પૂર્વ-પૂર્વ નિર્ણાં મવતિ । પૂર્વ-પૂર્વ એટલે અગાઉની સ્થિતિ. તો, (હિં) પૂર્વ-પૂર્વની, અગાઉની સ્થિતિ નિષ્ફળ થાય છે. આવું ક્યારે બને છે ? વિ ઉત્તર-ઽત્તર-અભાવ: (સ્યાત્) / ઉત્તર-ઉત્તર એટલે પછી-પછીનું, પાછળથી બતાવવામાં આવેલી સ્થિતિ. અભાવ: એટલે જો તેમ ન બને તો, એવું ન બને તો. (૨) નિવૃત્તિ: પરમ તૃપ્તિ: (અસ્તિ) । નિવૃત્તિ એટલે નિવારણ, વિષયોમાંથી નિવૃત્તિ, વિષયોનું નિવારણ, એનો નિષેધ; એ જ ૫૨મ, એટલે કે ઉચ્ચ પ્રકારની, તૃપ્તિ છે. તૃપ્તિ એટલે તુષ્ટિ, સંતોષ. (૩) સ્વત: અનુપમ: આન: (અસ્તિ) । સ્વત: એટલે એની મેળે, સ્વયં, અનાયાસ; એ જ અનાયાસ આનંદરૂપ છે. (૪૨૧) અનુવાદ : જો, આગળ (અગાઉ) કહ્યા પ્રમાણે, પછી-પછીનું ન બને તો, પૂર્વ-પૂર્વની એટલે કે પહેલાં-પહેલાંની સ્થિતિ નિષ્ફળ બને : (વિષયોનું) નિવારણ એ જ પરમ તૃપ્તિ છે, જે, સ્વયં અનુપમ આનંદરૂપ છે. (૪૨૧) ટિપ્પણ : કોઈ શાસ્ત્રીય ચર્ચા ચાલતી હોય ત્યારે, નિશ્ચિતક્રમ પ્રમાણે, આગળ પૂર્વવિવેકચૂડામણિ / ૮૨૩ Page #829 -------------------------------------------------------------------------- ________________ પાછળ (ઉત્તર), એમ આગળનાંમાંથી પાછળની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એમ બતાવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં, પહેલાંની સ્થિતિ, ‘કારણ’-(Cause)રૂપ હોય છે અને પછીની સ્થિતિ ‘કાર્ય’-(Effect)-રૂપ હોય છે. હવે, જો ‘કાર્ય'ની સ્થિતિ બને જ નહીં, એટલે કે પહેલાં કહ્યા પ્રમાણેનાં ‘કારણ’માંથી પાછળથી નિષ્પન્ન થવું જોઈતું ‘કાર્ય’ નિષ્પન્ન જ ન થાય તો, પહેલાં નિર્દિષ્ટ' કરવામાં આવેલું ‘કારણ’ નિષ્ફળ નીવડ્યું ગણાય, અને આવું જો બને તો ન્યાય-દર્શનમાં, એટલે કે તર્કશાસ્ત્રમાં નિશ્ચિત થયેલો ‘કાર્ય-કારણ'(Cause-Effect)ભાવનો સિદ્ધાંત ખોટો પડ્યો, - એવી એક અ-નિર્વાહ્ય પરિસ્થિતિ સર્જાય. હકીકતમાં, ગયા શ્લોકમાં, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, - એમ પૂર્વેપૂર્વે નિર્દિષ્ટ ‘કારણ’માંથી, પાછળ-પાછળથી દર્શાવવામાં આવેલું ‘કાર્ય' નિષ્પન્ન થવાની એક, ‘કારણ-કાર્ય-ભાવ’ની, સ્થિતિ-પરંપરાનું આ પ્રમાણે આલેખવામાં કરવામાં આવ્યું છે : વૈરાગ્યનું ફળ આત્મબોધ છે, આત્મબોધનું ફળ ઉપરરિત છે, ઉપતિનું ફળ સ્વ-આનંદનો અનુભવ છે અને આવા આનંદનું ફળ શાંતિ છે. હવે જો વૈરાગ્યનાં ફળ તરીકે આત્મબોધ, આત્મબોધનાં ફળ તરીકે ઉપતિ, ઉપરરિતનાં ફળ તરીકે સ્વઆનંદનો અનુભવ અને આવા અનુભવમાંથી શાંતિ, - એ પ્રમાણે, સંભવિત અને અપેક્ષિત ફળોની પરંપરા નિષ્પન્ન થાય જ નહીં તો, એનો અર્થ તો એ જ થયો કે ઉપર્યુક્ત સ્થિતિ-પરંપરામાં, પહેલાં જણાવવામાં આવેલી ‘કારણ’ની સ્થિતિ નિષ્ફળ જ નીવડી ગણાય ! ટૂંકમાં, આગળની ઉક્તિ પ્રમાણે, પાછળની સ્થિતિ બને જ નહીં તો, એટલે વૈરાગ્યરૂપી ‘કારણ’-માંથી આત્મબોધ-રૂપી ‘કાર્ય’ ઉત્પન્ન જ ન થાય,`વગેરે, તો વૈરાગ્ય, આત્મબોધ, ઉપરતિ, સ્વ-આનંદનો અનુભવ, આ બધાં પૂર્વોક્ત કારણો નિષ્ફળ જ નીવડ્યાં કહેવાય; અને તો પછી, છેલ્લે નિર્દિષ્ટ કરવામાં આવેલું ફળ, - એટલે કે શાંતિની નિષ્પત્તિ તો, અસંભવિત જ બની રહે ! - પણ તો પછી કરવું શું ? આ સવાલનો જવાબ શ્લોકની બીજી પંક્તિમાંનાં બે પાદ(ચરણો)માં, આ પ્રમાણે, આપવામાં આવ્યો છ : ચિત્તવૃત્તિને વિષયોમાંથી પાછી ખેંચી લેવી, (Withdrawal), એટલે કે વિષય-નિવારણ (નિવૃત્તિ:), એ જ પરમ (Supreme) સંતોષ છે અને આ પરમ સંતોષ જ, અનાયાસે, એની મેળે, પ્રાપ્ત થતો અનુપમ આનંદ છે, એવી અનેક વિશિષ્ટ પ્રકારની વિભાવનાને સાધકે જીવનમાં કેળવવાનીઅપનાવવાની-આચરવાની રહે ! તાત્પર્યાર્થ એ જ કે પેલી પરમ તૃપ્તિ અને એ જ સ્વયં-પ્રાપ્ત અનુપમ આનંદ, - એવી પરાકાષ્ઠા બની રહેવી જોઈએ. ૮૨૪ | વિવેકચૂડામણિ Page #830 -------------------------------------------------------------------------- ________________ 247 olid Graila (Evolution), 27 sis sls 24524ld (Accident) નથી, એ તો તેના સ્વાભાવિક તબક્કાઓમાંથી, ક્રમાનુસાર, સ્વાભાવિક રીતે સિદ્ધ થતી, એક તર્કબદ્ધ વસ્તુસ્થિતિ છે. - શ્લોકનો છંદ : અનુષુપ (૪૨૧) ૪૨૨ दृष्टदुःखेजुद्वेगो विद्यायाः प्रस्तुतं फलम् । यत्कृतं भ्रान्तिवेलायां नाना कर्म जुगुप्सितम् । पश्चान्नरो विवेकेन तत्कथं कर्तुमर्हति ॥४२२॥ શ્લોકનો ગુજરાતી પાઠ: દષ્ટદુઃખેષ્યનુગો વિદ્યાયાઃ પ્રસ્તુત ફલમ્ | યસ્કૃત ભ્રાન્તિવેલાયાં નાના કર્મ જુગુપ્સિતમ્ | પશ્ચાનરો વિવેકેન તત્કર્થ કર્તુમહતિ I૪રરા શ્લોકનો ગદ્ય અન્વય વિદ્યાયા: પ્રસ્તુત વૃદ્ધપુ –ાઃ (તિ); પ્રાન્તિવેતાયાં यत् जुगुप्सितं नाना कर्म कृतं, तत् नरः पश्चात् विवेकेन कर्तुं कथं અહંતિ ? I૪રરા શબ્દાર્થ : . શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વિદ્યાયા: પ્રસ્તુત નં () | પ્રસ્તુત એટલે દેખીતું, સાક્ષાત્, સંદર્ભ પ્રમાણેનું (Relevant); વિદ્યાનું પ્રસ્તુત ફળ તે છે. “તે” એટલે શું? કયુંકેવું ફળ? - ટૂંકવું –ાદ | ક્રેગ એટલે શોક, ચિંતા, અસ્થિરતા, અસ્વસ્થતા, ક્ષોભ, ઉશ્કેરાટ, કંટાળો, - આવી બધી વિવિધ અને અયોગ્ય લાગણીઓનો માનસિક અનુભવ. આવા કશા અનુભવનો સંપૂર્ણ અભાવ, એટલે “અનુગ”. દ્રષ્ટ-ટુ: એટલે દૈવવશાતુ, “પ્રારબ્ધનાં કારણે આવી પડેલાં દુઃખો. આવા સમયે ઉગ-રહિત અને સ્વસ્થ રહેવું, એ જ વિદ્યાનું, એટલે કે બ્રહ્મવિદ્યાનું પ્રસ્તુત, દેખીતું, અપેક્ષિત ફળ છે. (૨) નટ પશ્ચાત્ વિવેન તત્ () તું 6 મતિ ? I ન– એટલે મનુષ્ય. વિવેન એટલે કે વિવેકબુદ્ધિ મળ્યા પછી, જ્ઞાન પામ્યા પછી. પશ્ચાત્ – વિવેકચૂડામણિ | ૮૨૫ Page #831 -------------------------------------------------------------------------- ________________ પાછળથી, વિવેકબુદ્ધિ મળ્યા પછી, મનુષ્ય, પાછળથી, કેમ કરે ? કેવી રીતે કરે ? કરી શકે ? ‘તત્' એટલે કયું કર્મ ? - બ્રાન્તિવેતાયાં યત્ નુપુષ્ઠિત નાના મં (તેન) તમ્ । બ્રાન્તિવેલા એટલે ભ્રમણાની વેળાએ, અજ્ઞાનના સમયમાં; નાના એટલે વિવિધ, અનેક પ્રકારનાં; જીક્રુપ્તિત એટલે જુગુપ્સા-ઘૃણા ઉત્પન્ન કરે તેવું, નિન્દ, નિન્દનીય, ન-કરવા જેવું. જે વિવિધ, નિંઘ કર્યો તેણે અજ્ઞાન-દશામાં, અગાઉ કર્યાં હતાં, તે કર્મો, જ્ઞાન પામ્યા પછી, તે કેવી રીતે કરી શકે ? (૪૨૨) અનુવાદ : દૈવને કારણે આવી પડેલાં દુ:ખોથી ઉદ્વેગ ન થવો તે, વિદ્યાનું, એટલે કે બ્રહ્મવિદ્યાનું, પ્રસ્તુત ફળ છે : ભ્રાંતિના સમયે, (અગાઉ) જે વિવિધ નિન્દ કર્મો મનુષ્ય કર્યાં હોય તે, વિવેક પામ્યા પછી, તે કેમ કરી શકે ? (૪૨૨) ટિપ્પણ : આ શ્લોકમાં, આ બે મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે : (૧) બ્રહ્મવિદ્યાની સાચી ફલશ્રુતિ અને (૨) ‘ભ્રાન્તિ’ અને ‘વિવેક', - એ બંનેના સમય દરમિયાન, સાધક-મનુષ્યનો, કર્મ પ્રત્યેનો અભિગમ. - (૧) સંસારી જીવનમાં, સુખ-દુઃખ, લાભ-અલાભ, જય-અજય વગેરે દ્વંદ્વોનું વર્ચસ્વ તો સતત ચાલ્યા જ કરતું હોય છે અને આથી દૈવ અને પ્રારબ્ધને કારણે આવી પડેલાં અને અનુભવાતાં, દુ:ખો માટે, આ શ્લોકમાં પ્રયોજાયેલો શબ્દ સૃષ્ટ પૂરેપૂરો યથાર્થ છે, કારણ કે જેણે બ્રહ્મવિદ્યા આત્મસાત્ કરી લીધી હોય એ વિદ્યાવંત સાધક તો, પોતાની એ વિદ્યાનાં અજવાળાંમાં ‘સ્પષ્ટ જોઈ શકે' (દ-પણ્ એટલે જોવું, – એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, - તૃષ્ટ) કે આવાં દુ:ખોનું આવી પડવું, તે તદ્દન સ્વાભાવિક છે અને તેથી તેને આ સમય દરમિયાન, કશો જ ઉદ્વેગ થતો નથી, તે તો યથાપૂર્વ સ્વસ્થ અને સ્થિર જ રહે છે. આવું વલણ એટલે જ ‘અનુદ્વેગ’ (Non-Chalance) અને આવું સાક્ષાત્, એટલે કે દેખીતું, ‘પ્રસ્તુત’ ફળ, - એ એની બ્રહ્મવિદ્યાનો જ પ્રભાવ છે, જેની પ્રશંસા શ્લોકની પ્રથમ પંક્તિમાં કરવામાં આવી છે. આદર્શ ભક્તનાં લક્ષણો વર્ણવતાં, ગીતાએ પણ, આ ‘અનુદ્વેગ’ને, બ્રહ્મજ્ઞાનીની જેમ, ભક્તનાં અનિવાર્ય લક્ષણ તરીકે, આ રીતે, ગણાવ્યું છે : यस्मात् न उद्विजते लोकः लोकात् न उद्विजते च यः । હર્ષ-સમર્થ-મય-દેશી: મુત્ત્ત: ય: સ ચ મે પ્રિયઃ ॥ ૧૨, ૧૫ II (દ્દેશ એટલે વ્ + વિન્ એ ધાતુ પરથી બનેલું નામ, Noun) ભગવાન્ શ્રીકૃષ્ણને પણ એ જ ભક્ત પ્રિય છે, જે ‘ઉદ્વેગ’થી મુક્ત હોય ! ૮૨૬ / વિવેકચૂડામણિ - Page #832 -------------------------------------------------------------------------- ________________ આમ, આ “અનુગ' હોવો તે, માત્ર વિદ્યાનો જ નહીં પણ ભક્તિનો પણ નિકષ-પથ્થર' (Touch-Stone) છે ! (ર) સામાન્ય મનુષ્ય જ્યારે ભ્રમણાનો ભોગ બને છે, - અલબત્ત, અજ્ઞાનને કારણે, - ત્યારે (પ્રાન્તિવેતાયામ), તેને પોતાને પણ ખ્યાલ ન રહે તે રીતે, તે, અનેક પ્રકારનાં જુગુપ્સા-જનક કર્મો કરે છે. આ ભ્રાન્તિ જ એનામાં, શરીર વગેરે “અનાત્મપદાર્થો પ્રત્યે, અહ-મમ-ભાવ પ્રેરે છે અને તે, “શ્રેયસ-કોટિનાં કરતાં, પ્રેયસ -કોટિનાં કર્મો તરફ સવિશેષ આકર્ષાય છે. પરંતુ એની સાધના-પ્રક્રિયા તો ચાલુ જ હતી એટલે, એનામાં વિવેકબુદ્ધિ પ્રગટી; પરિણામે, એનાં પેલાં અજ્ઞાન અને ભ્રમણા નષ્ટ થઈ ગયાં. હવે આવો સંનિષ્ઠ અને પ્રબુદ્ધ (Enlightened) સાધક, અગાઉનાં પેલાં નિંદનીય કાર્યોમાં અને એની પળોજણ-ભાંજગડમાં શા માટે રાચે ? અગાઉનું તેનું ગેરવર્તન તો, મદિરાના મદનું પરિણામ હતું. હવે તો એનો એ નશો ઊતરી ગયો છે ! હવે તે સંપૂર્ણરીતે શાણે અને સ્વસ્થ બની ગયો છે, તો પછી હવે તે એવું ધૃણાકારક (ગણિત) કર્મ (Loathsome, Disgusting) કેમ કરી શકે (હ્યું હતું અતિ ) ? સવાલમાં જ જવાબ આવી જાય છે કે “તે કદાપિ એવું ન જ કરે !” પ્રમાણમાં ગૌણ, છતાં યાદ રાખવા જેવો એક પ્રસ્તુત મુદ્દો, આ શ્લોકમાંથી, સ્વયમેવ ઉપસી આવે છે, તેની પણ નોંધ લઈ લઈએ : સારાં કે નરસાં, સર્વ પ્રકારનાં, કર્મો મિથ્યા છે, એટલે જો કોઈ સાધક, નરસાં કર્મોનો પણ બચાવ કરે તો, તેવી દલીલનું ખંડન (Refutation) આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. કોઈ જ્ઞાની મનુષ્ય પણ જો જુગુપ્સાજનક કર્મ કરવામાં રાચે તો, તેને પણ “પંચદશીકારે તો, ભૂંડ અને કૂતરા જેવી હીન કક્ષાએ મૂકી દીધો છે ! શ્લોકમાં, અનુષુપ છંદ છે, છતાં, તેમાં ત્રણ પંક્તિ અને છ પાદ(ચરણો) છે, એ નોંધપાત્ર છે. (૪૨). ૪૨૩ विद्याफलं स्यादसतो निवृत्तिः प्रवृत्तिरज्ञानफलं तदीक्षितम् । तज्-ज्ञाज्ञयोर्यन्मृगतृष्णिकादौ नो चेद् विदो दृष्टफलं किमस्मात् ॥४२३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિદ્યાફલ સ્યાદસતો નિવૃત્તિઃ પ્રવૃત્તિરજ્ઞાનફલ તદીક્ષિતમ્ | વિવેકચૂડામણિ | ૮૨૭ Page #833 -------------------------------------------------------------------------- ________________ ત-જ્ઞાજ્ઞયોર્યભૃગતૃષિણકાદી નો ચે વિદો દૃષ્ટફલ કિમસ્માતુ ૪૨૩. શ્લોકનો ગદ્ય અન્વય : असतः निवृत्तिः विद्याफलं स्यात्, अज्ञानफलं (असति) प्रवृत्तिः, (इति) यद् ईक्षितं, तद् ज्ञ-अज्ञयोः मृगतृष्णिका-आदौ (दृष्टं), नो चेद् विदः अस्मात् (અન્ય) વિં દૃષ્ટાં યાત્ ? I૪રરૂા શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) ગણત: નિવૃત્તિ વિદ્યાપhi Dાત્ મન્ એટલે સત્ – સાચું નથી , તે, - નિન્દ કર્મ; મિથ્યા પદાર્થ. નિવૃત્તિ એટલે નિવારણ, પાછું ખેંચી લેવું, - (withdrawal), મિથ્યા પદાર્થોથી નિવૃત્તિ એ જ, વિદ્યાનું ફળ છે. (ર) મજ્ઞાનBત્ત (મતિ) પ્રવૃત્તિ: (રૂતિ) ચત્ ક્ષિતમ્ ! ક્ષિત એટલે જોવામાં-જાણવામાં આવ્યું છે, અસત્ – એટલે કે મિથ્યા, - એ તરફની પ્રવૃત્તિ, નિષિદ્ધ વસ્તુમાં રાચવું, રસ લેવો તે. તે શું છે ? – અજ્ઞાન-hત્તમ્ - અજ્ઞાન, એટલે જ્ઞાનનો અભાવ (Ne-Science), - તેનું ફળ છે, પરિણામ છે, એમ (રૂતિ) જે (૩) જોવામાં આવ્યું છે, તે (ત) વિશે શું કહેવાનું છે? - તે પણ એ જ કે તે મૃતૃધ્ધિ-માલી (ક્ષિત), ઝાંઝવાનાં જળ વગેરેની બાબતમાં જોવામાં આવે જ છે; કઈ રીતે, ક્યાં જોવામાં આવે છે ? – જ્ઞ-અજ્ઞયો | જ્ઞ એટલે જે જાણે છે તે (નાનાતિ અસૌ ), શાની. અને એટલે, જે જાણતો નથી તે ( નાનાતિ સૌ I), અજ્ઞાની. અજ્ઞાની મૃગજળને સાચું માને છે અને તેથી તે તરફ જાય છે; અને જ્ઞાની સમજે છે કે મૃગજળ મિથ્યા છે અને તેથી તેને મેળવવા માટે તે તરફ જતો નથી. આવું સહુએ જોયું છે (કૂખ). (૩) નો વે વિ: મૂત્ () કિં દૃષ્ટત્ત (ચા) ૨ | નો (1 + ૩) વેદ્ એટલે, એમ ન હોત તો. જો આ પ્રમાણે ન સ્વીકારાય તો. વિદ્ર એટલે જ્ઞાની (ત્તિ કરી છે. આનાથી બીજું શું દષ્ટ ફળ મળે ? જ્ઞાન-અજ્ઞાની વચ્ચેના ભેદનું દેખીતું પ્રયોજન શું? (૪ર૩). અનુવાદ : નિંદ્ય કર્મમાંથી નિવૃત્તિ તે વિદ્યાનું ફળ છે અને એવાં નિષિદ્ધ કર્મ તરફ - ૮૨૮ | વિવેક ચૂડામણિ Page #834 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ, એ અજ્ઞાનનું ફળ છે, - એમ (જે કહેવાય છે તે) મૃગજળના સંદર્ભમાં, જ્ઞાની-અજ્ઞાની વિશે (સ્પષ્ટ) જોવામાં આવે છે : આમ જો ન હોત તો, જ્ઞાનીને આનાથી બીજું શું દષ્ટ ફળ મળે? (૪૨૩) ટિપ્પણ: - વિદ્યા અને અવિદ્યા, જ્ઞાની અને અજ્ઞાની, - એ બંનેના અભિગમ વચ્ચેનો સ્પષ્ટ ભેદ અહીં નિરૂપવામાં આવ્યો છે : દેખાતાં-અનુભવાતાં-રોજિંદાં દુઃખોમાં પણ જેને જરા પણ ઉગ થતો નથી અને પોતાનાં સ્વાભાવિક અનુગ'માં જે સ્થિર અને સ્વસ્થ રહે છે, તેને, ગયા શ્લોકમાં, વિદ્યાનું પ્રસ્તુત ફળ કહ્યું હતું, પરંતુ અહીં તો વિદ્યા-અવિદ્યા બંને વચ્ચે એક સ્પષ્ટ અને અસંદિગ્ધ ભેદરેખા દોરીને, પૂરી ચોખવટ કરવામાં આવી છે કે “અસમાંથી નિવૃત્તિ” અને એ જ “અસત્ તરફની પ્રવૃત્તિ', એ જ, અનુક્રમે, વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો પાયાનો તફાવત (Fundamental difference) છે. અને આવા તફાવત વિશે કોઈને પણ, જરા જેટલી પણ, આશંકા રહી જાય તો, તેનાં નિવારણ માટે, મૃગજળનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત, આચાર્યશ્રીએ, પુનરુક્તિનો દોષ વ્હોરીને પણ, અહીં, ફરી એક વાર, આપ્યું છે, એટલું જ નહીં પણ, જ્ઞાનીઅજ્ઞાની બંનેના પરસ્પર-વિરોધી અભિગમો, મૃગજળના સંદર્ભમાં, ચોખ્ખા જોવામાં આવે છે - (રૂતિ યક્ ક્ષિત), તે તરફ શંકાકારનું ધ્યાન દોરીને, પોતાનાં ઉપર્યુક્ત વિધાનની સત્યતા (Veracity) તેમણે સ્થાપી દીધી છે : મૃગજળ મિથ્યા છે, એની જેને પૂરી પ્રતીતિ છે, એવો જ્ઞાની, તે જળ મેળવવા પ્રવૃત્ત થતો નથી; અને મૃગજળને સાચું સમજનાર અજ્ઞાની, તેને મેળવવા તે તરફ દોડે છે, પણ તરસ્યો રહે છે, તરફડે છે અને દુઃખી થાય છે ! એ જ રીતે, ઝાંઝવાનાં જળ જેવા મિથ્યા પદાર્થો તરફની આંધળી દોટ, એ અજ્ઞાનનું પરિણામ છે અને એમાંથી પૂરી નિવૃત્તિ, એ જ સાચો અને શાસ્ત્રોક્ત “કર્મસંન્યાસ', એટલે કે જ્ઞાનનું ફળ છે. “જે કંઈ બ્રહ્મથી ભિન્ન છે, તે સઘળું અનાત્મા છે', (બ્રહમનં સર્વ મનાત્મા I) - એવાં શાશ્વતસનાતન સત્યને આત્મસાત્ કરનાર જ્ઞાની, પોતાની બ્રહ્મવિદ્યાના ચંદન-મહેલ(Ivory Tower)ની ટોચ પર ઊભો રહીને, નીચેનાં જગત પર સહેજ પણ દષ્ટિપાત કરે છે ત્યારે, તેને પોતાની પાસેની વિદ્યાસમૃદ્ધિનું દષ્ટફળ' (તુષ્ટનમ) સમજાઈ જાય છે. શ્લોકનો છંદઃ ઉપજાતિ (૪૩) વિવેકચૂડામણિ | ૮૨૯ Page #835 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ अज्ञानहृदयग्रन्थेविनाशो यद्यशेषतः । अनिच्छोविषयः किन्नु प्रवृत्तेः कारणं स्वतः ॥४२४॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અજ્ઞાનહૃદયગ્રન્થર્વિનાશો યશેષતઃ | અનિચ્છર્વિષયઃ કિનુ પ્રવૃત્તઃ કારણે સ્વતઃ I૪૨૪ - શ્લોકનો ગદ્ય અવય : यदि अज्ञानहृदयग्रन्थेः अशेषतः विनाशः (स्यात्, तर्हि) अनिच्छोः (જ્ઞાનિન:) પ્રવૃત્તિ વિષય: કિમ્ સ્વત: રd (ાતિ) ? Iઝરઝા શબ્દાર્થ : અતિ માનવેન્થઃ વિનાશ: અશેષત: ચાત્ | અષત: એટલે પૂર્ણપણે, પૂરેપૂરી; વિનાશ: – ગાંઠનું છેદાઈ જવું, વેરાઈ જવું, વિનાશ થઈ જવો. અજ્ઞાનરૂપી હૃદય-ગાંઠનું સંપૂર્ણપણે છેદન થઈ ગયું હોય તો. “તો” શું? - તો નિઃ (જ્ઞાનિ:) પ્રવૃત્ત વિષય: કિં = સ્વતઃ ૨i (સાત) | નિછો. એટલે ઇચ્છામુક્ત બનેલો (જ્ઞાની); વિષયોની ઈચ્છા-વિનાનો (જ્ઞાની); પ્રવૃત્તિ: શરણમ્ – તેમાં પ્રવૃત્તિ કરાવવાનું કારણ; તેની પ્રવૃત્તિનું કારણ; વિષય: એટલે વિષય-વાસના; સ્વત: એટલે આપમેળે, એની મેળે, સ્વયમેવ; જિં તુ સત્ ? શું ખરેખર થઈ શકે ? હોઈ શકે? તો, ઈચ્છા-મુક્ત બનેલા જ્ઞાનીને, તેમાં પ્રવૃત્તિ કરાવનાર વિષયો, શું, ખરેખર, આપમેળે કારણ બની શકે ? (૪૨૪) અનુવાદ : અજ્ઞાનરૂપી હૃદયગ્રંથિનો જો પૂરેપૂરો વિનાશ થઈ ગયો હોય તો, વિષયો, ઇચ્છા-મુક્ત બનેલા જ્ઞાનીને, (તેમાં) પ્રવૃત્તિ કરાવવાનું કારણ, શું, ખરેખર, આપમેળે બની શકે ? (૪૨૪) ટિપ્પણ: પરમાત્મ-સાક્ષાત્કારના માર્ગમાં, મનુષ્ય માટે, અવિદ્યા, કામ અને કર્મ, - એ ત્રણ વિદ્ગો બની રહે છે. વેદાન્ત-વિદ્યામાં, આ ત્રણ માટેનો પારિભાષિક શબ્દ છે, - “હૃદયગ્રંથિ'. અલબત્ત, એક વાત સમજી લેવાની રહે છે કે આ “હૃદયને, અહીં, શરીરશાસ્ત્ર (Physiology) અનુસાર, સમગ્ર શરીરમાં લોહી પહોંચાડતાં એક અવયવ ૮૩૦ | વિવેકચૂડામણિ Page #836 -------------------------------------------------------------------------- ________________ (Blood-pumping organ) તરીકે, કે ઊર્મિ(Sentiments, Emotions)ની અનુભૂતિ કરતાં અંત:કરણ તરીકે, સમજવાનું નથી. અહીં તો, આ “હૃદય” એટલે, મનુષ્યનાં સમગ્ર આધ્યાત્મિક વ્યક્તિત્વનું કેન્દ્ર, - એમ સમજવાનું રહે છે, અને આ વ્યક્તિત્વ ઉપર્યુક્ત ત્રણ ગાંઠો” (“ગ્રન્થિ”) સાથે બંધાયેલું છે, એટલે ગાંઠોરૂપી આ બંધન સંપૂર્ણરીતે ભેદાય-છેદાય નહીં ત્યાં સુધી, મનુષ્ય આત્મવિદ્યા મેળવી શકે નહીં. અને આ હૃદયગ્રંથિનો સંપૂર્ણપણે વિનાશ થઈ ગયો હોય તો, મનુષ્ય ઈચ્છામુક્ત બની જાય (નિર્જી); વિષય-વાસનાઓથી તે તદ્દન વિમુખ બની જાય; તો પછી એને, આવા ઇચ્છા-વિનાને, જ્ઞાનીને, સ્વયં વિષયો પણ, પ્રવૃત્તિ કરાવવાનું નિમિત્ત, ખરેખર, બની શકે ? એવી પ્રવૃત્તિ માટેનું પ્રયોજન શું? યોગ્ય જ કહેવાયું છે કે પ્રવૃત્તિનાં કશીક પ્રયોજન વગર તો, કોઈ મંદબુદ્ધિ મૂર્ખ (Idiot, Fool) પણ કદી પ્રવૃત્તિ કરતો નથી ! – प्रयोजनं अनुद्दिश्य न मन्दोऽपि प्रवर्तते । અને આ “ઇચ્છા' એટલે અહ-પ્રેરિત (Ego-prompted, Ego-centric) વાસના; અને હૃદયમાંની પેલી ત્રણેય ગાંઠોનું પૂરેપૂરું ભેદન થઈ ગયા પછી, તેનામાં કશી ઇચ્છા કે વાસના તો રહેતી જ નથી, તો પછી સ્વયં વિષયો પણ, તેને પ્રવૃત્તિ તરફ વાળવાનું કારણ કેવી રીતે બની શકે ? - વિષયો પોતે જ જ્યાં અસહાય, નિરુપાય, નિર્બળ અને લાચાર (Helpless) બની ગયા હોય ત્યાં ! વળી, આ ઈચ્છા” એટલે કે કામને તો શ્રુતિએ મનની વૃત્તિ તરીકે ગણાવી છે : શામ: સંન્યૂ: વિવિજિ. તિ તત્સર્વ મન: વ | પરંતુ ઉપર જણાવ્યું છે તે પ્રમાણે, આ કામની ગ્રંથિ તો છેદાઈ ગઈ છે ! આ કારણે, આ નિર્જી – શબ્દ, શ્લોક-૪ર૧ પ્રમાણે, સાધકના આત્મામાંની “પરમ તૃપ્તિ”નો સંકેત આપે છે; અને આ રીતે, આ શ્લોક, મુંડક-ઉપનિષદના ‘‘પદ્યતે હૃદયસ્થિ ... I'(ર, ૧, ૮)-એ મંત્રનું સ્મરણ કરાવે છે. શ્લોકનો છંદ : અનુણુપ (૪૨૪) ૪૨૫ वासनानुदयो भोग्ये वैराग्यस्य परोऽवधिः । अहंभावोदयाभावो बोधस्य परमोऽवधिः । लीनवृत्तेरनुत्पत्तिमर्यादोपरतिस्तु सा ॥४२५॥ વિવેકચૂડામણિ | ૮૩૧ Page #837 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : વાસનાનુદયો ભોગ્યે વૈરાગ્યસ્ય પરોડવધિઃ | અહંભાવોદયાભાવો બોધસ્ય પરમોડવધિઃ | લીનવૃત્તેરનુત્પત્તિર્મર્યાદીપરતેસ્તુ સા ૪૨પા શ્લોકનો ગદ્ય અન્વયઃ મોજે વાસના-મનુ : વૈચથસ્થ : મધ: (તિ) | અહંકાવ-૩-ભાવ: વોંધ પરમ: અવધિ: (મતિ) | તીનવૃત્ત અનુત્પત્તિ, સા તુ પરતે નવા (સ્તિ) Iકરવા શબ્દાર્થ : ઉપર, ગદ્ય અન્વયમાં જણાવ્યા પ્રમાણે, શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વૈરાગ્યસ્થ પર: મધ: (તિ) | અવધિ: એટલે હદ; પર: મધ, એટલે સર્વોચ્ચ હદ, વધારેમાં વધારે હદ; એટલે કે પરાકાષ્ઠા (Climax). વૈરાગ્યની પરાકાષ્ઠા શી છે? - મોયે વાસના-અનુય: 1 અનુદય એટલે ઉદય ન થવો તે; પ્રાર્ય ન થવું તે; આવિર્ભાવનો અભાવ; પોષ એટલે ભોગવવા જેવી વસ્તુ, ભોગ્ય પદાર્થો. ભોગ્ય પદાર્થોમાં વાસના ન જન્મે, તેવી પરિસ્થિતિ, એટલે સર્વશ્રેષ્ઠ વૈરાગ્ય. (૨) વાંધી પરમ: અવધ: (તિ) | Tોધ એટલે જ્ઞાન અને પરમ વધઃ એટલે પરાકાષ્ઠા (Culmination). જ્ઞાનની પરાકાષ્ઠા શામાં રહેલી છે? મહંમાવ-૩-ભાવ: I - અહંકારનો આવિર્ભાવ ન થાય તે. દેહાદિ જેવા અનાત્મપદાર્થોમાં અહંભાવ-મમભાવ ન ઉત્પન્ન થાય તે પરિસ્થિતિ એટલે જ્ઞાનની પરાકાષ્ઠા (Zenith). (૩) સા તુ પર: (ત્તિમાં, સાત્યન્તિી ) મા પ્તિ ! અને તેને જ ઉપરાંતિની આખરી મર્યાદા કહેવાય. કોને કહેવાય? તીનવૃત્ત: અનુત્પત્તિઃ | બ્રહ્મમાં લીન અથવા નિવૃત્ત થઈ ગયેલી વૃત્તિઓની પુનઃ ઉત્પત્તિ ન થાય તે, એટલે કે તેવી વૃત્તિઓની સંપૂર્ણ શાંતિ થઈ જાય, એનું પૂરેપૂરું શમન થઈ જાય છે. (૪૫) અનુવાદ : ભોગ્ય પદાર્થોમાં વાસનાનો ઉદય ન થવો, તે વૈરાગ્યની પરાકાષ્ઠા છે. (દહાદિમાં) અહંભાવનો ઉદય ન થાય, તે જ્ઞાનની પરાકાષ્ઠા છે; અને (બ્રહ્મમાં). ૮૩૨ | વિવેકચૂડામણિ Page #838 -------------------------------------------------------------------------- ________________ લીન થઈ ગયેલી વૃત્તિની ફરીથી ઉત્પત્તિ ન થાય, તે ઉપરતિની અંતિમ સીમા છે. (રપ) ટિપ્પણ: વૈરાગ્ય, બોધ (એટલે કે જ્ઞાન, આત્મજ્ઞાન) અને ઉપરતિ, - એ ત્રણ શબ્દો, આ પહેલાં પણ, આપણાં આ અધ્યયનમાં આવી ગયા છે અને તેમની પૂરી સમજૂતી પણ અપાઈ ગઈ છે. પરંતુ સાધક એ કોઈ સામાન્ય કક્ષાનો મનુષ્ય નથી, એની જીવન-કારકિર્દીનું ધ્યેય અતિ ઊંચું છે : પરમાત્માનો સાક્ષાત્કાર કરીને મોક્ષ મેળવવાનું. એટલે વૈરાગ્ય, જ્ઞાન અને ઉપરતિ, - એ ત્રણની બાબતમાં, એની સિદ્ધિ સામાન્ય કક્ષાની હોય, એ પર્યાપ્ત નથી, તેણે તો એ ત્રણેયની સિદ્ધિનાં સર્વોત્કૃષ્ટ શિખરે પહોંચવું, એ તેના માટે અનિવાર્ય (Indispensable) બની રહે. આવી પરાકાષ્ઠાએ પહોંચવું એટલે શું ? એ માટે, તેની પાસેથી શી અને કઈ અપેક્ષા રાખવામાં આવે છે, તેનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. વૈરાગ્યની પરાકાષ્ઠા ભોગ્ય પદાર્થો હાજર હોય ત્યારે, સામાન્ય રીતે, મનુષ્યનાં સમગ્ર વ્યક્તિત્વમાં, એના ભોગ માટેની વાસનાઓ સળવળવા માંડે ! આંખ-કાનજીભ વગેરે જ્ઞાનેન્દ્રિયો અને શબ્દ-સ્પર્શ-રૂપ વગેરે તન્માત્રાઓના તત્કાળ ઉદયની આ હકીકત ભલે માનવ-સહજ ગણાતી હોય, પણ મોક્ષાર્થી સાધકને તો આવો વાસના-ઉદય” પોસાય જ નહીં : આવી કટોકટીની પરિસ્થિતિ દરમિયાન પણ, એનાં ચિત્તમાં કશી જ વિકતિ ન થાય અને પોતાની માનસિક સ્વસ્થતા-સ્થિરતાને પૂરેપૂરી જાળવી શકે, તો અને ત્યારે જ, તે, વૈરાગ્યની પરાકાષ્ઠાને (૫ મવધિ:) પામ્યો ગણાય. આનાં ઉદાહરણ તરીકે, એક સુપ્રસિદ્ધ પ્રસંગ, યાદ આવી જાય છે : દક્ષ-યજ્ઞપ્રસંગે, પોતાનાં ભૂતપૂર્વ ધર્મપત્ની સતીનાં અવસાન પછી, ભગવાન શિવે, સંપૂર્ણ વૈરાગ્ય-સંન્યાસપૂર્વક, હિમાલયનાં એક શિખર પર આસનસ્થ બનીને, બ્રહ્મની ઉપાસના શરૂ કરી. આ તરફ, સતી, હિમાલય-મેનાને ત્યાં પુત્રી પાર્વતી તરીકે જન્મ્યાં અને યુવાન” થતાં, પોતાના એ જ ભૂતપૂર્વ પતિ શિવજીને આ જન્મ પણ પતિ તરીકે પામવા માટે, તેમણે તેમનાં પૂજન-અર્ચન કરવાનો નિર્ણય કર્યો. પિતા હિમાલયે, આ માટે, તપોમગ્ન ભગવાન શંકરની અનુમતિ માગી. સ્વર્ગીય સૌન્દર્ય ધરાવતાં અને આકર્ષક વસ્ત્રાલંકારોથી સજ્જ એવાં ભરયુવાનીવાળાં પાર્વતી પોતાની રોજ સેવાપૂજા કરે તો, પોતાની બ્રહ્મ-ઉપાસનામાં અવશ્ય વિઘ્નરૂપ નીવડે, એ હકીકતનો શિવજીને પૂરો ખ્યાલ હતો અને છતાં પોતાનાં સંયમ તથા જિતેન્દિયત્વમાં, ટૂંકમાં, પોતાનાં વૈરાગ્યમાં, એમને સંપૂર્ણ શ્રદ્ધા હતી, એટલે એમણે, હિમાલયની આ વિનંતી, ફર્મા-પ૩ વિવેકચૂડામણિ | ૮૩૩ Page #839 -------------------------------------------------------------------------- ________________ જરા પણ અચકાયા વિના, તરત જ માન્ય રાખી. આ પ્રસંગે, કુવિકુલગુરુ કાલિદાસનું, ‘અર્થાન્તરન્યાસ’-એ અલંકારવાળું, આ નિરીક્ષણ, આપણાં આ પ્રસ્તુત અનુસંધાનમાં, સમુચિત સમર્થનરૂપ બની રહે છે : विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांस्त्रि त एव धीराः । (“કુમારસંભવ” ૧, ૫૯) (“વિકારનું કારણ પોતાની સમક્ષ જ મોજૂદ હોવા છતાં, જેમનાં ચિત્તમાં કશી જ વિકૃતિ ન ઉદ્ભવે, તેઓ જ, સાચા અર્થમાં, ધીર એટલે કે દૃઢ-વૈરાગ્ય-વાન ગણાય !”) ભગવાન શંકરના પરાકાષ્ઠા-સ્થિત વૈરાગ્યની પ્રતીતિ કરાવતો પ્રસંગ આપણે જોયો. આવા સાચા વૈરાગ્યને કારણે જ એમનો વિકાર’-ત્યાગ ટકી શક્યો. આવા નક્કર વૈરાગ્યની પ્રશસ્તિ, મધ્યકાલીન ભક્ત-કવિ નિષ્કુળાનંદનાં નીચેનાં ભજનમાંથી મળે છે : ? ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાય જી; તે કેમ કરીને તજાય જી દેશ રહી ગયો દૂર જી; માંહી મોહ ભરપૂર જી ! અંતર ઊંડી ઇચ્છા રહે, વેષ લીધો વૈરાગ્યનો, ઉપર વેષ અચ્છો બન્યો, ૭ ૭ ઉષ્ણ રતે અવની વિષે, ઘન વરસે વન પાંગરે, O બીજ નવ દીસે બહાર જી; ઇન્દ્રિય-વિષય-આફાર જી ! ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ ซ ! ♦ પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી; નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ જી બ્રહ્મજ્ઞાનની પરાકાષ્ઠા : ૭ અહં બ્રહ્માસ્મિ । એ વેદ-મહાવાક્યને તો મોક્ષાર્થી સાધકે આત્મસાત્ કર્યું જ હોય, પરંતુ આવા આત્મસાક્ષાત્કારની પરિસ્થિતિમાં પણ તેના અહંભાવનો ઉદય જરાય ન થાય તો જ, તેનો એ આત્મબોધ પરાકાષ્ઠાએ પહોંચ્યો ગણાય. આવી સિદ્ધિનું, આ બે રીતે, અર્થઘટન કરી શકાય : (૧) આત્માનું આવરણ કરી રહેલા પાંચ કોશોમાંનો પોતાનો અહંભાવ પણ ૮૩૪ | વિવેકચૂડામણિ Page #840 -------------------------------------------------------------------------- ________________ ક્યાંય આવિષ્કત ન થાય, ઉદિત ન બને; એટલે કે “હું જ્ઞાની છું”, “હું આત્મબુદ્ધ છે”, “ધ્યાની છું”, - એ પ્રકારનો, જ્ઞાન-ધ્યાનનો, સાત્ત્વિક અને સ્વાભાવિક અહંભાવ પણ સાધકમાં કદાપિ ન પ્રગટવો જોઈએ. (૨) મર્દ બ્રહ્મ મિ ! (“હું બ્રહ્મ છું”) એ વાક્યમાં, “હું” – એ ક્રિયાપદનો સંબંધ, “હું” અને “બ્રહ્મ”, - એ બંને સાથે છે. વ્યાકરણશાસ્ત્રની પરિભાષામાં આવી વાક્યરચનાને “સામાનાધિકરણ્ય” કહેવામાં આવે છે. જ્ઞાનની પરાકાષ્ઠા એવી સુદઢ આત્મપ્રતીતિમાં રહેલી છે કે આ માં બ્રહ્મ અશ્મિ | - એ મહાવાક્યમાંના “અહ”નો પણ ક્યારેય ઉદય ન થાય, એટલે કે ત્યાંનો અહંભાવ પણ “અનુદિત” જ રહે અને માત્ર એકલા “બ્રહ્મ”નો ભાવ જ સદા-સર્વદા રહે ! અને ઉપરતિ(Abstinence)ની ચરમ સીમા પણ એ જ કે બ્રહ્મમાં એક વાર લીન થઈ ગયેલી ચિત્તવૃત્તિનું આ “લીન”પણું, એટલે કે બ્રહ્મમાંનો ચિત્તવૃત્તિનો “લય” (Merging) કાયમનો (Permanent) બની જવો જોઈએ. હકીકતમાં, ચિત્ત અને વૃત્તિ, એ બંને, વાસ્તવમાં રહે જ નહીં ! પછી એમની “પુન-ઉત્પત્તિ (Revival) માટે અવકાશ જ રહેતો નથી. મૂળ દૂધ હતું, તે ધૃતમાં એવું સંપૂર્ણરીતે “લીન” થઈ ગયું કે તે (દૂધ), “વૃત”માંથી ફરી દૂધ-સ્વરૂપમાં પાછું આવી શકતું નથી : સાચી અને સર્વોત્કૃષ્ટ ઉપરાંત તે આ જ ! (૩૫રઃ સા તું મા ) શ્લોકના છંદ - અનુષુપમાં, અહીં પણ, ત્રણ પંક્તિઓ અને છ ચરણો છે. (૪૨૫) ૪૬ ब्रह्माकारतया सदा स्थिततया निर्मुक्तबाह्यार्थधी -रन्यावेदितभोग्यभोगकलनो निद्रालुवद् बालवत् । स्वप्नालोकितलोकवज्जगदिदं पश्यन् क्वचिल्लब्धधी -रास्ते कश्चिदनन्तपुण्यफलभुग धन्यः स मान्यो भुवि ॥४२६॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ બ્રહ્માકારતયા સદા સ્થિતતયા નિર્મુક્તબાહ્યાર્થધી -રન્યાદિતભોગ્યભોગકલનો નિદ્રાલવદ્ બાલવતું ! સ્વપ્નાલોકિતલોકવજગદિદં પશ્યન્ કવચિલ્લબ્ધધી-રાસ્તે કશ્ચિદનન્તપુણ્યફલભુગુ ધન્યઃ સ માન્યો ભુવિ I૪૨દા વિવેચૂડામણિ | ૮૩૫ Page #841 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : सदा ब्रह्माकारतया स्थिततया निर्मुक्तबाह्यार्थधीः, निद्रालुवत् बालवत् SENTATINGanpatienाला (च) अन्य-आवेदितभोग्यभोगकलनः क्वचित् लब्धधीः इदं जगत् स्वप्नालोकितलोकवत् (यः) पश्यन् आस्ते, सः अनन्तपुण्यफलभुक् कश्चित् મુવિ ધન્ય: માન્યઃ (૨ મતિ) II૪રદ્દા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અનન્તપુષ્યત્તમુત્ર ચિત્ (મનુષ્ય:) મુવિ ધી: મા: (૨ મવતિ) . સ: ચિત્ (મનુષ્ય:) ધન્ય: માન્ય: ૨ મવતિ ! મુવિ એટલે ધરતી પર, પૃથ્વી પર; તેવો કોઈક મનુષ્ય ધન્ય અને માન્ય-માનનીય-આદરણીય છે. આ મનુષ્ય કેવો છે ? – મનન્તપુખ્યમુદ્ ! મુન્ એટલે ફળને ભોગવનાર; કયાં-શાનાં ફળ? અનંત પુણ્યોનાં ફળ. આ મનુષ્યની વિશિષ્ટતા શી છે? નિર્મુવા-અર્થ-ધીઃ | ધી એટલે બુદ્ધિ વાહ્ય-અર્થ એટલે બહારના વિષયો. એનાથી જેની બુદ્ધિ મુક્ત થઈ ગઈ છે તેવો; વળી, તે કેવો છે ? - : - માહિતી મોકાનના વતન: એટલે પ્રવર્તન કરનાર, સેવન કરનાર, ઉપભોગ કરનાર (યતિ ગણી ); શાનું સેવન કરનાર ? બીજાઓએ જ આપેલા ભોગ્ય પદાર્થોનું; કોની જેમ? નિદ્રાણુવત્ એટલે ઊંઘે ઘેરાયેલા માણસ(ઊંઘણશી)ની જેમ; વીતવત્ (૨) અને બાળકની જેમ; અને નથ્થુધી: ! – એટલે કે ક્યારેક વિષયોમાં પ્રવૃત્તિ કરે ત્યારે, વિષયબુદ્ધિવાળો થાય ત્યારે, વિષયો તરફ બુદ્ધિ વળે ત્યારે; “ત્યારે” શું ? વન-ગોજિત-સ્તોવત્ (5:) ઢું નતુ પશ્યન માતે I – સ્વપ્નમાં જોયેલા લોક(જગત)ની જેમ, સ્વપ્નમાં જોયેલી દુનિયાની જેમ, આ જગતને, જે, જોતો રહે છે, તે, અગાઉ કહ્યા પ્રમાણે, આ પૃથ્વી પર ધન્ય અને માન્ય છે. (૪ર૬). અનુવાદ : નિરંતર બ્રહ્માકાર સ્થિતિમાં રહેવાને કારણે, બહારના વિષયોથી જેની બુદ્ધિ મુક્ત થઈ ગઈ છે, ઊંઘે ઘેરાયેલા માણસ કે બાળકની જેમ, બીજાઓએ આપેલા ભોગ્ય પદાર્થોનું જ જે સેવન કરે છે અને ક્યારેક, બુદ્ધિ વિષયો તરફ વળે ત્યારે પણ, સ્વપ્નમાં જોયેલી દુનિયાની જેમ, જે, આ જગતને જોતો રહે છે, અનંત પુણ્યોનાં ફળને ભોગવનાર તે મનુષ્ય, ધરતી પર ધન્ય અને માનનીય છે. (૪૨૬) ૮૩૬ / વિવેકચૂડામણિ Page #842 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : વૈરાગ્ય, જ્ઞાન અને ઉપરતિની પરાકાષ્ઠા ગયા શ્લોકમાં નિરૂપ્યા પછી, આવા સુ-વિરલ સાધકની, એવી જ સુ-વિરલ અને અનન્યસાધારણ જીવનચર્યાનું એક પ્રેરકપ્રભાવક શબ્દચિત્ર, આચાર્યશ્રી વડે, અહીં આપવામાં આવ્યું છે. ઉપર્યુક્ત ત્રિવિધ પરાકાષ્ઠાને પામેલો સાધક, સૌપ્રથમ તો, બહિર્મુખ (Extrovert) મટીને, પૂરેપૂરો અંતર્મુખ (Introvert) બની જાય છે. પરિણામે, તે નિરંતર બાહ્મીસ્થિતિમાં જ રહે છે, બહારના વિષયો પ્રત્યેની આસક્તિથી તેની બુદ્ધિ સંપૂર્ણરીતે મુક્ત થઈ જાય છે, એટલું જ નહીં, પરંતુ શરીરનાં પાલનપોષણ માટેની લઘુતમ (Minimum) અને અનિવાર્ય જરૂરિયાતોની બાબતો પ્રત્યે પણ તે એટલો ઉદાસીન અને બે-પરવા બની જાય છે કે તેની આવી બધી જરૂરિયાતો પણ, તેના માગ્યા વગર અને તેને ખ્યાલ પણ ન રહે એ રીતે, બીજાઓ દ્વારા પૂરી પાડવાની રહે છે. કોઈ માણસ ઊંઘતો હોય અને શિયાળો હોવાને કારણે, તેને ટાઢ વાતી હોવા છતાં, તે આ બાબતમાં તદ્દન અ-ભાન બનીને, ટૂંટિયું-વાળીને પડ્યો હોય ત્યારે, તેને બીજું કોઈક આવીને ગરમ ધાબળો ઓઢાડી જાય; અથવા બાળકની ભૂખ-તરસની જરૂરિયાતો તેની માતા પૂરી પાડે; - આવી જ કોઈક વિચિત્ર જીવનશૈલી પ્રસ્તુત સાધકની બની. જાય છે. ' વળી, આ જાગ્રત જગતમાં જ તે જીવતો હોવા છતાં, સ્વપ્નમાં જોયેલી દુનિયા જેવું જ આ જગત છે, એવી મિથ્યાત્વ-દષ્ટિમાં જ, ઉપેક્ષાભાવે તે સદા રહેતો હોય છે : ટૂંકમાં, જીવન-જગતની એની જાગ્રત-અવસ્થાની અનુભૂતિ પણ સ્વપ્નઅવસ્થા જેવી જ બની જાય છે ! અને છતાં, પોતાનાં લાખો-કરોડો પૂર્વજન્મોનાં અનંત પુણ્યોનાં ફળ નિરાંતે ભોગવતો હોય તેમ, ધરતી પર તે ધન્ય અને આદરણીય બની રહે છે, સહુનાં પૂજાપ્રશંસાની પાત્રતા પ્રાપ્ત કરે છે. આવી જ કોઈક ધન્ય વ્યક્તિની પ્રશંસા, આચાર્યશ્રીએ જ, એમના એક જાણીતા શ્લોકમાં, આ પ્રમાણે કરી છે તે, યાદ આવી જાય છે : દિવ્ય જ્ઞાન-સુખના અપાર સાગરરૂપી પરમબ્રહ્મમાં જેની ચિત્તવૃત્તિ પૂરેપૂરી લીન થઈ ગઈ છે, તેનું કુળ પવિત્ર છે, માતા કૃતાર્થ છે અને આ ધરતી પણ એને કારણે પાવન બની રહે છે : कुलं पवित्रं जननी. कृतार्था वसुन्धरा पुण्यवती च तेन । अपार-संवित्-सुख-सागरेऽस्मिन् । लीनं परब्रह्मणि यस्य चेतः ॥ વિવેકચૂડામણિ | ૮૩૭ Page #843 -------------------------------------------------------------------------- ________________ “અબુ બેન આદમ”(Abou Ben Adam)-નામના આવા જ કોઈક વિરલ અને ધન્ય મનુષ્યની પ્રશસ્તિ કરતાં, “લે હન્ટ'(Leigh Hunt)-નામના અંગ્રેજ-કવિ (૧૭૮૪-૧૮૫૯)એ, પોતાનાં આ કાવ્યના આરંભમાં જ, “અબુ”ને આ પ્રમાણે પ્રશંસા-અંજલિ આપી છે : "May his tribe increase !" આ શ્લોકમાં, આચાર્યશ્રીના ઉપર્યુક્ત શ્લોકમાં અને “લે-હન્ટ”ના આ કાવ્યમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેને માટે આપણાં હૃદયમાં પણ આવો જ ઉદ્ગાર, સ્વયંભૂરીતે, અભિવ્યક્ત થઈ જાય કે, - “આવા સજજનોનો વંશવેલો (Tribe) તો ભલે સદૈવ વધતો જ રહે !” શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (૪ર૬) ૪૦ स्थितप्रज्ञो यतिरयं यः सदानन्दमश्नुते । ब्रह्मण्येव विलीनात्मा निर्विकारो विनिष्क्रियः ॥४२७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્થિતપ્રજ્ઞ યતિરયં યઃ સદાનન્દમદ્ભુતે | બ્રહ્મણ્યેવ વિલીનાત્મા નિર્વિકારો વિનિષ્ક્રિયઃ II૪૨૭ શ્લોકનો ગદ્ય અવય : ब्रह्मणि एव विलीनात्मा यः निर्विकारः विनिष्क्रियः, (सः) अयं स्थितप्रज्ञः यतिः सदा आनन्दं अश्नुते ॥४२७॥ શબ્દાર્થ : (:) માં સ્થિતપ્રજ્ઞ: યતિઃ સ માનન્દ્ર અબ્બતે I સ્થિતપ્રજ્ઞ એટલે ગીતાના બીજા અધ્યાયમાં (શ્લોકો પ૪થી ૭૨) જેનું વર્ણન કરવામાં આવ્યું છે તેવો એક આદર્શ મનુષ્ય (Ideal man). યતિ એટલે જે હંમેશાં યત્નશીલ રહે છે, તેવો યોગી. આવો તે સ્થિતપ્રજ્ઞ યોગી સદા આનંદ પામે છે. આ યોગી કેવો છે? ત્રણ વિશેષણો આ પ્રમાણે છે : (૧) બ્રાણિ પર્વ વિતીન-માત્મા | જેનાં ચિત્તનો લય હંમેશાં બ્રહ્મમાં જ થયો હોય છે, તેવો; (૨) નિર્વિવાદ ! વિકાર-વિહીન બની ગયો છે, તેવો; (૩) વિનિય: IT જે સર્વ પ્રકારની ક્રિયાઓમાંથી મુક્ત થઈ ગયો છે, તેવો. સ્થિતપ્રજ્ઞનું નિર્વિકારત્વ, એનાં વિનિષ્કિયત્વને આધારે જ ટકી શકે છે, ૮૩૮ | વિવેકચૂડામણિ Page #844 -------------------------------------------------------------------------- ________________ એનું અનુમોદન ભગવત્પાદ આચાર્યશ્રીના “બ્રહ્મસૂત્ર”ભાષ્ય (સમન્વયાધિકરણ)માંનાં આ વિધાનમાં મળે છે : क्रिया स्वाश्रयं अविकुर्वति नैव आत्मानं लभते । (“વિકાર જો પોતાના આશ્રયને અસર ન કરે, તો જ ક્રિયા ટકી શકે : આત્માને તે પામી શકે નહીં.”) (૪૨૭) અનુવાદ : જેનું સ્વરૂપ બ્રહ્મમાં જ વિલીન થઈ ગયું છે અને જે નિર્વિકાર અને ક્રિયામુક્ત છે, તેવો સ્થિતપ્રજ્ઞ યોગી સદા આનંદનો અનુભવ કરે છે. (૪૨૭) ટિપ્પણ : : શ્લોકની વાક્યરચના સહેલી છે, શબ્દો સરળ અને સુપરિચિત છે અને એ સહુનો અર્થ પણ શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યો છે, એટલે હવે તે વિશે કશું ઊમેરવાનું રહેતું નથી : માત્ર આટલી બાબતો વિશે અહીં ધ્યાન ખેંચવાનું રહે છે : (૧) આ પહેલાં, “આદર્શ મનુષ્ય” (An Ideal Man) તરીકે જેનો થોડો પરિચય, “જીવન્મુક્ત” એવાં નામે, આચાર્યશ્રીએ આપી જ દીધો છે, તેનું સવિસ્તર વર્ણન હવે પછીના શ્લોકોમાં (૪૨૮થી ૪૪૧) કરવામાં આવ્યું છે. (૨) આ બે શ્લોકોમાં (૪૨૬-૪૨૭), હવે પછીનાં વર્ણન માટેની સમુચિત પૂર્વભૂમિકા રજૂ કરવામાં આવી છે; અને (૩) ગીતામાંના “સ્થિતપ્રજ્ઞ” અને અહીંના આ “જીવન્મુક્ત”, - એ બંનેનાં સ્વરૂપ તથા વ્યક્તિત્વમાં ઘણું સામ્ય છે. આમ, આ શ્લોક એક અર્થ-ઘન “સૂત્ર” જેવું બની રહે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૨૭) ૪૨૮ 1 ब्रह्मात्मनोः शोधितयोरेकभावावगाहिनी निर्विकल्पा च चिन्मात्रा वृत्तिः प्रज्ञेति कथ्यते । सुस्थिता सा भवेद् यत्र जीवन्मुक्तः स उच्यते ॥ ४२८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : બ્રહ્માત્મનોઃ શોધિતયોરેકભાવાવાહિની । નિર્વિકલ્પા ચ ચિન્માત્રા વૃત્તિઃ પ્રોતિ કથ્યતે । સુસ્થિતા સા ભવેશ્ યત્ર જીવન્મુક્તઃ સ ઉચ્યતે ॥૪૨૮॥ વિવેકચૂડામણિ / ૮૩૯ Page #845 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : शोधितयोः ब्रह्मात्मनोः एक भाव - अवगाहिनी निर्विकल्पा च चिन्मात्रा વૃત્તિ: ‘પ્રા' કૃતિ ઘ્યતે; યંત્ર સા સુસ્થિતા મવેત, સ‘નીવન્મુTM;' જીતે ॥૪૨॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (સા) વૃત્તિ: ‘પ્રજ્ઞા' કૃતિ તે । તે વૃત્તિને ‘પ્રજ્ઞા’ કહેવામાં આવે છે. કઈ-કેવી વૃત્તિ ? (યા) નિર્વિષા ૬ વિન્માત્રા (મસ્તિ). જે વિકલ્પશૂન્ય અને માત્ર ચૈતન્યમય હોય છે; વળી, આ વૃત્તિ કેવી હોય છે ? શોષિતયો: બ્રહ્મ-આત્મનો: -માવ-અવાહિની (મસ્તિ) । બ્રહ્મ અને જીવાત્માનું સંશોધન-સંસ્કરણ કર્યા પછી, એ બંનેનાં એકભાવનું એટલે કે ઐક્યનું-એકતાનું ગ્રહણ કરનારી હોય છે. - - આ પ્રજ્ઞા વિશે વિશેષ શું જાણવાનું છે ? सा 'प्रज्ञा' यत्र सुस्थिता भवेत्, સ: ‘નીવન્મુત્તે:' રચ્યતે । આ ‘પ્રજ્ઞા’ જ્યાં સદા સમ્યક્ રીતે સ્થિર થયેલી હોય, તે(મનુષ્ય)ને ‘જીવન્મુક્ત’ કહેવામાં આવે છે. (૪૨૮) અનુવાદ : બ્રહ્મ અને જીવાત્માનું સંશોધન કર્યા પછી, તે બંનેનાં ઐક્યનું ગ્રહણ કરનારી, વિકલ્પશૂન્ય અને માત્ર-ચૈતન્યમય, એવી વૃત્તિને ‘પ્રશા’ કહેવામાં આવે છે; તે (પ્રજ્ઞા) જ્યાં (જેનામાં) સુ-સ્થિર હોય, તે(મનુષ્ય)ને જીવન્મુક્ત’કહેવામાં આવે છે. (૪૨૮) ટિપ્પણ : હવે પછીના શ્લોકોમાં, “જીવન્મુક્ત”નું વર્ણન કરવામાં આવ્યું છે, તેના આ આરંભમાં, છેલ્લા (ગયા) સૂત્રાત્મક શ્લોકના સંદર્ભને અહીં સાંકળી લેવામાં આવ્યો છે. આ પહેલાં નોંધ્યું છે તેમ, આ “જીવન્મુક્ત”વર્ણનની પશ્ચાદ્ભૂ-(Background)માં, આચાર્યશ્રીની સમક્ષ, ગીતામાંના “સ્થિતપ્રજ્ઞ”નું વર્ણન અવશ્ય રહેલું જ છે અને એટલે જ, “જીવન્મુક્ત”નો અર્થ પણ, તેઓશ્રી, “સ્થિતપ્રજ્ઞ”-શબ્દનો વ્યુત્પત્તિ-ગત (Etymological) અર્થ આપીને જ, સમજાવે છે : જેની ભીતર ‘પ્રશા’ સુસ્થિત (એટલે કે સુ-સ્થિર) હોય, તેને જ “જીવન્મુક્ત” કહેવામાં આવે છે. (સા પ્રજ્ઞા પત્ર મુસ્થિતા મવેદ્, સ: નીવન્મુત્ત્ત: ૩ન્યતે ) તો પછી, પ્રશ્ન એ થાય કે પ્રજ્ઞા' એટલે શું ? અને આ પ્રજ્ઞા’-શબ્દ ૮૪૦ | વિવેકચૂડામણિ Page #846 -------------------------------------------------------------------------- ________________ સમજાવતાં, એને એક એવી ‘વૃત્તિ’ કહી છે, જે સંપૂર્ણરીતે વિલ્પશૂન્ય અને માત્રચૈતન્યમય હોય; એટલું જ નહીં, પરંતુ બ્રહ્મ અને આત્મા(એટલે કે જીવાત્મા), બંનેનાં ઐક્યભાવને ગ્રહણ કરનારી પણ હોય. · હવે આ ઐક્યભાવ નિષ્પન્ન કેવી રીતે થાય ? એના પ૨ જ ઉપર્યુક્ત ‘વૃત્તિ' અને ‘પ્રજ્ઞા'ની યથાર્થતા રહેલી છે : આ ઐક્યભાવ-નિષ્પત્તિની પ્રક્રિયા બ્રહ્માત્મનો: શોષિતયો:, - એ બે શબ્દોમાં સમજાવવામાં આવી છે. આમ તો, બ્રહ્મ અને જીવાત્માનાં ઐક્યની વાત, સૌપ્રથમ, વેદોનાં ‘મહાવાક્યો’માં કરવામાં આવી છે; પરંતુ તે બધાં વાક્યો, સૂત્રો જેવાં અર્થ-ધન હોવાથી, એમાંના વાચ્યાર્થની પાછળ રહેલો ઊંડો અર્થ, એટલ કે એનો ‘લક્ષ્યાર્થ’ પ્રાપ્ત કરવો પડે. આ પ્રક્રિયાને અહીં ‘સંશોધન’ કહેવામાં આવ્યું છે ઃ દાખલા તરીકે સામવેદનું મહાવાક્ય આ પ્રમાણે છે, - તત્ત્વમસિ । (તત્ ત્નું અસિ 1). આનો વાચ્યાર્થ તો માત્ર આટલો જ થાય : “તે તું છે.” આ અર્થ કોઈને પણ મગજમાં કઈ રીતે બેસે ? કેવી રીતે બુદ્ધિગમ્ય બની શકે ? “તે” એટલે વ્યાકરણની દૃષ્ટિએ, ‘ત્રીજો પુરુષ એકવચન’ (He, She, It) અને “તું” એટલે ‘બીજો પુરુષ એકવચન (Thou, You). “તે” એટલે તે જ અને “તું” એટલે તું જ. એ બંને એક કેવી રીતે હોઈ શકે ? પરંતુ વેદને તો આ બંને(તત્ – “તે” અને ત્રં -“તું”)નું ઐક્ય જ અભિપ્રેત છે, એ તો એક “આર્ષ સત્ય” છે. આ મુશ્કેલીને કેવી રીતે દૂર કરવી ? - તત્ એટલે તે બ્રહ્મ, જે સર્વજ્ઞ-સર્વવ્યાપી-સર્વશક્તિમાન છે અને ત્યું એટલે “તું” જીવ(જીવાત્મા), જે અલ્પજ્ઞ-અલ્પવ્યાપી-અલ્પશક્તિમાન છે. એટલે બ્રહ્મ સાથે સંકળાયેલી સર્વજ્ઞ-વગેરે ઉપાધિ અને જીવાત્મા સાથે સંકળાયેલી અલ્પજ્ઞ-વગેરે ઉપાધિ, એ બંને ઉપાધિઓને, અનુક્રમે, બ્રહ્મ અને જીવાત્માનાં સ્વરૂપમાંથી બાદ કરી નાખીએ એટલે, એ બંને વચ્ચેનો ભેદ દૂર થઈ જાય અને બંને એક’ જ બની રહે ! બસ, આ જ, બ્રહ્મ અને જીવાત્માનાં સ્વરૂપનું ‘સંશોધન’ ! - જેની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે; અને સંશોધિત કરવામાં આવેલાં બ્રહ્મ અને આત્મા'નાં ઐક્યને ગ્રહણ કરવાવાળી (માવ-અવાહિની) જે “વૃત્તિ”, તે જ “પ્રજ્ઞા”; અને આ “પ્રજ્ઞા” જેનામાં સદાકાળ અને સમ્યક્ રીતે સ્થિત હોય, તે જ “જીવન્મુક્ત” ! ટૂંકમાં, બુદ્ધિ જો સંપૂર્ણતયા વિશુદ્ધ અને નિર્મળ હોય તો, મનુષ્ય પોતાના પ્રત્યક્-આત્માનું બ્રહ્મનાં સ્વરૂપમાં ગ્રહણ કરી શકે અને આવી ચિન્મય સ્થિતિએ વિવેકચૂડામણિ | ૮૪૧ Page #847 -------------------------------------------------------------------------- ________________ પહોંચેલો સાધક, પ્રારબ્ધને કારણે, જો જીવિત હોય તો પણ, તે “મુક્ત' થયેલો જ ગણાય અને તે જ “જીવન્મુક્ત” ! હકીકતમાં, આવી “પ્રજ્ઞા એ જ સાચું જ્ઞાન, આત્મજ્ઞાન, જ્ઞાનનો દિવ્ય પ્રકાશ (Divine Illumination) ! શ્લોકનો છંદઃ અનુરુપ (ત્રણ પંક્તિ અને છ પાદ) (૪૨૮) ૪૨૯ यस्य स्थिता भवेत् प्रज्ञा यस्यानन्दो निरन्तरः । प्रपंचो विस्मृतप्रायः स जीवन्मुक्त इष्यते ॥४२९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યસ્ય સ્થિતા ભવેત્ પ્રજ્ઞા યસ્યાનન્દો નિરન્તરઃ | પ્રપંચો વિસ્મૃતપ્રાયઃ સ જીવન્મુક્ત ઈષ્યતે I૪૨લા શ્લોકનો ગદ્ય અન્વય : यस्य प्रज्ञा स्थिता भवेत्, यस्य आनन्दः निरन्तरः (भवेत्), यस्य प्रपंचः () વિસ્મૃતપ્રાય: (મત), : “નવમુp:” પુષ્યતે Iકરશે શબ્દાર્થ : મુખ્ય વાક્ય : : શીવનુ છુષ્યતે - તે “જીવન્મુક્ત” કહેવાય છે. તે” એટલે કોણ? - કે, આ પ્રકારની ત્રણ વિશિષ્ટતા ધરાવતો હોય : (૧) થી પ્રજ્ઞા સ્થિતા ભવેત્ ! – જેની પ્રજ્ઞા સ્થિર હોય; “સ્થિર’ એટલે બ્રહ્માકારે-વૃત્તિવાળી હોય : Steady, Firmly established. (૨) થી ગાનન્દ્રા નિરન્તર ભવેત્ | જેનો આનંદ નિરંતર હોય. “નિરંતર' એટલે, વચ્ચે કશા વિક્ષેપ-વિનાનો (Uninterrupted; Endless); અને (૩) યસ્થ પ્રપંવ: વિસ્મૃતપ્રાયઃ મવેત્ | પ્રપંચ' એટલે જગત-પ્રપંચ, સંસાર, સંસારી જીવન, The phenomenal World; વિસ્મૃતપ્રાયઃ એટલે “લગભગ” (પ્રાય:) ભૂલાઈ ગયા જેવો, મહદંશે વીસરાયા જેવો. (૪૨૯) અનુવાદ : જેની પ્રજ્ઞા સ્થિર હોય, જેનો આનંદ નિરંતર હોય અને જેને સંસાર ભૂલાયા જેવો બની જાય, તે, “જીવન્મુક્ત” કહેવાય છે. (૪ર૯) ૮૪૨ | વિવેકચૂડામણિ Page #848 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: આ પહેલાંના ત્રણ શ્લોકો(૪૨૬-૪૨૭-૪૨૮)માં, “જીવન્મુક્ત”વર્ણન માટેની પૂર્વભૂમિકા રચ્યા પછી, હવે પછીના, આ વર્ણનના બાકીના શ્લોકોમાં, આવા મહાપુરુષનાં લક્ષણોનાં નિરૂપણમાં, એની સવિસ્તર વિચારણા આપવામાં આવી છે. અહીં, “જીવન્મુક્ત”નાં વ્યક્તિત્વની ત્રણ વિશિષ્ટતા આપવામાં આવી છે : એક તો, એની “પ્રજ્ઞા” સંપૂર્ણરીતે સ્થિર હોય છે; બીજું, એનો આનંદ, ઉદય-અસ્ત વિનાનો, અવિરત-અનવરત હોય છે અને ત્રીજું, સંસારમાં જ રહેતો હોવા છતાં, એને, મોટે ભાગે, “સંસાર” (Worldly life) જેવું કશું હોતું જ નથી. આમ, એકંદરે જોતાં, સૂત્ર-જેવા શ્લોક-૪ર૭માંની આ બે વિશિષ્ટતાઓ પર સંક્ષિપ્ત ભાષ્ય કરવામાં આવ્યું છે : યઃ સનન્દ અનુને ! અને ત્રણ પુત્ર વિત્નીનાત્મા ! તેણે પોતાનું સર્વસ્વ બ્રહ્મમાં જ વિલીન કરી નાખ્યું હોવાથી, હવે, તે જે કંઈ જુએ છે, અનુભવે છે, તેને જે કંઈ જણાય છે, તે સઘળું, તેનું પોતાનું સ્વરૂપ જ હોય છે. વળી, “જીવન્મુક્ત”શબ્દને તેના વ્યુત્પત્તિ-ગત (Etymological) અર્થમાં સમજીએ તો, તેની આ મુક્તિ, એટલે કે જીવ-તત્ત્વમાંથી મુક્તિ, જીવનનાં છેક નીચલાં (મધ) તબક્કામાંથી, ઠેઠ ઉચ્ચ (Highest) તબક્કા સુધીની મુક્તિ. સ્થળસમયની કોઈ મર્યાદા તેના માટે હવે રહેતી નથી. એની અનુભૂતિ હવે સાચા અર્થમાં ‘સહજ બની રહે છે. એનો બ્રહ્મ-આનંદ એકધારો અને અવિક્ષિપ્ત હોય છે, એનો અર્થ જ એ કે જગત-પ્રપંચનું કોઈ પણ પાસું (Aspect) એને જરા પણ સ્પર્શતું જ નથી, એની પળોજણ અને એનાં આધિ-વ્યાધિ વગેરેનું કશું સ્મરણ પણ એને હવે સતાવતું નથી. વિસ્મૃતપ્રાય: – એ શબ્દને અંતે જોડવામાં આવેલો “અનુગ'- (Suffix) પ્રાય, આપણને ગીતાની આ પંક્તિનું સ્મરણ કરાવે છે : ૩પત્તિ તે જ્ઞાન જ્ઞાનિના તશિનઃ . (૪, ૩૪) શિષ્યનાં સદ્ભાગ્યે, સમાધિમાંથી બહાર આવેલા જ્ઞાની અને તત્ત્વદર્શ સદ્ગુરુ, શિષ્યને ઉપદેશ આપે છે ત્યારે જ, ક્યારેક જ, સંસારનાં અસ્તિત્વ વિશે તે સભાન બને છે ! સંસારનું તેનું વિસ્મરણ આવું લગભગ (પ્રાય:) સંપૂર્ણ હોય છે. શ્લોકનું પ્રથમ પાદ - યસ્થ થતા ભવેત્ પ્રજ્ઞા | - આપણને ગીતામાંનાં આ શ્લોક-પાદની યાદી આપે છે : તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતી . (૨, ૫૭-૫૮-૬૧-૬૮) શ્લોકનો છંદ : અનુરુપ (૪ર૯) વિવેકચૂડામણિ | ૮૪૩ Page #849 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦. लीनधीरपि जागर्ति यो जाग्रद्धर्मवर्जितः । बोधो निर्वासनो यस्य स जीवन्मुक्त इष्यते ॥४३०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : લીનધીરપિ જાગર્તિ યો જાગ્રદ્ધર્મવર્જિતઃ | બોધી નિર્વાસનો યસ્ય સ “જીવન્મુક્ત” ઈષ્યતે I૪૩૦ શ્લોકનો ગદ્ય અન્વય : : તીનપી: પિ ગાર્તિ, (fk 1) (સ) નાગ્ર-ધર્મ-વત: (મતિ); યસ્ય નોધઃ નિર્વાસનઃ (તિ), સ “રીવન્મ:' રૂષ્યતે Iકરૂના શબ્દાર્થ : મુખ્ય વાક્ય: સઃ નીવનુ ધ્યતે | - અને એ તો આગલા શ્લોક પ્રમાણે જ છે : “જીવન્મુક્ત”ની વિશિષ્ટતા દર્શાવતાં બે ગૌણ વાક્યો આ પ્રમાણે છે : (૧) : નીનધી: fપ ના પતિ ( િતું સ:) નામૃત-ધર્મ-વના: (મતિ) ! ધી એટલે બુદ્ધિ, ચિત્તવૃત્તિ; જેનાં બુદ્ધિ-મન વગેરે લીન થઈ ગયાં છે, એટલે કે બ્રહ્મમાં લીન થઈ ગયાં છે; યાદ કરીએ : ગ્રેહાનિ થવ વિતીનાત્મા | (શ્લોક-૪ર૭); આમ, સદા, જેનું સમગ્ર બુદ્વિતંત્ર બ્રહ્મમાં જ લીન થઈ ગયું હોવા છતાં, તે જાગે છે. પરંતુ જાગ્રત-અવસ્થાના ધર્મોથી, - એટલે કે એની સ્વાભાવિક પ્રવૃત્તિઓથી જે રહિત છે, એટલે કે જેનામાં જાગ્રત-અવસ્થાની ક્રિયા-પ્રક્રિયા વગેરે હોતાં નથી, એનાથી જે મુક્ત રહે છે, (તે “જીવન્મુક્ત” છે). (ર) વચ્ચે વોધઃ નિર્વાસનઃ (સ્તિ) . વોધ એટલે જ્ઞાન; નિર્વાસ: એટલે એવું જ્ઞાન, જેમાં કોઈ “વાસના હોતી નથી, જેનું જ્ઞાન “વાસના-મુક્ત, “વાસનાવિનાનું છે, (તે “જીવન્મુક્ત” છે). (૪૩૦) : અનુવાદ : જેની બુદ્ધિ(બ્રહ્મમાં) લીન હોવા છતાં, જે જાગે છે, પરંતુ જાગ્રત-અવસ્થાના ધર્મોથી જે રહિત છે; અને જેનું જ્ઞાન “વાસના-મુક્ત છે, તે “જીવન્મુક્ત” કહેવાય છે. (૪૩૦). ટિપ્પણ: “જીવન્મુક્ત”નાં બે લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે અને બંનેમાંનાં ૮૪૪ | વિવેકચૂડામણિ Page #850 -------------------------------------------------------------------------- ________________ વિધાનો પરસ્પર-વિરોધી હોવા છતાં, આ મહાપુરુષની બાબતમાં સાચાં ઠરે છે અને એમાં જ એની વિશિષ્ટતા તથા અનન્ય-સામાન્યતા રહેલી છે : - (૧) પહેલી વાત તો એ કે તેનું સમસ્ત બુદ્વિતંત્ર બ્રહ્મમય જ બની રહેલું હોય છે; પરંતુ એનો અર્થ એ નથી કે તે તદન “અભાન” (Unconscious) હોય છે; એની પ્રજ્ઞાનો મહિમા જ એ છે કે એકબાજુ તે સતત બ્રહ્મમાં જ એકરૂપ રહેતો હોવા છતાં, બાહ્ય જગત સાથેના તેના રોજિંદા વ્યવહારમાં તે “ઊંઘતો નથી, કે તેનાથી તે તદ્દન અસંબદ્ધ અને અ-સંપુક્ત હોતો નથી : ના, તે પૂરેપૂરો જાગે છે! અને વળી પાછી તેની પ્રજ્ઞાની મુદ્રા એવી અસાધારણ હોય છે કે તે જાગતો હોવા છતાં (નાર્તિ ), સામાન્ય અજ્ઞાની મનુષ્યો, જાગ્રત-અવસ્થા દરમિયાન, જેમ દેહાદિ અને ઇન્દ્રિયો વગેરેમાં આસક્ત હોય છે અને તેમના પ્રત્યે અહંભાવ સેવીને તેના પ્રત્યે કર્તા-ભોક્તાભાવમાં બંધાય છે, તેમ “જીવન્મુક્ત” વિશે જરા પણ બનતું નથી. તેનું “જીવન્મુક્તપણે એ હકીકતમાં રહેલું છે કે તે જાગતો હોવા છતાં, જાગ્રત-અવસ્થાના ઉપર્યુક્ત સર્વ સામાન્ય અને સ્વાભાવિક ધર્મોથી તે રહિત હોય છે. આપણે આવી સ્થિતિને “જાગૃત-લીનતા” કહીશું કે “લીન-જાગૃતિ” કહીશું? બુદ્ધિની બ્રહ્મલીનતામાં જાગતાં રહેવું અને જાગ્રત-અવસ્થામાં પણ આ અવસ્થાના સ્વાભાવિક ધર્મોથી પર રહેવું, - એવું આ નિરૂપણ આપણને ગીતાના, સ્થિતપ્રજ્ઞ”નાં વર્ણનના આ શ્લોકનું સ્મરણ આપે છે : या निशा सर्वभूतानां तस्यां जागति संयमी । યસ્યાં કાતિ મૂતાનિ સા નિશા પતો મુને ! (૨, ૨૯) (“સર્વ પ્રાણીઓ માટે જે રાત્રિ છે, તેમાં સંયમી-સ્થિતપ્રજ્ઞ જાગે છે, અને જેમાં પ્રાણીઓ જાગે છે, તે, જ્ઞાની મુનિ માટે, રાત્રિ છે.”) (૨) અને એવી જે બીજી વિશિષ્ટતા આ મહાનુભાવની એ કે એની આ જ્ઞાનાવસ્થામાં “વાસનાને કશું જ સ્થાન નથી હોતું; એનો અર્થ જ એ કે એનું આ જ્ઞાન (વાંધ) સામાન્ય પ્રકારનું નથી. એનું જ્ઞાન સંસારી જીવનને સંપૂર્ણરીતે અતિક્રમીને (Transcend) એવી ઉચ્ચ ભૂમિકાને આંબી ગયું હોય છે કે બિચારી વાસના માટે ત્યાં પ્રવેશ (Entry)ની કશી શક્યતા જ રહેતી નથી. એનું “જ્ઞાન” તો, બીજા શબ્દોમાં, “જ્ઞાનાગ્નિ' જ છે, જે, સર્વવાસનાઓને ભસ્મીભૂત કરી નાખે છે ! હકીકતમાં, શ્લોક-૪૨૭માંનું નિવિરત્વ તે, આ જ ! સમગ્ર શ્લોકનું તાત્પર્ય ગીતાના સ્થિતપ્રજ્ઞ-વર્ણનમાંના આ શ્લોકનું સ્મરણ કરાવે તેવું છે : વિવેકચૂડામણિ | ૮૪૫ Page #851 -------------------------------------------------------------------------- ________________ रागद्वेषवियुक्तैस्तु विषयान् इन्द्रियैः चरन् । માત્મવઃ વિધેયાત્મા પ્રભાવે કાછતિ છે (૨, ૬૪) (“સ્વ-વશ અંતકરણવાળો મનુષ્ય રાગદ્વેષ-રહિત અને પોતાને વશ થયેલી ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવે, તે છતાં અંતઃકરણની પ્રસન્નતા તે પામે છે.”), શ્લોકનો છંદ : અનુષુપ (૪૩૦) ૪૩૧ शान्तसंसारकलनः कलावानपि निष्कलः । यः सचित्तोऽपि निश्चित्तः स जीवन्मुक्त इष्यते ॥४३१॥ શ્લોકનો ગુજરાતી પાઠ: શાન્ત સંસારકલનઃ કલાવાનપિ નિષ્કલઃ | યઃ સચિત્તોડપિ નિશ્ચિત્તઃ સ જીવન્મુક્ત ઈષ્યતે II૪૩૧al શ્લોકનો ગદ્ય અન્વય : શ્લોકમાંનાં પા પ્રમાણે જ ગદ્ય અન્યવ (એટલે કે દંડાન્વય') છે. (૪૩૧) શબ્દાર્થ : યથાપૂર્વ, અહીં પણ, શ્લોકનું એ જ ચોથું ચરણ પુનરુક્ત થયું છે, જે, જીવન્મુક્ત'-વર્ણનનું મહત્ત્વ સૂચવે છે; એટલે એ જ મુખ્ય વાક્ય છે અને એની સાથે સંકળાયેલાં, બે ગૌણ વિશેષણવાક્યો આ પ્રમાણે છે : (૧) (૨) શાન્ત સંસારત્તન: તાવન નિષ્ણત: (તિ) | 17: એટલે ગણતરી, વિચાર, ચિંતન, ભાવના, વિભાવના, (તતિ સૌ I); સંસાર એટલે સંસારી જીવન, સંસાર-વ્યવહાર, સંસારી વાસનાઓ; શાન્ત (શ-શામ એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) - શમી ગયું છે, શાંત થઈ ગયું છે, છોડી દેવામાં આવ્યું છે : સંસાર વિશેનું જેનું ચિંતન શમી ગયું છે, તેવો. વત્તાવાનું ગપિ યા નિષ્ણતર (સ્તિ) | #edવાન એટલે શરીર અને ઇન્દ્રિયોની સર્વ “કળાઓ', એટલે કે એની ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ કરવા માટે જે સંપૂર્ણરીતે સજ્જ અને સક્ષમ છે, અને છતાં એ કળાઓનાં સમાચરણમાં એને રસ નથી, એ રીતે, જે “નિષ્કલ” છે, તેવો ! (૨) : સ-ત્તિ: આપ નિઃ-વિર: (મતિ) . . સ-વત્ત: એટલે “ચિત્તવાળો અને નિઃ-વિત્ત: એટલે ચિત્ત-વગરનો, ચિત્ત ૮૪૬ | વિવેચૂડામણિ Page #852 -------------------------------------------------------------------------- ________________ રહિત. આમ તો, વાચ્યાર્થની દૃષ્ટિએ તો, સહ-કોઈ “ચિત્ત-વાળા' જ હોય છે, ચિત્ત-વિનાનું તો કોઈ હોતું જ નથી ! લક્ષ્યાર્થ એ છે કે જરૂર પડ્યે, ચિત્ત દ્વારા વિષય-ગ્રહણ કરે એવી શક્તિ તેનામાં હોવા છતાં તે ચિત્તની આવી શક્તિનો વિનિયોગ કરતો નથી, આવી ઇચ્છા એને કદાપિ થતી જ નથી, - એ અર્થમાં, તે નિશ્ચિત્ત' છે. “જીવન્મુક્ત”નાં લક્ષણોનાં અત્યાર સુધીના શ્લોકોમાં, ચોથું પાદ, આ રીતે ચાલ્યું આવતું હતું : ૩ નીવનુ$ $ષ્યતે | આ ચરણમાંનું ક્રિયાપદ રૂષ્યતે (—છું એટલે “ઇચ્છવું' - એ ધાતુનું કર્મણિ વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) પ્રયોજવા પાછળ આચાર્યશ્રીનો ઉદ્દેશ એ હોઈ શકે કે “તે મનુષ્ય “જીવન્મુક્ત” કહેવાય” - તે, ઇચ્છવાયોગ્ય છે, એવું એમને અભિપ્રેત છે. (૪૩૧) અનુવાદ : સંસાર વિશેની જેની વાસના શમી ગઈ છે, એવો જે સાધક) કલાવાન હોવા છતાં નિષ્કલ છે અને જે (સાધક) ચિત્તવાળો હોવા છતાં ચિત્ત-રહિત છે, - તે “જીવન્મુક્ત” કહેવાય છે. (૪૩૧) ટિપ્પણ : “જીવન્મુક્ત”ની પ્રજ્ઞા પણ, “સ્થિતપ્રજ્ઞ”ની જેમ જ, સુદઢ રીતે સ્થિર થઈ ગઈ છે, એટલે, હવે, આ પછીના શ્લોકોમાં, એ પ્રજ્ઞાની સ્થિરતાની પ્રશંસા કરવામાં આવી છે. ' પ્રજ્ઞા-સ્થિરતાની પ્રતીતિ, અહીં, આ ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે : (૧) “સંસાર” એટલે જ, જે, સતત “સરતો રહે છે : સંરતિ તિ સિંસાર ! આવા સતત “સરતા રહેતા, એટલે કે અસ્થિર સંસારમાં જ રહેતો-જીવતો હોવા છતાં અને સંસાર સાથે સંકળાયેલી વિષય-વાસનાઓના અસ્થિરતા-કારક સંપર્કમાં હંમેશ વસતો હોવા છતાં, એની પ્રજ્ઞા-સ્થિરતાના પ્રભાવને કારણે, તે વાસનાવિહીન બની શકે છે અને તેથી સંસાર અંગેનું તેનું ચિંતન (7) સંપૂર્ણરીતે શમી ગયું છે (શાન્ત) : રહેવું સંસારમાં અને છતાં એ જ સંસારથી તે સતત વિમુખ, પરામુખ ! (૨) જે “કલાવાન હોય, તે નિષ્કલી કેવી રીતે હોઈ શકે? સાચી વાત તો એ કે “કલા” એટલે ભાગ-વિભાગ, અંગ-અવયવ; અને “જીવન્મુક્ત”ને પણ શરીરનાં હાથ-પગ, મસ્તક, આંખ-કાન-નાક વગેરે કલાઓ-ભાગો તો હોય જ છે. ટૂંકમાં, વિવેકચૂડામણિ | ૮૪૭ Page #853 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોરૂપી આ વિવિધ કલાઓ”-વિભાગો હોવા છતાં, ઇન્દ્રિય-પ્રેરિત કોઈ પણ પ્રવૃત્તિ ન કરતો હોવાથી તે, કલા-વિહીન, એટલે “નિષ્કલ' બની શકે છે ! કેટલાક ભાષ્યકારોના મત મુજબ, અહીં નિર્દિષ્ટ આ “કલા” એટલે પ્રશ્નોપનિષદ'માં, ભરદ્વાજના પુત્ર સુકેશાએ, આચાર્યશ્રી પિપ્પલાદને, સોળ ક્લાવાળા પુરષ વિશે (ષોડશતં પુષ) પૂછેલો છઠ્ઠો પ્રશ્ન', અને પ્રાણ-શ્રદ્ધા-આકાશ-વાયુ વગેરે સોળ કલાઓ પોતાના જ શરીરમાં ધરાવતા પુરુષ વિશે પિપ્પલાદે ઉત્તર આપ્યો હતો, - તેનું અહીં અનુસંધાન છે. | (૩) જે ચિત્તવાળો' (વિર:) હોય, તે, ચિત્ત-વિનાનો' (નિશ્ચિત્ત:) કેવી રીતે હોઈ શકે ? “હોઈ શકે!” – એવો જડબેસલાક જવાબ, તદ્દન બે-ધડક રીતે, “જીવન્મુક્ત”ની અદ્ભુત જીવન-વિભાવનાને અનુલક્ષીને, આચાર્યશ્રી, અહીં આપે છે : “જીવન્મુક્ત”, અવશ્ય, “સ-ચિત્ત” છે, પરંતુ એ ચિત્ત દ્વારા, શબ્દ-સ્પર્શ વગેરે વિષયોને ગ્રહણ કરવા કે નહીં, - એ તો એની મરજીનો પ્રશ્ન છે ને ! વિષયોનાં સંપૂર્ણ “અ-ગ્રહણ”ની, તેનાં ચિત્તની શક્તિને કારણે, “સ-ચિત્ત” છતાં તે સદા “નિશ્ચિત્ત” બની રહે છે ! કેટલીક આવૃત્તિઓમાં, અહીં, સવિત્ત અને “નિશ્ચિત્ત"ને બદલે, અનુક્રમે “રા” અને “નિાશન” એવો પાઠ મળે છે; પરંતુ “જીવન્મુક્ત” જેવા એક આદર્શ મહાપુરુષના સંદર્ભમાં “ચિત્તા” જેવા શબ્દનો ઉલ્લેખ, એ જ એક મોટું અનૌચિત્ય કહેવાય, એટલે એવો પાઠ સ્વીકારી શકાય નહીં. જીવન્મુક્તની આવી ઉપર્યુક્ત પ્રજ્ઞા-સ્થિરતામાં, જબરો વિરોધાભાસ જોવામાં આવે છે : સંસાર-સંસાર, કલાવાન-નિષ્કલ અને સચિત્ત-નિશ્ચિત્ત; અને છતાં તેની આ પ્રજ્ઞા-સ્થિરતા જ એવી અદ્ભુત છે કે તેની સમક્ષ કોઈ પણ “વિરોધ” ટકી શકતો નથી; અને આ જ ખૂબી છે, જગતના સર્વ આદર્શ મહાપુરુષોની ! રાજધર્મનું પાલન કરતાં, સીતાનો ત્યાગ કરવા છતાં, ધર્મપત્ની પ્રત્યેના એ જ પ્રેમને એવો જ અવિચળ રાખીને, પતિધર્મનું પણ એવું જ એકનિષ્ઠ અનુપાલન કરતા રામ વિશે, આથી જ, મહાકવિ ભવભૂતિએ આવો અભિપ્રાય આપ્યો હતો : वज्राद् अपि कठोराणि मृदूनि कुसुमाद् अपि ॥ નોલોરા વેતાંતિ તો નુ વિતું મહતિ છે “ઉત્તરરામચરિત” (૨, ૭) (“વજથી પણ કઠોર અને કુસુમથીયે સુકોમળ, - લોકોત્તર મહાપુરુષોનાં આવાં હૃદયને કોણ સમજી શકે ?”) “જીવન્મુક્ત” પણ આવો જ એક “લોકોત્તર' મહાપુરુષ છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૩૧). ૮૪૮ | વિવેકચૂડામણિ Page #854 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ वर्तमानेऽपि देहेऽस्मिन् छायावदनुवर्तिनि । अहन्ताममताभावो जीवन्मुक्तस्य लक्षणम् ॥४३२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વર્તમાનેડપિ દેહેડસ્મિનું છાયાવદનુવર્તિનિ | અહત્તા મમતાભાવો જીવન્મુક્તસ્ય લક્ષણમ્ I૪૩રા શ્લોકનો ગદ્ય અવય : छायावद् अनुवर्तिनि अस्मिन् देहे वर्तमाने अपि अहन्ता-ममता-अभावः (તિ પત) નીવનુણ્ય નક્ષi () II૪રૂરા શબ્દાર્થ : “જીવન્મુક્ત”નાં લક્ષણ વિશેનું એ જ ચોથું ચરણ, એક નાના ફેરફાર સાથે, અહીં પણ સ્વતંત્ર વાક્ય તરીકે ચાલુ જ રહ્યું છે, એટલે એ લક્ષણની વિશિષ્ટતા દર્શાવતું, શ્લોકના બાકીના શબ્દોવાળું, વિશેષણવાળું ગૌણવાક્ય આ પ્રમાણે છે : સ્મિન તેણે વર્તમાને પિ (ચર્ચા) મદન્તા-મમતા- માવ: (સ્તિ) | અહી એટલે, જેના પર “હું”નો ભાવ હોય તે; મમતા એટલે જેના પર “મારુંભાવે હોય તે, વર્તમાન એટલે હયાત, જીવતું હોવું, ચાલુ અસ્તિત્વ ધરાવતું; આ શરીર હયાત હોવા છતાં, જેના વિશે “અહજ્જા” અને “મમતા” જેવી ભાવના ન હોવી તે; આ દેહ કેવો છે? – છાયાવત્ અનુવનિ - પોતાના પડછાયાની જેમ અનુસરતો, સાથે રહેતો. (૪૩૨) , અનુવાદ : (પોતાના) પડછાયાની જેમ પોતાને અનુસરતું આ શરીર હયાત હોવા છતાં, તેના વિશે મહત્તા અને મમતા જેવી ભાવનાનો અભાવ(હોવો), તે જીવન્મુક્તનું લક્ષણ છે. (૪૩૨). ટિપ્પણ: કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો પરિચય, બીજી વસ્તુ કે વ્યક્તિ કરતાં, જેના કારણે, જૂદો-અલાયદો-અનોખો, મળે, - તે, તે વસ્તુ એ વ્યક્તિનું લક્ષણ કહેવાય : દાખલા તરીકે, સૂર્યનું લક્ષણ એટલે પ્રકાશ અને ઉષ્ણતા; સાકરનું લક્ષણ એટલે તેની મીઠાશ. - વિવેકચૂડામણિ | ૮૪૯ ફર્મા - ૫૪ Page #855 -------------------------------------------------------------------------- ________________ “જીવન્મુક્ત”, અન્ય સામાન્ય મનુષ્યોથી, કઈ બાબતમાં, જૂદો પડે છે, તે દર્શાવતાં, એનાં પોતીકાં જ કહી શકાય, એવાં, એનાં સ્વકીય “લક્ષણો''નું વર્ણન, આ શ્લોકથી, હવે શરૂ થાય છે. દરેક મનુષ્યને ઈશ્વરે દેહ આપ્યો છે અને સામાન્ય અને સ્વાભાવિક રીતે જ, “આ દેહ' એટલે હું”, “આ મસ્તક એટલે ‘મારું' મસ્તક”, એમ તે માને-સમજે-અનુભવે છે. ટૂંકમાં, દેહ વિશે, તે આવો અહં-ભાવ અને મમ-ભાવ સેવે છે. “જીવન્મુક્ત”ની, પોતાના સ્થૂળ દેહ વિશેની, ભાવના-વિભાવના કેવી છે ? એ મુદ્દાની અહીં વિશેષતા દર્શાવવામાં આવી છે અને એ વિશેષતા તેને સર્વ સામાન્ય મનુષ્યોથી નોખો-નિરાળો સાબિત કરતી હોવાથી, તે વિશેષતાને તેનાં લક્ષણ તરીકે સ્થાપવામાં આવ્યું છે. શરીરનો પડછાયો, શરીરની પાછળ-પાછળ જાય, એને અનુસરે તે, સ્વાભાવિક છે; અને શરીર છે તો જ એને પડછાયો હોય, તે પણ એટલું જ સ્વાભાવિક છે; પરંતુ પડછાયો પોતે ‘માત્ર પડછાયો’ જ છે, શરીર નથી, ન હોઈ શકે. શરીરથી જૂદું, પોતાનું જ કહી શકાય, એવું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ પણ, પડછાયો ધરાવતો નથી. ટૂંકમાં, ‘પડછાયો' એટલે, ‘છે' છતાં ‘નથી’, એવી ‘માત્ર આભાસી' . વસ્તુ ! એનું ફક્ત એક જ કામ ઃ શરીરને અનુસરવાનું ! ‘જીવન્મુક્ત’ મહાપુરુષ તો પોતાના દેહને પણ, દેહની સાથે રહેતા અને દેહને અનુસરતા પડછાયા જેવો જ સમજે છે, સ્વીકારે છે. સુખ-દુ:ખ, રંગ-રાગ, ભોગવિલાસ, આવા બધા અનુભવો તો માત્ર દેહને જ હોય છે, પડછાયાને કદી નહીં ! “જીવન્મુક્ત”ને મન, પોતાનો દેહ આવો પડછાયો જ છે. એનો તાત્પર્યાર્થ એ જ કે દેહ અને એમાંની, ઇન્દ્રિયો-પ્રાણ-મન વગેરેની ક્રિયાઓ-પ્રવૃત્તિઓઅનુભૂતિઓથી તે પર’ છે. દેહથી પર' હોવાની એની આવી વિભાવનાને કારણે જ, એને પોતાના દેહ વિશે કશો ‘અહં’–ભાવ ('I'-ness) કે મમ’-ભાવ ("My"-ness) હોતો જ નથી : પ્રારબ્ધવશાત્ તે જીવતો હોય, એટલે દેહ પણ હયાત (વર્તમાને અપિ) હોય તે છતાં, તે ‘દેહાતીત' અવસ્થામાં જ રહેતો હોય, - દેહ વિશેનો તેનો આવો, અનોખો-આગવો-અનન્ય અભિગમ, એ જ “જીવન્મુક્ત”નું લક્ષણ ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૩૨) - ૮૫૦ | વિવેકચૂડામણિ - Page #856 -------------------------------------------------------------------------- ________________ ૪૩ अतीताऽननुसन्धानं भविष्यदविचारणम् । औदासीन्यमपि प्राप्ते जीवन्मुक्तस्य लक्षणम् ॥४३३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અતીતાડનનુસધાનું ભવિષ્યદવિચારણમ્ | ઔદાસી મપિ પ્રાપ્ત જીવન્મુક્તસ્ય લક્ષણમ્ II૪૩૩ શ્લોકનો ગદ્ય અન્વય : अतीत-अननुसन्धानं, भविष्यद्-अविचारणं, प्राप्ते. (पदार्थे, सुख-दुःखे) શપ મૌવાણી, - (ત) નીવન્યુ (તિ) જરૂર શબ્દાર્થ : આ શ્લોકમાં પણ, ચોથું ચરણ, યથાપૂર્વ, પુનરુક્ત કરીને, “જીવન્મુક્ત”નાં લક્ષણની ત્રણ વિશેષતાઓ આ પ્રમાણે દર્શાવવામાં આવી છે : - (૧) અતીત-મનનુસન્ધાનમ્ ! અતીત એટલે ભૂતકાળ, વીતી ચૂકેલો સમય; અનુસંધાન એટલે એની સાથે સંબંધ સંપર્ક રાખવો-જાળવવો; આ પ્રમાણે, ન કરવું તે, મનનુસંધાનમ્ | ભૂતકાળનું સ્મરણ ન કરવું; વીતેલા સમયમાંના પ્રસંગોને, એવી ઘટનાને યાદ ન કરવી તે; ટૂંકમાં, ભૂતકાળને સંપૂર્ણરીતે ભૂલી જવો. (ર) "વિષ્ય-વિરારમ્ ભવિષ્યનો વિચાર ન કરવો; ભાવિ વિશે પણ કશી કલ્પના ન કરવી. (૩) પ્રાતે (વર્તમાનકા) પિ મૌવાસીચમ્ | પ્રાપ્ત એટલે અત્યારે, ચાલુ સમય વિશે, વર્તમાનકાળ બાબતમાં; દાસીન – શબ્દ આ પહેલાં આવી ગયો છે : ઉપેક્ષાભાવ ધરાવનાર (Indifferent) એ અર્થમાં; એ શબ્દ પરથી બનેલું ભાવવાચક નામ (Abstract Noun), - તાલીમ્ ઉદાસીનતા. (૪૩૩). અનુવાદ : ભૂતકાળનું સ્મરણ ન કરવું, ભવિષ્યકાળનો વિચાર ન કરવો અને પ્રાપ્ત(વર્તમાન) પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીનતા, - જીવન્મુક્તનું આ લક્ષણ છે. (૪૩૩) ટિપ્પણ: પોતાનાં સ્કૂલ શરીર પ્રત્યેના અભિગમની વિશિષ્ટતા જણાવીને, ગયા શ્લોકમાં જીવન્મુક્ત”નું “સ્વકીય' કહી શકાય એવું લક્ષણ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું; - વિવેકચૂડામણિ | ૮૫૧ Page #857 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે, અહીં, વાત (TIME) વિશેનાં, તેનાં, એવાં જ વલણની વિશિષ્ટતા દર્શાવવામાં આવી છે. આમ તો, સહુ જાણે છે તેમ, “કાળ” તો, સતત, નિરંતર, અણ-અટક્યો વહેતો રહેલો. એક પ્રવાહી છે. એના કોઈ ભાગ-વિભાગ પાડી શકાય નહીં; અને છતાં આપણી અનુકૂળતા માટે, વહી ગયેલા સમય માટે “ભૂતકાળ, વહી રહેલા સમય માટે “વર્તમાન કાળ, અને હવે પછી વહનારા સમય માટે “ભવિષ્ય” અથવા “ભાવિકાળ, - એવા ત્રણ વિભાગો આપણે, - મનુષ્યોએ – પાડ્યા છે. આ ત્રણ કાળ પ્રત્યેનું, સામાન્ય મનુષ્યોનું વલણ એવું હોય છે કે મહદંશે તે. ભૂતકાળના સારા પ્રસંગોના સુમધુર સંસ્મરણોને મનમાં ફરીથી લાવીને, દુઃખી વર્તમાનકાળને તે ભૂલવા પ્રયત્ન કરે છે; અથવા દુઃખદ ભૂતકાળને યાદ કરીને, સુખદ વર્તમાનકાળની મજાને નિરર્થક બગાડી નાખે છે. એ જ પ્રમાણે, ભવિષ્યકાળની ચિંતા કરીને સુખી વર્તમાનકાળને માણી શકતો નથી; અથવા ભાવિની ભવ્ય કલ્પના કરીને, વર્તમાન દુઃખોને ભૂલવા તે મથે છે. સહ સમજે છે તે પ્રમાણે, આવું બધું જ નકામું છે, કારણ કે ત્રણમાંથી એકેય કાળ પર મનુષ્યનું કશું જ નિયંત્રણ નથી. એના ગમા-અણગમા(Likes and dislikes)ને જરા પણ ધ્યાનમાં રાખ્યા વિના, એની પોતાની રીતે, કાળ તો સદા વહેતો જ રહેતો હોય છે. દૈવ, પ્રારબ્ધ કે નિયતિ(Destiny)એ નક્કી કર્યા પ્રમાણે, એનાં પૂર્વ-નિયોજિત “સમય-પત્રક' પ્રમાણે જ બધું થતું રહે છે. આવી શાશ્વત વસ્તુસ્થિતિને, “જીવન્મુક્ત”મહાપુરુષે તો આત્મસાત કરી લીધી જ હોય છે, એટલે તે, નથી ભૂતકાળને યાદ કરતો કે નથી વિચાર કરતો ભવિષ્કાળ વિશે, અને વર્તમાનકાળ બાબત તો તે પૂરેપૂરો ઉદાસીન જ રહે છે, જે બની રહ્યું હોય છે, એમાં તે પોતાની જાતને ગોઠવી (Adjust) દે છે અને પ્રારબ્ધવશાતુ, જે કંઈ પ્રાપ્ત હોય, તેમાં, “અજગર'વૃત્તિથી, જીવતો હોય છે. મહાભારતનો આ શ્લોક, આ સંદર્ભમાં, અહીં પ્રસ્તુત હોવાથી, ટાંકવાના પ્રલોભનને હું રોકી શકતો નથી : सुखं वा यदि वा दुःखं शुभं वा यदि वा-अशुभम् । प्राप्तं प्राप्त उपासीत हृदयेन-अपराजितः ॥ (“સુખ કે દુઃખ, શુભ કે અશુભ, - પ્રાપ્ત પરિસ્થિતિ પ્રમાણે, - જે કંઈ બનતું હોય તેમાં, હૈયું હાર્યા વિના, મનુષ્ય, જીવ્યા કરવું જોઈએ.”). એમ લાગે છે કે આ શ્લોકમાંનું તાત્પર્ય જ, “જીવન્મુક્ત’નાં આ લક્ષણમાં, સુયોગ્ય રીતે, પ્રતિશબ્દિત થયું છે. ૮૫ર | વિવેકચૂડામણિ Page #858 -------------------------------------------------------------------------- ________________ ગીતાના “સારાંશ' તરીકે, એક ચિંતકે, આ પ્રમાણે, પોતાનો અભિપ્રાય અભિવ્યક્ત કર્યો છે કે, ત્રણેય કાળ પ્રત્યેના જીવન્મુક્ત'ના આ અભિગમના મનુસંધાનમાં, યાદ આવે છે ? ભૂતકાળમાં જે કંઈ બન્યું તે સારું હતું, વર્તમાનકાળમાં જે કાંઈ બની રહ્યું છે તે સારું જ છે અને ભવિષ્યમાં જે કંઈ બનવાનું હશે, તે પણ સારું જ હશે !” શ્લોકનો છંદ : અનુણુપ (૪૩૩). ' ૪૩૪ गुणदोषविशिष्टेऽस्मिन् स्वभावेन विलक्षणे । सर्वत्र समदर्शित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ગુણદોષવિશિષ્ટડસ્મિનું સ્વભાવેન વિલક્ષણે | સર્વત્ર સમદર્શિતં જીવન્મુક્તસ્ય લક્ષણમ્ II૪૩૪ શ્લોકનો ગદ્ય અન્વય ? - સ્વપન વિત્તળે ગુનોષવિશિષ્ટ અમિન (સંત, સર્વત્ર, સમર્શિત્વ, - (તિ પત) નીવનુષ્ય નક્ષi (તિ) I૪રૂ૪i શબ્દાર્થ : આ શ્લોકનું ચોથું ચરણ, યથાપૂર્વ, અહીં પણ પુનરુક્ત થયું છે અને એ લક્ષણને બાકીનાં ત્રણ ચરણોમાં આ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે : મન (સંસાર) સર્વત્ર સમશત્વમ્ ! સર્વત્ર એટલે આ સંસારમાં સર્વ સ્થળે, સર્વ વ્યક્તિઓ અને સર્વ પ્રસંગો-પદાર્થો પ્રત્યે; સમશત્વમ્ - એટલે સમાન, એકસરખી દૃષ્ટિ રાખવી તે; આ સંસાર કેવો છે? - સ્વમાન વિસ્તક્ષણે આ સ્વભાવથી, પોતાનાં ચિત્ત-અંતઃકરણ કરતાં વિલક્ષણ, સાવ જૂદો; અને ગુતોષવિશિષ્ટ I ગુણદોષોથી ભરેલો, સભર, પ્રપૂર્ણ સંસાર આવી હોવા છતાં, સર્વત્ર, સમદર્શી થવું, - એ જ જીવન્મુક્તનું લક્ષણ છે. (૪૩૪) અનુવાદ : સ્વભાવથી વિલક્ષણ અને ગુણદોષોથી ભરેલો હોવા છતાં, આ સંસાર)માં સર્વત્ર સમાન દષ્ટિ રાખવી, તે, જીવન્મુક્તનું લક્ષણ છે. (૪૩૪) વિવેકચૂડામણિ | ૮૫૩ Page #859 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : સત્ત્વ, સમગ્ર જગત પર, સાંખ્ય-દર્શન-પ્રબોધિત પ્રકૃતિના ત્રણ ગુણો, રજસ્ અને તમસ્-નો પ્રભાવ, સર્વત્ર પ્રસરેલો છે, એનું વર્ચસ્વ સર્વવ્યાપી છે. વળી, એ ત્રણેય, ઓળખાતા હોય ભલે “ગુણ” એવાં નામે, - એમનાં સ્વરૂપો તો સભર છે, ગુણો કરતાં વધારે તો દોષો વડે ! રજોગુણ અને તમોગુણ તો ઠીક, પરંતુ સત્ત્વગુણ જેવો સત્ત્વગુણ પણ, પ્રકૃતિનું સર્જન હોવાને કારણે અને રજોગુણ-તમોગુણની સાથે, ‘ગુણ’ હોવાના નાતે, સંકળાયેલો હોવાને કારણે, ત્યજવા-લાયક ગણાયો છે ! ટૂંકમાં, આ સંસાર, આ ત્રણ ‘ગુણો’ના પ્રબળ પ્રભાવને લીધે, ગુણ-દોષોથી સભર બની રહ્યો છે (મુળતોષવિશિષ્ટ). - વળી, આ સંસારમાં, સ્વભાવની વિલક્ષણતા પણ, સંપૂર્ણ અને સર્વવ્યાપી છે (સ્વમાવેન વિલક્ષળે) : કોઈ બે વ્યક્તિનો સ્વભાવ એકસરખો હોતો નથી: પેલાં સુભાષિત પ્રમાણે, “જેટલાં મગજ, એટલી મતિની ભિન્નતા !” (તુબ્વે તુશ્કે મતિતમન્ના !) અને મહાકવિ કાલિદાસે તો, લોકોમાં “જેટલી રસના, એટલાં જ ભિન્ન રસ અને રુચિ”, - એવું સાચું નિરીક્ષણ કર્યું છે ! (મિનવ્રુત્તિર્ષિ લો: I) આમ, સંસાર એટલે જ વિવિધતા-વિષમતા-વિચિત્રતા ! ભેદ અને ભિન્નતા ! સર્વત્ર અનેકતા અને અસમાનતા ! આવાં વાતાવરણમાં બિચારો સામાન્ય મનુષ્ય તો મૂંઝાઈ જ જાય ! એની દૃષ્ટિ તો, સ્વાભાવિક રીતે જ, સંસારની આવી વિલક્ષણતા અને ગુણદોષ-સભરતાનો ભોગ બની જ જાય ! પરંતુ અહીં તો “જીવન્મુક્ત” જેવા આદર્શ મનુષ્યનું વર્ણન ચાલી રહ્યું છે અને મુમુક્ષુ સાધક, ‘સર્વાત્મદર્શી’ હોય, એવી અપેક્ષા તો રાખવામાં આવી જ છે; તેથી, સંસાર ગમે તેવો હોય, તે તો, આવા સંસારમાં પણ, સર્વત્ર સમદર્શી જ હોય ! વિલક્ષણતા અને ગુણદોષસભરતાનાં મૂર્તિમંત સ્વરૂપ સમા આ સમસ્ત દૃશ્યપ્રપંચનો પણ એ તો પોતાની સમત્વદૃષ્ટિમાં લય કરી નાખે છે ઃ અનેકત્વમાં પણ એ તો સદા-સર્વદા એકત્વનું જ દર્શન' (Unity in Disparity) કરી શકે છે ! અને આમ છતાં, એની સ્થિર પ્રજ્ઞાને તો પૂરી પ્રતીતિ છે કે આવી સર્વ અનેકતાનું મૂળ અધિષ્ઠાન (Substratum) તો, વ અદ્વિતીયમ્ - એવું પરબ્રહ્મ જ છે; અને “એ પરબ્રહ્મ એટલે હું !” - પેલાં વેદ-મહાવાક્ય(તત્ ત્નું અસિ I)નું જ તાદાત્મ્ય ! એટલે, ‘અનેકતામાં એકતા’નું દર્શન કરતો આ જીવન્મુક્ત તો, પોતાનાં આ બ્રહ્મીભાવને કારણે, પરબ્રહ્મનાં ‘એકત્વમાં જ એને સંસારનાં અનેકત્વ'નું દર્શન (Dispsrity in Unity) પણ થાય જ છે ! ફેર એટલો જ કે તે આવાં દર્શનથી અસ્થિર થતો નથી : એની પ્રજ્ઞા, એનાં સમદર્શિત્વ અને સર્વાત્મદર્શિત્વને કારણે, ૮૫૪ / વિવેકચૂડામણિ - Page #860 -------------------------------------------------------------------------- ________________ એવી જ, યથાપૂર્વ, સ્થિત અને સ્થિર રહે છે ! કારણ કે, એનાં સમગ્ર વ્યક્તિત્વનાં અણુ-અણુમાં, ગીતા-પ્રબોધિત આત્મૌપમ્ય (૬, ૩૨) ઓતપ્રોત બની ગયું હોય છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૩૪) ૪૩૫ इष्टानिष्टार्थसंप्राप्तौ समदर्शितयाऽऽत्मनि उभयत्राविकारित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઇષ્ટાનિષ્ટાર્થસંપ્રાપ્તૌ સમદર્શિતયાડડત્મનિ । ઉભયત્રાવિકારિત્વ જીવન્મુક્તસ્ય લક્ષણમ્ ॥૪૩૫॥ શ્લોકનો ગદ્ય અન્વય : इष्ट-अनिष्ट - संप्राप्तौ आत्मनि समदर्शितया उभयत्र अविकारित्वं નીવન્મુહ્ય નક્ષળ (સ્તિ) જરૂ॥ શબ્દાર્થ : શ્લોકનાં ચોથા ચરણમાં ઉલ્લિખિત, જીવન્મુક્તનાં લક્ષણને બાકીનાં ચરણોમાંના શબ્દો વડે, આ રીતે, સમજાવવામાં આવ્યું છે : उभयत्र अविकारित्वम् । બંને પરિસ્થિતિઓમાં, ચિત્તને અવિકૃત રાખવું, તેમાં વિકારો ન થાય, ચિત્તનાં અવિકારીપણાંને જાળવી રાખવું તે. બંને પરિસ્થિતિઓ કઈ ? ફષ્ટ એટલે ઇછ્યા પ્રમાણેનું, મનગમતું, પ્રિય; અનિષ્ટ એટલે ન ઇચ્છેલું, અણગમતું, અપ્રિય; આવા પદાર્થો-પ્રસંગો-બનાવોની પ્રાપ્તિ થાય, ત્યારે. એટલે કે આવી બંને પ્રકારની ઘટના બનવા પામે ત્યારે; મનમાં (આત્મનિ), હર્ષશોક જેવા ભાવ-વિકારો ન જન્મે; આવી સિદ્ધિ કેવી રીતે સંપન્ન કરી શકાય ? - સમશિતયા । સમાન-ષ્ટિ હોવાથી; એકસરખું દર્શન હોવાથી. ઉપર્યુક્ત પરિસ્થિતિમાં પણ, ‘સમદર્શિત્વ'ને લીધે, ‘અવિકારિત્વ’ જાળવી રાખવું, જીવન્મુક્તનું આ જ લક્ષણ છે. (૪૩૫) -- અનુવાદ : ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં (પણ), સમાન દૃષ્ટિને લીધે, બંને પરિસ્થિતિઓમાં, મનને અવિકૃત રાખવું, - આ, જીવન્મુક્તનું લક્ષણ છે. (૪૩૫) વિવેકચૂડામણિ / ૮૫૫ Page #861 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: ગયા શ્લોકમાં, સંસારની સ્વભાવ-વિલક્ષણતામાં પણ સર્વત્ર સમદર્શી થવું, એટલે કે સમાન દૃષ્ટિ રાખવી, - તેને “જીવન્મુક્ત”નું લક્ષણ કહેવામાં આવ્યું છે. એમ કહી શકાય કે, આ “સમદર્શિત્વ”ની સિદ્ધિ સંપન્ન કરનાર “જીવન્મુક્ત”, એ સિદ્ધિનાં પ્રભાવ તથા પરિણામ-સ્વરૂપ, એક બીજી સિદ્ધિ પણ સંપન્ન કરી શકે, - એવું પ્રતિપાદન આ શ્લોકમાં કરવામાં આવ્યું હોવાથી, અહીંનું આ “જીવન્મુક્ત”લક્ષણ સાવ નવું કે જૂદું નથી. અલબત્ત, ચિત્તને અવિકૃત અથવા વિકારમુક્ત રાખવું, - એ સિદ્ધિ કંઈ સામાન્ય કે ન-ગણ્ય તો નથી જ, એ પણ સ્વીકારવું રહ્યું : “જીવન્મુક્ત”પરિચયના આરંભમાં, સૂત્રાત્મક શ્લોક-૪ર૭માં, “નિર્વિકાર”ને, સ્થિતપ્રજ્ઞ યતિનું લક્ષણ ગણવામાં આવ્યું જ છે, એ યાદ રાખવા જેવું છે. સામાન્ય રીતે, મનુષ્ય, આ સંસારમાં, સતત પ્રતિભાવો-પ્રતિક્રિયાઓ (Reactions) અનુભવતો અને અભિવ્યક્ત કરતાં-કરતાં જ જીવતો હોય છે; વળી, દરેક મનુષ્યને, તેના પોતાના, મનુષ્ય-સહજ ગમા-અણગમા (Likes and Dislikes) પણ હોય જ છે. તેથી કશુંક મનગમતું (ડ્રષ્ટ) બને તો એનો માનસિક પ્રતિભાવ હર્ષ અથવા સુખનો હોય, અને અણગમતું (નિ) બને તો એનો પ્રતિભાવ, શોક અથવા દુઃખનાં રૂપે હોય છે અને આ એક માનવ-સહજ નિર્બળતા (Human Weakness) 9. પરંતુ જીવન્મુક્ત તો, આવી પરિસ્થિતિમાં, એટલે કે ઈષ્ટ-અનિષ્ટ જેવી પરસ્પરવિરોધી બંને પ્રાપ્તિમાં પણ, પ્રતિભાવોથી પર રહી શકે છે. આમ તો, પ્રતિભાવ એ જ વિકાર ! અને આવું “અવિકારિત્વ જાળવી રાખવામાં, તેને સહાયરૂપ બને છે, ગયા શ્લોકમાંનું લક્ષણ, “સમદર્શિત્વ' ! સુખ અને દુઃખ, લાભ અને અ-લાભ, જય અને અ-જય જેવી પ્રિય-અપ્રિય(ડ્રષ્ટ-નિષ્ટ)ની પ્રાપ્તિ વખતે, બંને પરિસ્થિતિમાં (૩મત્ર), “સમ” વલણ રાખવું, - સુહુઃ “એ” વૃત્વા નામાતા નયાનથી ! (૨, ૩૮) એમ કહીને, ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુનને, આવાં “સમદર્શિત્વનો જ અનુરોધ કર્યો હતો, - એ હકીકતથી, “જીવન્મુક્ત” તો સુપરિચિત હોય જ ! શ્લોકમાં પ્રયોજવામાં આવેલા, રૂષ્ટ અને અનિષ્ટ - એ બે શબ્દો, સામાન્ય સંસારી મનુષ્યને અનુલક્ષીને જ પ્રયોજાયા છે, એ તો સ્પષ્ટ છે જે, કારણ કે “જીવન્મુક્ત”ને તો, એનાં પોતાનાં લાક્ષણિક જીવન-દર્શન પ્રમાણે, ઈષ્ટ અને અનિષ્ટ જેવું કશું હોતું જ નથી. પોતાનાં શરીર-મન-બુદ્ધિને અતિક્રમીને, એનાં છેક અંતસ્તલ ૮૫૬ | વિવેકચૂડામણિ Page #862 -------------------------------------------------------------------------- ________________ પર પહોંચીને, એની "X-Ray-તસવીર”ને પણ તે જોઈ શકતો હોય છે ! ફ્રેન્ચ ભાષામાં એક શબ્દ છે : "SANG-FROID", - જે, આવા સમદર્શિત્વના ભાવને જ વ્યક્ત કરે છે : સમવૃત્તિત્વ, Equanimity, Un-perturbability, Self-possession. આવું “સર્વત્ર-સમદર્શન', એ જ “જીવન્મુક્ત”ની નિજાનન્દ-મસ્તી ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૩૫) ૪૩૬ ब्रह्मानन्दरसास्वादासिक्तचित्ततया यतेः । अन्तर्बहिरविज्ञानं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: બ્રહ્માનન્દરસાસ્વાદાસિક્તચિત્તતયા યતે | અન્તબહિરવિજ્ઞાન જીવન્મુક્તસ્ય લક્ષણમ્ I૪૩૬ શ્લોકનો ગદ્ય અન્વયઃ - બ્રહ્મ-માનન્દ્રરસ-ગાસ્વાદ-ગાસજીવિત સન્તઃ-વહિ-વિજ્ઞાન - (ત) વીવનુણ્ય : નક્ષ (ત) ૪રૂદ્દા. શબ્દાર્થ : - જીવન્મુક્ત એવા યતિનું “લક્ષણ” આ શ્લોકમાં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે : વિજ્ઞાનમ્ | જ્ઞાન-ભાન વિનાના, અજ્ઞાત-અભાન રહેવું તે. શાનાથી અજ્ઞાત રહેવાનું છે ? - અન્ત–વહિં | અંદર અને બહારના પદાર્થોથી-વિષયોથી. આવી સિદ્ધિ કેવી રીતે સંપન્ન કરી શકાય ? - મારુવિત્તીયા | ચિત્તને મગ્ન, લીન રાખવાથી. ચિત્તને શામાં લીન રાખવાનું છે ? છ-માનન્દ-રસ-ગાસ્વાદું | - બ્રહ્માનન્દ-રસના આસ્વાદમાં, બ્રહ્મ-આનંદરસના ચર્વણમાં. ચિત્તને જો આવા રસનો આસ્વાદમાં લીન રાખી શકાય તો, અંદર-બહારના વિષયો-પદાર્થોની સંભાનતા, સાધકના બ્રહ્મસાક્ષાત્કારના અનુભવમાં કશો વિક્ષેપ પાડી શકે નહીં. (૪૩૬). અનુવાદ : બ્રહ્માનંદના રસાસ્વાદમાં ચિત્ત લીન રહેવાને લીધે, અંદર કે બહારના વિષયોથી અભાન રહેવું, - તે જીવન્મુક્ત યતિનું લક્ષણ છે. (૪૩૬) વિવેકચૂડામણિ | ૮૫૭ Page #863 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: આમ તો, શ્લોક સહેલો છે, વાક્યરચના અને શબ્દો પણ, પ્રમાણમાં, સરળ છે. છતાં, શ્લોકના તાત્પર્યાર્થ સાથે સંકળાયેલા થોડા ગૌણ મુદ્દાની ચર્ચા પણ રસપ્રદ બની રહે તેવી છે, તે આ પ્રમાણે : (૧) સર્વત્ર સતત સંપૂર્ણ અભેદ-દર્શન, એ “જીવન્મુક્ત”ની એક આગવી વિશેષતા છે. પરિણામે, પોતાથી અન્ય-જૂદું કંઈ હોઈ શકે, એવી કશી ભ્રાંતિ એને હોતી જ નથી. એનું આ અભેદ-દર્શન એવું અખંડ અને “અનપેક્ષ” (અથવા “નિરપેક્ષ') હોય છે કે અંદર-બહાર, ઉપર-નીચે, આગળ-પાછળ, આજુ-બાજુ વગેરેની “સાપેક્ષતા એને સ્પર્શતી જ નથી. એનું “અંદર-બહાર' (અન્તઃ-વહિ) બધું જ એકમેક-એકાકાર હોય છે. એટલે, આ મતદ-દિની પરિસ્થિતિ, આ લક્ષણને તે પહોંચ્યા-પામ્યા પહેલાંની છે, એમ સમજવાનું રહે. (ર) સમસ્ત વિશ્વની સર્વોત્તમ ભાષાઓમાં સંસ્કૃતનું સ્થાન ઊંચું છે, એનાં ઘણાં કારણોમાં એક મહત્ત્વનું કારણ છે, - એની અભિવ્યક્તિની સૂક્ષ્મતા (Subtlety) અને સ્પષ્ટતા (Perspicuity). શ્લોકમાં પ્રયોજાયેલો મારું-શબ્દ, સામાન્ય રીતે, “આસક્તિ - (Attachment) - જેવા અનિચ્છનીય ભાવને વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને છતાં અહીં તે “લીનતા'-“મન્નતા અને તે પણ “જેમાંતેમાં' નહીં, પરંતુ “બ્રહ્માનંદ-રસનાં આસ્વાદ'માંની “લીનતા” જેવા અ-પાર્થિવ લિયીને અભિવ્યક્ત કરે છે; અને સંસ્કૃત ભાષા-સાહિત્યના અભ્યાસીઓ તો જાણે જ છે કે વ્યસન' (Addiction) જેવો શબ્દ પણ, “ઈશ્વરને વિશ્વ-કલ્યાણનું વ્યસન” છે”, એવો ઉચ્ચ ભાવ વ્યક્ત કરવા માટે, સંસ્કૃત મહાકવિઓએ, પોતાનાં કાવ્યોમાં, આ શબ્દ, અનેક વાર, પ્રયોજયો જ છે ! (૩) માનસશાસ્ત્ર(Psychology)ના એક સુપ્રસિદ્ધ સિદ્ધાંતનું નિદર્શન પણ અહીં જોવા મળે છે : માનવ-ચિત્તની એક ખાસિયત, અથવા તો, મર્યાદા, એ છે કે તે, એક સમયે, એક જ પ્રક્રિયામાં, સાચા અર્થમાં, લીન બની શકે છે : એ જ સાચી “લીનતા', જેનાં કારણે, ચિત્ત બાકીની સર્વ બાબતોથી અજ્ઞાત-અભાન (વિજ્ઞાન), રહે ! બ્રહ્માનંદ-રસનાં આસ્વાદમાંની સાચી લીનતા' એ જ કે એના આસ્વાદકનાં બાકીનાં સમગ્ર જગતનો એ આસ્વાદ-પ્રક્રિયામાં સંપૂર્ણ “લય” થઈ ગયો હોય ! (૪) આવા સાચા “લય”ને પામવા માટે, જીવન્મુક્ત પણ ખાસ “યત્ન કરવાનો રહે છે તેથી, અહીં તેના માટે એક વધારાનો સૂચક શબ્દ ઉમેરાયો છે, - યતિઃ | શ્લોકનો છંદ : અનુષુપ (૪૩૬). ૮૫૮ | વિવેકચૂડામણિ Page #864 -------------------------------------------------------------------------- ________________ देहेन्द्रियादौ कर्तव्ये ममाहम्भाववर्जितः । औदासीन्येन यस्तिष्ठेत् स जीवन्मुक्त इष्यते ॥४३७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેહેજિયાદી કર્તવ્ય માહબ્બાવવર્જિતઃ || ઔદાસીન્ટેન વસ્તિષ્ઠત્ સ જીવન્મુક્ત ઈષ્યતે I૪૩૭l શ્લોકનો ગદ્ય અન્વય : देहेन्द्रिय-आदौ कर्तव्ये (च), मम-अहं-भाव-वर्जितः यः औदासीन्येन તિષેત, : વીવનુ: પુષ્યતે IIકરી શબ્દાર્થ : - જીવન્મુક્તનું લક્ષણ, શ્લોકના પહેલાં ત્રણ ચરણમાં, આ રીતે, દર્શાવવામાં આવ્યું છે : : મન-મહંમવ-વગત: (તિ) | વનંત એટલે વિનાનો, વગરનો, રહિત. જેને અહંકાર કે મમતા રહેતી નથી, જે આવા ભાવોથી રહિત હોય છે. શામાં? - -ન્દ્રિય-સાતી શર્તવ્ય ૨ | - દેહ, ઈન્દ્રિયો, મન, પ્રાણ, બુદ્ધિ - વગેરેની બાબતમાં અને પોતાનાં કર્તવ્ય-કર્મમાં. વળી, બીજી શી વિશિષ્ટતા છે, એની ? - લાપીન્ટેન : તિષ્ઠત | ૌવાણીચ - શબ્દ આ પહેલાં આવી ગયો છે : ઉદાસીનતા, ઉદાસીનભાવ (Indifference) : જે ઉદાસીનભાવે જ રહે છે, જીવે છે, - તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૩૭) અનુવાદ : દેહ, ઈન્દ્રિયો વગેરેમાં અને કર્તવ્યમાં અહંકાર અને મમતા વિનાનો બનીને, ઉદાસીનભાવે જ રહે છે, તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૩૭) ટિપ્પણ : શ્લોક સહેલો છે, અર્થ સુબોધ છે અને જીવન્મુક્તનાં જે લક્ષણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમાંના બંને મુદ્દા, - એટલે કે દેહાદિમાં તથા કર્તવ્યમાં અહંભાવમમભાવ ન રહેવો તથા ઉદાસીનતા, - પણ આ પહેલાં અનેક વાર ચર્ચાઈ ગયા છે; એટલે આ બાબતમાં નવું કશું ઊમેરવાનું રહેતું નથી. વિવેકચૂડામણિ | ૮૫૯ Page #865 -------------------------------------------------------------------------- ________________ અહંકાર અને મમતાના ભાવોનું વર્જનકેવી રીતે આચારિત કરવું, તે વિશે સ્વપ્નાવસ્થામાં થયેલા અનુભવ વિશેનાં આપણા પ્રતિભાવને લક્ષમાં લેવા જેવો છે ઃ સ્વપ્નમાં આપણે જે કંઈ જોયું-અનુભવ્યું તે, જાગ્રત-અવસ્થામાં પાછાં આવતાં જ, આપણે એના વિશેના સઘળા અહંભાવ-મમભાવને. ચિત્તમાંથી દૂર કરી દઈએ છીએ : એના વિશે કશી જ "I"-ness કે "My"-ness આપણાં ચિત્તમાં રહેતી નથી, ટકતી નથી, સ્વયમેવ બધું નાબૂદ થઈ જાય છે. બસ, એવો જ અભિગમ, જાગ્રત-અવસ્થામાં પણ, શરીર-વગેરે વિશે અને કરવામાં આવતાં કર્તવ્ય-કર્મો વિશે, કેળવવો જોઈએ. અને મનુષ્યનું તો જીવન જ એવું છે કે તેમાં, Comedies and Tragedies એ બંને પ્રકારની ઘટનાઓ બનતી જ રહેતી હોય છે. એમાં જરા પણ સંકળાયા કે સંડોવાયા વિના, એ જીવન-નાટિકાના એક તટસ્થ પ્રેક્ષક તરીકે, એને આપણે જોયા કરવાનું ! જીવન્મુક્ત તો, જાહેર રસ્તા પર પોલિસની કે લશ્કરની Parade ચાલતી હોય એમ, જીવનની સતત ચાલી રહેતી “પરેડને પણ, તદ્દન તટસ્થભાવે કે સાક્ષીભાવે જોયા કરવાની ! બસ, આ જ સાચી ઉદાસીનતા, એટલે કે અનાસક્તિ ! * , મહાત્મા ગાંધીએ ગીતાને “અનાસક્તિયોગના પુસ્તક તરીકે ઘટાવ્યું છે, તે પણ આ જ અર્થમાં ! શ્લોકનો છંદઃ અનુરુપ (૪૩૭) ૪૩૮ विज्ञात आत्मनो यस्य ब्रह्मभावः श्रुतेर्बलात् । भवबन्धविनिर्मुक्तः स जीवन्मुक्तलक्षणः ॥४३८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિશાત આત્માનો યસ્ય બ્રહ્મભાવઃ શ્રુતબલાતુ! ભવબશ્વવિનિર્મફતઃ સ જીવન્મફતલક્ષણઃ I૪૩૮ શ્લોકનો ગદ્ય અન્વય : श्रुतेः बलात् यस्य आत्मनः ब्रह्मभावः विज्ञातः, भवबन्धविनिर्मुक्तः (૨), સ: નવમુpક્ષણ: (મતિ) ૪રૂા. ૮૬૦ | વિવેકચૂડામણિ Page #866 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : શ્લોકનાં ચોથા ચરણમાં નિર્દેશ્યા પ્રમાણેનું જીવન્મુક્તનું લક્ષણ, બાકીનાં ત્રણ ચરણોમાં, આ રીતે, દર્શાવવામાં આવ્યું છે : યસ્ય આત્મનઃ બ્રહ્મમાવઃ વિજ્ઞાત:। આત્મનઃ એટલે પોતાનો, સ્વયંનો, પોતાનાં જીવરૂપનો; વિજ્ઞાત: જણાયો છે, જ્ઞાત થયો છે, જેને પોતાના બ્રહ્મભાવનું જ્ઞાન સાંપડ્યું છે; મવ-વન્ય-વિનિમુòઃ । અને જે, સંસારનાં બંધનોમાંથી મુક્ત થઈ ગયો છે; આ બંને સિદ્ધિઓ તેને શાનાં કારણે પ્રાપ્ત થઈ છે ? - શ્રુતે: વતાત્ । જીવબ્રહ્મનું ઐક્ય દર્શાવતાં શ્રુતિવાક્યોનાં જ્ઞાનનાં બળે, એના પ્રભાવ વડે. તે જ, ખરેખર, જીવન્મુક્તનાં લક્ષણવાળો છે. (૪૩૮) – અનુવાદ : શ્રુતિજન્ય જ્ઞાનનાં બળે, જેને પોતાનો બ્રહ્મભાવ જાણવા મળ્યો છે અને સંસારનાં બંધનોમાંથી જે મુક્ત થઈ ગયો છે, તે જ, ખરેખર, જીવન્મુક્તનાં લક્ષણવાળો છે. (૪૩૮) ટિપ્પણ : જીવ અને બ્રહ્મનું એકત્વ નિરૂપતાં, તત્ત્વમસિ (તત્ ત્નું અસિ !) જેવાં ઉપનિષદ્-વાક્યોનાં જ્ઞાનના પ્રભાવ વડે, એટલે કે એવાં શ્રુતિવચનોના સ્વાધ્યાય તથા તેના પરનાં ચિંતન-મનનને કારણે, જીવન્મુક્તની જે પાત્રતા સિદ્ધ થઈ છે, તે પાત્રતાના બે અંશો અહીં દર્શાવવામાં આવ્યાં છે : (૧) પેલાં શ્રુતિવચનોનો તો વિષય જ જીવબ્રહ્મનું ઐક્ય છે, એટલે પોતે બ્રહ્મસ્વરૂપ છે, એવી એને તરત જ પ્રતીતિ થઈ : પોતાની આવી બ્રાહ્મીસ્થિતિમાં તો, પછી, એની સમક્ષ, દેશ-કાળવસ્તુના પરિચ્છેદો, મર્યાદાઓ, ભેદો અને દ્વન્દ્વો-āતો રહે જ નહીં. (૨) એટલે, સંસારના સર્વ સીમાડાઓ લુપ્ત થઈ જતાં, એની બ્રાહ્મી-દૃષ્ટિમાં, ન રહે સંસાર ને ન રહે એનાં કશાં બંધનો ! હકીકતમાં તો, પહેલી પાત્રતામાંથી જ તેને આ બીજી પાત્રતાની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલે જીવન્મુક્ત તરીકેનાં લક્ષણની તેની સિદ્ધિનાં મૂળમાં તો, શ્રુતિવચનોનાં જ્ઞાન-ધ્યાન-ચિંતન-મનન જ છે, એ સ્વીકારવું રહ્યું ! પોતાનાં બ્રહ્મીભવનની પ્રતીતિ એ જ કે પોતાની અંદર જે આત્મા છે, તે જ બહાર સર્વત્ર છે ! અને આ જ પ્રતીતિ તેને એક બીજી શ્રેયસ્કર અનુભૂતિ આપે છે કે જે મૂળ અધિષ્ઠાન(Matrix)ના મંચ પર સમગ્ર બ્રહ્માંડની સઘળી લીલા-ક્રીડાઓ ચાલી રહી છે, તેનાં કેન્દ્રમાં તે પોતે જ છે ! અને આ અનુભૂતિ તો તેને પોતાનાં સાધના-જીવનની ધન્યતા-કૃતાર્થતાની અપાર્થિવ અનુભૂતિ આપે છે ! વિવેકચૂડામણિ | ૮૬૧ Page #867 -------------------------------------------------------------------------- ________________ શ્લોકમાંના વિજ્ઞાત:-શબ્દનો સંકેત એ જ કે શ્રુતિ-જ્ઞાનના પ્રભાવથી એનાં મૂળ (Primordial) અજ્ઞાનનો નાશ થયો છે. સંસારનાં બંધનોમાંથી સાચો “વિનિમુક્ત” તો એ જ, જે પોતાની સકળ અવિદ્યા અને બ્રાન્તિમાંથી મુક્ત થઈ ગયો હોય : - सकल-अविद्या-भ्रान्तिनिर्मुक्तः स एव भव-बन्ध-विनिर्मुक्तः । શ્લોકનો છંદ અનુણુપ (૪૩૮) ૪૩૯ देहेन्द्रियेष्वहंभाव इदंभावस्तदन्यके । यस्य नो भवतः क्वापि स जीवन्मुक्त इष्यते ॥४३९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેહેખ્રિહભાવ ઈદંભાવસ્તદન્યકે | યસ્ય નો ભવતઃ વાપિ સ જીવન્મુક્ત ઈષ્યતે II૪૩લા શ્લોકનો ગદ્ય અવય : યસ્ય (સાધના) દેહ-ન્દ્રિયેષુ મહંમાવઃ, ત-બચવે (૨) જવપ રૂäમાવ: નો (૧-૩) વત:, : વીવનુp: 3ષ્યતે જરૂા . શબ્દાર્થ : વેદ-ક્રિયેષુ મહંમાવ: | સામાન્ય રીતે, મનુષ્યનો, પોતાના દેહ-ઇન્દ્રિયોમન-પ્રાણ-બુદ્ધિ વગેરે વિશેનો અભિગમ, - “એ સર્વ હું છું”, અથવા “એ બધાં મારાં છે”, - એ પ્રકારનો હોય છે. વેદાન્ત-વિદ્યામાં, આને “અહ”ભાવ કહેવામાં આવે છે, કારણ કે સંસ્કૃત ભાષામાં “હું” માટેનો શબ્દ અહમ્ છે. તદ્-અન્ય. (૨) રૂટું-માવ: | તમન્ય એટલે તે સર્વથી બીજું, વ્યતિરિક્ત, તે સર્વ સિવાયનું; આ સર્વ માટેનો શબ્દ છે, - “ઈદભાવ, કારણ કે સંસ્કૃત ભાષામાં “આ” એ સર્વનામ માટેનો શબ્દ છે - રૂદ્રમ. જે સાધકને, “અહંભાવ અને ઈદભાવ જેવા કોઈ ભાવો મનમાં હોતા નથી, ઉદ્ભવતા નથી (ન + ૩ મવતિ: ), તે જીવન્મુક્ત કહેવાય છે. જૂર્વ પ એટલે ક્યાંય પણ, કોઈ પણ સ્થળ-કાળ-વ્યક્તિ-વસ્તુ વિશે પણ. (૪૩૯) ૮૬૨ | વિવેચૂડામણિ Page #868 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જેને દેહ તથા ઇન્દ્રિયોમાં “અહં”ભાવ અને તેનાથી અન્ય કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ “ઇદં”ભાવ થતો નથી, તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૩૯) ટિપ્પણ : ગયા શ્લોકમાં ઉલ્લિખિત મવવન્ય-વિનિર્મુત્તિ-ને અહીં વિશેષ સ્પષ્ટતાપૂર્વક સમજાવવામાં આવી છે. મનુષ્ય જ્યારે પોતાના દેહ વિશે, મનમાં કશું વિચારે છે ત્યારે, ‘હું જાડો છું', ‘હું ઠીંગણો છું', ‘હું બ્રાહ્મણ છું’, ‘વાનમાં હું ઊજળો છું', - એવાં વચનો એને દેહ વિશે સૂઝે છે. એ જ પ્રમાણે, તે જ્યારે પોતાની ઇન્દ્રિયો વિશે મનમાં કશું વિચારે છે ત્યારે, ‘હું કાને બહેરો છું’, ‘આંખે હું આંધળો છું’, ‘પગે હું લંગડો છું’, - જેવાં વાક્યો એને ઇન્દ્રિયો વિશે સૂઝે છે. આવાં સર્વ વચનોમાં, તે, પોતાના દેહ અને ઇન્દ્રિયો માટે, પહેલો પુરુષ એકવચનનું સર્વનામ “હું” (અ) પ્રયોજે છે અને આવો ભાવ એટલે “અહં”ભાવ. એ જ રીતે, પોતાનાં સિવાયનાં, સંસારમાંનાં પોતાનાં સ્વજનો વિશે અથવા પોતાની સાથે સંકળાયેલી વસ્તુઓ વિશે, વિચારે છે ત્યારે, ‘આ પુત્ર છે’, ‘આ મિત્ર છે', ‘આ મકાન છે', ‘આ વસ્ત્ર છે', ‘આ ઘડો છે', - એવાં વાક્યો તે પ્રયોજે છે, - જેમાં તે સર્વ માટે તે ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ ‘આ’ (મ્) પ્રયોજે છે; અને આવો ભાવ એટલે “ઇંદું”ભાવ. પરંતુ, ગયા શ્લોકમાં, શ્રુતિનાં જ્ઞાનના પ્રભાવ વડે, સાધક તો ‘બ્રહ્મભાવ’ પામી ચૂક્યો છે, તેથી સમગ્ર બ્રહ્માંડમાં, તેના માટે, બ્રહ્મ સિવાય અન્ય કશું રહેતું જ નથી; સર્વાત્મદર્શન પ્રાપ્ત કરનાર તેને સર્વત્ર હવે બ્રહ્મ જ દેખાય છે, “બ્રહ્મ તે જ હું” (ગર્દ બ્રહ્મ અસ્મિ 1), - એવી પ્રતીતિ ધરાવનાર તેને હવે દેહ-ઇન્દ્રિયો જ રહેતાં નથી, તો પછી અન્ય કોઈ-કશું તો રહે જ શાનું ! આમ, એને ક્યાંય (વ પિ) ‘અહંભાવ' કે ઇદંભાવ’ ૨હેતા જ નથી : આવા સઘળા પરિચ્છિન્ન ભાવો જેના લુપ્ત થઈ ગયા હોય, તે જ જીવન્મુક્ત ! “હું” અને “આ”, - એની દૃષ્ટિએ, એકસરખાં “અ-બ્રહ્મ” ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૩૯) ૪૪૦ न प्रत्यग्- ब्रह्मणोर्भेदं कदापि ब्रह्मसर्गयोः । प्रज्ञया यो विजानाति स जीवन्मुक्त इष्यते ॥४४०॥ વિવેકચૂડામણિ | ૮૬૩ Page #869 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ન પ્રત્યગુ-બ્રહ્મણોન્મેદ કદાપિ બ્રહ્મસર્ગયોઃ | પ્રજ્ઞયા યો વિજાનાતિ સ જીવન્મુક્ત ઈષ્યતે II૪૪ol. શ્લોકનો ગદ્ય અન્વય : यः प्रत्यक्-ब्रह्मणोः ब्रह्म-सर्गयोः च भेदं, प्रज्ञया, कदा अपि न विजानाति, सः जीवन्मुक्तः इष्यते ॥४४०॥ શબ્દાર્થ : શ્લોકનાં પ્રથમ બે ચરણોમાં જીવન્મુક્તનું લક્ષણ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે : : I પિ મે વિનાનાતિ / જે મનુષ્ય) ક્યારેય પણ, કદિયે, ભેદને જાણતો નથી, સમજતો નથી. કઈ બે વસ્તુઓ વચ્ચેના ભેદની અહીં વાત છે? - આ બે વચ્ચેના ઃ (૧) પ્રત્ય-બ્રહ્મળો: I પ્રત્ય એટલે પોતાનો આત્મા, જીવાત્મા; - એટલે, જીવ અને બ્રહ્મ વચ્ચેનો ભેદ; અને (૨) વહાલયો સ એટલે સંસાર, સૃષ્ટિ, સર્જન; “સૃષ્ટિને એટલા માટે “સર્ગ' કહેવામાં આવે છે કે તેનું સર્જન (Creation) કરવામાં આવ્યું છે : તે તિ : એટલે, બ્રહ્મમાં અને સંસારમાં. આવી સમજણ, સિદ્ધિ તે શાને લીધે મેળવે છે ? - પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે. વિવેક-સભર બુદ્ધિ, તત્ત્વગ્રાહિણી બુદ્ધિ. આવી બુદ્ધિની સહાય વડે તેને, ઉપર્યુક્ત બંને વચ્ચે, ક્યાંય ભેદ દેખાતો નથી. (0) અનુવાદ : - જીવ અને બ્રહ્મમાં, (ક) બ્રહ્મ અને સંસારમાં, જે પોતાની પ્રજ્ઞાને લીધે, ક્યારેય પણ કિશો પણ) ભેદ સમજતો નથી, તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૪૦). ટિપ્પણ: આ ગ્રંથમાંનો તે સાધક ગીતામાંનો ‘સ્થિતપ્રજ્ઞ છે અને તે બંનેની આવી વિરલ સિદ્ધિના પાયામાં, આધારશિલા તરીકે, તેમની પ્રજ્ઞા' છે; અને આપણે આ પહેલાં જોયું છે તેમ, આ પ્રજ્ઞા કંઈ કોઈ સામાન્ય પ્રકારની બુદ્ધિ નથી, - એ વાત તો એ શબ્દની વ્યુત્પત્તિમાંથી જ ઉપસી આવે છે : પ્રજણ શાયરે થયા સા પ્રજ્ઞા ! પ્રર્વ એટલે સર્વોચ્ચતા, સર્વશ્રેષ્ઠતા, સર્વોત્તમપણું (Excellence, Eminence, Superiority), જેના વડે આવું સર્વોત્તમ જ્ઞાન મેળવી શકાય, તેવી બુદ્ધિ ૮૬૪ | વિવેકચૂડામણિ Page #870 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રજ્ઞા. વળી, આ બુદ્ધિમાં વિવેકશક્તિ (Discretion) અને તત્ત્વને, એટલે કે કોઈ પણ વસ્તુનો હાર્દ(Essence)ને ગ્રહણ કરવાની શક્તિ પણ સમાવિષ્ટ હોય છે; તેથી આવો પ્રજ્ઞાવાન મનુષ્ય, સર્વ પ્રકારની ઉપાધિઓથી મુક્ત થઈને, મૂળ-અધિષ્ઠાનસમાં નિરપાધિક બ્રહ્મનું જ, સર્વત્ર દર્શન કરે છે. એનાં આવાં સર્વાત્મદર્શનમાં, ક્યાંય પણ કદિયે કોઈ ભેદને અવકાશ હોય જ નહીં. અને જીવ-બ્રહ્મ તથા બ્રહ્મ-સંસાર વચ્ચેના અભેદનું જ્ઞાન તો તેને વેદોનાં મહાવાક્યો અને ઉપનિષદોનાં શ્રુતિવચનોનાં અધ્યયન-ચિંતન-મનનમાંથી જ પ્રાપ્ત થઈ ગયું હોય છે. શ્લોકનાં તાત્પર્ધાર્થનું સમર્થન, નીચેનાં શ્રુતિવચનો સુપેરે કરે છે : (૧) ત્રીવેટું સર્વમ્ (વ્ર પવ રૂટું સર્વ) | “આ સર્વ બ્રહ્મ જ છે.” મુંડક-ઉપનિષદ. (२) यत्र तु अस्य सर्वं आत्मा एव अभूत्, तत् केन कं पश्येत् ? । બૃહદારણ્યક-ઉપનિષદ (“પરંતુ જ્યાં આના માટે બધું આત્મા જ બની ગયું, ત્યાં પછી કોણ, કોને, કોના વડે જુએ ?”) અને શ્રુતિની જેમ સ્મૃતિ પણ આવું જ સમર્થન કરે છે ? ' विभेदजनकेऽज्ञाने नाशमात्यन्तिकं गते । 'ગાત્મનો ત્રાપો એવું પ્રસન્ન : રિસ્થતિ ? (મનુસ્મૃતિ) (“ભેદનું જનક એવું અજ્ઞાન જયાં પૂરેપૂરું નાશ પામી ગયું હોય, ત્યાં પછી, જે અસ્તિત્વ જ ધરાવતાં નથી એવાં, જીવ-બ્રહ્મ વચ્ચેના ભેદનો વિચાર કોણ કરે”). શ્લોકનો છંદ અનુષુપ (૪૪૦) ૪૪૧ साधुभिः पूज्यमानेऽस्मिन् पीड्यमानेऽपि दुर्जनैः । समभावो भवेद्यस्य स जीवन्मुक्त इष्यते ॥४४१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સાધુભિઃ પૂજ્યમાનેડસ્મિનું પદ્યમાનેડપિ દુર્જઃ | સમભાવો ભવેદ્યસ્ય સ જીવન્મુક્ત ઈષ્યતે I૪૪૧] શ્લોકનો ગદ્ય અન્વય: ", મમિન (શરી) સાધુનઃ પૂષમાને, દુર્જન () પદ્યમાને માપ, ફર્મા - ૫૫ વિવેકચૂડામણિ | ૮૬૫ Page #871 -------------------------------------------------------------------------- ________________ યસ્થ (સર્વે; તે) સમાવ: પવે, : નવનુ$: સુષ્યતે II૪૪શા શબ્દાર્થ : શ્લોકનાં ચોથા ચરણમાં નિર્દિષ્ટ જીવન્મુક્તનાં લક્ષણને, અહીં પણ પ્રથમ ત્રણ ચરણમાં, આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે : યસ્ય સમભાવ: ભવેત્ : નીવભુ: પુષ્યતે | સમભાવ એટલે સમાન, એકસરખો ભાવ. જેનો સમભાવ ટકી રહે, જે પોતાના મૂળ સમભાવને જાળવી રાખે; જે સમાન ભાવ રાખે, - તે જીવન્મુક્ત કહેવાય છે. આ “સમભાવ' કોના પ્રત્યે રાખવાની વાત છે અને ક્યારે? -મિન શરીર સાધુમ પૂજ્યમાન, તુર્કને વ પદ્યમાને ગપ, – તેવુ સર્વેy I – સજ્જનો આ શરીરની પૂજા કરે અને દુર્જનો એ જ શરીરને પીડે ત્યારે, તો પણ, તે બંને પ્રકારનાં, - સજ્જનો તથા દુર્જનો, - માણસો પ્રત્યે, સમાન ભાવ રાખે. પૂજમાને (પૂન્ - ધાતુનું કર્મણિ વર્તમાન-કૃદન્તનું રૂપ)- પૂજવામાં આવતો હોય; અને પદ્યમાને - એ પણ પી - ધાતુનું એવું જ રૂપ. પીડવામાં આવતો હોય ત્યારે. આ રીતે, શ્લોકની પ્રથમ પંક્તિમાં, સમય-દર્શક “સતિ-સપ્તમી વાક્યરચના છે. (૪૪૧) અનુવાદ : આ (શરીર) સજ્જનો વડે પૂજાય કે દુર્જનો વડે પીડાય, છતાં પણ જે (આવાં સર્વ માણસો પ્રત્યે) સમાન ભાવ રાખે, તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૪૧) ટિપ્પણ: સમાપ્તિ તરફ ગતિ કરી રહેલાં જીવન્મુક્ત-લક્ષણનાં નિરૂપણમાં, અહીં, તેનાં વ્યક્તિત્વનાં એક અત્યંત દુર્લભ, સુ-વિરલ અને લગભગ અનન્ય (Unique) કહી શકાય એવાં પાસાંનું નિદર્શન કરાવવામાં આવ્યું છે. મનુષ્યસહજ વૃત્તિ પ્રમાણે, માણસને, પોતાને કોઈ પૂજે તે ગમે છે, “પીડે તે નથી ગમતું; એ જ પ્રમાણે, પ્રશંસા ગમે છે, નિંદા નથી ગમતી; સુખ ગમે છે. દુઃખ નથી ગમતું; લાભ ગમે છે, ગેરલાભ નથી ગમતો; જય ગમે છે, પરાજય નથી ગમતો અને છતાં આ સંસારમાં (સ્મિન સંસારે) અથવા આ શરીરની બાબતમ (ક્લિન શરી), આવી સર્વ સારી-નરસી, અનુકૂળ-પ્રતિકૂળ, ગમતી-અણગમતી, ટૂંકમાં, પરસ્પર-વિરોધી એવી પરિસ્થિતિઓ, - સર્જાતી જ રહે છે અને સામાન મનુષ્યનાં મનમાં, આવી ઘટનાઓ પરત્વે, ઘટનાઓ પ્રમાણે, સારા અને નરસા બંને પ્રકારના ભાવો ઉદ્ભવે છે. એ ભાવ કદી સમાન કે એકસરખો (સમભાવ: ૮૬૬ | વિવેકચૂડામણિ Page #872 -------------------------------------------------------------------------- ________________ હોતો નથી. પરંતુ જીવન્મુક્ત ? એ તો રહ્યો સર્વાત્મદર્શન અને સમત્વદર્શનનો એકનિષ્ઠ ઉપાસક ! એનાં તો સમગ્ર અસ્તિત્વનું બ્રહ્મીભવન જ થઈ ગયું હોય છે. એની બ્રહ્મમયતામાં, બ્રહ્માંડની સર્વ વિષમતાઓનો, સંપૂર્ણ વિલય થઈ ગયો હોય છે : એની આ બ્રાહ્મીસ્થિતિમાં તો હોય છે, સર્વત્ર, - બસ, બ્રહ્મભાવ, સમભાવ, સમાનભાવ, સમતા, સામ્યભાવ ! આવા જીવન્મુક્ત સમક્ષ, પછી, પૂંજા શું ને પીડા શું ? પ્રશંસા શું ને નિંદા શું ? સુખ-દુ:ખ શાં ? લાભ-ગેરલાભ શા ? જય-પરાજય શા ? સારું-નરસું શું ? અનુકૂળ-પ્રતિકૂળ શું ? ગમા-અણગમા શા ? હર્ષ-દ્વેષ શા ? શોક-કાંક્ષા શા ? શુભઅશુભ શાં ? શત્રુ-મિત્ર શા ? માન-અપમાન શાં ? શીત-ઉષ્ણ શાં ? સંગ-અસંગ શા ? ? આવી યાદી (List) તો ઘણી લાંબી ચાલે : સારાંશ માત્ર એટલો જ કે આવાં દ્વન્દ્વો અને ચૈતો, એનાં બ્રહ્માકાર થઈ ગયેલાં વિશ્વમાં, ક્યાંય, અસ્તિત્વ જ ધરાવતાં નથી : ભગવાન શ્રીકૃષ્ણને જે ભક્ત સૌથી પ્રિય છે, તેનાં લક્ષણોની આ એક આછી ઝલક, ગીતામાં, ભગવાને પોતે, રજૂ કરી છે, તે ભક્ત એટલે જ આ જીવન્મુક્ત : यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति । शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः ॥ समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः । शीतोष्णसुखदुःखेषु समः સંનવિવનિતઃ ॥ तुल्यनिन्दास्तुतिर्मोनी संतुष्टो येन केनचित् । अनिकेतः स्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः ॥ (૧૨,૧૭-૧૮-૧૯) (“જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, આકાંક્ષા રાખતો નથી, તેવો, – શુભ-અશુભનો ત્યાગ કરનાર, - ભક્ત મને પ્રિય છે. વળી, જે શત્રુ કે મિત્ર પ્રત્યે, માન કે અપમાનમાં, તથા ઠંડી-ગરમી, સુખદુઃખમાં સમાનભાવવાળો અને સંગ-રહિત હોય; નિંદા-સ્તુતિને સરખાં સમજે, મૌનવ્રતધારી હોય, જે-કંઈ આવી મળે તેનાથી સંતોષી રહેનાર, જેનું કોઈ નિશ્ચિત સ્થાન નથી, એવો અને સ્થિર બુદ્ધિવાળો હોય, તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે.”) અને શ્રીમદ્ ભાગવતમાંનાં ઋષભદેવ અને જડભરતનાં ચરિત્રો પણ, અહીંના વિવેકચૂડામણિ | ૮૬૭ Page #873 -------------------------------------------------------------------------- ________________ જીવન્મુક્ત ચરિતાર્થ કરેલા “સમભાવ”નું એવું જ સમર્થન કરે છે : (૫, ૩-૬; અને ૫, ૭-૧૧) શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૧) ૪૪૨ यत्र प्रविष्टा विषयाः परेरिता नदीप्रवाहा इव वारिराशौ । लिनन्ति सन्मात्रतया न विक्रिया-મુત્વાયત્ત્વેષ વૃત્તિવિમુક્ત્ત: ૫૪૪૨॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યંત્ર પ્રવિષ્ટા વિષયાઃ પરેરિતા નદીપ્રવાહા ઇવ વારિરાશૌ । લિન્તિ સન્માન્નતયા ન વિક્રિયા-મુત્પાદયજ્યેષ યતિર્વિમુક્તઃ ॥૪૪૨॥ શ્લોકનો ગદ્ય અન્વય : वारिराशौ प्रविष्यः नदीप्रवाहाः इव यत्र परेरिताः (पर + ईरिता:) વિયિાં ન ઉત્પાદ્યન્તિ, સન્માત્રતયા (g) (વ) ત્તિન્તિ, ષઃ કૃતિ: વિમુક્ત: (મસ્તિ) ૪૪૨ા શબ્દાર્થ : મુખ્ય વાક્ય ઃ ષઃ યતિ: વિમુક્ત્ત: (મસ્તિ) । યતિ એટલે જે નિષ્ઠાપૂર્વક યત્ન કરીને પોતાના સંયમને જાળવી રાખે છે, તે, સંયમી, યોગી : આવો સંયમી પુરુષ જ ‘વિમુક્ત’ (એટલે કે વિશેષ પ્રકારે) મુક્ત છે, એટલે કે જીવન્મુક્ત છે. यत्र विषया: विक्रिया न उत्पादयन्ति । આવા યતિની વિશિષ્ટતા શી છે ? વિયિા એટલે વિકાર; જ્યાં, જેનામાં વિષયો, ભોગો કશા વિકારો ઉત્પન્ન કરી શકતા નથી. આ વિષયો ક્યાંથી આવેલા છે ? - પરિતા: (પર + Şરિતા:) | અન્ય વ્યક્તિઓએ અર્પેલા, બીજાઓ દ્વારા પ્રેરાયેલા, અપાયેલા; તો પછી આવા વિષયોનું શું થાય છે ? - સન્માત્રતા (તુ, વ્) જિનન્તિ। સિનન્તિ એટલે લય પામે છે, લીન થઈ જાય છે, જેનું અસ્તિત્વ રહેતું નથી. એવું શાને લીધે બને છે ? - ૮૬૮ | વિવેકચૂડામણિ - Page #874 -------------------------------------------------------------------------- ________________ સન્માત્રતયા પર્વ સત્ એટલે સત્વરૂપ, બ્રહ્મરૂપ; તેનામાં સર્વ-કાંઈ બ્રહ્મમાત્ર હોવાથી. યતિ-બાબતની આ પ્રક્રિયા કોના જેવી છે? - વારિરાશી પ્રવિષ્ય: નવી પ્રવાહી ફુવા વારિ એટલે જળ, અને રશ એટલે સમૂહ, - વારિશ એટલે સમુદ્ર. તેમાં પ્રવેશેલા નદીઓના પ્રવાહોની જેમ, એ સઘળા પ્રવાહો જેમ સમુદ્રરૂપ બની જાય છે, તેમ. (૪૪૨) અનુવાદ : સમુદ્રમાં પ્રવેશેલા નદી પ્રવાહોની જેમ, બીજાઓ દ્વારા આપવામાં આવેલા વિષયો જેનામાં વિકાર ઉત્પન્ન કરી શકતા નથી, પરંતુ જ્યાં સર્વ-કાંઈ માત્ર બ્રહ્મરૂપે જ હોવાથી, (બ્રહ્મરૂપે જ) લય પામી જાય છે, તેવો આ યોગી જ વિમુક્ત છે. (૪૪૨) ટિપ્પણ : ગયા શ્લોકનાં ટિપ્પણમાં, આપણે આ પહેલાં જેમ નિરીક્ષણ કર્યું હતું તેમ, જીવન્મુક્ત તો એક આદર્શ (Ideal), પૂર્ણ (Perfect) અને પોતે જ બ્રહ્મસ્વરૂપ બની. ગયેલો (A Man of Realisation) મનુષ્ય છે, સર્વ-સગુણ સંપન્ન એક સુ-વિરલ. મહાપુરુષ છે; એની સાત્ત્વિક સંપત્તિ તો અઢળક અને અખૂટ છે; એટલે એનાં લક્ષણોનું વર્ણન-વિમર્શને પણ એવું જ અનંત બની રહે ! આચાર્યશ્રીના ખ્યાલમાં આ હકીક્ત તો હોય જ; તેથી, હવે, જીવન્મુક્તનાં સમગ્ર વ્યક્તિત્વનો “અર્ક (Essence) જેમાં આવી જતો હોય એવું એક અંતિમ લક્ષણે નિરૂપીને, તેઓશ્રી, અહીં, આ પ્રકરણનું સમાપન કરે છે. જીવન્મુક્ત પોતે તો આત્મજ્ઞાની, યતિ, સંયમી અને સંન્યાસી છે, એટલે સ્વપ્રેરિત અને સ્વ-સેવિત વિષયોનો તો કોઈ સવાલ જ, તેની બાબતમાં, ઉદ્દભવતો નથી; પરંતુ તે પણ, અંતે તો, આ સંસારમાં જ રહે છે અને જીવે છે; તેથી તેની આસપાસનાં માણસો તરફથી, તેને ખ્યાલ જ ન રહે તેવી રીતે, વિષયો-ભોગો તેના પર, બહારથી, લાદવામાં (Impose) આવે (પરિતા:), એવી પરિસ્થિતિને નકારી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં, પેલા વિષયોનું ભાવિ (Fate) કેવું કરુણ અને કમનસીબ હોય છે, એનું એક સંક્ષિપ્ત છતાં સારગર્ભ શબ્દચિત્ર, આચાર્યશ્રી, આ શ્લોકમાં, આ પ્રમાણે, આલેખે છે : (૧) પહેલું તો એ કે પેલા વિષયો, સ્વાભાવિક રીતે પોતે સેવેલી આશાઅપેક્ષાની બાબતમાં, સંપૂર્ણરીતે નિષ્ફળ નીવડે છે, વિકારો ઉત્પન્ન કરવાની એમની કુશળતા કુંઠિત થઈ જાય છે ! (ન વિજિયાં સત્યન્તિ ) વિવેકચૂડામણિ | ૮૬૯ Page #875 -------------------------------------------------------------------------- ________________ (૨) પરંતુ ના, વાત આટલેથી જ અટકતી નથી : પરાજિત થયેલા આ વિષય'-લશ્કરને હેમખેમ પાછાં જવાનું “સદ્દભાગ્ય’ પણ સાંપડતું નથી ! અહીં, આવા પવિત્ર મનુષ્ય પાસે આવ્યા પછી, તેમને તો તેનાં રંગે જ રંગાઈ જવું પડે છે ! અહીં તો સઘળું માત્ર બ્રહ્મરૂપ-સસ્વરૂપ જ હોવાથી, તેથી, આ બધા વિષયોને (બિચારાને !) એ બ્રહ્મસ્વરૂપમાં જ લીન થઈ જવું પડે છે ! એમનાં અસ્તિત્વનો અહીં જ “લય” થઈ જાય છે ! આ જ સાચો ‘જાદુ' (Magic), સત્સંગના પ્રભાવનો ! “દુર્ગુણ' ગયો હતો, સદ્ગુણ'ને પોતાના રંગે રંગવા, પરંતુ “ચમત્કાર' એ થયો કે 'દુર્ગુણ (Vice)ને જ “સગુણ (Virtue)-સ્વરૂપ બની રહેવું પડ્યું ! પણ જીવન્મુક્તના પ્રભાવનો સાચો “પરચો' (પરિચય) તો, આપણને મળે છે, – આચાર્યશ્રીએ યોજેલી ઉપમામાં હજારો નદીઓ, સમુદ્રમાં પ્રવેશીને, લાખોકરોડો “ગેલન પોતાનું પાણી, રોજ, સમુદ્રમાં ભેળવે છે, પણ સમુદ્ર એટલે સમુદ્ર ! એની જળસપાટી એક સેન્ટીમીટર જેટલી પણ આ બધાં જળને કારણે, ઊંચે આવતી નથી ! અને એ જ રીતે, દુકાળના સમયમાં, નદીઓ સુકાઈ જાય અને સમુદ્રને એમના જળપ્રવાહોનું એક ટીપું પણ ન મળવા પામે, ત્યારે પણ સમુદ્રનાં પાણી, આ કારણે કિનારાથી દૂર, અંદર, પાછાં ચાલ્યાં જાય, એવું પણ નથી બનતું ! એના ભરતી-ઓટને, આ નદી પ્રવાહોનાં જળ સાથે કશો જ સંબંધ નથી ! એ તો, હંમેશાં, પોતે, પોતાના વડે જ, પોતાનામાં સભર હોય છે ! - “સ્થિતપ્રજ્ઞ'-લક્ષણનાં વર્ણનમાં, ગીતામાં, સમુદ્રની સ્વયં-સભરતાનું ચિત્ર આ પ્રમાણે આપવામાં આવ્યું છે, તે, આ સંદર્ભમાં, સ્મરણમાં રાખવા જેવું છે : आपूर्यमाणं अचलप्रतिष्ठं समुद्रं आपः प्रविशन्ति यद्-वत् । तद्-वत् कामाः यं प्रविशन्ति सर्वे सः शान्ति आप्नोति न कामकामी ॥ (૨, ૭૦) (“ચારેય બાજુથી ભરાતા, (છતાં) અચળ સ્થિતિવાળા સમુદ્રમાં જેમ પાણી પ્રવેશે છે, તેમ સર્વ વિષયો જેમાં વિકાર ઉત્પન્ન કર્યા વિના પ્રવેશે, તે શાંતિ પામે છે, નહીં કે કામની ઈચ્છા કરનારો !”). આવા “ચમત્કારનાં કારણ માટેનો શબ્દ, શ્લોકમાં, છે : સન્માત્રિતયા ! પેલા વિષયો અને નદીપ્રવાહોના પ્રયાસો, તલવાર વડે આકાશને કાપવા જેવા, નિરર્થક અને હાસ્યાસ્પદ છે, નીવડે છે ! હવે, જ્યારે આ જીવન્મુક્ત-લક્ષણ-પ્રકરણ સમાપ્ત થાય છે ત્યારે, એના ઉપસંહાર-રૂપે, આવા થોડા મુદ્દા એમાંથી આપોઆપ ઉપસી આવે છે : ૮૭૦ | વિવેકચૂડામણિ Page #876 -------------------------------------------------------------------------- ________________ (૧) એક વાત નિશ્ચિત છે કે આ નિરૂપણની પશ્ચાદ્ભૂમાં, ગીતામાંનાં સ્થિતપ્રજ્ઞ -લક્ષણો (૨, ૫૪-૭૨) આચાર્યશ્રીનાં મનશ્ચક્ષુ સમક્ષ છે, અને છતાં આ નિરૂપણમાં આચાર્યશ્રીની સ્વકીય મૌલિકતા, આદિથી અંત સુધી, સ્પષ્ટ વરતાય છે : આમાં જ આચાર્યશ્રીની નિજી-સ્વતંત્ર પ્રતિભા રહેલી છે. (૨) બીજું, અન્યનું મૂલ્યાંકન કરવા માટે કે અન્ય વિશે કશો નિર્ણય (Judge) કરવા માટે, આ શ્લોકોનો ઉપયોગ કરી શકાય નહીં; કારણ કે એમાં બને એવું કે આપણી પોતાની મર્યાદિત મનોબુદ્ધિશક્તિ પ્રમાણે એમ કરવા જતાં, આપણે જે કંઈ અન્યમાં જોઈએ, તેમાંનું કશું ત્યાં હોય જ નહીં ! હકીકતમાં, આ શ્લોકોની સાચી ફલશ્રુતિ તો રહી છે, “આત્મનિરીક્ષણ'માં (૩) અને ત્રીજું, ભારતીય ચિંતકોએ, નીચે પ્રમાણે, ત્રણને, વિશ્વના આદર્શ મનુષ્યો તરીકે પ્રમાયા છે : નરસૈયાનો “વૈષ્ણવજન”, ગીતાનો “સ્થિતપ્રજ્ઞ” અને પ્લેટો(Plato)નો “ફિલોસોફર” (તેના Republic-ગ્રંથ પ્રમાણે). “આદર્શ મનુષ્ય (Ideal Man)ની આવી સર્વોત્તમ અને સમુન્જવલ શ્રેણીમાં જીવન્મુક્ત'ને નિઃસંકોચ સમાવિષ્ટ કરી શકાય. " શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૪૨) ૪૪૩ विज्ञातब्रह्मतत्त्वस्य यथापूर्वं न संसृतिः । अस्ति चेन्न स विज्ञातब्रह्मभावो बहिर्मुखः ॥४४३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિજ્ઞાતબ્રહ્મતત્ત્વસ્ય યથાપૂર્વ ન સંસ્કૃતિઃ | અસ્તિ ચેન્ન સ વિજ્ઞાતબ્રહ્મભાવો બહિર્મુખઃ ૪૪all શ્લોકનો ગદ્ય અન્વય : विज्ञातब्रह्मतत्त्वस्य (मनुष्यस्य) यथापूर्वं संसृतिः न (अस्ति) । सा (સંકૃતિ:) પ્તિ વેત, : વહિપૃG: (d), વિશાતબ્રહ્મમાવ: 7 (તિ) II૪૪રૂા. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિજ્ઞતિવ્રતસ્વસ્થ (મનુષ્યસ્ય) યથાપૂર્વ સંસ્કૃતિ: ત ! વિજ્ઞાતવ્રતત્ત્વ એટલે એવો મનુષ્ય, જેણે બ્રહ્મતત્ત્વને યથાર્થરીતે, યથાર્થરૂપે જાણું વિવેકચૂડામણિ | ૮૭૧ Page #877 -------------------------------------------------------------------------- ________________ છે. યથાપૂર્વ એટલે પહેલાંની જેમ; સંસ્કૃતિ: એટલે સંસાર, સંસારીપણું, સંસારવ્યવહાર, સંસાર પ્રત્યેનો અભિગમ. આવા મનુષ્યને સંસાર પ્રત્યે પહેલાંની જેમ અભિગમ રહેતો નથી. પરંતુ જો આવો સંસાર-અભિગમ રહે તો ? - (સા) સંસ્કૃતિ:અસ્તિ વેત્ । શ્વેત્ એટલે જો (If). “તો” શું ? સ: હિર્મુä: (મસ્તિ) । - તો તે બહિર્મુખ છે; એટલું જ નહીં પણ સઃ વિજ્ઞાતવ્રહ્મમાવ: 7 (સ્તિ) । - તેણે બ્રહ્મતત્ત્વને જાણ્યું નથી, બ્રહ્મભાવને તે પામ્યો નથી. (૪૪૩) અનુવાદ : જેણે બ્રહ્મતત્ત્વને યથાર્થપણે જાણ્યું છે, તેના માટે, પહેલાંની જેમ, સંસારીપણું રહેતું નથી. પરંતુ જો તે (એટલે કે તેનું સંસારીપણું) રહે તો, તે બહિર્મુખ છે અને તેણે બ્રહ્મભાવને જાણ્યો નથી. (૪૪૩) ટિપ્પણ : - બ્રહ્મતત્ત્વનું સાચું યથાર્થ જ્ઞાન કોને કહેવાય અને એવાં જ્ઞાનની કસોટી શી એની આ શ્ર્લોકમાં ચર્ચા કરવામાં આવી છે. પહેલી વાત તો એ કે આ જ્ઞાન (વિજ્ઞાન) એટલે બ્રહ્મતત્ત્વની અ-પરોક્ષ, સાક્ષાત્-પ્રત્યક્ષ અનુભૂતિ(Experience) : સર્વત્ર અભેદ-દર્શન, અદ્વૈત-દર્શન; હકીકતમાં તો, અનુભૂતિ જ નહીં, તે પોતે જ બ્રહ્મસ્વરૂપ બની જાય છે : બ્રહ્મવિદ્ બ્રહ્મ વ મતિ । અને આમ જો તે ખરેખર બ્રહ્મ જ થઈ જાય તો, તેની આવી બ્રાહ્મી દૃષ્ટિમાં, બ્રહ્મથી ભિન્ન કશું જ તેને દેખાય જ નહીં; અને જો કદાચ સંસાર તેને દેખાય તો પણ, તે સંસાર પણ તેને સંસાર-સ્વરૂપ નહીં પરંતુ, બ્રહ્મમય-સ્વરૂપે જ દેખાય ! એટલે જ કહેવાયું છે કે ‘જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ !' જેની સર્વાત્મદૃષ્ટિ છે, તેને સમગ્ર બ્રહ્માંડમાં સંઘળું આત્મમય જ દેખાય ! માયામય દૃષ્ટિવાળાને સર્વત્ર માયામય જ દેખાય અને મિથ્યાદૃષ્ટિવાળો તો મિથ્યાનું જ દર્શન કરે ! મૂળ વાત છે, બ્રહ્મતત્ત્વનાં યથાર્થજ્ઞાનની, વિજ્ઞાનની, એટલે કે બ્રહ્મમય બની જવાની. એટલે, બ્રહ્મતત્ત્વની આવી અ-પરોક્ષાનુભૂતિનો દાવો કરનાર કોઈ મનુષ્યનો સંસાર પ્રત્યેનો અભિગમ, પહેલાંની જેમ, એટલે કે તેની બ્રહ્મતત્ત્વવિજ્ઞાન-પ્રાપ્તિ પહેલાંની જેમ, ચાલુ રહે, જો તે સંસાર-અભિમુખ બનવાનું ચાલુ રાખે તો, એક હકીકત પાકી બની જાય કે તે દાવો કરે છે તે પ્રમાણે, તેણે બ્રહ્મભાવની સાચી અનુભૂતિ કરી જ નથી : એની અગાઉની, એ જ બહિર્મુખતા ચાલુ રહી છે ! અને ૮૭૨ / વિવેકચૂડામણિ Page #878 -------------------------------------------------------------------------- ________________ બહિર્મુખતા(Extrovertness)નો અર્થ જ એ કે પેલા પાંચ કોશોને જ આત્મા સમજીને તે, તેમાં, હજુ આસક્ત રહ્યો છે ! અને આ બહિર્મુખતા એટલે જ અજ્ઞાન ! અને અજ્ઞાનીને તો, સંસાર(સંસ્કૃતિ:)નું જ દર્શન થતું રહે, તથા આવાં સંસારદર્શન દ્વારા, તેના માટે તો, પુનરપિ પુનઃ જન્મ-મૃત્યુવાળા સંસારનું જ નિર્માણ હોય ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૩) ૪૪૪ प्राचीनवासनावेगादसौ संसरतीति चेत् । न सदेकत्वविज्ञानान्मन्दीभवति वासना શ્લોકનો ગુજરાતી પાઠ : ૫૪૪૪॥ પ્રાચીનવાસનાવેગાદસૌ સંસરતીતિ ચેત્ । ન સદેકત્વવિજ્ઞાનાત્મ્યન્દીભવતિ વાસના ।।૪૪૪॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ प्राचीनवासनावेगात् असौ (ज्ञानी मनुष्यः) संसरति इति (उच्यते) चेत्, न; एकत्वविज्ञानात् वासना मन्दीभवति ॥४४४॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અસૌ (જ્ઞાની મનુષ્ય:) સંસતિ । સંસ્કૃતિ (સમ્ + TM · એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) - એટલે સંસારમાં પ્રવત્ત થાય છે, સક્રિય બને છે; ટૂંકમાં, આવું સક્રિય સંસારી જીવન જીવવા, પુનર્જન્મ ધરીને, પાછો આવે છે. આ સમ્ + રૢ - એ ધાતુ પરથી જ ‘સંસાર’-શબ્દ બન્યો છે. આ જ્ઞાની મનુષ્ય શાને કારણે સંસારમાં પ્રવૃત્ત થાય છે ? પ્રાચીન-વાસના વેત્ । પ્રવીન એટલે પૂર્વજન્મની, પુરાણી, જૂની, ભૂતપૂર્વ. આવી પૂર્વજન્મની વાસનાઓના વેગથી : “પુરાણી વાસનાના વેગને લીધે, આવો જ્ઞાની મનુષ્ય પણ સંસારમાં પ્રવૃત્ત થાય છે.” ગયા શ્લોકમાં, આચાર્યશ્રીએ, પોતાના કેવલાદ્વૈત-વેદાંત-દર્શનના સિદ્ધાંત પ્રમાણે, એવું પ્રતિપાદન કર્યું હતું કે “બ્રહ્મતત્ત્વને યથાર્થપણે જાણનાર માણસને વિવેકચૂડામણિ / ૮૭૩ Page #879 -------------------------------------------------------------------------- ________________ સંસાર પ્રત્યે, કશો અભિગમ રહેતો નથી; અને છતાં પણ જો તેની સંસારઅભિમુખતા ચાલુ રહે તો, એનો અર્થ એ જ કે તે સંપૂર્ણ અને સમ્યગુરૂપે બ્રહ્મભાવને પામ્યો નથી.” આ શ્લોકની પ્રથમ પંક્તિમાંનું આ પહેલાંનું ઉપર્યુક્ત વિધાન, એ દલીલ, વેદાંતદર્શનના વિરોધી અન્ય કોઈક ચિંતકની છે અને એ રીતે તેણે ગયા શ્લોકમાંનાં, આચાર્યશ્રીનાં પ્રતિપાદનનો વિરોધ કર્યો છે. | દાર્શનિક બાબતોની ચર્ચાની પદ્ધતિ સમજી લેવાની જરૂર છે ઃ કશુંક પ્રતિપાદન કરનાર પક્ષને સિદ્ધાંતી” (સિદ્ધાંતિનું) કહેવામાં આવે છે અને તેનો વિરોધ કરનાર સામા પક્ષને “પૂર્વપક્ષ' કહેવામાં આવે છે. પૂર્વપક્ષે વિરોધમાં કરેલી દલીલનું ખંડન (Refutation) કરતી વખતે, સિદ્ધાંતી, આવી પરિભાષા પ્રયોજે કે “જો તમે આવી દલીલ કરતા હો તો, એટલે કે તમે જો આમ કહેતા હો તો (યુષ્માપ: પર્વ ચતે રૂતિ વે), અમે કહીએ છીએ કે “ના”, આમ નથી (ન)". આમ કહીને, પછી, સિદ્ધાંતી, ખંડન માટેનું પોતાનું વક્તવ્ય રજૂ કરે. - બ્રહ્મસૂત્ર વગેરે પરનાં આચાર્યશ્રીનાં ભાષ્યોમાં આવી પરિભાષા પ્રયોજવામાં આવી છે. અહીં, શ્લોકની પ્રથમ પંક્તિમાંની દલીલ પૂર્વપક્ષની છે અને પુર્વ યતિ યુષ્કામ: સતે, રૂતિ વેત્ , - એમ કહીને, સિદ્ધાંતી તરીકે આચાર્યશ્રી, પૂર્વપક્ષની પ્રથમ પંક્તિમાંની દલીલનું, બીજી પંક્તિમાં આ પ્રમાણે ખંડન કરે છે : સ- સ્વ-વિજ્ઞાનાત્ વાસના કન્વીમવતિ મન્વીમવતિ-(મદ્ + મૂ એ ધાતુના “ટ્વિ”-રૂપનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) મંદ થઈ જાય છે, મંદનિષ્ક્રિય-નિર્બળ-અશક્ત થઈ જાય છે. વાસના ક્યારે અને શાને કારણે મંદ થઈ જાય છે ? - સત્યસ્વરૂપ બ્રહ્મતત્ત્વની અદ્વિતીયતાના સમ્યગુ-જ્ઞાનથી; આવું જ્ઞાન થાય ત્યારે; આવાં સમ્યગુ-જ્ઞાનનાં કારણે (વાસના) મંદ થઈ જાય છે. (૪૪૪) અનુવાદ : (જો તમે એમ કહેતા હો કે) “પૂર્વજન્મની વાસનાઓના વેગના કારણે આ જ્ઞાની, સંસારમાં પ્રવૃત્ત થાય છે.” તો, અમે કહીએ છીએ કે, તમારું આમ કહેવું) “યોગ્ય નથી” : (કારણ કે) સત્યસ્વરૂપ બ્રહ્મતત્ત્વની અદ્વિતીયતાનાં સમ્યગુ વિજ્ઞાન પછી વાસના મંદ થઈ જાય છે. (૪૪૪). ટિપ્પણ : સિદ્ધાંતી અને પૂર્વપક્ષ, - સામસામા બંને પક્ષની દલીલોની પરંપરાપ્રાપ્ત પરિભાષા, ઉપર, શબ્દાર્થ વિભાગમાં, સવિસ્તર અને સ્પષ્ટ સમજાવવામાં આવી ૮૭૪ | વિવેકચૂડામણિ Page #880 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં જ્ઞાનીના ફરીથી પ્રવૃત્ત થવા માટેનાં કારણ તરીકે, પૂર્વપક્ષે, પૂર્વજન્મની તેની વાસનાના વેગને નિરૂપ્યું છે; પરંતુ સિદ્ધાંતી તરીકે, આચાર્યશ્રીને, પૂર્વપક્ષની આ દલીલ માન્ય અને સ્વીકાર્ય નથી; તેથી, હવે, તેઓશ્રી, પૂર્વપક્ષની ઉપર્યુક્ત દલીલનું ખંડન, આ પ્રમાણે કરે છે : પૂર્વપક્ષ, પુરાણી વાસનાઓ પર ભાર મૂકીને, પોતાનું વક્તવ્ય રજૂ કરે છે, પરંતુ આચાર્યશ્રી તો તેનાં આ વક્તવ્યનો છેક મૂળમાંથી જ છેદ ઊડાડી નાખે છે : જીવ અને બ્રહ્મનાં એકત્વનું સમ્ય-જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, સાધકને, સત્-બ્રહ્મ-તત્ત્વ સિવાય બીજું કશું જણાતું જ નથી અને આવા જ્ઞાન-અગ્નિમાં તેની પેલી વાસના શેકાઈ જાય છે; અને શેકાઈ ગયેલાં બીજવાળી (Roasted) વાસના મંદ પડી જાય છે, તેની સર્જનશક્તિ નાશ પામે છે; સાધકનાં ચિત્તમાં હજુ પણ તે પડી રહી હોય તો પણ, પોતાની સર્વ સર્જન-શક્તિઓ ગુમાવી બેઠેલી (Impotent) વાસનાને પોતાના કશા વેગ કે આવેગ રહેતા જ નથી; તો પછી, જ્ઞાનીને સંસારમાં પ્રવૃત્ત કરવાનું કાર્ય તે કરી જ શી રીતે શકે ? કૃષિશાસ્ત્ર(Agriculture)નો એક સુ-સ્થાપિત સિદ્ધાંત છે કે અનાજનાં મૂળ દાણા(બીજ)ને જો અંગ્નિમાં મૂંજી નાખવામાં આવ્યાં હોય તો, જમીન ગમે તેટલી ફળદ્રુપ હોય, ખાતર પણ ઉત્તમ હોય અને પાણીની વ્યવસ્થા પણ પૂરતી હોય તો પણ, વાવવામાં આવેલા આવા દાણા ઊગી કે અંકુરિત થઈ શકે નહીં ! બસ, આ જ દલીલના આધારે, આચાર્યશ્રી, વાસનાના વેગ બાબતની, પૂર્વપક્ષની દલીલનું સમૂળગું ખંડન કરી નાખે છે. સમ્ય-જ્ઞાન-પ્રાપ્તિ (Enlightenment) પહેલાં મનુષ્ય ગમે તેવો દુરાચારી હોય તો પણ, આવી પ્રાપ્તિ પછી, તેની વાસનાની સર્વ પ્રજનન-શક્તિ નષ્ટ થઈ ગઈ હોવાથી, તેને માટે, સંસારમાં પુનઃ પ્રવૃત્ત થવાની શક્યતા રહેતી જ નથી ! જીવ-બ્રહ્મ-ઐક્યનું સમ્યગુ-જ્ઞાને આવું શાશ્વત, અનંત, સ્વયંપ્રકાશ અને ચિદાનંદ-સદાનંદ-મય હોય છે ! આવાં જ્ઞાન-પ્રકાશ સમક્ષ તો, ભ્રાંતિજન્ય પેલી વાસનાની હાલત તો, પરોઢના ઉજાસ પાસેના અંધકાર જેવી જ થઈ જાય છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૪૪) ૪૪૫ अत्यन्तकामुकस्यापि वृत्तिः कुण्ठति मातरि । तथैव ब्रह्मणि ज्ञाते पूर्णानन्दे मनीषिणः ॥४४५॥ વિવેકચૂડામણિ | ૮૭૫ Page #881 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : અત્યન્તકામુકમ્યાપિ વૃત્તિઃ કુંઠતિ માતરિ | તથૈવ બ્રહ્મણિ જ્ઞાતે પૂર્ણાનજે મનીષિણઃ ૪૪પા. શ્લોકનો ગદ્ય અન્વય : (થા) અત્યન્તીમુણ્ય (મનુષ્ય) (ામ-)વૃત્તિઃ માતરિ પdતિ, तथा एव पूर्ण-आनन्दे ब्रह्मणि ज्ञाते (सति) मनीषिणः (संसारवासना अपि áતિ) ૪૪ષા શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : તથા મનીષિણ: (સંસારવારના પિ તિ) ; મનીષિણ: એટલે જ્ઞાની, વિદ્વાન, વિવેકસંપન્ન મનુષ્ય; તૃતિ એટલે કુંઠિત થઈ જાય છે, અટકી જાય છે, નિરુદ્ધ-નિષ્ક્રિય નષ્ટ થઈ જાય છે; જ્ઞાની મનુષ્યની સંસારવાસના, તેવી જ રીતે (તથા વ) કુંઠિત થઈ જાય છે. “તેવી જ રીતે”, - એટલે કેવી રીતે ? યથા અત્યન્તઝામુણ્ય (મનુષ્ય) (ામ-)વૃત્તિ: માતર પ્નતિ, તથા / જામુ એટલે કામ-આસક્ત, કામવૃત્તિમાં પ્રસ્ત, વિષય-ભોગી માણસ; માતર એટલે મા વિશે, પોતાની માતાની બાબતમાં, માતાની હાજરીમાં જેવી રીતે અત્યંત કામુક મનુષ્યની કામવૃત્તિ, તેની માતા વિશે કુંઠિત થઈ જાય છે, તેવી રીતે.. (૪૪૫). અનુવાદ : જેમ અત્યંત કામુક પુરુષની (કામ)વૃત્તિ, પોતાની માતામાં મુક્તિ થઈ જાય છે, તેવી જ રીતે પૂર્ણ-આનન્દ-સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન થતાં, જ્ઞાનીની (સંસાર-વાસના પણ કુંઠિત થઈ જાય) છે. (૪૫) ટિપ્પણ: જીવ-બ્રહ્મ-ઐક્યનાં જ્ઞાન-અગ્નિમાં શેકાયેલાં વાસના-બીજ બાધિત થઈ જતાં, આવો જ્ઞાની મનુષ્ય ફરીથી સંસારમાં પ્રવૃત્ત થતો નથી, એવું પ્રતિપાદન, આચાર્યશ્રીએ, સિદ્ધાંતી તરીકે, પૂર્વપક્ષની દલીલનું ખંડન કરતાં, ગયા શ્લોકમાં, કર્યું હતું; હવે, અહીં, પોતાનાં આવાં પ્રતિપાદનનાં સમર્થન માટે, એક સમુચિત દષ્ટાંત આપે છે. સ્ત્રી-પુરુષ-સંબંધમાં પરસ્પર કામ-વૃત્તિ સંપૂર્ણરીતે સહજ અને સ્વાભાવિક છે; પરંતુ અહીં તો, કોઈક અત્યંત કામાસક્ત પુરુષનો દાખલો આચાર્યશ્રીએ એટલા માટે ૮૭૬ | વિવેક્યૂડામણિ Page #882 -------------------------------------------------------------------------- ________________ પસંદ કર્યો છે કે આવો માણસ, જેને અંગ્રેજીમાં Rake કે Libertine કહેવામાં આવે છે, તેની વિષયભોગની વૃત્તિ બેફામ અને અનિયંત્રિત રીતે સતત ચાલતી હોય છે; અને છતાં આવા પુરુષની કામુકતા પણ પોતાની માતાની હાજરીમાં કુંઠિત થઈ જાય છે : માતાની ઉપસ્થિતિનો પ્રભાવ એવો પ્રબળ હોય છે કે આવા અત્યંત કામાસક્ત પુરુષની કામવાસના પણ માતાની હાજરીમાં સંપૂર્ણરીતે નિષ્ક્રિય અને નિરુદ્ધ થઈ જાય છે, નિયંત્રણમાં આવી જાય છે ! આ જ દૃષ્ટાંતનું અર્થઘટન આ રીતે પણ થઈ શકે : આ પુરુષની કામવાસના બેફામ, કશી વિવેકબુદ્ધિ-વિનાની અને અધમ કોટિની છે; અને અંતે, માતા પણ એક ‘સ્ત્રી’ તો છે જ ને ! પરંતુ “મા તે મા !” પોતાની માતાનાં દર્શને જ, એનો સહજ પુત્રભાવ પ્રગટી જાય છે, માતા પ્રત્યેની પૂજ્યતા અને આદરની લાગણી આવિષ્કૃત થઈ જાય છે અને આવા પવિત્ર સંદર્ભમાં, એની પેલી કામુકતા સદંતર નષ્ટ થઈ જાય છે ! જે ચમત્કારિક સુ-પરિણામ માતાની ઉપસ્થિતિને કારણે પેલા અત્યંત કામુકને સુલભ બની ગયું, એવું જ, અથવા એથીયે વધારે ચમત્કૃતિપૂર્ણ અને સવિશેષ સારું, પરિણામ, જ્ઞાની-મનીષીની બાબતમાં, પૂર્ણ-આનંદ-સ્વરૂપ બ્રહ્મજ્ઞાનનાં પ્રાકટ્યથી નિષ્પન્ન થાય ! સત્યસ્વરૂપ બ્રહ્મતત્ત્વની અદ્વિતીયતાનાં સમ્યગ્-જ્ઞાનનો આ જ મહિમા, શ્લોક૪૪૪માં પેલા પૂર્વપક્ષની દલીલનું ખંડન કરતી વખતે, આચાર્યશ્રીને અભિપ્રેત હતો. पूर्णानन्दे ब्रह्मणि ज्ञाते (सति), એ વાક્યરચના સતિ-સપ્તમીની છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૫) ૪૪૬ - निदिध्यासनशीलस्य बाह्यप्रत्यय ईक्ष्यते । ब्रवीति श्रुतिरेतस्य प्रारब्धं फलदर्शनात् ॥४४६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નિદિધ્યાસનશીલસ્ય બાહ્યપ્રત્યય ઈક્ષ્યતે । બ્રવીતિ શ્રુતિરેતસ્ય પ્રારબ્ધ ફલદર્શનાત્ ॥૪૪૬થી શ્લોકનો ગદ્ય અન્વય ઃ निदिध्यासनशीलस्य (मनुष्यस्य अपि ) बाह्यप्रत्ययः ईक्ष्यते । (तत्) તસ્ય (વ્રહ્મનિષ્ઠસ્ય) પ્રારi (મસ્તિ કૃતિ) પાવર્શનાત્ શ્રુતિ: પ્રીતિ ૪૪૬ા વિવેકચૂડામણિ / ૮૭૭ Page #883 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (१) निदिध्यासनशीलस्य (मनुष्यस्य अपि) बाह्यप्रत्ययः ईक्ष्यते । निदिध्यासन એટલે બ્રહ્મ અથવા પરમતત્ત્વ વિશેનું ઊંડું ધ્યાન અને એમાં જે નિમગ્ન હોય, પ્રવૃત્ત હોય, તેવો મનુષ્ય એટલે નિદિધ્યાસનશીલ. વાહ્ય એટલે બહારના વિષયો; પ્રત્યય એટલે એનું ભાન, એમાં પ્રવૃત્ત થવું તે. આમ, વઢિપ્રય એટલે બહારના વિષયોમાં ભાન હોવું, એમાં પ્રવૃત્ત રહેવું તે. સ્યતે (કુંલ એટલે “જોવું-એ ધાતુનું કર્મણિ વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) – જોવામાં આવે છે. પરમતત્ત્વનાં ઊંડાં ધ્યાનમાં મગ્ન હોય તેવી વ્યક્તિ પણ બહારના વિષયોમાં પ્રવૃત્ત હોય, એવું જોવામાં આવે છે. તો આવા મનુષ્યનું આવું વર્તન-પ્રવર્તન-વલણ, એ શું છે ? - આ સવાલનો જવાબ, અથવા આવી આશંકાનું સમાધાન, - એ બંને, હવે પછીનાં બીજાં વાક્યમાં આપવામાં આવ્યાં છે. (ર) (ત) તસ્ય (મનુષ્યચ) પ્રારબ્ધ (મતિ) . ઉપર જે વર્તન જોવામાં આવ્યું, તે (તત) આ મનુષ્યનું પ્રારબ્ધ છે. આવું કોણ કહે છે? (તિ) શ્રુતિઃ બ્રવીતિ | એમ શ્રતિ કહે છે. શ્રુતિ આવું શાના આધારે કહે છે ? - વર્ણનાત્ ! આવા બ્રહ્મનિષ્ઠ મનુષ્યનાં કર્મફળને જોઈને. (૪૪૬) અનુવાદ : બ્રહ્મનાં ધ્યાનમાં મગ્ન હોય તેવો મનુષ્ય પણ બહારના વિષયોમાં પ્રવૃત્ત થતો હોય, એવું જોવામાં આવે છે અને તે, તે(બ્રહ્મનિષ્ઠ)નું પ્રારબ્ધ' છે એમ, તેનાં (કર્મ)ફળને જોતાં, શ્રુતિ કહે છે. (૪૪૬) ટિપ્પણ: અહીંથી, આ શ્લોકથી, છેક ૪૬૪મા શ્લોક સુધી (૧૯ શ્લોકોમાં), આચાર્યશ્રી એક નવા જ મુદ્દાને ચર્ચા-વિચારણા માટે હાથ પર લે છે અને તે છે : “પ્રારબ્ધ”. અને છતાં એ પણ એક હકીકત છે કે આ મુદ્દો જેટલો નવો જણાય છે, તેટલો નવો નથી : આ પહેલાંના ત્રણ (૪૪૩-૪૪૪-૪૪૫) શ્લોકોમાં આચાર્યશ્રી દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યું હતું, તેમાંથી જ આ મુદ્દો આપમેળે ઉપસી આવ્યો છે. એ ઉપર્યુક્ત પ્રતિપાદન આ પ્રકારનું હતું : સસ્વરૂપ બ્રહ્મતત્ત્વની અદ્વિતીયતાનાં સમ્યગુ-જ્ઞાનની પ્રાપ્તિ પછી, સાધકની વાસના ક્ષીણ થઈ જતી હોવાથી, જ્ઞાનીને ફરી સંસારમાં પ્રવૃત્ત થવાનું રહેતું નથી. પરંતુ જો ખરેખર આમ હોય તો, પરમતત્ત્વનાં નિદિધ્યાસનમાં જે સતત મગ્ન ૮૭૮ | વિવેકચૂડામણિ Page #884 -------------------------------------------------------------------------- ________________ કે રત હોય તેવો યોગી, સંસારના બાહ્ય વિષયોમાં પ્રવૃત્ત થતો-રહેતો હોય, એવું લેવામાં આવે છે (ક્સ્યતે), તેનું શું ? આવું કેમ બની શકે? આવો યોગી પણ ખાતો-પીતો, હરતો-ફરતો-ઊંઘતો, બોલતા-ચાલતો હોય છે. તેનાં આવાં પ્રવર્તનનો શો ખુલાસો (Explanation)? આચાર્યશ્રી, શ્રુતિનું પ્રમાણ ટાંકીને, આવી સ્વાભાવિક આશંકાનું સમાધાન, આ રીતે. આપે છે : તે યોગીનાં પ્રવર્તમાન જીવનમાંનાં ફળને જોતાં અને આ ફળ તે તેનાં કર્મનું જ ફળ હોવાથી, - એવું અનુમાન કરી શકાય કે - અત્યારનું તેનું આવું વર્તન, એટલે તેનું “પ્રારબ્ધ”! - સુવ-કુવાનુમવર્ણનાત્ સત્તા) સારાં પ્રારબ્ધ તિ શ્રુતિઃ | પરંતુ આ પ્રારબ્ધ” એટલે શું? બસ, આની જ ચર્ચા અહીંથી હવે પછીના ૧૯ શ્લોકો(૪૬-૪૬૪)માં કરવામાં આવી છે. પરંતુ તે પહેલાં, આપણે, આ શ્લોકમાંનાં પ્રતિપાદનને પૂરેપૂરું સમજી લઈએ : પહેલું તો એ કે શ્લોકમાં નિર્દિષ્ટ નિવિધ્યાસન એટલે “સવિકલ્પ સમાધિ; અને એટલે જ, આ પ્રકારનાં સવિકલ્પ બ્રહ્મધ્યાનમાં નિમગ્ન રહેનારની સમક્ષ પણ, તેનાં ભૂતપૂર્વ કર્મોનાં સુખ-દુઃખ જેવાં ફળો આવે, જેને તેણે ભોગવવાં જ પડે. અને બીજું એ કે આ “ફલ-ભોગ' એટલે જ શ્લોકમાં ઉલ્લિખિત, - વઢિપ્રત્યયઃ ! અને છાંદોગ્ય-ઉપનિષદ કહે છે તેમ, જ્યાં સુધી તે શરીર સાથે સંકળાયેલો રહે, ત્યાં સુધી એનાં કર્મોનાં પ્રિય અને અપ્રિય ફળોનો નાશ ન થાય ! : - ____ न ह वै सशरीरस्य प्रिय-अप्रिययोः अपहतिः अस्ति । અને તેનાં આ પ્રિય-અપ્રિયના નાશનો વિલંબ ત્યાં સુધી તો ખરો જ, જ્યાં સુધી તે શરીરથી વિમુક્ત ન થાય અને બ્રહ્મ સાથે એકરૂપ ન થાય : तस्य तावदेव चिरं, यावन्न विमोक्ष्ये अथ संपत्स्ये । અને બ્રહ્મસૂત્ર તો ચોખ્ખું જ કહે છે કે કર્મનાં ફળના ભોગ વડે, તે બંને, - શુભ અને અશુભ પ્રકારનાં, - કર્મોનો નાશ કરે છે અને ત્યારપછી જ તે બ્રહ્મ સાથે એકરૂપ બને છે : भोगेन तु इतरे क्षपयित्वा संपद्यते । સૂત્રાત્મક પરિભાષા ધરાવતા આ શ્લોકમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે, “પ્રારબ્ધ”- શબ્દનો અર્થ-અનુસંધાન-અર્થઘટન પર હવે આપણે આવીએ : “પ્રારબ્ધ” એટલે “નસીબ”, “ભાગ્ય” (Luck, Fortune, Fate, Destiny), વિવેકચૂડામણિ | ૮૭૯ Page #885 -------------------------------------------------------------------------- ________________ - એવો આ શબ્દનો સામાન્ય અને લોક-પ્રચલિત અર્થ છે એવો અર્થ અહીં નથી, એવું વિવક્ષિત પણ નથી. એ અર્થ પણ, અલબત્ત, છે જ; અને છતાં એનો મૂળ સંદર્ભ જરા જુદો છે અને એ સંદર્ભ એટલે સર્જનહારે પોતાની આ સૃષ્ટિના સુયોગ્ય સંચાલન માટે રચેલો “કર્મનો સિદ્ધાંત', આ સિદ્ધાંતનાં સ્વરૂપની કેટલીક વિશેષતા સદા સ્મરણમાં રાખવા જેવી છે : કર્મની ગતિ ગહન છે' (Tહના મેળો તિ: I) - એવું પ્રતિપાદન કરતાં પહેલાં જ ભગવાન શ્રીકૃષ્ણ, કર્મનાં મહત્ત્વ પર ભાર મૂક્તાં, ગીતામાં આદેશ આપી દીધો કે કર્મને, એટલે કે કર્મનાં રહસ્યને, સહુએ જાણી લેવું જોઈએ (મળી ત્યપ વોત્રમ્ I) (૪, ૧૭) અને કર્મનું સૌપ્રથમ રહય, એની ગતિનું અંતરતમ હાર્દ એ કે કર્મનો ઈશ્વરરચિત નિયમ અટલ-અવિચળ છે; એમાં નથી કોઈ અપવાદ, નથી અવકાશ કોઈ બાંધછોડ(Compromise)ને; સમગ્ર બ્રહ્માંડનાં ભૂતમાત્ર માટે તે એકસરખો બંધનકર્તા છે; એનું ઉલ્લંઘન કોઈ જ કરી શકે નહીં : બીજું, કર્મ કરવા માટે મનુષ્ય સ્વતંત્ર છે, પરંતુ એનું ફળ તેને ક્યારે અને કેવું મળશે, - એ બાબતમાં એને કશો જ અધિકાર નથી : મળેવાધિવા તે મા પાજોપુ વહાવન છે (ગીતા ૨, ૪૭) મનુષ્ય આચરેલાં કર્મના ફળની વ્યવસ્થાની અબાધિત સત્તા ઈશ્વરે પોતાની પાસે જ રાખી છે. ત્રીજું એ કે કોઈ પણ ફળ કે પરિણામ. એના માટે જવાબદાર એવાં કોઈ ભૂતપૂર્વ કર્મ વિના શક્ય નથી, કર્મ વગર કોઈ ફળ હોઈ શકે નહીં : કર્મ એટલે કારણ (Cause) અને ફળ એટલે કાર્ય (Effect); આ થયો કાર્ય-કારણ-ભાવ (Law of Causation)નો નિરપવાદ સિદ્ધાંત : જેમ કર્મ વિના ફળ નહીં, એમ જ કોઈ પણ કર્મ ફળ વિનાનું રહે નહીં. અને છેલ્લું, ચોથું અને અહીં જે ચર્ચા પ્રસ્તુત છે, તે સંદર્ભમાં સૌથી મહત્ત્વનું એ કે કર્મનો ક્ષય(નાશ) ત્યારે જ થાય, જ્યારે તે કર્મના કર્તાએ તે કર્મનું ફળ ભોગવી લીધું હોય : નામુ$ (ન-અમુ$) ક્ષીયતે ર્મ | અને ફળ-ભોગવ્યા વિનાનાં કોઈ કર્મ રહી ગયાં હોય ત્યાં સુધી, એટલે કે પોતે આચરેલાં સર્વ કર્મોનાં ફળને ભોગવીને તે સર્વને “ક્ષીણ ન કરી શકે ત્યાં સુધી, મનુષ્ય મોક્ષ પામી શકે નહીં ! અને અહીં, આ ગ્રંથમાં તો, મોક્ષાર્થી સાધકની મોક્ષપ્રાપ્તિની જીવનકારકિર્દીની જ વાત છે ! એટલે, મોક્ષપ્રાપ્તિ અને એની પાત્રતાના સંદર્ભમાં, કર્મનો નિયમ, ૮૮૦ | વિવેકચૂડામણિ Page #886 -------------------------------------------------------------------------- ________________ એનું રહસ્ય, એની ગહન ગતિ, - આ બધું સમજવું અનિવાર્ય બની રહે છે. મનુષ્ય રોજ સતત નાનાં-મોટાં, સારાં-નરસાં અનેક કર્મો કરતો રહે છે. આ કર્મને “વિમાન” (પૃ-કરવું એ ધાતુનું કર્મણિ વર્તમાનકૃદંતનું રૂપઃ “કરાતાં', આચરાતાં', Being done, Being performed) કહેવામાં આવે છે. આમાંનાં કેટલાંક કર્મો એવાં હોય છે, જેનાં ફળ તરત મળે; કેટલાંક કર્મો એવાં હોય છે, જેનાં ફળ ટૂંકા-લાંબા સમય પછી મળે; અને આ દરમિયાન, ક્રિયમાણ કર્મો તો ચાલુ જ હોય, એટલે એવું અવશ્ય બને કે સમગ્ર જીવન દરમિયાન કરવામાં આવેલાં આવાં સર્વ કર્મોનું ફળ સંપૂર્ણરીતે ભોગવાઈ જાય તે પહેલાં જ મનુષ્ય મૃત્યુ પામે અને આ કારણે મનુષ્ય મોક્ષ ન પામી શકે અને આવી ઘટમાળ ચાલતી રહે ત્યાં સુધી મનુષ્યને, જન્મ-મૃત્ય-પુનર્જન્મનાં અવિરત ચાલતાં ચક્રમાં પ્રસ્ત થતાં રહેવાનો ભોગ, બનવું જ પડે ! તો પછી, આનો ઉપાય શો? અને ફળ-ભોગવ્યાં વિનાનાં, મૃત્યુ પહેલાંનાં, મનુષ્યનાં પેલાં જિયમાં કર્મોનું શું? અનેક જન્મો સુધી આવું ચાલ્યા કરે ત્યારે, પેલાં ન-ભોગવાયેલાં (-પુરુ) કર્મો, મનુષ્ય માટે તેનાં જમાપાસાંમાં સિલક તરીકે એકઠાં થતાં રહે અને આવાં Arrears-રૂપે એકઠાં થતાં પહેલાં કર્મોને “સંત” (મ્ + વિ એટલે એકઠું થવું, - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ : “એકઠાં થયેલાં', Collected) કહેવામાં આવે અને પ્રતિ-જન્મ સતત જમા થતાં રહેલાં આવાં સંવિત-કર્મોના સંગ્રહ વિશે એવું નક્કી કરવામાં આવ્યું છે કે એમાંનાં જે-જે અને જેટલાં-જેટલાં કર્મો, ફળ માટે, પાકતાં જાય, તેમ-તેમ, તે બધાં, મનુષ્ય સમક્ષ, પ્રારથ (+ મા + મ - એટલે આરંભ થવો', - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ : ફલ-ઉપભોગની પાત્રતા, પરિપક્વતા, જેની શરૂ થઈ છે. તેવા) કર્મો તરીકે આવે છે. આવાં સર્વ પ્રારબ્ધકર્મો પૂરેપૂરાં ભોગવાઈ જાય ત્યારે જ, મનુષ્ય જન્મ-મૃત્યુનાં ચક્રમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પામે છે. આ પ્રસ્તુત શ્લોક(૪૪૬)માં જે પ્રારબ્ધ' શબ્દ છે કે, આ પ્રારબ્ધ-કર્મના અર્થમાં છે અને શ્રુતિ આને “પ્રારબ્ધ” એટલા માટે કહે છે કે બ્રહ્મનિષ્ઠનાં “સંચિત કર્મો, પરિપક્વ બનીને, હજુ પૂરેપૂરાં “પ્રારબ્ધ બન્યાં નથી, અને તેથી બ્રહ્મધ્યાનમાં નિમગ્ન હોય તેવી વ્યક્તિ, નિદિધ્યાસનશન) પણ બહારના વિષયોના ભાનવાળી (વાઢિપ્રત્યય) બને છે; અને એને ફળ-ભોગવવાનું બાકી છે, એવું અનુમાન સ્પષ્ટ જણાય છે (દર્શના). - વિવેકચૂડામણિ | ૮૮૧ ફર્મા-૫૬ Page #887 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં, ‘હું બ્રહ્મ છું' (મહં બ્રહ્મ અસ્મિI) - એવું જ્ઞાન પામ્યાં પહેલાંનાં, જિયમાળ-માંથી સંવિત બનેલાં, અને સંતિ-માંથી, તે સર્વની પરિપક્વતા અનુસાર, પ્રારબ્ધ બનેલાં સર્વ કર્મોને તો જ્ઞાનીએ પણ ભોગવવાં જ પડે ! આ શ્લોકમાંનો બ્રહ્મનિષ્ઠ મનુષ્ય પણ બહારના વિષયોમાં પ્રવૃત્ત થતો જોવામાં આવે છે (ક્ષ્યતે), તે ઘટના જ તે(બ્રહ્મનિષ્ઠ)નું પ્રારબ્ધ' છે, એમ જે શ્રુતિ કહે છે (શ્રુતિ: દ્રવીતિ 1), તેનો આધાર, તેને જે સુખ-દુઃખ ભોગવવાં પડે, તેવાં ફળનું દર્શન ! (તવર્ણનાત્) ! આટલી સવિસ્તર ચર્ચા પછી, હવે એટલું સ્પષ્ટ થઈ જાય છે કે મનુષ્યનું પ્રારબ્ધ’ (Luck, Fate, Fortune) એટલે બીજું કશું જ નહીં, પરંતુ એનાં ઉપર્યુક્ત પ્રારબ્ધ-કર્મો' ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૬) ૪૪૭ सुखाद्यनुभवो यावत् तावत् प्रारब्धमिष्यते । फलोदयः क्रियापूर्वो निष्क्रियो न हि कुत्रचित् ॥४४७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સુખાઘનુભવો યાવત્તાવતુ પ્રારબ્ધમિષ્યતે। ફલોદયઃ ક્રિયાપૂર્વે નિષ્ક્રિયો નહિ પુત્રચિત્ ॥૪૪૭॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ. यावत् सुखादि-अनुभवः (अस्ति), तावत् प्रारब्धं इष्यते; फलोदयः (ન-ય:) હિં યિાપૂર્વ: (વ અસ્તિ), નિષ્ક્રિય: (જ્હોય:) ત્રવિત્ ન (મસ્તિ) રા૪૪૭ના શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યાવત્ સુવાતિ-અનુભવ: (મસ્તિ), તાવત્ પ્રારબ્ધ દૃષ્યતે । ‘જ્યાં સુધી-ત્યાં સુધી’-(યાવત્-વત્)વાળી વાક્યરચના અહીં છે. ફતે “છે”, “ એમ કહેવાય છે; એનું અસ્તિત્વ, એની સ્થિતિ છે, એમ મનાય છે; જ્યાં સુધી સુખ વગેરેનો અનુભવ થાય છે, ત્યાં સુધી ‘પ્રારબ્ધ છે”, એમ કહેવાય છે. આનું કારણ શું ? - ન-સત્ય: હિ યિાપૂર્વ: (ણ્વ અસ્તિ ) યિાપૂર્વ: એટલે ૮૮૨ | વિવેકચૂડામણિ . Page #888 -------------------------------------------------------------------------- ________________ તે, જેનાં પહેલાં ક્રિયા હોય તે; કર્મપૂર્વક, પૂર્વે કરેલાં કર્મનાં લીધે જ; ad-યઃ એટલે ફળની પ્રાપ્તિ, ફળનો આવિર્ભાવ, ફળનો ઉપભોગ. ફળની પ્રાપ્તિ, તેનાં પહેલાં કરવામાં આવેલાં કર્મને લીધે જ થાય છે. તો પછી, આ માટેનો નિયમ શો છે? – નિયિઃ (7ોય) ત્રવત્ (તિ) . ત્રવત્ એટલે ક્યાંય પણ; નિશ્ચિઃ એટલે કર્મ કર્યા વગર, કર્મ વિના. ફળની પ્રાપ્તિ કર્મો કર્યા વિના ક્યાંય હોતી નથી. (૪૪૭) અનુવાદ : જયાં સુધી સુખ-વગેરેનો અનુભવ થાય છે, ત્યાં સુધી “પ્રારબ્ધ છે', એમ કહેવાય છે; કારણ કે ફળનો આવિર્ભાવ કર્મપૂર્વક જ થાય છે : કર્મ વિના ક્યાંય પણ (ફળનો આવિર્ભાવ) હોતો નથી. (૪૪૭) ટિપ્પણ: ગયા શ્લોકથી શરૂ થયેલું પ્રારબ્ધનું નિરૂપણ હવે અહીં આગળ ચાલે છે. જન્મ-જન્માન્તરની જીવન-કારકિર્દીમાં મનુષ્યને જેનાં સુખ-દુઃખનાં સારા-માઠાં ફળ ભોગવવાં પડે છે, તે ત્રણેય પ્રકારનાં કર્મો - “ક્રિયમાણી, સંચિત’ અને પ્રારબ્ધની ગતિવિધિની વીગતો આપણે, ગયા શ્લોકનાં ટિપ્પણમાં, જોઈ ગયાં. એમાં પ્રારબ્ધીની સ્થિતિ એ રીતે જૂદી પડે છે કે અવિદ્યા-જન્ય અહંભાવનો નાશ થાય કે તરત જ “ક્રિયમાણ” અને “સંચિત” કર્મોના ફળમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય છે; પરંતુ પ્રારબ્ધ કર્મોના ફળમાંથી મુક્ત થવાનું તો, સાધક, “જીવન્મુક્ત'ની ઉચ્ચ સિદ્ધિએ પહોંચે ત્યાં સુધી, ચાલુ રહે છે. તો પછી, પ્રારબ્ધની સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહે છે ? - જ્ઞાનીને પણ મૂંઝવતા આ સવાલનો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે અને આ જવાબ જેટલો ટૂંકો અને તાત્ત્વિક છે, એટલો જ અસંદિગ્ધ અને નિશ્ચયાત્મક છે : આ શ્લોકના “સુખાદિ-શબ્દના “આદિ-થી, દુઃખોનો પણ એ અનુભવમાં સમાવેશ થઈ જાય છે; એટલું જ નહીં પરંતુ આ શ્લોકમાંનો “સુખાદિ-અનુભવ', એ જ ગયા શ્લોકમાંનો “બાહ્યપ્રત્યય'-શબ્દ, અને આવા સુખદુઃખાત્મક ફલભોગને જ (+ાવનાત) શ્રુતિ બ્રહ્મનિષ્ઠનું “પ્રારબ્ધી કહે છે. જ્ઞાનીને પણ સુખ-દુઃખ વગેરેનો અનુભવ થતો હોય, એટલે કે તે પણ આવાં ફળ ભોગવતો હોય, ત્યાં સુધી પ્રારબ્ધ છે; એટલું જ નહીં પણ તેના મૂળમાં એ જ “પ્રારબ્ધની સ્થિતિ છે, એમ માનવું-સ્વીકારવું-સમજવું રહ્યું. આવી પરિસ્થિતિનું તર્કસંગત(Logical) સમાધાન એ છે કે દરેક ફલભોગનાં મૂળમાં કોઈક કર્મ હોય | વિવેકચૂડામણિ | ૮૮૩ Page #889 -------------------------------------------------------------------------- ________________ છે; કોઈ પણ ફળનો આવિર્ભાવ, પૂર્વે કરવામાં આવેલાં કર્મનાં પરિણામ સ્વરૂપ જ હોય છે. કર્મનો એક અવિચળ અને અનપવાદ નિયમ એ છે કે કર્મ વિના ક્યાંય, કદિ પણ ફળનો ઉદય થતો નથી; એટલું જ નહીં પણ કર્મનું ફળ, તેના કર્તાએ, વહેલું કે મોડું, ભોગવવું જ પડે છે. પોતાનાં કર્મના ફલનભોગના ઉત્તરદાયિત્વમાંથી કોઈ પણ વ્યક્તિ કદી પણ છૂટી કે છટકી શકે નહીં. કુલભોગના આવા ફરજિયાતપણાં-(Compulsion)ને જ શ્રુતિ બ્રહ્મનિષ્ઠ “પ્રારબ્ધ' કહે છે અને શ્લોક૪૪૬માંનો “બ્રહ્મપ્રત્યય'-શબ્દ, નિદિધ્યાસનશીલ” જેવી વ્યક્તિ માટે પણ, કર્મનિયમની આ જ અવિચલતા અને અનિવાર્યતાનો સંકેત આપે છે. પ્રારબ્ધી-કર્મની આ જ વિશેષતા અને આ જ એનું મહત્ત્વ. શ્લોકનો છંદ અનુષુપ (૪૪૭) ૪૪૮ अहं ब्रह्मेति विज्ञानात् कल्पकोटिशतार्जितम् । संचितं विलयं याति प्रबोधात् स्वप्नकर्मवत् ॥४४८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અહં બ્રહ્મતિ વિજ્ઞાનકલ્પકોટિશતાજીતમ્ સંચિત વિલયં યાતિ પ્રબોધાત્ સ્વપ્નકર્મવત્ ૪૪૮. શ્લોકનો ગદ્ય અન્વય : 'अहं ब्रह्म (अस्मि') इति विज्ञानात्, कल्पकोटिशत-अर्जितं संचितं (), પ્રવીધાત્ સ્વનિર્મા , વિયે યતિ I૪૪૮ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : વોટિશત-નિત સંવિત (વર્ષ) વિનય યાતિ . વિનય યાતિ એટલે વિનાશ પામે છે. વિલય પામતું આવું સંચિત કર્મ કેવું છે? – એટલે યુગો; કોટિ કરોડો; નાત એટલે ભેગું થયેલું, એકઠું કરેલું. કરોડો કલ્પો દરમિયાન એકઠું થયેલું. શાને લીધે, શું કરવાથી વિનાશ પામે છે? - “અહં બ્રહ્મ સ્મિ', - તિ વિજ્ઞાનાત્ ! – “બ્રહ્મ છું' - એવી જ્ઞાન-અનુભવાત્મક પ્રતીતિ થાય ત્યારે, એવાં વિશિષ્ટ જ્ઞાનથી, આત્મજ્ઞાનથી, - એટલે કે આવાં વિજ્ઞાનનાં પરિણામે આવેલી જાગૃતિને લીધે. ૮૮૪ | વિવેકચૂડામણિ Page #890 -------------------------------------------------------------------------- ________________ આવી પ્રક્રિયા શાના જેવી છે? - પ્રવધા સ્વખર્મવત્ ! નિદ્રામાંથી જાગ્યા પછી, સ્વપ્નમાંનાં કર્મો, જેમ વિલય પામે છે, તેમ, તેવી રીતે. (૪૪૮). અનુવાદ : હું બ્રહ્મ છું', - એવા વિશિષ્ટ જ્ઞાન વડે, કરોડો કલ્પો દરમિયાન એકઠું થયેલું “સંચિત કર્મ, જાગવાથી સ્વપ્નમાંનાં કર્મની જેમ, વિનાશ પામે છે. (૪૪૮) ટિપ્પણ : જીવન દરમિયાન, જે “ક્રિયમાણ” કર્મોનાં ફળ મનુષ્ય ભોગવ્યાં ન હોય તે, પુનર્જન્મ પામ્યા પછી તેનાં નામે, “સંચિત-કર્મો તરીકે, એકઠાં થતાં રહે છે. જીવબ્રહ્મનાં એકત્વની જ્ઞાનાત્મક અનુભૂતિને અભાવે, કરોડો યુગો દરમિયાન, જમા થતાં રહેલાં આવાં “સંચિત-કર્મો, ક્યારે અને કેવી રીતે નાશ પામે છે તે, આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. આ સંચિત કર્મો વિશે બે વાત સમજવાની રહે છે. એક તો એ કે મનુષ્યનાં અજ્ઞાનને લીધે ચાલુ રહેલી વાસના અને દેહાદિમાંના અહંભાવને કારણે જ, “સંચિત કર્મોનો બહુ મોટો જથ્થો, મનુષ્યનાં નામે જમા થઈ જવા પામ્યો હોય છે; અને બીજું એ કે આમાંનાં જે કર્મો ફળ માટે પરિપક્વ થઈને પ્રારબ્ધ” કર્મનું સ્વરૂપ ન પામી શક્યાં હોય તેવાં જ આ સંચિત કર્મો છે. આવાં કર્મોનાં બંધનમાંથી મુક્ત થવાનો શું કોઈ ઉપાય જ નથી ? – એવા અપેક્ષિત પ્રશ્નનો સરળ-સચોટ-શાસ્ત્રસંમત ઉત્તર, આચાર્યશ્રીએ, અહીં આપ્યો છે : “હું બ્રહ્મ છું', - એવું વિશિષ્ટ જ્ઞાન, - એટલે કે જીવ-બ્રહ્મનાં ઐક્યની અનુભવાત્મક આત્મગત(Subjective) પ્રતીતિ, એ એક જ, કરોડો કલ્પોમાં, અવિદ્યાને કારણે, એકત્રિત થઈ ગયેલાં પેલાં અસંખ્ય “સંચિત’ કર્મોનો વિલય કરવા માટે, પર્યાપ્તરૂપે સમર્થ છે : ઉપર્યુક્ત જ્ઞાન-અનુભવાત્મક પ્રતીતિ પોતે જ એવો એક અગ્નિ છે, જે, અવિદ્યાજન્ય વાસનાઓ અને અહંભાવને સદંતર ભસ્મીભૂત કરી શકે છે. તે પરાવર બ્રહ્મનું દર્શન થતાં, હૃદયગ્રંથિનાં ભેદનની, સર્વ સંશયોનાં છેદનની અને કર્મોના ક્ષયની જે વાત મુંડક-ઉપનિષદ (ર, ૨, ૮)ના ઋષિએ કહી છે, - - fઅદ્યતે હૃયસ્થિ છિદ્યનો સર્વસંશય: | क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥ તે જ, અહીં, આચાર્યશ્રીને અભિપ્રેત છે, એમાં શંકા નથી. સંચિત કર્મોના વિલયનો આ “સપાટો' એવો જબરો, જોરદાર અને ઝડપી હોય છે કે સ્વપ્ન દરમિયાન કરેલાં કર્મોની, જાગ્યા પછી થતી ગતિ (કે “દુર્ગતિ'?) વિવેકચૂડામણિ | ૮૮૫ Page #891 -------------------------------------------------------------------------- ________________ જેવો જ તે હોય છે : સ્વપ્નમાં મનુષ્ય ઘણું-બધું કર્યું-જોયું-અનુભવ્યું હોય, પરંતુ તેની આંખો ઊઘડી ગયા પછી ? પેલાં કર્મો ક્યારે વિલય પામી ગયાં, એની એને પોતાને જ ખબર ન પડે ! ‘સંચિત’ કર્મોનો પણ આવો જ સમૂળગો નાશ ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૮) ૪૪૯ यत् कृतं स्वप्नवेलायां पुण्यं वा पापमुल्बणम् । सुप्तोत्थितस्य किं तत् स्यात् स्वर्गाय नरकाय वा ॥४४९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યત્ કૃતં સ્વપ્નવેલાયાં પુણ્ય વા પાપમુલ્ખણમ્ । સુપ્તોસ્થિતસ્ય કિં તત્સ્યાત્ સ્વર્ગીય નરકાય વા ૫૪૪૯થી શ્લોકનો ગદ્ય અન્વય ઃ स्वप्नवेलायां यत् उल्बणं पुण्यं वा पापं (मनुष्येण) कृतं, तत् किं सुप्तસ્થિસ્ય (તસ્ય) સ્વય નરાય વા યાત્ ? ।।૪૪॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્ તિસ્ય સ્વર્ગાય નરાય વા યાત્ ? । શું તે, તેને, સ્વર્ગ કે નરક આપી શકે ? આપનારું બની શકે ? કોની બાબતમાં આવો સવાલ ઊભો થયો છે ? - સુપ્ત-સ્થિતસ્ય મનુષ્યસ્ય । સુřોસ્થિત એટલે એવો માણસ, જે પહેલાં સૂઈ ગયો હતો અને પછી જાગી ગયો હોય (આવી સુપ્તઃ પશ્ચાદ્ સ્થિતઃ । - કર્મધારય સમાસ). એના વિશે આવો સવાલ શા માટે ઊભો થયો ? સ્વપ્નવેતામાં તેન યત્ વજ્જળ પુછ્યું પાપં વા ધૃતમ્ । ૐ[ળ બહુ મોટું, ઉગ્ર. સ્વપ્ન-અવસ્થામાં તેણે જે બહુ મોટું પુણ્ય કે પાપ કર્યું હોય તે, તેને, જાગ્યા પછી, સ્વર્ગ કે નરક આપનારું બની શકે ? (૪૪૯) અનુવાદ : સ્વપ્ન-અવસ્થામાં તેણે જે બહુ મોટું પુણ્ય કે પાપ કર્યું હોય તે, શું સૂતાં પછી જાગેલા તે(મનુષ્ય)ને સ્વર્ગ કે નરક આપી શકે ? (૪૪૯) ટિપ્પણ : નિદ્રામાંથી જાગ્યા પછી, સ્વપ્ન-અવસ્થાનાં સર્વ કર્મો વિલય પામે છે, ૮૮૬ | વિવેકચૂડામણિ Page #892 -------------------------------------------------------------------------- ________________ એવી વાત, ગયા શ્લોકમાં કર્યા પછી, અહીં એ જ વિચારનો વિસ્તાર કરવામાં આવ્યો છે : એક માણસ ઊંઘી ગયો, તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન દરમિયાન, તેણે બહુ મોટાં પુણ્ય કે પાપ કર્યાં હોય; હવે તે જાગી ગયો, સ્વપ્ન તો રહ્યું નહીં. સવાલ એ છે કે સ્વપ્ન દરમિયાન તેણે કરેલાં પુણ્યોના બદલામાં તેને સ્વર્ગ અથવા પાપોના બદલામાં નરક મળી શકે ? આમ તો, આ એક પ્રશ્ન છે, પણ સહુ જાણે છે તે પ્રમાણે, તે એક ‘કાકુપ્રશ્ન’ (Rhetorical Question) હોવાથી, પ્રશ્નમાં જ પ્રશ્નનો ઉત્તર સમાવિષ્ટ થઈ ગયો છે કે, - “ના, ના, સ્વપ્નમાં કરેલાં બહુ મોટાં દાન-પુણ્યનાં કર્મો તેને સ્વર્ગ આપનારાં કે ખૂન-ચોરી જેવાં બહુ મોટાં પાપ તેને નરક આપનારાં કદી પણ ન જ બની શકે ?'’ કારણ સ્પષ્ટ છે : સ્વપ્ન અને જાગૃતિ - બંને અવસ્થામાં માણસ ભલે એકનો એક, એ-નો એ જ હોય; અને છતાં તાત્ત્વિક દૃષ્ટિએ તે બંને જુદા છે : જાગ્યા પછી તે જ જાગનાર માણસ, ઊંઘમાં સ્વપ્ન જોનાર ન્હોતો અને ઊંઘમાં સ્વપ્ન જોનાર માણસ, જાગ્યા પછી, ઊંઘમાં સ્વપ્ન જોનાર તે જ માણસ હોતો નથી ! એ જ રીતે, જીવ-બ્રહ્મ-ઐક્યની પ્રતીતિ પહેલાંનાં કર્મો, એ જ મનુષ્ય માટે, એવી પ્રતીતિ પછી રહેતાં નથી : અવિદ્યા પણ એક પ્રકારની નિદ્રા હતી અને જીવબ્રહ્મ-ઐક્યરૂપી આત્મજ્ઞાન એક પ્રકારની જાગૃતિ છે. જાગૃતિ આવતાં, નિદ્રાનું અસ્તિત્વ ટકી શકતું નથી : આત્મજ્ઞાની માટે નથી ટકતો તેનો પોતાનો ભૂતપૂર્વ ભૂતકાળ, એ જ સમયનો પોતાનો જ અજ્ઞાની જીવાત્મા, એ જ અજ્ઞાન-અવસ્થા કે એ જ એનાં અજ્ઞાન-જન્ય કર્મો ! સ્થૂલ દૃષ્ટિએ જોતાં, સ્વપ્ન-જાગ્રત બંને અવસ્થામાંનો માણસ એક જ, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં, એ બંને અવસ્થાની ખરેખર અનુભૂતિ કરનાર બંને જૂદા-જૂદા છે : અજ્ઞાની-જ્ઞાની બંને મનુષ્ય, સ્થૂલ દૃષ્ટિએ, એક જ, છતાં જ્ઞાનનો પ્રકાશ પામ્યા પછી, સૂક્ષ્મ દૃષ્ટિએ, તે બંને, એકબીજાથી સાવ જૂદા-જૂદા ! આ જ છે ચમત્કાર, જ્ઞાન-અજ્ઞાન વચ્ચેના આમૂલ તફાવતના પ્રભાવનો ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૯) ૪૫૦ स्वमसंगमुदासीनं | परिज्ञाय नभो यथा न श्लिष्यते यतिः किंचित् कदाचिद् भाविकर्मभिः ॥४५०॥ વિવેકચૂડામણિ | ૮૮૭ Page #893 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વમસંગમુદાસીનું પરિણાય નભો યથા | ન શ્લિષ્યતે યતિઃ કિંચિત્ કદાચિદ્ ભાવિકર્મભિઃ II૪૫oll શ્લોકનો ગદ્ય અન્વય : यतिः स्वं नभः यथा असंगं उदासीनं परिज्ञाय, कदाचित् भाविकर्मभिः किंचित् (अपि) न श्लिष्यते ॥४५०॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યતિ: ભવિષઃ 1 બ્સિષ્યતે | યતિ એટલે જ્ઞાની, વિદ્વાન, યોગી; જ્ઞષ્યતે | લપાતો નથી, સંબંધમાં આવતો નથી, પ્રભાવિત થતો નથી, બંધાતો નથી. પવિત્ પિ | જરા પણ, લેશમાત્ર પણ, તાવિદ્ : ક્યારેય, કદી પણ, કદિયે. શાનાથી તે લપાતો નથી? - માવા / ભવિષ્યમાંનાં કર્મોથી, ભાવિ કર્મોથી. આવું ક્યારે, શાના લીધે. શક્ય બને છે ? - 4 માં સીન રિજ્ઞાયા પોતાને-પોતાની જાતને, અસંગ (એટલે કે સંગવિનાનો, અસક્ત, અનાસક્ત) અને ઉદાસીન જાણી-સમજી-સ્વીકારી લીધા પછી; પોતાની જાતને, આવી, કોની જેમ, તે જાણે છે? - નમ: યથા | આકાશની જેમ. (૪૫૦) અનુવાદ : પોતાને, આકાશની જેમ, સંપૂર્ણરીતે (પરિ) અસંગ અને ઉદાસીન જાણી લીધા પછી, જ્ઞાની મનુષ્ય, ક્યારેય પણ, ભાવિ કર્મો વડે, જરા પણ લપાતો નથી. (૪૫૦). ટિપ્પણ : આત્મા પર અનાત્માનાં આરોપણના નાશ વડે, સંચિત કર્મોના વિલયની વાત, આચાર્યશ્રીએ, આ પહેલાં, શ્લોક-૪૪૮માં કરી. હવે અહીં, તેઓશ્રી, ભાવિ કર્મો વડે, જ્ઞાનીના લેશમાત્ર પણ લિપ્ત ન થવાની, વાત કરે છે. તે વખતે, મનુષ્ય, અનાત્માનાં આરોપણને કારણે, પોતાને, કર્મોના કર્તા તરીકે કલ્પતો હતો. કર્તાભાવની આ કલ્પના નષ્ટ થતાં, પેલાં કર્મો પણ નાશ પામે છે. હવે, આત્માનાં અકર્તુત્વની પ્રતીતિ થતાં, ભાવિમાંનાં કર્મો સાથે પણ તેને કદીયે કશો પણ સંબંધ રહે નહીં, - એવું અહીં તેઓશ્રી પ્રતિપાદન કરે છે. - હવે તો આ યતિ આત્મવિદ્ બની ગયો છે, તેથી, આત્માનુભવની આવી પ્રતીતિને લીધે, શરીરમાં હવે પછી ભાવિમાં ઘટનારા કર્મો વડે લેશમાત્ર પણ લિખ ૮૮૮, વિવેકચૂડામણિ Page #894 -------------------------------------------------------------------------- ________________ ન થવાનો તે અધિકાર પ્રાપ્ત કરે છે. આવો વિરલ અને દુર્લભ અધિકાર તેને પ્રાપ્ત થવા માટેનો સઘળો યશ ઘટે છે, – પોતાની જાતને સંપૂર્ણ અસંગ અને ઉદાસીન જાણવાની પોતાની પ્રતીતિને (પરિજ્ઞાય). આવી પ્રતીતિની પ્રેરણા તેને મળે છે, આકાશ પાસેથી, જે, ત્રણેય કાળમાં અને સદા-સર્વદા, જળ-તાપ-હવા વગેરે જેવાં સર્વ પ્રદૂષણોથી સંપૂર્ણ અનાસક્ત-અસ્પર્થ-નિર્લેપ અને ઉદાસીન રહે છે. અસંગત્વ અને ઉદાસીનત્વની બાબતમાં, એક અજોડ આદર્શ (Unique Ideal) તરીકે આકાશને, આચાર્યશ્રીએ, આ પહેલાં પણ, શ્લોક-૩૮૬માં, આ પ્રમાણે પ્રયોજ્યું જ છે ઃ उपाधिशतैः विमुक्तं एकं, न विविधं गगनम् । આકાશ' વિશેના, આચાર્યશ્રીના આવા અભિગમનો આધાર ગીતાનો આ શ્લોક છે : यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं न उपलिप्यते । સર્વત્ર અસ્થિતઃ વેદે તથા આત્મા ન-લિખતે ॥ ૧૩, ૩૩ II (“જેમ બધી બાજુ રહેલું આકાશ સૂક્ષ્મપણાંને લીધે લેપાતું નથી તેમ, દેહમાં રહેલો આત્મા લેપાતો નથી.”) વળી, મનુષ્ય-શરીર જે પાંચ મહાભૂતોનું બનેલું છે, તેમાં એક ‘આકાશ' જ સૌથી વધારે સૂક્ષ્મ છે. ભાવિ કર્મોથી તદ્દન નિર્લેપ રહેવાની, જ્ઞાની યતિની આવી નિશ્ચયાત્મક અને શ્રદ્ધાપૂર્ણ પ્રતીતિ, વેદાંતવિદ્યાના આ નિયમ પર આધારિત છે : ધર્મ-અધ્યાસપૂર્વ: ધર્મી-અધ્યાસઃ । (“સૌપ્રથમ સાપનું આરોપણ દોરડા પર થાય છે; એ જ રીતે, શરીરનું આરોપણ આત્મા પર થાય છે અને ત્યારપછી જ, શરીર સાથે સંકળાયેલાં કર્મો અને તેનાં ફળનો આવિર્ભાવ થાય છે.”) મૂલ-અજ્ઞાન(Primordial Ignorance)નો નાશ થતાં, ઉપર્યુક્ત આરોપણ પણ નાશ પામે છે.અને પછી તો અનાત્માના કશા જ ‘શ્લેષ’, એટલે કે લેપ કે પ્રભાવ માટે, અવકાશ રહે જ નહીં. - અલબત્ત, જેના અનુભવ માટે યતિએ આ શરીર ધારણ કર્યું છે, તે, પ્રારબ્ધ’ કર્મો તો, યતિ માટે, ચાલુ જ રહે છે એટલે, હવે પછી, આચાર્યશ્રી, આ સવાલની વિચારણા હાથ પર લે છે. . શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૫૦) વિવેકચૂડામણિ | ૮૮૯ Page #895 -------------------------------------------------------------------------- ________________ न नभो घटयोगेन सुरागन्धेन लिप्यते । तथाऽऽत्मोपाधियोगेन तद्धर्मैर्नैव लिप्यते ॥४५१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ૪૫૧ ન નભો ઘટયોગેન સુરાગન્ધેન લિખતે । તથાઽસ્મોપાધિયોગેન તધર્મેનૈવ લિપ્સતે ॥૪૫૧॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ (यथा) नभः घटयोगेन सुरागन्धेन न लिप्यते, तथा आत्मा उपाधियोगेन તલ્બમ: ન વ નિષ્યતે ॥૪॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા આત્મા અવધિયોોન તદ્ધમ ન વ નિષ્યતે। યોગ એટલે સંબંધ-સંપર્ક. તેવી રીતે આત્મા ઉપાધિનો સંબંધ પામવા છતાં, તે(ઉપાધિ)ના ધર્મોથી લેપાતો નથી. આવું કોની જેમ બને છે ? (યથા) નમ: ધયોોન સુન્ધન ન શિખતે, તથા । નમઃ એટલે આકાશ; ઘટ એટલે ઘડો, અને સુરી એટલે ઘડામાં ભરેલી મદિરા, દારૂ : (જેમ) આકાશ, ઘડાના સંબંધમાં હોવા છતાં, ઘડાથી અને ઘડામાં ભરેલા દારૂની ગંધથી લેપાતું નથી, - તેમ, તેવી રીતે. (૪૫૧) અનુવાદ : જેમ આકાશ ઘડાના સંબંધમાં હોવા છતાં, ઘડાથી અને એમાં ભરેલા દારૂની ગંધથી લેપાતું નથી, તેમ, આત્મા, ઉપાધિના સંબંધમાં હોવા છતાં, તે(ઉપાધિ)ના ધર્મોથી લેપાતો જ નથી. (૪૫૧) ટિપ્પણ : આપણે, આ પહેલાં, જોયું કે આકાશ (Space) તો સૂક્ષ્મ છે, વિશુદ્ધ છે અને વિશ્વ જેવું જ, વિશ્વ-સમાન, વિશ્વ સાથે જ સહ-વ્યાપી (Co-extensive) છે : એને આકાર નથી. ઘડામાં રહેલું આકાશ (પટ-આાશ), ઘડા સાથેના સંપર્કને કારણે (Contact), મર્યાદિત બને છે, એવું માત્ર દેખાય છે. ઘડો ફૂટી જતાં, એટલે કે તેની આ ઉપાધિ (Conditioning) દૂર થતાં, તે, પોતાનાં મૂળ આકાશમાં મળી જાય છે, ભળી જાય છે. ૮૯૦ | વિવેકચૂડામણિ Page #896 -------------------------------------------------------------------------- ________________ વળી, ઘડામાં જે મદિરા ભરેલી છે, તેની ગંધ વડે હવા, એવી ગંધવાળી થાય છે, પરંતુ આકાશ આવી કોઈ ગંધથી લેપાતું નથી, એ તો હતું તેવું જ રહે છે. વાતાવરણમાંનાં ગરમી-ઠંડી-ભેજ-ભીનાશ વગેરે કશાંથી લેશમાત્ર પણ લેપાયા વિના, આકાશ તો સૂક્ષ્મતા-વિશુદ્ધિ-નિરાકારપણું-વિશ્વવ્યાપિત્વ વગેરે પોતાનાં સ્વરૂપની મૂળભૂત નિર્લેપતા અખંડ અને અવિક્ષિપ્ત જાળવી જ રાખે છે. ટૂંકમાં, આકાશ, સર્વ પરિસ્થિતિઓ, ગમે તેવી ઉપાધિઓના સંબંધમાં આવવા છતાં, એવું ને એવું, સદા નિર્લેપ જ રહે છે. એવી જ રીતે, જે શરીરમાં તે રહે છે તે સ્થૂલ શરીર, આત્મા માટેની ઉપાધિ છે. શરીર જન્મે છે, વિકાર પામે છે, વધે-ઘટે છે, અનેક કર્મો કરે છે, એ કર્મોનાં ફળ પણ ભોગવે છે અને અંતે પ્રારબ્ધ’-કર્મોનાં ફળ ભોગવાઈ ગયાં પછી, મૃત્યુ પણ પામે છે. પરંતુ આ બધી તો, સ્થૂલ શરીર સાથે સંકળાયેલી ઉપાધિઓ અને મર્યાદાઓ છે. આત્માનાં સ્વરૂપની એ જ વિશેષતા, મૌલિકતા અને અનન્યતા (Unique-ness) છે કે સ્થૂલ શરીર સાથે સતત અને સઘન રીતે સંકળાયેલો હોવા છતાં, તે જ શરીરની ઉપર્યુક્ત કોઈ જ ઉપાધિઓથી તે કદાપિ, લેશમાત્ર પણ, લેપાયમાન થતો નથી. ‘સંચિત’ કર્મોમાંથી જેટલાં કર્મો લોન્મુખ બને, એટલે કે ફળ માટે જે પરિપક્વ થાય, તે ‘પ્રારબ્ધ’ કર્મ બને છે; અને છતાં કેટલીક વાસના એવી હોય છે કે જે હજુ પૂરી ફલોન્મુખ બની હોતી નથી, તે પરિપક્વતાની રાહ જોઈ રહી હોય છે, - જેને આગામી' કહેવામાં આવે છે. જીવ-બ્રહ્મનું સંપૂર્ણ ઐક્ય સધાય ત્યારે જ, આવી બધી ‘આગામી' વાસનાઓ પણ નાશ પામે છે. સંક્ષેપમાં, આત્મા પણ, આકાશની જેમ, સ્થૂલ શરીર અને એની સર્વ ઉપાધિના સંબંધમાં (યો) હોવા છતાં, શરીરના વિદેહમોક્ષ સુધી, સદા-સર્વદા, સંપૂર્ણરીતે, નિર્લેપ રહે છે. આ જ રહસ્ય છે, આત્માનાં સૂક્ષ્મતમ સ્વરૂપનું. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૫૧) ૪૫૨૪૫૩ ज्ञानोदयात् पुराऽऽरब्धं कर्म ज्ञानान्न नश्यति । अदत्वा स्वफलं लक्ष्यमुद्दिश्योत्सृष्टबाणवत् ॥४५२॥ व्याघ्रबुद्धया 'विनिर्मुक्तो बाणः पश्चात्तु गोमतौ । न तिष्ठति छिनत्त्येव लक्ष्यं वेगेन निर्भरम् ॥४५३ ॥ વિવેકચૂડામણિ | ૮૯૧ Page #897 -------------------------------------------------------------------------- ________________ શ્લોકોનો ગુજરાતી પાઠ : જ્ઞાનોદયાત્ પુરાડડરબ્ધ કર્મ જ્ઞાનાન નશ્યતિ | અદતા સ્વફલ લક્ષ્યમુદ્દિશ્યોત્કૃષ્ટબાણવત્ ૪પરા વ્યાઘબુદ્ધયા વિનિર્મુકતો બાણઃ પશ્ચાતુ ગોમતી | ન તિષ્ઠતિ છિનત્યેવ લક્ષ્ય વેગેન નિર્ભરમ્ ૪૫૩ શ્લોકોનો ગદ્ય અન્વય : लक्ष्यं उद्दिश्य उत्सृष्टबाणवत्, ज्ञानोदयात् पुरा आरब्धं कर्म स्वफलं अदत्वा ज्ञानात् न नश्यति । व्याघ्रबुद्ध्या विनिर्मुक्त: बाणः पश्चात् तु गोमतौ (जातायां अपि) न तिष्ठति, (किं तु) वेगेन लक्ष्यं निर्भरं छिनत्ति શવ ૪પર-૪રા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્સ્ય ઉદ્દેશ્ય ઉત્કૃષ્ટ વાગવત, જ્ઞાન-૩યાત્ પુર આવ્યું સ્વતં મતવા જ્ઞાનાત્ નશ્યતિ | સરહ્યું એટલે “પ્રારબ્ધ કર્મ, ન નશ્યતિ - નાશ પામતું નથી, વિરમતું-અટકતું નથી. આ પ્રારબ્ધ કર્મ કેવું છે? જ્ઞાન–૩યાત્ પુરી / પુરી એટલે પહેલાંનું, પહેલાં આ આચરવામાં આવેલું; શાના પહેલાં? જ્ઞાન-યાત્ ! જ્ઞાનનો ઉદય થયા પહેલાં, જ્ઞાનની પ્રાપ્તિ થયા પહેલાં, (“બ્રહ્મ છું', - એ પ્રકારનું જ્ઞાન). સ્વતં મહત્વ | જ્ઞાન - જ્ઞાન થયા પછી; ત્વા (તા – આપવું, એ ધાતુનુ સંબંધક ભૂતકૃદંતનું રૂપ) – એટલે આપીને, અવતા એટલે આપ્યા વિના; શું આપ્યા વગર ? સ્વતમૂ | પોતાનું ફળ. શાની-કોની જેમ? - તક્ષ્ય દ્દિશ્ય ઉત્કૃષ્ટવાળવત્ ! નસ્ય એટલે વીંધવા માટેનું બાણનું નિશાન, Target, Aim; દ્દિશ્ય એટલે ઉદેશીને અનુલક્ષીને; ઉત્કૃષ્ટ એટલે છોડવામાં આવેલું; ફેંકવામાં આવેલું; લક્ષ્યને ઉદ્દેશીને છોડેલાં બાણની જેમ. વાગ: ૧ તિષ્ઠતિ | બાણ (વચ્ચે) અટકતું નથી, (વચમાં) રોકાતું નથી. કેવું બાણ? વ્યાધ્રબુદ્ધયા વિનિમુp: I (સામે) વાઘ છે, એમ માનીને-સમજીને છોડેલું, ફેંકેલું; પશ્ચાત્ તુ જો-મતી જો એટલે ગાય; પાછળથી, એટલે કે છોડ્યા પછી, ફેંક્યા પછી; તે (વાઘ નહીં) પણ ગાય છે, એવો ખ્યાલ આવતાં, એવું જાણવા છતાં. તો પછી, તે બાણ શું કરે છે? - વેન તક્ષ્ય નિર્મર છત્ત વિ . નિષ એટલે સારી રીતે, સંપૂર્ણ રીતે; છિત્તિ દવ (fછ - કાપવું, એ ધાતુનું વર્તમાનકાળ ૮૯૨ | વિવેકચૂડામણિ Page #898 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) વીધે જ છે, કાપે જ છે. (૪પર-૪૫૩) અનુવાદ : લક્ષ્યને ઉદ્દેશીને ફેંકવામાં આવેલાં બાણની જેમ, (“બ્રહ્મ છું', એ પ્રકારનાં). જ્ઞાનનો ઉદય થતાં પહેલાં કરેલું પ્રારબ્ધ કર્મ, પોતાનું ફળ આપ્યા વિના, (ઉપર્યુક્ત) જ્ઞાનથી (પણ) નાશ પામતું નથી : (સામે) વાઘ છે, એમ માનીને છોડેલું બાણ, પાછળથી (એટલે કે છોડ્યા પછી) “તે વાઘ નહીં પણ) ગાય છે, તેમ જાણવાથી (વચ્ચે) અટકતું નથી, પરંતુ) વેગપૂર્વક લક્ષ્યને સંપૂર્ણરીતે વધે જ છે. (૪પર-૪૫૩) ટિપ્પણ: જેની ચર્ચા શ્લોક-૪૪થી શરૂ થઈ છે તે, “પ્રારબ્ધ કર્મની, એનાં સ્વરૂપની, એની ગતિ-વિધિની, એનાં ફળની લાક્ષણિકતા, આ બે શ્લોકોમાં નિરૂપવામાં આવી છે; એટલું જ નહીં પરંતુ એ નિરૂપણ અસંદિગ્ધ અને પ્રતીતિકારક નીવડે, તે માટે, આચાર્યશ્રીએ, હંમેશાં યાદ રહી જાય તેવું, તાદશ અને પરિફુટ (Vivid) દષ્ટાંત અહીં આપ્યું છે. | શિકારીને દૂરથી એમ લાગ્યું કે સામે એક વાઘ છે, તેથી તેને હણવા માટે, પોતાની પાસેનાં ભાથાંમાંથી બાણ કાઢીને, ધનુષની પણછ પર તેને ચઢાવીને, જોરથી, તેણે તે તરફ ફેંક્યું, પરંતુ બાણ છોડ્યા પછી તેને સાચો ખ્યાલ આવ્યો કે જેને હણવા તેણે બાણ છોડ્યું હતું તે, વાઘ નહીં પણ તે તો એક ગાય (જ) છે. પરંતુ બાણ તો તેના હાથમાંથી છૂટી જ ચૂક્યું છે, તેને હવે કંઈ પાછું ખેંચી શકાય નહીં અને તે કંઈ વચ્ચે અટકવાનું નથી, તે તો પૂરા વેગથી અને સંપૂર્ણપણે તેનાં લક્ષ્યને (એટલે કે વાઘને બદલે હવે તો ગાયને) વીંધ્યા વિના રહે જ નહીં ! આ તો થયો લૌકિક, લોકવ્યવહારનો, સામાન્ય નિયમ, જેમાં, કશાક હેતને અનુલક્ષીને આચરવામાં આવેલું કર્મ, તેનાં હેતુને સિદ્ધ કર્યા વિના, કદાપિ, નિવૃત્ત થતું નથી, શાંત થતું નથી. પરંતુ આપણે તો, અહીં, ઉચ્ચ આધ્યાત્મિક-દાર્શનિક બાબતની ચર્ચા કરી રહ્યાં છીએ. લૌકિક કર્મનો નિયમ પણ જો તેના નિશ્ચિત ફળ અંગે પ્રમાણભૂત કરતો હોય તો, આપણે જેની ચર્ચા કરી રહ્યાં છીએ તે શાસ્ત્રસંમત અને શાસ્ત્રોક્ત “પ્રારબ્ધ કર્મનો સિદ્ધાંત તો, અવશ્ય, પ્રમાણભૂત હોવો જ જોઈએ. મૂળભૂત રીતે, મનુષ્ય પોતે બ્રહ્મ છે પરંતુ હું બ્રહ્મ છું', - એવું, જીવ-બ્રહ્મનાં ઐક્યનું જ્ઞાન તેનાં મનમાં ઉદય પામે, એટલે કે આવી તેની પ્રતીતિ અંતસ્તત્ત્વસ્પર્શી બને તે પહેલાં પણ, તે પોતાનાં જીવનમાં કર્મો તો કરતો જ હતો. કર્મના નિયમ પ્રમાણે, આ બધાં “ક્રિયમાણ” કર્મો, કાળે કરીને, “સંચિત” બન્યાં; અને તેમાંનાં કેટલાંક કર્મો, ફલોન્મુખ બનીને, “પ્રારબ્ધ કર્મોનાં સ્વરૂપે, તેની સમક્ષ આવ્યાં. તેની - વિવેકચૂડામણિ | ૮૩ Page #899 -------------------------------------------------------------------------- ________________ મોક્ષપ્રાપ્તિની સાધના-યાત્રા દરમિયાન, અધવચ્ચે તેને, જીવબ્રહ્મનાં એકત્વનું જ્ઞાન થયું, એની પાકી પ્રતીતિ થઈ; પરંતુ “ક્રિયમાણમાંથી, “સંચિત'માં થઈને, “પ્રારબ્ધસ્વરૂપે તેની સમક્ષ ઉપસ્થિત થયેલાં કર્મોનો પ્રવર્તમાન સઘળો પરિપાક તો, તેનાં જ્ઞાનોદય પહેલાનો છે. પેલું જ્ઞાન તો તેને પાછળથી, હમણાં, થયું. આમ, આ જ્ઞાન તેને, તેની સાધના-યાત્રાના આ તબક્કે સહાયભૂત થઈ શકે નહીં, “પ્રારબ્ધ કર્મો પર તેનો કશો પ્રભાવ પડી શકે નહીં, એટલે આવું પાછળથી પ્રગટેલું જ્ઞાન તેને હોવા છતાં, પ્રારબ્ધ કર્મો, પોતાનું ફળ તેને આપ્યા વિના, આ જ્ઞાનથી પણ, નાશ પામે નહીં ! આ કર્મોનાં ફળ તો તેણે ભોગવવાં જ રહ્યાં ! પેલાં કર્મો જ્ઞાનોદય-પહેલાનાં હતાં, આત્મા અકર્તા છે એવું જ્ઞાન તો તેને હમણાં થયું, તેથી તે જ્ઞાનથી (નાના), જ્ઞાનોદય પહેલાંનાં તેનાં કર્મો, પ્રારબ્ધક', તેને, પોતાં ફળ આપ્યા વિના નાશ પામે જ નહીં ! અને તેથી જ, જ્ઞાનીને પણ, વિદેહમુક્તિ સુધી, પેલાં કર્મોનાં સુખ-દુઃખાત્મક, સારાં-નરસાં સર્વ ફળો ભોગવતાં રહેવું જ પડે છે અને આ જ છે તાત્પર્યાર્થ પેલાં સૂત્રનો : પાન તુ રૂતરે ક્ષાયિત્વા સંપદ્યતે I (“બ્રહ્મસૂત્ર”) : “ફળ ભોગવીને, તે બંને પ્રકારનાં, શુભ-અશુભ, કર્મોને ક્ષીણ કરી નાખ્યા પછી જ તેની બ્રહ્મરૂપતા સંપન્ન થાય છે.” બાણ તો ધનુષમાંથી છૂટી ચૂક્યું છે, એટલે એ તો એનાં લક્ષ્યને, વેગપૂર્વક (વેગેન) અને સંપૂર્ણપણે (નિ) વીંધ્યા વિના રહે જ નહીં ! શ્લોકનો છંદઃ અનુરુપ (૪૫૨-૪૫૩). ૪૫૪ प्रारब्धं बलवत्तरं खलु विदां भोगेन तस्य क्षयः सम्यग्-ज्ञानहुताशनेन विलयः प्रासंचितागामिनाम् । ब्रह्मात्मैक्यमवेक्ष्य तन्मयतया ये सर्वदा संस्थिता -स्तेषां तत् त्रितयं न हि क्वचिदपि ब्रह्मैव ते निर्गुणम् ॥४५४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: પ્રારબ્ધ બલવત્તર ખલુ વિદાં ભોગેન તસ્ય ક્ષયઃ સમ્યગુ-જ્ઞાનહુતાશનેન વિલયઃ પ્રાસંચિતાગામિનામ્ | બ્રહ્માત્મકયોવેક્ય તન્મયતયા યે સર્વદા સંસ્થિતા-સ્તેષાં તત્ ત્રિતયં ન હિ કવચિદપિ બ્રહોવ તે નિર્ગુણમ્ ૪પ૪ ૮૯૪ | વિવેકચૂડામણિ Page #900 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય ઃ विदां प्रारब्धं (कर्म) खलु बलवत्तरं ( अस्ति ) । भोगेन तस्य क्षयः (મવતિ) । પ્રા-સંવિત-આામિનાં સમ્યક્-જ્ઞાનહુતાશનેન વિજ્ઞય: (મવતિ) । યે (જ્ઞાનિન:) સર્વવા બ્રહ્મ-ઞાત્મા-પેયં અવેક્ષ્ય તન્મયતયા સંસ્થિતા: (સત્તિ), तेषां तत् त्रितयं क्वचित् अपि न हि (अस्ति), ते निर्गुणं ब्रह्म एव અસ્તિ ॥૪॥ શબ્દાર્થ : શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વિવાં પ્રારi (મ) વસ્તુ વનવત્તાં (મસ્તિ) । વિજ્ઞામ્ એટલે જ્ઞાની મનુષ્યોનાં (વિદ્ - જાણવું, એ પરથી, બનેલું નામ - Noun, વિદ્, તેનું ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ); વસ્તુ એટલે ખરેખર; વનવત્તર એટલે વધારે બળવાન (વતવત્ - શબ્દનું, તર - પ્રત્યય લગાવીને કરવામાં આવેલું અધિકતાદર્શક-Comparative રૂપ); જ્ઞાનીઓનું પ્રારબ્ધ-કર્મ, ખરેખર, ઘણું બળવાન છે. (૨) મોમેન તસ્ય (પ્રારબ્ધસ્ય ર્મળ:) ક્ષય: (મતિ) । મોના એટલે તે કર્મના ભોગથી, એટલે કે તેને, તેનાં ફળને ભોગવ્યાથી જ તેનો નાશ (ક્ષય:) થાય છે. (૩) પ્રાત્-સંવિત-આામિનાં (ધર્મળાં) વિનય: સમ્ય-જ્ઞાન-હુતાશનેન (મતિ) ।। વિનયઃ એટલે નાશ; પ્રાધ્ એટલે અગાઉનાં, પહેલાંનાં, પૂર્વનાં; આમિર્ એટલે ભવિષ્યમાં થનારાં, કરવામાં આવનારાં, હુતાશન એટલે અગ્નિઃ જે કર્મો અગાઉ ‘સંચિત’ થયેલાં છે અને જે કર્મો ભવિષ્યમાં થનારાં છે, તેમનો નાશ સમ્યગ્-જ્ઞાનરૂપી અગ્નિ વડે થાય છે. (૪) યે (જ્ઞાનિન:) સર્વવા બ્રહ્મ-આત્મા-પેયં અવેક્ષ્ય તન્મયતયા સંસ્થિતાઃ (સન્તિ), તેષાં તત્ ત્રિતયં વિત્ અપિ નહિ (મસ્તિ) । અવેક્ષ્ય (અવ + ૐ - એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) જાણીને, અનુભવીને; તન્મયતયા સંસ્થિતાઃ એટલે તન્મય બની શકે છે, બ્રહ્મભાવમાં જ સ્થિત રહી શકે છે. ત્રિતયમ્ એટલે પ્રારબ્ધ’, ‘સંચિત’ અને ‘આગામી’ (ભાવિ), - એ ત્રણ પ્રકારનાં કર્મોનો સમૂહ, ત્રિપુટી, ત્રિવિધ કર્મો. (૫) તે નિર્તુળ બ્રહ્મ વ (અસ્તિ) । તેમને તો (સર્વત્ર) નિર્ગુણ બ્રહ્મ જ છે, દેખાય છે. (૪૫૪) વિવેકચૂડામણિ / ૮૯૫ Page #901 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જ્ઞાની મનુષ્યનું “પ્રારબ્ધ” કર્મ, ખરેખર, ખૂબ બળવાન છે. તે(કમ)નો ક્ષય તો ભોગવ્યાથી જ થાય છે; પરંતુ) જે કર્મો અગાઉનાં “સંચિત’ છે અને આગામી (એટલે કે, ભવિષ્યમાં થનારાં) છે, તેમનો નાશ તો, સમ્યગુ-જ્ઞાન-રૂપી અગ્નિથી જ થાય છે. જે (જ્ઞાની મનુષ્યો) જીવ-બ્રહ્મનું ઐક્ય અનુભવીને સર્વદા બ્રહ્મભાવ-મય રહી શકે છે, તેમના માટે તો તે ત્રિવિધ કર્મો (પ્રારબ્ધ', સંચિત” અને “આગામી') કોઈ પણ કાળે છે જ નહીં : તેમને તો (સર્વત્ર) નિર્ગુણ બ્રહ્મ જ (દેખાય) છે. (૪૫૪) ટિપ્પણ : આ શ્લોકમાં, જ્ઞાનીનાં અનુસંધાનમાં, પ્રારબ્ધ”, “સંચિત” અને “આગામી,.એ ત્રણેય પ્રકારનાં કર્મોનાં વ્યક્તિગત સ્વરૂપની સ્પષ્ટતા કરવામાં આવી છે : આ ત્રણમાં પ્રારબ્ધ કર્મો, ખરેખર, એવાં સવિશેષ બળવાન છે કે એના પ્રભાવથી તો જ્ઞાની (વિવા) મનુષ્યો પણ બચી શકતાં નથી, તેના સારાં-નરસાં ફળો તો તેમના જેવા વિદ્વાનોએ પણ ભોગવવાં જ પડે છે. તેવા ભોગ વિના (મોઝેન વિના) તેનો નાશ થતો નથી (ક્ષય:). બાકી રહ્યાં, અગાઉનાં એકઠાં થયેલાં “સચિત કર્મો અને હવે પછી ભવિષ્યમાં થનારાં “આગામી કર્મો. આવાં કર્મોમાં રહી ગયેલી વાસનાઓનો નાશ (વિનય:) તો “હું જીવ નહીં પરંતુ અસંગ આત્મા છું' - એ આત્મજ્ઞાન અથવા સમ્યગ-જ્ઞાનથી જ થઈ શકે. આવું સમ્યગુ-જ્ઞાન, એવો એક વિનાશક અગ્નિ (દુતારાન:) છે કે એમાં તો સંચિત” અને “આગામી” જેવાં સર્વ કમોંમાં રહી ગયેલી વાસનાઓ અને એને વળગી રહેલો અહંભાવ, - બધું જ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સર્વ પ્રકારનાં કર્મોને ભસ્મ કરી નાખનાર જે જ્ઞાનાગ્નિની વાત ગીતાએ કરી છે, તે જ આ સમ્ય-જ્ઞાન-હુતાશન ! - જ્ઞાનાનઃ સર્વવનિ મમસ વુકુત્તે તથા . (૪, ૩૭) જ્ઞાનને અગ્નિનું રૂપક આપનાર એ જ ગીતાકારે, એ જ અગ્નિને, એ જ સંદર્ભમાં, મહાપાપીને પણ જળનાં મહાપૂરમાંથી તારનાર નૌકાનું પણ રૂપક આપ્યું છે, તે નોંધપાત્ર છે : अपि चेत् असि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः । સર્વ જ્ઞાન-નવેન વિ વૃત્તિને સંતરિષ્યતિ છે (૪, ૩૬) ૮૯૬ | વિવેક્યૂડામણિ Page #902 -------------------------------------------------------------------------- ________________ (વ એટલે નૌકા અને વૃનિન એટલે પાપ). પરંતુ આચાર્યશ્રી તો, એથીયે આગળ વધીને, કહે છે કે આવાં સમ્યગજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોચેલા, એટલે કે જીવ-બ્રહ્મનાં ઐક્યની માત્ર અનુભૂતિ કરનાર (અવેક્ષ્ય એટલે સાક્ષાત્ય - સાક્ષાત્કાર કરનાર) જ નહીં, પરંતુ આવા બ્રહ્મભાવમાં જેઓ નિરંતર તન્મય રહી શકે છે, તેમના માટે તો, ત્રણ પ્રકારનાં (પ્રારબ્ધ', સંચિત” અને “આગામી”) કર્મોની ત્રિપુટી (ત્રિતય) પણ ક્યાંય, કદાપિ, કોઈ પણ કાળે, રહી શકતી નથી, ટકી શકતી નથી : આવો છે ચમત્કારિક પ્રભાવ, - જીવબ્રહ્મઐક્યના સાક્ષાત્કારનો અને બ્રહ્મભાવમયતાનો ! કારણ કે આટલી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલો સમ્યગ-જ્ઞાની તો, તે પહેલાં, ક્યારનો યે, પેલા ત્રણેય ગુણોથી પર થઈ ગયો હોય છે, તેથી, પછી તો, તેને, સર્વત્ર, નિર્ગુણ બ્રહ્મનાં જ દર્શન થતાં રહેને ! જ્ઞાની માટે બલવત્તર એવું પ્રારબ્ધ કર્મ પણ, જીવ-બ્રહ્મ-ઐક્યની અનુભૂતિ કરીને બ્રહ્મ સાથે તદાકાર થઈ જનાર આવા સમ્યગુ-જ્ઞાની સમક્ષ ટકી શકતું નથી. આવો કૃતાર્થ સમ્યગુ-જ્ઞાની એટલે, પોતાના જીવનમુક્તિવિવેક"ગ્રંથમાં, વિદ્યારણ્ય-સ્વામીએ, ટાંકેલો, “યોગવાસિષ્ઠ”માંનો સર્વશ્રેષ્ઠ બ્રહ્મવિદ્દ – બ્રહ્મવિદ્વરિષ્ઠ. | શ્લોકનો છંદ શાર્દૂલવિક્રીડિત (૪૫૪) પપ उपाधितादात्म्यविहीनकेवल -હા-નૈવાનિ તિખતો ગુનેઃ प्रारब्धसद्भावकथा न युक्ता स्वप्नार्थसम्बन्धकथेव जाग्रतः ॥४५५॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ઉપાધિતાદાસ્યવિહીનકેવલ -બ્રહ્માત્મનૈવાત્મનિ તિષ્ઠતો મુનેઃ | . પ્રારબ્ધસભાવકથા ન યુક્તા સ્વપ્નાર્થસંબંધકર્થવ જાગ્રતઃ I૪૫પા શ્લોકનો ગદ્ય અન્વય : उपाधितादात्म्यविहीनकेवलब्रह्मात्मना एव आत्मनि तिष्ठतः मुनेः प्रारब्धसद्भावकथा, जाग्रतः (मनुष्यस्य) स्वप्न-अर्थ-सम्बन्ध-कथा इव, न ફર્મા-પ૭ - વિવેકચૂડામણિ | ૮૯૭ Page #903 -------------------------------------------------------------------------- ________________ યુil (સ્તિ) IIઝવધા. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મુને પ્રારબ્ધમાવથા યુpl (મસ્તિ) | મુનિ એટલે મનનશીલ, આત્મજ્ઞાની મુનિ, યતિ, સંન્યાસી; સદ્ભાવથ એટલે સંબંધની વાત, અસ્તિત્વની વાત; યુpi (તિ) . યોગ્ય નથી. આત્મજ્ઞાની મુનિની બાબતમાં પ્રારબ્ધનાં અસ્તિત્વની વાત કરવી તે યોગ્ય નથી. આ મુનિ કેવો છે ? - उपाधि-तादात्म्य-विहीन-केवल-ब्रह्मात्मना एव आत्मनि तिष्ठतः (मुनेः) । તાલાલ્ય એટલે તરૂપ-સંબંધ, આત્મીયભાવ-સંબંધ, ઘનિષ્ઠ-સંબંધ; વિહીન એટલે વિનાનો, રહિત, છોડી દેવું તે; ઉપાધિ સાથેના આત્મીયભાવ-સંબંધથી રહિત થઈને, માત્ર બ્રહ્મરૂપે જ, એટલે કે “હું બ્રહ્મ છું' એવો આત્મભાવ-સંબંધ પોતાનાં અંતઃકરણમાં ધરતો; અંતઃકરણમાં એવાં બ્રહ્મસ્વરૂપે જ સ્થિત. આવા મુનિની બાબતમાં; “પ્રારબ્ધનાં અસ્તિત્વની વાત, કઈ વાત જેવી, અયોગ્ય છે? - નાગ્રતઃ (મનુષ્યJ) સ્વઅર્થ-સન્ધ-થા વ | જાગેલા માણસના, સ્વપ્નમાંની ઘટનાઓ, તે વખતના પદાર્થો સાથેના સંબંધ જેવી વાત. યુpl એટલે યોગ્ય, ઉચિત. યુpl ન ત - યોગ્ય નથી, એટલે કે અયોગ્ય છે. (૪૫૫). અનુવાદ : ઉપાધિઓ સાથેના તાદાત્મ-સંબંધને છોડીને, કેવળ બ્રહ્મસ્વરૂપે જ પોતાનાં અંતઃકરણમાં સ્થિત એવા મુનિની બાબતમાં, પ્રારબ્ધનાં અસ્તિત્વની વાત કરવી તે, જાગેલા માણસની સ્વપ્ન-ઘટનાઓ સાથેના સંબંધની વાત જેવી, અયોગ્ય છે. (૪૫૫) ટિપ્પણ : જીવ-બ્રહ્મનાં ઐક્યનો સાક્ષાત્કાર કરનાર અને બ્રહ્મ સાથે તન્મય બની રહેનાર સમ્યગુ-જ્ઞાની માટે તો પેલી કર્મ-ત્રિપુટી રહેતી જ નથી, તે તો પોતે જ નિર્ગુણ બ્રહ્મ બની ગયો છે, – ગયા શ્લોકમાંનાં આ જ પ્રતિપાદનને અહીં વિસ્તૃત કરવામાં આવ્યું છે. પ્રારબ્ધના નાશ માટે તો, જ્ઞાનીએ પણ, તેનાં સુખ-દુઃખાદિ આપનારાં ફળો ભોગવ્યા વિના છૂટકો નથી, એમ, ભલે, એ જ ગયા શ્લોકમાં કહેવાયું; પરંતુ પ્રારબ્ધ'નાં બધાં કર્મો અને ફળો તો “શરીરાદિનાં છે, મારાં નથી, આત્માનાં નથી, હું તો હવે બ્રહ્મમય બની ગયો છું”, - એવી બ્રહ્માકારવૃત્તિ અને એવી જ યથાર્થ પ્રતીતિ થતાં, પછી તો, આવા જ્ઞાની મુનિ માટે પ્રારબ્ધ પણ રહેતું નથી, - એવાં પ્રતિપાદનનું અહીં સમર્થન કરવામાં આવ્યું છે : અગાઉની અજ્ઞાન-દશા-સમયની, ૮૯૮ | વિવેકચૂડામણિ Page #904 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિઓ સાથેનાં તાદાભ્યને દૂર કરીને, કેવળ બ્રહ્મસ્વરૂપે જ પોતાનાં અંતઃકરણમાં સ્વસ્થ અને સ્થિર રહેનાર મનનશીલ મુનિને, પછી તો, કોઈ પ્રારબ્ધ રહેતું જ નથી. હવે તો, તે, દેશ-કાલ-વસ્તુ એવાં ત્રિવિધ પરિચ્છેદોથી પર એવો માત્ર કેવલ' (ત્રિવિધપરિચ્છેદ્રશૂચ: વત: I) બની રહ્યો છે, એને વળી શું “પ્રારબ્ધ અને શો એનો સંબંધ ! જાગેલા માણસને સ્વાપ્સિક ઘટનાઓ સાથે શો સંબંધ ? કેવલીરૂપ બનેલા મુનિ વિશે “પ્રારબ્ધ”સંબંધની વાત, પેલા જાગેલા માણસના સ્વપ્ન પદાર્થો સાથેના સંબંધની વાત જેવી, અપ્રસ્તુત, અનુચિત અને વાહિયાત છે. ઊંઘમાં એક ભિખારીને સ્વપ્ન આવ્યું : “હું રાજા થયો !” તે જાગ્યો. હવે તેને, સ્વપ્નમાંના, પેલા રાજા સાથે શો-કેવો સંબંધ ! અવિદ્યા-અહંકાર-ઉપાધિ વગેરેનાં તાદાસ્યથી રહિત થયેલા, પ્રારબ્ધ-વગેરે પેલાં ત્રિવિધ કર્મોનાં બંધનોથી મુક્ત થયેલા અને કેવળ-બ્રહ્મસ્વરૂપે જ પોતાનાં અંતઃકરણમાં સ્થિત એવા આત્મજ્ઞાનીને હવે પ્રારબ્ધ” સાથે શો સંબંધ ! ઉપર્યુક્ત બંને પ્રસંગોમાં “સંબંધ”ની કલ્પના, એટલે જબરું અનૌચિત્ય ! શ્રુતિના ઊંડા સ્વાધ્યાય અને સરુના ઉપદેશનાં પરિણામ સ્વરૂપ આવી કેવલ બ્રહ્મમય સ્થિતિએ પહોંચેલા મુનિ વિશે શિષ્ય પૂછયું કે “તે શામાં પ્રતિષ્ઠિત છે ?” ( માવો સ્મિન પ્રતિષ્ઠિત: તિ ) ત્યારે, છાન્દોગ્ય-ઉપનિષદમાં, ગુરુએ જે ઉત્તર આપ્યો હતો કે વે મણિનિ | - “તેના પોતાના મહિનામાં !” - એ, આ અનુસંધાનમાં, યાદ રાખવા જેવો છે. • શ્લોકનો છંદઃ ઉપજાતિ (૪૫૫) અપક न हि प्रबुद्धः प्रतिभासदेहे રેહોપયોગ પ્રપંચે करोत्यहन्तां ममतामिदन्तां . િતુ સ્વયં તિતિ પારેખ ૪૧દ્દા બ્લોકનો ગુજરાતી પાઠ : નહિ પ્રબુદ્ધ પ્રતિભાસદેહે દેહોપયોગિન્યપિ ચ પ્રપંચે ! કરોત્યહત્તા મમતામિદન્તાં કિં તુ સ્વયં તિષ્ઠતિ જાગરણ l૪પ૬ll વિવેકચૂડામણિ | ૮૯૯ ૪૫૬] Page #905 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : प्रबुद्धः (मनुष्यः) प्रतिभासदेहे देहोपयोगिनि अपि च प्रपंचे, 'अहं'-तां, 'मम'-तां, 'इदं'-तां (च) न हि करोति, किं तु (सः) स्वयं जागरेण તિષ્ઠતિ II૪૫દ્દા. શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : પ્રવુ. (મનુષ્ય:) “દું-તાં, “મમ'–તાં, “રૂ—તાં ન દિ વતિ | પ્રવૃદ્ધ (મનુષ્ય:) એટલે ઊંઘમાંથી જાગેલો માણસ; “મ-તા એટલે હુંભાવ, “તે હું છું –એવો ભાવ; મમ-તા એટલે “મારા'-પણું, ‘તે મારું છે', - એવી લાગણી; રૂતી એટલે “આપણું; “તે આ છે', - એવી સમજ. જાગ્રત માણસ આવા કશા ભાવો સેવતો જ નથી. ક્યાં સેવતો નથી ? - આ બે વસ્તુઓમાં : (૧) પ્રતિમા - સ્વપ્નમાં અનુભવેલા પ્રતિભાસિક દેહમાં; અને (ર) રેહો યોનિ ૨ પ્રપંચે ! અને દેહને ઉપયોગી એવા સમગ્ર સ્વપ્ન-પ્રપંચમાં, એટલે કે સ્વપ્નમાંના પદાર્થોમાં. તો પછી, તે શું કરે છે? – ક્રિતુ (:) સ્વયં નારે તિષ્ઠતિ | ગારે તિષ્ઠતિ એટલે જાગ્રતભાવથી રહે છે. (૪૫૬) અનુવાદ : જાગેલો માણસ સ્વપ્નમાંના પ્રતિભાસિક દેહમાં અને દેહમાં ઉપયોગી એવા પ્રપંચમાં (એટલે કે સમગ્ર સ્વપ્નમાંના પદાર્થોમાં) “અહંતા, મમતા કે “ઈદ-તા કરતો જ નથી; પરંતુ તે પોતે તો કેવળ જાગ્રતભાવથી જ રહે છે. (૪૫૬) ટિપ્પણ: બ્રહ્મમયતા-પ્રાપ્તિ પહેલાંની અને તે પછીની, - એ બંને વચ્ચેના આમૂલ તફાવતની હકીકત સમજાવવા માટે, સ્વપ્ન અને જાગ્રત - એ બંને વચ્ચેના એવા જ તફાવતનું, ગયા શ્લોકમાંનું દાંત, શિષ્ય માટે સવિશેષ પ્રતીતિજનક નીવડે એવા શુભાશયથી, આચાર્યશ્રી, અહીં, વિશદતર અને ચિત્રાત્મક રીતે રજૂ કરવાનું ચાલુ રાખે છે. એક માણસને ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે તે પશુ બનીને ઘાસ ખાતો હતો. હવે તે જાગ્યો. પરંતુ સ્વપ્નમાંનાં પોતાનાં પશુ-શરીર પ્રત્યે તે કશો હું'-ભાવ (-ness), ઘાસ વિશે કશો “મમ-ભાવ (Mine-ness) કે સ્વપ્નમાંના સમગ્ર સ્વાખિક જગત વિશે ‘આ’-ભાવ (This-ness) તે સેવતો નથી; એવું હોત તો, પોતાની રોજિંદી ભોજન-થાળીને બદલે, પશુનાં ગમાણમાં જઈને, તેણે ઘાસ ખાવાનું શરૂ કરી દીધું ૯૦૦ | વિવેકચૂડામણિ Page #906 -------------------------------------------------------------------------- ________________ હોત! પરંતુ આવું કશું જ તે કરતો નથી : તે તો ભારપૂર્વક કહે છે કે “તે આખી સ્વપ્નસૃષ્ટિ સાથે મારે કશો જ સંબંધ નથી, હું તો, અસતુ જેવા, તે બધા માયામાત્ર જેવા, સ્વાખિક પદાર્થોનો એવો જ અસત્ એક દષ્ટા હતો ! હું તો પૂરેપૂરો જાગી ગયો છું અને કેવળ જાગ્રતભાવથી જ રહું છું !” પેટ ભરવા માટે જો તેણે પોતાના સ્વજનો પાસે ઘાસ માગ્યું હોત તો, એનો અર્થ એ જ થાય કે સ્વપ્નમાંથી તે હજી જાગ્યો નથી ! હકીકતમાં, કોઈ પણ જાગેલા માણસે, સ્વપ્નમાંનું પોતાનું સ્વપ્ન-શરીર (Dream-body), 2964-4ELET (Dream-objects) 247 2424-gold (Dreamworld), - એ બધાંની સત્યતા (Reality) પૂરવાર કરવાનો પ્રયાસ કર્યો નથી, અથવા એમ કરવામાં રસ દાખવ્યો નથી ! તાત્પર્યાર્થ એ જ કે અજ્ઞાનની સ્વપ્નાવસ્થામાંથી જે જાગ્યો છે, તેને તે અવસ્થાનું પ્રારબ્ધ કશી જ અસર કરી શકતું નથી. શ્લોકનો દિ-શબ્દ પ્રતિપાદયિતવ્યની નિશ્ચિતતા દર્શાવે છે. શ્લોકનો છંદ ઉપજાતિ (૪૫૬) - ૪૫૦ न तस्य मिथ्यार्थसमर्थनेच्छा न संग्रहस्तज्जगतोऽपि दृष्टः । तत्रानुवृत्तिर्यदि चेन्मृषार्थे न निद्रया मुक्त इतीष्यते ध्रुवम् ॥४५७॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ન તસ્ય મિથ્યાર્થસમર્થના ન સંગ્રહસ્તજ્જગતોડપિ દૃષ્ટઃ | તત્રાનુવૃત્તિર્યદિ ચેન્યૂષાર્થે ન નિદ્રયા મુક્ત ઇતીષ્યતે ધ્રુવમ્ I૪૫ શ્લોકનો ગદ્ય અવયઃ તય (પ્રબુદ્ધ મનુષ્ય) (સ્વનાવાયા:) મિથ્યા-અર્થ-સમર્થનરૂછી (પ્તિ); ત-(સ્વ)-ત: સંગ્રહ માપ ને તૃષ્ટ; તત્ર મૃષાअर्थे चेत् यदि अनुवृत्तिः (स्यात्), (तर्हि) (सः) निद्रया न मुक्तः इति ध्रुवं વિવેકચૂડામણિ | ૯૦૧ Page #907 -------------------------------------------------------------------------- ________________ રૂધ્યતે II૪પણા શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તસ્ય (પ્રવૃદ્ધી મનુષી) (સ્વનાવાયા:) મિથ્યા-અર્થ-સમર્થનરૂછી ર (તિ) | મિથ્યા-અર્થ-સમર્થન એટલે મિથ્યા-પદાર્થોને સાચા સાબિત કે પૂરવાની કરવાની ઈચ્છા. તે જાગેલા માણસને, સ્વપ્નાવસ્થામાંના મિથ્યા પદાર્થો વિશે આવી કશી ઇચ્છા થતી નથી. | (૨) તત-(સ્વ)-નતિ:-સંગ્રહ ન તૃષ્ઠ | તે સ્વપ્ન-જગતના પદાર્થોનો સંગ્રહ - આ જગત એટલે સ્વાખિક જગત. સ્વીકાર કરવાની કશી વૃત્તિ કે પ્રવૃત્તિ દેખાતી નથી. (૩) તત્ર મૃષા-અર્થે વેત્ યતિ અનુવૃત્તિ: (), (f) (:) નિયા ન મુp: તિ ધ્રુવં પુષ્યતે | રિ-તર્દિ એટલે “જો....તો”. “જો” શું? પૃષા-ગર્ભે અનુવૃત્તિ: એટલે સ્વપ્નાવસ્થામાંના મિથ્યા પદાર્થોનું અનુસરણ કરવાની જો વૃત્તિ હોય તો. “તો” શું? તે સ્વપ્ન-નિદ્રામાંથી પૂરેપૂરો જાગ્યો નથી, તેની તે નિદ્રા હજુ તૂટી નથી, એમ ચોક્કસ (ધ્રુવમ) માનવું જોઈએ. (૪૫૭) અનુવાદ : તે(જાગેલા માણસ)ને (સ્વપ્નાવસ્થામાંના) મિથ્યા પદાર્થોને સાચા સાબિત કરવાની ઇચ્છા થતી નથી અને તે(સ્વપ્ન)-જગત(ના પદાર્થોનો સંગ્રહ (એટલે કે સ્વીકાર) કરવાની તેની પ્રવૃત્તિ પણ દેખાતી નથી. પરંતુ જો તે મિથ્યા પદાર્થોનું અનુસરણ કરે તો, (સ્વપ્ન)-નિદ્રામાંથી તે હજુ મુક્ત થયો નથી, એમ ચોક્કસ માનવું જોઈએ. (૪૫૭). ટિપ્પણ: ચર્ચાનો મૂળ મુદ્દો છે, “હું બ્રહ્મ જ છું' - એવો આત્મભાવ ધરતા મુનિની બાબતમાં “પ્રારબ્ધના સંબંધનો (શ્લોક-૪૫૫), અને આવા સંબંધની વાત કરવીવિચારવી-સ્વીકારવી, તેમાં કેટલું મોટું અનૌચિત્ય છે, તે દર્શાવવા માટે, આચાર્યશ્રીએ, તે શ્લોક(૪૫૫)થી જ, ઊંઘમાંથી જાગેલા માણસના, સ્વાખિક ઘટનાઓના સંબંધનાં દૃષ્ટાંતનાં ભિન્ન-ભિન્ન પાસાંઓનું નિરીક્ષણ-વિમર્શન, ઉપર્યુક્ત મૂળ મુદ્દા સાથેની તેની પ્રસ્તુતતા(Relevance)ના સંદર્ભમાં, હાથ ધર્યું છે. સ્વપ્ન-અવસ્થા દરમિયાન, સ્વપ્ન જોતા માણસ માટે, સ્વપ્નનો સઘળો અનુભવ ૯૦૨ | વિવેકચૂડામણિ Page #908 -------------------------------------------------------------------------- ________________ સાચો, વાસ્તવિક અને વિશદ હોય છે. પરંતુ નિદ્રામાંથી જાગ્યા પછી ? પોતાનાં તે સ્વપ્ન-જગતને સ્વીકારવાની કે સાચું સાબિત કરવાની, સ્વપ્નમાંના મિથ્યા પદાર્થોની સત્યતાનું સમર્થન કરવાની કે સ્વપ્નમાં પ્રાપ્ત કરેલી વસ્તુઓને ફરી પ્રાપ્ત કરવાની તેને ઈચ્છા થતી નથી. તે “જગત” એટલે જ સ્વાખિક જગત. બહુ મોટાં દેણાંમાં ઘેરાયેલા માણસને સ્વપ્નમાં લાખ-રૂપિયાની લોટરી લાગી. તે જાગ્યો : હવે તે, લૉટરીની રકમ વડે પોતાનાં દેણાં ચૂકવવાનો પ્રયાસ કરે તો? - તો, તેનો સુનિશ્ચિત એક જ અર્થ કે તે હજુ પોતાની નિદ્રામાંથી પૂરેપૂરો જાગ્યો નથી ! સ્વપ્ન-જગત માટે જેનો મોહ ચાલુ રહ્યો હોય, તેને “જાગેલો' શી રીતે કહી શકાય ? બ્રહ્માનુભવ થયા પછી પણ જેનો પ્રારબ્ધ' સાથેનો સંબંધ ચાલુ રહ્યો હોય. બ્રહ્માનુભવપ્રાપ્તિ પહેલાંના લૌકિક પદાર્થો મેળવવા કે સંઘરવાની જેની ઇચ્છા, વૃત્તિ કે પ્રવૃત્તિ ચાલુ રહી હોય. તેને સાચો “બ્રહ્માનુભવી' કેવી રીતે કહી શકાય ? શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૫૭) ૪૫૮ तद्वत् परे ब्रह्मणि वर्तमानः सदात्मना तिष्ठति नान्यदीक्षते । स्मृतिर्यथा स्वप्नविलोकितार्थे तथा विदः प्राशनमोचनादौ ॥४५८॥ શ્લોકનો ગુજરાતી પાઠ તકતુ પરે બ્રહ્મણિ વર્તમાનઃ સદાત્મના તિષ્ઠતિ નાન્યદીક્ષિતે | સ્મૃતિર્યથા સ્વપ્નવિલોકિતાર્થે તથા વિદઃ પ્રાશનમોચનાદૌ I૪૫૮ બ્લોકનો ગદ્ય અવયઃ તે-વત્ જે વ્રણ વર્તમાનઃ (જ્ઞાની-મનુષ્ય:) સત્—આત્મના તિષ્ઠતિ, (:) ને મચત્ (વિદ્ ) ઈંતે, યથા (નોસ્થિતસ્ય મનુષ્ય) स्वप्न-विलोकित-अर्थे स्मृतिः (अस्ति), तथा विदः प्राशन-मोचन-आदौ (મૃતિરુન્ધા પ્રવૃત્તિ: મતિ) I૪૬૮ વિવેકચૂડામણિ | ૯૦૩ Page #909 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તદ્-વત્ રે બ્રહ્મળિ વર્તમાન. (જ્ઞાની-મનુષ્ય:) સત્-આત્મનિ તિષ્ઠતિ ત-વત્ એટલે તેવી જ રીતે, - સ્વપ્નમાંથી જાગેલા માણસની જેમ; પરે વ્રણ વર્તમાનઃ | પરબ્રહ્મમાં પ્રતિષ્ઠિત જ્ઞાની મનુષ્ય; પરબ્રહ્મભાવમાં જ રહેનાર; સત–આત્મિનિ તિષ્ઠતિ / સસ્વરૂપ એટલે કે બ્રહ્મભાવે જ રહે છે, જેનો કદી નિષેધ થતો નથી અને જે સદા અનાસક્ત છે, - એવાં ચિદૂ-રૂપમાં જ રહે છે. (૨) : ન મચત્ (વિદ્ પિ) ક્ષતે ! તે એટલે જુએ છે; બ્રહ્મ સિવાય તે બીજું કશું જોતો નથી. એ સિવાય, તેને બીજું કશું જ દેખાતું નથી. . (૩) તથા વિદ્યા પ્રાશન-મોવન-માલી (મૃતિન્ય પ્રવૃત્તિ: મવતિ | વિઃ (વિદ્ એટલે જ્ઞાની, - તેનું ષષ્ઠી-વિભક્તિ એકવચનનું રૂ૫)-જ્ઞાનીનાં; પ્રારશન એટલે ભોજન કરવું, ખાવું-પીવું; મોવન એટલે છોડવું-ત્યાગવું, અહીં, મળત્યાગની ક્રિયા. જ્ઞાનીને પણ આવી બધી ક્રિયાઓ-પ્રવૃત્તિઓની સ્મૃતિ રહેતી હોય છે; કોની જેમ ? યથા (સ્વનોસ્થિતી મનુષ્યસ્ય) સ્વન-વિનોવિજત-કર્થે સ્મૃતિ: (મતિ) . જેમ, સ્વપ્નમાંથી જાગેલા માણસને, સ્વપ્નમાં જોયેલા પદાર્થોની સ્મૃતિ થતી-રહેતી હોય છે, તેમ, જ્ઞાનીને પણ પ્રાચીન-મોનાલી. વગેરે. (૪૫૮) અનુવાદ : તેવી જ રીતે, પરબ્રહ્મભાવમાં રહેનાર (જ્ઞાની મનુષ્ય) સસ્વરૂપે જ રહે છે; તે (બ્રહ્મ સિવાય) બીજું કશું જોતો નથી. જેવી રીતે, (સ્વપ્નમાંથી જાગેલા માણસને) સ્વપ્નમાં જોયેલા પદાર્થોની સ્મૃતિ થતી હોય છે તેમ, જ્ઞાની બ્રહ્મવેત્તાને પણ ભોજન, મળત્યાગ વગેરે (ક્રિયાઓની સ્મૃતિ રહેતી) હોય છે. (૪૫૮) ટિપ્પણ : સ્વપ્નમાંથી જાગેલો માણસ, સ્વપ્નની સમગ્ર સૃષ્ટિને મિથ્યા સમજે, જૂઠી માને, એ વાત સાચી; પરંતુ તેને સ્વપ્નમાં જોયેલા પદાર્થોનું સ્મરણ તો થતું જ હોય છે. એ જ રીતે, પરબ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલો જ્ઞાની નિરંતર સવરૂપે, બ્રહ્મભાવમાં જ લીન હોય છે, તેને બીજું કશું દેખાતું જ નથી; ક્યાંથી દેખાય? તેના માટે બ્રહ્મ સિવાય બીજું કાંઈ (કન્યત) હોય તો દેખાય ને ! તે તો, દેશ-કાલ-વસ્તુ જેવાં ત્રિવિધ પરિચ્છેદોથી રહિત, તે પોતે જ બ્રહ્મરૂપ બનીને એક જ, વત્ત-રૂપ બની ગયો હોય છે, તેના માટે તો હવે ક્યાંય “બીજું કશું રહ્યું જ નથી, પછી કોનેબીજાને તે જુએ? - યત્ર ન પચત્ પતિ I છાંદોગ્ય-ઉપનિષદ, યત્ર સર્વ પવ 08 | વિવેકચૂડામણિ Page #910 -------------------------------------------------------------------------- ________________ આત્મા અમૃત, તત્ ન પક્ષેત્ । બૃહદારણ્યક-ઉપનિષદ. : અને આમ છતાં, એટલે કે તે પરબ્રહ્મમાં પ્રતિષ્ઠિત બની રહ્યો છે તે કારણે, પોતાની ભૂતકાળની અજ્ઞાન-પરિસ્થિતિનું તેને ક્યારેય સ્મરણ જ ન થાય, એવું થોડું છે ? જ્ઞાની પણ ‘મનુષ્ય' તો રહે જ છે ઃ એટલે તેને પણ, પરબ્રહ્મ-પ્રતિષ્ઠિત થયા પછી પણ અને બ્રહ્મ સિવાય અન્ય કશાંનું દર્શન તેને ન થતું હોવા છતાં પણ, ભોજન-સ્નાન-મળત્યાગ જેવી માનવ-સહજ ક્રિયાઓની સ્મૃતિ ન થાય, આવી ક્રિયાઓનું તેને કશું ભાન રહેતું નથી, - એમ શી રીતે માની શકાય ? કોઈક મૂર્ખની આવી ભ્રાંતિને દૂર કરવા માટે જ, અહીં શ્લોકના ઉત્તરાર્ધમાં, આ વિશેનો ખુલાસો કરવામાં આવ્યો છે. જાગેલો માણસ સ્વપ્નને સાચું ભલે ન માને, સ્વપ્નમાં જોયેલા પદાર્થોની સ્મૃતિ તો તેને થાય જ ને ! એ જ રીતે, બ્રહ્માનુભવીને પણ અગાઉનાં તેનાં જીવનની ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ યાદ આવે જ નહીં, એવું શી રીતે બને ? ફેર માત્ર એટલો જ છે કે યાદ કરવા છતાં, એવી બધી માનવ-સહજ અને સામાન્ય ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ તે સતત કરતો રહેતો હોવા છતાં, તેનાં મનમાં સુદૃઢ પ્રતીતિ હોય જ છે કે તે બધું જ મિથ્યા છે; પંચદશી’-કાર આવી ભ્રાંતિનું ખંડન આ રીતે કરે છે : 7 અપ્રતીતિ: તયો: વાધ, किं मिथ्यात्वनिश्चयः । જે શરીર, અગાઉ, પ્રાશન-મોચન વગેરે ક્રિયાઓ કરતું હતું તેને, તે, ‘હું, મારું' સમજતો હતો; હવે, જ્ઞાનના આવિર્ભાવનાં પરિણામે, એવી સર્વ ક્રિયાઓમાં, તેનાં ‘હું' કે ‘મારું’, એવા ભાવો રહેતા નથી. બ્રહ્મમય બનેલા આત્મજ્ઞાની મુનિને પ્રારબ્ધ’ સાથે સંબંધ હોતો નથી, - એવાં પ્રતિપાદનનું, બસ, આ જ સાચું અર્થઘટન ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૫૮) ૪૫૯ कर्मणा निर्मितो देहः प्रारब्धं तस्य कल्प्यताम् । 'नाऽनादेरात्मनो युक्तं नैवाऽऽत्मा कर्मनिर्मितः ॥४५९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કર્મણા નિર્મિતો દેહઃ પ્રારબ્ધ તસ્ય કલ્પ્યતામ્ । નાડનાદેરાત્મનો યુક્ત નૈવાડઽત્મા કર્મનિર્મિતઃ ॥૪૫૯॥ વિવેકચૂડામણિ / ૯૦૫ Page #911 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : તે વર્મા નિર્મિત (મતિ); (ત:) તસ્ય (ચ) પ્રારબ્ધ વસ્થતામું अनादेः आत्मनः (तत् प्रारब्धं) न युक्तं (अस्ति); आत्मा कर्मनिर्मितः न एव (તિ) ૪,૬. શબ્દાર્થ : શ્લોકમાં ચાર નાનાં-નાનાં સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) : Mા નિર્મિત (મતિ) / વર્મા એટલે કર્મથી, - એટલે કે પ્રારબ્ધી-કર્મથી. તે - એટલે સ્થૂળ દેહ. સ્થૂળ દેહનું નિર્માણ પ્રારબ્ધ કર્મથી થયું છે. (૨) (ગત:) તસ્ય (દશ્ય) પ્રારબ્ધ સ્થતામ્ | - સ્થતી - એટલે એમ સમજવું માનવું; આથી, તે દેહનું કારણ પ્રારબ્ધ છે, એમ સમજવું; તે દેહના જ હેતુરૂપે પ્રારબ્ધને માનવું. (૩) બનાવે માત્મનઃ (તત્ પ્રારબ્ધ) તે યુમતિ | અનાદિ એવા આત્માનું કારણ તે “પ્રારબ્ધ છે, એમ કહેવું તે યોગ્ય નથી. અનાદિ આત્માનું કારણ તે, - એટલે કે પ્રારબ્ધ' - ન હોઈ શકે. (૪) આત્મા નિમિત: ર વ (પ્તિ) | આત્મા કર્મથી નિર્મિત થયો જ નથી; એટલે કે, અનાદિ હોવાથી, આત્માનું નિર્માણ કર્મ વડે ન થઈ-હોઈ શકે. (૪૫૯) અનુવાદ: (ધૂળ) દેહનું નિર્માણ કર્મથી થયું છે, તેથી તેનું કારણ પ્રારબ્ધ' છે, એમ સમજવું. અનાદિ આત્માનું કારણ તે (એટલે કે, પ્રારબ્ધ”) ન હોઈ શકે; કારણ કે આત્મા (અનાદિ હોવાથી) તેનું નિર્માણ કર્મ વડે ન થઈ શકે. (૪૫૯) ટિપ્પણ: છેક શ્લોક-૪૪૬થી “પ્રારબ્ધ કર્મનાં સ્વરૂપની ચર્ચા ચાલી રહી છે, અને તેમાં યે જ્ઞાની-બ્રહ્માનુભવી મુનિની બાબતમાં તો “પ્રારબ્ધની વાત કરવી તે, અપ્રસ્તુત અને અનુચિત છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું અને એ જ પ્રતિપાદનના સંદર્ભમાં, સ્વપ્ન-અવસ્થામાંથી જાગેલા માણસનાં દાંતનાં કેટલાંક પ્રસ્તુત (Relevant) પાસાનું આપણે નિરીક્ષણ કર્યું. બ્રહ્માનુભવી મુનિ માટે પ્રારબ્ધ ન હોઈ શકે, એવું પ્રતિપાદન કર્યા પછી ૯૦૬ | વિવેકપૂડામણિ Page #912 -------------------------------------------------------------------------- ________________ - પણ એક હકીકત તો આવા જ્ઞાની મનુષ્ય માટે પણ રહે જ છે, - અને તે એ કે તે મુનિ પણ આ જગતનો જ એક મનુષ્ય છે અને તેથી મનુષ્ય-અસ્તિત્વની મનુષ્યસહજ પરિસ્થિતિઓમાંથી તો તેને પણ પસાર થવાનું રહે જ : આનાં જ દૃષ્ટાંત-રૂપ, રામકૃષ્ણ-પરમહંસ જેવા ‘ભગવાનના-માણસ’ને પણ કૅન્સર જેવા જીવલેણ વ્યાધિનો ભોગ બનવું પડ્યું અને ક્રૉસ પર ચઢાવવામાં આવેલા ઈશુખ્રિસ્તને પણ પોતાનાં શરીર પર ખીલા ઠોકવાના ઘાને સહન કરવા પડ્યા હતા. હકીકત એ છે કે સ્થૂલ શરીરનું નિર્માણ પૂર્વનાં કર્મો વડે થાય છે અને તેથી જ શરીર એ પ્રારબ્ધ’નું કાર્ય છે અને પ્રારબ્ધ’નો સંબંધ પણ જ્ઞાનીનાં શરીર સાથે જ છે, તેના આત્મા સાથે નહીં. આ શ્લોકમાં આચાર્યશ્રી આ જ હકીકત પર ભાર મૂકે છે અને ત્યારપછીના બે શ્લોકમાં પણ આ જ મુદ્દાની ચર્ચા ચાલુ રાખે છે. ટૂંકમાં, પ્રારબ્ધ’ એ શરીરનું કારણ છે અને શરીર એ કાર્ય છે. આવાં કાર્ય-કારણ-ભાવનો સંબંધ માત્ર શરીરને જ છે. આત્માને નહીં. આત્મા તો અનાદિ અને અજ હોવાથી, તે તો કોઈ પણ પ્રકારના કાર્ય-કારણ-ભાવથી પર છે, વિલક્ષણ છે. જે, આમ, અજન્મા, અનાદિ અને નિત્ય છે, એનું નિર્માણ કર્મથી થયું છે અને એની સાથે પ્રારબ્ધ’ને સાંકળવું, તે તો અનૌચિત્યની પરાકાષ્ઠા જ કહેવાય ! આ સત્યનું સમર્થન, હવે પછીના શ્લોકમાં, શ્રુતિની અમોઘ ઘોષણા દ્વારા, કરવામાં આવશે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૫૯) ૪૬૦ अजो नित्य इति ब्रूते श्रुतिरेषा त्वमोघवाक् । तदात्मना तिष्ठतोऽस्य कुतः प्रारब्धकल्पना ॥४६०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અજો નિત્ય ઇતિ શ્રૂતે શ્રુતિરેષા ત્વોઘવાક્ । તદાત્મના તિષ્ઠતોઽસ્ય કુતઃ પ્રારબ્ધકલ્પના ॥૪૬૦॥ શ્લોકનો ગદ્ય અન્વય : ‘अजः नित्यः (शाश्वतः अयं पुराण: ) ' इति एषा अमोघवाक् श्रुतिः ब्रूते; तद्-आत्मना तिष्ठतः अस्य (ज्ञानिनः मनुष्यस्य) प्रारब्धकल्पना ત: ? ||૪૬૦॥ વિવેકચૂડામણિ | ૯૦૭ Page #913 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : “મન: નિત્યઃ (શાશ્વતઃ પુરાણ:)' રૂતિ પણ અમોધવી શ્રુતિઃ ઝૂતે | કૃતિ: કૂતે | શ્રતિ કહે છે, જાહેર કરે છે, દર્શાવે છે, ઘોષણા કરે છે. કઈ ? કેવી શ્રુતિ? ષી - આ (એટલે કે, અવતરણ ચિહ્નોવાળી, કઠોપનિષદ અને ગીતામાંની). ૩મોષવી. ૩ મોષ એટલે કદી પણ અસત્ય કે ખોટી ન ઠરે એવી. હંમેશ માટે સાચી. માયા (થાર્થી) વા વસ્થા: સા | (બદ્વીતિસમાસ); સત્યવાદિની, યથાર્થવાદિની શ્રુતિ. વાવ એટલે વાણી. આ શ્રુતિ શું કહે છે? - (યં માત્મા) મન: નિત્ય: રૂતિ કૂતે I – “આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને અનાદિ છે', - એમ કહે છે. શ્રુતિ આમ કહે છે, તેથી શું સમજવું? કી (જ્ઞાનિન: મનુષ્યJ) પ્રારબ્ધના તટ | એ જ કે, તો પછી, આવા જ્ઞાની મનુષ્યની બાબતમાં, પ્રારબ્ધ'ની કલ્પના ક્યાંથી કેવી રીતે) હોઈ શકે ? આ જ્ઞાની કેવો છે ? - માત્મના તિષ્ઠતઃ | આત્મસ્વરૂપે સ્થિત રહેનાર, આત્મભાવે સ્થિર અને સ્વસ્થ રહેનાર. (૪૬૦). અનુવાદ : સત્યવાદિની શ્રુતિ ઘોષણા કરે છે કે “(આત્મા) તો અજન્મા અને નિત્ય છે', તો પછી, આત્મસ્વરૂપે સ્થિત રહેનાર આવા જ્ઞાની)નાં પ્રારબ્ધની તો કલ્પના જ કેવી રીતે સંભવે ? (૪૬૦) ટિપ્પણ: . ગયા શ્લોકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે “પ્રારબ્ધનો સંબંધ શરીર સાથે જ છે, કારણ કે પ્રારબ્ધ” જ શરીરનું કારણ છે; પરંતુ આત્મા તો અનાદિ છે, તેથી તેનું કારણ “પ્રારબ્ધ કર્મ ન હોઈ શકે. શાસ્ત્રીય ચર્ચાનો એક નિયમ છે કે ગમે તેવી ચર્ચાને અંતે નિષ્કર્ષ-રૂપ બનતો નિર્ણય (Conclusion) ત્યારે જ સ્વીકાર્ય બની શકે, જ્યારે એને શ્રુતિ-પ્રમાણનું સમર્થન મળે. ન્યાય-દર્શન-પ્રબોધિત ચાર પ્રમાણોમાંથી પણ માત્ર એક શબ્દ-પ્રમાણ અથવા શ્રુતિ-પ્રમાણ જ એવું છે, જે, હંમેશાં સત્ય, યથાર્થ અને અમોઘ (Infallible) છે. શ્રુતિની વાણી કદી કોઈનાથી પણ બાધિત(Contracted) કરી શકાતી નથી. આવું શ્રુતિવચન ટાંકવામાં(Quote) આવે, એટલે પૂર્વપક્ષ પણ મૌન બની જાય ! આવી “અમોઘવાફ શ્રુતિ એટલે કઠોપનિષદનો આ મંત્ર: ૯૦૮ | વિવેકચૂડામણિ Page #914 -------------------------------------------------------------------------- ________________ अजो नित्यः शाश्वतोऽयं पुराणो ન રમાને શરીરે . (૧, ૨, ૧૮) (“આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે ઃ શરીર હણાય તો પણ તે હણાતો નથી.”). - શ્રુતિની ઘોષણા આવી છે, તો શ્રુતિમાંથી જ પ્રેરણા મેળવતી સ્મૃતિ પણ આ ઘોષણાના પ્રતિઘોષને એ જ શબ્દોમાં અભિવ્યક્ત કરે છે. (ગીતા ૨, ૨૦) દરેક વસ્તુ આવિષ્કૃત થાય છે જન્મ-સ્વરૂપમાં અને નષ્ટ થાય છે, મૃત્યુનાં સ્વરૂપમાં; અને નિયતિનું નિયંત્રણ અને ચલણ પણ એવી વસ્તુઓ પર જ છે, જેમને જન્મ-મૃત્યુની મર્યાદા નડે છે. પરંતુ આત્મા તો જન્મ-મૃત્યુની આવી સર્વ મર્યાદાઓથી સદા-સર્વદા પર છે અને આવા આત્માના ભાવમાં જ સ્થિત, આત્મભાવથી જ નિરંતર રહેનાર જ્ઞાનીની બાબતમાં, પ્રારબ્ધ'ની કલ્પના કરવી તે, આ પહેલાં સૂચવાયું છે તે પ્રમાણે, એક અનિચ્છનીય અનૌચિત્ય જ કહેવાય ? હકીકતમાં, “પ્રારબ્ધ' જેવાં અનર્થ(Evil)નું પણ જ્ઞાની પાસે કશું ચાલે જ નહીં : તે તો બ્રહ્મમય અને કેવલ” બની ગયો હોવાથી, પ્રારબ્ધીને પણ બ્રહ્મરૂપ સમજે, એટલે પછી બિચારું “પ્રારબ્ધ તેને શી હાનિ પહોંચાડી શકે ? શ્લોકનો છંદ : અનુષુપ (૪૬) ૪૧ प्रारब्धं सिध्यति तदा यदा देहात्मना स्थितिः । देहात्मभावो नैवेष्टः प्रारब्धं त्यज्यतामतः ॥४६१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રારબ્ધ સિધ્ધતિ તદા યદા દેહાત્મના સ્થિતિઃ | દેહાત્મભાવઃ નૈવેષ્ટઃ પ્રારબ્ધ ત્યજ્યતામતઃ II૪૬૧ શ્લોકનો ગદ્ય અન્વય : प्रारब्धं तदा सिध्यति, यदा देहात्मना स्थितिः (भवति); देहात्मभावः (तु શનિન:) = અવ રૂટ (ત), અત: પ્રારબ્ધ ત્યતામ્ IIઝદ્દશા શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : વિવેકચૂડામણિ | ૯૦૯ Page #915 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રારબ્ધ તા શિષ્યતિ, યા દેહાત્મા સ્થિતિઃ (મતિ) / તદ્દા એટલે ત્યારે, ત્યાં સુધી; યા એટલે જ્યારે, જ્યાં સુધી; શિષ્યતિ એટલે સિદ્ધસફળ થાય છે, તેની સત્તા અથવા તેનું અસ્તિત્વ સાર્થક બને છે. તેહાત્મની સ્થિતિ: મવતિ | દેહ એ જ આત્મા છે', એવી ભ્રાંત, ભ્રમણાવાળી સ્થિતિ ચાલુ હોય; દેહને જ આત્મા માનવાની મનઃસ્થિતિ હોય. જ્યાં સુધી દેહને જ આત્મા માનવાનું ચાલુ રહે, ત્યાં સુધી જ પ્રારબ્ધનું અસ્તિત્વ સફળ-સાર્થક થાય છે. (૨) રેહાત્મભાવ: (તુ જ્ઞાનિન:) પવરૂષ્ટ (પ્તિ) | પરંતુ જ્ઞાનીને દેહમાં આત્મભાવ હોય, એ ઇચ્છનીય નથી. | (૩) અત: પ્રારબ્ધ ત્યતામ્ ! અત: એટલે આ કારણે, આથી; આ પહેલાંનાં વાક્યમાં કહેવામાં આવ્યું છે, એથી. પ્રારબ્ધ ત્યતામ્ ! “પ્રારબ્ધની ચર્ચા ત્યજી દેવા જેવી છે; એટલે કે જ્ઞાનીને માટે પ્રારબ્ધ છે જ નહીં ; એટલે આપણે પણ એવી ચર્ચામાં ઊતરવું, તે યોગ્ય નથી. (૪૬૧) અનુવાદ : દેહ એ જ આત્મા છે', - એવી ભ્રાંત સ્થિતિ હોય ત્યાં સુધી જ, “પ્રારબ્ધ સિદ્ધ થાય છે; પરંતુ (જ્ઞાનીને) દેહાત્મભાવ હોય એ યોગ્ય જ નથી : આથી (જ્ઞાનીના અનુસંધાનમાં) “પ્રારબ્ધી(ની ચર્ચા જ) ત્યજવા જેવી છે. (૪૬૧) ટિપ્પણ: આમ તો શ્લોક સહેલો છે, વાક્યોની રચના પણ સરળ છે અને શબ્દો પણ સુબોધ છે; એટલું જ નહીં પણ શ્લોકના વિવક્ષિત-અર્થનો નિષ્કર્ષ પણ આ પહેલાંના શ્લોકમાંથી, આપમેળે જ ઉપસી આવે છે. આમ છતાં આટલા મુદ્દા નોંધપાત્ર છે : (૧) પ્રારબ્ધનાં અસ્તિત્વની સમય-મર્યાદા મનુષ્યના દેહાત્મભાવ સુધીની જ છે. (૨) પરંતુ આપણે તો જ્ઞાનીના સંદર્ભમાં જ આ બધી ચર્ચા કરી રહ્યાં છીએ અને જ્ઞાનીને દેહમાં આત્મભાવ હોય, તે કોઈ રીતે ઇચ્છનીય નથી. (૩) વળી, ગયા શ્લોકમાં ટાંકેલું શ્રુતિવચન પણ દેહ-સ્વરૂપની મર્યાદા અને આત્મ-સ્વરૂપનાં મહત્ત્વ, - આ બંનેને અધોરેખાંકિત કરે છે અને (૪) તેથી જ્ઞાનીના સંદર્ભમાં પ્રારબ્ધની ચર્ચા જરા પણ પ્રસ્તુત નથી. આથી જ આચાર્યશ્રી સાધકને સીધો આદેશ જ આપે છે : प्रारब्धं त्यज्यताम् । શ્લોકનો છંદ અનુષુપ (૪૬૧) ૯૧૦ | વિવેકચૂડામણિ Page #916 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ शरीरस्यापि प्रारब्धकल्पना भ्रान्तिरेव हि । अध्यस्तस्य कुतः सत्त्वमसत्त्वस्य कुतो जनि: । अजातस्य कुतो नाशः प्रारब्धमसतः कुतः ॥ ४६२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : શરીરસ્યાપિ પ્રારબ્ધકલ્પના ભ્રાન્તિરેવ હિ । અધ્યસ્તસ્ય કુતઃ સત્ત્વમસત્ત્વસ્ય કુંતો જનિઃ । અજાતસ્ય કુતો નાશઃ પ્રારબ્ધમસતઃ કુતઃ ॥૪૬૨ી શ્લોકનો ગદ્ય અન્વય ઃ शरीरस्य अपि प्रारब्ध-कल्पना भ्रान्तिः एव हि (अस्ति) । (यत:) अध्यस्तस्य सत्त्वं कुतः ? असत्त्वस्य जनिः कुतः ? अजातस्य नाशः ત: ? અસત: (૬) પ્રાö ત: ॥૪૬૨ા શબ્દાર્થ : શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) શરીરસ્ય હિ પ્રારબ્ધ-ત્ત્વના અપિ બ્રાન્તિઃ ફ્રિ (અસ્તિ) । ફ્રિ એટલે ‘વળી'; શરીરનાં પ્રારબ્ધ’ની કલ્પના પણ એક પ્રકારની ભ્રાન્તિ જ છે; ‘શરીરનું પ્રારબ્ધ છે', - આવી કલ્પના પણ ભ્રાન્ત જ છે. શા માટે ? હવે પછીનાં બીજાં વાક્યમાં આ પ્રશ્નનો ઉત્તર પણ પ્રશ્ન દ્વારા જ આપવામાં આવ્યો છે ! (૨) (યત:) અધ્યસ્તસ્ય (શરીરસ્ય, બારોપિતસ્ય) સત્ત્વ ત: ? । અધ્યસ્ત એટલે ‘આરોપિત’ એવું શરીર, સત્ત્વ એટલે ‘સત્તા’, અસ્તિત્વ; કારણ કે શરીર, } જે ‘અધ્યસ્ત’ અથવા ‘આરોપિત’ છે, તેને વળી અસ્તિત્વ જ કેવું-ક્યાંથી-કેવી ીતે ? (૩) અસત્ત્વત: નનિ ? । નિઃ એટલે જન્મ; અને જેને ‘સત્તા’ ૪ નથી, જે અસ્તિત્વ જ ધરાવતું નથી, એનો તો જન્મ જ ક્યાંથી સંભવે ? એનો જન્મ કેમ થાય ? (૪) અજ્ઞાતસ્ય નાશતઃ ? । અને જેનો જન્મ જ નથી, તેનો નાશ ક્યાંથી હોય ? નહીં-જન્મેલો કેવી રીતે નાશ પામે ? (૫) અસત: (૪) પ્રારબ્ધ ત: ? । અસત્ એટલે દેહાદિ, - એનું વળી વિવેકચૂડામણિ / ૯૧૧ Page #917 -------------------------------------------------------------------------- ________________ પ્રારબ્ધ” ક્યાંથી સંભવે ? એને વળી પ્રારબ્ધ' સાથે સંબંધ શો ? (૪૬૨). અનુવાદ : વળી, શરીરને પ્રારબ્ધ છે, એવી કલ્પના પણ ભ્રાંતિ જ છે, કારણ કે “અધ્યસ્ત'(એવાં શરીર)ને અસ્તિત્વ ક્યાંથી હોય ? અને જેને અસ્તિત્વ જ નથી, એનો જન્મ કેમ થઈ શકે ? અને જે જન્મ્યો જ નથી, તેનો તો નાશ જ ક્યાંથી હોય ? તો પછી, અસ(એવા દેહાદિ)નું “પ્રારબ્ધ' ક્યાંથી સંભવે ? (૪૬૨) ટિપ્પણ : પ્રારબ્ધની અત્યાર સુધીની ચર્ચા-વિચારણાને અંતે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે “પ્રારબ્ધ” શરીરને જ હોય છે, કારણ કે તે શરીરનું કારણ છે. પરંતુ અહીંથી “પ્રારબ્ધ'નાં સ્વરૂપની આ વિચારણામાં એક નવો જ વળાંક આવે છે અને તે આ : શરીરનું પણ પ્રારબ્ધ ન હોઈ શકે. આવી કલ્પના પણ એક ભ્રાંતિ જ છે અને આવા નિર્ણયનું એક તર્કબદ્ધ કારણ એ છે કે શરીર તો આત્મા પર માત્ર આરોપિત છે, “અધ્યસ્ત છે અને જે આરોપિત કે અધ્યસ્ત હોય, તેનું અસ્તિત્વ જ નથી હોતું : સાપ તો દોરડા પર માત્ર આરોપિત હતો, સાપને જોનાર માણસની એ તો માત્ર ભ્રાંતિ(Delusion) જ હતી, મિથ્યા દર્શન હતું. અજવાળું આવ્યું, સાપ દેખાતો બંધ થઈ ગયો, કારણ કે તે ત્યાં હતો જ નહીં, ભ્રમણાને કારણે, એ તો દોરડા પર માત્ર આરોપિત જ હતો. એ જ રીતે શરીર, પૂલ, સૂક્ષ્મ અને કારણ, એ ત્રણેય પ્રકારનું શરીર, પણ આત્મા પર માત્ર અધ્યસ્ત(Super-imposed) જ છે. ટૂંકમાં, શરીરને, સાપની જેમ જ, પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. અનાદિ હોવાથી, આત્માનું તો “પ્રારબ્ધ હોઈ જ ન શકે પરંતુ “સત્તા (સત-ત્વ, Existence) વિનાના શરીરનું પણ “પ્રારબ્ધ હોય જ નહીં, હોઈ શકે જ નહીં, એ પ્રમાણભૂત રીતે સિદ્ધ થઈ ગયું. “બ્રહ્મસૂત્ર” વગેરે પરનાં આચાર્યશ્રીનાં ભાષ્યોથી જેઓ પરિચિત છે, તેમને તો ખ્યાલ જ છે કે જૈન-બૌદ્ધ-સાંખ્ય વગેરે દર્શનો જેવાં પોતાના પૂર્વપક્ષોની દલીલોનું તેઓશ્રી ખંડન કરતા હોય ત્યારે, તેમનો તર્ક-પ્રભાવ, કોઈ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ ધરાવતા બેરિસ્ટરથી પણ ચઢી જાય તેવો હોય છે અને એમાં, એમનાં એ બુદ્ધિચાતુર્યના વ્યાપમાં, નર્મ-મર્મ(Humour, Wit) વગેરે તો હોય છે જ, પરંતુ સાથે-સાથે પૂર્વપક્ષની અનાવડત પર ઉપહાસ-કટાક્ષ (Ridicule) પણ એવા જ તીવ્ર અને તીખા-તમતમતા હોય છે. આ શ્લોકમાં આપણને એમની આવી વિશિષ્ટ શૈલીનો થોડો પરિચય મળે છે. “અધ્યસ્ત હોવાથી, શરીરને “સત્તા'(Existence) જ નથી, તો પછી તેનો જન્મ (નિ.) કેમ થાય ? અને જેનો જન્મ નથી, એનો નાશ કેવી રીતે થઈ-હોઈ ૯૧૨ | વિવેકચૂડામણિ Page #918 -------------------------------------------------------------------------- ________________ શકે? આમ, જે દેહાદિ અસતુ છે, એનું વળી પ્રારબ્ધ શી રીતે સંભવે? ભૂમિતિશાસ્ત્ર (Geometry)નાં પ્રમેય(Theorem)ને સિદ્ધ કર્યા પછી, જેમ ઇતિ સિદ્ધ(Q.E.D.) - એટલે કે Quod Erat Demonstrandum, - એમ કહેવાની જે જડબેસલાક પદ્ધતિ છે, તેના જેવું જ આ છે ! ટૂંકમાં, આત્માનું પ્રારબ્ધ તો છે જ નહીં, પરંતુ શરીરનું પ્રારબ્ધ પણ ન જ હોઈ શકે : કોઈક ભ્રાંત દષ્ટા(Perceiver)ની એ એવી જ ભ્રાંત કલ્પના-માત્ર છેઅને કોઈક એમ કહે કે, - “મૃગજળ'માં સ્નાન કરીને, મસ્તકે “આકાશ-કુસુમ' મૂકીને, “સસલાનાં શિંગડાનું ધનુષ્ય ધારણ કરીને, જુઓ, પેલો “વસ્થા-પુત્ર જઈ રહ્યો છે ! - 17/સિ નાત -પુષ્પ-ત-શેરવા | एष वन्ध्यासुतो याति शश-शृंगधनुर्धरः ॥ - એના જેવી જ હાસ્યાસ્પદ છે, પેલી ઉપર્યુક્ત ભ્રાંત કલ્પના પણ ! કારણ કે “મૃગજળ' જેવું કોઈ જળ, “આકાશ-પુષ્પ' જેવું કોઈ ફૂલ, “સસલાંનાં શિંગડાં જેવાં કોઈ શિંગડાં અને “વધ્યાના પુત્ર જેવો કોઈ પુત્ર', - આવું કશું, સમગ્ર વિશ્વમાં ક્યાંય અસ્તિત્વ ધરાવતું જ નથી ! એવાં વચનો ઉચ્ચારવાં, એ તો એક પ્રકારનો “વદતો વ્યાઘાત” (Contradiction in terms) જ થયો કહેવાય ! હવે, વેદાંતવિદ્યા સાથે સંકળાયેલા જે બે વાદનાં આપણને અહીં દર્શન થાય છે, એની થોડી સ્પષ્ટતા કરીએ : એક તો એ કે જે અસ્તિત્વ જ ધરાવતું નથી, એવાં શરીરનાં પ્રારબ્ધની વાત કરવી, તેને વેદાંતમાં “અધ્યારોપ-અપવાદ' એવો “વાદ કહેવામાં આવે છે; અને બીજું એ કે આચાર્યશ્રીના અદ્વૈત-મતમાં “અજાતિવાદને માન્ય રાખવામાં આવ્યો છે. આચાર્યશ્રીના “ગુરુના પણ ગુરુ એટલે કે “પરમગુરુ એવા શ્રીગૌડપાદાચાર્યે માંડૂક્ય-ઉપનિષદ પર કારિકાઓ રચી છે, તેના ત્રીજા અદ્વૈતપ્રકરણમાં “અજાતિવાદનું યુક્તિપૂર્વક સમર્થન કર્યું છે. આ રીતે, તે, આ શ્લોકમાંના તો નિઃ – શબ્દોનું સ્મરણ કરાવે છે : યથા ન ગાયતે શિવત્ નાથના સાન્તતઃ ૩, ૨ | (“બધી બાજુએ જન્મ પામેલું લાગતું એવું કશું જ, ખરેખર, જન્મતું નથી.”) અને एतत् तद् उत्तमं सत्यं यत्र किंचित् न जायते ॥ 3, ४८ ॥ (“જેમાં કશું પણ ઉત્પન્ન થતું નથી, તે - બ્રહ્મ - જ ઉત્તમ સત્ય છે.”). શ્લોકમાં ચાર વખત પ્રયોજાયેલી ત: - શબ્દ, - “એવું હોઈ શકે જ ફર્મા -૫૮ વિવેકચૂડામણિ | ૯૧૩ Page #919 -------------------------------------------------------------------------- ________________ નહીં !” – એવા નિષેધ(Negation)ને વ્યક્ત કરે છે.. શ્લોકના અનુણુપ-છંદમાં, ત્રણ પંક્તિઓ અને છ ચરણો છે, તે નોંધવાનું રહે છે. શ્લોકનો છંદ અનુષુપ (૪૨) ૪૩-૪૬૪ ज्ञानेनाऽज्ञानकार्यस्य समूलस्य लयो यदि । . तिष्ठत्ययं कथं देह इति शंकावतो जडान् । समाधातुं बाह्यदृष्ट्या प्रारब्धं वदति श्रुतिः ॥४६३॥ न तु देहादिसत्यत्वबोधनाय विपश्चिताम् । यतः श्रुतेरभिप्रायः परमार्थैकगोचरः ॥४६४॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ જ્ઞાનેનાડજ્ઞાનકાર્યસ્થ સમૂલસ્ય લયો યદિ / તિષ્ઠત્યય કર્થ દેહ ઇતિ શંકાવતો જડાનું ! સમાધાતું બાહ્યદે પ્રારબ્ધ વદતિ શ્રુતિઃll૪૬all ન તુ દેહાદિસત્યત્વબોધનાય વિપશ્ચિામું ! યતઃ શ્રુતેરભિપ્રાયઃ પરમાર્થેકગોચરઃ ૪૬૪ શ્લોકનો ગદ્ય અન્વય : ज्ञानेन समूलस्य .अज्ञानकार्यस्य यदि लयः (स्यात्), (तर्हि) 'अयं देहः कथं तिष्ठति ?' - इति शंकावतः जडान् बाह्यदृष्ट्या समाधातुं श्रुतिः प्रारब्धं वदति, न तु विपश्चितां देहादि-सत्यत्व-बोधनाय; यतः श्रुतेः अभिप्रायः परमार्थ –ોવર (સ્તિ) II૪૬૨-૪૬૪ll શબ્દાર્થ : મુખ્ય વાક્ય : કૃતિ: પ્રારબ્ધ વતિ | વતિ એટલે કહે છે, ચર્ચા કરે છે, પ્રતિપાદન કરે છે. શા માટે ? નડાનું સમાધાતુમ્ | નવીન એટલે શૂળ, જડ બુદ્ધિવાળા, મૂર્ખ માણસો; સમાધાતુન્ એટલે કે તેમને સમજાવવા માટે, તેમનાં મનનું સમાધાન કરવા માટે. તે મૂર્ખાઓ કેવા છે? - શંવત: I શંકા-કુશંકા કરનારા. તેમને કેવી રીતે સમજાવવા માટે ? વી&િ | માત્ર, બાહ્ય, ઉપલક, સાપેક્ષ, ૯૧૪ | વિવેકચૂડામણિ Page #920 -------------------------------------------------------------------------- ________________ વ્યાવહારિક દષ્ટિથી. તેમની શંકા કેવી છે? કયા પ્રકારની છે ? : યે હે થે તિષ્ઠતિ ? - તિ | - આ દેહ કેવી રીતે રહે ? શાના આધારે ટકે ? - એવી શંકા. એમને આવી શંકા શા માટે થઈ? શા કારણે ઉદ્ભવી ? જ્ઞાનેન સમૂન મશાનાર્યસ્ય યતિ તા: (શાત્ તf) રિ-તર્દિ એટલે “જો-તો”. નય નાશ; સમૂત એટલે સમૂળગો, સંપૂર્ણ. “જ્ઞાનથી જો અજ્ઞાનનાં કાર્યનો સંપૂર્ણ નાશ થાય તો, થતો હોય તો”, આ દેહ શાના આધારે ટકે ? તો પછી, આ ચર્ચા કોના માટે નથી ? વિથતાં રેહવિત્યત્વનોધનીય ન તુ (તિ) વિપશિતાં એટલે વિદ્વાનોને, જ્ઞાનીઓને; વધન જણાવવું, સમજાવવું, જ્ઞાન આપવું. સત્યત્વ એટલે સત્ય હોવાપણું, યથાર્થતા. વિદ્વાનોને દેહ-વગેરેની યથાર્થતા પ્રબોધવા માટે શ્રુતિ આવી ચર્ચા કરતી જ નથી. તો પછી, આમ કરવામાં શ્રુતિનો અભિપ્રાય શો છે? - ચતઃ કૃતેઃ પિપ્રાય: પરમાર્થ––ો: મતિ પર્વ એટલે માત્ર, ફક્ત. રોવર એટલે બોધ, પ્રતિપાદન, અભિવ્યક્તિ, જાણ, રજૂઆત. પરમાર્થ એટલે “આત્મા અદ્વિતીય છે', - એવી પરમાર્થની વસ્તુ, વાત (Supreme Reality). શ્રુતિનું નિરપવાદ તાત્પર્ય માત્ર આટલું જ છે. (૪૬૩-૪૬૪). અનુવાદ : જ્ઞાન વડે અજ્ઞાનનાં કાર્યનો જો સમૂળગો નાશ થતો હોય તો), આ દેહ કેવી રીતે ટકી શકે ?” – આવી શંકા કરનારા જડ-બુદ્ધિવાળા(અજ્ઞાનીઓ)ને, માત્ર બાહ્યદૃષ્ટિથી સમજાવવા માટે જ શ્રુતિ પ્રારબ્ધની વાત કરે છે, - વિદ્વાનોને દેહવગેરેની યથાર્થતા જણાવવા માટે શ્રુતિ એ વાત) નથી કરતી), કારણ કે, શ્રુતિનો અભિપ્રાય તો પરમાર્થ-વસ્તુનાં પ્રતિપાદન માટે (જ) છે. (૪૬૩-૪૪૪) ટિપ્પણ : આત્માનું તો નહીં જ, પરંતુ શરીરનું પણ પ્રારબ્ધ ન હોઈ શકે, એવી કલ્પના પણ બ્રાન્ત અને ગેરમાર્ગે દોરનારી છે, એવું નિશ્ચયાત્મક નિરૂપણ, ‘અધ્યારોપ-વાદ અને “અજાતિવાદનો આધાર લઈને, ગયા શ્લોકમાં, કરવામાં આવ્યું; એટલે હવે પ્રારબ્ધની વિચારણાનો મુદ્દો, એની સમાપ્તિના તબક્કે પહોંચી ગયો છે ત્યારે, જડબુદ્ધિવાળા કેટલાક શંકા-કુશંકા કરનારા પૂર્વપક્ષોએ ઊભા કરેલા એક સવાલનું અસંદિગ્ધ ખંડન કરીને, આચાર્યશ્રી, અહીં, આ બે શ્લોકોમાં પ્રારબ્ધ-વિચારણાનાં સમગ્ર પ્રકરણનો ઉપસંહાર કરે છે. આ રીતે, જો “પ્રારબ્ધ છે જ નહીં, તો પછી પહેલો સવાલ એ છે કે – શ્રુતિ ' વિવેકચૂડામણિ | ૯૧૫ Page #921 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ-શાસ્ત્રો-સંતો, - આ બધાં, “પ્રારબ્ધની ચર્ચા કરે છે જ, શા માટે ? અને એમના આ સવાલનો આધાર સિદ્ધાંત-પક્ષના આ સિદ્ધાંત પર છે : ઉપાદાન-કારણ માટીનો જ નાશ થઈ જાય, તો માટીનું કાર્ય, - એવો ઘડો ટકી શકતો નથી; એ. જ રીતે, દેહાદિનું ઉપાદાન કારણ એવું અજ્ઞાન જો જ્ઞાન વડે સમૂળગું નાશ પામે તો પછી, અજ્ઞાનનાં કાર્યરૂપ દેહાદિ, દેહાદિના સાંસારિક વ્યવહારો વગેરે શાના આધારે ટકે ? પૂર્વપક્ષની આ શંકામાં, ગયે . એટલે પંચ-મહાભૂતોનો બનેલો આ દેહ તો ખરો જ, પરંતુ માનવાર્યમાં તો અહંકારથી આરંભાતું અને સ્થૂલ શરીરથી અંત પામતું આ સમગ્ર જગત પણ સમાવિષ્ટ થઈ જાય. વળી, “જ્ઞાન” એટલે બ્રહ્મજ્ઞાન અને સમૂત - શબ્દમાંનું “મૂળ એટલે સ્કૂલ-શરીર અને સમગ્ર જગત સાથે સંકળાયેલું અજ્ઞાન અને અજ્ઞાનનું કાર્ય એવું શરીર જો નાશ પામતું જ હોય તો, આત્મજ્ઞાની મનુષ્યો તેમના શરીર સાથે જીવી રહ્યા હોય છે, તેનું શું ? આવા ઉપરછલ્લા સવાલો આચાર્યશ્રીના ખ્યાલ બહાર નથી જ : પૂર્વપક્ષના આવા સવાલો, તેની જડબુદ્ધિને લીધે અને સાચી સૂક્ષ્મબુદ્ધિના અભાવને લીધે જ ઉદ્દભવ્યા છે : આવી શંકાનાં સમાધાન માટે જ, શ્રુતિએ પ્રારબ્ધ'ની ચર્ચા કરીને પ્રતિપાદન કર્યું કે જ્ઞાન થયા બાદ પણ જ્ઞાનીનું શરીર એટલા માટે ટકી રહે છે કે તે પ્રારબ્ધ ભોગવવા આવે છે, પરંતુ એ કર્મો જ્ઞાનીને બંધનકર્તા હોતાં નથી. અને જે શ્રુતિ માટે વતિ, - એમ કહ્યું છે, તેનું બોલવાનું એટલે આટલું જ : - तस्य तावद् एव चिरं, यावत् न विमोक्ष्ये, अथ संपत्स्ये । (“તેના માટેનો વિલંબ તો માત્ર ત્યાં સુધીનો જ હોય છે, જ્યાં સુધી તેનો શરીર-વિમોક્ષ ન થાય; પછી તો તરત જ તેનો બ્રહ્મભાવ સંપન્ન થઈ જાય છે.” હકીકતમાં તો, ઉપનિષદના ઋષિઓની આ ઉદારતા છે કે તેઓ, પ્રારબ્ધની આવી ચર્ચા, અજ્ઞાનીઓની આવી શંકાનાં નિવારણ માટે અને તેમની વ્યથાનાં દૂરીકરણ માટે જ કરે છે. નિષ્કર્ષ તો એટલો જ છે કે, ઉચ્ચ તાત્ત્વિક દૃષ્ટિએ, જ્ઞાનીને તો નથી, ખરેખર, દેહ, નથી “સંચિત' કે પ્રારબ્ધ' જેવાં કર્મો, નથી કર્મોનો સંગ કે નથી આ બધાંનાં કશાં બંધનો. પ્રારબ્ધ'-આદિ કર્મોની ચર્ચા તો, જડબુદ્ધિવાળા શંકાશીલ અજ્ઞાનીઓનાં મનનું સમાધાન કરવા માટે, એમનાં અજ્ઞાનને દૂર કરવા માટે અને એમને આશ્વાસન આપીને સ્વસ્થ કરવા માટે જ છે. બાકી, જ્ઞાનનિષ્ઠ વિદ્વાનોને દેહાદિની યથાર્થતા પ્રબોધવાનું તો રહેતું જ નથી, એ હકીકતની શ્રુતિને તો પૂરી પ્રતીતિ છે : આત્માની અદ્વિતીયતા એ જ, શ્રુતિની દષ્ટિએ તો, એકમાત્ર પરમાર્થ છે અને તેથી શ્રુતિનો અભિપ્રાય તો માત્ર આવા પરમાર્થનું પ્રબોધન અને ૯૧૬ | વિવેકચૂડામણિ Page #922 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદન જ છે. ઉપર્યુક્ત શ્રુતિનું માત્ર એ જ તાત્પર્ય છે કે પ્રારબ્ધ–ક્ષયને અંતે, દેહત્યાગ કરીને જ, જ્ઞાની વિદેહમુક્તિ પામે છે અને આ શ્રુતિ પણ આ રીતે, ઓછી સમજણ-શક્તિવાળાને સંતોષવા માટે જ છે. શ્લોક-૪૬૪ને અંતે જે પરમાર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આ પ્રકારનો છે : न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधकः । न मुमुक्षः न वै मुक्तः इति एषा ‘परमार्थता' ॥ (માંડૂક્ય-ઉપનિષદ ૨, ૩૨) (“ત્યાં એટલે કે બ્રહ્મમાં, નથી નાશ, નથી ઉત્પત્તિ, નથી કોઈ બંધનમાં બદ્ધ, તેમ જ નથી કોઈ સાધક, મોક્ષની ઇચ્છાવાળો પણ ત્યાં કોઈ નથી અને કોઈ મુક્ત પણ નથી : આ જ પરમ સત્ય છે.”). માત્ર બ્રહ્મ જ પરમ સત્ય (Supreme Truth, Reality) છે”, - એવી અનુભૂતિ, એ જ પરમાર્થતા ! - અહીં શ્લોક ૪૬૩માં, અનુષ્ટ્રપ-છંદમાં ત્રણ પંક્તિ અને છ ચરણો છે. શ્લોકોનો છંદ : અનુષુપ (૪૬૩-૪૪૪) ૪૬૫ परिपूर्णमनाद्यन्तमप्रमेयमविक्रियम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६५॥ શ્લોકનો ગુજરાતી પાઠ પરિપૂર્ણમનાદામપ્રમેયમવિક્રિયમ્ | એકમેવાદ્વયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ૪૬પા શ્લોકનો ગદ્ય અન્વય : __परिपूर्ण अनादि-अनन्तं, अप्रमेयं, अविक्रियं, एकं, अद्वयं एव ब्रह्म (ત) . ફુદ (મિન દ્રા ) વિન નાના ન ગતિ ૪૬વા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વ્રણ (ફંશ અતિ) બ્રહ્મ (આવું) છે. બ્રહ્મ કેવું છે? આ પ્રમાણે સાત વિશેષણો : (૧) પરિપૂર્ણમ્ I સર્વત્ર, સર્વથા, સર્વધા, સર્વદા સંપૂર્ણ (Ever-full, Complete, Perfect, Plenary); (૨) અનાદ્રિ - આદિ એટલે કે વિવેકચૂડામણિ | ૯૧૭ Page #923 -------------------------------------------------------------------------- ________________ આરંભ; આરંભ વિનાનું (Beginningless); (૩) અનન્તમ્ અંત-વિનાનું (Endless); (૪) અપ્રમેયમ્ । જેને ગ્રહણ ન કરી શકાય એવું, અગ્રાહ્ય; (Beyond Comprehension); (૫) અવિક્રિયમ્ । વિકાર-રહિત, અવિકારી (Changeless); (૬) વ । એક જ, એકમાત્ર; (૭) અયમ્ । દ્વૈત-વિનાનું, અદ્વિતીય. અહીં, એટલે કે આ બ્રહ્મમાં; પિન . વળી, આ બ્રહ્મ કેવું છે ? હૈં કંઈ જ, કશું જ, કશો જ. નાના એટલે જૂદું-જૂદું. આ બ્રહ્મમાં, એટલે કે આત્મામાં, ક્યાંય કશું જૂદું-જૂદું નથી, એટલે કે જૂદાપણું, ભિન્નતા, અથવા અનેકતા લાવે એવો બીજો કોઈ પદાર્થ નથી. (૪૬૫) – - અનુવાદ : પરિપૂર્ણ, અનાદિ, અનંત, અપ્રમેય, અવિકારી, માત્ર - એક અને અદ્વિતીય એવું તત્ત્વ (એ જ) બ્રહ્મ છે. અહીં (આ બ્રહ્મમાં) કંઈ જ જૂદું-જૂદું નથી. (૪૬૫) ટિપ્પણ : આ પહેલાંના ૧૯ શ્લોકો(૪૪૫-૪૬૫)માં આચાર્યશ્રીએ પ્રારબ્ધ’નાં સ્વરૂપની, એનાં સર્વ પાસાંની તાત્ત્વિક, તલસ્પર્શી અને સૂક્ષ્મ ચર્ચા કરી. હવે, અહીંથી શરૂ થતા સાત શ્લોકોમાં(૪૬૫-૪૭૧), બ્રહ્મસ્વરૂપનું જે નિરૂપણ શ્રુતિએ કર્યું છે એને પોતાના આધાર તરીકે સ્વીકારીને, અને નેહ નાનાસ્તિ વિશ્વન । - એ કઠ-ઉપનિષદશ્રુતિ(૨, ૧, ૧૧)ને આ સાતેય શ્લોકોમાં, ચોથાં ચરણ તરીકે, એક પ્રકારની ધ્રુવપંક્તિ (Refrain) તરીકે પુનરુક્ત કરીને, આચાર્યશ્રીએ, બ્રહ્મમાં ‘નાનાત્વ’(ભેદ, ભિન્નતા, Manifoldness, (Plurality)ને ભારપૂર્વક અને સંપૂર્ણરીતે નકાર્યું છે, નિષિદ્ધ કર્યું છે. કોઈકને વિચાર આવે કે આચાર્યશ્રીએ કઠ-ઉપનિષદનાં આ શ્રુતિવચનને આટલું બધું મહત્ત્વ કેમ આપ્યું હશે ? આવી જિજ્ઞાસા, ખરેખર, સ્તુત્ય અને પ્રસ્તુત છે : હકીકત એ છે કે બ્રહ્મસ્વરૂપને સમ્યગ્-સ્વરૂપે પામવું હોય તો અને એ એક અને અદ્વિતીય છે, એની પ્રતીતિ પ્રાપ્ત કરવી હોય તો, તેમાં નાનાત્વનો અંશમાત્ર પણ નથી, એ ત્રિકાલાબાધિત સત્યનો સાક્ષાત્કાર કરવો અનિવાર્ય છે; કારણ કે આ જ મંત્રની બીજી પંક્તિમાં, ‘નાનાત્વ’નું દર્શન કરનાર માટેનું સુનિશ્ચિત ભયસ્થાન એમ કહીને નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે કે તે મૃત્યુથી મૃત્યુ પામ્યા કરે છે ઃ मृत्योः स मृत्युं गच्छति य इह नाना- इव पश्यति । મોક્ષાર્થી સાધક તો, મનુષ્ય માટે જે એક મૃત્યુ નિયત થયેલું છે, તેનાથી યે મુક્ત થવા તે સતત સાધના કરતો હોય છે, તો પછી, આ પ્રમાણે ‘મૃત્યુથી મૃત્યુ' ૯૧૮ | વિવેકચૂડામણિ Page #924 -------------------------------------------------------------------------- ________________ પામ્યા કરવાનું તો એના માટે નિર્વાહ્ય બની જ શી રીતે શકે ? વળી, આ શ્રુતિવચનમાં વિન (ર્વિવિપિ) - એ શબ્દ એ રીતે સૂચક અને સાભિપ્રાય છે કે બ્રહ્મમાં “નાનાત્વ'ના સદંતર અભાવની બાબતમાં કોઈનાં પણ મનમાં જરા પણ શંકા રહી ગઈ હોય તો, તેને નાબૂદ કરે છે અને આ વિશે કોઈ પણ અપવાદ ન હોવાનું પણ સ્થાપિત કરે છે. અંગ્રેજી શબ્દ, - What-so-everનું સામર્થ્ય (Force) આ જિવન - શબ્દમાં છે. બ્રહ્મનાં સાતેય વિશેષણોની સમજૂતી શબ્દાર્થ-વિભાગમાં આપવામાં આવી છે, તે છતાં, તે સર્વ શબ્દોને તેના દાર્શનિક સંકેતોના સંદર્ભોમાં જોઈ જઈએ : પરિપૂર્ણમ્ I પર - એ ઉપસર્ગ, સમ્ - એ ઉપસર્ગ કરતાં પણ ‘પૂર્ણતા (Completeness, Full-ness)ની વિભાવનાને મહત્તમ સ્વરૂપમાં વ્યક્ત કરે છે . તેની ભીતર બીજું કશું જ ન હોવા છતાં તે “સંપૂર્ણતમ' છે ! અને આ જ કારણે તેમાં કશી સ્થાન-ગત (Spatial) મર્યાદા (Limitation) નથી, એ સત્ય સુનિશ્ચિતસ્વરૂપે સ્થાપિત થાય છે. અનાદ્રિ-મનનમ્ તેને જન્મ નથી, મૃત્યુ નથી; ઉત્પત્તિ નથી, વિનાશ નથી. અપ્રમેયમ્ એટલે “અગ્રાહ્ય” તો ખરું જ, પરંતુ આ શબ્દમાં માં - ધાતુ છે, તે “માપ'(Measurement)નો અર્થ સૂચવે છે : જે “અમેય (Immeasurable) છે, અને તેથી “અનુપમ', “અનન્ય”, અજોડ (Unique) છે, સવતિશાયી-(Transcendental) છે. વિચિમ્ : વિકાર-રહિત, પરિવર્તન-વિનાનું, અપરિણામી (Modificationless) છે. પર્વ પવ અદમ્: એવા પ્રકારનું એકત્વ' તેનાંમાં છે કે જેનાં કારણે તેના સંદર્ભમાં, ક્યાંય, કશું જ “બીજું, “અન્ય', દ્વિત’ છે જ નહીં : સ્વાત-બેરહિત, સનાત મેરહિતમ્ | અવ - શબ્દ “સજાતીયભેદરહિતત્વ સૂચવે છે, તો મદય - શબ્દ વિજાતીયભેદરહિતત્વનો નિર્દેશ કરે છે. છાંદોગ્યઉપનિષદનું શ્રુતિવચન, - પર્વ પર્વ અદિતીયમ્, એ જ આ પર્વ પર્વ દય. . શ્લોકનો છંદ : અનુપુપ (૪૬૫) ૪૬ सद्घनं चिद्घनं नित्यमानन्दघनमक्रियम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६६॥ - વિવેકપૂડામણિ | ૯૧૯ Page #925 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : સઘનં ચિદ્ઘનં નિત્યમાનન્દનમક્રિયમ્ । એકમેવાદ્રયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ।।૪૬૬॥ શ્લોકનો ગદ્ય અન્વય : શ્લોકનો ગદ્ય અન્વય, શ્લોકમાંનાં પદ્ય પ્રમાણે જ છે, એટલે કે શ્લોકમાં ‘દંડાન્વય' છે. (૪૬૬) શબ્દાર્થ : શ્લોકમાં કશી વાક્યરચના છે જ નહીં, સર્વ શબ્દો બ્રહ્મનાં વિશેષણો તરીકે જ પ્રયોજાયાં છે, તેથી શ્લોકમાં ‘મુખ્ય’ કે ‘ગૌણ’ વાક્યોનો પ્રશ્ન જ રહેતો નથી. વળી, આ પહેલાં નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પ્રમાણે, શ્લોકનું ચોથું ચરણ. પુનરુક્ત થયું છે; એટલે એને પણ સમજાવવાનું રહેતું નથી અને ત્રીજાં ચરણમાંનું વિશેષણ - મેવાદયમ્ - પણ, આ પહેલાંના શ્લોકમાં હતું તે જ સ્વરૂપે અહીં પુનરુક્ત થયું છે. એટલે હવે પ્રથમ પંક્તિમાંનાં, બ્રહ્મનાં પાંચ વિશેષણોનો અર્થ જોઈ જઈએ : (૧)-(૨)-(૩) સત્યન, વિદ્-ધનં, આનન્વયનમ્ । શ્રુતિમાં બ્રહ્મનાં સ્વરૂપ માટેનો શબ્દ, - ‘સચ્ચિદાનન્દ’ (સત્-ચિત્-આનન્દ)' સુપ્રસિદ્ધ અને સર્વત્ર પ્રચલિત છે. સત્ એટલે ‘સત્તા’, અસ્તિત્વ (Existence); વિત્ એટલે વિશુદ્ધ જ્ઞાન (Pure intelligence), આત્મજ્ઞાન (Self-knowledge), શાશ્વત જ્ઞાન (Eternal Knowledge), અને આનન્દ્વ એટલે શાશ્વત, અ-પાર્થિવ અને સૂક્ષ્મ આનંદ (Eternal, Divine and Subtle Bliss). અહીં આ ત્રણેય શબ્દોને અંતે ધન-શબ્દ જોડવામાં આવ્યો છે, તેનો સંકેત એ છે કે બ્રહ્મનાં સ્વરૂપમાં જે સત્, વિત્ અને આનન્દ્ર છે, તે, વિશુદ્ધ, શાશ્વત અને સૂક્ષ્મ તો છે; એટલું જ નહીં પરંતુ તેમાં એ ત્રણેયનું ઘનિષ્ઠ તત્ત્વ છે, - એટલે કે બ્રહ્મમાં એ ત્રણેયનો ‘સાર’ છે, એનું ‘હાર્દ' (Essence) છે, એનું ઘનીભૂત’ તત્ત્વ છે. (૪) નિત્ય - શબ્દ, બ્રહ્મનાં અનુસંધાનમાં, આ પહેલાં, અનેક વાર, પ્રયોજાઈ ગયેલો છે. આ નિત્ય - શબ્દને, સદા-સર્વદા, હંમેશાં, - એવા અર્થમાં, સદ્ઘન, ચિન અને આનંદઘન, - એ ત્રણેયનાં વિશેષણ તરીકે પણ ‘સમજી’ શકાય અને આ પહેલાંના શ્લોકમાં (૫) અવિયિત્ પ્રયુક્ત હતો જ, એટલે અયિ શબ્દને પણ સમજાવવાનો રહેતો નથી. (૪૬૬) ૯૨૦ / વિવેકચૂડામણિ Page #926 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જે સદા ઘનીભૂત સત, ચિત અને આનંદ-સ્વરૂપ, નિષ્ક્રિય, એક જ અને અદ્વિતીય તેવું બ્રહ્મ છે, તેમાં કોઈ પણ પ્રકારનું “નાનાત્વ' નથી. (૪૬૬) ટિપ્પણ શ્લોકના સર્વ શબ્દોને, આ પહેલાં, ઉપર્યુક્ત શબ્દાર્થ-વિભાગમાં, સર્વ આવશ્યક વિગતો સાથે, સમજાવવામાં આવ્યા છે, એટલે અહીં કશું ઊમેરવાનું રહેતું નથી. માત્ર એક જ વાતનો નિર્દેશ કરવાનો રહે છે અને તે એ કે સમગ્ર બ્રહ્માંડની સર્વ ક્રિયાઓ, આ દ(Seer) એવા બ્રહ્મની સમક્ષ જ થતી હોવા છતાં, તે પોતે એમાં જરા પણ સંસક્ત, સંબદ્ધ કે લિપ્ત (Involve) થતું નથી; અને તેથી જ ભાષ્યકારો વિજિય અને ક્રિય જેવા શબ્દોનું અર્થઘટને આ રીતે કરે છે : પુષ્ટિ-ર-જિયાશ્ચમ્ ા શ્લોકનો છંદ : અનુપ (૪૬૬) ૪૬૭ प्रत्यगेकरसं पूर्णमनन्तं सर्वतोमुखम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રત્યશેકરસ પૂર્ણમનન્ત સર્વતોમુખમ્ | એકમેવાદ્વયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ૪૬ શ્લોકનો ગદ્ય અન્વય : અહીં પણ શ્લોક પ્રમાણે જ દંડાન્વય' છે. (૪૬૭) શબ્દાર્થ : આ શ્લોકમાં પણ બીજી પંક્તિ, આગળના શ્લોકો પ્રમાણે જ છે અને પહેલી પંક્તિમાં પણ પૂર્ણ અને ૩નન્ત, - બ્રહ્મનાં આ બે વિશેષણો શ્લોક-૪૬પમાં, આ પહેલાં, આવી ગયાં છે; એટલે નવાં કહી શકાય એવાં પ્રત્ય-પરસ અને સર્વતોમુઉં - એ બે-ને જ સમજાવવાનાં રહે છે. પ્રત્યાવરમ્ : અંતરાત્મા-સ્વરૂપે સદા એકરસ; પ્રત્યગાત્મા-રૂપે અખંડ વિવેકચૂડામણિ | ૯૨૧ Page #927 -------------------------------------------------------------------------- ________________ એકરસ; પ્રત્યેક વ્યક્તિગત અંતરાત્મામાં એનાં આત્મગત(Subjective) રસનાં રૂપમાં સ્થિત. દરેકનાં અંતઃકરણમાં મૂળભૂત એક જ સ્વરૂપે વસતું (Homogeneous). સર્વતોમુવમ્ ઃ સર્વ દિશાઓમાં મુખવાળું, એટલે કે ભૂતમાત્રમાં ચૈતન્યરૂપે રહેલું; સર્વાત્મભૂત સર્વવ્યાપી (All-pervading, Omnipresent) (૪૬૭). અનુવાદ : જે એકરસ-પ્રત્યગાત્મા, પૂર્ણ, અનંત, સર્વતોમુખ છે, તે બ્રહ્મ એક અને અદ્વિતીય છે અને એમાં ક્યાંય કશું પણ “નાનાત્વ' નથી. (૪૬૭), ટિપ્પણ: બ્રહ્મનું શ્રુતિ-પ્રમાણિત અને પરંપરાગત સ્વરૂપ જેમ “સત્-ચિદૂ-આનદ છે, તેમ જ “રસ-રૂપ પણ છે; આ જ કારણે, આ જ બ્રહ્મનાં અનુસંધાનમાં, એ જ શ્રુતિનું વાક્ય છે : રસો હૈ : ' અને ગયા શ્લોકમાં, બ્રહ્મ માટે, “સઘન', - “ચઘન” અને “આનંદઘન', - એવાં વિશેષણો પ્રયોજાયાં, એ જ રીતે, બ્રહ્મ “રસઘન પણ છે, એનો સંકેત આપણને, અહીં, પ્રત્ય-રસમ્ - એ શબ્દમાં મળે છે અને રસ તો (સ્થિતે માસ્વાદ્યતે રૂતિ રસ: ', - એની આવી વ્યાખ્યાને કારણે) તે, “આસ્વાદનો, “ચર્વણા'નો વિષય છે, અને બ્રહ્મસાક્ષાત્કાર પામવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરનારા સર્વ સાધકોને બ્રહ્મ-રસ'નો જે “આસ્વાદ' મળે છે, તે, સદા-સર્વદાસર્વત્ર એકસમાન જ હોય છે; - આ જ મર્મ છે, આ શ્લોકમાંનાં બ્રહ્મ-વિશેષણ પ્રત્યરસ-નો. બીજું, સર્વતોમુવમ્ - એ બહુવ્રીહિ-સમાસનો અર્થ આવો થાય છે : બ્રહ્મ એટલે તે, જેનું મુખ સર્વદિશાઓમાં છે : સર્વતઃ સર્વવિશાસ્તુ મુરઉં યસ્ય સા. પરંતુ દિશાઓની સંખ્યા તો માત્ર “દશ” જ ને ! એ સિવાયનાં સ્થાનોનું-સ્થળોનું શું ? એટલે અહીં સર્વતઃ - એ શબ્દને સર્વત્ર', એટલે કે Everywhere-ના અર્થમાં સમજવાનો રહે છે. સમગ્ર વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી, જ્યાં બ્રહ્મનું અસ્તિત્વ ન હોય. તાત્પર્ય એ છે કે તે સમસ્ત જગતનાં અણુ અણુમાં વ્યાપ્ત છે, - સર્વવ્યાપી (Omnipresent) છે. એક જૂની કવિતાની થોડી લીંટીઓ, બ્રહ્મનાં આ વિશેષણનાં સમર્થનમાં, યાદ આવી જાય છે : “આસપાસ આકાશમાં, અંતરમાં આવાસ; ઘાસ, ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ! ” અને ત્રીજું, ગયા શ્લોકમાં ભલે પરિપૂર્ણ - શબ્દ આવી ગયો, આ શ્લોકમાંના પૂર્વ – શબ્દનો સંદર્ભ સાવ જૂદો જ છે : બ્રહ્મમાં તેના પોતાનાં સિવાય, એટલે કે ૯૨૨ | વિવેકચૂડામણિ Page #928 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મત્વ સિવાય, બીજું કશું જ નથી; એની ભીતર કશો જ ભેદ શક્ય નથી, એનું સમગ્ર સ્વરૂપ બ્રહ્મકમય છે. શાસ્ત્રકારોએ ભેદ ત્રણ પ્રકારના કહ્યા છે : સ્વગત, સજાતીય અને વિજાતીય. વૃક્ષ પોતે એક હોવા છતાં, એનાં પોતાનાં જ પાંદડાંપુષ્પો-ફળોથી વૃક્ષનો ભેદ સંભવે છે; આ થયો સ્વગત ભેદ; અને વડ તથા લીમડો એ બંને “વૃક્ષો’ તરીકે એક હોવા છતાં વૃક્ષના પ્રકાર' તરીકે બંનેમાં ભેદ છે; આ થયો સજાતીય ભેદ; અને વૃક્ષ તથા પથ્થર વચ્ચે જે ભેદ છે તે, વિજાતીય ભેદ. બ્રહ્મમાં તો, આવા, સ્વગત-સજાતીય-વિજાતીય પ્રકારના કોઈ જ ભેદો નથી, એ દર્શાવવા માટે અહીં પૂર્ણમ્ - એ વિશેષણ પ્રયોજાયું છે : स्वगत-सजातीय-विजातीय-भेदरहितं वस्तु पूर्णम् । શ્લોકનો છંદ : અનુપુપ (૪૬૭) ૪૬૮ अहेयमनुपादेयमनाधेयमनाश्रयम् । । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६८॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અહેયમનુપાદેયમનાધેયમનાશ્રયમ્ | એકમેવાવયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ૪૬૮ શ્લોકનો ગદ્ય અન્વય : અહીં પણ, યથાપૂર્વ, શ્લોકમાંનાં પદોનાં ક્રમ પ્રમાણે જ, અન્વય, દંડાન્વય' છે. (૪૬૮). શબ્દાર્થ : અહીં પણ, યથાપૂર્વ, શ્લોકની બીજી પંક્તિ, એ જ રીતે, પુનરુક્ત થઈ છે. એટલે બાકી રહે છે, પહેલી પંક્તિમાંનાં, બ્રહ્મનાં આ ચાર વિશેષણો : મફેય, अनुपादेयम्, अनाधेयम् मने अनाश्रयम्. (૧) મહેયમ્ દેય નહીં એટલે ત્યજવું, એ ધાતુનું વિધ્યર્થ-કૃદંત) એટલે તે, જેને ત્યજી શકાય, ત્યજવા-યોગ્ય; અદેય એટલે તે, જે ત્યજવા-લાયક, ત્યજી શકાય તેવું નથી, ત્યાજ્ય નથી, અત્યાજય. () અનુપાયમ્ ! (મન્-પાયમ) I Jપાય (૩૫ + મા + ર એટલે લેવું, ગ્રહણ કરવું, - એ ધાતુનું વિધ્યર્થ-કૃદંત) લેવા-યોગ્ય, ગ્રહણ કરવા-સ્વીકાર વિવેકચૂડામણિ | ૯૨૩ Page #929 -------------------------------------------------------------------------- ________________ કરવા લાયક. મનુષાય એટલે તે, જે ગ્રહણ કરવા યોગ્ય નથી. અગ્રાહ્ય, અસ્વીકાર્ય છે, - જેને સ્વીકારી ન શકાય તેવું. | (૩) મનાયમ્ (અન-માધયમ) ધેય (કા + ધી એટલે મૂકવું, એ ધાતુનું વિધ્યર્થ કૃદંત) મૂકવા-યોગ્ય, જેને બીજી કોઈક વસ્તુ પર આરોપિત કરી શકાય અથવા જેના પર બીજી કોઈ વસ્તુ મૂકી શકાય તેવું; અને અનાધેય એટલે જે ગાધેય નથી તેવું; (Having no Super-imposition). (૪) મનાયમ્ (મન-આશ્રય) . કોઈ પણ પ્રકારના આશ્રય વિનાનું, જેને બીજો કશો આધાર નથી તેવું. (૪૬૮) અનુવાદઃ જે ત્યાજ્ય નથી, ગ્રાહ્ય નથી, ન કશામાં મૂકવા યોગ્ય છે અને જેને આશ્રય નથી, તેવું બ્રહ્મ એક અને અદ્વય છે. એમાં કશું જ “નાનાત્વ નથી. (૪૬૮) ટિપ્પણ : આ શ્લોકમાંનાં, બ્રહ્મનાં, ચારેય વિશેષણો નકારાત્મક(Negative) છે, એ નોંધપાત્ર છે. અહેમ-અનુપમ્ ! ત્યાગ અને સ્વીકાર તો, કોઈ બીજી વસ્તુનો જ થઈ શકે : બ્રહ્મ તો, પોતે જ છે, પોતાનો આત્મા, જીવાત્મા છે. એનો ત્યાગ સ્વીકાર કેવી રીતે શક્ય બને ? કોઈ પણ મનુષ્ય એમ ન બોલી શકે કે “મેં મને ત્યજ્યો” અથવા “મેં મને સ્વીકાર્યો ! કારણ કે “હું” તો “હું” જ છે. હું હુને કેવી રીતે ત્યજે? કેવી રીતે સ્વીકારે ? બ્રહ્મ એટલે જ સ્વ-સ્વરૂપ (ત્મિસ્વરૂત્વા). અથવા આ બે શબ્દોનું અર્થઘટન આ રીતે પણ થઈ શકે : દેય એટલે તે, જે દોષવાળું છે; અફેય એટલે “નિર્દોષ અને ઉપાય એટલે ગુણવત્તાવાળું, ગુણસભર, ગુણવાળું; અનુપાય એટલે “નિર્ગુણ'. બ્રહ્મ “અનાધેય' એ અર્થમાં છે કે તેને બીજા કશામાં મૂકી શકાય તેવું, તે નથી. તેનાંમાં “આરોપ્યપણું નથી અને “આરોપિતપણું પણ નથી. અને જે પોતે સમગ્ર બ્રહ્માંડનો મૂલ-આશ્રય (Original substratum) છે, તેને બીજા કશાનો આશ્રય કેવો? શા માટે? બ્રહ્મ પોતે “અનાશ્રય' છે, એ જ એનો મહિમા છે અને એમાં જ વિશ્વનું કલ્યાણ રહેલું છે ! હકીકત એ છે કે બ્રહ્મ પોતે જ પોતાનો “આશ્રય' છે ! શ્લોકનો છંદ અનુષુપ (૪૮) ૯૨૪ | વિવેકચૂડામણિ Page #930 -------------------------------------------------------------------------- ________________ ૪કલ निर्गुणं निष्कलं सूक्ष्मं निर्विकल्पं निरंजनम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६९॥ શ્લોકનો ગુજરાતી પાઠ: નિર્ગુણ નિષ્કલ સૂથમં નિર્વિકલ્પ નિરંજન એકમેવાદ્વયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન 1૪૬લા શ્લોકનો ગદ્ય અન્વય : અહીં પણ દંડાન્વય' જ છે. (૪૯) શબ્દાર્થ : અહીં પણ, શ્લોકની બીજી પંક્તિ, એની એ જ, પુનરુક્ત થઈ છે અને પહેલી પંક્તિમાં, બ્રહ્મનાં, પાંચ વિશેષણો આ પ્રમાણે છે : निर्गुणम्, निष्कलम्, सूक्ष्मम्, निर्विकल्पम् भने निरंजनम्. આ પાંચ વિશેષણોની બાબતમાં બે વાત, આરંભમાં જ, કહેવાની રહે છે : એક તો એ કે આ પાંચેય શબ્દો, આ પહેલાં, એક કરતાં વધુ વાર, આપણા આ સ્વાધ્યાયમાં, આવી ગયા છે; અને બીજું એ કે પાંચમાંનાં, એક સૂક્ષ્મ સિવાયનાં બાકીનાં ચાર નકારાત્મક(Negative) છે. - (૧) નિમ્ ! પરમતત્ત્વનાં બે સ્વરૂપો છે, નિર્ગુણ અને સગુણ : એમાંનું જે સ્વરૂપ ઇન્દ્રિયગ્રાહ્ય છે, તે સગુણ અને જે ઈન્દ્રિયગ્રાહ્ય નથી, તે નિર્ગુણ. (૨) નિષ્ણનમ્ વત્તા એટલે ભાગો, વિભાગો, અવયવો (Parts); જેનામાં કોઈ વિભાગો કે અવયવો નથી એવું, - નિરવયવ. આનો જ વિરોધાર્થી શબ્દ, - સન - સહુને સુપરિચિત છે, - Wholeના અર્થમાં. (૩) સૂક્ષ્મમ્ એટલે તે, જે અત્યંત નાનું છે, અણુ-સ્વરૂપ છે : Subtle, Minute, Atomic. આનો વિરોધાર્થી શબ્દ-સ્થૂલ', પણ સુપરિચિત છે. (૪) નિર્વિમ્ એટલે વિકલ્પો-વિચારો-વિકારો-વિક્ષોભ વિનાનું નિર્ગુણસગુણની જેમ જ બ્રહ્મનાં બે સ્વરૂપો છે, - નિર્વિકલ્પ અને સવિકલ્પ. (૫) નિરંજનમ્ | અંગન એટલે લેપ, આંજણ, મળ, અશુદ્ધિ, ગંદકી; આવી કશી મલિનતા વિનાનું એટલે નિરંજન : નિર્મળ, નિષ્કલંક Unstained, Taintless. (૪૬૯) વિવેચૂડામણિ | ૯૨૫ Page #931 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જે નિર્ગુણ, નિરવયવ, સૂક્ષ્મ, નિર્વિકલ્પ અને નિષ્કલંક છે તે, બ્રહ્મ, એક અને અદ્વિતીય જ છે, અને એમાં કશું “નાનાત્વ નથી. (૪૯). ટિપ્પણ : જગતમાં જેને “ગુણો' (Qualities, Properties) હોય છે, તે “સાન્ત” (સ + અંત) અને વિનાશશીલ હોય છે; પરંતુ બ્રહ્મ તો અનંત છે, એટલે એને કશા “ગુણો હોઈ શકે જ નહીં. જે પોતે “એક અને અદ્વિતીય (રું પર્વ અયો છે, જેના માટે કોઈ દ્વિતીય (બીજું, અન્ય) જ નથી, એને વળી વિભાગો અને અવયવો (તા) ક્યાંથી હોઈ શકે ? એ તો સદા-સર્વદા નિષ્કલ' જ હોય. બ્રહ્મ “સૂક્ષ્મ' એટલા માટે છે કે તે સર્વવ્યાપક છે, (All-pervading, Omni-present) સર્વવ્યાપવવત્ | બ્રહ્મનું સ્વરૂપ “નિર્વિકલ્પ છે, કારણ કે તે સર્વ વિચારો-વિકલ્પો અને મનબુદ્ધિનાં સમગ્ર તંત્રને અતિક્રમી(Transcend)ને એનાથી “પર' બની ગયું છે. અને જ્યાં કશી વાસનાઓ રહી જ નથી, ત્યાં કશાં મળ-મેલ કે અશુદ્ધિને તો સ્થાન જ કેવી રીતે હોઈ શકે ? - એ તો સદા-સર્વદા નિર્મળ અને નિરંજન ! આવાં બ્રહ્મને તો સ્વાનુભૂતિ વડે જ પામી શકાય : વાણી અને મન તો એની પાસે સંપૂર્ણરીતે નિર્બળ અને નિરર્થક ! - वाचा वक्तुं अशक्यमेव मनसा मन्तुम् । શ્લોકનો છંદઃ અનુરુપ (૪૬૯) ૪૦૦ अनिरूप्यस्वरूपं यन्मनोवाचामगोचरम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४७०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અનિરૂપ્યસ્વરૂપ યન્મનોવાયામગોચરમ્ | એકમેવાલય બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન I૪૭૦ શ્લોકનો ગદ્ય અન્વય : यद् अनिरूप्य-स्वरूपं मनोवाचां अगोचरं (च अस्ति, तद्) ब्रह्म एकं एव अद्वयं, इह किंचन नाना न अस्ति ॥४७०॥ ૯૨૬ | વિવેકચૂડામણિ Page #932 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : તત્ વૃદ્ધિ પર્વ રવ ગાયમ્ ! – એ મુખ્ય વાક્યમાંનાં, વ્રહ્મનાં, બે વિશેષણો આ પ્રમાણે છે : (૧) નિર્ણ-સ્વરૂપમ્ ! જેનાં સ્વરૂપનું નિરૂપણ થઈ શકે તેવું નથી, તે, તેવું બ્રહ્મ. (૨) મનોવાવાં મળોત્તરમ્ મોવર એટલે કે, જે અગ્રાહ્ય છે; જેનું ગ્રહણ થઈ શકે એવું નથી, તે; જે વિષય બની શકે એવું નથી, તે; મન અને વાણીનો વિષય થઈ શકે એવું જે નથી, તેવું બ્રહ્મ. (૪૭૦) અનુવાદ : જેનાં સ્વરૂપનું નિરૂપણ અશક્ય છે અને મન તથા વાણીથી અગ્રાહ્ય છે, તે બ્રહ્મ એક જ અને અદ્વૈત છે, એમાં કશું જ “નાનાત્વ નથી. (૪૭૦) ટિપ્પણ: આ શ્લોકમાંનાં, બ્રહ્મના, બંને વિશેષણો પણ નકારાત્મક (Negative) છે. જગતમાં એવી કેટલીક વસ્તુઓ છે, જેને જ્ઞાનેન્દ્રિયો વડે ગ્રહી શકાય નહીં, પણ તેમનું ગ્રહણ મન અને વાણી દ્વારા તો થઈ જ શકે, પરંતુ બ્રહ્મ તો એવું છે કે તે મન અને વાણીનો વિષય પણ ન બની શકે : મન અને વાણીની શક્તિને અતિક્રમીને, તે તો તે બંનેથી પણ “પર” બની ગયું છે; આ રીતે, બ્રહ્મની બાબતમાં, મન-વાણી-જ્ઞાનેન્દ્રિયો પણ અસહાય અને અશક્ત હોવાથી, તેનું વર્ણન-વિમર્શનવિવેચન કે નિરૂપણ કશું જ શક્ય નથી : શક્ય છે માત્ર એક જ, - આત્મા વડે સીધો જ સાક્ષાત્કાર ! આમ, તે અતીન્દ્રિય અને મનોવાગુ-અગોચર હોવાથી, શ્રુતિએ તેનાં સ્વરૂપ વિશે, આવી “આર્ષ વાણી પ્રયોજી છે : यद् वाचा-अनभ्युदितं येन वाग् अभ्युद्यते । तद् एव ब्रह्म त्वं विद्धि न-इदं यद्-इदं उपासते ॥ यन्मनसा न मनुते येन आहुः मनः मतम् । तद् एव ब्रह्म त्वं विद्धि न-इदं यद्-इदं उपासते ॥ કેન-ઉપનિષદ ૧, ૪-૫ (“વાણી વડે જેને પ્રકાશિત કરી શકાતું નથી, અને જેના વડે વાણી પ્રકાશિત થાય છે, તેને જ તું બ્રહ્મ જાણ : લોક જેને ઉપાસે છે, તે આ (બ્રહ્મ) નથી. જેને લોક મન વડે મનન કરી શકતા નથી, અને જેણે મનને પોતાનો વિષય કર્યું છે, એમ બ્રહ્મવેત્તાઓ કહે છે, તેને જ તું બ્રહ્મ જાણ. જેને લોક ઉપાસે છે, તે વિવેકચૂડામણિ | ૯૨૭ Page #933 -------------------------------------------------------------------------- ________________ આ (બ્રહ્મ) નથી.”) તાત્પર્ય એ છે કે બ્રહ્મ સંપૂર્ણતઃ અજ્ઞેય, અગમ્ય, અચિત્ય, અતફર્ય એવું, - Incomprehensible, Inconceivable, Imperceptible) dras. બ્રહ્મનાં જ્ઞાનને તો “અનાર” અને “અ-વ્યવહિત (Immediate) જ કહી શકાય. શ્લોકનો છંદ : અનુરુપ (૪૭૦) ૪૦૧ सत्समृद्धं स्वतःसिद्धं शुद्धं बुद्धमनीदृशम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४७१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ સત્સમૃદ્ધ સ્વતઃસિદ્ધ શુદ્ધ બુદ્ધનીદશમ્ I. એકમેવાવયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ૪૭૧ શ્લોકનો ગદ્ય અન્વય : અહીં દંડાન્વય” છે. (૪૭૧). શબ્દાર્થ : બ્રહ્મસ્વરૂપનાં નિરૂપણનો, હવે આ છેલ્લો શ્લોક છે, તેમાં પણ બીજી પંક્તિ, યથાપૂર્વ, પુનરક્ત થઈ છે અને પહેલી પંક્તિમાં, બ્રહ્મનાં છ વિશેષણો આ પ્રમાણે છે : ત, સમૃદ્ધ, સ્વત:સિદ્ધ, શુદ્ધ, યુદ્ધ અને મન-દૃશ. તે (૧) સન્ ! સત્યસ્વરૂપ, મૂર્તિમંત અસ્તિત્વ, - Pure Existence. (૨) સમૃદ્ધમ્ સર્વ પ્રકારની સમૃદ્ધિઓથી પૂર્ણ. (૩) સ્વત:સિદ્ધમ્ ! સ્વયંસિદ્ધ. (૪) શુદ્ધમ્ | વિશુદ્ધ, નિર્મળ, પવિત્ર. (૫) વૃદ્ધાન્ બોધરૂપ, જ્ઞાનસ્વરૂપ. () નીમ્ અનુપમેય, અનુપમ, નિરુપમ. (૪૭૧) અનુવાદ : જે સત્યસ્વરૂપ, સમૃદ્ધ, સ્વયંસિદ્ધ, શુદ્ધ, જ્ઞાનસ્વરૂપ અને અનુપમ છે તે બ્રહ્મ એક અને અદ્વિતીય છે, અને એમાં કશું “નાનાત્વ' નથી. (૪૭૧) ૯૨૮ | વિવેકચૂડામણિ Page #934 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : બ્રહ્મનાં સ્વરૂપનાં સત્’-એ પાસાંની બાબતમાં, આટલું નોંધપાત્ર છે : “સત’ એટલે “સત્ય” તો ખરું જ, પરંતુ સંત એટલે “અસ્તિત્વ', એનું મૂર્તિ સ્વરૂપ, એ અર્થ અહીં સવિશેષ પ્રસ્તુત છે, કારણ કે ઉપનિષદના ઋષિની આ ઘોષણામાં પણ, સમગ્ર બ્રહ્માંડમાં સત’ જ સૌપ્રથમ હતું (સત્ વ સોમ્ય રૂ મા માસી), - તેમાં “અસ્તિત્વનો જ અર્થ ઋષિને અભિપ્રેત છે. અને “સત્-ચિતુ-આનંદ', - બ્રહ્મનાં આ પુરાતન અને પ્રચલિત સ્વરૂપમાં પણ સતુ'-નું આ સંદર્ભમાં જ મહત્ત્વ છે. અને આ કારણે જ “સતુ હંમેશાં વાધ્ય (Uncontracted) રહ્યું છે. આ બ્રહ્મસ્વરૂપનાં “સમૃદ્ધ એ પાસામાં કોઈ સ્કૂલ અને ભૌતિક સમૃદ્ધિનો નિર્દેશ હોય જ નહીં, - “સત-ચિત-આનંદ,માંનાં ત્રણેય તત્ત્વોની સૂક્ષ્મ સમૃદ્ધિનો એમાં સંકેત છે. અને સમગ્ર વિશ્વની સિદ્ધિ જેના પર આધારિત છે, તે, બ્રહ્મ પોતે, “પરતઃ સિદ્ધ' (એટલે કે, કોઈ બીજાને લીધે સિદ્ધ) હોઈ શકે જ નહીં ! શાસ્ત્રોની ચર્ચામાં, સ્વતઃ સિદ્ધ” અને “પરતઃ સિદ્ધ', - સિદ્ધિના આવા બે પ્રકારો પ્રચલિત છે, પરંતુ આ બ્રહ્મ તો પલં પર્વ દ્વિતીયમ છે, એટલે એ “સ્વયંસિદ્ધ જ છે, એ હકીકત નિર્વિવાદ છે. સર્વ પ્રમાણોનું યે એકમાત્ર પ્રમાણ બ્રહ્મ છે : Self-evident, selfsubsistent. શુદ્ધમ્ - શબ્દમાં પણ સાત્ત્વિક-આધ્યાત્મિક શુદ્ધિ જ, આચાર્યશ્રીને, અભિપ્રેત હોય, કારણ કે આ સિવાય એમાં બીજું કશું જ નથી. વુદ્ધમ્ - શબ્દમાં જે બોધનો કે જ્ઞાનનો સંદર્ભ છે, તે પણ “સત-ચિત્ આનંદ એ સ્વરૂપમાં ચિદ્-રૂપ શાશ્વત જ્ઞાન જ ઉદ્દિષ્ટ છે. . અને દ્રા એટલે “આના જેવું' એમ કહીએ તો પર્વ પર્વ અદયમ્ એવાં બ્રહ્મનાં અનુસંધાનમાં વળી “આ” એટલે, “એના સિવાયનું બીજું કોઈક', - એવો અર્થ તો કદાપિ નિર્વાહ્ય-સ્વીકાર્ય બની જ ન શકે: એ તો સદા-સર્વદા એક, અદ્વિતીય, અજોડ, - Incomparable, Unique જ છે. હવે, આ શ્લોક સાથે બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ સમાપ્ત થાય છે ત્યારે, ઉપસંહારરૂપે, એટલું ઊમેરવાનું પ્રસ્તુત બને છે કે જે સૂક્ષ્મતમ, અતીન્દ્રિય, મનોવાનગોચર, અનાદિ, અજન્મા, અનંત, અશેય, અદશ્ય, અવ્યક્ત, છે, – એવાં બ્રહ્મનાં સ્વરૂપને સંપૂર્ણરીતે ક્યારેય નિરૂપી શકાય ? અને અંતે તો, આવાં નિરૂપણનું માધ્યમ પણ “વાણી' જ ને ! જે બ્રહ્મ પોતે ફર્મા-પ૯ વિવેકચૂડામણિ | ૯૨૯ Page #935 -------------------------------------------------------------------------- ________________ જ “વા-અગોચર' છે, તેને “બિચારી વાફ (Poor Speech!) કેવો અને કેટલો ન્યાય આપી શકે ! સ્વાનુભૂતિ અને સાક્ષાત્કારની પાત્રતા પરિપૂર્ણ કરવા માટે, સાધકનાં માર્ગદર્શનની આ તો શ્રુતિ-પ્રમાણિત માત્ર એક પરંપરા જ છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૭૧) निरस्तरागा निरपास्तभोगाः शान्ताः सुदान्ताः यतयो महान्तः । विज्ञाय तत्त्वं परमेतदन्ते प्राप्ताः परां निवृतिमात्मयोगात् ॥४७२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નિરસ્તરાગા નિરપાસ્તભોગાઃ શાન્તાઃ સુદાન્તાઃ યતયો મહાન્તઃ | વિજ્ઞાય તત્ત્વ પરમેતદત્તે પ્રાપ્તાઃ પરાં નિવૃતિમાત્મયોગાત્ II૪૭રા શ્લોકનો ગદ્ય અન્વય : निरस्तरागाः निरपास्तभोगाः शान्ताः सुदान्ताः महान्तः यतयः एतत् परं तत्त्वं विज्ञाय, एतद्-अन्ते, आत्मयोगात् परां निर्वृति प्राप्ताः ॥४७२॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યતય: પ નિવૃતિ પ્રતા: યતયઃ એટલે, પોતાની આધ્યાત્મિક સાધનામાં જેઓ નિરંતર યત્નશીલ રહેતા હોય છે, એવા યોગીઓ; પર) નિવૃતિ એટલે પરમ-આનંદ, નિરતિશય-આનંદ-રૂપ મુક્તિ; પરમોચ્ચ-સુખ-સ્વરૂપ મુક્તિ, - વિદેહ-મુક્તિ. યતિઓ આ પ્રકારની સર્વોચ્ચ સુખની અનુભૂતિ કરે છે. આ યતિઓ કેવા છે? - આ પ્રમાણે પાંચ વિશેષણો છે : (૧) નિરસ્તરી : નિતાર : તે નિરસ્ત એટલે, છોડી દીધા છે, ત્યજી દીધા છે, દૂર કર્યા છે; જેઓ સર્વ પ્રકારના રાગમાંથી, એટલે કે ઈચ્છાઓએષણાઓમાંથી મુક્ત થઈ ગયા છે; મનમાંની સર્વ આસક્તિઓ જેમણે ફેંકી-ફગાવી ૯૩૦ | વિવેકચૂડામણિ Page #936 -------------------------------------------------------------------------- ________________ દીધી છે, તેવા. (૨) નિરપાસ્તો:. આ પહેલાંનાં વિશેષણમાં રાગના ત્યાગની વાત હતી, અહીં ભોગના ત્યાગની વાત છે. હકીકતમાં, નિરસ્ત અને નિરપાત, - એ બંને શબ્દોમાં, મસ્ત (સ્ એટલે ફેંકી દેવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂ૫)- એ શબ્દને, અનુક્રમે, નિદ્ અને નિસ્ તથા મા, – એવા ઉપસર્ગો લગાડવામાં આવ્યા છે. એટલે. નિરક્ત અને નિરપતિ એ બંને શબ્દોનો અર્થ એક જ થાય છે ? ત્યજ્યા છે, કાઢી નાખ્યા છે, ફગાવી દીધા છે. (૩) શાન્તા | શમૂ-શામ્ (શાંત થવું) – એ ધાતુનું કર્મણિ ભૂત-કૃદનું રૂપ. જેઓ શાંત થઈ ગયા છે, જેમનાં ચિત્તના સર્વ વિક્ષેપો-વિક્ષોભો શમી ગયા છે, તેવા. બ્રહ્મનાં ધ્યાનમાં લીન થઈ ગયા હોવાથી, જેમનાં મન હવે વિષયો તરફ પરિભ્રમણ કરતાં નથી, તેવા; ટૂંકમાં, બહિરંગ-ચતુષ્ટય-સાધનોમાંના શમને જેમણે પૂરેપૂરું આત્મસાત્ કરી લીધું છે, તેવા. (૪) સુ-ટ્રાન્તા I તાન્ત (તમ્ - સંયમ કરવો, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) એટલે સંયમી; સુ-દાન્ત એટલે સંપૂર્ણરીતે સંયમી; પોતાનાં ચિત્ત પર જેમનો સંયમ સંપૂર્ણ છે, તેવા; “શમ'ની જેમ, “દમ” પણ જેમણે આત્મસાત્ કરી લીધો છે, તેવા. ' (૫) મહાન્તઃ | મોટા, મહાન, મહાશય, મહાત્મા, મહાનુભાવ. આવા યોગીઓ પેલો પરમ-આનંદ કેવી રીતે પ્રાપ્ત કરે છે ? - આ ત્રણ રીત : (અ) પતતું પરં તત્ત્વ વિશાય ! તે પરમતત્ત્વને જાણીને; (બ) માત્મયોપાત્ | આત્મસાક્ષાત્કાર દ્વારા, ચિત્તને આત્મામાં જોડીને, નિર્વિકલ્પ સમાધિ દ્વારા; અને (ક) મન્ત | છેવટે; એટલે કે ઉપર્યુક્ત (અ) અને (બ)માંની પ્રક્રિયાઓ કર્યા પછી. (૪૭૨) અનુવાદ : રાગ-રહિત, ભોગ-મુક્ત, શાંત, અત્યંત સંયમી અને મહાત્મા યોગીઓ, તે પરમતત્ત્વને જાણ્યા પછી, છેવટે, આત્મસાક્ષાત્કાર દ્વારા, પરમ-આનંદ, પામે છે. (૪૭૨) ટિપ્પણ: છેલ્લા કેટલાક શ્લોકોમાં બ્રહ્મનાં સ્વરૂપનું સવિસ્તર નિરૂપણ કર્યા પછી, આચાર્યશ્રી, હવે, પરમતત્ત્વના સાક્ષાત્કારની યાત્રામાં સાધના કરી રહ્યા હોય તેવા 'વિવેકચૂડામણિ | ૯૩૧ Page #937 -------------------------------------------------------------------------- ________________ સંનિષ્ઠ મોક્ષાર્થી સાધકોને, આત્માનુભૂતિ અને જ્ઞાન દ્વારા પરમ-નિવૃતિ સંપન્ન કરવા માટે, માર્ગદર્શન-રૂપે, કેટલીક વ્યાવહારિક(Practical) પદ્ધતિઓ સમજાવે છે અને સૂચનાઓ આપે છે. શ્લોકમાંના બધા જ શબ્દોને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, તેના દાર્શનિક સંદર્ભો સાથે, સવિસ્તર, સમજાવવામાં આવ્યા હોવાથી, હવે, આપણે, અહીં, સમગ્ર શ્લોકના તાત્પર્યાર્થને સમજવાનો જ પ્રયત્ન કરીશું. નિરતરી - શબ્દમાંના રાગમાં, બૃહદારણ્યક-ઉપનિષદ-પ્રબોધિત ત્રણેય “એષણાઓ” – પુરૈષણા, હિતૈષણા અને લોકેષણા, – નો સમાવેશ થઈ જાય છે. અને નિરપતિમો: - શબ્દમાંનો ભોગ-શબ્દ તો સર્વ વિષયોના ત્યાગની વાત તો કરે જ છે; એટલું જ નહીં પરંતુ આ પહેલાંના એક શ્લોકમાંના આ શબ્દો તરફ પણ આપણું ધ્યાન ખેંચે છે : अन्यावेदित-भोग्य-भोग-कलनो निद्रालुवद् बालवत् । આ રીતે, રાગ અને ભોગનો ત્યાગ કરવામાં આવે પછી તો, સાધકે, ગીતાના ભક્તની જેમ, ભાગ્યવશાત્ જે કંઈ એની મેળે આવી મળે, તેનાથી જ સંતોષ પામવાનો રહે : સંતુષ્ટો યેન-નરિત્ (૧૨, ૧૯) અને વેદાંત-વિદ્યામાં પારંગત થવા માટેનાં, “બહિરંગ-ચતુષ્ટયમાંનાં શમ (શાન્તા) અને દમ (સુલાતા:), - એ બે સાધનોને સંપન્ન કર્યા પછી તો, સાધક માટે એમ કહી શકાય કે આ પહેલાંના શ્લોકોમાં પરમતત્ત્વનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને જાણવાનું, અને તે જ્ઞાનના જ આધારે, પોતાના આત્માને, એટલે કે ચિત્તને, યોગમાં મૂકવાનું, એટલે કે બ્રહ્મની સ્થિતિમાં યોજવાનું, અને બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા, નિર્વિકલ્પ-સમાધિ દ્વારા, નિરતિશય-આનંદ-રૂપા, પ્રસાદ-રૂપા એવી મુક્તિને પામવાનું જ બાકી રહે છે ! જે શાન્ત અને દાત્ત છે, એને “મહાનતા સામેથી જ, આપોઆપ, મળી રહે છે : પરિપૂર્ણ અનાદામ્ | ૩મને - શબ્દ એવો પણ સંકેત આપે છે કે સાધકનાં સઘળાં પ્રારબ્ધ-કર્મોનો અંત આવી ગયો છે અને તેથી હવે તેની કોઈ વાસનાઓ બાકી રહી નથી ! શ્લોકનો છંદ ઉપજાતિ (૪૭૨) ૯૩ર | વિવેચૂડામણિ Page #938 -------------------------------------------------------------------------- ________________ भवानपीदं परतत्त्वमात्मनः स्वरूपमानन्दघनं विचार्य । विधूय मोहं स्वमनःप्रकल्पितं | મુe વૃતાર્થો મવતું પ્રબુદ્ધ in૪૭રા શ્લોકનો ગુજરાતી પાઠ ભવાનપીદે પરતત્ત્વમાત્માન સ્વરૂપમાનન્દઘન વિચાર્ય/ વિધૂય મોહં સ્વમન:પ્રકલ્પિત મુક્તઃ કૃતાર્થો ભવતુ પ્રબુદ્ધ li૪૭all શ્લોકનો ગદ્ય અન્વય : ... भवान् अपि इदं आत्मनः परतत्त्वं आनन्दघनं स्वरूपं विचार्य, स्वमनःप्रकल्पितं मोहं विधूय, प्रबुद्धः मुक्तः (सन्) कृतार्थः भवतु ॥४७३॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મવાનું આ પ્રવૃદ્ધ મુp: (સન) વૃતાર્થ ખવતુ પ્રવૃદ્ધ એટલે જાગ્રત જ્ઞાનવાળો, જ્ઞાનસંપન્ન, આત્મજ્ઞાની; કૃતાર્થ એટલે ધન્ય, કૃતકૃત્ય. સદ્ગુરુ હવે પોતાના શિષ્યને અનુરોધ કરે છે કે “તું (મવારે પણ જ્ઞાનસંપન્ન અને મુક્ત બનીને કૃતાર્થ થા, સાર્થક્તા પ્રાપ્ત કર.” પરંતુ, શિષ્ય, આ પહેલાં, આ બે પ્રક્રિયાઓને સંપન્ન કરવાની રહે છે : (૧) રૂ માત્મનઃ પરત્વે માનન્દ્રધનું સ્વરૂપ વિવાર્ય વિવાર્થ (વિ + વ એ ધાતુનાં પ્રેરકનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) – વિચારીને, જાણીને, સમજીને. કોને જાણીને ? રૂટું માત્મ: સ્વરૂપમ્ ! આ તારાં પોતાનાં સ્વરૂપને; આ સ્વરૂપ કેવું છે? પરંતત્ત્વ માનન્દ્રયનમ્ | આનન્દઘન-સ્વરૂપ એવું પરમતત્ત્વસ્વરૂપ. (૨) વમન:પ્રલ્પિત મોહં વિધૂય ! વિધૂય (વિ + એટલે ખંખેરી નાખવું, ફગાવી દેવું, છોડી દેવું, – એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ)- ખંખેરીને, ફેંકી દઈને; શેને? મો.- મોહને. આ મોહ કેવો છે? મન:ન્વિતમ્ ! પોતાનાં મન વડે જ કલ્પવામાં આવેલો. (૪૭૩) વિવેકચૂડામણિ | ૯૩૩ Page #939 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : તું પણ (હે વત્સ !) પોતાના આત્માનાં આ પરમતત્ત્વરૂપ આનંદઘન સ્વરૂપનો વિચાર કરીને, પોતાનાં મન વડે જ કલ્પવામાં આવેલા મોહને ખંખેરીને, જ્ઞાનસંપન્ન અને મુક્ત બનીને કૃતકૃત્ય થા. (૪૭૩) ટિપ્પણ: આ પહેલાં, શિષ્ય, જ્યારે, વિધિપૂર્વક, “સમિત્પાણિ' બનીને, સદ્ગુરુ પાસે, માર્ગદર્શન મેળવવા, નમ્રતાપૂર્વક, આવ્યો હતો ત્યારે જ, આચાર્યશ્રીએ; તેને, આ રીતે, અભયવચન આપ્યું હતું કે “તું જરાય ચિંતા ન કર, સંસાર-સાગરને તરવાનો ઉપાય હું તને બતાવીશ, તારો નાશ નહીં થાય” – मा भैष्ट विद्वंस्तव नास्त्यपायः संसारसिन्धोस्तरणेऽस्त्युपायः । येनैव याता यतयोऽस्य पारं તમેવ મા તવ નિર્વિશ . (શ્લોક-૪૫). અને શ્લોક-૪૭૧ સુધીમાં સદ્ગુરુએ, શિષ્ય માટે આવશ્યક એવો, માર્ગદર્શકરૂપ ઉપદેશ પૂરો કર્યો, અને હવે, એ જ ઉપદેશને આધારે, પરમતત્ત્વરૂપ અને આનંદઘન એવાં પોતાનાં સ્વ-સ્વરૂપને સમ્યક્ રીતે જાણી લઈને તથા સર્વ પ્રકારનાં, પોતે જ કલ્પેલાં, ભ્રમ, અજ્ઞાન અને મોહને ફગાવી દઈને, તેનાં જીવનધ્યેયને પરિપૂર્ણ કરીને, ધન્ય બનવા માટે, આચાર્યશ્રી, શિષ્યને, સાંકેતિક અનુરોધ કરે છે. અનાત્માને “આત્મા’ સમજવા-માનવાની જે ભૂલ શિષ્ય કરી, એ તો એનાં મનની કલ્પના-માત્ર હતી. હવે અત્યારસુધીનાં જ્ઞાન-ઉપદેશના પ્રકાશમાં, એ અજ્ઞાનજન્ય અંધકારનો તેણે નાશ કરવાનો છે. તેથી સર્વ પ્રકારનાં અધ્યાસરૂપ બંધનોમાંથી મુક્ત બનીને, “હવે તું કૃતકૃત્ય થા”, - એવી સૂચના, આચાર્યશ્રી, અહીંથી શરૂ થતા થોડો શ્લોકોમાં, શિષ્યને, આપે છે. કેટલીક આવૃત્તિઓમાં, શ્લોકની બીજી પંક્તિમાં, વિવાર્થ -ને બદલે, નિવાર્થ એવો પાઠ છે તે સ્વીકારીએ તો, ગુરનો અનુરોધ આ રીતે સવિશેષ સબળ બને છે : નિવાધ્ય-(નિ + વિ એટલે ઊંડી અનુભૂતિ કરવી, સાક્ષાત્કાર કરવો, - એ ધાતુનાં પ્રેરકનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ : સાક્ષાત્કૃત્ય,) - સાક્ષાત્કાર કરીને. શ્લોકનો છંદ ઉપજાતિ (૪૭૩) ૯૩૪ | વિવેકચૂડામણિ Page #940 -------------------------------------------------------------------------- ________________ ४७४ समाधिना साधु विनिश्चलात्मा પછાત્મતત્ત્વ દેવોથHષા .. निःसंशयं सम्यगवेक्षितश्चे -સ્કૃતઃ પાળ ર પુનર્વિવત્પત્તિ ૪૭ષ્ઠા શ્લોકનો ગુજરાતી પાઠઃ સમાધિના સાધુ વિનિશ્ચલાત્મા પશ્યાત્મતત્ત્વ ફુટબોધચક્ષુષા નિઃસંશય સમ્યગવેક્ષિતશે -સ્કૃતઃ પદાર્થો ન પુનર્વિકલ્પને ૪૭૪ શ્લોકનો ગદ્ય અન્વય : समाधिना साधु विनिश्चलात्मा (सन्) स्फुटबोधचक्षुषा आत्मतत्त्वं पश्य; કૃત: પાર્થ નિ:સંશવે સભ્ય બક્ષિત: વે, પુનઃ ર વિજ્યતે I૪૭૪ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) માત્મતત્ત્વ પશ્ય | પશ્ય - જો, જોઈ લે, દર્શન કર, જાણી લે. આત્મતત્ત્વને તું જો. આત્માને કઈ આંખ વડે જોવાનો છે? - ટવોધવપુષા | જ્ઞાન-નેત્ર વડે, જ્ઞાનરૂપી ચક્ષુથી. જ્ઞાન કેવું? રૂટ એટલે સ્પષ્ટ, સમ્યફ, અસંદિગ્ધ. એ પહેલાં, શિષ્ય શું કરવાનું છે? - વિનિશાત્મા (સન) - સ્થિર આત્માવાળો " (થઈને), એટલે કે ચિત્તને-અંતઃકરણને ખૂબ નિશ્ચલ-સ્થિર કરીને. આવી સ્થિરતા કેવી રીતે સિદ્ધ કરી શકાય? – સમધના સમાધિ વડે; સાધુ એટલે સારી રીતે. (૨) () પદાર્થ ન વિજ્યતે | પાર્થ એટલે કોઈ વાત, વસ્તુ; ને વિજ્યતે I તેમાં ફરી સંદેહ કે સંશય થતો નથી, વિકલ્પ ઊઠતો-ઊભો થતો નથી. પરંતુ આવું ક્યારે બને? – નિ:સંશય મક્ષિતઃ વેત્ | વેત્ એટલે “જો (If); સન્ એટલે સારી રીતે; નિ:સંશયમ્ - સંશયરહિત બનીને, અસંદિગ્ધપણે, નિશ્ચિતસ્વરૂપે, નિશ્ચયપૂર્વક; અક્ષિત: (નવ + ફુલ એટલે જોવું-જાણવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂ૫) જોઈ લેવામાં આવે, જાણી લેવામાં આવે તો. કયો પદાર્થ ? વિવેકચૂડામણિ | ૯૩૫ Page #941 -------------------------------------------------------------------------- ________________ - કૃત: સાંભળવામાં આવેલો, શ્રવણ કરવામાં આવેલી વાત-વસ્તુ. ગુરુ-મુખે અથવા શ્રુતિ-સ્વાધ્યાય દ્વારા જાણેલી વાત. (૪૭૪) અનુવાદ : સમાધિ દ્વારા ચિત્તને સારી રીતે સ્થિર કરીને, સમ્યગુ-જ્ઞાનરૂપી ચક્ષુ વડે, તું આત્મતત્ત્વનું દર્શન કરી લે; કારણ કે સાંભળવામાં આવેલી વાત, સંશયરહિત થઈને, જો સારી રીતે જાણી લેવામાં આવે તો, તે વિષયમાં ફરી વિકલ્પ ઊઠતો નથી. (૪૭૪) ટિપ્પણ: ગયા શ્લોકમાં, જેમ, કૃતાર્થ થવાનું (વૃતાર્થ ભવતુ ) તેમ, અહીં, શિષ્યને, સદ્ગુરુના ચાલુ રહેલા અનુરોધમાં, આત્મતત્ત્વનું દર્શન કરવાનું સૂચવવામાં આવ્યું છે : (માત્મતવું પડ્યું છે. પરંતુ અહીં જે “દર્શન કરવાનું છે, અને તે માટેનું જે ચક્ષ' છે. - તે બંને, કોઈ સામાન્ય પ્રકારનાં નથી. અલબત્ત, એક વાત તો સ્વાભાવિક, સર્વાનુભવની અને સુપરિચિત છે કે કોઈ પણ વસ્તુને જાણ્યા-સાંભળ્યા પછી એને નજરોનજર જેવાથી એ પદાર્થ વિશેની વિભાવના સુનિશ્ચિત અને શંકારહિત બની જાય છે; પરંતુ અહીં તો જોવાનું છે “આત્મતત્ત્વ'ને, અને તે કોઈ સ્થૂલ પદાર્થ નથી, તેથી સ્થૂલ ચક્ષુ આ “દર્શન (Vision)માં ઉપયોગી ન નીવડે; એટલે “જ્ઞાનચક્ષ(વધવપુષા) - શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. અને તે જ્ઞાન પણ વિશદ અને સ્પષ્ટ (ર) હોવું જોઈએ, એવી ચોખવટ કરવામાં આવી છે. પરંતુ અંતે આ “દર્શન પણ “આત્માએ, - એટલે કે અંતઃકરણે, - કરવાનું છે, એટલે જો તે પૂરેપૂરું સ્થિર (સુનિશન) ન હોય તો, “આત્મદર્શન માટે તે સજ્જ અને સમર્થ ન બની શકે; તેથી આવી આવશ્યક સ્થિરતાની પ્રાપ્તિ માટે, “નિર્વિકલ્પ સમાધિ(સમાધિના સાધુ સુનિશતાભના)ની સર્વોચ્ચ સ્થિતિએ, સાધકે પહોંચવાનું રહે, જેથી પેલું દર્શન સંપૂર્ણ અને સ્પષ્ટ બને. પરંતુ અહીં તો આચાર્યશ્રીએ સર્વ વિદ્યાર્થીઓને હંમેશાં ઉપયોગી અને સહાયભૂત થાય, એવી એક મહત્ત્વની સૂચના આપી છે : વેદોનાં મહાવાક્યોનો અને શ્રુતિસાહિત્યનો સ્વાધ્યાય તથા સદ્ગુરુનો સદુપદેશ ગમે તેટલો સારો, સઘન અને વ્યાપક હોય, પરંતુ અંતે તો તે થયું “શ્રવણ', - કૃત: પાર્થ, - એટલે જ્યાં સુધી એના પર સવિસ્તર અને સમ્યફ અવેક્ષણ-નિરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી, એમાં સંશયો, સંદેહો અને વિકલ્પો ઊડ્યા જ કરવાના. ટૂંકમાં, “શ્રવણ કરેલાં જ્ઞાન પર મનન અને તે પણ અસંદિગ્ધ-પ્રકારનું મનન, અભ્યાસી માટે, માત્ર આવશ્યક જ ૯૩૬ / વિવેચૂડામણિ Page #942 -------------------------------------------------------------------------- ________________ નહીં, બલકે અનિવાર્ય (Indispensable) બની રહે છે. “શ્રવણ પછીનું “મનન', પેલાં “શ્રુત’ જ્ઞાનને ચિત્તનાં ફલક પર હંમેશ માટે સ્થિરતાપૂર્વક સાચવવામાં એક પ્રકારનું જડબેસલાક સાધન છે, એ એક માનસશાસ્ત્રીય સત્ય છે. એકંદરે, શ્લોકમાંથી સ્વયમેવ ઉપસી આવતા આટલા મુદ્દાઓ, નોંધપાત્ર બને છે એક : શ્રવણ દ્વારા મળેલું જ્ઞાન પરોક્ષ હોય, એટલે, આત્મતત્ત્વની સમાધિ સંપન્ન કરવાની રહે; બે : સંસારનાં અસંખ્ય પ્રલોભક પદાર્થો-વિચારો-સંવેદનોના પ્રભાવ વડે ચિત્ત જરા પણ ડામાડોળ ન બને, તે માટે, ચિત્તને સંપૂર્ણરીતે “સમાહિત’ રાખવાનું ખૂબ જ આવશ્યક છે; અને ત્રણ : પશ્ય એ આજ્ઞામાં, આધ્યાત્મિક પ્રકારનાં દર્શન’ ઉપરાંત, આત્મતત્ત્વનાં “સાક્ષાત્કરણ'(Direct realisation)નો સંકેત પણ સમાવિષ્ટ છે જ. અને છેલ્લું છતાં એટલું જ મહત્ત્વનું છે, - જ્ઞાનચક્ષુનું ફુટત્વ, - જે આપણને, શ્લોક-૩૩૬ પ્રત્યે ફરી એક વાર નિરીક્ષણ કરવાનું સૂચવે છે : निर्विकल्पसमाधिना स्फुटं ब्रह्मतत्त्वमवगम्यते ध्रुवम् । न अन्यथा चलतया मनोगतेः प्रत्ययान्तरविमिश्रितं भवेत् ॥ શ્લોકનો છંદ ઉપજાતિ (૪૭૪) - ૪૦૫ स्वस्याविद्याबन्धसम्बन्धमोक्षात् - સત્યનાનપાત્મનવ્ય | शास्त्रं युक्तिर्देशिकोक्तिः प्रमाणं વાન્તઃ સિદા સ્વાનુભૂતિઃ પ્રમાણમ્ II૪૭વા શ્લોકનો ગુજરાતી પાઠ: સ્વસ્યાવિદ્યાબન્ધસંબંધમોક્ષાત્ સત્યજ્ઞાનાનન્દરૂપાત્મલબ્ધી | શાસ્ત્ર યુકિતદેશિકોક્તિઃ પ્રમાણે ચાન્તઃ સિદ્ધા સ્વાનુભૂતિઃ પ્રમાણમ્ I૪૭પ વિવેકચૂડામણિ | ૯૩૭ Page #943 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : સ્વસ્થ અવિદ્યાવધ-સમ્બન્ધ-મોક્ષાત્ સત્ય-જ્ઞાન-ગાનન્દ્રરૂપા-ઞાત્મની, શાસ્ત્ર યુત્તિ: વૈશિ-ઽત્તિ: (૪) પ્રમાળ (મન્યતે), અન્ત:સિદા ૬ સ્વાનુભૂતિઃ પ્રમાળ (મસ્તિ) ૪૭ || શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) આત્મનબી શાસ્ત્ર યુત્તિ: વૈશિ-ત્તિ: પ્રમાળ (મન્યતે) । આત્મતબી એટલે આત્માની પ્રાપ્તિ (લબ્ધિ), તેમાં; આત્માની ઉપલબ્ધિ, તેમાં; પ્રમાળમ (મન્યતે) । પ્રમાણરૂપ, પ્રમાણભૂત (Authoritative) ગણાય છે, મનાય છે. આત્માની આ ઉપલબ્ધિ શામાંથી મેળવવાની વાત છે ? - સ્વસ્થ અવિદ્યાવન્ધ-સમ્બન્ધમોક્ષાત્ । અવિદ્યા એટલે અજ્ઞાન; વન્ય - બંધન; મોક્ષ એટલે મુક્તિ, છુટકારો. પોતાનાં અજ્ઞાનરૂપી બંધનના સંબંધમાંથી છુટકારો મળતાં; આ મુક્તિ મળતાં, આત્માની પ્રાપ્તિ ક્યાં રૂપે થાય છે ? - સત્ય-જ્ઞાન-બાન-રૂપા / સત્ય, જ્ઞાન અને આનંદરૂપ આત્માની પ્રાપ્તિ; આ પ્રાપ્તિમાં કોણ-કોણ પ્રમાણરૂપ ગણાય છે ? (અ) શાસ્ત્રમ્ । શાસ્ત્ર, શાસ્ત્રના ગ્રંથો, તેમાંના ઉપદેશો; (બ) યુત્તિ: 1 ન્યાય, તર્ક, અનુમાન, દલીલો વગેરે (Logic, Arguments); (ક) વૈશિ-ત્તિ: / વૈશિષ્ઠ એટલે ઉપદેશક, ગુરુજનો, આચાર્યો; તેમનાં વચનો, માર્ગદર્શન, ઉપદેશો, વ્યાખ્યાનો, પ્રવચનો વગેરે. - આ ત્રણ : - (૨) આ ઉપરાંત, બીજું પ્રમાણ કયું છે ? अन्तःसिद्धा स्वानुभूतिः । અંતઃકરણથી સિદ્ધ થયેલી, ભીતરમાંથી ઉદ્ભવેલી. સ્વાનુભૂતિ એટલે પોતાનો અનુભવ. (૪૭૫) અનુવાદ : પોતાનાં અવિદ્યારૂપી બંધનના સંબંધમાંથી મુક્તિ મળતાં, સત્ય-જ્ઞાન-આનંદરૂપ આત્માની ઉપલબ્ધિ થાય છે, તેમાં શાસ્ત્ર, તર્ક-સંમત યુક્તિ અને ગુરુજનોનાં વચનો પ્રમાણરૂપ મનાય છે; (પરંતુ તેની સાથે જ) અંતઃકરણમાંથી સિદ્ધ થયેલો પોતાનો અનુભવ (પણ) એમાં પ્રમાણરૂપ છે. (૪૭૫) ટિપ્પણ : આ શ્લોકમાં, આ પહેલાંના બે શ્લોકોની જેમ, વૃતાર્થો ભવતુ (શ્લોક-૪૭૩) તથા પશ્ય (શ્લોક-૪૭૪) જેવાં આજ્ઞાવચનો નથી, પરંતુ “આત્માની ઉપલબ્ધિની ૯૩૮ / વિવેકચૂડામણિ Page #944 -------------------------------------------------------------------------- ________________ બાબતમાં, પ્રમાણરૂપ શું?” – એ મુદ્દાને અનુલક્ષીને, શિષ્યની સંભવિત જિજ્ઞાસાને, આચાર્યશ્રી અહીં સંતૃપ્ત કરે છે. કેટલીક વાર એવું બને છે કે આત્મસાક્ષાત્કાર પછી પણ, પ્રમાણ'(Authority)ની બાબતમાં, સાધકને માનસિક સમાધાન થતું નથી; એટલે તેને મદદરૂપ થાય એવું માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે. - આપણાં સહુનું એ પરમ સદ્ભાગ્ય છે કે વેદોનાં મહાવાક્યો અને ઉપનિષદોનાં શ્રુતિવચનો વડે આપણા મંત્રદષ્ટા ઋષિઓએ સમગ્ર શ્રુતિસાહિત્યને પોતાનાં આર્ષદર્શન વડે સમૃદ્ધ કર્યું છે; શબ્દપ્રમાણ અથવા શ્રુતિપ્રમાણથી વધીને બીજું કોઈ આર્ષ અને અસંદિગ્ધ “પ્રમાણ” નથી. વળી, આ શ્રુતિસાહિત્યની આધારશિલા પર જ રચાયેલું સ્મૃતિ સાહિત્ય અને વિવિધ શાસ્ત્રસાહિત્ય પણ, શ્રુતિને જ અનુસરતું હોવાથી, એટલું જ પવિત્ર અને “પ્રમાણ”સ્વરૂપ છે. આ ઉપરાંત, શંકાઓનાં સમાધાન માટે, ન્યાય-દર્શન-પ્રબોધિત તર્ક તથા અનુમાનની અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પણ (Logical Reasoning) આ પ્રકારની ચકાસણીમાં અવશ્ય મદદરૂપ બની શકે. અને આચાર્યોઉપદેશકોનાં આત્મજ્ઞાન-આધારિત ઉદ્બોધનો પણ જરા પણ ઓછા પ્રમાણભૂત નથી. (શાä યુ$િ: રેશિoો$િ: પ્રમાણમ્ ) પરંતુ સૌથી વધારે મોટું પ્રમાણ તો છે, અંતઃકરણથી સિદ્ધ થયેલો પોતાનો અનુભવ (અન્ત:સિદ્ધા સ્વાનુભૂતિ: પ્રHITH I) ! આ સિદ્ધિનાં સમર્થનમાં, કવિકુલગુર કાલિદાસનું એક અર્થાન્તરન્યાસઅલંકારયુક્ત વિધાન યાદ આવે છે : મૃગયા માટે નીકળેલો ચક્રવર્તી સમ્રાટુ દુષ્યન્ત કુલપતિ કસ્વના આશ્રમે જઈ ચડ્યો અને તપોવન-કન્યા શકુન્તલા પ્રત્યે આકર્ષાયો. પરંતુ તેનાં સાધુહૃદયમાં એક સાત્ત્વિક શંકા ઉદ્ભવી : પોતે ક્ષત્રિય અને શકુન્તલા તો બ્રાહ્મણકન્યા ! ધર્મશાસ્ત્રો પ્રમાણે, આવું લગ્ન તો નિષિદ્ધ ગણાય ! પરંતુ પોતે તો સંપૂર્ણ સજ્જન, પોતાનું હૃદય આવી અનુચિત ઇચ્છા સેવે જ કેમ ? અને એનાં અંતઃકરણે જ એને “પ્રમાણ” આપ્યું કે એની ઇચ્છા જરા પણ અનુચિત નથી : શકુન્તલા પણ, વિશ્વામિત્રની પુત્રી હોવાથી, ક્ષત્રિયકન્યા જ છે, - એવી એને પાછળથી માહિતી મળી અને અંતઃકરણ-સિદ્ધ સ્વાનુભૂતિનાં પ્રમાણ અનુસાર, દુષ્યન્ત શકુન્તલા સાથે ગાંધર્વ-વિવાહથી જોડાઈ શક્યો ! તે વખતે, તેના મનમાંથી મળી રહેલું “પ્રમાણ” આ પ્રમાણે હતું : सतां हि सन्देहपदेषु वस्तुषु પ્રમ કા:પ્રવૃત્તયા (“અભિજ્ઞાનશાકુન્તલ”, ૧, ૨૧) (“સજજનોને સંદેહ થાય ત્યારે, તેનાં અંતઃકરણનો અભિપ્રાય અવશ્ય વિવેકચૂડામણિ | ૩૯ Page #945 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણરૂપ” છે.”) અને અંતઃકરણનાં આ પ્રમાણને તો સ્વયં શ્રુતિએ પણ પોતાની સંમતિની મહોર આ રીતે મારી છે : (૧) મહિલાનું રૂતિ વીતશોવા ! (મુંડક-ઉપનિષદ) (“શોકરહિત થઈને પછી તો તે પોતાના મહિમાને પામે છે.”) (૨) વિદ્ મનોતિ પરમ્ ! (“બ્રહ્મને જાણનાર તો પરમસિદ્ધિને પામે છે.”). (૩) હળ માત્મવાદ્યાય સ્વ-અધ્યાસ-અપનયન શું ! (છાંદોગ્યઉપનિષદ) (“બ્રહ્મ સાથે આત્માનાં એકત્વનાં દઢીકરણ માટે, તારા પોતાના અધ્યાસને દૂર કર.”) શ્લોકનો છંદ શાલિની (૪૭૫) ૪૦ बन्धो मोक्षश्च तृप्तिश्च चिन्ताऽऽरोग्यक्षुधादयः । स्वेनैव वेद्या यज्-ज्ञानं परेषामानुमानिकम् ॥४७६॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ બન્ધો મોક્ષ% તૃપ્તિશ્ચ ચિન્તાડડરોગ્યક્ષુધાદયા - સ્વનૈવ વેદ્યા યજુ-જ્ઞાન પરેષામાનુમાનિકમ્ I૪૭ll શ્લોકનો ગદ્ય અન્વય बन्धः च मोक्षः च तृप्तिः च चिन्ताऽऽ-आरोग्य-क्षुधा-आदयः (एते) च स्वेन एव वेद्याः (सन्ति); यत् परेषां ज्ञानं, तत् आनुमानिकं (મતિ) II૪૭દ્દા શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (તે) ૨ સ્વૈન પર્વ વેદ્યા: (ત્તિ) | વેદ્ય એટલે જાણી શકાય તેવાં. આ બધાંને મનુષ્ય પોતે જ જાણી શકે છે. આ બધાં ક્યાં ક્યાં છે? આ પ્રમાણે છે : વન્ધઃ એટલે બંધન; મોક્ષ એટલે મુક્તિ; કૃતિઃ એટલે સંતોષ; વિના; મારોગ્ય એટલે સ્વાસ્થ, તંદુરસ્તી; સુધા-યએટલે ભૂખ-તરસ વગેરે. ૯૪૦ | વિવેકચૂડામણિ Page #946 -------------------------------------------------------------------------- ________________ (૨) વત્ પરેષાં જ્ઞાન, (ત) માનુમાનિવ (મતિ) / અનુમનિ એટલે અનુમાન દ્વારા જ જાણી શકાય તેવું, અનુમાન-સ્વરૂપ. વત્ પરેષાં જ્ઞાન, – એટલે, બંધનથી માંડીને ભૂખ-તરસ સુધીનું, બીજાઓમાં થતું જ્ઞાન. (૪૭૬) અનુવાદ : બંધન, મોક્ષ, સંતોષ, ચિંતા, આરોગ્ય અને ભૂખ-તરસ વગેરે (જેનામાં થાય તે) પોતે જ જાણી શકે છે. (આ બધાનું) બીજાઓમાં થતું જ્ઞાન તો અનુમાન દ્વારા જ જાણી શકાય તેવું હોય છે. (૪૭૬). ટિપ્પણ : ગયા શ્લોકમાંનાં મન્ત:સિદ્ધાં સ્વાનુભૂતિઃ પ્રમાણમ્ I - એ વિધાનનાં સમર્થનમાં, આચાર્યશ્રી, આ શ્લોક રજૂ કરે છે. આમ તો, એ જ શ્લોકમાં, ત્રીજી લીંટીમાં, શ્રુતિ, સ્મૃતિ, શાસ્ત્રો, તર્ક, અને ગુરુજનોનાં વચનો વગેરેને પ્રમાણ” તરીકે, શિષ્યની સમક્ષ, રજૂ કર્યા પછી, (અને”)-શબ્દ સાથે, ચોથી લીંટીમાં, પ્રમાણતરીકે જેને ઊમેરવામાં આવ્યો છે - “અંત:કરણથી સિદ્ધ થયેલો પોતાનો અનુભવ”, - તે, “સર્વશ્રેષ્ઠ પ્રમાણ છે”, એમ ભલે સ્પષ્ટતાપૂર્વક કહેવામાં ન આવ્યું હોય; એક સ્વતંત્ર શ્લોક તરીકે, આ શ્લોક(૪૭૬)ને ઊમેરવામાં આવ્યો છે, તે હકીક્ત જ, ગયા શ્લોકમાંની ચોથી લીંટીમાંનું પ્રમાણ' સર્વશ્રેષ્ઠ છે, એવું આચાર્યશ્રીને પોતાને અભિપ્રેત છે, એની સાબિતી છે. નૈવ વેદા, - એ શબ્દોથી જે અભિવ્યક્ત થાય છે તે, સ્વકીય જ્ઞાન અથવા આત્મગતું, અપરોક્ષ જ્ઞાન (Subjective Direct Knowledge) છે, અને પરેષાં જ્ઞાનથી જે ઉદિષ્ટ છે તે, પર-જ્ઞાન અથવા પરોક્ષ જ્ઞાન (Indirect, Objective Knowledge) છે, - એ હકીકત તો, આવા શબ્દો પ્રયોજાયા હોવાથી જ, આપમેળે ઉપસી આવે છે. બંધન, મુક્તિ, સંતોષ, ચિંતા, તંદુરસ્તી, ભૂખ-તરસ, - આ સર્વ એવી પરિસ્થિતિઓ છે, - જેનાં સુખ-દુઃખ, આનંદ-શોક વગેરેનો અનુભવ તો, જે એમાંથી પસાર થાય તે પોતે જ જાણી શકે : એક-બે દાખલા જ, આની પ્રતીતિ માટે, પૂરતા થશે : તરસ, ખરેખર, શું છે, એનું આત્મજ્ઞાન તો, વૈશાખ-જેઠ મહિનાના ધોમધખતા મધ્યાહ્નમાં, રણપ્રદેશમાં, પ્રવાસ કરી રહ્યો હોય, તેવા મુસાફરને જ થાય, બીજાઓ તો, એને તરફડતો જોઈને જ એની તરસ-પીડાનું ફક્ત અનુમાન કરી શકે. કેન્સર જેવા જીવલેણ રોગમાં પથારીવશ દર્દીને જ એની મહાવ્યથાની સાચી અનુભૂતિ થઈ શકે; દર્દીના સ્વજનો તો એને રીબાતો જોઈને જ એનાં કષ્ટની માત્ર કલ્પના કરી. વિવેકચૂડામણિ | ૯૪૧ Page #947 -------------------------------------------------------------------------- ________________ શકે : ઉપર્યુક્ત બંધન-મોક્ષ વગેરે સર્વના સંદર્ભમાં, બસ, આ જ છે પ્રત્યક્ષ અને પરોક્ષ, આત્મગત અને અન્યગત, સ્વ અને પર - એવી પરસ્પર-વિરોધી અનુભૂતિ વચ્ચેનો તફાવત ! સ્વ-સંવેદનનાં મહત્ત્વનાં સંદર્ભમાં આ પ્રસિદ્ધ અંગ્રેજી કહેવત યાદ આવે "Only the wearer knows where the shoe pinches !" - પગરખાંમાં ખીલી ક્યાં અને કેવી ડંખે છે, તે તો માત્ર પગરખાં પહેરનાર માણસ જ જાણી શકે ! પરંતુ બંધન અને મોક્ષ સિવાયની જે બીજી થોડી પરિસ્થિતિઓ શ્લોકમાં ઊમેરવામાં આવી છે, તે તો, બંધન-મોક્ષના અનુભવની પ્રતીતિ કરાવવા માટેનાં માત્ર ઉદાહરણરૂપ છે : પોતાનાં અજ્ઞાનરૂપી બંધનમાંથી મોક્ષ મળતાં, સ-ચિતઆનંદ-સ્વરૂપ આત્માની ઉપલબ્ધિ તે મુક્તાત્માને થાય, એનું પ્રમાણ ભલે શાસ્ત્ર વગેરે બની શકે, પરંતુ અંતે તો તે, પરોક્ષાનુભવ જ, - અંતઃકરણથી સિદ્ધ થયેલા પોતાના અપરોક્ષાનુભવની તોલે તો તે ન જ આવી શકે ! મૂળભૂત રીતે આચાર્યશ્રીને જે વિવક્ષિત છે તે, - આ જ! શ્લોકનો છંદ : અનુણુપ (૪૭૬) ४७७ तटस्थिता बोधयन्ति गुरवः श्रुतयो यथा । प्रज्ञयैव तरेद् विद्वानीश्वरानुगृहीतया ॥४७७॥ શ્લોકનો ગુજરાતી પાઠ: તટસ્થિતા બોધયન્તિ ગુરવઃ કૃતયો યથા ! પ્રજ્ઞવ તરેદ્ વિદ્ધાનીશ્વરાનુગૃહીતયા I૪૭ી શ્લોકનો ગદ્ય અન્વય : यथा श्रुतयः (तथा) गुरवः तटस्थिताः बोधयन्ति, (तस्माद्) विद्वान् ईश्वर-अनुगृहीतया प्रज्ञया एव (संसारसागर) तरेत् ॥४७७॥ શબ્દાર્થ : શ્લોકમાં યથા-તથા(જેમ-તેમ, જેવી રીતે-તેવી રીતે)વાળી વાક્યરચના ધરાવતાં, બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : ૯૪૨ | વિવેકચૂડામણિ Page #948 -------------------------------------------------------------------------- ________________ (૧) પુરવ: ગોધતિ | ગુરુઓ બોધ આપે છે, ગુરુજનો જ્ઞાન આપે છે, ભણાવે છે. કેવી રીતે બોધ આપે છે ? - તસ્થિતા | તટસ્થ રહીને, નિષ્પક્ષ બનીને, તટસ્થભાવે. કોની જેમ ? – યથા કૃત: ઋતિઓની જેમ, ઉપનિષદોની માફક. તેથી વિદ્વાને શું કરવું જોઈએ ? - હવે પછીનાં વાક્યમાં સૂચવવામાં આવ્યું છે તેમ : (ર) (તસ્મા) વિદાન --અનુગૃહીત પ્રીય પર્વ (સંસારસા ) તત્ | - વિદ્વાન (સંસારસા ) તેરેત્ ! વિદ્વાને, એટલે કે વિચારકે, જ્ઞાનીએ સંસારસાગરને તરી જવો જોઈએ, પોતાનાં બંધનને ઓળંગી જવું જોઈએ. તે માટે પ્રયત્ન કરવો. જોઈએ. કેવી રીતે આવી સિદ્ધિ મેળવવી જોઈએ? - પ્રાયા પર્વ | પ્રજ્ઞા વડે, સદ્બુદ્ધિ વડે. કેવી બુદ્ધિ વડે ? ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલી, પરમાત્માના અનુગ્રહથી પરિપકવ બનેલી. (ર્ફર-કનુગૃહીતયા ) (૪૭૭) અનુવાદ : શ્રુતિઓની જેમ ગુરુઓ (પણ) તટસ્થભાવે જ (શિષ્યોને) બોધ આપે છે; (તેથી) વિદ્વાને ઈશ્વરના અનુગ્રહથી પરિપક્વ બનેલી પોતાની) પ્રજ્ઞા વડે જ સંસારસાગરને) તરી જવાનો હોય છે. (૪૭૭) ટિપ્પણ : બ્રહ્મનો બોધ આપવાની ગુરુજનોની પદ્ધતિ કેવી હોય છે અને તે જ અનુસંધાનમાં, વિચારક એવા સાધક-શિષ્ય, બંધનમાંથી મુક્તિ મેળવવા માટે, એટલે કે સંસાર-સાગરને તરી જવા માટે, શું કરવું જોઈએ, તે વિશે, આચાર્યશ્રીએ, આ શ્લોકમાં અત્યંત આવશ્યક અને વ્યાવહારિક (Practical) માર્ગદર્શન આપ્યું છે. " ગુરુજનો પોતાના શિષ્યોને બ્રહ્મતત્ત્વ વિશેનો જે બોધ આપે છે, તેમાં, તેની પદ્ધતિ બાબતમાં, તેઓ, શ્રુતિને જ અનુસરે છે, - સંપૂર્ણરીતે તટસ્થ રહીને, એટલે કે એમાં જરા પણ અંગત-વ્યક્તિગત રસ દાખવ્યા વિના કે એમાં પોતે જરાયે સંસક્ત કે લિપ્ત(Involve) થયા વગર, અળગા, નિષ્પક્ષ રહીને, પોતાના શિષ્ય-સમુદાયમાં કોણ પ્રાજ્ઞ છે ને કોણ જડ છે, એવો કશો ભેદ મનમાં વિચાર્યા વિના, - તે વિતરતિઃ ગુણઃ પ્રારો વિદ્યાં ચર્થવ તથા નડે છે. - (ભવભૂતિ, - ઉત્તરરામચરિત ૨, ૪) (“ગુરુ તો, જેમ પ્રાણને, તેમ જ જડને વિદ્યાનું વિતરણ કરે છે.”). પરંતુ “તરસ્થિતા:” - શબ્દનો માત્ર આટલો જ સંકેત નથી. એ માટે તો, વિવેકચૂડામણિ | ૯૪૩ Page #949 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિની બ્રહ્મ-બોધ-પદ્ધતિને સમજી લેવી પડે : સામવેદનાં મહાવાક્ય તો કહી દીધું કે - તત્ વં સિા (“તે તું છે”), પણ આ શ્રુતિવાક્યનાં મૂળભૂત મર્મને પામવાની તો શબ્દોમાં પણ પહોંચ નથી, એટલે જીવ-બ્રહ્મનાં ઐક્યનું જ્ઞાન તો, શિષ્ય, શબ્દની બીજી શક્તિ-લક્ષણા-નો આશ્રય લઈને, પોતાની સ્વકીય એવી, પ્રજ્ઞા વડે જ પામવાનું રહે. પરંતુ આવું-આટલું કોરું જ્ઞાન પણ મોક્ષની પ્રાપ્તિ માટે અને સંસાર-સાગરને તરવા માટે ઊણું ઊતરે ! પોતાની પ્રજ્ઞા ઈશ્વરના અનુગ્રહ વડે વિશુદ્ધ અને પરિપક્વ બની હોય તો જ, વિદ્વાન-શિષ્ય, અજ્ઞાનનાં બંધનને ઓળંગી શકે ! કોઈકને એવો ખ્યાલ હોવાની શક્યતા ખરી કે આ તો વેદાંત-દર્શન છે અને એમાં તો ઉચ્ચ પ્રકારની પ્રજ્ઞા-મેધાનો જ મહિમા હોય, એમાં વળી ભગવાન અને ભક્તિને સ્થાન કેવું? આવા ભ્રાન્ત ખ્યાલનાં નિવારણ માટે જ, આચાર્યશ્રીએ, પ્રજ્ઞા માટે શ્રીનગૃહીતા એવું વિશેષણ, સહેતુક, પ્રયોજયું છે. વિદાંતવિદ્યામાં પણ શ્રદ્ધાપૂત ભક્તિ એક “સર્વોત્કૃષ્ટ સાધન' છે, એવું પ્રતિપાદન આ ગ્રંથના આરંભમાં જ, આ રીતે કરવામાં આવ્યું છે : મોક્ષારસમય બm: વ રીયલી I શ્લોક-૩ર (“મોક્ષપ્રાપ્તિનાં સાધનોમાં ભક્તિ જ સર્વોત્તમ છે.”) એટલું જ નહીં, પરંતુ સાચી પ્રજ્ઞા તો તે જ કે જે, પરબ્રહ્મ અને જીવાત્માનું સંશોધન કરીને ઐક્યભાવને ગ્રહણ કરવાવાળી નિર્વિકલ્પ અને માત્ર ચૈતન્યમય વૃત્તિ (વિન્માત્રી વૃત્તિ.) બની શકે : ब्रह्मात्मनोः शोधितयोः एकभावावगाहिनी । નિર્વિકલ્પ = વિનાત્રા વૃત્તિઃ પ્રજ્ઞા રૂતિ થ્થત . (શ્લોક-૪૨૦) અને ત–વં-ગણિI - એ મહાવાક્યમાં પણ, શબ્દની “લક્ષણાશક્તિ વડે, તત્ અને વં એ બે શબ્દોના અર્થનું “શોધન જ કરવાનું છે, જે, પરમાત્માના અનુગ્રહ વડ પરિપુષ્ટ થયેલી, ચિન્માત્રવૃત્તિ બનેલી “પ્રજ્ઞા' જ કરી શકે. અને ઈશ્વરના અનુગ્રહનું પ્રમાણ તો આ શ્રુતિમંત્ર પોતે જ આપે છે : यं एव एषः वृणुते सः तेन लभ्यः તી ઉષઃ માત્મા વૃધુ તનૂ સ્વામ્ ‘કઠી-ઉપનિષદ (૧, ૨, ર૩) (“આ આત્મા જેને પસંદ કરે છે, તે-ઈશ્વર-વડે જ તે જાણવા યોગ્ય છે. તેના પ્રતિ આ આત્મા પોતે જ પોતાનું સ્વરૂપ ખુલ્લું કરે છે.”). અને ઈશ્વરના અનુગ્રહ(Divine Grace)નો લાભ કઈ પ્રજ્ઞા'ને મળી શકે ? ફૅથર - શબ્દનાં મૂળમાં જ ૬ (શાસન કરવું) એ ધાતુ છે, એટલે કૃપા-પ્રદાનની ૯૪૪ | વિવેકચૂડામણિ Page #950 -------------------------------------------------------------------------- ________________ સત્તા તો એ સર્વેશ્વરને જ રહેને ! શ્લોકમાં તટસ્થ અને તત્ - એ બે શબ્દોનું પ્રયોજન(Employment) સ્પષ્ટ રીતે એક રૂપક(Metaphor)નો ભાવ અભિવ્યંજિત કરે છે : શ્રુતિ અને ગુરુ તો, સંસાર-સાગરના તટ પર જ ઊભા રહીને, (તસ્થિતા) આ સાગરને તરવાનો પ્રયત્ન કરી રહેલા સાધકને, “તરણ” માટેનાં હોડકામાં બેસીને હલેસાં કેમ મારવાં. તેનું માર્ગદર્શન તેને આપી રહ્યાં છે. સાધકની સાથે હોડકાંમાં તેઓ પોતે બેસતાં નથી ! સાગરને તરી જવા માટે, હલેસાં તો સાધકે પોતે જ મારવાનાં હોય છે ! શ્રુતિઓ અને ગુરુજનોનો તટસ્થભાવ” એટલે આ જ ! સંસાર-સાગરને તરવાનો પુરુષાર્થ તો વિદ્વાને પોતે જ કરવાનો રહે છે, કૃતિઓ અને ગુરુઓ તો તટ પર જ ઊભા રહીને બોધ આપે ! શ્લોકનો છંદઃ અનુષુપ (૪૭૭) ૪૦૮ स्वानुभूत्या स्वयं ज्ञात्वा स्वमात्मानमखण्डितम् । संसिद्धः ससुखं तिष्ठेन्निर्विकल्पात्मनाऽऽत्मनि ॥४७८॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ સ્વાનુભૂયા સ્વયં જ્ઞાત્વા સ્વમાત્માનમખંડિતયું ! સંસિદ્ધઃ સસુખં તિષ્ઠનિર્વિકલ્પાત્મનાડડત્મનિ ll૪૭૮ શ્લોકનો ગદ્ય અન્વય : स्व-अनुभूत्या स्वयं स्वं अखण्डितं आत्मानं ज्ञात्वा, संसिद्धः (सन्) निर्विकल्पात्मना आत्मनि ससुखं तिष्ठेत् ॥४७८॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (સાંધા) માત્મન સુવું તિષ્ઠત્ I સુર્વ સુખપૂર્વક, આનંદપૂર્વક, પ્રસન્નતાપૂર્વક (સુન સહિત મન ન થા વાત્ તથા / - અવ્યયીભાવ સમાસ) : સાધકે પોતાના આત્મામાં સ્થિતિ કરવાની છે, ત્યાં જ સ્થિત રહેવાનું છે. પરંતુ આ પહેલાં, તેણે કઈ-કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું છે? આ ત્રણઃ (૧) સ્વાનુમૂલ્ય સ્વયં સર્વ પ્રતિ માત્માનું જ્ઞાત્વા / પોતે જ સ્વસ્વરૂપ આત્માને, પોતાના જ અનુભવ વડે, અખંડાકાર સ્વરૂપે જાણીને અનુભવીને; (૨) સિદ્ધ: (સન) I સિદ્ધિને પામેલો થઈને, સિદ્ધ બનીને; અને (૩) નિવ૫ફર્મા - ૬૦ વિવેકચૂડામણિ | ૯૪૫ Page #951 -------------------------------------------------------------------------- ________________ માત્મના | કોઈ પણ વિકલ્પ કે સંશય વગરનો થઈને, નિર્વિકલ્પ ભાવમય બનીને. (૪૭૮) અનુવાદ : પોતાના અનુભવ વડે, પોતે જ, સ્વસ્વરૂપ આત્માને અખંડ સ્વરૂપે જાણીને, સિદ્ધિને પામીને, (સાધકે) નિર્વિકલ્પભાવપૂર્વક, આત્મામાં સુખપૂર્વક સ્થિતિ કરવાની રહે છે. (૪૭૮). ટિપ્પણ : શ્લોક સહેલો છે, શબ્દો પણ સરળ-સુબોધ છે અને ખાસ નવું કશું પ્રતિપાદયિતવ્ય નથી : આ પહેલાં, એક કરતાં વધુ વાર, સાધકને અપાયેલી સૂચના જ, જરા જુદી રીતે, અહીં, પુનરપિ, વ્યક્ત કરવામાં આવી છે. શ્રુતિ-સ્મૃતિ અને શાસ્ત્રો-સંતોનાં મનમાં, સદા સર્વદા, એક જ સદ્ભાવના રહી હોય છે કે સાચો-સંનિષ્ઠ મોક્ષાર્થી સાધક, પોતાના આત્માનું જ્ઞાન અને દર્શન, અખંડાકાર-સ્વરૂપે, સ્વયં-સ્વાનુભવ વડે જ સંપન્ન કરતો રહે, મનોભૂમિ પરના સર્વ સંકલ્પો-વિકલ્પો-સંશયોથી મુક્ત થઈને, પોતાની સાત્ત્વિક જીવન-વિભાવનાને સિદ્ધ કરીને, નિર્વિકલ્પભાવપૂર્વક અને સર્વાંગીણ આનંદમય સ્થિતિને જ અનુભવતો રહે ! પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનો આ જ અલૌકિક ઉપદેશ છે અને સાચા સાધકનું આ જ, એક અને અંતિમ કર્તવ્ય છે. શ્લોકનો છંદ અનુષુપ (૪૭૮) ૪૭૯ वेदान्तसिद्धान्तनिरुक्तिरेषा ब्रह्मैव जीवः सकलं जगच्च । अखंडरूपस्थितिरेव मोक्षो ब्रह्माद्वितीये श्रुतयः प्रमाणम् ॥४७९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વેદાન્તસિદ્ધાન્તનિરુક્તિરેષા બૉવ જીવઃ સકલ જગચ્ચ | અખંડરૂપસ્થિતિરેવ મોક્ષો બ્રહ્માદ્વિતીયે મૃતય પ્રમાણ I૪૭૯તા. ૯૪૬ | વિવેકચૂડામણિ Page #952 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : ___एषा वेदान्त-सिद्धान्त-निरुक्तिः (अस्ति), यत् जीवः सकलं जगत् च & Eવ તિ, (તથા વ) અલંડ-પ-fસ્થતિઃ પર્વ મોક્ષ (તિ), બ્રહ્મદિલીયે (૨) કૃતય: પ્રમાણમ્ I૪૭. શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) અષા વેદાન્ત-સિદ્ધાંત-નિ:િ (તિ) | નિ$િ એટલે વિધાન, વચન, ઘોષણા, અંતિમ અભિપ્રાય, ઉપદેશ, નિર્ણય; સિદ્ધાંત એટલે ચર્ચા-વિચારણા. વેદાંત-દર્શનની સઘળી ચર્ચાનો આ જ અભિપ્રાય છે. શો-કયો અભિપ્રાય? - યત નીવઃ સનં ગત્ વ વૃદ્ધ વ (તિ) . કે જીવ અને આખું જગત બ્રહ્મ જ છે. | વેદાંત-સિદ્ધાંતની આ ઉપરાંત બીજી શી ઘોષણા છે? - હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવી છે, તે. () ૩ વંડ-પ-સ્થતિઃ મોક્ષ (પ્તિ) | -સ્થિતિ: એટલે બ્રહ્માકાર સ્થિતિ, અખંડ બ્રહ્માકાર સ્થિતિ એ જ મોક્ષ છે. (૩) પરંતુ આ બંને નિર્ણયો અંગે કોઈ “પ્રમાણ ખરું? હા. આ પ્રમાણે : હા-મહિતી કૃતય: પ્રમાણમ્ તય: એટલે ઉપનિષદૂવાક્યો. બ્રહ્મની અદ્વિતીયતામાં, શ્રુતિઓ, પ્રમાણ-સ્વરૂપ છે. (૪૭૯) અનુવાદ : વેદાંતના સિદ્ધાંતનો એ અભિપ્રાય રહ્યો છે કે જીવ અને સકળ જગત બ્રહ્મ જ છે, અને અખંડ બ્રહ્માકાર સ્થિતિ જ મોક્ષ છે; એટલું જ નહીં પણ બ્રહ્મનાં અદ્વિતીયપણાંમાં કૃતિઓ પ્રમાણ છે. (૪૭૯) ટિપ્પણ : અત્યારસુધીમાં પોતાનાં સુદીર્ઘ વ્યાખ્યાનનું સમાપન કરતાં, આચાર્યશ્રી, ઉપસંહાર-સ્વરૂપે, એનો નિષ્કર્ષ, શિષ્યને, આ શ્લોકમાં પાઠવે છે, જેમાં, મુખ્યત્વે, આ ત્રણ પર તેઓશ્રી ભાર મૂકે છે : (૧) જીવ અને આખું જગત, - આ બધું ભિન્ન-સ્વરૂપે દેખાતું હોવા છતાં, - અંતે તો, બ્રહ્મ જ છે, એ સિવાય બીજું કશું જ નથી; (ર) વસ્તુતઃ, મોક્ષ એટલે બીજું કશું જ નહીં, પરંતુ જીવની અખંડ બ્રહ્માકાર - વિવેકચૂડામણિ | ૯૪૭ Page #953 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ; જીવનું, સતત બ્રાહ્મીસ્થિતિમાં નિમગ્ન રહેવું તે જ; (૩) અને કોઈ પણ શિષ્યને કે સાધકને, ઉપર્યુક્ત બંને અભિપ્રાય અપવાદરહિત અને અસંદિગ્ધ છે, એની પ્રતીતિ આપવા માટે એટલી સ્પષ્ટતા તેમ ઊમેરી કે આ સર્વ નિર્ણયો વિશે શ્રુતિઓ પ્રમાણ-સ્વરૂપ છે. વેદાન્ત એટલે ઉપનિષદો, કારણ કે વેદોથી શરૂ થયેલાં શ્રુતિસાહિત્યને અંતે વચ્ચે બ્રાહ્મણ’-ગ્રંથો અને ‘આરણ્યક’-ગ્રંથો પછી - ઉપનિષદો આવે છે, અ ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરામાં જે છ દર્શનો છે (Six Systems of Philoso phy), તેમાંનું ‘વેદાન્ત’-દર્શન પણ, ઉપનિષદોમાંની ચર્ચા-વિચારણાને જ પોતાન સિદ્ધાંતોમાં સમાવિષ્ટ કરે છે. ‘વેદાન્ત’-શબ્દને ઉપનિષદ-વાક્યોના અર્થમાં સમજીએ કે વેદાન્ત’ દર્શન(System of Philosophy)ના અર્થમાં એનું અર્થઘટન કરીએ, - એ બંને હકીકતમાં તો, એક જ છે; કારણ કે ભારતીય દાર્શનિક પરંપરામાં વેદાન્તને જ એનાં ઉપર્યુક્ત બંને અર્થઘટનો પ્રમાણે, સમગ્ર વૈદિક સાહિત્યના સાર તથા નિષ્કર્ષ અને બ્રહ્મવિદ્યાનાં તારતમ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે. પ્રમાણરૂપ રહેલી શ્રુતિઓમાંની થોડી પ્રસ્તુત આ પ્રમાણે છે : છાંદોગ્ય-ઉપનિષદ - (૧) સર્વ વસ્તુ તું બ્રહ્મ । (“આ સઘળું, ખરેખર, બ્રહ્મ (૨) બ્રહ્મ વ તું વિશ્વમ્ (“આ વિશ્વ બ્રહ્મ જ છે.”) (૩) તત્ ત્વમ્ અસિ। (“તે તું છે.”) સામવેદ-મહાવાક્ય (છાંદોગ્ય ઉપનિષદ) । જ છે.”) - ‘મુંડક’-ઉપનિષદ (૪) વ અદ્વિતીયમ્ । બૃહદારણ્યક’-ઉપનિષદ (“બ્રહ્મ એક અને અદ્વિતીય જ છે.”) એક ખુલાસો : શ્રુતિઓ અનેક હોવાથી, શ્રુતયઃ - શબ્દ બહુવચનમાં પ્રયોજાયો છે, પરંતુ તે સર્વનો સારાંશ તો એકસરખો જ હોવાથી, પ્રમાળમ્ - શબ્દ એકવચનમાં જ છે, તેથી એમાં કશો વ્યાકરણ-દોષ નથી. શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૭૯) ૪૮૦ इति गुरुवचनाच्छुतिप्रमाणात् परमवगम्य सतत्त्वमात्मयुक्त्या ૯૪૮ / વિવેચૂડામણિ Page #954 -------------------------------------------------------------------------- ________________ प्रशमितकरणः समाहितात्मा क्वचिदचलाकृतिरात्मनिष्ठितोऽभूत् ॥४८०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઇતિ ગુરુવચનાચ્છુતિપ્રમાણાત્ પરમવગમ્ય સતત્ત્વમાત્મયુ । પ્રશમિતકરણઃ સમાહિતાત્મા ચિદચલાકૃતિરાત્મનિષ્ઠિતોડભૂત્ ॥૪૮૦૫ શ્લોકનો ગદ્ય અન્વય ઃ इति श्रुतिप्रमाणात् गुरुवचनात् आत्मयुक्त्या (च) परं सतत्त्वं अवगम्य, प्रशमितकरणः समाहितात्मा अचलाकृतिः (च) क्वचित् (कश्चित् शिष्यः) આત્મનિષ્ટિતઃ અમૂત્ ॥૪૮૦ની શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિત્ (શ્ચિત્ શિષ્યઃ) ઞાત્મનિષ્ઠિત: અમૃત્ । વિત એટલે, આમ તો, સામાન્ય અર્થ ‘ક્યાંક’; એટલે કે આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળી રહેલા શિષ્યસમુદાયમાં ક્યાંક,-કોઈક શિષ્ય; આત્મનિતિ: મૂત્ । પોતાના 'આત્મસ્વરૂપમાં નિષ્ઠાયુક્ત થયો; આત્મનિષ્ઠાવાળો બન્યો. આત્મનિષ્ઠાવાન બનેલો આ શિષ્ય, એ પહેલાં કેવાં સ્વરૂપવાળો બન્યો હતો ? આ ત્રણ વિશેષણો : (૧) પ્રશમિતરાં | જરળ એટલે ઇન્દ્રિય; પ્રશમિત (પ્ર + શ—શામ્, શાંત થઈ જવું, - એ ધાતુનાં પ્રેરકનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) પ્રશાંત બનાવી દેવામાં આવી છે; એટલે કે જેની ઇન્દ્રિયો પૂરેપૂરી શાંત થઈ ગઈ છે, તેવો; પ્રશાંત ઇન્દ્રિયોવાળો; (૨) સમાહિતાત્મા । આત્મા એટલે ચિત્ત, અંતઃકરણ; જેનું ચિત્ત, કામ-ક્રોધ વગેરે વિકારોથી રહિત બન્યું છે, તેવો; સમાહિત અંતઃકરણવાળો; (૩) અન્નત્તાકૃતિ: । અવલ, એટલે નિશ્ચલ, અવિચલ, સ્થિર, અવિચળ-સ્વરૂપ, નિશ્ચલમૂર્તિ. - - તેનાં-પોતાનાંમાં, આવું, ઉપર્યુક્ત, પરિવર્તન, શાને લીધે થયું ? – પરં સતત્ત્વ અવામ્ય । અવામ્ય (અવ + TMમ્ એટલે જાણવું, એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ)- જાણ્યા પછી, સમજી લીધા પછી. શાને જાણ્યા પછી ? પરં એટલે પરમતત્ત્વને, પરમાત્મતત્ત્વને. કેવાં સ્વરૂપે જાણ્યા પછી ? સતત્ત્વમ્ । બરાબર, સંપૂર્ણરીતે, તાત્ત્વિકરૂપે, તત્ત્વતઃ જાણીને. વિવેકચૂડામણિ / ૯૪૯ Page #955 -------------------------------------------------------------------------- ________________ આવું જ્ઞાન અને શાથી થયું? - રૂતિ કુતિમાંwત્ વવનાત્ માત્મયુક્રયા ૨ . આ પહેલાંના ઘણા શ્લોકોમાં સદ્ગુરુએ પરમતત્ત્વ વિશે જે સવિસ્તર ઉપદેશ આપ્યો, તે પ્રમાણે (તિ); અને જે જ્ઞાન તેને પ્રાપ્ત થયું, તેમાં આ પ્રમાણે, ત્રણ કારણો, તેને સહાયભૂત બન્યાં : (૧) એક તો એ કે તે બધાં ગુરુવચનો હતાં, જે ગુરુ પ્રત્યે તેનાં મન-હૃદયમાં ઊંડો આદર હતો, અને જેમનાં માર્ગદર્શનમાં તેને સાચી શ્રદ્ધા હતી; (૨) બીજું, આપણે આ પહેલાં જોયું તે પ્રમાણે, સદગરનાં ઉપદેશ-વચનો શ્રુતિ-પ્રમાણ વડે સમર્થિત કરવામાં આવ્યાં હતાં, શ્રુતિ-પ્રમાણિત હતાં; અને (૩). ત્રીજું, ગુરુનાં તે વચનો પર તેણે યુક્તિપૂર્વક અને સ્વાનુભવપૂર્વક મનન કર્યું હતું, તેથી. (૪૮૦) અનુવાદ : આ પ્રમાણે, શ્રુતિ-પ્રમાણિત ગુરુવચનો પર સયુક્તિક મનન વડે, પરમતત્ત્વને તાત્ત્વિક રીતે જાણી-સમજીને, પ્રશાંત-ઇન્દ્રિયોવાળો, સમાહિત ચિત્તવાળો અને અવિચળ-સ્વરૂપવાળો બનેલો કોઈક શિષ્ય આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાળો થયો. (૪૮૦). ટિપ્પણ: આ સમગ્ર ગ્રંથને, ગીતા વગેરે ગ્રંથોની જેમ, ગુરુ-શિષ્ય-સંવાદના સ્વરૂપમાં. વિભાજિત કરીને, આચાર્યશ્રીના સુદીર્ઘ અને સવિસ્તર ઉપદેશના સંદર્ભમાં, જે સમજવાનું છે કે, આપણે વિચારીએ તો, એમ કહી શકાય કે આચાર્યશ્રીના, સાચા અર્થમાં, “અંતેવાસી એવા મોક્ષાર્થી શિષ્ય, સૌપ્રથમ, શ્લોક-૫૧માં, આચાર્યશ્રી સમક્ષ, મોક્ષપ્રાપ્તિનાં પોતાનાં જીવન-ધ્યેય વિશે, પોતાની મુશ્કેલી, આ પ્રમાણે, રજૂ કરી હતી ? – તો નામ વન્યઃ ? વથષ માતઃ ? कथं प्रतिष्ठास्य ? कथं विमोक्षः ? । ક્રોસ મનાત્મા ? પરમ: : માત્મા ? તયો: વિવેક હશે ? પતિ વ્યતીમ્ | આમ, બન્ધન, મોક્ષ, અનાત્મા, પરમ આત્મા, એ બે વચ્ચેનો વિવેક, વગેરે પોતાને મુંઝવતા મુદ્દાઓ વિશે કુલ સાત પ્રશ્નો પૂછીને, શિષ્ય, - “તઃ ૩ચંતામ" - એમ કહીને, આચાર્યશ્રી પાસે માર્ગદર્શન માગ્યું હતું. ત્યારપછી, આચાર્યશ્રીએ, આ સર્વ પ્રશ્નોના જે ઉત્તરો આપ્યા, તેના પરથી, શિષ્યનાં મનમાં જે જિજ્ઞાસા ઉદ્ભવી, તે તેણે, ફરીથી, આચાર્યશ્રી સમક્ષ, આ પ્રમાણે શ્લોક-૨૧૪માં આ પ્રમાણે રજૂ કરી : ૯૫૦ | વિવેકચૂડામણિ Page #956 -------------------------------------------------------------------------- ________________ मिथ्यात्वेन निषिद्धेषु कोशेष्वेतेषु पंचसु । सर्वाभावं विना किंचित् न पश्यामि अत्र हे गुरो । विज्ञेयं किमु वस्तु-अस्ति स्वात्मना अत्र विपश्चिता ॥ . ગુરુજીએ અત્યાર સુધી નિરૂપેલા પાંચ કોશોના નિષેધના મુદ્દા પરથી જે મુશ્કેલી શિષ્ય સમક્ષ ઉપસ્થિત થઈ, તેનાં નિવારણ અર્થે આચાર્યશ્રીએ, પ્રલંબ પટ પર વિસ્તારપૂર્વક શિષ્યને આત્મીયભાવે જે ઉબોધન કર્યું તે, એકધારું, શ્લોક-૪૭૯ સુધી ચાલુ રહ્યું. અને, છેલ્લા તે શ્લોકનાં ટિપ્પણમાં આપણે નોંધ કરી તે પ્રમાણે, આચાર્યશ્રીએ, પોતાના આ સમગ્ર વ્યાખ્યાનનું સમાપન કરીને, તેના ઉપસંહાર-રૂપે, સંક્ષેપમાં છતાં સમગ્રતયા, પોતાનાં નિરૂપણનો નિષ્કર્ષ, શિષ્ય સમક્ષ રજૂ કર્યો હતો. હવે, આચાર્યશ્રીની આ રજૂઆતનો શો અને કેવો પ્રતિભાવ, શિષ્યનાં મનહૃદય પર પડ્યો, તે પોતે, ગ્રંથકાર તરીકે, અહીં વ્યક્ત કરે છે : આ પ્રતિભાવનાં, ક્રમાનુસાર, ત્રણ, સ્પષ્ટ પાસાં, આ પ્રમાણે, આપમેળે ઉપસી આવે છે : (૧) એક અને સૌપ્રથમ તો એ કે શિષ્યની શંકાઓનાં સમાધાન અર્થે આચાર્યશ્રીએ જે કંઈ કહ્યું, તેનો સીધો પ્રભાવ એ પડ્યો કે શિષ્યને પરમાત્મતત્ત્વ સંપૂર્ણરીતે, સમ્યફ સ્વરૂપમાં અને તત્ત્વતઃ સમજાઈ ગયું (પરં તત્ત્વ વ). પોતાના આદરણીય ગુરુનાં વચનોનો આ હતો સાવ સ્વાભાવિક પ્રતિભાવ-પ્રભાવ ! વળી, આચાર્યનાં સર્વ ઉપદેશ-વચનો શ્રુતિવાક્યો વડે સમર્થિત કરવામાં આવ્યાં હતાં, એટલું જ નહીં પરંતુ શિષ્યનો પોતાનો અંગત સ્વાધ્યાય પણ જેટલો વ્યાપક હતો, તેટલો જ ઊંડો પણ હતો. તેથી તે પોતાના સ્વાનુભવથી સદ્ગુરુનાં આ ઉપદેશ પર સયુક્તિક મનન કરી શક્યો (માત્મયુર્જય). (ર) એવો જ બીજો સચોટ પ્રભાવ એ કે તેની સર્વ ઇન્દ્રિયો પ્રશાંત થઈ ગઈ, એટલે કે શબ્દના સાચા અર્થમાં તે જિતેજિય', બની ગયો, અને આનાં જ પરિણામ-સ્વરૂપ, તેનાં અંતઃકરણમાંના કામ-ક્રોધ વગેરે સર્વ ઉપદ્રવો નાશ પામ્યા, તેનું ચિત્ત સમાહિત બની ગયું, – જેણે પોતાનાં અંતઃકરણને બ્રહ્મની અંદર સમ્ય-સ્વરૂપે સ્થાપી દીધું (સ[–આદિત: બ્રહ્મળિ માત્મા યેન સ: I), - એવો “સમાહિતાત્મા તે થઈ ગયો ! (૩) અને, છેલ્લી ત્રીજી અને સૌથી મહત્ત્વની અસર એનાં સમગ્ર વ્યક્તિત્વ પર એ થઈ કે એનું સબાહ્યાંતર સ્વરૂપ અચલ' એટલે કે પર્વત જેવું અવિચળ અને અડગ બની ગયું, – એવું નિશ્ચલ અને સ્થિર કે આ ઉપદેશ સાંભળ્યા પછી અને પોતાના પરના આવા પ્રભાવ-પ્રતિભાવ પછી, તે, તરત જ, ક્યાંક (વ ) એકાંત સ્થળે જઈને, સદ્ગુરુના ઉપદેશ પર, શાંતચિત્તે, ઊંડું ચિંતન-મનન કરવા લાગ્યો. પરમાત્મતત્ત્વનું જે જ્ઞાન અત્યારસુધી વિવેકચૂડામણિ | ૯૫૧ Page #957 -------------------------------------------------------------------------- ________________ ‘પરોક્ષ' (Indirect) હતું, તેને પોતાનાં અણુ-અણુમાં આત્મસાત્ કરીને, ચરિતાર્થ (Direct) કરવા લાગ્યો, - અને આવી ‘અપરોક્ષ’-અનુભૂતિનાં પરિણામે તે આત્મસ્વરૂપમાં નિષ્ઠાયુક્ત થયો (આત્મનિષ્ઠિત: અમૂત. એકંદરે વિચારતાં, ચિત્ એટલે “આચાર્યશ્રીના વિશાળ શિષ્યસમૂહમાંનો કોઈક શિષ્ય”, “ એવું અર્થઘટન કરવાને બદલે, આ ગ્રંથમાં શિષ્ય તો, અગાઉથી નક્કી થયેલો છે, તે જ છે, - એમ સમજીએ, તે, સમગ્ર સંદર્ભની દૃષ્ટિએ, સવિશેષ સયુક્તિક અને પ્રતીતિજનક જણાય છે. શ્લોકનો છંદ : પુષ્પિતાગ્રા (૪૮૦) ૪૮૧ कंचित् कालं समाधाय परे ब्रह्मणि मानसम् । व्युत्थाय परमानन्दादिदं वचनमब्रवीत् ॥४८१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કંચિત્ કાલં સમાધાય પરે બ્રહ્મણિ માનસમ્ । વ્યુત્થાય પરમાનન્દ્રાદિદ વચનમબ્રવીત્ ॥૪૮૧ શ્લોકનો ગદ્ય અન્વય ઃ कंचित् कालं परे ब्रह्मणि मानसं समाधाय, परमानन्दात् व्युत्थाय, (सः) તું વત્તનું અદ્રવીત્ ॥૮॥ શબ્દાર્થ : . મુખ્ય વાક્ય : (સ:) વનનું અદ્રવીત્ । તે (શિષ્ય) આ પ્રમાણે બોલ્યો; આવું સંભાષણ તે કરવા લાગ્યો; તેણે આ વચન કહ્યું. આ પહેલાં તેણે શી પ્રક્રિયાઓ આચરણમાં મૂકી ? આ બે : (૧) વિદ્ાાં પરે બ્રહ્મળિ માનસં સમાધાય । માનનું સમાધાય એટલે પોતાનાં મનને સમાધિસ્થ કરીને. ક્યાં સમાધિસ્થ કરીને ? - રે બ્રહ્મળિ । પરબ્રહ્મમાં; એટલે કે માનસિક રીતે, પરબ્રહ્મમાં સમાધિસ્થ બનીને; વિત્ ાનમ્ એટલે કેટલાક સમય સુધી; થોડાક સમય માટે. ત્યારપછી તેણે શું કર્યું ? (૨) પરમાનન્દ્રાર્ વ્યુત્થાય। વ્યુત્થાય (વિ + વ્ + સ્થા એટલે ઊઠવું, ઊભા થવું, - એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) ઊઠીને, ઊભો થઈને. (૪૮૧) ૯૫૨ / વિવેકચૂડામણિ - Page #958 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : કેટલાક સમય સુધી, પર-બ્રહ્મમાં પોતાનાં માનસને સમાધિસ્થ કર્યા બાદ. પોતાના પરમ-આનંદની સ્થિતિમાંથી ઉત્થાન પામીને, તે આવાં વચન બોલવા લાગ્યો. (૪૮૧) ટિપ્પણ: શ્લોક સહેલો છે, શબ્દો પણ સરળ-સુબોધ છે, અને શ્લોકમાં કોઈ તાત્વિક મુદ્દાની ચર્ચા પણ નથી; આમ છતાં, થોડા ગૌણ પણ નોંધપાત્ર મુદ્દા, આ પ્રમાણે, પ્રસ્તુત બની રહે છે : પોતાના પરમાદરણીય સદ્ગુરુનાં સુદીર્ઘ, સવિસ્તર અને સારગર્ભ સદુપદેશને સાંભળીને અને એમાંના સર્વ વિષયો પર ઊંડું મનોમંથન કર્યા પછી, શિષ્ય, એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાળો બનીને, તેણે એકાંતવાસનું સેવન શરૂ કર્યું ઃ પર્વત જેવી અચળ (ઝવતાતિ) ચિત્તવૃત્તિ, આત્મસ્વરૂપમાં નિષ્ઠા અને એકાંતવાસ ! આવાં શાંત અને સાનુકૂળ વાતાવરણમાં, આવો સાધક, પરબ્રહ્મમાં સમાધિસ્થ ન બને, તો જ નવાઈ ! પરંતુ તેની આવી સમાધિ-સ્થિતિ કેટલા સમય સુધી ચાલુ રહી ? શ્લોકમાં ભલે “થોડાક સમય સુધી” (વિત્ તિ), એવા શબ્દો પ્રયોજાયા, પરંતુ આ તો બ્રાહ્મી સ્થિતિ !” - એમાં “ઘડિયાળ' અને “સમયાવધિ માટે કશો અવકાશ જ નહીં ! આ તો આત્મા-પરમાત્માના મિલનની પરમ અને ચરમ પરાકાષ્ઠા ! એમાં સમયનું કશું માપ (Measurement) હોઈ શકે જ નહીં ! સઘળો આધાર વ્યક્તિ અને બ્રહ્મસાક્ષાત્કારની એની અંગત વિભાવના પર ! અને આપણો આ પ્રસ્તુત સાધક જ્યારે પરાકાષ્ઠાની યે પરાકાષ્ઠાએ પહોંચ્યો, સા સા સા પરા તિઃ | કઠ-ઉપનિષદ (૧, ૩, ૧૧) (“તે જ પરમ અવધિ અને તે જ શ્રેષ્ઠ ગતિ !”) અને યત્ત્વ નિવર્તિને તત્ થામ પર મમ | ગીતા (૧૫, ૬) (“જ્યાં જઈને ભક્તો પાછા આવતા નથી, તે જ મારું પરમ ધામ છે.”) - ત્યારે તો, એનો આનંદ પણ, ઉપર્યુક્ત “કાષ્ઠા', ગતિ અને ધામ' જેવો જ પરમ, – છાંદોગ્ય-ઉપનિષદ-પ્રબોધિત ““મા” જેવો જ (Exquisite Ecstasy 247 Infinite Bliss) ! અને આનંદના આવા ઊભરા(Outburst)ને તેનું નાનકડું માનવ-હૃદય સમાવી જ કેમ શકે ? વિવેકચૂડામણિ | ૯૫૩ Page #959 -------------------------------------------------------------------------- ________________ એટલે પોતાની પેલી પરમ-આનંદની સ્થિતિમાંથી વ્યુત્થાન પામીને, હવે પછીના બે શ્લોકોમાં પોતાનાં પ્રસન્નતા અને આનંદ-રોમાંચને અભિવ્યક્ત કરવા તે મથામણ કરે છે ! શ્લોકનો છંદ અનુષુપ (૪૮૧) ૪૮૨ बुद्धिविनष्टा गलिता प्रवृत्ति ब्रह्मात्मनोरेकतयाऽधिगत्या । इदं न जानेऽप्यनिदं न जाने किं वा कियद्वा सुखमस्त्यपारम् ॥४८२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : બુદ્ધિર્વિના ગલિતા પ્રવૃત્તિ બ્રહ્માત્મનોરેકતયાડધિગત્યા | . ઈદ ન જાનેડપ્યનિદ ન જાને કિં વા કિયદ્ વા સુખમસ્યપારમ્ l૪૮રી શ્લોકનો ગદ્ય અન્વય: ब्रह्म-आत्मनोः एकतया अधिगत्या (मम) बुद्धिः विनष्टा, प्रवृत्तिः गलिता; इदं न जाने, अन्-इदं अपि न जाने, अपारं सुखं किं कियद् वा (इति Sિ) ને નાને ૪૮રા શબ્દાર્થ : શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (૫૫) : વિનષ્ટ | – મારી બુદ્ધિ વિનાશ પામી છે, એટલે કે તે બુદ્ધિ વડે હવે હું કશું વિચારી શકતો જ નથી : મારી બુદ્ધિ કામ કરતી સદંતર બંધ થઈ ગઈ છે. (૨) () પ્રવૃત્તિ: પતિતા I - મારી પ્રવૃત્તિ અટકી ગઈ છે, – આપોઆપ, એની મેળે, મને ખબર પણ ન પડે તે રીતે, સરી પડી છે : હું કશું જ કાર્ય કરી શકતો નથી ! (૩) (૬) રૂટું ન માને / રૂદ્ર એટલે “આ”, મારી જ્ઞાનેન્દ્રિયો સમક્ષ - ૯૫૪ | વિવેકચૂડામણિ Page #960 -------------------------------------------------------------------------- ________________ રહેલી પ્રત્યક્ષ વસ્તુઓ : THIS. સામે જ રહી હોવા છતાં, “આ”સર્વને હું જાણી શકતો નથી; આંખની સામે જ હોવા છતાં, “આ”સર્વમાંથી કશાને હું જાણી-સમજીઓળખી શકતો જ નથી ! (૪) () –ä પ ર જાને I અ-ä એટલે, “આનહીં” તે, સમક્ષ કે પ્રત્યક્ષ ન હોય તે : NOT THIS : જ્ઞાનેન્દ્રિયોની સામે ન હોય તેવું, - પરોક્ષ : આવું કશું પણ હું જાણી શકતો નથી : પ્રત્યક્ષનું જ જ્ઞાન શક્ય નથી, ત્યાં પરોક્ષનું તો પૂછવાનું જ શું રહે ! (૫) અપાર સુવું ફ્રિ વિયેત્ વા (રૂતિ પિ બદ) ન જાને ! માર એટલે પાર વિનાનું, અગાધ, અનવધિ, અતીન્દ્રિય; આવું સુખ; કિમ્ - -કેવું? અને વિજય વા | અથવા કેટલું ? - આ પણ હું જાણી શકતો નથી. પરંતુ શિષ્યની આવી, ન-સમજાય એવી, પરિસ્થિતિ એકાએક થઈ જવા પામી, શા કારણે ? - બ્રહાત્મનો અવતય ધાત્યા | મધતિ – એટલે જ્ઞાનની પ્રાપ્તિથી, જાણવા મળ્યા પછી. કયા જ્ઞાનની પ્રાપ્તિની આ વાત છે? બ્રહ્મ-ગાત્મનો પર્વત | જીવ અને બ્રહ્મનું એકત્વ; એ બંનેની એકતા. “આ ઐક્યને જાણવા મળ્યા પછી”, શિષ્ય કહે છે, “મારી પરિસ્થિતિ આવી થઈ ગઈ છે !” (૪૮૨). અનુવાદ : જીવ અને બ્રહ્મનાં એકત્વને જાણવાનું મળ્યા પછી, હે ગુરુદેવ ! મારી બુદ્ધિ-વૃત્તિ વિનષ્ટ થઈ ગઈ છે, અને તમારી) પ્રવૃત્તિ આપોઆપ સરી પડી છે. પ્રત્યક્ષને હું જાણતો નથી અને પરોક્ષને પણ હું જાણતો નથી. વળી, અપાર સુખ એટલે શું અને એ કેટલું છે (તે પણ હું જાણતો નથી) !” (૪૮૨). ટિપ્પણ : મોક્ષાર્થી સાધક માટે, એની અભીપ્સા પ્રાપ્ત કરવાની ઇચ્છા)નાં કેન્દ્રમાં હતું. જીવ-બ્રહ્મનાં ઐક્યનું જ્ઞાન, - બ્રહ્મનો સાક્ષાત્કાર ! અને આ માટે જ તે, જ્ઞાનમૂર્તિ એવા પોતાના ગુરુદેવ પાસે ગયો હતો. વળી, શિષ્યની જેવી-જેટલી જિજ્ઞાસાઅભીપ્સા, - સદ્ગુરુનાં પણ, શિષ્ય પ્રત્યે, - એવાં-એટલાં જ ઔદાર્ય-આભિજાત્ય અને કૃપા-કરુણા ! શ્લોક-પરથી શરૂ કરીને, શ્લોક-૪૭૯ સુધી સુદીર્ઘ અને સવિસ્તર સદુપદેશ દ્વારા, સદ્ગુરુએ, શિષ્ય માટે જે કંઈ જાણવાનું આવશ્યક અને અનિવાર્ય હતું તે સઘળું, ક્યારેક સૂત્રાત્મક તો ક્યારેક ભાષાત્મક પરિભાષામાં, છતાં સંપૂર્ણરીતે સુ-વિશદ-સરળ-સુબોધ સ્વરૂપમાં, રજૂ કરી દીધું ! અને આવી સૂક્ષ્મ અને સમૃદ્ધ જ્ઞાનસંપત્તિ પ્રાપ્ત કર્યા પછી, એનો કેવો અને વિવેકચૂડામણિ | ૯૫૫ Page #961 -------------------------------------------------------------------------- ________________ કેટલો સાત્ત્વિક પ્રભાવ, શિષ્યનાં સમગ્ર વ્યક્તિત્વ પર પડ્યો, - તે આપણે, ૪૮૯ ૪૮૧ એ બે શ્લોકોમાં જોયું. આનંદ-અતિરેકની મૂચ્છમાં જ એ તો સરી પડ્યો ! આવી મૂચ્છમાંથી બહાર આવ્યા પછીના અને પેલી પરમાનન્દ-સ્થિતિમાંથી વ્યુત્થાન પામ્યા પછીના, શિષ્યના, આ, સૌપ્રથમ ઉદ્ગાર છે ! અને એનું આવું સંભાષણ તો હજુ છેક શ્લોક-પર૦ સુધી ચાલુ રહેવાનું છે ! અત્યારસુધી એની બુદ્ધિ સ્વસ્થ અને સ્થિર હતી, એટલે તે પૂરેપૂરું વિચારી શકતો હતો અને એનાં પરિણામ-સ્વરૂપ, - “શું ? શા માટે ? શી રીતે ? ક્યારે ? ક્યાં?' - જેવા અનેક પ્રકારના પ્રશ્નો સદ્દગુરુને તે પૂછી શકતો હતો. પરંતુ હવે ? પેલા પરમાનન્દના પ્રભાવથી, હવે તો, તેનું સઘળું બુદ્ધિતંત્ર જ ખોટવાઈ ગયું છે ! (દ્ધિ વિનષ્ટ ) અને જેવું બુદ્ધિનું, એવું જ એની ક્રિયાશીલતાનું ! બુદ્ધિની સાથોસાથ, . એની પ્રવૃત્તિનો સર્વ સરંજામ પણ જડ અને નિક્ષેતન બની ગયો છે ! (પ્રવૃત્તિ: ત્તિતા ). વળી, હવે તો પેલા ત્રણેય ગુણોને અતિક્રમીને, તેમનાથી, તે “પર” થઈ ગયો છે, એટલે આવી નિશ્રેતનતા અને નિષ્ક્રિયતા કંઈ તમોગુણને કારણે તો હોઈ શકે જ નહીં ! “સબાહ્યાંતર સર્વત્ર જે બ્રહ્મ વિલસી રહ્યું છે, તે જ, મારી ભીતર પણ છે !” - એવી આત્મપ્રતીતિ અને સ્વાનુભૂતિનું જ આ તો સુ-પરિણામ ! હવે તો એને પ્રત્યક્ષ' શું ને “પરોક્ષ' શું? – આવા બધા ભેદોના સીમાડાઓ જ, એના માટે, ભૂંસાઈ ગયા છે ! એની વિચારશક્તિ જ સદંતર જ્યાં કુંઠિત થઈ ગઈ છે, ત્યાં પછી નામ-રૂપ અને દેશ-કાલ-વસ્તુ-પરિચ્છેદનું તો ક્યાંય અસ્તિત્વ જ શાનું રહે ! એમ કહેવાય છે કે નિર્વિકલ્પ સમાધિ-અવસ્થામાં જ્ઞાતા-જોય-જ્ઞાનના સર્વ ભેદો ભૂંસાઈ જાય છે, અને બચે છે માત્ર બ્રાહ્મીસ્થિતિનો પરમ-આનંદ ! અને એ સુખ તો અતીન્દ્રિય, અપાર, અંગાધ, શબ્દાતીત, વાગુ-અગોચર ! એ સુખ એટલે શું? કેવું? કેટલું? શાથી? - કોણ જાણી શકે ? કહી શકે ? (fવા ચિત્ વા સુષમજ્યારમ્ ?) એટલે, આ શિષ્ય તો, પોતાનાં પેલાં આનંદ-સમાધિનાં આસન પરથી ઊઠે છે, – નાચતી-કૂદતો અને એ જ આનંદ-ઘેલછામાં, જીભ પર જે કંઈ શબ્દો આવી ચડે છે, એના આધારે, એનાં મુખમાંથી આવા ઉદ્ગારો સરી પડે છે ! શ્લોકનો છંદ ઉપજાતિ (૪૮૨) ૯૫૬ | વિવેકચૂડામણિ Page #962 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ वाचा वक्तुमशक्यमेव मनसा मन्तुं न वा शक्यते . स्वाऽऽनन्दामृतपूरपूरितपरब्रह्माम्बुधेवैभवम् । अम्भोराशिविशीर्णवार्षिकशिलाभावं भजन्मे मनः यस्यांशांशलवे विलीनमधुनाऽऽनन्दात्मना निवृतम् ॥४८३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વાચા વકતુમશયમેવ મનસા મનું ન વા શકયતે સ્વાગડનન્દામૃતપૂરપૂરિતપરબ્રહ્માબુધેર્વેભવમ્ અંભોરાશિવિશીર્ણવાર્ષિકશિલાભાવે ભજન્મ મનઃ યસ્યાંશાંશલવે વિલીન મધુનાડડનન્દાત્મના નિવૃતમ્ I૪૮૩ શ્લોકનો ગદ્ય અન્વય સ્વ-ગાનન્દ-અમૃત-પૂર-તિ-બ્રહ્મ-સંવુ વૈશવ વાવા વધું અશક્ય एव अस्ति, मनसा मन्तुं वा न शक्यते; अंभोराशि-विशीर्ण-वार्षिकशिलाभावं भजत् मे मनः यस्य अंशांशलवे विलीनं (सत्) आनन्दात्मना निवृतं (તિ) ૪૮રૂા શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વૈભવં વાવા વડું મશર્ય પર્વ (મતિ) | વૈભવ એટલે સમૃદ્ધિ, ભવ્યતા, મહત્તા, ઉચ્ચતાં, Magnificence, splendour, Grandeur, Richness, Wealth; વાવા વઝુમ - વાણીથી વર્ણવવું, વ્યક્ત કરવું, ઉચ્ચારવું. એ જ વૈભવને મનસા મતું વા વીતે / મનથી મનન કરવું, વિચારવું, પણ અશક્ય જ છે. આ વૈભવ કોનો છે? નવુ એટલે સાગરનો. કયો સાગર? પરબ્રહ-રૂપી સાગર: આ સાગર કેવો છે? સ્વ-માનન્દ-અમૃત-પૂર-પૂરત પોતાના જ આનંદરૂપી અમૃતનાં પૂરથી પૂરિત. (૨) મનઃ ગધુના માનદ્રાત્મના નિવૃત (તિ) . નિવૃત એટલે શાંતિને પ્રાપ્ત થયું છે, શાંત-પ્રશાંત બની ગયું છે. અધુના એટલે અત્યારે, હવે, હમણાં. ક્યાં સ્વરૂપે મન શાંતિ પામ્યું છે ? - કાનન્ધાત્મના | આનંદસ્વરૂપે. આ મન કેવું વિવેકચૂડામણિ | ૯૫૭ Page #963 -------------------------------------------------------------------------- ________________ છે? મોરાશિ-વિશી-વાષશિલ્લામાવું બનતું | મોરાશિ એટલે (N: - પાણી અને રાશિ - સમૂહ, પાણીનો સમૂહ) સાગર, સમુદ્ર, વિશીર્થ એટલે પડતાં શીર્ણ-વિશીર્ણ થઈ જતા; વાષિા-શિતા એટલે ચોમાસામાં પડતા પાણીના બરફના પથ્થરો, એટલે કે કરા. વલું નવા વાષિા: ચોમાસામાં ઉત્પન્ન થતા; પિતા એટલે કરા(Hail-stones); આ કરાના ભાવને ભજી રહેલું, એટલે એના ભાવનેસ્વરૂપને પામી ગયેલું મારું મન. વળી, આ મન કેવું છે ? યસ્થ સંશાંશવે વિતીનમ્ ! વિતીન એટલે ભળી ગયેલું, લય પામી ગયેલું. રીનાં અંશાચ નવ: | તેના અંશના પણ અલ્પ-અંશમાં, એટલે બહુ જ નાના અંશોમાં ભળી જઈને, તેમાં વિલીન થઈ ગયેલું મારું મન (હવે અત્યંત શાંત થઈ ગયું છે). (૪૮૩) અનુવાદ : પોતાના જ આનંદ-રૂપી અમૃતનાં પૂર વડે પૂરવામાં આવેલા પરબ્રહ્મરૂપી સાગરના વૈભવને વાણી વડે વર્ણવવો અશક્ય છે અને તેને મન વડે ઉચ્ચારવો પણ અશક્ય છે. ચોમાસામાં પડતા કરા ગળી જઈ સાગરમાં તરૂપ થઈ, તેના અંશના પણ અલ્પ-અંશમાં ભળી જઈ તેમાં લય પામે છે, તેવા ભાવને પામી ગયેલું મારું મન અત્યારે આનંદસ્વરૂપે શાંત-પ્રશાંત બની ગયું છે. (૪૮૩). ટિપ્પણ : આ શ્લોકમાં શિષ્ય પોતાના બ્રહ્માનંદના ઉદ્રકનું વર્ણન ચાલુ રાખ્યું છે. ' મહાસાગર સાથે સંકળાયેલી બે સ્વાભાવિક ઘટનાને કેન્દ્રમાં રાખીને તેણે, તેના માધ્યમમાં, પોતાની ભીતર ઊછળી રહેલા આનંદના ઓઘને અભિવ્યક્ત કરવાનો અહીં પ્રયત્ન કર્યો છે. એક તો એ કે આ તો મહાસાગર ! જેટલો વિસ્તીર્ણ અને વિશાળ (wide), એટલો જ અતાગ અને અગાધ (Unfathomable) ! જેટલો વ્યાપક એટલો જ ઊંડો ! અને બિચારી વાણી ! એની પાસે પર્યાપ્ત સંખ્યામાં અને અભિવ્યક્તિ-ક્ષમ શબ્દો ક્યાં? અને એવું જ “બાપડું' (Poor) મન ! આ પહેલાં જ, શિષ્ય એકરાર તો કરી જ ચૂક્યો છે કે “મારી બુદ્ધિ વિનષ્ટ થઈ ગઈ છે !” (દ્ધિર્વિન) ! જેનું કામ જ મનન કરવાનું છે તે “મને, પોતે જ, ગૌડપાદાચાર્યની પરિભાષામાં, “અમન' થઈ ગયું છે ! વાણી શું ઉચ્ચારે ! અને મન શું વિચારે ! પરંતુ હજુ મૂળ મુદ્દાની વાત તો રહી જ ગઈ! ભૂગોળનાં પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને ભણવા-ભણાવવામાં આવતો કોઈ સામાન્ય પ્રકારનો આ મહાસાગર નથી : આ તો પર-બ્રહ્મરૂપી મહાસાગર છે, જેમાં શિષ્યના પોતાનાં જ આનંદરૂપી ૯૫૮ | વિવેકચૂડામણિ Page #964 -------------------------------------------------------------------------- ________________ અમૃતનાં પૂરનાં પૂર (Floods) વડે એને પરિપૂર્ણ બનાવવામાં આવ્યો છે : એક તો પરબ્રહ્મરૂપી અ-પાર્થિવ મહાસાગર અને એમાં વળી આનંદામૃત-(Nectarine Bliss)નાં આભ-ઊંચાં ઊછળતાં મોજાં ! એના વૈભવ પાસે તો, શિષ્ય કહે છે કે, મારી વિચાર-ઉચ્ચાર-આચારની સર્વશક્તિઓ સંપૂર્ણરીતે અસહાય અને લાચાર (Helpless) થઈ ગઈ છે ! પરંતુ એની લાચારીનું પૂર્ણવિરામ અહીં જ નથી : વર્ષાઋતુમાં પડતા બરફના કરા (વાર્ષિશતા) સમુદ્રમાં પડે ત્યારે, બરફના એ ટુકડાનું ભાવિ (Fate) શું અને કેવું? બરફ મૂળ તો પાણીનો જ બનેલો હોય, પરંતુ સાગરમાં કેટલે ઊંડે તે જઈ શકે ? થોડો અંદર ડૂળ્યો, ત્યાં તો તે સાગરનાં જળરૂપ જ બની ગયો ! સાગરમાં એકાકાર બની ગયો ? એનું પોતાનું કશું અસ્તિત્વ જ ન રહ્યું ! Thus far and no further ! Hygri geri biela biel 241 2464 Birl (Infinitesmal part)માં ભળી જઈને, તે તો તેમાં વિલીન જ થઈ ગયો ! શિષ્ય ફરી નમ્રતાપૂર્વક અને નિખાલસભાવે એકરાર કરે છે કે “મારું મન, બસ, પેલા કરાના ભાવને પામીને, આનંદસ્વરૂપે, પેલા અમૃતસાગરમાં શાંત-પ્રશાંત બની ગયું છે. બીજી વાત તે આ ! - શ્રી રામકૃષ્ણ પરમહંસે દષ્ટાંત આપતાં કહ્યું હતું કે મીઠાની પૂતળી સાગરનાં ઊંડાણનું માપ કાઢવા સાગરમાં જાય તો, તેનું શું થાય ! “બસ, એવી જ ગતિ આજે (મપુના) મારા મનની થઈ ગઈ છે ! અંદર રહું તો હું “હું જ ન રહે અને બહાર નીકળું તો કશું બોલી જ ન શકે! મારાં તો સઘળાં ભાનસાન જ જાણે “બેભાનીબેસાન' બની ગયાં છે !” પ્રહર્ષ(Ecstasy)ને અનુરૂપ એવું છંદ-પરિવર્તન (શાર્દૂલવિક્રીડિત) આચાર્યશ્રીની કવિપ્રતિભાનું નિદર્શક છે. (૪૮૩) ૪૮૪ क्व गतं केन वा नीतं कुत्र लीनमिदं जगत् । अधुनैव मया दृष्टं नास्ति किं महदद्भुतम् ॥४८४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: કુવ ગત કેન વા નીત કુત્ર લીનમિદ જગતુ અધુનૈવ મયા દષ્ટ નાસ્તિ કિં મહદભુતમ્ II૪૮૪માં શ્લોકનો ગદ્ય અન્વય : अधुना एव मया दृष्टं इदं जगत् क्व गतम् ? । केन वा नीतम् ? । - વિવેચૂડામણિ | ૯૫૯ Page #965 -------------------------------------------------------------------------- ________________ कुत्र वा लीनम् ? । (इदं सर्व) किं महद् अद्भुतं न अस्ति ? ॥४८४॥ શબ્દાર્થ : શ્લોકમાં પ્રશ્નાર્થ-સ્વરૂપનાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) રૂટું નતુ સ્વ તિમ્ ? | આ જગત ક્યાં જતું રહ્યું? ક્યાં ચાલ્યું ગયું? કયું જગત ? - ૩ ધુના મા ડ્રમ્ હમણાં જ મેં જોયેલું? મેં જેને જોયું હતું તે ? (૨) ન વા નીતમ્ ? | - અને એને કોણ લઈ ગયું? ' (૩) વૃત્ર વા સીનમ્ ? - વળી, એ ક્યાં લીન થઈ ગયું? ક્યાં અદશ્ય થઈ ગયું? ક્યાં ડૂબી ગયું? (૪) (ટું સર્વ) વુિં મહદ્ મુક્ત ને પ્તિ ? | આવું બધું શું એક મોટું આશ્ચર્ય નથી ? ભારે અદ્ભુત નથી? (૪૮૪). અનુવાદ : હમણાં જ મેં જોયેલું આ જગત ક્યાં ચાલ્યું ગયું? અને એને કોણ લઈ ગયું ? વળી, તે ક્યાં-શામાં લીન થઈ ગયું ? આવું બધું શું એક ભારે આશ્ચર્ય નથી ? (૪૮૪) ટિપ્પણ: શ્લોકમાંના ચારેય પ્રશ્નો, શિષ્યની દૃષ્ટિએ, સાવ સ્વાભાવિક છે અને સમજવાની બાબતમાં એટલા જ સહેલા છે. આપણે તો, સદ્ગુરુના ઉપદેશનાં પરિણામસ્વરૂપ, શિષ્યને શ્લોકો-૪૮૦-૪૮૧માં, જે આત્મસ્વરૂપમાં નિષ્ઠા થઈ, ત્યારપછી થોડોક સમય ચિત્તને તેણે પરબ્રહ્મમાં સમાધિસ્થ કર્યું અને તે પ્રકારની પરમાનન્દસ્થિતિમાંથી તે વ્યુત્થાન પામ્યો, તે સંદર્ભને લક્ષમાં રાખીને, તેને થયેલા બ્રહ્મસાક્ષાત્કારને જ કેન્દ્રમાં રાખીને, માનસશાસ્ત્રીય દૃષ્ટિએ, શિષ્યના આ સર્વ પ્રશ્નોને તપાસવાના અને સમજવાના રહે છે. સૌપ્રથમ વાત તો એ પ્રતીત થાય છે કે હવે જે આધ્યાત્મિક ઉપલબ્ધિ તેને આજે થઈ, તેને કારણે તેનાં મનમાં પોતાના સદ્ગુરુ પ્રત્યેનો તેનો અંગત આદરભાવ અનેકગણો વધી ગયો; અને બીજું એ કે આવી અલૌકિક અને સુવિરલ ઉપલબ્ધિ, મોક્ષપ્રાપ્તિની સમગ્ર જીવન-કારકિર્દી દરમિયાન, તેને પહેલી જ વાર થઈ હોવાથી, તેનો પરમહર્ષ એવી પરાકાષ્ઠાએ પહોંચી ગયો કે તે તેને પોતાની અંદર નથી સમાવી શકતો કે નથી સ્વસ્થતાપૂર્વક તેને અભિવ્યક્ત કરી શકતો અને ત્રીજી એટલી જ મહત્વની ઘટના એ છે કે અત્યારે જે અભિનવ દર્શન તેને લાગ્યું તેથી, તે આત્મજ્ઞાનના ૯૬૦ | વિવેકચૂડામણિ Page #966 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્યમાં ડૂબી ગયો છે : ટૂંકમાં, હવે તે જે કંઈ બોલે છે તેમાં, આ ત્રણનો પ્રબળ અને સ્પષ્ટ પ્રભાવ, - વધારે સાચું તો એ છે કે એ ત્રણેયનું મિશ્રણ - પ્રતિબિંબિત થાય છે : (૧) સદ્ગુરુ પ્રત્યેનો વૃદ્ધિંગત થયેલો આદર; (૨) ઉપલબ્ધિનો આનંદઅતિરેક; અને (૩) જીવનમાં અત્યારસુધી કદી પણ નહીં અનુભવેલું આશ્ચર્ય ! મિથ્યા જગત તો હજુ-હમણાં સુધી તેની સામે જ હતું, અને હવે ? એને સમજાતું નથી કે આ કેવો ચમત્કાર કે એ જ જગત એક ક્ષણવારમાં ક્યાંય અદૃશ્ય થઈ ગયું ! હવે તો પરબ્રહ્મ જ એની સમક્ષ છે, ત્યાં બિચારાં જગતનું શું ગજું કે હવે તે પળવાર પણ ત્યાં ટકી શકે ? અને એની બુદ્ધિ તો હવે કામ કરતી જ નથી ! એનાં સઘળાં “શુધ-બુધ” તો ક્યાંય ગૂમ થઈ ગયાં છે ! તેના આ સવાલોની પશ્ચાદ્ભૂ(Back-ground)માં આવી ઉપર્યુક્ત સર્વથા-પરિવર્તિત પરિસ્થિતિ એનો ભાવ ભજવી રહી છે, એનો ખ્યાલ તો એને છે જ નહીં, હોઈ શકે જ નહીં ! જૂની રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં, કેટલીક વાર, દિગ્દર્શકો, એવી ગોઠવણ કરતા કે આંખના પલકારા જેટલા સમયમાં, સ્ટેજ ૫૨, અંધકાર છવાઈ જાય, અને જ્યાં અજવાળું થાય ત્યાં તો ‘સીન ટ્રાન્સ્પર' (Scene transfer) થઈ ગયો હોય ! શિષ્યની મનો-રંગભૂમિ ૫૨, આચાર્યશ્રીએ, આવો ‘ટેબ્લૉ' (Tableau) જ રચી દીધો ! આનન્યની અનુભૂતિનાં આવાં અદ્ભુત નાટ્યકરણ(Dramatisation)થી શિષ્ય તો અપરિચિત જ હતો : જે જગત તેણે જોયું હતું તે, અદ્ભુત હતું; પરંતુ તે હવે અદૃશ્ય થઈ ગયું, તે તો વળી, સવિશેષ અદ્ભુત, અને હવે તે જે કંઈ જોઈ રહ્યો છે, તે તો સૌથી મોટું અદ્ભુત ! આશ્ચર્યોનું પણ આશ્ચર્ય ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૮૪) ૪૮૫ किं हेयं किमुपादेयं किमन्यत् किं विलक्षणम् । अखण्डानन्दपीयूषपूर्णे ब्रह्ममहार्णवे ॥૪॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કિં હેયં કિમુપાદેયં કિમન્યત્ કિં વિલક્ષણમ્ । અખંડાનન્દપીયૂષપૂર્ણ ફર્મા - ૬૧ બ્રહ્મમહાર્ણવે ॥૪૮૫]] શ્લોકનો ગદ્ય અન્વય : अखण्डानन्दपीयूषपूर्णे ब्रह्म - महार्णवे कि हेयम् ? किं उपादेयम् ? किं વિવેકચૂડામણિ / ૯૬૧ Page #967 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ ? વિં વિત્તક્ષણમ્ ? II૪૮. શબ્દાર્થ : શ્લોકમાં ચાર પ્રશ્નાર્થ-વાક્યો આ પ્રમાણે છે : (૧) બ્રહમહાઈવે વિદેયમ્ ? આવ એટલે સાગર; દેય (હા એટલે ત્યજવું, - એ ધાતુનું વિધ્યર્થ કૃદંતનું રૂ૫) એટલે ત્યજી દેવા જેવું, છોડી દેવા જેવું, ત્યાજ્ય; બ્રહ્મરૂપી આ મહાસાગરમાં ત્યાજ્ય શું છે? (૨) બ્રહામહાઈવે વુિં ૩પયમ્ I ૩પતેય ૩૫ + મા + તા એટલે લેવું, ગ્રહણ કરવું, - એ ધાતુનું વિધ્યર્થ કૃદંતનું રૂ૫) એટલે લેવા જેવું, ગ્રહણ-કરવા જેવું, - ગ્રાહ્ય; બ્રહ્મરૂપી આ મહાસાગરમાં ગ્રાહ્ય શું છે ? (૩) fઉં અન્યત્ ? - એમાં બ્રહ્મથી બીજું શું છે ? એનાથી “પર” શું છે? (૪) fઉં વિત્તક્ષણમ્ ? - એમાં બ્રહ્મથી ભિન્ન, જૂદું શું છે ? આ બ્રહામહાઈવ કેવો છે? - મgg-ગાનન્દ-પીયૂષ-પૂf I પીયૂષ એટલે અમૃતઃ અખંડ આનંદરૂપી અમૃતથી ભરેલો, છલોછલ. (૪૮૫) અનુવાદ : અખંડ આનંદરૂપી અમૃતથી ભરેલા બ્રહ્મરૂપી આ મહાસાગરમાં શું ત્યાજ્ય છે? શું ગ્રાહ્ય છે? (બ્રહ્મથી) બીજું શું છે? (બ્રહ્મથી) ભિન્ન શું છે? (૪૮૫) . ટિપ્પણ: પ્રવર્તમાન અદ્ભુત પરિસ્થિતિમાં, શિષ્યની મૂંઝવણ ચાલુ છે, અને એ મૂંઝવણમાંથી જ શ્લોકમાંના ચારેય પ્રશ્નો ઉદ્ભવ્યા છે. તેની સમક્ષ હવે આ જગત તો ક્યાંય છે જ નહીં ! જે છે તે તો ઘૂઘવતો બ્રહ્મરૂપી મહાસાગર ! અને તે પણ અખંડ આનંદામૃતથી છલકાતો, છલોછલ ! આ મહાસાગર તો બ્રહ્મનો જ છે, અને તે બ્રહ્મ સાથે તો તેનું પોતાનું સંપૂર્ણ સાયુજ્ય સધાઈ ચૂક્યું જ છે ! એટલે તે જેને જોઈ રહ્યો છે, તે તો બ્રહ્મભાવ પામેલો તે પોતે જ છે ! સર્વત્ર “હું” જ છે! “હું”માં તે વળી ત્યાગ શાનો (હે) ને ગ્રહણ શાનું? (૩ ) “હું”થી શું બીજું ? (અન્યત) “હું”થી શું ભિન્ન ? (વિનક્ષ) કોણ પોતાનું', કોણ પારકું? શું દૂર', શું સમીપ'? (યાદ કરો : તદ્ ટૂર, હું ૩ ઃિ I (ઉપનિષદ અને ગીતા ૧૩, ૧૬) મહાત્મા ગાંધીજીને જે ખૂબ પ્રિય હતું, તે – “ઇશાવાસ્ય-ઉપનિષદ-ના પાંચમા મંત્રનું બીજું ચરણ આ પ્રમાણે છે : ૯૬૨ | વિવેકચૂડામણિ Page #968 -------------------------------------------------------------------------- ________________ તત્ તૂ તદ્ ૩ 7િ (“તે પરમતત્ત્વ દૂર છે, તે સમીપ પણ છે !”) કેવું પરસ્પર-વિરોધાભાસી વિધાન ! જે દૂર હોય, તે, સમીપે કેવી રીતે હોઈ શકે ? હકીકતમાં, “દૂર” અને “સમીપ” તે બંને શબ્દો, સાપેક્ષ(Relative) છે. એમાં ભૌગોલિક અંતર(Geographical distance)ની વાત જ નથી : વ્યક્તિની દૃષ્ટિનું જ મહત્ત્વ છે : “જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ !” દેહને જ આત્મા સમજી બેઠેલા સ્થૂલદર્શી મનુષ્ય માટે આત્મા એટલો બધો દૂર છે કે જેમ-જેમ પાસે જવાનો તે પ્રયત્ન કરે, તેમ-તેમ ક્ષિતિજની માફક તે તેનાથી દૂર સરી જતો તે દેખાય છે. એ જ રીતે આત્મતત્ત્વ આવા મનુષ્યની પકડમાં આવતું નથી. પરંતુ જેનું હૃદય નિર્મળ અને વિશુદ્ધ છે તથા જે સૂક્ષ્મદર્શી છે, તેને તો, આંખ બંધ કરે ત્યાં જ, આત્મતત્ત્વ(પરમતત્ત્વ) સ્વયં સામેથી આવીને, પોતાની જ ભીતર, દર્શન આપે છે ! જેનાં નેત્રો ભીતર ભણી વળ્યાં છે, તેને ઉપનિષદના ઋષિઓ સાવૃતવક્ષઃ કહે છે. “આવૃતચક્ષુ'નું મીરાંનું અર્થઘટન આ પ્રમાણે છે : “ઊલટ ભઈ મેરી નયનકી ” અને કબીર તો, માણસનો, આ રીતે, ઊધડો જ લઈ લે : - “તેરા સાહિબ હૈ ઘટમાંહી, બાહર નૈનાં ક્યાં ખોલે ?” એ જ રીતે, પરમતત્ત્વની ખોજમાં વનમાં જઈ રહેલા મૂર્ખ માણસને ગુરુ નાનક પણ આવો જ ઠપકો આપે છે : “કાહે રે ! બન ખોજન જાઈ ? સર્વ-નિવાસી સદાં અલેપા, તોહી-સંગ સમાઈ !” અને “દૂર-સમીપ” વિશેની ઉમાશંકર જોશીની દષ્ટિ તો આવી, સાવ નિરાળી : “હોડીને દૂર શું, નજીક શું !” અને “માઇલોના માઇલો મારી અંદર, ચાલતી ગાડીએ હું સ્થિર, અચલ !” અને આ જ કારણે, ગીતાએ (૧૩, ૧૫) પણ પરમતત્ત્વને ઉપનિષદની પરિભાષામાં જ પ્રમાણું છે : ટૂલ્શ વાન્તિ ૨ તત્ | તેમાં “આ” શું ને તે” શું? “આ” કહો તો તેમાં “તે” ન આવી શકે ! અને “તે” કહો તો તેમાં “આ” ન આવી શકે ! નથી “આ”-પણું (This-ness), નથી “A”-પણું (That-ness) ! 'વિવેચૂડામણિ | ૯૬૩ Page #969 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણમાંનાં સર્વ સર્વનામો(Pronouns)માં જ જાણે સેળભેળ થઈ ગઈ છે ! અને આવાં સેળભેળિયાં “સમાધાન (Compromise)માં શિષ્યને રસ નથી ! શ્લોકનો છંદ : અનુણુપ (૪૮૫) ૪૮૬ न किंचिदत्र पश्यामि न शृणोमि न वेम्यहम् । स्वात्मनैव सदाऽऽनन्दरूपेणाऽस्मि विलक्षणः ॥४८६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ન કિંચિત્ર પશ્યામિ ન છૂણોમિ ન વેમ્યહમ્ | સ્વાત્મનૈવ સદાડડનન્દરૂપેણાહસ્મિ વિલક્ષણઃ i૪૮૬ll. શ્લોકનો ગદ્ય અન્વય : अहं अत्र किंचित् न पश्यामि, न शृणोमि, न वेद्मि; सदा आनन्दरूपेण स्वात्मना एव विलक्षणः अस्मि ॥४८६॥ શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મદં માત્ર વિવિદ્ ન પામે છે મને અહીં કશું પણ દેખાતું નથી; અહીં (જ્ઞાનનિષ્ઠામાં બ્રહ્મ સિવાય) કાંઈ પણ હું જોઈ શકતો નથી. | (૨) મદં ૩મત્ર જિવિદ્ કૃમિ ! હું અહીં કશું પણ સાંભળી શકતો નથી, મને કશું પણ સંભળાતું નથી. | (૩) મદં મુત્ર વિદ્ન વે િ મને અહીં કાંઈ પણ જાણવાનું મળતું નથી, હું અહીં કશું પણ જાણી શકતો નથી. (४) सदा आनन्दरूपेण स्व-आत्मना एव (अहं) विलक्षणः अस्मि । - સદા આનંદ-સ્વરૂપ એવો હું સ્વાત્મરૂપી (સૌથી) વિલક્ષણ બની ગયો છું. (૪૮૬) અનુવાદ : અહીં હું કશું પણ જોઈ શકતો નથી, મને કશું પણ સંભળાતું નથી, હું કશું પણ જાણતો નથી : સર્વદા પોતાના જ આત્માનંદ-સ્વરૂપે, હું સૌથી વિલક્ષણ છું. (૪૮૬) ટિપ્પણ : મોક્ષાર્થી સાધક તરીકેની, અત્યારસુધીની, પોતાની સમગ્ર જીવન-કારકિર્દીમાં, ૯૬૪ | વિવેચૂડામણિ Page #970 -------------------------------------------------------------------------- ________________ જે કાંઈ જોવાલાયક (દૃષ્ટવ્ય), સાંભળવા લાયક (કોતવ્ય) અને જાણવા લાયક (જ્ઞાતવ્ય) હતું, તે સઘળું, કૃપાનિધિ-દયાસિંધુ-કરુણામૂર્તિ એવા પોતાના સદ્ગુરુની ઉદારતા અને એમનાં આભિજાત્યના પ્રતાપે, શિષ્ય પામી ચૂક્યો છે; અને આજે તો હવે તે સઘળું જ દવ્ય-શ્રોતવ્ય-જ્ઞાતવ્ય પોતાની સામે જ છે, તો પછી, તે બધું તેને, દર્શન-શ્રવણ-જ્ઞાન, એવાં જૂદાં-જુદાં સ્વરૂપે, પ્રતીત થઈ જ કેવી રીતે શકે ! બધું જ બ્રહ્મમય, એટલે કે “હું”-મય બની ગયું છે ! આ તો આત્મસ્વરૂપમાં નિષ્ઠા, પરબ્રહ્મમાં ચિત્તની સમાધિ અને પરમ-આનંદની સર્વોચ્ચ સ્થિતિ, – એ સઘળું એકરૂપ બનીને તેની સામે આવ્યું, અને તે સઘળાંએ તેને પણ તેમનામાં જ સમાવી લીધો ! પછી તો, સ્વાનુભવાત્મક એનો એકરાર સાચો જ છે કે “હું તો હવે હંમેશ માટે પોતાના જ આનંદ-સ્વરૂપે સૌથી વિલક્ષણ બની ગયો છું !” શ્લોકનો છંદ : અનુરુપ (૪૮૬) ૪૮૦ नमो नमस्ते गुरवे महात्मने विमुक्तसंगाय सदुत्तमाय । नित्याद्वयानन्दरसस्वरूपिणे भूम्ने सदापारदयाम्बुधाम्ने ॥४८७॥ શ્લોકનો ગુજરાતી પાઠ: નમો નમસ્તે ગુરવે મહાત્મને વિમુકતસંગાય સદુત્તમાય | નિત્યાયાનન્દરસસ્વરૂપિણે ભૂખે સદાપારદયાલ્બધાને ૪૮ll શ્લોકનો ગદ્ય અન્વય : विमुक्तसंगाय सद्-उत्तमाय नित्य-अद्वय-आनन्दरस-स्वरूपिणे भूम्ने सदाअपार-दया-अम्बुधाम्ने महात्मने ते गुरवे नमः नमः ॥४८७॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તે ગુરવે નમ: નમ: | તેવા હે ગુરુદેવ ! આપને વારંવાર નમસ્કાર હોજો ! ગુરુદેવ કેવા છે ? – આ પ્રમાણે છ વિશેષણો : વિવેકચૂડામણિ | ૯૬૫ Page #971 -------------------------------------------------------------------------- ________________ (૧) મહાત્મને | મહાત્મા, મહિમાવંત, મહાપુરુષ. (૨) વિમુwiાય ! સર્વ પ્રકારની આસક્તિથી જે મુક્ત છે તેવા, સંગરહિત. (૩) સદ્-૩ત્તમાય ! સપુરુષોમાં સર્વોત્તમ, સંત-શિરોમણિ, સજ્જન-ચૂડામણિ. (૪) નિત્ય-શ્રદય-મનન્ટર-સ્વરૂપો | નિત્ય અને અદ્વિતીય એવા આનન્દરસનું મૂર્તિમંત સ્વરૂપ. (૫) સદ્દા-પૂને સદા-પૂર્ણ, સદા-પરિપૂર્ણ, હંમેશાં સંપૂર્ણતાની કક્ષાએ રહેતા. (૬) મપાર-તાવુધાને ! આવું એટલે પાણી, ધામનું એટલે ધામ, સ્થાન; qધામનું એટલે સાગર. અપાર દયાના સાગર. (૪૮૭) અનુવાદ : સંગ-રહિત, સંત-શિરોમણિ, મહાત્મા, નિત્ય-અદ્વિતીય આનંદરસ-સ્વરૂપ, સદાપરિપૂર્ણ અને અપાર દયાના સાગર એવા હે ગુરુદેવ ! આપને વારંવાર નમસ્કાર હોજો ! (૪૮૭) ટિપ્પણ : પરમાત્મા તો જગતમાં હંમેશાં અદશ્ય અને પરોક્ષ જ રહે છે, પરંતુ જ્યારે કોઈ શિષ્ય-સાધક-ભક્તની જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાન-અભીપ્સા અને પરમતત્ત્વને પામવાની તેની તાલાવેલી સંનિષ્ઠ અને હૃદયસ્પર્શી બની જાય છે ત્યારે, એમ કહેવાય છે કે, પરમેશ્વર પોતે જ, દેહધારી ગુરુ-સ્વરૂપે, તેની સમક્ષ પ્રગટ થાય છે અને તેને સાચું માર્ગદર્શન આપીને, તેને છેક બ્રહ્મસાક્ષાત્કારની પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે ! - “ગુર વિના જ્ઞાન નહીં', - એવી જેને સુદઢ અને સમ્યક પ્રતીતિ છે એવો. આપણા આ સ્વાધ્યાય-ગ્રંથનો શિષ્ય પણ, આવી આદર્શ શિષ્ય-પરંપરામાંનો એક છે, અને તેથી તે, આ શ્લોકમાં, પોતાના સ્વતઃપ્રાપ્ત સદ્ગુરુના સ્વરૂપે સામેથી સાંપડેલા પરમેશ્વરને, વિનમ્રભાવે, પ્રણામ પાઠવે છે. શિષ્યનું અજ્ઞાન વિનાશ પામ્યું છે, પરમતત્ત્વ-સ્વરૂપનાં જ્ઞાનની તેની અભીપ્સા સિદ્ધ થઈ છે અને આજે તો તે બ્રહ્મસાક્ષાત્કારની પરમસિદ્ધિને પામ્યો છે; અને આવું સુવિરલ સદભાગ્ય તેને, માત્ર સગુરુની કૃપા તથા શિષ્ય-વત્સલતાને કારણે જ, પ્રાપ્ત થયું છે, એમ સમજીને, તે, અહીં, પોતાના પરમાદરણીય ગુરુદેવ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે. વળી, વેદાંત-દર્શનના કેવલાદ્વૈત-સિદ્ધાંતના એકનિષ્ઠ ઉપાસક માટે પણ, ગુરુશિષ્ય-સંબંધમાં દ્વિતભાવને, આ પ્રમાણે, એક “આદર્શ (Ideal) તરીકે, માન્ય રાખવામાં આવ્યો છે : ૯૬૬ | વિવેકચૂડામણિ Page #972 -------------------------------------------------------------------------- ________________ भाव-अद्वैतं सदा कार्य, क्रिया-अद्वैतं न कुत्रचित् । अद्वैतं त्रिषु लोकेषु न-अद्वैतं गुरुणा सह ॥ (“ભાવની બાબતમાં અતિ સદા સેવવું, પણ ક્રિયાની બાબતમાં તો અદ્વૈત ક્યાંય-ક્યારેય નહીં : ત્રણેય લોકમાં અદ્વૈત ભલે રહે, પરંતુ ગુરુની સાથે શિષ્યનું અદ્વૈત ન હોવું જોઈએ !”) ગુરુ-શિષ્ય વચ્ચે આવો દૈતભાવ-સંબંધ સચવાઈ રહ્યો હોય તો જ, શિષ્ય, આ રીતે, પોતાના ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકે. શિષ્ય પોતાના ગુરુને “મહાત્મા’ એટલા માટે માને છે કે ગુરુએ ખૂબ ઉદારતાપૂર્વક શિષ્યની સર્વ મર્યાદાઓ અને નિર્બળતાઓને નિભાવી લીધી છે. વળી, શિષ્ય, પોતાના ગુરુનાં શરીરને, નમસ્કાર નથી કરતો. એની દષ્ટિએ તો, ગુરુદેવની એક પરમપવિત્ર ભાવમૂર્તિ જ, તેની સમક્ષ છે, જે “સઉત્તમ” છે, જે માત્ર સંતશિરોમણિ જ નહીં, બ્રહ્મવિદ્વરિષ્ઠ પણ નહીં, - પરંતુ આનંદરસ-સ્વરૂપ અને અપાર દયાના સાગર સમા પરમાત્મા પોતે જ છે ! અને મૂને - શબ્દમાં તો, શિષ્યનાં મનમાં, છાંદોગ્ય-ઉપનિષદના ઋષિએ ઉચ્ચારેલા “ભૂમા”નો જ ભાવ (મૂમાં વ સુવું, 7- જે સુવું સ્તિ ) હોય, એ સ્વાભાવિક છે. અને ગીતાના વિશ્વરૂપદર્શન-યોગ-નામના ૧૧મા અધ્યાયમાં, ભગવાન શ્રીકૃષ્ણને કરેલા અર્જુનના નમસ્કારના શ્લોકો (૩૯, ૪૦ વગેરે), આ અનુસંધાનમાં, આપણને ભલે યાદ આવી જાય; પરંતુ બંનેમાંના ભાવોમાં એક બહુ મોટો તફાવત છે : ગીતામાં તો, અર્જુને, પોતે પહેલાં ભગવાનને પોતાનું ઈશ્વરીય-સ્વરૂપનું દર્શન કરાવવાની પ્રાર્થના કરી હતી, - દ્રવ્રુમિચ્છામિ તે પઐશ્વર પુરુષોત્તમ ! (શ્લોક-૩) અને પછી, ભગવાનનાં વિરાટરૂપને જોઈને તે એવો ભયભીત થઈ ગયો કે તેણે પોતે જ, ભગવાનને, પોતાનાં મૂળસ્વરૂપે પોતાની સમક્ષ ફરી પ્રગટ થવાની પ્રાર્થના કરી ત્યારે, આવા નમસ્કાર-શ્લોકો તેણે ઉચ્ચાર્યા હતા ! જ્યારે અહીં તો, આપણા આ પ્રસ્તુત શિષ્યનાં મનમાં, નમસ્કાર કરતી વેળાએ, ગુરુ પ્રત્યેના નિર્મળ આદરભાવ સિવાય, અન્ય કોઈ ભાવ જ નથી ! "શ્લોકનો છંદ ઉપજાતિ (૪૮૭) વિવેકચૂડામણિ | ૯૬૭ Page #973 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ यत्कटाक्षशशिसान्द्रचन्द्रिका -પાધૂમાવતાપનમઃ | प्राप्तवानहमखण्डवैभवानन्द -मात्मपदमक्षयं क्षणात् ॥४८८॥ શ્લોકનો ગુજરાતી પાઠ: યત્કટાક્ષશશિસાન્દ્રચન્દ્રિકા -પાતધૂતભવતાપજશ્રમઃ | પ્રાપ્તવાનહમખંડવૈભવાનન્દ -માત્મપદમક્ષય ક્ષણાત્ I૪૮૮ શ્લોકનો ગદ્ય અન્વય : यत्कटाक्षशशिसान्द्रचन्द्रिकापात-धूत-भवतापज-श्रमः अहं अखण्डवैभवानन्दं अक्षयं आत्मपदं क्षणात् प्राप्तवान् (तस्मै गुरवे ते नमः નમ:) II૪૮૮ શબ્દાર્થ : આ આખો શ્લોક, ગયા શ્લોકમાંના “તે મહાત્મા ગુરુદેવને વારંવાર નમસ્કાર !” (મહાત્મને તર્મ ગુરવે તે નમ: નમ: I)-માંના ગુરુદેવ માટેનું વિશેષણવાક્ય છે : કેવા ગુરુદેવને નમસ્કાર ? સમગ્ર શ્લોકમાં, શિષ્ય, આ ગુરુદેવ પ્રત્યે, આદરપૂર્વક પોતાની હાર્દિક કૃતજ્ઞતા અભિવ્યક્ત કરે છે. મુખ્ય વાક્ય : ૬ ક્ષI માત્મપર્વ પ્રાપ્તવન | પ્રાતવાન (y + માપ એટલે પ્રાપ્ત કરવું, એ ધાતુનું કર્તરિ ભૂતકૃદંતનું રૂપ) મેં પ્રાપ્ત કર્યું, હું પ્રાપ્ત થયો છું. મે શું પ્રાપ્ત કર્યું ? - ગાત્મપતમ્ | આ “આત્મપદ' કેવું છે ? - અક્ષયમ અવિનાશી; શાશ્વત. વળી, આ ઉપરાંત, આ આત્મપદની બીજી શી વિશિષ્ટતા છે ? - મgઘડવૈમવાનન્દમ્ | - અખંડ ઐશ્વર્ય અને આનંદસ્વરૂપ. વૈમવ એટલે સમૃદ્ધિ, ઐશ્વર્ય. આ મેળવતાં કેટલો સમય લાગ્યો - જરા પણ નહીં, - ક્ષાત્, ક્ષણવારમાં જ ! શિષ્યની આવી પ્રાપ્તિમાં સદ્ગુરુની કૃપાનું પ્રદાન શું હતું? કેવું હતું? - આ. ૯૬૮ | વિવેકચૂડામણિ Page #974 -------------------------------------------------------------------------- ________________ બાબતની વીગત, શ્લોકની પ્રથમ બે પંક્તિમાંના લાંબા સમાસમાં આ પ્રમાણે આપવામાં આવી છે : ય-ટાક્ષ એટલે જેમનો(જે સદ્ગુરુનો) કૃપા-કટાક્ષ. સદ્ગુરુનો આ કૃપા-કટાક્ષ કેવો છે ? આ પ્રમાણે બે વિશેષણો : - (૧) શિક્ષાપન્દ્રિા । સન્દ્ર એટલે સઘન, સુઘટ્ટ (Compact); ચંદ્રની સઘન અને સુમધુર ચાંદની જેવો શીતળ; અને (૨) પાત-ધૂત-મવતાપન-શ્રમ: । ભવતાર સંસારનો સંતાપ; અને એટલે તસ્માત્ ખાત: ત્રમઃ । એટલે કે સંસાર-સંતાપનો શ્રમ-થાક-કંટાળો; પાત પડવું. ચંદ્રની શીતળ ચાંદનીનું પડવું, પતન; અને આ પતનને લીધે ધૂત એટલે કે દૂર કરવામાં આવ્યો છે. ચંદ્રની સઘન ચાંદની જેવા, સદ્ગુરુના શીતળ કૃપા-કટાક્ષ વડે, તે પડતાંની સાથે જ, શિષ્યના સંસાર-સંતાપનો સઘળો શ્રમ દૂર થઈ ગયો છે, એ શ્રમનું નિવારણ થઈ ગયું છે. અને આ શ્રમ નિવૃત્ત થવાની સાથે જ, શિષ્ય કહે છે કે, ક્ષણવારમાં જ અખંડ વૈભવરૂપી આનંદ અને અવિનાશી આત્મપદ મને પ્રાપ્ત થઈ ગયું છે ! મારા પર આવો અવર્ણનીય ઉપકાર કરનાર સદ્ગુરુને, આ પહેલાંના શ્લોક-૪૮૭માંની વીગતો પ્રમાણે, મારા વારંવાર નમસ્કાર હજો ! (૪૮૮) - · - અનુવાદ : જેમનો કૃપાકટાક્ષ ચંદ્રની સઘન ચાંદની જેવો શીતળ છે અને જે, મારા પર પડતાંની સાથે જ, ક્ષણવારમાં, અખંડ ઐશ્વર્ય અને આનંદસ્વરૂપ આત્મપદ મને પ્રાપ્ત થઈ ગયું છે, તેમને (ગુરુદેવને વારંવાર મારા નમસ્કાર હજો !) (૪૮૮) ટિપ્પણ : ગુરુની કૃપા વડે શિષ્યે જે પ્રાપ્તિ કરી, તેના માટે તેણે જે શબ્દ પ્રયોજ્યો, - ‘આત્મપદ’, - તેની પસંદગી પૂરેપૂરી ઔચિત્યપૂર્ણ છે : અત્યારસુધી તે પંચકોશ અને પંચમહાભૂતવાળા શરીરની પળોજણમાં પડ્યો હતો; અને જો તેને સદ્ગુરુનાં અમૂલ્ય ઉપદેશ અને માર્ગદર્શનનો લાભ ન મળ્યો હોત તો, હજુ પણ સંસારી જીવનના આવા અનાત્મ-પદાર્થોની નિરર્થક ખેવનામાં જ તે અટવાતો હોત ! એટલે શરીરપદ'માંથી મુક્ત બનીને ‘આત્મપદ’ની તેની આ પ્રાપ્તિ, એ, ખરેખર, એક અનન્ય ઉપલબ્ધિ છે. બીજું, સંસારના સંતાપ(મવતાપ)માં તે સળગી રહ્યો હતો, એટલે સદ્ગુરુના ચંદ્રિકા-શીતળ કૃપાકટાક્ષે તો એક પ્રકારના શીતોપચાર જેવા ઉચિત અને આવશ્યક ઔષધનું જ કામ તેના પર તો કર્યું ! દાઝેલા દર્દીને હોસ્પિટલના બર્ન્સ વૉર્ડ'માં આવા શીતોપચાર વડે જે રાહત થાય, એનું મૂલ્ય તો તે દર્દી જ સમજી શકે. પરંતુ વિવેકચૂડામણિ / ૯૬૯ Page #975 -------------------------------------------------------------------------- ________________ પેલા દર્દીને તો સંપૂર્ણ સાજા થવા માટે હોસ્પિટલમાં ઘણા દિવસ રહેવું પડે : સંસારસંતાપમાં સળગી રહેલા આ શિષ્યને જે રાહત મળી, તે તો તરત જ, ક્ષણવારમાં જ (સાત), - આંખના એક પલકારામાં જ (In a twinkle of the eye) ! આવો છે અસામાન્ય જાદુ, - સદ્ગુરુના કૃપા-ફટાક્ષનો ! અને આવો જાદુ શક્ય બને છે એક જ કારણે, - શિષ્યનાં મન-હૃદય જેમાં એકાકાર થઈ ગયાં છે તે બ્રહ્મ છે “નિષ્કલ', નિષ્ક્રિય', “શાંત', “નિરવદ્ય' અને નિરાકાર' ! - જે પોતે જ શિષ્ય માટે તો છે, “શાશ્વત આત્મપદ' - (The superlative state of the Supreme)! શ્લોકનો છંદ : રથોદ્ધતા (૪૮૮). ૪૮૯ धन्योऽहं कृतकृत्योऽहं विमुक्तोऽहं भवग्रहात् । नित्यानन्दस्वरूपोऽहं पूर्णोऽहं त्वदनुग्रहात् ॥४८९॥ શ્લોકનો ગુજરાતી પાઠક ધન્યોડહં કૃતકૃત્યોડહં વિમુફતોડહં ભવગ્રહાટુ નિત્યાનન્દસ્વરૂપોડહં પૂર્પોડહં ત્યદનુગ્રહાત્ l૪૮૯ શ્લોકનો ગદ્ય અન્વય : त्वत्-अनुग्रहात् अहं धन्यः, अहं कृतकृत्यः, अहं भवग्रहात् विमुक्तः; મર્દ નિત્ય-નાનન્દસ્વરૂપ, મદં પૂર્ણ: (૨ Hિ) II૪૮૬ શબ્દાર્થ : ––– નુ હાર્દૂ, – આપની કૃપા વડે; મવપ્રહાત્ વિમુp: I સંસારનાં બધનથી હું સંપૂર્ણરીતે મુક્ત થયો છું. (૪૮૯). અનુવાદ : (હે ગુરુદેવ !) આપની કૃપાથી હું સંસારરૂપી મગરથી મુક્ત થયો છું, ધન્ય છું, કૃતકૃત્ય થયો છું; હું નિત્ય-આનંદ-સ્વરૂપ થઈને પરિપૂર્ણ થયો છું. (૪૮૯). ટિપ્પણ: આમ તો, આખોય શ્લોક એવો સરળ-સુબોધ-સહેલો છે કે ટિપ્પણ-રૂપે અહીં કશું ઊમેરવાનું રહેતું જ નથી. હકીકતમાં, એવી કશી જરૂર જ નથી, તે છતાં ૯૭૦ | વિવેકચૂડામણિ Page #976 -------------------------------------------------------------------------- ________________ પોતાનાં જીવનમાં ધન્ય અને કૃતકૃત્ય-કૃતાર્થ થયેલા શિષ્યની દૃષ્ટિએ થોડી વાતની નોંધ કરવાની, આ રીતે, ઇચ્છા થાય છે : | પહેલી વાત તો એ કે શિષ્ય એક “મુમુક્ષુ સાધક હતો, એટલે એને સહુથી મોટો આનંદ છે, - એની આ ઇચ્છા, એટલે કે “મુમુક્ષા' (મુક્ત થવાની ઈચ્છા) ફળીભૂત થઈ છે, તેનો છે. પરંતુ તેણે અહીં સંસાર(નવ)ને મગર(દ)નું રૂપક આપ્યું છે, તે સૂચક છે : આ સંસાર-મગર કંઈ મનુષ્યને, મનુષ્યનાં શરીરને, ધીમેધીમે, એનાં અંગોને એક પછી એક એમ, ચાવીને, ખાતો નથી ! એ તો, એક જ કોળિયે, એને આખો ને આખો ગળી જાય છે ! અને આ રીતે માણસ મગરનાં પેટમાં જ રહે છે ! મરી જવામાં વાંધો નથી, માણસને એક વાર, ગમે ત્યારે, મરવું તો પડે જ છે, પરંતુ આ તો, “જીવતાં-જીવતાં મરવાનું” (Living Death) ! અથવા, વધારે યોગ્ય રીતે અભિવ્યક્ત કરીએ તો, “મરતાં-કરતાં જીવવાનું (Dying Life) છે ! આવાં “જીવન-મૃત્યુ” અથવા “મૃત્યુમય-જીવનમાંથી, એના ત્રાસ(Torture)માંથી છૂટકારો થયો, તે તો ગુરુદેવની કૃપાના પ્રતાપ-પ્રભાવનું જ સુપરિણામ ! - બીજી વાત એ કે શિષ્ય કહે છે કે “સચ્ચિદાનંદ-સ્વરૂપ એવા આપનાં સ્વરૂપ સાથે હું એકાકાર થયો, એટલે સ્વાભાવિક રીતે જ હું નિત્યાનંદ-સ્વરૂપ' તો થયો જ, પરંતુ મારામાં જે અનેક પ્રકારની અપૂર્ણતાઓ હતી, તે, આપની કૃપાથી નષ્ટ થઈ ગઈ : હું પૂર્ણ, સંપૂર્ણ, પરિપૂર્ણ બની રહ્યો ! પેલી ભૂતપૂર્વ અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે હવે મારે જિંદગીમાં કશું જ કરવાનું બાકી રહેતું નથી !' અને ત્રીજી તથા છેલ્લી વાત : સામાન્ય સંજોગોમાં, માણસ, પોતાના માટે, એક કરતાં વધુ વાર “હું”(હમ્-શબ્દ પ્રયોજે તો, તે, તેનો “અહંકાર' સૂચવે ! અને એમાં ય, આ તો, આવી અનન્ય ઉપલબ્ધિ માટે પોતાના પરમપૂજ્ય ગુરુદેવનો, વિનમ્રભાવે” આભાર માનતો શિષ્ય ! એનાંમાં, વળી, આવા અહંકારનાં વિચારઉચ્ચાર-આચાર, - એ તો અનૌચિત્યની પરાકાષ્ઠા કહેવાય ! અને છતાં, એક વિરોધાભાસી સત્ય એ છે કે શિષ્યનાં માનસની પ્રવર્તમાન વિશિષ્ટ પરિસ્થિતિ જોતાં, પાંચ વાર પ્રયોજાયેલો “હું(ગામ)”-શબ્દ, શિષ્યની વિનમ્રતાના અતિરેકનો અભિવ્યંજક જ બની રહે છે ! - અને તે પણ, ધસમસતા કોઈક મહાપ્રવાહનાં રૂપમાં ! - શ્લોકનો છંદ : અનુણુપ (૪૮૯) વિવેકચૂડામણિ | ૯૭૧ Page #977 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ असंगोऽहंमनंगोऽहमलिंगोऽहमभंगुरः । प्रशान्तोऽहमनन्तोऽहमतान्तोऽहं चिरन्तनः ॥४९०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અસંગોડહંમતંગોડહમલિંગોડહમભંગુરઃ | પ્રશાંતોડહમનન્તોડફમતાન્તોડહં ચિરાનઃ ૪૯ol . શ્લોકનો ગદ્ય અન્વય : ____ अहं असंगः, अहं अनंगः, अहं अलिंगः, अहं अभंगुरः, अहं प्रशान्तः, મર્દ અનન્ત, મર્દ સતાન્તઃ (૧) માં વિરક્તન: (મિ) ૪૬ના શબ્દાર્થ : અહીં પણ કૃતજ્ઞતાનો પોતાનો ભાવ અભિવ્યક્ત કરવાની શિષ્યની રીત, ગયા શ્લોકમાંની જ છે, એટલે માત્ર અઘરા શબ્દોનો અર્થ આપવાનો જ રહે છે : મime I સંગરહિત, સંબંધરહિત, સર્વ પ્રકારની આસક્તિઓથી રહિત. અનંn: I શરીર-રહિત, એટલે કે સ્થૂળ-શરીર-વિનાનો. લિં: I ‘લિંગ એટલે સૂક્ષ્મ શરીર; સૂક્ષ્મ શરીર વિનાનો; અથવા લિંગ એટલે વર્નો અને આશ્રમોનું ચિહ્ન : વર્ણાશ્રમની કોઈ નિશાની, વિશિષ્ટતા કે મર્યાદાથી પણ પર. ગમંદ | પંગુર અને વિનાશ થવાની સ્થિતિ; પં. એટલે અવ્યય, વિનાશ-રહિત; મતાન્ત: | નિરી, ઇચ્છા-વિનાનો, ક્રિયા-વિનાનો; અથવા, થાક-વિનાનો, શ્રમ-રહિત, અ-શ્રાંત; વિરાન એટલે પુરાતન, શાશ્વત. (૪૯૦) અનુવાદ : (હે ગુરુદેવ ! આપની કૃપાથી હવે) હું સંગ-રહિત, સ્થૂલ-શરીર-રહિત, સૂક્ષ્મ શરીર-રહિત, વિનાશ-રહિત, પ્રશાંત, અનંત, અ-ક્રિય અને પુરાતન બની રહ્યો છું ! (૪૯0). ટિપ્પણ : એ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે મનુષ્ય જ્યારે બહુ મોટાં આનંદ-આશ્ચર્ય ૯૭ર | વિવેકચૂડામણિ Page #978 -------------------------------------------------------------------------- ________________ આઘાતના ઊભરાની અચાનક અનુભૂતિ કરે છે ત્યારે, તેવા ભાવોની તેની અભિવ્યક્તિનો પ્રવાહ જેટલો પ્રબળ હોય છે, તેટલો જ પ્રવેગપૂર્ણ હોય છે. અહીં આપણા પ્રસ્તુત શિષ્યનાં મનની પણ એવી જ પરિસ્થિતિ છે. ગુરુદેવની કૃપાથી બ્રહ્મસાક્ષાત્કારના પરમાનન્દની પ્રાપ્તિ એને લાધી અને એનાં પ્રમુગ્ધ અને સંવેદનશીલ માનસ પર એનો જે પ્રભાવ પડ્યો, તેના પ્રતિભાવોનો ઉદ્રક પણ કૈક આવો જ સ્વત:પ્રવર્તિત(Spontaneous), અણથંભ્યો અને અવિરત હતો. પોતાનાં જીવનની કૃતાર્થતા અને ગુરુદેવ પ્રત્યેની કૃતજ્ઞતા વગેરે ભાવો વ્યક્ત કરતી પોતાની વેગીલી વાગ્ધારાનાં તાનમાં, તે પોતે જ એવો અભાન અને અનવધાન બની ગયો કે તેણે આ એક શ્લોકમાં “હું-(ગરમ)' - શબ્દ છ વાર પુનરુક્ત કર્યો, - એનો એને પોતાને જ કશો ખ્યાલ ન રહ્યો ! અને તેનાં મનની પ્રવર્તમાન લાક્ષણિક પરિસ્થિતિને લક્ષમાં લઈએ તો, તેનું આવું વલણ-વર્ણન તદ્દન સ્વાભાવિક છે, એટલું જ નહીં પરંતુ “હું-()” - શબ્દ વારંવાર પ્રયોજવા છતાં પણ, એની નમ્રતા એટલી જ સ્પષ્ટ અને પારદર્શક વરતાતી રહે છે !. આત્મપદની પ્રાપ્તિ પછી (શ્લોક-૪૮૮), હવે તે, આનજ્યની પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરે છે : તેની સમગ્ર દૃષ્ટિમાં જ હવે એક જબરું પરિવર્તન આવી ગયું છે. પરમાત્માને પામ્યા પછી, જીવાત્મા, હવે, પોતાના આ પરમોચ્ચ આનંદ(Ecstasy)ને અભિવ્યક્ત કરે છે ત્યારે, તેનું વ્યક્તિત્વ-તંત્ર સંપૂર્ણરીતે અનિયત થઈ ગયું છે, જેને માનસશાસ્ત્રીય પરિભાષામાં 'Abnormal' કે 'Subnormal' જ કહી શકાય ! આવો માણસ જ પોતાની જાતને, સ્કૂલ-સૂક્ષ્મ શરીર-વિનાનો (અનન્ત: અને તિજ) કહી શકે ને ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૦) ૪૯૧ अकर्ताऽहमभोक्ताऽहमविकारोऽहमक्रियः । - शुद्धबोधस्वरूपोऽहं केवलोऽहं सदाशिवः ॥४९१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અકર્તાડહમભોક્તાહહમવિકારોડહમક્રિયઃ | શુદ્ધબોધ સ્વરૂપોડહં કેવલોડહં સદાશિવઃ II૪૯૧il. વિવેકચૂડામણિ | ૯૭૩ Page #979 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : अहं अकर्ता, अहं अभोक्ता, अहं अविकारः, अहं अक्रियः, अहं शुद्धबोधस्वरूपः, अहं केवलः सदाशिवः (च अस्मि) ॥४९१॥ શબ્દાર્થ : અહીં પણ શિષ્યની સંભાષણ-પદ્ધતિ, યથાપૂર્વ, એ જ ચાલુ રહી છે, એટલે શ્લોકમાંના માત્ર શબ્દોને જ સમજાવવાના રહે છે : મર્તા | કર્તુત્વ કે કર્તાપણાં-વિનાનો; અમોøl | ભોફતૃત્વ કે ભોક્તાપણાં-વિનાનો; વિવાદ | વિકાર-રહિત, વિકારોથી મુક્ત, અવિકારી; જિય: I ક્રિયારહિત, નિષ્ક્રિય, ક્રિયાશૂન્ય, ક્રિયા-વિનાનો; શુદ્ધોધસ્વરૂપ: I શુદ્ધ-જ્ઞાન-સ્વરૂપ; વત્ત: | કેવળ એક, અદ્વિતીય; સાશિવઃ | સદા શિવ-સ્વરૂપ. (૪૯૧) અનુવાદ : હું અકર્તા છું, હું અભોક્તા છું, હું વિકાર-રહિત છું, હું ક્રિયા-રહિત છું, હું શુદ્ધ-જ્ઞાન-સ્વરૂપ છું, હું કેવલ-સ્વરૂપ છું, અને હું સદા શિવસ્વરૂપ છું. (૪૯૧) ટિપ્પણ: “હું-()”નું સતત રટણ કરવા છતાં, એ “હું-(મહમ્ - I)” થી મુક્ત, એટલે કે સંપૂર્ણરીતે અહંભાવશૂન્ય અને બહૈકરૂપ બની ગયેલા વિનમ્રમૂર્તિ એવા આ શિષ્યનાં સાશ્ચર્યાનંદની એ જ અભિવ્યક્તિ, એ જ ભાવવાહી ભાષાશૈલીમાં, અહીં ચાલુ છે અને જ્યાં સુધી એનો આ પ્રમુગ્ધ ભાવાવેશ શમશે નહીં ત્યાં સુધી હજુ પણ ચાલુ રહેશે ! હવે તે “કર્તા કેવી રીતે રહી શકે ? - જ્યાં કર્તત્વવાળું મન જ એને હવે રહ્યું નથી, ત્યાં ! અને એ જ પરિસ્થિતિ છે, એના ભોક્તા હોવાની ! - જ્યાં એને કશી બુદ્ધિ જ રહી નથી, ત્યાં ! મન અને બુદ્ધિ હોય, અને એ બંનેનું કાર્યક્ષેત્ર સક્ષમ હોય, તો જ એની કર્તાભોક્તા હોવાની શક્યતા ! તે પોતે “પોતે” મટીને, હવે તો બ્રહ્મસ્વરૂપ જ બની ગયો છે, ત્યાં પછી મન-બુદ્ધિનું તો કશું અસ્તિત્વ જ કેવી રીતે ટકી શકે ! હવે તો તે પોતે જ “વરૂપાનંદ' બની રહ્યો છે, ત્યાં વિષયાનંદ', દ્વિતાનંદ' કે “ભોગાનંદ' ૭૪ | વિવેકચૂડામણિ Page #980 -------------------------------------------------------------------------- ________________ જેવા ‘આલતુ-ફાલતુ આનંદો' તો, તેને માટે રહેતા જ નથી ! “મારી ભીતર, બ્રહ્મની બધી ક્રિયાઓ સતત ચાલી રહી છે, પરંતુ ‘મારી’ કોઈ પણ ક્રિયા મારે હવે રહી નથી ! અને હવે હું એવો ‘શુદ્ધ-જ્ઞાન-સ્વરૂપ’ બની ગયો છું કે જેમાં માત્ર જ્ઞાન છે, કોઈ વસ્તુ કે પદાર્થ એ જ્ઞાનમાં નથી ! અને આ જ સાચું ચિત્સ્વરૂપ ! “મારાંમાં હવે ક્યાંય-કશુંય અનેકત્વ રહ્યું જ નથી, કારણ કે હું પોતે જ ‘માત્ર -એક’, ‘કેવલ’ અને કૈવલ્ય-સ્વરૂપ બની ગયો છું ! અને આ કૈવલ્ય' એટલે જ સદા-શિવ-સ્વરૂપ (Auspiciousness incarnate) !'' તેમનાં એક સુપ્રસિદ્ધ સ્તોત્રમાં, આચાર્યશ્રીએ પોતે જ પોતાનાં ચિદાનંદશિવસ્વરૂપની જે અનુભૂતિ અભિવ્યક્ત કરી છે, चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् । - એવી જ અનુભૂતિ અહીં તેમણે આ શિષ્યમાં પણ પ્રેરી છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૯૧) ૪૯૨ दृष्टुः श्रोतुर्वक्तुः कर्तुर्भोक्तुर्विभिन्न एवाहम् । नित्यनिरन्तरनिष्क्रियनिःसीमासंगपूर्णबोधात्मा શ્લોકનો ગુજરાતી પાઠ : ॥४९२॥ દેણુ: શ્રોતુર્વતુઃ કર્યુર્ભોક્તવિભિન્ન એવાહમ્ । નિત્યનિરન્તરનિષ્ક્રિયનિઃસીમાસંગપૂર્ણબોધાત્મા ૫૪૯૨૫ શ્લોકનો ગદ્ય અન્વય ઃ તૃ: શ્રોતુ: વત્ત: તું: મોડુ: વિભિન્ન વ અહં નિત્ય-નિરન્તરનિષ્ક્રિય-નિઃસીમ-અસંન-નોધાત્મા (અસ્મિ) I॥૪૬૨ા શબ્દાર્થ : અહીં પણ શિષ્ય, પોતાની આ પરિવર્તિત પરિસ્થિતિમાં, પોતે શું છે, શું-સ્વરૂપ છે, કેવો છે, એની અનુભૂતિની અભિવ્યક્તિ, એ જ પદ્ધતિએ, ચાલુ રાખી છે. શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : વિવેચૂડામણિ / ૯૭૫ Page #981 -------------------------------------------------------------------------- ________________ (૧) વિભિનઃ પ્રવ અટું (મિ) . વિમિન એટલે જૂદો; “હું સાવ જૂદો જ છું!” કોનાથી જૂદો ? - આ પાંચથી : (અ) : I દષ્ટાથી, એટલે કે જોનાર(Seer)થી; (આ) શ્રોતઃ | શ્રોતાથી, એટલે કે સાંભળનાર (Hearer)થી; (ઈ) ag: I વક્તાથી, એટલે કે બોલનાર (Speaker)થી; (ઈ) તું ! કર્તાથી, એટલે કે ક્રિયા કરનાર (Doer)થી; (ઉ) મોજી: I ભોક્તાથી, એટલે કે ભોગવનાર(Enjoyer)થી; આ સર્વથી હું સાવ જૂદો છું. તો પછી, હું શું છું? કેવો છું? - આ પછીનાં બીજાં વાક્યમાં જણાવ્યા પ્રમાણે : (૨) નિત્ય-નિરન્તર-નિક્રિય-નિ:સીમ--પૂર્વ-ગોધાત્મા (સ્મિ) | હું તો નિત્ય, નિરન્તર, નિષ્ક્રિય, અસીમ, અસંગ અને પૂર્ણજ્ઞાનસ્વરૂપ છું. (૪૯૨) અનુવાદ : દષ્ટા, શ્રોતા, વક્તા, કર્તા કે ભોક્તાથી, - આ સર્વથી હું સાવ જૂદો છું : હું તો નિત્ય, નિરંતર, નિષ્ક્રિય, અસીમ, અસંગ અને પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છું. (૪૯૨) ટિપ્પણ: અર્થ અભિવ્યક્ત કરવાની શબ્દની શક્તિને અતિક્રમીને, તેની પેલી પાર રહેલી બાબતને, તેનાથી “પર” એવી વાતને, વ્યક્ત કરવાનો પ્રયત્ન જો શબ્દો કરે, તો શું પરિણામ આવે ! બસ, એવું જ કૈક આ શ્લોકમાં થયું છે : શબ્દોનો કંઠ જાણે રૂંધાઈ ગયો છે, એમનો બિચારાનો શ્વાસ જાણે ખંભિત થઈ ગયો છે ! “અકથ્ય”. (Inexpressible)ને “કથવાનું અને “અવર્ણનીય” (Indescribable)ને “વર્ણવવાનું પરિણામ શું આવે ? કેવું આવે ? આ શ્લોકમાં બન્યું છે, તેવું ! છંદની દશા પણ એવી જ થઈ: પહેલી પંક્તિમાં શબ્દોને છૂટા-છૂટા પાડીને છંદ હાંફી ગયો, થાકી ગયો, એટલે બીજી પંક્તિમાં તો, તે, એકીશ્વાસે, આખો એક લાંબો સમાસ, થોથવાતાં-થોથવાતાં, માંડ-માંડ પૂરો કરી શક્યો ! જોવું, સાંભળવું, બોલવું, કરવું, ભોગવવું, - આવી બધી પ્રક્રિયાઓ તો દેહની અને દેહ સાથે સંકળાયેલી ઇન્દ્રિયોની ! શિષ્ય બિચારો સાચું જ કહે છે કે “મારે હવે દેહ કે ઇન્દ્રિયો સાથે કશો સંબંધ જ નથી, તો પછી, જોવું-સાંભળવું જેવી ક્રિયાઓ કરનારાઓ સાથે પણ મારે સંબંધ કેવો ? - આ સર્વથી હું સાવ અલગઅળગો, ન્યારો-નિરાળો, વિભિન્ન ! વળી, આવી બધી પ્રક્રિયાઓનો સરવાળો કરીએ ત્યારે, મનુષ્યનું વ્યક્તિત્વ ૯૭૬ | વિવેકચૂડામણિ Page #982 -------------------------------------------------------------------------- ________________ (Individuality) આકાર પામે. પરંતુ હું તો વ્યક્તિત્વને અતિક્રમીને હવે “આત્મપદ જ પામી ચૂક્યો છું ! - હું તો હવે નિત્ય” એટલે કે શાશ્વત છું, “નિરન્તર' એટલે કે સર્વ અંતરોને સોળંગી ગયો છું, નિષ્ક્રિય', નિસીમ” એટલે કે આત્માને બાંધતા સર્વ સીમાડાઓ અને એની હદને ભૂસી ચૂક્યો છું, “અસંગ એટલે કે બ્રહ્મ સિવાયના સર્વ કોઈ સંગથી હું સ્વયમેવ “અસક્ત થઈ ગયો છું, અને પરિપૂર્ણ-જ્ઞાન-સ્વરૂપ” છું, એટલે કે મારાં મૂળ ચિસ્વરૂપને જ પામી ગયો છું, ચિરૂપ જ બની ગયો છું !” શ્લોકનો છંદ : ઉદ્ગીતિ (૪૯૨) - ૪૯૩ नाहमिदं नाहमदोऽप्युभयोरवभासकं परं शुद्धम् । बाह्याभ्यन्तरशून्यं पूर्ण ब्रह्माद्वितीयमेवाहम् ॥४९३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નાહમિદં નાહમદોડયુભયોરવભાસકં પર શુદ્ધમ્ | બાહ્યાભ્યન્તરશૂન્ય પૂર્ણ બ્રહ્માદ્વિતીયમવાહમ્ ll૪૯all શ્લોકનો ગદ્ય અન્વય : મર્દ રૂઢું ને (મિ), અદં (મિ), પ તું સમયોઃ अवभासकं बाह्याभ्यन्तरशून्यं पूर्णं अद्वितीयं शुद्धं परं ब्रह्म एव (अस्मि) ॥४९३॥ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મર્દ “ફ” ને (મિ) ! હું ‘આ’ નથી. (ર) '' ને (મિ) I હું તે(પેલું) (પણ) નથી. તો પછી, હું શું છે ? હવે પછીનાં વાક્યમાં જણાવવામાં આવ્યા પ્રમાણે : (૩) પિ તુ બ્રહ્મ ઇવ (Hિ) | - પરંતુ હું તો માત્ર પર-બ્રહ્મ” જ છું. આ “પરબ્રહ્મ કેવું છે? - આ પ્રમાણે “પરબ્રહ્મનાં પાંચ વિશેષણો : (અ) ૩મયોઃ અવકાસમ્ | નવમાસ એટલે દર્શાવનાર, પ્રગટ કરનાર, પ્રકાશક; એટલે કે તે બંને(“આ” અને “તે')નો પ્રકાશક છું. (આ) વીરાં-અગ્રસ્તર–શૂન્યમ્ | વાં એટલે બહાર', સંખ્યા, એટલે “અંદર'; શૂન્ય એટલે વિહીન, વિનાનો, વગરનો; “બહાર-અંદર એવા કશા ભેદ-તફાવત-વિકલ્પ વિનાનો; () પૂર્ણમ્ | ફર્મા - ૬૨ - વિવેકચૂડામણિ | ૯૭૭ Page #983 -------------------------------------------------------------------------- ________________ - પરિપૂર્ણ, જરાયે અપૂર્ણતા-અધૂરપ વિનાનો; (ઈ) અદ્વિતીયમ્ । દ્વિતીય એટલે બીજું’; ‘બીજાં’-વિનાનો, અનન્ય, અજોડ, એક જ; (ઉ) શુદ્ધમ્ । વિશુદ્ધ, નિર્મળ, પવિત્ર. હું તો આવું (ઉપર પ્રમાણે પાંચ વિશેષણ ધરાવતું) પર-બ્રહ્મ જ છું. (૪૯૩) અનુવાદ : હું ‘આ' નથી; હું ‘તે' (પણ) નથી; પરંતુ હું તો (‘આ’ અને તે’) બંનેનું પ્રકાશક, ‘બહાર' અને ‘અંદર’ એવા કશા ભેદ વિનાનું, પરિપૂર્ણ, અદ્વિતીય, શુદ્ધ પર-બ્રહ્મ જ છું. (૪૩) ટિપ્પણ : શ્લોકમાં, શિષ્ય પોતાના વિશે, એટલે કે “હું” વિશે, બે વિધાનો કરે છે : એક, નકારાત્મક (Negative), એટલે કે “હું” શું નથી, તે. અને બીજું, હકારાત્મક (Positive), એટલે કે “હું” શું છું, તે. વમ્ એટલે ‘આ’, - એટલે કે મારી સામે, સમક્ષ, રહેલું બધું, જે મને દેખાય પ્રત્યક્ષ. છે તે, - અવ: એટલે “તે”, - એટલે કે જે મારી સમક્ષ નથી, જે મને સીધેસીધું (Directly) દેખાતું નથી તે, - પરોક્ષ. આ તો પરસ્પર-વિરોધી, અટપટું, અવળવાણી જેવું વિધાન કહેવાય ! જે ‘આ’ ન હોય, તે ‘તે’ તો હોવું જ જોઈએ અને જે ‘તે’ ન હોય તે `‘આ’ તો હોવું જ જોઈએ ! – બેમાંથી એક તો હોવું જ જોઈએને ! શિષ્ય તો, ઘસી-ભૂંસીને, ચોખ્ખું ને ચટ્ટ જણાવી દે છે કે “ના, હું તો ‘આ’ પણ નથી, અને ‘તે' પણ નથી, - બેમાંથી એકેય નથી !” એ વળી કેવી રીતે ? આવી રીતે : “આ પહેલાં, હું જ્યારે અવિદ્યાને કારણે મારી જાતને ‘આ’(This) સમજતો હતો તે, હવે, એટલા માટે નથી, કે મારી તે અવિઘા હવે નાશ પામી છે. અને હવે જ્યારે હે ગુરુદેવ ! આપની કૃપાથી, આત્મવિદ્યા પ્રાપ્ત થતાં, હું આત્મરૂપ, બ્રહ્મસ્વરૂપ જ બની ગયો છું - ત્યારે મારે મન કોઈ “તે”(That) પણ રહેતું નથી ! હવે તો “હું” પોતે માત્ર “હું” જ, “હું(અહમ્”- સ્વરૂપે જ, રહું છું ! - વ્યાકરણશાસ્ત્રનો ફક્ત પહેલો પુરુષ એકવચન ! અવિદ્યા અને વિદ્યા, - તે બંને, - અંતે તો, - મારી બુદ્ધિનાં જ બે પાસાં હતાં ! હવે જ્યારે બ્રહ્મસ્વરૂપે જ મારી પોતાની અનુભૂતિ હું કરી રહ્યો છું ત્યારે, મારે, વળી, બુદ્ધિ કેવી ને વાત ૯૭૮ / વિવેકચૂડામણિ Page #984 -------------------------------------------------------------------------- ________________ શી ? વિદ્યા કેવી ને અવિઘા કેવી ? ‘આ’ કોણ ને તે' કોણ ? “હું”-સ્વરૂપ બની રહેલું “બ્રહ્મ” જ હવે તો, “આ” અને “તે”— તે બંનેને, – એ બંનેને જ નહીં, - સર્વને, સર્વત્રને, સર્વથા, સર્વદા, પ્રકાશી રહ્યું છે (ઞવમાસમ્ ! અને બ્રહ્મસ્વરૂપ બની રહેલાં - મારામાં, હવે, કોઈ ઉપાધિ જ રહી નથી, દેશ-કાલ-વસ્તુના સર્વ પરિચ્છેદો, સર્વ મર્યાદાઓ (Limitations, Conditionings) જ રહ્યાં નથી, તો પછી, ‘બહાર' અને ‘અંદર', - એવા કશા ભેદો રહી શકે જ ક્યાંથી ? કેવી રીતે ? (વાામ્યન્તશૂન્યમ્). - હવે તો, શુદ્ધ, પૂર્ણ, અદ્વિતીય એવું એકમાત્ર પરબ્રહ્મ ! અને તે સ્વરૂપે જ “હું” (અહમ્ ! શ્લોકનો છંદ : ગીતિ (૪૯૩) ૪૪ निरुपममनादितत्त्वं त्वमहमिदमद इति कल्पनादूरम् । नित्यानन्दैकरसं શ્લોકનો ગુજરાતી પાઠ : - सत्यं ब्रह्माद्वितीयमेवाहम् ॥४९४॥ નિરુપમમનાદિતત્ત્વ ત્વમહમિદમદ ઇતિ કલ્પનાદૂરમ્ | નિત્યાનનૈકરસં બ્રહ્માદ્વિતીયમેવાહમ્ ॥૪૯૪૫ સત્ય શ્લોકનો ગદ્ય અન્વય ઃ (યતા) નુિપમમ, અનાવિતત્ત્વ, ‘ત્વ-અદ્-વં-અવઃ' કૃતિલ્પનાતૂરું, નિત્યાનવૈરર્સ, સત્યં અદ્વિતીય, (તત) બ્રહ્મ વ અહં (અસ્મિ) ૪૬૪|| શબ્દાર્થ : - મુખ્ય વાક્ય : (તત્) બ્રહ્મ વ અહં અશ્મિ । તે જ બ્રહ્મ હું છું. “તે બ્રહ્મ', એટલે કયું; કેવું બ્રહ્મ ? આ પ્રમાણે બ્રહ્મનાં છ વિશેષણો : (૧) નિનુપમમ્ । - ઉપમારહિત, અનુપમ, (Un-paralleled, Incomparable, Unique); (૨) અનાવિતત્ત્વમ્ । - જેનું તત્ત્વ અનાદિ છે, જેનું સ્વરૂપ અનાદિ છે, તેવું; (૩) ‘iઅહં-વં-અવ:' કૃતિ ત્ત્વનાલૂમ્ । “તું-હું-આ-તે” - એવી કલ્પનાથી જે દૂર છે, તેવું; (૪) નિત્ય-આનન્દ્ર-હ-સમ્ । નિત્ય આનંદ-માત્ર અને એક-રસ-સ્વરૂપ છે તેવું; (૫) સત્યમ્ । જે સત્યસ્વરૂપ છે, તેવું; અને (૬) અદ્વિતીયમ્ । જે અદ્વિતીય છે, તેવું. વિવેકચૂડામણિ / ૯૭૯ Page #985 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જે ઉપમા-રહિત, અનાદિ તત્ત્વ છે, જે “તું-હું-આ-તે” એવી કલ્પનાથી દૂર છે, જે નિત્ય આનંદ-માત્ર એકરસ-સ્વરૂપ છે, જે સત્ય અને અદ્વિતીય છે, તે બ્રહ્મ જ હું છું. (૪૯૪) ટિપ્પણ: સંપૂર્ણરીતે બ્રહ્મભાવની અનુભૂતિ કરી રહેલા શિષ્ય, અહીં તો, ‘હું જ તે બ્રહ્મ છું', - એ રીતે, પોતાની અનુભૂતિને સ્પષ્ટરીતે શબ્દસ્થ કરી દીધી. અને જેમ-જેમ એની એ અનુભૂતિ સવિશેષ પ્રગાઢ અને સઘન થતી જાય છે તેમ-તેમ, તેને બ્રહ્મસ્વરૂપનાં પાસાંઓની વિશિષ્ટતાનો જે પરિચય સરુના ઉપદેશ દ્વારા માત્ર પરોક્ષ રીતે, અત્યારસુધી, પ્રાપ્ત થયો હતો, તેનો, તેને, અત્યારે, પ્રત્યક્ષસ્વરૂપે સાક્ષાત્કાર થઈ રહ્યો છે, અને તેનો પ્રહર્ષ તે એકધારો અને અસ્મલિત અભિવ્યક્ત કરી રહ્યો છે. - બ્રહ્મ નિરપમ છે, એના જેવું અન્ય કોઈ તત્ત્વ જ અખિલ બ્રહ્માંડમાં નથી; વળી, તે એવું એકમાત્ર તત્ત્વ છે, જે અનાદિ છે, જે કાળની મર્યાદાથી પર છે; હું તું-આ-તે જેવા વ્યાકરણનાં કોઈ સર્વનામો(Pronous)ના પરિચ્છેદો(Limitations) હવે તેને નડતા નથી; અને તે એક-અદ્વિતીય, નિત્ય, આનંદ-રસ-સ્વરૂપ છે, એની આજે તેને પૂરી પ્રતીતિ થઈ રહી છે. ટૂંકમાં, અત્યારસુધી જે માત્ર સાંભળ્યું હતું, તેનો તે અત્યારે પ્રત્યક્ષાનુભવ કરી રહ્યો છે. શ્લોકનો છંદ (૪૯૪) ૪૫ नारायणोऽहं नरकान्तकोऽहं पुरान्तकोऽहं पुरुषोऽहमीशः । अखण्डबोधोऽहमशेषसाक्षी निरीश्वरोऽहं निरहं च निर्ममः ॥४९५॥ શ્લોકનો ગુજરાતી પાઠ: નારાયણો નરકાન્તકોડાં પુરાત્તકોડાં પુરુષોડમીશઃ | અખંડબોધોડહમશેષ સાક્ષી નિરીશ્વરોડાં નિરહં ચ નિર્મમઃ ૪૫ા. ૯૮૦ | વિવેકચૂડામણિ Page #986 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : अहं नारायणः, अहं नरकान्तकः, अहं पुरान्तकः, अहं पुरुषः, अहं ईशः, । अहं अखण्डबोधः, (अहं) अशेषसाक्षी, अहं निरीश्वरः, अहं निरहं निर्ममः च (મિ) ૪૨૧ શબ્દાર્થ : હવે જ્યારે શિષ્ય બ્રહ્મ સાથેના સંપૂર્ણ સાયુજયભાવનો અનુભવ કરી રહ્યો છે ત્યારે, આ શ્લોકમાં, અનેક વાર પ્રયોજાયેલો માં - શબ્દ, “બ્રહ્મના અર્થમાં જ સમજવાનો રહે છે. શિષ્ય પોતે તો, પોતાને, બ્રહ્મસ્વરૂપમાં સંપૂર્ણતઃ મલીન થયાની જ અનુભૂતિ કરી રહ્યો છે, તેથી, તેનો કોઈ વ્યક્તિગત મર્દ તો હવે અસ્તિત્વ જ ધરાવતો નથી ! અને તેથી જ, પોતાની આ અનુભૂતિને, તે, પ્રથમ-પુરુષ એકવચનમાં અભિવ્યક્ત કરે છે : મનુષ્યની જીવનયાત્રા, “નરથી નારાયણ” અને “જીવથી શિવ સુધીની હોય છે, - અથવા તો, મુમુક્ષુ સાધક માટે તો, - હોવી જોઈએ; તેથી શિય આજે પોતાની તે યાત્રાની પરાકાષ્ઠાએ, સદ્ગુરુની કૃપાથી, પહોંચી ગયાનો એકરાર અભિવ્યક્ત કરી રહ્યો છે : “હે મુક્તિપ્રદાતા ગુરુદેવ ! આજે હવે હું નથી નર કે નથી જીવ : આજે તો હું પોતે જ “નારાયણ” છું અને સ્વયમેવ હું જ “શિવ” છું ! “ અને પોતાની આ કૃતાર્થતા, તે, “નારાયણ'થી આરંભીને છેક “નિર્મમ” સુધીની, “મદં મિ !” – એવાં સાક્ષાસ્વરૂપે, એકધારી, અણ-અટકી, નિરૂપી રહ્યો છે ! નર”નું સાચી દિશામાં જો “અયન” (રૂ-એટલે “જવું, - એ ધાતુ પરથી બનેલું નામ : “ગમન', 'Going') થાય તો જ, “નર' પોતે “નારાયણ” બની શકે. જીવની ‘શિવ' તરફની યાત્રા પણ એવી જ ! આજે, શિષ્ય, આ બંને યાત્રાઓનાં ઈશ્વરીય અંતિમો(Extremes)ને પ્રાપ્ત કરી લીધાં છે; એટલે પછી, “નરકાસુરને હણી નાખનાર (અસ્ત) “નારાયણ અને ત્રિપુરાસુરને મારનાર (મન્તલ) શિવ’ પણ પોતે જ છે, - એવો દાવો જો શિષ્ય કરે તો, એ એની ગક્તિ નથી, પરંતુ સ્વભાવોક્તિ છે ! અને પોતાના આ નારાયણભાવ અને શિવભાવની સિદ્ધિ પછી, પોતે, હવે, પુરુષ છે, “ઈશ” છે, અખંડ-જ્ઞાનસ્વરૂપ, સર્વનો સાક્ષી (ગશેષ સાક્ષી) છે, “મારા પોતાના પર હવે કોઈની સત્તા નથી” (નિરીશ્વર), એટલે ઈશ્વર હોવા છતાં હું હવે નિરીશ્વર છું! અને મારા, અત્યારસુધીના સર્વ “અહંભાવ” અને “મમભાવ” પૂરેપૂરા પ્રણષ્ટ થઈ ગયા હોવાથી, હું હવે સાચા અર્થમાં (Literally), નિરાં અને વિવેકચૂડામણિ | ૯૮૧ . Page #987 -------------------------------------------------------------------------- ________________ નિર્મમ બની ગયો છું !” - એમ કહું તો, તે અતિશયોક્તિ નથી, પણ એક અલ્પોક્તિ જ છે !” (૪૯૫) અનુવાદ : (હવે તો, હે ગુરુદેવ !) નારાયણ હું છું અને નરકાસુરનો નાશક પણ હું છું; ત્રિપુરાસુરનો ઘાતક (શિવ) પણ હું જ છું. હું જ પુરુષ અને હું જ ઈશ્વર છું; અખંડજ્ઞાન-સ્વરૂપ હું છું અને હવે મારા પર બીજો કોઈ ઈશ્વર” ન હોવાથી, હું જ નિરીશ્વર' છું : (હવે તો) હું પોતે જ “અહ”-વિનાનો અને “મમતા”-વિનાનો બની ગયો છું. (૪૯૫). ટિપ્પણ : શિષ્ય પોતે શ્રુતિ ઉપરાંત, શાસ્ત્રો-પુરાણો વગેરે સ્મૃતિ-સાહિત્યનો પણ અભ્યાસી છે; એટલે, વિશ્વકલ્યાણનાં હિતમાં, નારાયણે નરકાસુરનો અને શિવભગવાને ત્રિપુરાસુરનો સંહાર કર્યો હતો, એ આખ્યાયિકા તેને યાદ આવી જાય છે. અને ઋગ્વદનાં પુરુષસૂક્ત'(૧૦, ૯૦)માં, સૃષ્ટિના સર્જન માટે, પુરુષે એક મહાયજ્ઞ કર્યો હતો, - એનું પણ એને સ્મરણ થઈ આવ્યું. પરંતુ હવે તો, વેદાંત-દર્શનનાં પરમ-ગરમ અને એકમાત્ર પ્રાપ્તવ્યને, બ્રહ્મ-ને, તે પ્રાપ્ત કરી ચૂક્યો છે; અને તેથી સમગ્ર બ્રહ્માંડમાં, હવે બ્રહ્મ (એક અને અદ્વિતીય બ્રહ્મ) સિવાય અન્ય કશું જ અસ્તિત્વ ધરાવતું નથી ત્યારે, અને એ બ્રહ્મ સાથે તો તે પોતે સંપૂર્ણરીતે એકત્વ પામી રહ્યો છે ત્યારે, હવે, કોણ નારાયણ ! કોણ શિવ ! કોણ પુરુષ ! અને કોણ ઈશ ! હવે તો, બ્રહ્મસ્વરૂપ એવો હું જ નારાયણ, હું જ શિવ અને હું જ પુરુષ ! શિષ્યની પરમાનુભૂતિના આ ભાવને, “બ્રહ્મસૂત્ર”નું સમર્થન પણ આ રીતે મળી રહે છે : ગત વ = અનાથપતિઃ | (“આથી જ, મુક્તાત્મા માટે, હવે, અન્ય કોઈ ઈશ્વર રહેતો નથી !”) નર-નારાયણ, જીવ-શિવ અને આત્મા-પરમાત્માનાં સંપૂર્ણ ઐક્ય પછી તો જે “હું” અવિશષ્ટ રહે છે, તે તો, પરમ-બ્રહ્મમાં પૂરેપૂરો વિલીન થઈને, બ્રહ્મસ્વરૂપ પામી રહેલો, આ શિષ્ય જ! - બ્રહ્મનાં સર્વ વિશેષણોથી વિશિષ્ટ એવા હું-(૬)રૂપે કૃતાર્થ થયેલો આ મુમુક્ષુ સાધક જ ! શ્લોકનો છંદ ઉપજાતિ (૪૫) ૯૮૨ | વિવેકચૂડામણિ Page #988 -------------------------------------------------------------------------- ________________ ૪૯ सर्वेषु भूतेष्वहमेव संस्थितो સાનાત્મનાડન્તર્વહિપાશ્રય: સત્ | भोक्ता च भोग्यं स्वयमेव सर्वं यद्यत्पृथग्दृष्टमिदन्तया पुरा ॥४९६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: સર્વેષ ભૂતેષ્વમેવ સંસ્થિતો જ્ઞાનાત્મનાડજોર્બહિરાશ્રયઃ સન્ ! ભોક્તા ચ ભોગ્ય સ્વયમેવ સર્વ યદ્ય~થન્દષ્ટમિદયા પુરા II૪૯૬ll શ્લોકનો ગદ્ય અન્વય : - ज्ञानात्मना आश्रयः सन्, अहं एव अन्तः बहिः सर्वेषु भूतेषु (च) સ્થિતઃ (મિ); મોજું ૨ મોવું = સર્વ વત્ વત્ પુરી ઢં-તયા (મયા) પૃથ તૃષ્ટ, તત્ સ્વયં પર્વ (મિ) II૪૧દ્દા શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાત્મના મદં ાવ સંસ્થિત: (મિ) ! - જ્ઞાનસ્વરૂપે હું જ રહેલો છે. કેવી રીતે રહેલો છું ? - આશ્રય: સન | આશ્રયરૂપે, આશ્રય બનીને. કોનો આશ્રય? - સર્વેષ પૂતેષ સર્વ પ્રાણીઓમાં, બધી વસ્તુમાત્રનો, સર્વ પદાર્થોનો. ક્યાં આશ્રય? મન્ત: વદિ ! - આંતર અને બાહ્ય, અંદર અને બહાર : જ્ઞાનસ્વરૂપે, અંદર-બહાર, સર્વ પ્રાણીઓમાં, હું જ આશ્રયરૂપ હોવાથી, રહેલો છું. (२) भोक्ता च भोग्यं च सर्वं यद् यत् (मया) पुरा पृथग् दृष्टं, तत् સર્વ) પર્વ માં અશ્મિ | (તત્ સર્વ) મદં પર્વ શ્મિ I તે બધું જ હું પોતે જ છું. કયું બધું? ૨૬ ૨૬ મી પુરી તૃષ્ઠ (તત્ સર્વ) - જે-જે (કંઈ) મેં અગાઉ (૫) જોયું હતું, તે બધું જ. અગાઉ શું-શું જોયું હતું? - જો ૨ બોર્ષ (તિત સર્વ) | - ભોક્તા એટલે કે જીવ અને ભોગ્ય એટલે કે જગત. આ બધું કેવાં સ્વરૂપે જોયું હતું? રૂદ્ર-તયા, પૃથક્ ! “આ”-રૂપે, પૃથફવરૂપે, જુદા-જુદા વિવેકચૂડામણિ | ૯૮૩ Page #989 -------------------------------------------------------------------------- ________________ જણાતા હોય, એવી રીતે. (૪૯૬) અનુવાદ : જ્ઞાનસ્વરૂપે હું જ આશ્રયરૂપે હોવાથી, બધા પ્રાણીઓમાં, અંદર-બહાર હું જ રહેલો છું; અને “આ”-રૂપે અગાઉ મને જે જૂદા-જૂદા જણાતા હતા, તે સર્વ ભોગ્ય (જગત અને તેમાંના પદાર્થો) અને તેનો ભોક્તા (પણ) હું પોતે જ છું. (૪૯૬) ટિપ્પણ: પોતાનું જે અનન્ય અને અનપેક્ષિત ઊર્ધીકરણ (Sublimation), સદ્ગુરુનાં ઔદાર્ય અને કૃપાદૃષ્ટિનાં પરિણામ-સ્વરૂપ, થયું છે, તેને, શિષ્ય પોતાનું પરમસદ્ભાગ્ય સમજે છે, અને તેના આનંદ-અતિરેકના અનુભવને અભિવ્યક્ત કરતાં શિષ્ય સદ્ગુરુને કહે છે કે “હે ભગવન્! આજે હું સર્વત્ર, અંદર અને બહાર, જગતનાં સર્વ પ્રાણીઓમાં અને પદાર્થોમાં, જ્ઞાન-સ્વરૂપનાં માધ્યમોમાં, સર્વનો આશ્રય બનીને હું જ રહેલો છું. અને બીજો એક ચમત્કાર તો મને આજે એ ઉપલબ્ધ થયો છે કે આ પહેલાં, અગાઉ, - એટલે કે આજની મારી આ બ્રાહ્મીસ્થિતિની ઉપલબ્ધિ પૂર્વે, - મને જે કંઈ આ()-સ્વરૂપે અને તે (ત)-નાં રૂપમાં જૂદાં-જુદાં (પૃથ) દેખાતાં હતાં (äતથા તૃષ્ટમ), તે બધાંને હવે “આ-તે –સ્વરૂપમાં જૂદાં નહીં, પરંતુ માત્ર – હું સ્વરૂપે જ હું જોઈ રહ્યો છું, - અને આમાં પણ આશ્ચર્યોનું આશ્ચર્ય તો એ છે કે દણ પણ હું જ છું અને દેશ્ય પણ હું જ છું ! ભોક્તા પણ હું જ અને ભોગ્ય પણ હું જ ! કર્તા(subject) પણ હું જ અને કર્મ(Object) પણ હું જ !” “સંક્ષેપમાં, પ્રમાતા-ચૈતન્ય તરીકે, એટલે કે ચિરૂપ અથવા જ્ઞાન-રૂપ થઈને, એ જ્ઞાનનાં જ આશ્રયે, મારાં જ અંતઃકરણ દ્વારા, હું જ સર્વત્ર, સબાહ્યાંતર, સર્વમાં, સ્થિત બની ગયો છું ! અને આ રીતે જ્યારે પ્રમાતા-ચૈતન્ય પોતે જ જયારે સર્વનું અધિષ્ઠાન બની રહે ત્યારે, - આવી ઘટનામાં, - “આરોપિત” અને “અધિષ્ઠાન” (Substratum) વચ્ચે કશી ભિન્નતા રહેતી જ નથી : ધષ્ઠાનામ્ બિનતી आरोपितस्य । બસ, આજે હવે હું સર્વ અધિષ્ઠાનો સાથે કોઈક અપૂર્વ પ્રકારની અભિન્નતા અનુભવી રહ્યો છું !” શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૯૬). ૯૮૪ | વિવેકચૂડામણિ Page #990 -------------------------------------------------------------------------- ________________ मय्यखण्डसुखाम्भोधौ बहुधा विश्ववीचयः । उत्पद्यन्ते विलीयन्ते मायामारुतविभ्रमात् ॥४९७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : મધ્યખંડ સુખાંભોધી બહુધા વિશ્વવીચયઃ | ઉત્પધત્તે વિલીયન્ત માયામારુતવિધ્યમાતુ I૪૯ી. શ્લોકનો ગદ્ય અન્વય : अखण्ड-सुख-अम्भोधौ मयि, बहुधा विश्ववीचयः माया-मारुत-विभ्रमात् उत्पद्यन्ते विलीयन्ते च ॥४९७॥ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : વિશ્વવીજય: સત્પાતે વિત્તીયને વા વરિ - મોજું, તરંગ (A wave). ૩–દન્ત - ઉત્પન્ન, પેદા થાય છે, ઉદ્દભવે છે, ઊછળે છે અને વિનયન્ત - વિલીન થઈ જાય છે, શમી જાય છે, શાંત થઈ જાય છે (Subside, merge). આ મોજાં શાનાં છે ? વિશ્વનાં, જગતનાં; અથવા વિશ્વ-રૂપી, જગતરૂપી. આ મોજાં કેવાં છે? - વહુધા | અનેક આકારવાળાં, અનેક પ્રકારનાં, અનેક સ્વરૂપનાં. આ બધાં મોજાં ક્યાં ઉત્પન્ન થાય છે અને ક્યાં વિલીન થઈ જાય છે ? - / મારામાં. હું કેવો છું? - મઉડ્ડ-સુd-૩ોધી | મધ એટલે સાગર, સમુદ્ર. આ સમુદ્ર શાનો છે ? – સુવનો, અને આ “સુખ કેવું છે ? – અલખ્યું, એટલે સતત ચાલુ રહેતું, વચ્ચે જરા પણ ન અટકતું, સાતત્યપૂર્ણ, અનંત. ‘અખંડ સુખ-રૂપ સમુદ્ર એવો હું છું, અને એવા મારામાં આવા અનેકાકાર વિશ્વતરંગો ઉત્પન્ન થાય છે અને ફરી પાછા ત્યાં જ વિલીન થઈ જાય છે. પરંતુ આ તરંગો પેદા થાય છે, તે શા કારણે ? શાથી ? - માયા-મફતવિપ્રમત્ ! માત - એટલે તોફાની પવન, પવનનું તોફાન, વંટોળિયો(Storm). વિપ્રેમ એટલે વેગ, ઝડપ(Velocity). માયારૂપી પવનનાં તોફાનને કારણે, વંટોળિયાવાવાઝોડાં(Whirlwind)ને લીધે. (૪૯૭). અનુવાદ : અખંડ સુખના સમુદ્ર સમાં મારામાં, અનેક પ્રકારનાં જગત-રૂપી તરંગો, માયારૂપી વાયુનાં તોફાનને કારણે, ઉત્પન્ન થાય છે અને વિલીન થઈ - વિવેકચૂડામણિ | ૯૮૫ Page #991 -------------------------------------------------------------------------- ________________ જાય છે. (૪૯૭) ટિપ્પણ: જ્ઞાનમૂર્તિ ગુરુદેવનાં સચોટ માર્ગદર્શનનાં પરિણામે અને પ્રભાવે, શિષ્યને હવે સચ્ચિદાનંદ-(સચિદ્-આનંદ)-સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એટલે તે સ્વયં આનંદ-સ્વરૂપ, સુખ-સ્વરૂપ (Divine Bliss) બની ગયો છે. પરંતુ આ “સુખ કોઈ સામાન્ય, સ્થૂલ સ્વરૂપનું નથી, પરમબ્રહ્મનાં મૂળ-સ્વરૂપમાંનું (સચિ આનંદમાંનું) ઈશ્વરીય-આત્મિક સુખ છે; એટલે, આવાં સુખની બે વિશિષ્ટતા આ પ્રકારની હોય છે : એક, એ સુખ કોઈ મર્યાદિત સમયાવધિ પૂરતું જ નથી હોતું, અણઅટક્યું, સાતત્યપૂર્ણ, “અખંડ હોય છે, અને બીજી, - આવાં સુખ’નું સ્વરૂપ, એનું કદ (Size, Quantity) નાનકડું નથી હોતું, આવાં સુખનો તો મોટો સમુદ્ર, (મોધ) જ હોય ! શિષ્ય અત્યારે, પોતે જ, “અખંડ-સુખ-સાગર' બની ગયો છે ! છાંદોગ્ય-ઉપનિષ્ટના ઋષિએ પણ, – યો વૈ બૂમાં તત્ સુવું, ન મળ્યે સુવું અતિ . (૭, ૨૪, ૧) (“ભૂમા એટલે કે “નિરતિશય” એ જ સુખ છે, અલ્પ એ સુખ નથી !”) - એમ કહીને, અખંડ-સુખના આ સાગરનું જ સમર્થન કર્યું છે. "C4HL" (Abundance, Plenty,' A large quantity, Maximum) એટલે જ, આ શિષ્યનો પ્રવર્તમાન “અખંડ સુખ-સમુદ્ર !” પરંતુ આ સમુદ્ર, શિષ્યનો નથી, શિષ્ય-સ્વરૂપ' છે : તે પોતે જ અત્યારે આવો “અખંડ સુખ-સમુદ્ર બની ગયો છે ! અત્યારસુધીમાં પોતાનાં જીવનમાં, એટલે કે હમણાં એને જે અભૂતપૂર્વ આનંદની ઉપલબ્ધિ થઈ તે પહેલાંનાં પોતાનાં ભૂતપૂર્વ જીવનમાં, તેણે, વંટોળને કારણે દરિયામાં ઊછળતાં મોજાં જોયાં હતાં. તે વખતે, તે શાબ્દિક અર્થમાં, “તટસ્થ” હતો, દરિયાના તટ પર, કાંઠા પર, ઊભો જ હતો; એટલે એ સમુદ્રતરંગોનું દર્શન, તેણે, કેવળ ‘તટસ્થભાવે જ કર્યું હતું ! પરંતુ આજે તો, તે કહે છે કે “હું પોતે જ અખંડ સુખનો સમુદ્ર (મઉ—સુd-hોધી મય) બની ગયો છું અને, હવે તો, હું પેલા ભૌતિક-વાસ્તવિક જગતમાં રહ્યો નથી, એટલે, માયાનાં વા-વંટોળને કારણે, જગતરૂપી આવાં અનેક મોજાંઓનાં તોફાનોને, ઉત્પન્ન થતાં અને વિલીન થઈ જતાં, હું, મારાં-પોતાનાં-માં જ (વિ) પ્રત્યક્ષ જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું ! ૯૮૬ | વિવેકચૂડામણિ Page #992 -------------------------------------------------------------------------- ________________ અને આ સમગ્ર દેશ્યની મઝા એ છે કે મારામાં જ, એટલે કે હું-રૂપી “અખંડસુખ-સમુદ્રમાં જ, આવી બધી લીલાઓ, - જગતની ઉત્પત્તિ-સ્થિતિ-વિલયની, - સતત ચાલી રહી હોવા છતાં, અગાઉની જેમ, અત્યારે પણ હું તટસ્થ” જ છું ! મારાંમાં જ આવું બધું સતત ચાલી રહ્યું હોવા છતાં, હું પોતે તો એનાથી સંપૂર્ણરીતે અલિપ્ત જ છું! “અંદર હોવા છતાં, જાણે બહાર” હોઉં, એવા સાક્ષીભાવે, જગતની ઉત્પત્તિ-સ્થિતિ-વિલીનતાની સતત ચાલી રહેલી આવી “ક્રિીડાનું દર્શન કરવાનો આવો અભૂતપૂર્વ લ્હાવો (Privilege) આજે હું માણી રહ્યો છું !” એમ લાગે છે કે ભગવત્પાદ આચાર્યશ્રીએ પોતાની “સ્વાત્મનિરૂપણ'-નામક કૃતિમાંનો આ શ્લોક જ, અહીં, શિષ્યનાં મુખમાં મૂકી દીધો છે : मयि सुखबोधपयोधौ महति ब्रह्माण्डबुबुत्सहस्रम् । मायामयेन महता भूत्वा भूत्वा मुहुस्तिरोधत्ते ॥ (“સુખસ્વરૂપ જ્ઞાનના મહા-ક્ષીરસાગર એવા મારામાં, માયાના પવન વડે, જગત-રૂપી હજારો બુબુદો, ફરી-ફરીને ઊછળ્યાં કરે છે અને શમ્યાં કરે છે !”) * શ્લોકનો છંદ : અનુષુપ (૪૯૭). ૪૯૮ . स्थूलादिभावा मयि कल्पिता भ्रमा -વારપિતા નુ પુરન નોવૈ | काले यथा कल्पकवत्सराय -નર્વાયો નિર્ણયનેનિર્વિવા ૪૨૮ શ્લોકનો ગુજરાતી પાઠ: શૂલાદિભાવા નથિ કલ્પિતા ભ્રમ -દારોપિતા નુ ફુરણન લોકેઃ | કાલે યથા કલ્પકવત્સરાય -નર્વાદયો નિષ્કલનિર્વિકલ્પ ૪૯૮ શ્લોકનો ગદ્ય અન્વય : ___ यथा (निष्कलनिर्बिकल्पे) काले कल्पक-वत्सर-अयन-ऋत्वादयः आरोपिताः, (तथा) निष्कलनिर्विकल्पे मयि लोकैः भ्रमात् स्फुरणेन स्थूलादिभावाः | વિવેકચૂડામણિ | ૯૮૭ Page #993 -------------------------------------------------------------------------- ________________ कल्पिताः ॥४९८॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (તથા) નય તો છૂત-મહિમાવા: ત્પિતાઃ | મય – મારામાં, મારા આત્મામાં. ભૂતાલિમાવાડ એટલે સ્કૂલ(સૂક્ષ્મ)વગેરે ભાવો; લ્પિતા: કલ્પના કરવામાં આવે છે. કોના વડે? તો: ! લોકો વડે; લોકો કલ્પના કરે છે; આરોપણાત્મક કલ્પના કરે છે, આરોપણનાં રૂપમાં કલ્પના કરે છે. “હું” કેવો? વિનિર્વિજત્વે મયિ નિત્ત એટલે અવયવરહિત, નિરવયવ, કોઈ પણ પ્રકારના ભાગો-વિભાગો-વિનાનો. લોકો આવી કલ્પના શા કારણે કરે છે ? – પ્રમાન્ ભ્રમને કારણે, ભ્રમવશાત્, અને યુરોન | ભ્રમને કારણે જ થતી ફુરણાને લીધે. તથા એટલે, તેવી રીતે; “તેવી રીતે’ એટલે કેવી રીતે ? : આ પછીનાં બીજાં વાક્યમાં દર્શાવવામાં આવ્યું છે, તેવી રીતે : (યથા) જાને મપિતા: I જેવી રીતે કાળમાં આરોપિત થાય છે. કાળ કેવો છે ? તે પણ તમારા જેવો જ) નિરવયવ અને નિર્વિકલ્પ છે. આવા કાળમાં શાનું આરોપણ કરવામાં આવે છે ? - ~-વત્સર-મયન-તુ-મયિઃ | વન્ય એટલે કલ્પ, યુગ; વત્સર એટલે વર્ષ, સંવત્સર; અયન એટલે છ-છ મહિનાનાં બે “અયનો”, - ઉત્તરાયણ અને દક્ષિણાયન; તું - હેમંત, શિશિર વગેરે છ ઋતુઓ; આ સર્વના ભેદોનું જેમ કાળમાં આરોપણ કરવામાં આવે છે તેમ જ, - મારામાં (યિ) કલ્પના કરવામાં આવે છે. 7 - એટલે ખરેખર, સાચે જ. (૪૯૮). અનુવાદ : જેવી રીતે (નિરવયવ-નિર્વિકલ્પ એવા) કાળમાં, યુગ-વર્ષ-અયન-તુ વગેરેના ભેદો)નું આરોપણ થાય છે, તેવી રીતે નિરવયવ અને નિર્વિકલ્પ એવા મારામાં, લોકો ભ્રમને કારણે થતી ફુરણાને લીધે, ખરેખર, સ્થૂલ(સૂક્ષ્મ) વગેરે ભાવોની કલ્પના કરે છે. (૪૯૮). ટિપ્પણ: અત્યારે તો, આપણે, આ પહેલાં જોયું છે તેમ, શિષ્ય પોતે જ, બ્રહ્મનો સાક્ષાત્કાર પામ્યો છે, બ્રહ્મમય બની ગયો છે, બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં સંપૂર્ણરીતે સ્થિત અને સ્થિર થઈ ગયો છે, અને તે છતાં લોકો તો હજુ પણ તેને તેમની ભ્રમણાભરી નજરે જ જુએ છે અને આવી ભ્રાન્ત ફુરણા અને કલ્પનાનાં પરિણામે, તેઓ, આજે પણ, યથાપૂર્વ, શિષ્ય કહે છે કે, “મારામાં અનેક પ્રકારના કાલ્પનિક ભેદોનું આરોપણ ૯૮૮ | વિવેકચૂડામણિ Page #994 -------------------------------------------------------------------------- ________________ કરે છે !” તો “હે કૃપાનિધાન ગુરુદેવ ! આપની ઉદારતા અને કરુણાનાં પરિણામ-સ્વરૂપ આજે તો બ્રહ્મમય બનેલો હું સંપૂર્ણરીતે નિરવયવ અને નિર્વિકલ્પ જ છું, મારે હવે સ્કૂલ-સૂક્ષ્મ-કારણ વગેરે શરીરોના ભેદો રહ્યા નથી. દેશ-કાલ-વસ્તુ વગેરે પરિચ્છેદો(Limitations)થી હું પર થઈ ગયો છું, આપે મારાં સમગ્ર અજ્ઞાનને નિર્મૂળ કરી નાખ્યું છે અને હવે હું પૂરેપૂરો નિર્લેપ અને નિસંગ છું; તો પછી હવે મારામાં કશા સ્કૂલ-સૂક્ષ્મના ભેદ સંભવે જ કેવી રીતે ?” અને છતાં લોકો તો હજુ પણ અજ્ઞાન-અધ્યાસ વગેરેની એવી જ ભ્રમણા અને એને કારણે સ્ફરેલી ભ્રાન્ત કલ્પનાઓમાં જ રાચે છે અને મારા પર આવાં મિથ્યા આરોપણો કર્યા જ કરે છે !” લોકોનું આવું ભ્રાન્ત વલણ-વર્તન કોના જેવું છે?' શિષ્ય આ બાબત એક સમુચિત સામ્યનું આલેખન આ પ્રમાણે કરે છે : કાળ તો હંમેશ માટે, એક, અખંડિત, અવિભાજ્ય અને નિરવયવ છે, એના કોઈ પૂલ ભાગો-વિભાગો-ટુકડા કરી શકાય જ નહીં અને છતાં લોકોએ, પોતાની દુન્યવી સગવડ-સાનુકૂળતા માટે, આવા અવિભાજ્ય અને નિષ્કલ-નિર્વિકલ્પ કાળને પણ યુગો-વર્ષો-અયનો-ઋતુઓ-મહિનાઓ-પક્ષો(Fortnights)-સપ્તાહો-દિવસો-કલાકોમિનિટો-સેકન્ડો વગેરે અનેક વિભાગોમાં વહેંચી નાખ્યો જ છે ને ! કાળ તો સદા-સર્વદા એક અને અખંડ જ છે, અને છતાં તેનામાં, લોકોએ, ભ્રમવશાત અને ભ્રાંત ફુરણાને લીધે, આવાં અયોગ્ય અને મિથ્યા આરોપણો કર્યા એ જ રીતે, શિષ્ય, સખેદ, સદ્ગુરુને જણાવે છે કે “મારે હવે કોઈ પણ પ્રકારનું શરીર જ રહ્યું નથી ત્યારે, તો પછી, મારામાં સ્કૂલ-સૂક્ષ્મ જેવા ભેદો શક્ય "જ નથીઃ હવે તો હું આત્મા જ છું, મારામાં દેહાદિબુદ્ધિનું આરોપણ એક ભ્રમણામાત્ર છે, કલ્પનામાત્ર છે ! અને એવું જ ક્રિયમાણ, સંચિત, આગામી, પ્રારબ્ધ વગેરે કર્મોનું ! જયાં શરીર જ નથી ત્યાં કર્મો કેવાં ? ક્યાંથી ? કેવી રીતે ?” શાસ્ત્રો અને પુરાણોએ કાળનું વિભાજન આ રીતે કર્યું છે : ૧૮ પળની એક કાષ્ઠા અને ૩૦ કાષ્ઠાની એક કલા. અને આવી કાષ્ઠા અને કલાનાં માપ (Measurements) પ્રમાણે, ૪૩,૨૦૦ વર્ષોનો એક યુગ(કલ્પો ! પરંતુ નાદ, બિન્દુ અને કલા જેવા સર્વ ભાગો-વિભાગોને અતિક્રમી ગયેલા આત્માને આવા કાલ્પનિક ભેદો, અવયવો અને વિકલ્પો સાથે શો સંબંધ ? આમે ય, મિથ્યા એવા આ સમગ્ર જગતની કલ્પના પણ સત્ય એવાં બ્રહ્મરૂપી - વિવેકચૂડામણિ | ૯૮૯ Page #995 -------------------------------------------------------------------------- ________________ અધિષ્ઠાનમાં જ આરોપિત છેને ! શિષ્ય કહે છે કે “બસ, આવાં જ મિથ્યા કલ્પના અને આરોપણો લોકો આ ં મારા પર પણ કરે જ છે !” શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૯૮) ૪૯૯ आरोपितं नाश्रयदूषकं भवेत् कदापि मूढैर्मतिदोषदूषितैः । नार्द्रीकरोत्यूषरभूमिभागं मरीचिकावारिमहाप्रवाहः શ્લોકનો ગુજરાતી પાઠ : આરોપિત નાશ્રયદૂષક ભવેત્ કદાપિ મૂઢમતિદોષદૂષિતૈઃ । નાર્કીકરોષરભૂમિભાગ ॥४९९॥ મરીચિકાવારિમહાપ્રવાહઃ ।।૪૯૯॥ શ્લોકનો ગદ્ય અન્વય : मतिदोषदूषितैः मूढैः आरोपितं (असत्यं वस्तु) कदा अपि आश्रयदूषकं । ન મવેત્ । મરીચિા-વાર્િ-મહાપ્રવાહ: ઋષભૂમિમાાં ન આવ્રુતિ ૫૪૬શા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મૂઢ: આરોપિત (અન્નત્યં વસ્તુ) વા પિ આશ્રયવૃષ ન ભવેત્ । આરોપિત (અન્નત્યં વસ્તુ) એટલે આરોપિત કરવામાં આવેલી અસત્ય વસ્તુ. આશ્રયદ્રૂષ એટલે પોતાના આશ્રયને, આધારને, અધિષ્ઠાનને દૂષિત કરનારી. વાઅપિ ન મવેત્ । કદી પણ, ક્યારેય દૂષિત કરી શકે નહીં. આવું આરોપણ કોના વડે કરવામાં આવ્યું છે ? - મૂઢ મૂઢ જનો વડે; મૂર્ખ માણસો વડે. આ મૂઢજનો કેવા છે ? - મતિોષવૃષિતે । બુદ્ધિના દોષને લીધે દૂષિત, ભ્રમિત. આવી ઘટના માટેનું ઉદાહરણ આ પ્રમાણે છે : વામિહાપ્રવાહ: 7 આર્દ્રાતિ । ન આનૈરોતિ । ભીની કરી શકતો નથી, ભીંજવી શકતો નથી. કોણ આમ કરી શકતું નથી ? - વામિહાપ્રવાહ: । જળનો મોટો પ્રવાહ. આ પ્રવાહ કેવો છે ? કો - ૯૯૦ | વિવેકચૂડામણિ Page #996 -------------------------------------------------------------------------- ________________ છે ? કેવાં સ્વરૂપવાળો છે ? મરીવિજા એટલે ઝાંઝવાંનાં જળ(Mirage)નો, મૃગજળનો. કોને ભીંજવી શકતો નથી ? - ષરભૂમિમામ્ । ભૂમિમાળ એટલે જમીનનો ભાગ, એટલી જમીન; ષર એટલે ખારી જમીન Desert-tract. ગીરોતિ - એ ક્રિયાપદ, આ પહેલાં પરિચય અપાઈ ગયો છે તેમ, આર્દ્ર + નું “વિ-રૂપ” છે. (૪૯૯) - અનુવાદ : બુદ્ધિના દોષથી દૂષિત મૂઢજનોએ આરોપિત કરેલી (અસત્ય વસ્તુ) પોતાનાં આશ્રયસ્થાનને કદી પણ દૂષિત કરી શકે નહીં : ઝાંઝવાંનાં જળનો (ગમે તેટલો) મોટો પ્રવાહ (પણ) ત્યાંની ખારી જમીનને ભીંજવી શકતો નથી. (૪૯૯) ટિપ્પણ . દેખીતી રીતે તો, આ શ્લોકને, ગયા-છેલ્લા શ્લોકનાં અનુસંધાનમાં જ ઘટાવી શકાય : શિષ્યની ફરિયાદ, શ્લોક-૪૯૮માં, એ હતી કે “હું તો અત્યારે સંપૂર્ણરીતે નિરવયવ અને નિર્વિકલ્પ છું અને છતાં પણ લોકો, ભ્રમને કારણે અને ભ્રમવશાત્ થતી ખોટી સ્ફુરણાને લીધે, મારામાં સ્થૂલ-સૂક્ષ્મ વગેરે ભાવોની આરોપણાત્મક કલ્પના કરે છે”, અને પોતાની આ ફરિયાદના સમર્થનમાં, અવિભાજ્ય એવા કાળમાંના, લોકોએ કરેલા વિભાગોનાં આરોપણની ઘટનાને, તેણે રજૂ કરી હતી. હવે આ શ્લોકમાં, લોકોનાં ઉપર્યુક્ત આ૨ોપણો અને કલ્પનાઓનું ખંડન એમ કહીને તે કરે છે કે “આવાં આરોપણ વગેરે કરનાર એ લોકો પોતે જ ‘મૂઢ' છે, તેઓ તેમની બુદ્ધિના દોષને લીધે દૂષિત-ભ્રમિત છે, એટલે એમનાં આવાં અસત્ય આરોપણો, મને, - એટલે કે એ આરોપણોનાં આશ્રયસ્થાન-અધિષ્ઠાન રૂપ મને, દૂષિત કરી શકે નહીં ! બ્રહ્મરૂપ આ ‘હું-અધિષ્ઠાન' તો સંપૂર્ણરીતે નિર્મળ-નિષ્કલંક (Immaculate) અને નિષ્કલ-નિર્વિકલ્પ છે, અને મારા પર, એટલે કે આવાં અધિષ્ઠાન પર આરોપણો કરનાર પેલાં મૂઢજનો પોતે જ, પોતાની બુદ્ધિના દોષો વડે, દૂષિત છે, મલિન છે ! આરોપિત એવી આ મલિન વસ્તુ, પોતાનાં નિર્મળ આશ્રયને કદાપિ દૂષિત કરી શકે જ નહીં !". પરંતુ, આ રીતે, ગયા શ્લોકમાંનાં અનુસંધાનને લક્ષમાં ન લઈએ તો, આ શ્લોકનું અર્થઘટન, સાવ સ્વતંત્ર રીતે પણ, આ રીતે, અવશ્ય કરી શકાય : “હું હવે શરીર નથી, આત્મા જ છું, અને તેથી તો નિત્યમુક્ત જ છું. પરંતુ કોઈ મૂઢજન આત્મા પર આરોપિત શરીરનાં બંધનને પોતાનું માને-સમજે-સ્વીકારે તો-તો, કઠોપનિષદ અને મુંડક-ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ, એક આંધળો બીજા વિવેકચૂડામણિ / ૯૯૧ Page #997 -------------------------------------------------------------------------- ________________ આંધળાને દોરે, એવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાય ! - અન્ય્નૈવ નીયમાના યથાસ્થાઃ । (૧, ૨, ૫; અને ૧, ૨, ૮) હકીકતમાં, શરીર તો આત્મા પર આરોપિત (Superimposed) છે, એક પ્રકારની ભ્રમણા જ છે; તો શું આવી ભ્રાંતિ, તેના વિશુદ્ધ અધિષ્ઠાનને, એટલે કે આત્માને બાંધી શકે ? અવિદ્યા-અજ્ઞાનથી દૂષિત આવું શરીર શું નિર્દોષ આત્માને, આરોપિત શરીરનાં પોતાનાં આશ્રયસ્થાનને, દૂષિત કરી શકે ? તાત્પર્યાર્થ એ જ ઉપસી આવે કે નશ્વર ‘આરોપ’ પોતાનાં શાશ્વત ‘અધિષ્ઠાન’ને પોતાની નશ્વરતા વડે કદી પણ દૂષિત કરી શકે નહીં. શ્લોકમાંનાં આવાં પ્રતિપાદયિતવ્યને પુષ્ટ કરવા માટે, આચાર્યશ્રીએ, ‘જેમતેમ’, ‘જેવી રીતે-તેવી રીતે' (યથા-તથા), એવા સામ્યસૂચક સ્પષ્ટ અને સ્વતંત્ર કોઈ શબ્દો પ્રયોજ્યા નથી તે છતાં, શ્લોકના ઉત્તરાર્ધમાંનું સમાનાર્થ વિધાન, સામાન્ય ધર્મ-કથનના અર્થમાં, ‘અર્થાન્તરન્યાસ’ જેવો એક સમુચિત અલંકાર અવશ્ય બની રહે છે : ગ્રીષ્મ-ઋતુ દરમિયાન, વૈશાખ-જેઠ મહિનાના ધોમ-ધખતા મધ્યાહ્ન-સમયે, રણપ્રદેશમાં, દૂર-સુદૂર, જળના મોટા પ્રવાહો દેખાય, પરંતુ એ બધા મસ-મોટા જળપ્રવાહો, પોતાના આશ્રયરૂપ રણની ખારી જમીન(ષરભૂમિમાળ)ને જરા પણ ભીંજવી શકતા નથી ! કારણ ? સહુ જાણે છે તેમ, જળપ્રવાહો જેવા દેખાતા એ બધામાં જળનું એક ટીપું-સરખું યે હોતું નથી ! એ બધાં તો, હકીકતમાં, માત્ર ઝાંઝવાનાં જળ (મીવિા) જ હોય છે ! પછી ભીનાશ ક્યાંથી ? શ્લોકમાંના મૂ: એટલે એવાં મૂર્ખજનો, જેમનાં મન-બુદ્ધિ, અવિઘા, કર્મ અને કામ-ક્રોધ જેવા ષરિપુઓ વડે દૂષિત થઈ ગયાં છે. ખરેખર તો, - आरोपितं न आश्रयदूषकं भवेत् । · એ વિધાન તો, વેદાન્ત-દર્શનમાં એક સિદ્ધાંતવચન (Axiom) જ ગણાય છે. અને તેથી જ, ભગવત્પાદ આચાર્યશ્રીએ પોતાનાં “અધ્યાસ”-ભાષ્યમાં, આ અનુસંધાનમાં, આ પ્રમાણે, વિધાન કર્યું છે : तत्र एवं सति, यत्र यदध्यासः, तत्कृतेन गुणेन दोषेन वा अणुमात्रेणापि स न सम्बध्यते । (“આમ હોવાથી, જેના પર આરોપણ કરવામાં આવ્યું છે તે વસ્તુ, આરોપિત વસ્તુના ગુણ કે દોષ વડે જરા પણ દૂષિત થતી નથી.”) શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૯૯) ૯૯૨ / વિવેકચૂડામણિ Page #998 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ आकाशवल्लेपविदूरगोऽह- -માહિત્યવત્ માવિત્નક્ષણોમ્ अहार्यवन्नित्यविनिश्चलोऽह -मम्भोधिवत् पारविवर्जितोऽहम् ॥५००॥ શ્લોકનો ગુજરાતી પાઠ: આકાશવલ્લેપવિદૂરગોડહ -માદિત્યવદ્ ભાસ્યવિલક્ષણોઃહમ્ | અહાર્યવનિત્યવિનિશ્ચલોડહ -મલ્મોધિવત્ પારવિવર્જિતોડહમ્ ૫૦૦ શ્લોકનો ગદ્ય અન્વય : ___ अहं आकाशवत् लेपविदूरगः (अस्मि), अहं आदित्यवत् भास्य-विलक्षणः (સ્મિ), માર્યવત્ નિત્યવિનિશતઃ (શ્મ), અહં બોધિવત पारविवर्जितः (च अस्मि) ॥५००॥ શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) માં માત્ તે પવિતૂરી: (મિ) . વિ-દૂર-: એટલે ખૂબ દૂર જનારો (વિશેષેપ ટૂર વિદૂર; વિ-દૂર છત સૌ I) એટલે લેપથી, લેપાવાથી, અત્યંત દૂર-જનારો-રહેનારો, એટલે કે લેપ-વિનાનો, નિર્લેપ છું, - આકાશની જેમ. (૨) માં માહિત્યવત્ પાવિતક્ષા: (Iિ) | વિતક્ષણ એટલે ભિન્ન, જૂદો; માય એટલે પ્રકાશિત થયેલી વસ્તુ; પ્રકાશિત વસ્તુથી અળગો, જૂદો; માહિત્ય એટલે સૂર્ય, સૂર્ય સ્વયંપ્રકાશ છે, અન્ય કોઈથી પ્રકાશિત નથી; તેથી સૂર્યની જેમ પ્રકાશિત-વસ્તુથી વિલક્ષણ છું. ટૂંકમાં, હું, સૂર્યની જેમ, અન્ય વડે અ-પ્રકાશ્ય છું, સર્વનો પ્રકાશક છું. (૩) મર્દ બહાર્યવત્ નિત્ય-વિનિશત: (H) / અર્થ એટલે પર્વત; કારણ કે તેને તેની મૂળ જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ ખસેડી શકાતો નથી (૮દૃ એટલે હરી જવું, દૂર લઈ જવું, ખસેડવું, - એ ધાતુ પરથી, વિધ્યર્થ કર્મણિ કૃદંતનું રૂપ - રાઈ, એટલે જેને ખસેડી શકાય, તેવું; બહાર્ચ એટલે જેને ખસેડી ના વિવેકચૂડામણિ | ૯૯૩ ફર્મા - ૩ Page #999 -------------------------------------------------------------------------- ________________ શકાય તેવું : Immovable, Motionless) : પર્વત જેવો હું નિત્ય-નિશ્ચલ છું. (૪) અહં બોધિવત્ પવિગતઃ (મિ) I વિનંત એટલે વગરનો વિનાનો, વિહોણો; પરં-વિનત એટલે પાર-વિનાનો, અપાર; ગોધ એટલું સાગર. સાગરની જેમ હું અપાર, અસીમ છું. (૫૦૦). અનુવાદ : આકાશની જેમ હું નિર્લેપ છું, સૂર્યની જેમ હું અન્ય-અપ્રકાશ્ય છું, પર્વતની જેમ હું નિત્ય-નિશ્ચલ છું અને સાગરની જેમ હું અપાર છું. (૫૦૦) * ટિપ્પણ : જ્ઞાનમૂર્તિ ગુરુદેવે ભીતરની આંખમાં આંજેલાં જ્ઞાનરૂપી આંજણનો પ્રભાવ પોતાના પર કેવો ચમત્કારક નીવડ્યો છે, એનું નિરૂપણ, આ શ્લોકની ચારેય પંક્તિઓમાં શિષ્ય કરે છે. હકીકતમાં, હવે, તે, પહેલાંનો તે રહ્યો જ નથી : ગુરુદેવે તેને ઉપદેશેલાં આત્મજ્ઞાનનાં સંપર્કથી, તેનામાં, તેના સમગ્ર વ્યક્તિત્વમાં, તેનાં અસ્તિત્વનાં સમસ્ત તંત્રમાં, આમૂલ પરિવર્તન આવી ગયું છે. અને એ પરિવર્તન જેટલું સંપૂર્ણ છે, તેટલું જ અનપેક્ષિત અને અકથ્ય (Un-expected, Un-imaginable) પણ છે ! જેને બ્રહ્મસાક્ષાત્કાર કરવાની સાત્ત્વિક ઇચ્છા હોય, એવો મુમુક્ષુ સાધક તે ગમે તેના સંપર્ક સંબંધમાં આવે, તે છતાં તેણે અવશ્ય પરિપૂર્ણ કરવાની કેટલીક અનિવાર્ય પૂર્વ-શરતો (Pre-conditions) આટલી : એક, જીવન જ એવું છે કે માણસને અનેક વસ્તુઓ-વ્યક્તિઓ-પદાર્થોના સંપર્કમાં આવવાનું તો બને જ, અને તે પણ સતત અને સદા-સર્વદા, તો પણ તેણે તે સર્વથી સંપૂર્ણરીતે, અસક્ત, અસંગ, નિસંગ, નિર્લેપ (Un-attached, Beyond contamination, Un-tainted, Un-polluted) રહેવું જોઈએ. આ બાબતમાં આકાશ (Space, Ether) એક આદર્શ ઉપમાન છે : આકાશમાં અનેક વાદળાં હોય, સતત સંચરતો વાયુ હોય, એ વાદળાં તથા વાયુમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ હોય, મલિનતાઓ હોય, પરંતુ આકાશ જેનું નામ ! એ તો હંમેશ માટે, આ સર્વથી, સંપૂર્ણરીતે નિર્લેપ જ રહે છે. શિષ્ય કહે છે કે “આજે હવે હું, હે ગુરુદેવ ! આપની કૃપાથી, આકાશ જેવો નિર્લેપ બની ગયો છું.” (દં મજાવત્ નેપવિત્ર: શ્મિ ) શ્રુતિ આ ઘટનાની આ પ્રમાણે સાક્ષી પૂરે છે : आकाशवत् सर्वगतश्च नित्यः । ... બીજી ? આવો સાધક, - સ્થૂલ કે સૂક્ષ્મ – સર્વ પ્રકારના પ્રકાશની બાબતમાં ૯૯૪ | વિવેકચૂડામણિ Page #1000 -------------------------------------------------------------------------- ________________ પૂરેપૂરો સ્વાયત્ત હોવો જોઈએ. આ બાબતમાં તે સ્વયંસંપૂર્ણ, સ્વયં-સ્વતંત્ર હોવો જોઈએ. સૂર્ય અખંડ બ્રહ્માંડને પોતાનાં તેજ વડે પ્રકાશિત કરે છે, પરંતુ પ્રકાશવા માટે, તેને પોતાને, કોઈની અપેક્ષા નથી હોતી : તે સ્વયં-પ્રકાશિત છે, સ્વયંજ્યોતિ(Self-effulgent) છે. શિષ્ય કહે છે કે “હે પરમપૂજ્ય ગુરુજી ! આજે હું પણ સૂર્યની માફક સર્વ પ્રકાશિત વસ્તુઓથી વેલક્ષણ છું (મહં આવિત્યવત્ માવિલક્ષળ: અસ્મિ ). જે અન્ય સર્વનો પ્રકાશક (Illuminer) હોય, તે, અન્ય કોઈ વડે પ્રકાશિત, અન્ય-પ્રકાશ્ય તો (Illumined) હોય જ નહીં ! જેમાં હું એકાકાર થઈ ગયો છું, તે બ્રહ્મના દિવ્ય પ્રકાશ વડે હું સર્વાંગ ઝળાંહળાં બની ગયો છું, અણુ-અણુમાં તેજોમય બની ગયો છું ! બ્રહ્મનું તેજ, એ જ મારું તેજ !, - બસ, પેલા આદિત્યની જેમ જ, અન્ય-અપ્રકાશ્ય !” ત્રીજી : સાધક ક્યારેય પણ અસ્થિર હોય તે ચાલે જ નહીં ! સ્થિરતા, નિશ્ચલતા, અચલતા એ તો એનો નિત્ય-સ્વભાવ જ (Second Nature) બની રહેવો જોઈએ. ગમે તેવાં વિઘ્નો આવે તો પણ તે તો અડગ જ રહેવો જોઈએ. વાત-વાતમાં ડગી જાય, ભાંગી પડે તો, બ્રહ્મસાક્ષાત્કાર એનાથી જોજનો દૂર રહે ! જોજન-દૂરપણું જ નહીં, એની પાત્રતા જ એને કદી ન સાંપડે ! આ બાબતમાં પર્વત એક આદર્શ (Ideal) છે, કારણ કે તે હંમેશ માટે ‘અહાર્ય’ છે. આવી અચલતાને કારણે જ પર્વતને “ન-ગ” (પિ ત્રાપિ ન ાતિ અસૌ । પોતાનું મૂળ-સ્થાન છોડીને તે ક્યાંય અન્યત્ર જતો જ નથી !) પર્વતની આવી વિશિષ્ટતાને કારણે જ, હિમાલય “નગાધિરાજ' (નગ-અધિરાજ) કહેવાય છે. આજે હું પણ કે ભગવન્ ! પર્વતની જેમ નિત્ય-નિશ્ચલ (અ ં અહાર્યવત્ નિત્ય-વિનિશ્ચત: અસ્મિ 1) બની ગયો છું !” ચોથી : “બ્રહ્મ” એટલે જ અપાર, અગાધ, અનંત, અનધિ ! અંત અને અવધિ, પાર અને પરિચ્છેદ, માપ અને મર્યાદા, - આવો અર્થ સૂચવતા કોઈ શબ્દો સાથે બ્રહ્મને કશો સંબંધ જ નહીં ! ઉપનિષદના પેલા શાંતિમંત્રમાં, “પૂર્ણ”માંથી “પૂર્ણ” પ્રગટ્યું ત્યાં સુધી તો ઠીક, પરંતુ તે “પૂર્ણ”માંથી “પૂર્ણ”ને બાદ કર્યા પછી પણ “પૂર્ણ” જ શેષ રહે, એમ કહેવામાં આવ્યું ત્યારે, બ્રહ્મની આ અપારતાનો જ એમાંથી સંકેત સાંપડે છે : બ્રહ્મ જો અખૂટ (In-exhaustible) હોય તો જ આવું શક્ય બને ! આવી “અપારતા”નો આદર્શ (Ideal) એટલે સાગર ! શિષ્ય પ્રસન્નતાપૂર્વક જણાવે છે કે “હે કરુણાનિધાન સદ્ગુરુ ! આજે હું આપની કૃપાથી, સાગર જેવો “અપાર” બની ગયો છું ! (અનં અભ્ભોધિવત્ પારવિનિત: અસ્મિ।)." વિવેકચૂડામણિ / ૯૯૫ Page #1001 -------------------------------------------------------------------------- ________________ શિષ્યને આજે પ્રતીતિ થાય છે કે આજે એનાં જીવનમાં, આ રીતે, આશ્ચર્યો, એક પછી એક, ઉદ્ભવતાં અને ઊમેરાતાં જ રહે છે ! શ્લોકનો છંદ : ઇન્દ્રવજા (૫૦૦) ૫૦૧ न मे देहेन सम्बन्धो मेघेनेव विहायसः । અત: તો મે તેવું-ધર્માં: નાપ્રત્-સ્વપ્ન-સુષુપ્તય: ।૦ા શ્લોકનો ગુજરાતી પાઠ : નમે દેહેન સંબંધો મેઘેનેવ વિહાયસઃ । અતઃ કુતો મે ત ્-ધર્મા: જાગ્રત્-સ્વપ્ન-સુષુપ્તયઃ ॥૫૦૧|| શ્લોકનો ગદ્ય અન્વય ઃ મેઘેન વિહાયસ: વ, વેદેન મે સમ્બન્ધઃ ન (મસ્તિ); અતઃ मे जाग्रत्સ્વપ્ન-સુષુપ્તય: તદ્-(વેહ-)-ધર્માં: ત: (સ્યુ:) |૦॥ શબ્દાર્થ : વાક્યમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વેહેન મે સમ્બન્ધ: 7 (સ્તિ) । - દેહની સાથે મારે કશો સંબંધ નથી. કોની જેમ ? મેધેન વિહાયસ: વ। વિહાયસ્ એટલે આકાશ. આકાશને જેમ વાદળાં સાથે કોઈ સંબંધ હોતો નથી, તેમ. (૨) અત: તે ત-(વે)-ધર્મા: મે ત: (J:) ? । અત: એટલે આથી, આ કારણે, ઉપર વાક્ય-૧માં જણાવવામાં આવ્યું છે, એથી. “એથી” (અત:) શું ? મે ત ્(વે)-ધર્મા: ત: (J:) ? । આથી, તેના, એટલે કે તે શરીરના ધર્મો મારે ક્યાંથી હોઈ શકે ? કયા દેહ-ધર્મો ? નાપ્રત્-સ્વપ્ન-સુષુપ્તયઃ । જાગ્રત્-સ્વપ્ન-સુષુપ્તિ જેવી (ત્રણ) અવસ્થાઓ. (૫૦૧) અનુવાદ : આકાશને જેમ મેઘ સાથે કશો સંબંધ હોતો નથી તેમ, (આજે હવે) મારે દેશ સાથે કોઈ સંબંધ (જ) નથી : આથી, જાગ્રત્-સ્વપ્ન-સુષુપ્તિ (વગેરે) તે(દેહ)ના ધર્મો મારાંમાં ક્યાંથી હોઈ શકે ? (૫૦૧) ટિપ્પણ : આમ તો, શ્લોક સહેલો છે, વાક્યરચના સરળ છે અને શબ્દો પણ એવા જ ૯૯૬ / વિવેકચૂડામણિ Page #1002 -------------------------------------------------------------------------- ________________ સરળ-સહેલા છે; તે છતાં શ્લોકનાં પ્રતિપાદયિતવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ : શિષ્ય કહે છે કે, “આજે તો હું જ્યારે આત્મા જ બની ગયો છું ત્યારે, હવે હું દેહ નથી, દેહ મારામાં નથી, હું દેહમાં નથી. ટૂંકમાં, દેહ સાથે મારે કોઈ સંબંધ જ નથી. અને મારી પ્રવર્તમાન પરિસ્થિતિ જ જ્યાં આવી, આ પ્રકારની, બની ગઈ છે, - એટલે કે, દેહ સાથે કશો જ સંબંધ ન હોવાની, - તો પછી, એ હકીકત પણ સંપૂર્ણરીતે તર્ક-સુસંગત-(Logical) જ બની જાય છે કે મારે હવે દેહના કોઈ ધર્મો સાથે સંબંધો હોઈ શકે જ નહીં : દેહ એ ધર્મી છે, અને જાગ્રત્-વગેરે ત્રણ અવસ્થાઓ તે ધર્મીના ધર્મો છે. મારે જો ધર્મી સાથે જ કશો સંબંધ ન હોય તો તે(ધર્મી)ના કોઈ ધર્મો સાથે તો સંબંધ હોઈ શકે જ ક્યાંથી ? હવે તો હું એ અવસ્થાત્રયનો માત્ર ‘દૃષ્ટા' (Seer) જ છું, સાક્ષી જ છું !” શ્લોકમાંનાં આવાં પ્રતિપાદન માટે પ્રયોજવામાં આવેલી ઉપમા, સાચે જ, સૂચક, સમુચિત અને અર્થ-સાધક છે. આપણે ગયા શ્લોકમાં જ જોયું છે કે નિર્લેપતાની બાબતમાં આકાશ (વિહાયસ્) એક આદર્શરૂપ છે : આકાશમાં અહીં-તહીં, સર્વત્ર, અનેક વાદળાં હોય છે અને આ પણ, આકાશની ઉદારતા અને ખાનદાની (Nobility) જ કહેવાય કે તેમની મલિનતાથી પોતાને મલિન કરવા ઇચ્છતાં એવાં વાદળાંને પણ તે પોતાનામાં આવવા-૨હેવા દેવા તથા સમાવી લેવા (Accommodate કરવા) તત્પરતા દાખવે છે ! અને આ મેઘ શાનો બનેલો હોય છે ? એમાં ક્યાં કયા તત્ત્વો રહેલાં હોય છે ? - ધૂમ-ખ્યોતિ:-સતિન-મનુતાં સંનિપાતઃ । (કાલિદાસ : મેઘદૂત) ધૂમાડો-પ્રકાશ-પાણી અને પવનના સમુદાય સમો આ મેઘ જ્યારે આકાશમાં એકથી બીજે ઠેકાણે ભ્રમણ કરે ત્યારે, કોઈ એમ નથી કહેતું કે મેઘની સાથે આકાશ પણ ભ્રમણ કરે છે ! અને એ જ મેઘ જ્યારે ધરતી પર પોતાનાં પાણી વરસાવે ત્યારે, સહુ જાણે છે કે આકાશ જરા પણ ભીંજાતું નથી ! આકાશની બાબતમાં આવી ઘટના એક સિદ્ધ હકીકત છે, તો એ જ ન્યાયે, “હું પણ, - જે હવે દેહ રહ્યો નથી, એવો હું પણ, - દેહના ધર્મોથી સંપૂર્ણરીતે અસંબંદ્ધ અને અલિપ્ત હોઉં, - એ વાત પણ એટલી જ સાચી અને સિદ્ધ છે.” શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૦૧) વિવેકચૂડામણિ / ૯૯૭ Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ उपाधिरायाति स एव गच्छति स एव कर्माणि करोति भुंक्ते । स एव जीर्यन् म्रियते सदाऽहं कुलाद्रिवन्निश्चल एव संस्थितः ॥५०२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઉપાધિરાયાતિ સ એવ ગચ્છતિ સ એવ કર્માણિ કરોતિ ભુંક્તે । સ એવ જીર્યન્ પ્રિયતે સદાઽહં કુલાદ્રિવનિશ્ચલ એવ સંસ્થિતઃ ॥૫૦૨॥ શ્લોકનો ગદ્ય અન્વય : उपाधिः आयाति, सः एव गच्छति, सः एव कर्माणि करोति (तेषां कर्मणां फलानि ) भुंक्ते च सः एव जीर्यन् म्रियते; अहं (तु) सदा कुलाद्रिवत निश्चलः एव संस्थितः ॥५०२॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) ૩પાધિ: આયાતિ । ૩પાધિ એટલે શરીર અને એની સાથે સંકળાયેલા એના જેવા જ ‘અનાત્મ’-પદાર્થો, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ વગેરે. આ ઉપાધિ શું કરે છે ? જન્મીને સંસારમાં આવે છે (આયાત્તિ). આ જ ઉપાધિ બીજું શું-શું કરે છે ? - આ પ્રમાણે, બીજી ચાર ક્રિયાઓ : (અ) સ: વ્ યતિ । અને તે જ આ સંસારમાંથી વિદાય લે છે, પાછી ચાલી જાય છે; (બ) સ: વ માંગિ રોતિ । તે ઉપાધિ જ કર્મો કરે છે; (ક) (તેમાં જર્મનાં તાનિ) મું। તેણે જે કર્મો કર્યાં, તેનાં ફળ પણ તે જ ભોગવે છે; (ડ) સ: વ નીર્યનું પ્રિયતે । નીર્યન એટલે જીર્ણ થઈને, ઘરડી થઈને, જરા’ એટલે વૃદ્ધાવસ્થા, તેને વશ થઈને; પ્રિયતે અંતે મરી જાય છે, મૃત્યુ પામે છે. (૨) અહં તુ સવા સંસ્થિતઃ (અસ્મિ) । પરંતુ હું તો સદા રહું જ છું, સ્થિત રહું છું, ટકી રહું છું. કેવો રહું છું ? નિશ્ચતઃ વ । અવિચળ જ, અડગભાવે, અચલ-નિશ્ચલ-સ્વરૂપે જ. કોની જેમ ? ત-અદ્રિવત્ । અત્રિ એટલે પર્વત; અને ૯૯૮ / વિવેકચૂડામણિ Page #1004 -------------------------------------------------------------------------- ________________ તાદ્રિ એટલે “કુલપર્વત”. પુરાણોના અભિપ્રાય પ્રમાણે, પૃથ્વી પર આવા સાત પર્વતો છે, - જે હંમેશ માટે ટકી રહે છે : મહેન્દ્ર નાયક, સા:, શશિમાન પર્વત . विन्ध्यः च पारियात्रः च सप्त एते कुलपर्वताः ॥ કુલપર્વતોની આ યાદીમાં, પર્વતોનાં નામો જૂદા જૂદાં પણ હોય છે. (૫૦૨) અનુવાદ : (દેહ વગેરે) ઉપાધિ આવે છે, અને તે જ જાય છે; તે જ કર્મો કરે છે અને (તેનાં ફળ) ભોગવે છે; તે જ ઘરડી થઈને મરી જાય છે; પરંતુ હું (આત્મા) તો કુલપર્વતની જેમ સદા અવિચલ જ રહું છું. (૫૦૨). ટિપ્પણ: પોતાની પ્રવર્તમાન પ્રસન્નતા-ધન્યતા-કૃતાર્થતા વિશેનાં સંભાષણમાં આગળ વધતાં, શિષ્ય, આ શ્લોકમાં, પોતાની સર્વકાલીન અવિચળ સંસ્થિતિ આ પ્રમાણે વર્ણવે છે : - “હે ભગવન્! આ બ્રહ્માંડમાં, બ્રહ્મરૂપ બની રહેલા મારા એક સિવાય બાકીનું બધું જે અનિત્ય, અસ્થિર અને અલ્પાયુષી છે, - ગીતાનો પારિભાષિક શબ્દ પ્રયોજીને કહું તો - SHISાયિન: (૨, ૧૪) છે : “આવે છે ને જે જાય છે !” મનુષ્યનો સ્થૂલ દેહ અને તેની સાથે સંકળાયેલા સઘળા પદાર્થો - મન, બુદ્ધિ, પ્રાણ, ઈન્દ્રિયો વગેરે, - સઘળી ઉપાધિઓ, “અનાત્મા છે, અને તેથી મઢ્યું અને મરણધર્મી છે. તે સર્વ ઉપાધિઓ ભૌતિક રીતે જન્મીને સંસારમાં આવે છે ને જાય છે, સતત આવાગમન કરતી રહે છે; સારાં-નરસાં કર્મો પણ તે જ કરે છે અને તે-તે કર્મોનાં ફળ પણ તે જ ભોગવે છે; વળી, તેઓ સહુ નાયો-તિ વગેરે છ ભાવવિકારોને આધીન હોવાથી, વૃદ્ધિ-વિકાસ-ક્ષયનાં ભોગ બને છે, જરા-વશ બનીને જીર્ણ થાય છે અને અંતે મૃત્યુ પામે છે (ઝીમ્ પ્રિયતે I), જયારે હું તો ‘કુલપર્વતની જેમ સદા-સર્વદા અવિચળ જ રહું છું !” કેટલાક ભાષ્યકારોના મત પ્રમાણે, આ શ્લોકમાંનો કુલપર્વત” એટલે મેરુપર્વત”, જે, પૌરાણિક ભૂગોળ અનુસાર, સમગ્ર બ્રહ્માંડનાં કેન્દ્ર(Centre)માં આવેલો છે અને જેની આસપાસ, સૂર્ય-ચંદ્ર વગેરે પ્રકાશપ્રદ તત્ત્વો સતત પરિભ્રમણ કરતાં રહે છે. આમ, મેરુપર્વત વિશ્વનું એક નિશ્ચલ કેન્દ્ર છે, જેના આધારે સકળ વિશ્વ સ્થિર, સલામત, સંસ્થિત રહે છે. શ્લોકનો છંદઃ ઉપજાતિ (૫૦૨) - વિવેકચૂડામણિ | ૯૯૯ Page #1005 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ न मे प्रवृत्तिः न च मे निवृत्तिः सदेकरूपस्य निरंशकस्य । एकात्मको यो निबिडो निरन्तरो ' __व्योमेव पूर्णः स कथं नु चेष्टते ॥५०३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ન મે પ્રવૃત્તિઃ ન ચ મે નિવૃત્તિઃ સદેકરૂપસ્ય નિરંશક0 | એકાત્મકો યો નિબિડો નિરન્તરો વ્યોમેવ પૂર્ણ સ કર્થ નુ ચેષ્ટતે ૫૦૭ll શ્લોકનો ગદ્ય અન્વયઃ यः एकात्मकः निबिड निरन्तर व्योम इव च पूर्णः (अस्ति), सः कथं नु चेष्टते ? (तस्मात्) सत्-एकरूपस्य निरंशकस्य (च ईदृशस्य) न मे प्रवृत्तिः (તિ) ૧ મે નિવૃત્તિ (પિ પ્તિ) / રૂા. શબ્દાર્થ : વાક્યમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) ન મે પ્રવૃત્તિ: (તિ), ૨ ૨ મે નિવૃત્તિ: (પ પ્તિ) | મારી, એટલે કે મારા આત્માની, નથી કોઈ પ્રવૃત્તિ, કે નથી કોઈ નિવૃત્તિ પણ. હું, એટલે કે મારો આત્મા કેવો છે ? બે વિશેષણો આ પ્રમાણે : (અ) સત્-પરૂપી . જે હંમેશાં, સન્ - એ એકમાત્ર સ્વરૂપે રહે છે, તેવો; (બ) નિબંશી જેને કશા અંશો-વિભાગો કે અવયવો નથી, તેવો, નિરવયવ. પરંતુ આનું કારણ શું? પ્રવૃત્તિ કે નિવૃત્તિ, - બેમાંથી એકેય મારે કેમ નથી ? આનું કારણ હવે પછીનાં બીજાં વાક્યમાં આપવામાં આવ્યું છે. (ર) : વાર્થ નુ વેષ્ટતે ? | વેષ એટલે ક્રિયા, કાર્ય, પ્રવૃત્તિ. ૩ - શબ્દ શંકાની અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. તે (એટલે કે બ્રહ્મરૂપ બની ગયેલો હું, મારો આત્મા) કોઈ પણ પ્રકારની ક્રિયા કેવી રીતે કરી શકે ? આ સા: કેવો છે ? ચાર વિશેષણો આ પ્રમાણે ઃ (અ) : વાત્મ: (તિ) I. જે હંમેશાં એકાત્મક, એકરૂપે જ (The same) રહે છે, તેવો; (બ) : નવિડ: (મતિ) | વિડ ૧૦૦૦ | વિવેકચૂડામણિ Page #1006 -------------------------------------------------------------------------- ________________ એટલે ઘનીભૂત-ખીચોખીચ-ઠસોઠસ-પૂરેપૂરો ભરેલો, Compact, Dense છે, તેવો; (૩) ય: નિરન્તરઃ (મસ્તિ) । જે હંમેશાં વચ્ચે અંતર, વ્યવધાન વિનાનો, Unbroken, અખંડિત છે, તેવો; અને (ડ) ય: વ્યોમ વ પૂર્ણ: (મસ્તિ) । વ્યોમ એટલે આકાશ; અને જે આકાશની જેમ સર્વવ્યાપ્ત, પૂર્ણ-સંપૂર્ણ-પરિપૂર્ણ છે, તેવો. (૫૦૩) અનુવાદ : જે (હંમેશાં) એકરૂપ છે, ઘનીભૂત છે, નિરંતર છે અને આકાશની જેમ પૂર્ણ છે, તે (કોઈ પણ પ્રકારની) ક્રિયા કેવી રીતે કરી શકે ? (તેથી) સન્માત્ર-સ્વરૂપ અને નિરવયવ એવા મારે ન તો (કોઈ) પ્રવૃત્તિ છે, અને ન તો નિવૃત્તિ છે. (૫૦૩) ટિપ્પણ : બ્રહ્મરૂપ બની રહેલો શિષ્ય, પોતાનાં પ્રવર્તમાન અસામાન્ય વ્યક્તિત્વ તથા સ્વરૂપની વિશિષ્ટતા વર્ણવતાં, કહે છે કે “હે ભગવન્ ! પરમતત્ત્વમાં હું અત્યારે સંપૂર્ણરીતે તન્મય-તરૂપ બની ગયો છું, તેથી હવે હું માત્ર અસ્તિત્વ(Existence)સ્વરૂપે જ છું. પ્રવૃત્તિ કે નિવૃત્તિ તો તેને હોય, - જેને જૂદાં-જૂદાં નામો-રૂપો હોય, અવ્યવો હોય, અંશો હોય, અને જે અપૂર્ણ હોય. હું તો, અત્યારે, આપની કૃપાથી, એવું પરમતત્ત્વ બની રહ્યો છું, જે, સર્વત્ર ઠસોઠસ-ખીચોખીચ ભરેલું છે, જેને સત્સિવાય અન્ય કોઈ રૂપ નથી, જે નિરન્તર છે અને જે આકાશની જેમ સર્વવ્યાપ્ત અને પરિપૂર્ણ છે. પ્રવૃત્તિ-નિવૃત્તિ તો તેનામાં હોય, જ્યાં અહંભાવ-મમભાવ હોય, કર્તૃત્વભોકતૃત્વની સભાનતા (Ego-centric idea) હોય. હું તો અત્યારે સંપૂર્ણરીતે સમાનધર્મા (Homogenous) અને એકાત્મક-એકરૂપ (Uniform) બની ગયો છું અને તેથી અક્રિય-નિષ્ક્રિય-નિશ્ચેષ્ટ-અકર્મ એવું બ્રહ્મતત્ત્વ હું પોતે જ છું !” આ બ્રહ્મનાં નિત્ય-નિરન્તર-નિરવયવ-નિષ્ક્રિય-નિશ્ચેષ્ટ સ્વરૂપની વિરુદ્ધ દલીલ કરી રહેલા પૂર્વપક્ષની વિચારસરણીનું ખંડન કરતાં, “બ્રહ્મસૂત્ર”માંનાં, નીચેનાં સૂત્રો, અનુસંધાનમાં, પ્રસ્તુત બની રહે તેવાં છે : (૧) ૩ાન્તિ-ત્યાતીનામ્ । (૨, ૩, ૧) (“આત્માની ઉત્ક્રાન્તિ, ગતિ અને પ્રત્યાગતિ વિશેનાં આધ્યાત્મિક ઉચ્ચારણોનાં કારણે.”) (૨) જતાં શાસ્ત્રાર્થવત્તાત્ । (૨, ૩, ૩૩) : (“શાસ્ત્રોની અર્થપૂર્ણતાનાં કારણે (આત્મા) કર્તા છે.”) (૩) યથા ૬ તક્ષોભયથા । (૨, ૩, ૪૦) : (“તેથી, અને બંને રીતે પેલા વિવેકચૂડામણિ / ૧૦૦૧ Page #1007 -------------------------------------------------------------------------- ________________ સુથારની જેમ.”) (૪) તકુળસારત્વાત્ તવ્યપરેશઃ પ્રાજ્ઞવત્ । (૨, ૩, ૨૯) : (“તેના, એટલે કે બુદ્ધિના, ગુણોનો સાર તેનામાં હોવાથી, અને પ્રાજ્ઞ એવા બ્રહ્મની જેમ.”) (५) चराचरव्यपाश्रयस्तु स्यात् तद्व्यपदेशो भाक्तस्तद्भावभावित्वात् । (२, ૩, ૧૬) (“પરંતુ ચર અને અાર ભૂતોમાં જન્મ અને મૃત્યુ હોવાનો વ્યપાશ્રય હોઈ શકે. શરીરના તાવ પર તે આધાર રાખતો હોવાથી તે તો ગૌણ બની રહે છે.”) “સંક્ષેપમાં”, શિષ્ય કહે છે કે, “હું તો પેલા કુલપર્વત જેવો અવિચલ છું !” શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૦૩) ૫૦૪ पुण्यानि पापानि निरिन्द्रियस्य निश्चेतसो निर्विकृतेर्निराकृतेः । कुतो ममाखण्डसुखानुभूते - ब्रूते ह्यनन्वागतमित्यपि श्रुतिः ॥ ५०४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પુણ્યાનિ પાપાનિ નિરિન્દ્રિયસ્ય કુંતો નિશ્ચેતસો નિર્વિકૃતેર્નિરાકૃતે । મમાખંડસુખાનુભૂતે-દ્ભૂત ઘનન્વાગતમિત્યપિ શ્રુતિઃ ॥૫૦૪ શ્લોકનો ગદ્ય અન્વય : निरिन्द्रियस्य निश्चेतसः निर्विकृतेः निराकृतेः अखण्डसुखानुभूते: (ईदृशस्य) मम पुण्यानि पापानि (च) कुतः (स्युः) ? श्रुतिः अपि 'अनन्वागतं' इति हि નૂત્તે ॥૪॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મમ પુળ્યાનિ પાપાન (7) ત: (સ્યુ:) ? મારે વળી પુણ્યો અને પાપો ક્યાંથી હોઈ શકે ? હું કેવો ? મન શબ્દનાં આ પાંચ વિશેષણો : (અ) નિરિન્દ્રિયસ્ય । જેને હવે ઇન્દ્રિયો રહી નથી તેવો, ઇન્દ્રિયરહિત; (આ) ૧૦૦૨ / વિવેકચૂડામણિ - Page #1008 -------------------------------------------------------------------------- ________________ નિચેતન: I જેને હવે ચિત્ત રહ્યું નથી તેવો, ચિત્તરહિત; (ઈ) નિર્વિવૃત્ત. I જેને હવે - કા વિકારો રહ્યા નથી, તેવો; નિર્વિકાર, વિકાર-વિનાનો; (ઈ) નિરાતે / જેને હવે કોઈ આકૃતિ રહી નથી તેવો, આકાર-વિનાનો; (ઉ) મકસુવાનુમૂd: I સુa એટલે “આનંદ'; જે હવે અખંડ આનંદનો અનુભવ કરી રહ્યો છે, તેવો; અખંડ આનંદાનુભૂતિ-સ્વરૂપ. ' (૨) કૃતિઃ પ હિં કૂતે | કારણ કે શ્રુતિ પણ (મારાં આ વિધાનનાં સમર્થનમાં) એમ જ કહે છે. શ્રુતિ શું કહે છે? “નવા તિમ્' કૃતિ | – મન્વાત (1 + બાત) એટલે તેને સંબંધ છે; મન + વાત એટલે તેને કશો સંબંધ નથી. ' આ શ્રુતિ એટલે બૃહદારણ્યક-ઉપનિષદનું આ વિધાન : - મનવાતિ પુષ્યન, બનવા તં પાપેન, તીર્થો દિ તા સર્વાન શોશાન હૃદયસ્થ ભવતિ | (૪, ૩, રર) (“આત્માને પુણ્ય સાથે કે પાપ સાથે લેશમાત્ર પણ સંબંધ નથી, કારણ કે તે તો હૃદયના સર્વ શોકોને, તે સમયે, તરી ગયો છે.”) (૫૮૪) અનુવાદ : : ઈન્દ્રિય-રહિત, ચિત્તરહિત, વિકાર-રહિત, આકાર-રહિત અને અખંડઆનંદાનુભૂતિ-સ્વરૂપ એવાં મારે હવે પુણ્યો કે પાપો ક્યાંથી કેમ હોઈ શકે ? કૃતિ પણ એમ જ કહે છે કે “આત્માને પુણ્ય કે પાપ સાથે) સંબંધ હોતો નથી.” (૫૦૪) ટિપ્પણ:. મોક્ષાર્થી સાધકની આધ્યાત્મિક જીવન-કારકિર્દી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા એક મહત્ત્વના પ્રશ્નને શિષ્ય અહીં છેડ્યો છે : પુણ્ય શું અને પાપ શું? એ બંનેનું મૂળભૂત સ્વરૂપ કેવું હોય છે ? મનુષ્ય તે બંનેને ક્યારે, કેવા સંજોગોમાં આચરે છે? અને ખાસ તો, બ્રહ્મભાવ પામેલી પોતાના જેવી વ્યક્તિને તે બંને સાથે શોકેવો સંબંધ હોય? કશો સંબંધ હોઈ શકે ? પુણ્ય અને પાપ વિશેના આવા બધા સવાલોની ચર્ચામાં શિષ્યને કશો રસ નથી એને તો રસ છે, માત્ર એક જ વાતની ઘોષણા કરવાનો, – અને તે એ જ કે “જ્યારે હવે હું બ્રહ્માનંદની પરાકાષ્ઠા સમી આ પરમોચ્ચ કૃતાર્થતા પામી રહ્યો છું ત્યારે, મારે કશો સંબંધ નથી કોઈ પુણ્યો સાથે, નથી કશો સંબંધ કોઈ પાપો સાથે !” પરંતુ તે તો, જેનું સઘળું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે અને મૃત્યુ પહેલાં જ, વિવેકચૂડામણિ / ૧૦૦૩ Page #1009 -------------------------------------------------------------------------- ________________ જીવતે-જીવત, જે મોક્ષ પામી ચૂક્યો છે તેવો એક વિરલ ‘જીવન્મુક્ત’ છે તેથી, તે, તેની આવી ઘોષણા કોઈ વિધાનાર્થક વાક્ય(Assertive sentence)નાં રૂપમાં નથી કરતો : તા:-જેવી શ્રુતિ-પરિચિત પ્રશ્નાર્થાત્મક પરિભાષા પ્રયોજીને, તેણે તો પોતાની આ ઘોષણાને સવિશેષ બુલંદ અને બલવત્તર બનાવી દીધી છે : વુતો મમ મુખ્યાતિ પાપાનિ (૪) ॥ ? અને પછી પોતાની આ ઘોષણાનાં સમર્થનમાં, પોતાના માટે, મમ માટે, જે પાંચ વિશેષણો તેણે પ્રયોજ્યાં છે તે સઘળાં પણ, જેટલાં નિશ્ચયાત્મક છે, તેટલાં જ નિ:સંશયાત્મક છે. અને આમ છતાં પણ કોઈ દોઢ-ડાહ્યા ‘પૂર્વપક્ષ’ની જીભ કશી વિરોધ-દલીલ કરવા માટે સળવળે તે પહેલાં જ, તેણે, બૃહદારણ્યક-ઉપનિષદમાંનું, સુષુપ્તિ-અવસ્થા વિશેનું, મહા-મનીષી એવા યાજ્ઞવલ્ક્યનું વિધાન ટાંકી દીધું કે, પોતાના જેવા જીવન્મુક્તને પુણ્ય કે પાપ સાથે લેશમાત્ર સંબંધ નથી : “અનન્ત્રાઃતમ્” इति श्रुतिः अपि ब्रूते ॥ શ્લોકની પ્રથમ ત્રણ પંક્તિઓમાંનાં પેલાં પાંચેય વિશેષણો તો એવાં સ્વયંસ્પષ્ટ અને અસંદિગ્ધ છે કે એનાં કશાં વિવરણ-વિશ્લેષણમાં ઊતરવાની આવશ્યકતા નથી : પાપ-પુણ્ય પણ, અંતે તો, એક પ્રકારની ‘પ્રવૃત્તિ’ જ છેને ? અને પોતાને હવે જ કશી પ્રવૃત્તિ’ રહી નથી, એવું તો, તેણે, આ પહેલાંના શ્લોકમાં જ જણાવી દીધું છે. અને હવે જ્યારે મનુષ્યજીવનની પરમ-સાર્થકતા સમી, અખંડ બ્રહ્માનન્દની અનુભૂતિ તે પામી-માણી રહ્યો છે ત્યારે, એના માટે અન્ય કયું પ્રાપ્તવ્ય બાકી રહ્યું હોય કે તે આવાં પાપ-પુણ્યની, Acts of Omission and Commission જેવી, પળોજણમાં પડે ? પુણ્ય એટલે એવી પ્રવૃત્તિ, જે, શાસ્ત્રવિહિત હોય અને પાપ એટલે એવી પ્રવૃત્તિ, જે, શાસ્ત્રનિષિદ્ધ હોય. પરંતુ નૈષ્કર્માસિદ્ધિને જેણે સિદ્ધ કરી લીધી છે તેને, હવે શાસ્ત્ર શું ? વિધાન શું અને નિષેધ શું ? શ્વેતાશ્વતર-ઉપનિષદે જ એનાં આવાં વલણ પર એમ કહીને મ્હોર મારી દીધી કે તેના માટે હવે નથી રહ્યું કોઈ કાર્ય, નથી રહ્યું કોઈ કરણ ! (7 તસ્ય જાય જરાં ૨ વિદ્યતે ) હવે તો તે, “ચક્ષુવાળો હોવા છતાં ચક્ષુ-વિનાનો, કર્ણવાળો છતાં કર્ણવગરનો, મન-વાળો છતાં, મન-રહિત અને પ્રાણવંતો છતાં પ્રાણ-વિહોણો” (સન્નક્ષુ: अचक्षुः इव, सकर्णोऽपि अकर्णः इव, समनः अमनः इव सप्राणोऽपि अप्राणः વ !) બની ગયો છે ! અને છેલ્લે, સ્વયં શ્રુતિએ જ, આવા જીવન્મુક્તના આનંદ માટે આવો અસંદિગ્ધ ઉદ્ગાર વ્યક્ત કર્યો છે : ૧૦૦૪ / વિવેચૂડામણિ Page #1010 -------------------------------------------------------------------------- ________________ एषः अस्य परमः आनन्दः ।, - -४, मReोमानी. अखण्डसुखानुभूतिनी enef पडाया. 14 छ ! __easो छ : 64ala (५०४) પ૦૫-૫૦૬ छायया स्पृष्टमुष्णं वा शीतं वा सुष्ठु दुःष्ठु वा । न स्पृशत्येव यत्-किंचित् पुरुषं तद्विलक्षणम् ॥५०५॥ न साक्षिणं साक्ष्यधर्माः संस्पृशन्ति विलक्षणम् । अविकारमुदासीनं गृहधर्माः प्रदीपवत् । देहेन्द्रियमनोधर्माः नैवात्मानं स्पृशन्त्यहो ॥५०६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : છાયા સ્પષ્ટપ્રુષ્ણ વા શીત વા સુખું દુઃખું વા ! ન સ્પૃશયેવ યત-કિંચિત્ પુરુષ તઢિલક્ષણમ્ I૫૦પા न साक्षि साक्ष्याः संस्पृशन्ति विलक्षणम् । અવિકારમુદાસીન ગૃહધર્મા પ્રદીપવત્ | દેન્દ્રિયમનોધ નૈવાત્માનું સ્પેશજ્યો //૫૦ell શ્લોકનો ગદ્ય અન્વય : (यद्-वत्) उष्णं वा शीतं वा, सुष्ठु वा दुःष्ठु वा, छायया स्पृष्टं (सत्) तद्विलक्षणं पुरुषं न स्पृशति एव, (तद्-वत्) साक्ष्यधर्माः विलक्षणं साक्षिणं न संस्पृशन्ति (यथा) गृहधर्माः प्रदीपव॑त् अहो देहेन्द्रियमनोधर्माः अविकारं उदासीनं आत्मानं न स्पृशन्ति ॥५०५-५०६॥ शार्थ : भुण्य १७५ : (तद्-वत्) साक्ष्यधर्माः विलक्षणं साक्षिणं न स्पृशन्ति । साक्ष्यधर्माः, 'साक्ष्य' भेटले. पर्थो, तेन धर्मो, विलक्ष भेसाक्षीने स्पर्श ४२ता नथी. मा शान सेभ बने छ ? - (यद्-वत्) उष्णं वा शीतं वा, सुष्ठु वा दुःष्ठु वा, छायया स्पृष्टं (सत) तद्विलक्षणं पुरुषं यत्-किंचित् न स्पृशति एव । उष्णं वा शीतं वा - २३६; सुष्ठु वा दुःष्ठु वा - सारी 3 नरसी वस्तु; न स्पृशति एव । - स्पर्श थतो ४ नथी. वो स्पर्श ने यतो नथी. ? ते छायाथी विलक्ष, . विवेऽयूमा | १००५ Page #1011 -------------------------------------------------------------------------- ________________ એટલે કે ભિન્ન પુરુષને; ય-િિવત્ - જરા પણ; લેશમાત્ર પણ. (યથા) ગૃધર્મા: પ્રવીપવત્। (જેમ) ઘરના ધર્મો (સુંદરતા, મલિનતા વગેરે) દીવાને (સ્પર્શ કરતા નથી); અદ્દો - એ એક આશ્ચર્યની હકીકત છે. આશ્ચર્યની શી હકીકત છે ? (તથા) પેહેન્દ્રિય-મનોધમાં અવિાર વાસીનું આત્માનું ન વ સ્મૃત્તિ । તે જ રીતે, શરીર-ઇન્દ્રિયો-મનના ધર્મો, અવિકારી અને ઉદાસીન એવા આત્માને સ્પર્શ કરતા જ નથી. (૫૦૫-૫૦૬) . અનુવાદ : ગરમ કે ઠંડી, સારી કે નરસી કોઈ પણ વસ્તુનો સ્પર્શ મનુષ્યની છાયાને થતાં, તે છાયાથી વિલક્ષણ એવા તે મનુષ્યને જેમ લેશમાત્ર પણ સ્પર્શ થતો જ નથી, તેમ સાક્ષ્યના ધર્મો વિલક્ષણ એવા સાક્ષીને સ્પર્શ કરતા નથી : (જેમ) ઘરના ધર્મો દીવાને(સ્પર્શ કરતા નથી તેમ). આશ્ચર્યની વાત છે કે શરીર, ઇન્દ્રિય અને મનના ધર્મો, અવિકારી અને ઉદાસીન એવા આત્માને સ્પર્શ કરતા જ નથી. (૫૦૫-૫૦૬) ટિપ્પણ : શ્લોક-૫૦૩માં શિષ્યે એમ જણાવ્યું કે “હવે, મારે કશી પ્રવૃત્તિ’ કે ‘નિવૃત્તિ’ નથી”, અને, ત્યારપછી, શ્લોક-૫૦૪માં તો, તેણે એવી જ ઘોષણા કરી કે “હવે મારે કશાં પુણ્યો’ નથી કે પાપ' નથી !” બ્રહ્મરૂપ બની રહેલા શિષ્યના આ ‘અધિકાર’(Claim)ને ન્યાય્ય ઠરાવવા માટે (To justify), અહીં, આ બે શ્લોકોમાં, આચાર્યશ્રી, આ પ્રમાણે, બે ઉપમાઓ, પ્રયોજે છે : (૧) મનુષ્ય અને એનો પડછાયો; બીજા શબ્દોમાં, બિંબ અને પ્રતિબિંબ. માણસ બિંબ છે, પડછાયો પ્રતિબિંબ છે. આ બંને, - માણસ અને એનો પડછાયોબિંબ અને પ્રતિબિંબ, - પરસ્પર-ભિન્ન છે (વિલક્ષળ:) : પડછાયો ગમે તેવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય, તેની કશી જ અસર, જેનો તે પડછાયો છે તે માણસ પર, ન પડે : પડછાયો ગરમ વસ્તુ કે શીતળ વસ્તુના સંપર્કમાં આવે તે છતાં, પેલા માણસને તો, પડછાયાની ગરમી કે શીતળતાનો જરા પણ સ્પર્શ થતો જ નથી ! એ તો, એવો ને એવો, હતો તેવો જ, રહે છે ! એ જ રીતે, તેનો પડછાયો ગંદકીમાં પડે કે ફુલવાડીમાં પડે તે છતાં પેલો માણસ નથી બનતો ગંદો કે નથી બની જતો સુગંધી ! પડછાયાનો લેશમાત્ર પ્રભાવ પેલા માણસ પર પડતો નથી ! ટૂંકમાં, પડછાયાના કોઈ જ ગુણધર્મો કે સંપર્કો, તે પડછાયાના મૂળ માલિક પર કશાં જ પરિવર્તનો લાવી શકતા નથી : પ્રતિબિંબ ભલે મૂળ બિંબનું જ હોય, - છે; પરંતુ પ્રતિબિંબનો કશો જ પ્રભાવ બિંબ પર પડતો નથી ! (૨) મકાનમાં પ્રકાશ માટે ૧૦૦૬ / વિવેકચૂડામણિ Page #1012 -------------------------------------------------------------------------- ________________ મૂકવામાં આવેલો દીવો, તે સમગ્ર ખંડને અજવાળે છે, પ્રકાશિત કરે છે; પરંતુ મકાનમાં તો, લગ્નસમારંભ ચાલતો હોય કે, અવસાન પામેલી કોઈક વ્યક્તિની શ્મશાનયાત્રાની તૈયાર ચાલતી હોય, પેલો દીવો આનંદ-ઉત્સવમાં નથી નાચતોકૂદતો, કે દુઃખના આઘાતથી નથી રડતો - કકળતો ! એ તો ત્યાં, એક સાક્ષી-માત્ર છે, પ્રકાશ પાથરવાનો પોતાનો મૂળ ધર્મ (Duty) બજાવ્યા કરતો હોય છે ! મકાનમાંની પરિસ્થિતિ તો, એના માટે, માત્ર ‘સાક્ષ્ય’-સ્વરૂપે જ રહે છે ! ટૂંકમાં, સાક્ષી હંમેશાં, સાક્ષ્યથી વિલક્ષણ, ભિન્ન, જૂદો, અળગો, અસક્ત અને નોખો-ન્યારો જ રહે છે ! શરીર અને એની સાથે જ સંલગ્ન એવાં મન-ઇન્દ્રિયો વગેરેની સાથે જ, એ જ શરીરમાં અને એ બધાંની વચ્ચે જ, આત્મા વસે છે, છતાં સુખ-દુઃખ, આનંદશોક, કામ-ક્રોધ-મોહ વગેરે દેહ-ઇન્દ્રિય-મનના ધર્મો સાથે આત્માને કશો જ સંબંધ નથી. એ તો પોતાના એ નિવાસમાં, સંપૂર્ણતઃ સાક્ષીભાવે, તટસ્થભાવે, માત્ર એક દૃષ્ટા(Seer) તરીકે જ, દેહાદિનાં પેલાં, પરિવર્તનો વચ્ચે પણ પૂરેપૂરો નિર્વિકાર (અવિાર). અને ‘ઉદાસીન’(Indifferent)ની માફક, ‘અસ્પૃષ્ટ' (ન વ સ્પૃશન્તિ ।) જ સ્થિત રહે છે ! આ બંને ઉદાહરણોને સમજ્યા પછી, હવે, આપણને, શિષ્યના ઉપર્યુક્ત અધિકાંરની યથાર્થતાની પ્રતીતિ થશે : તે તો, હવે, શાશ્વત બ્રહ્મરૂપ જ બની રહ્યો છે અને પ્રવૃત્તિ-નિવૃત્તિ તથા પાપ-પુણ્ય વગેરે તો અનિત્ય અને નશ્વર એવાં જગતમાં અને દેહાદિમાં જ ચાલી રહ્યાં હોય છે ! પોતે તો, બ્રહ્મની જેમ, માત્ર એક સાક્ષી અને જગત-દૈહાદિ-પ્રવૃત્તિ-નિવૃત્તિ-પાપ-પુણ્ય વગેરે બધા એને મન તો સાક્ષ્ય ! સાક્ષ્ય સાથે સાક્ષીને શો સંબંધ ! પ્રતિબિંબ સાથે બિંબને શું લેવા-દેવા ? માણસને પડછાયા સાથે શો સ્પર્શ ? બંને શ્લોકોમાં છંદ અનુષ્ટુપ જ છે, પરંતુ શ્લોક-૫૦૬માં, બેને બદલે ત્રણ પંક્તિઓ છે, તે નોંધપાત્ર છે. (૫૦૫-૫૦૬) ૫૦૦ रवेर्यथा कर्मणि साक्षिभावो वह्नेर्यथा वाऽयसि दाहकत्वम् । रज्जोर्यथाऽऽरोपितवस्तुसंग - स्तथैव कूटस्थचिदात्मनो मे ॥५०७ ॥ વિવેકચૂડામણિ / ૧૦૦૭ Page #1013 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : રવેર્યથા કર્મણિ સાક્ષિભાવો વનેેર્યથા વાસિ દાહકત્વમ્ । રજ્જોર્યથાઽરોપિતવસ્તુસંગ -સ્તથૈવ ફૂટસ્થચિદાત્મનો મે ॥૫૦૭॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ कर्मणि यथा रवेः साक्षिभावः, यथा वा अयसि वह्नेः दाहकत्वं, रज्जोः यथा आरोपितवस्तुसंगः, कूटस्थचिदात्मनः मे (अपि) तथा एव (सम्बन्धः અસ્તિ) ૫૬૦૭ણા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા વ્ કૂટથ-વિવાત્મનઃ મે (વેહાવો સમ્બન્ધ: અસ્તિ) । દેહ-વગેરે સાથે, પોતાને, હવે, કેવો, કયા પ્રકારનો, સંબંધ છે તે, શિષ્ય, આ પંક્તિમાં જણાવે છે : “હું તો હવે બ્રહ્મમય બની ગયો છું, એટલે હું પણ ‘ફ્રૂટસ્થ’ અને ‘ચિદાત્મા’(ચૈતન્યરૂપ, જ્ઞાનસ્વરૂપ); અને તેથી આ રૂપે, દેહાદિ સાથે જેવો સંબંધ આત્માનો, તેવો જ મારો પણ ! પરંતુ તથા વ્ (તેવી જ રીતે, તેમ,) એટલે ‘કોની જેમ’ ? આ પ્રમાણે, ત્રણ ઉદારણો : (૧) ર્મળિ યથા વે: સાક્ષિમાવ: । - પોતાનાં કામમાં, એટલે, સર્વત્ર પ્રકાશ પ્રસારવાની બાબતમાં, સૂર્યનો (વે:) જેવો સાક્ષિભાવ, એવો જ મારો પણ દેહ-વગેરેમાં સાક્ષિભાવ; (૨) યથા વા વનેઃ અસિ તત્વમ્ । વનિ એટલે અગ્નિ; ઞયર્ એટલે લોઢું; વાહત્વ એટલે દાહકતા, દઝાડવાની-બાળવાનીગરમ કરવાની પ્રક્રિયા; લોઢામાં અગ્નિની જેમ દાહકતા, તેવો જ દેહાદિ પરત્વે મારો પણ અભિગમ. (૩) રત્નો: યથા આરોપિતવસ્તુસંગઃ। રખ્ખુ એટલે દોરડું; આરોપિત એટલે તે(દોરડા)ની ઉપર આરોપણ કરવામાં આવેલી વસ્તુ, કલ્પિત વસ્તુ, એટલે કે સાપ; દોરડાને, જેવો, તેની ઉપર આરોપિત કરવામાં આવેલા સાપ સાથે સંબંધ, તેવો જ મારે પણ દેહાદિ સાથે સંબંધ. (૫૦૭) અનુવાદ : (પોતાનાં) કર્મમાં જેમ સૂર્યનો સાક્ષિભાવ હોય છે, લોઢામાં અગ્નિની જેમ દાહકતા હોય છે અને દોરડાંને, પોતાની ઉપર આરોપિત વસ્તુ(સાપ)નો જેવો સંબંધ હોય છે, તેમ જ, ફૂટસ્થ અને જ્ઞાનસ્વરૂપ એવો, મારો (આત્માનો), (દહાદિમાં ૧૦૦૮ | વિવેકચૂડામણિ Page #1014 -------------------------------------------------------------------------- ________________ સંબંધ હોય) છે. (૫૦૭) ટિપ્પણ : પરબ્રહ્મ સાથે સાક્ષાત્કાર કરી રહેલા શિષ્યે અત્યારના પોતાના જે અધિકાર વિશે શ્લોક-૫૦૩ અને શ્લોક-૫૦૪માં વાત કરી હતી, તેની યથાર્થતાનું નિરૂપણ આ પહેલાંના, છેલ્લા, બે શ્લોકો-૫૦૫-૫૦૬માં કરવામાં આવ્યું હતું. એ જ નિરૂપણને, તે, આ શ્લોકમાં બીજાં ત્રણ ઉદાહરણો આપીને ઘોષણા કરે છે કે “હું હવે ‘ફ્રૂટસ્થ’ અને ‘ચિદાત્મસ્વરૂપ’ બની રહ્યો હોવાથી, જગત અને દેહાદિ સાથે મારે કશો જ સંબંધ હોઈ શકે નહીં ! (તર્થવ છૂટપિવાત્મનો મે 1) પરંતુ શ્લોકની પ્રથમ ત્રણ પંક્તિઓમાં, આચાર્યશ્રીએ પ્રયોજેલાં ત્રણ ઉદાહરણોનું વિવરણ કરીએ તે પહેલાં, છૂટસ્થ અને વિદ્રાત્મા - એ બે શબ્દોને આપણે સમજી લઈએ. શિષ્ય, અત્યારે, સન્નિવાનન્દ્ર (સત્-વિદ્-આનન્દ્ર) એવા પરમાત્મા સાથે તાદાત્મ્ય પામી રહ્યો છે ત્યારે, તે, ‘ચિદાત્મસ્વરૂપ' એટલે કે ચૈતન્યસ્વરૂપ અથવા જ્ઞાનસ્વરૂપ હોય, એ તો, અત્યારસુધીના, આ ગ્રંથના સ્વાધ્યાયનાં પરિણામે સમજી શકાય એવું છે; પરંતુ આ ટÆ એટલે શું ? વેદાન્ત-વિઘામાં, બ્રહ્મ અથવા પરમાત્માનાં સ્વરૂપ માટે પ્રયોજાતો, આ એક પ્રચલિત પારિભાષિક શબ્દ છે : છૂટ એટલે સર્વોચ્ચ સ્થાન અને તે તિતિ અસૌ ટસ્થઃ । ઉપપદ - સમાસ), એટલે તે, જે, હંમેશાં આવાં પરમોચ્ચ-સ્થાનમાં બિરાજી રહ્યું હોય, તે, પરબ્રહ્મ, પરમતત્ત્વ : Supreme Soul. અને બ્રહ્મ આવાં સ્થાનમાં જ નિત્ય રહે છે, તેથી તે એવું છે કે તેનાં સ્વરૂપમાં કદી પણ ક્યારેય કશું પરિવર્તન થતું નથી : તે તો છે સદા Immovable, Unchangeable, Perpetually the same, Immutable. ઉપનિષદોમાં તો, પરમતત્ત્વ માટે, આ ‘ટસ્થ’-શબ્દ અનેક વાર પ્રયોજાયો છે, પરંતુ ઉપનિષદનાં જ દોહનરૂપ એવી ગીતામાં પણ આ શબ્દ આ બે વાર તો પ્રયોજાયો જ છે : (૧) જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા ટથ્થો વિનિતેન્દ્રિયઃ । (૬, ૮) (૨) સર્વગમમન્નિત્યં ૪ સ્થમવાં ધ્રુવમ્ । (૧૨, ૩) આચાર્યશ્રીએ શ્લોકમાં યોજેલાં ત્રણ ઉદાહરણોના મર્મને હવે આપણે મ્હાણીએ : (૧) ભગવાન સવિતાનારાયણ સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશ પાથરવાનું પોતાનું ધર્મકાર્ય નિયમિત રીતે પરિપૂર્ણ કરે છે અને આ જ કારણે સૂર્યને “જગત્-ચક્ષુ” અને “કર્મસાક્ષી’ એવાં બે નામો આપવામાં આવ્યાં છે : સમસ્ત વિશ્વનાં સર્વ કર્મો સૂર્યના વિવેકચૂડામણિ / ૧૦૦૯ ફર્મા - ૬૪ Page #1015 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશમાં જ સંપન્ન થાય છે, તેથી આ સર્વ કર્મોનો તે સાક્ષી છે, પરંતુ તેને પોતાને આ કર્મોમાંનાં કોઈ પણ સાથે કશો જ સંબંધ હોતો નથી. સૂર્ય આ બધું જુએ છે, પણ તે જરા પણ લપાતો નથી. સર્વનો તે “પ્રકાશક' (Illuminer) છે, પણ સર્વ પ્રકાશિતોનો તો, તે માત્ર સાક્ષી જ છે ! પોતાનાં આ પ્રકાશનકર્મમાં ( M), અંગત-રીતે, તેનો માત્ર “સાક્ષિભાવ' જ હોય છે ! શિષ્ય કહે છે કે – “અત્યારે મારો પણ, સમગ્ર જગત સાથે, આવો સાક્ષિભાવ જ છે !, - મારા “કૂટસ્થ” અને “ચિદાત્મ સ્થાનેથી !” (૨) અગ્નિના સંપર્કમાં આવવાથી લોઢું ગરમ થઈ જાય છે, પરંતુ અગ્નિને લોખંડ સાથે કશો સંબંધ હોતો નથી : પ્રકાશ-પ્રસરણ એ જેમ સૂર્યનો ધર્મ છે તેમ જ, જેના સંપર્કમાં આવે તે પદાર્થને ગરમ કરવું, બાળવું (), એ અગ્નિની પ્રકૃતિ છે. લોઢું ગરમ થાય છે, એમાં માત્ર સંસર્ગદોષ જ કારણભૂત છે. અગ્નિ લોઢામાં પ્રવેશે છે, પણ લોઢાંના કોઈ મેલ વગેરેથી તે લેશ માત્ર પણ લપાતો નથી. જેને તે ગરમ કરે છે, તેવા કોઈ પણ પદાર્થ સાથે તેને કશો જ સંબંધ હોતો, નથી : “દાહકતા એ અગ્નિનો સ્વભાવ છે, એટલું જ ! - અગ્નિ તો કહે જ છે કે “દાહકતા એ તો મારો સ્વભાવ જ છે, તમારે સલામત રહેવું હોય અને દાઝવું ન હોય તો આ નિયમ તમારે જાણવો અને પાળવો જ રહ્યો ! કાયદાનું અજ્ઞાન, એ કોઈ પણ કોર્ટમાં નિર્વાહ્ય બચાવ કે બહાનાં તરીકે માન્ય ગણાતું નથી કે મારા સંપર્કમાં તમે આવ્યા અને દાઝી ગયા, એમાં મારો શો દોષ?” ફૂટસ્થ બની રહેલો શિષ્ય, આથી જ કહે છે કે “તે જ રીતે (તથા પવ), હું પણ સમગ્ર જગતમાં, આવા ભાવે જ નિવગું છું !” : (૩) અને રાતના અંધારામાં પડેલું દોરડું (રજ્ઞ) સાપરૂપે દેખાય ત્યારે, દોરડાંને સાપ સાથે કેવો સંબંધ હોય છે? સાપ તો, હકીકતમાં, ત્યાં હતો જ નહીં, એનું તો દોરડાં પર માત્ર આરોપણ જ કરવામાં આવ્યું હતું, એ તો માત્ર એક કલ્પના જ હતી ! સાપનું પોતાનું તો કશું સ્વતંત્ર અસ્તિત્વ જ હોતું : જેનું અસ્તિત્વ જ ન હોય, એવા સાપ સાથે દોરડાંને કેવો-કયા પ્રકારનો સંબંધ હોય. હોઈ શકે ? બસ, “ફૂટસ્થ' એવા મારે”, શિષ્ય કહે છે કે “જે મિથ્યા' જ છે, તેવાં જગત સાથે, “પરમ-સતું' એવા મારે, સંબંધ કેવો ને વાત શી ? હું તો “કૂટસ્થ છું, મારા પર અન્ય કોઈ પણ વ્યક્તિ ગમે તેવું “આરોપણ (Super-imposition, Projection) કરે, તેની સાથે મારે શી લેવા-દેવા? હું તો સચ્ચિદાનંદ-સ્વરૂપ જ છું !” શ્લોકનો છંદ ઉપજાતિ (૫૦૭) ૧૦૧૦ | વિવેકચૂડામણિ Page #1016 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ कर्ताऽपि वा कारयिताऽपि नाऽहं મોપિ વા મોયિતા નામ द्रष्टाऽपि वा दर्शयिताऽपि नाऽहं સોડ૬ સ્વયંભ્યોતિરનીવાત્મા પ૦૮ શ્લોકનો ગુજરાતી પાઠ : કર્તાડપિ વા કારયિતાડપિ નાડયું , ભોક્તાડપિ વા ભોજયિતાડપિ નાડહમ્ | દાડપિ વા દર્શયિતાડપિ નાડતું સોડહં સ્વયંજ્યોતિરનીદગાત્મા II૫૦૮ શ્લોકનો ગદ્ય અન્વય : अहं कर्ता अपि कारयिता अपि वा न (अस्मि); अहं भोक्ता अपि भोजयिता अपि वा न (अस्मि), अहं द्रष्य अपि दर्शयिता अपि वा ન (સ્મિ) | મર્દ (7) અની સ્વયંભ્યોતિઃ સઃ માત્મા (ાવ મિ) ૫૦૮. શબ્દાર્થ : શ્લોકની ચારેય પંક્તિઓમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મર્દ ર્તા કપિ રયિતા કપિ વાન (મિ) I ર્તા એટલે કામ કરનાર; યિતા એટલે કામ કરાવનાર, બીજાને કર્તા બનાવનાર : હું કર્તા કે કામ કરાવનાર (બેમાંથી એકેય) નથી. (ર) મદં મોજું પિ પોયિતા પિ વા (Hિ) | મોજું એટલે ભોગવનાર; મોયિતા એટલે, અન્યને “ભોક્તા' બનાવનાર, ભોગવાવનાર; હું ભોગવનાર કે ભોગવાવનાર (બેમાંથી એકેય) નથી. (૩) મદં ત્રણ પિ યિતા પ વાન (મિ) I દ્રષ્ય એટલે જોનાર, દેખનાર; યિતા એટલે બીજાને “દષ્ટા” બનાવનાર, દેખાડનાર, બતાવનાર : હું જોનાર કે બતાવનાર (બેમાંથી એકેય) નથી. (૪) મર્દ (7) અનીદ્ સ્વયંતિઃ : (માત્મા પર્વ મિ) . વિવેકચૂડામણિ / ૧૦૧૧ Page #1017 -------------------------------------------------------------------------- ________________ એટલે ‘આવો', ‘આવાં સ્વરૂપવાળો'; પરંતુ હું તો અની છું, એટલે કોઈના જેવો નહીં, સાવ જૂદો જ, વિલક્ષણ, નોખો-નિરાળો છું; સ્વયંખ્યોતિ: એટલે સ્વયંપ્રકાશ, પોતે જાતે જ પ્રકાશનાર : પરંતુ હું તો સૌથી વિલક્ષણ અને સ્વયંપ્રકાશ એવો તે આત્મા પોતે જ હું છું. (૫૦૮) અનુવાદ : હું નથી કર્તા, કે નથી કરાવનાર; હું નથી ભોક્તા કે ભોગાવાવનાર; હું નથી જોનાર, કે નથી બતાવનાર ઃ (પરંતુ) હું તો સૌથી વિલક્ષણ, સ્વયંપ્રકાશ એવો તે આત્મા પોતે જ છું ! (૫૦૮) ટિપ્પણ : શ્લોક સહેલો છે, વાક્યરચના પણ સરળ છે અને શ્લોકમાંના સર્વ શબ્દોના અર્થ પણ શબ્દાર્થ-વિભાગમાં સ્પષ્ટ સમજાવવામાં આવ્યા છે. પરંતુ શિષ્યનું પ્રવર્તમાન વ્યક્તિત્વ આવું વિલક્ષણ, અસામાન્ય અને પરસ્પરવિરોધી શા માટે છે ? - તે સમજવાનો પ્રયત્ન કરીએ : પ્રથમ ત્રણ પંક્તિઓમાં શિષ્યે પોતાના માટે ત્રણ નિષેધાત્મક (Negative) વિધાનો કર્યાં છે : “હું આ કે આવો પણ નથી અને તે કે તેવો પણ નથી”, - વગેરે, વગેરે. અને છેલ્લી પંક્તિમાં તેણે પોતાનાં સ્વરૂપ વિશે સંક્ષિપ્ત છતાં સચોટ હકારાત્મક (Positive) વિધાન કરી દીધું છે કે “હું તો, ખરેખર, આ અને આવો જ છું !” અને તેણે પોતાના માટે પ્રયોજેલાં બંને વિશેષણો, સાચે જ, અત્યંત સૂચક (Significant) અને સાર્થક છે ઃ અનીવૃત્ - એ વિશેષણ ભલે બાહ્ય દૃષ્ટિએ હકારાત્મક હોય, - હકીકતમાં, એ પણ નિષેધાત્મક જ છે ઃ અન્ + વૃ : “આવો હું નથી !” આવો' (વૃ) એટલે કેવો ? પ્રથમ ત્રણ પંક્તિમાં નિર્દિષ્ટ એવી છ ક્રિયાઓ, - કર્તા-કારયિતા, ભોક્તા-ભોજયિતા, દૃષ્ટા-દર્શયિતા, – કરનારો હું નથી ! પરંતુ વૃક્ - શબ્દ માત્ર આટલી છ જ ક્રિયાઓનો નિર્દેશક નથી : એમાં તો એનાં સંપૂર્ણ નિરાળાપણાનું સૂચન છે, - કોઈની સાથે તેને ન સરખાવી શકાય તેવો : અનુપમ, નિરુપમ, અજોડ : Incomparable, Unique, Transcendental ! - હકીકતમાં, આ અનીતૂ - વિશેષણ, પરમતત્ત્વનાં વર્ણનરૂપ, બૃહદારણ્યકઉપનિષદમાંનાં “નૈતિ-નૈતિ" - એ સુપ્રસિદ્ધ શબ્દોની લગભગ લગોલગ પહોંચી જાય છે ! - અને શ્વેતાશ્વતર-ઉપનિષદનું આ વાક્ય પણ આ અનીવૃક્ - શબ્દને આ રીતે સમર્થિત કરે છે : ૧૦૧૨ | વિવેકચૂડામણિ Page #1018 -------------------------------------------------------------------------- ________________ साक्षी चेता केवलो निर्गुणश्च । બાકી રહ્યું માત્ર એક જ વિશેષણ : સ્વયંતિઃ સર્વનો જે પ્રકાશક છે, “તેને કોણ પ્રકાશિત કરે?” – એવો સવાલ એટલે જ અનૌચિત્યની પરાકાષ્ઠા ! - સર્વપ્રકાશનું તે એક જ ઉદ્દભવસ્થાન છે, તેને વળી અન્યત્રથી પ્રકાશ ઉછીનો લેવાનો તે હોય? તે તો સદા-સર્વદા સ્વકીય પ્રકાશે જ પ્રકાશતો રહે ! - Selfeffulgent ! શ્લોકની પ્રથમ ત્રણ પંક્તિઓમાંના છ શબ્દો, – કર્તા અને કારયિતા, ભોક્તા અને ભોજયિતા, દષ્ટા અને દર્શયિતા, – પર પણ એક દષ્ટિપાત કરવા જેવો છે : પહેલી વાત તો એ કે આ છયે શબ્દો, એક-એક ક્રિયાના કર્તા-ભાવ (Agent) અને કારક-ભાવ(Causal-Agent)ના સૂચક છે; પરંતુ શ્લોક-૫૦૩માં જ શિષ્ય સાફસ્પષ્ટ વિધાન કરી દીધું છે કે “મારે હવે કોઈ પણ પ્રવૃત્તિ નથી”; એટલે જો તેની અત્યારની વિશિષ્ટ પરિસ્થિતિમાં તેને કશી પ્રવૃત્તિ જ ન રહેતી હોય તો, તેના માટે કશું કરવાનું (શત), ભોગવવાનું (મો.) કે જોવાનું () સંભવે જ ક્યાંથી ? કેવી રીતે ? અને બીજી વાત એ કે જે પોતે કર્તા-ભોક્તા-દષ્ટા જ નથી તે, કારયિતભોજયિતા-દશયિતા તો હોઈ શકે જ ક્યાંથી? કેવી રીતે ? આ તો રહ્યો કર્મ-નિયંતા અને કર્મફળ-પ્રદાતા એવી નિયતિ(Destiny)ના અધિકારનો પ્રશ્ન ! - જેનું સમર્થન સ્વયં શ્રુતિએ જ આ પ્રમાણે કર્યું છે : વિજ્ઞાને ત્યાં તનુને દિ વ સાધુ અને શારયતિ ! ન (બૃહદારણ્યક-ઉપનિષદ) કોઈ પણ કર્મ કરવા-કરાવવાનું યજ્ઞકાર્ય તો માત્ર વિજ્ઞાન જ કરે છે, અને આ વિજ્ઞાન એટલે જ સર્વવ્યાપી ચૈતન્ય, ચિદુભાવ, – જેની સાથે શિષ્ય તો અત્યારે તન્મય અને તદ્દરૂપ બની રહ્યો છે ! શ્લોકનો છંદઃ ઈન્દ્રવજા (૫૦૮) ૫૦૯ चलत्युपाधौ प्रतिबिम्बलौल्य -સૌપાધિ મૂધિયો નત્તિ स्वबिम्बंभूतं रविवद् विनिष्क्रियं कर्ताऽस्मि भोक्ताऽस्मि हतोऽस्मि हेति ॥५०९॥ વિવેકચૂડામણિ | ૧૦૧૩ Page #1019 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ચલત્યુપાધી પ્રતિબિંબલૌલ્ય -મૌપાધિકે મૂઢધિયો નયત્તિ | સ્વબિંબભૂત રવિવદ્ વિનિષ્ક્રિય કર્તાકસ્મિ ભોક્તાસ્મિ હતોડસ્મિ હેતિ ૫૦લા શ્લોકનો ગદ્ય અન્વય (यथा) उपाधौ चलति (सति) मूढधियः औपाधिकं प्रतिबिम्बलौल्यं (स्वबिम्बभूतं) नयन्ति, (तथा) रविवद् विनिष्क्रियं स्वबिम्बभूतं (आत्मानं) () શ્મિ, (૬) મોજી' સ્મિ, હા હતઃ (અ) મિ તિ (ત્તિ) ૧૦૧ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : મૂધ: સ્વવિસ્વપૂત (માત્માન), મદં કર્તા , અહં મોwl માં, તું મર્દ (હતઃ)' fમે રૂતિ નતિ | મૂધિયઃ એટલે મંદબુદ્ધિવાળા મનુષ્યો, મંદમતિઓ, મૂર્ખાઓ. તેઓ શું કરે છે? – નીતિ માની-સમજીસ્વીકારી લે છે, કલો છે. તેઓ શું કહ્યું છે? - (માત્માનું) ૬ વર્તા મિ. મહં મોજી ક્ષિ, મર્દ હત: મિ તિ (નતિ) પોતાને, પોતાની જાતને, હું કર્તા છું, હું ભોક્તા છું, હાય ! હું મરી ગયો !” - એમ કહ્યું છે, એમ પોતાના વિશે માની લે છે. તેમનો પોતાનો આ આત્મા કેવો છે? - રવિવત્ વિનિષ્ક્રિય સ્વવિખ્યમૂતમ્ | સૂર્યની જેમ નિષ્ક્રિય, એટલે કે અવિચળ બિંબસ્વરૂપ એવો, પોતાનો આત્મા. પેલા મંદબુદ્ધિવાળા મનુષ્યોની આવી ગેરસમજણ કોના જેવી છે? સાધી चलति (सति) औपाधिकं प्रतिबिम्बलौल्यं स्वबिम्बभूतं नयन्ति । लौल्य भेटले લોલપણું, ચાંચલ્ય, ચંચળતા. પ્રતિબિંબની ચંચળતાને બિંબરૂપ સૂર્યમાં કહ્યું છે. એ પ્રતિબિંબ કેવું છે? ઔપાધિમ્ | ઉપાધિમાં પડેલું. આવું ક્યારે બને છે? - ૩૫ધી વનંતિ (ક્ષતિ) . ઉપાધિ એટલે કે જળનું હલનચલન થાય ત્યારે, (જળ-રૂપી) ઉપાધિ ચંચળ બને ત્યારે. આ વાક્યરચના, સમયદર્શક “સતિ-સપ્તમીની છે. (૫૦૯). અનુવાદ : (જળરૂપી) ઉપાધિમાં હલનચલન થતાં, મૂઢમતિ મનુષ્યો (જળરૂપી) ઉપાધિમાં ૧૦૧૪ | વિવેકચૂડામણિ Page #1020 -------------------------------------------------------------------------- ________________ પડેલાં પ્રતિબિંબની ચંચળતાને (બિંબરૂપ) સૂર્યગત (ચંચળતા) સમજી લે છે તેમ જ, સૂર્યની જેમ નિષ્ક્રિય બિંબસ્વરૂપ (આત્માને) ‘હું કર્તા છું, હું ભોક્તા છું, અરે હાય ! હું મરી ગયો !' આમ ક્લ્પના કરે છે. (૫૦૯) ટિપ્પણ : “હું કર્તા નથી, ભોક્તા નથી”, - એવું પ્રતિપાદન, શિષ્ય, ગયા શ્લોકમાં, ર્યું હતું. અત્યારની તેની પોતાની વિશિષ્ટ પરિસ્થિતિ, બ્રહ્મ-અનુભૂતિ અને બ્રાહ્મીઅવસ્થાને કારણે, તે પોતે, પોતાની બાબતમાં, કર્તૃત્વ-ભોતૃત્વ વગેરે ભાવોથી પર હોય, એ સ્વાભાવિક છે, પરંતુ મંદબુદ્ધિવાળા મનુષ્યો આવા કર્તૃત્વ-ભોતૃત્વ જેવા મિથ્યા ભાવોમાં કેમ ફેલાયેલા રહે છે, તેની સમજૂતી, શિષ્ય, આ શ્લોકમાં, એક ઉદાહરણ આપીને, આપે છે. દિવસ હોવાથી, સૂર્ય આકાશમાં છે અને જળાશયનાં જળમાં તેનું પ્રતિબિંબ પડે છે; પરંતુ જળમાં તો હલનચલન ચાલ્યા જ કરતું હોય અને ત્યારે જળાશયમાંનું સૂર્યપ્રતિબિંબ પણ હાલતું-ચાલતું દેખાય ! આવા સમયે મંદમતિ મનુષ્યો, પોતાની બુદ્ધિની મર્યાદાને કારણે, એમ જ માની બેસે કે જળાશયમાં સૂર્ય પણ હાલી-ચાલી રહ્યો છે ! હકીકતમાં, પોતાનાં મૂળભૂત બિંબસ્વરૂપે સૂર્ય તો નિષ્ક્રિય છે, અવિચળ છે, આકાશમાંનાં પોતાનાં સ્થાનમાં સ્થિર જ છે; જે હાલતું-ચાલતું દેખાય છે તે તો જળાશય-જળમાં રહેલું સૂર્યનું પ્રતિબિંબ છે, અને તે પણ એટલા માટે ચંચળ દેખાય છે કે તે (પ્રતિબિંબ) જળાશયમાં છે અને તે જળ જ ચાલતું હોય છે ! શ્લોકમાંનાં ઉદાહરણને સવિશેષ સ્પષ્ટ કરીએ તો સૂર્ય બિંબ છે, જળાશયમાં જે છે તે એનું પ્રતિબિંબ છે, અને જળ તો, એ પ્રતિબિંબની માત્ર ઉપાધિ જ છે. બસ, એ જ રીતે, મનુષ્યનાં દેહ-ઇન્દ્રિયો-બુદ્ધિ વગેરે ‘ઉપાધિઓ’ છે, - જે, તેની મર્યાદાઓ(Conditionings)ને કારણે, સતત, ચંચળ અને અસ્થિર હોય છે. અને બિંબસ્વરૂપે સદા-સર્વદા અવિચળ અને નિષ્ક્રિય એવા આત્માનું પ્રતિબિંબ મનુષ્યની બુદ્ધિમાં અને અંતઃકરણમાં પડે છે ત્યારે, મૂર્ખ મનુષ્યો, બુદ્ધિમાં પડેલા આત્માનાં પ્રતિબિંબને જ આત્મા માની લેવાની ભૂલ કરે છે અને પ્રતિબિંબ-ગત કર્તૃત્વ-ભોતૃત્વ વગેરે જેવા મિથ્યાભાવોનું આરોપણ આત્મા પર કરે છે ઃ આમ, અનાત્માનું આરોપણ આત્મા પર કરવામાં આવે ત્યારે, અનાત્મારૂપ ઉપાધિઓમાં જે કંઈ બને તેને, તે, પોતાની મતિની મંદતાને કારણે, આત્મામાં જ બની રહ્યું છે તેમ સમજી લે છે ! સાચી વાત તો એ છે કે આત્મા તો, સૂર્યની જેમ, નિષ્ક્રિય અને અવિચળ વિવેકચૂડામણિ / ૧૦૧૫ Page #1021 -------------------------------------------------------------------------- ________________ છે, સર્વસાક્ષી છે, અને અસંગ જ છે, - પોતાનાં સચ્ચિદાનંદ-સ્વરૂપે ! પોતે કર્તા-ભોક્તા-દષ્ટા કે કારયિતા-ભોજયિતા-દર્શયિતા નથી, એવાં પોતાનાં પ્રતિપાદનને, શિષ્ય, સૂર્યનાં બિંબ અને પ્રતિબિંબનાં દૃષ્ટાંત વડે, અહીં સમર્થિત કર્યું છે, જેનો આધાર, અંતે તો, આ શ્રુતિવચન પર જ છે : ધ્યાત્તિ વ, નેત્રાતિ ફુવા (બૃહદારણ્યક-ઉપનિષદ) (“તે આત્મા ધ્યાન ધરતો હોય, અગ્નિજ્વાળાની જેમ ફેલાયમાન થતો હોય, એવો ભાસ થાય છે....) આમ, આચાર્યશ્રીને, શિષ્યનાં પ્રતિપાદનનાં અનુસંધાનમાં, જે શાશ્વત સત્યને સ્થાપવું છે તે તો, આ જ કે શ્રુતિ-યુક્તિ-અનુભવને લક્ષમાં લેતાં, આત્મા તો નિર્ગુણ છે. ટૂંકમાં, “હા, તોડર્મિ ” – એવો ઉદ્ગાર તો, આત્માનાં મૂળભૂત સ્વરૂપથી અપરિચિત એવા મૂધિય:-નો જ હોઈ શકે ! શ્લોકનો છંદ ઉપજાતિ (૫૦૯) - ૫૧૦. जले वाऽपि स्थले वाऽपि लुठत्वेष जडात्मकः । नाहं विलिप्ये तद्धमैः घटधमैंनभो यथा ॥५१०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: જલે વાડપિ સ્થલે વાડપિ ઉઠત્વેષ જડાત્મકઃ | નાહ વિલિયે તદ્દધર્મે ઘટધર્મેર્નભો યથા ૫૧૦ શ્લોકનો ગદ્ય અન્વય : યથા પરધર્મે નમઃ (ન સિધ્યતે), (તથા) : નડાત્મ (ફે) અને વાપ, અત્તે વાપ તુતુ, અદ્દે (1) તમેં. ૨ વિનિયે આપના શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : મર્દ (1) 1-(-)ધË. વિલિયે | મર્દ ને વિવિળે ! હું તો લપાતો-ખરડાતો નથી, લિપ્ત થતો નથી. શાનાથી ન લેપાવાની અહીં વાત છે? તદ્ - એટલે દેહ, અને તેના ધર્મોથી, દેહના ધર્મોથી. આવું વિધાન વક્તાએ (એટલે કે શિષ્ય) કેમ કરવું પડ્યું? – આ કારણે પ્રથ: નડાત્મ: (તેલ) ૧૦૧૬ | વિવેકચૂડામણિ Page #1022 -------------------------------------------------------------------------- ________________ વજો વા આપ જો વા એ સુતુ (તથા પિ) | - આ જડવરૂપ દેહ ભલે જળમાં અથવા જમીન પર આળોટ્યા કરે (70), પડ્યો રહે તો પણ); હું કોની જેમ લેપાઉં નહીં ? - યથા ધરૈ નમ: (ન સિધ્યતે તથા). ઘડાના ધર્મો વડે જેમ આકાશ પાતું નથી, તેમ. (૫૧૦) અનુવાદ : જડસ્વરૂપ આ દિહ) જળમાં કે જમીન પર ભલે આળોટે, તો પણ, ઘડાના ધર્મો વડે જેમ આકાશ (લેપાતું નથી), તેમ હું તે(દહ)ના ધર્મો વડે લપાતો નથી. (૫૧૦) ટિપ્પણ: શિષ્યનાં સંભાષણની જે વિશિષ્ટ વિચારધારા ચાલી રહી છે, તેની જ પુષ્ટિ, વધુ એક ઉદાહરણ વડે, અહીં કરવામાં આવી છે. - શિષ્યનું પ્રતિપાદન તો, એકંદરે, આટલું જ છે કે “હવે તો હું પરમાત્મસ્વરૂપ બની ગયો છું, તેથી મારે આ સ્થૂલ અને જડ (Insentient) દેહ સાથે કશો જ સંબંધ નથી; એના કોઈ જ ધર્મો વડે હું લપાતો-ખરડાતો નથી : ૭૫ કિલો વજનવાળા મારા આ દેહને તો જન્મ-જરા-મૃત્યુ એવા અનેક વિકારો વળગેલા જ છે. વળી, તે જળમાં પડે કે ભોય પર આળોટે, ભીંજાય કે ધૂળવાળો બને, - આવા બધા દેહ-ધર્મો અને દેહ-વિકારો સાથે પણ મારે કશી જ નિસ્બત નથી. એ જીવે કે આજે જ, અત્યારે જ, મરી જાય, - હું તો કૂટસ્થ છું, સદા અસંગ છું, વિલક્ષણ છું, એટલે તેની કોઈ પણ ક્રિયા વડે હું કદી પણ લપાતો-ખરડાતો (Contaminated) નથી. હું તો મારાં બ્રહ્મરૂપ “હું-સ્વરૂપે” સંપૂર્ણરીતે, મારા આ દેહથી અળગોઅનોખો-ન્યારો છું - દેહના સર્વ વિકારોથી સદા અલિપ્ત !” શિષ્યની પ્રવર્તમાન આવી વિલક્ષણતા કોના જેવી છે ? - આકાશ (Space, Ether) જેવી : સર્વવ્યાપી આકાશ તો, એના સ્વભાવ પ્રમાણે, સર્વત્ર અસ્તિત્વ ધરાવતું જ હોય : ભોંય પર ખાલી ઘડો પડ્યો હોય તો તેમાં પણ આકાશ તો હોય જ, - ઘટાકાશ-રૂપે ! પરંતુ તે ઘડો મોટો છે કે નાનો છે, મજબૂત છે કે નબળો છે, રંગે તે લાલ છે કે લીલો છે, - ઘડાના આવા કોઈ જ ગુણધર્મો વડે ઘડામાંનું આકાશ-ઘટાકાશ લેશમાત્ર પણ લેખાતું નથી, એ તો એવું ને એવું જ રહે છે : ઘડો ભાંગી જાય ત્યારે, પોતાનાં એવાં જ મૂળ સ્વરૂપે, સર્વવ્યાપી આકાશમાં, મૂલાકાશમાં મળી જાય છે, ભળી જાય છે ! શિષ્ય કહે છે કે “આ જ રીતે, આ મારા જડ દેહનું જે અને જ્યારે, થવું - વિવેકચૂડામણિ | ૧૦૧૭ Page #1023 -------------------------------------------------------------------------- ________________ હોય, થવાનું હોય તે, ભલેને થાય, થતું રહે, - તે સ્વસ્થ રહે કે માંદુ પડે, હૃષ્ટપુષ્ટ રહે કે ખખળી જાય, -અરે એ જીવે કે મરે ! એના આવા બધા વિકાર-સભર ધર્મો વડે હું તો કદીયે, ક્યારેય, જરા પણ લપાતો નથી (ન વિનિ) !” મૃત્યુ પછી, સ્વાભાવિક ક્રમ અનુસાર, મોક્ષ પામનાર કોઈ મુક્તાત્માના આવા ઉદ્ગાર હોય તો તે સમજી શકાય, કારણ કે તેને હવે કોઈ દેહ જ હોતો નથી, પરંતુ આ તો પોતાના સદ્દગુરુની કૃપાનાં પરિણામ-સ્વરૂપે, મૃત્યુ પહેલાં જ, જીવન-દરમિયાન જ, મોક્ષ પામનાર, એક ધન્ય જીવન્મુક્ત છે ! એટલે, એનાં મુખમાંનાં આવાં ઉચ્ચારણો સવિશેષ સમુચિત અને સુસંગત બની રહે ! શ્લોકનો છંદ અનુષુપ (૫૧૦) ૫૧૧ कर्तृत्वभोक्तृत्वखलत्वमत्तता -નડત્વબદ્ધત્વવિમુરાયઃ | बुद्धेर्विकल्पा न तु सन्ति वस्तुतः स्वस्मिन् परे ब्रह्मणि केवलेऽद्वये ॥५११॥ શ્લોકનો ગુજરાતી પાઠ: કર્તુત્વભોકતૃત્વનલત્વમાતા -જડત્વબદ્ધત્વવિમુકતતાદયઃ | બુદ્ધર્વિકલ્યા ન તુ સન્તિ વસ્તુતઃ સ્વસ્મિનું પરે બ્રહ્મણિ કેવલેડદ્ધયે ૫૧૧ શ્લોકનો ગદ્ય અન્વયઃ વર્તુત્વ-પોøત્વ-ઉત્તત્વ-મત્તતા-નડત્વ-વત્વ-વિમુwતા-ગાયઃ (તે सर्वे) बुद्धेः विकल्पाः (सन्ति), स्वस्मिन् केवले अद्वये परे ब्रह्मणि वस्तुतः ન તું સન્તિ શા શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (તે સર્વે) યુદ્ધ વિવાદ () - આ સર્વ તો માત્ર બુદ્ધિની કલ્પનાઓ છે. “આ સર્વ - એટલે કઈ-કઈ ? આટલી : સાર્દુત્વથી શરૂ કરીને ૧૦૧૮ | વિવેકચૂડામણિ Page #1024 -------------------------------------------------------------------------- ________________ વિમુત-માયા સુધીની ! વર્તુત્વ - કર્તાપણું, કર્તા-ભાવ; મોજીત્વ એટલે ભોક્તાભાવ, ભોક્તાપણું; રવતત્વ | રવત એટલે શઠ, લુચ્ચો; વત્તત્વ એટલે શકતા, શાક્ય, લુચ્ચાપણું; સત્તતા - ઉન્મત્તપણું, ઉન્માદ, ગાંડપણ; નડત્વ - જડતા; વૈદ્ધત્વ - બંધન; વિમુwતા એટલે વિમુક્તપણું, મુક્તિ, મોક્ષ, મુક્તાવસ્થા; - આ બધી તો ફક્ત બુદ્ધિની જ કલ્પનાઓ છે. ' (૨) શા: વિન્ધા દ્રાણિ વસ્તુતઃ સતિ . વસ્તુતઃ એટલે વાસ્તવિકરૂપે, ખરેખર, હરગીઝ. આવી, - એટલે કે ઉપર્યુક્ત, કલ્પનાઓ બ્રહ્મમાં છે જ નહીં. આ કામ કેવું છે? - ચાર વિશેષણો આ પ્રમાણે : (અ) સ્વમિન્ ! હું જ પરમ બ્રહ્મ છું, - એવા મારામાં, (બ) પરે એટલે પરમ; (ક) વત્તે - એકસ્વરૂપ, કેવલસ્વરૂપ, અસ્પષ્ટ; (૩) બદલે – અદ્વિતીય. (૫૧૧) . અનુવાદ : કર્તાપણું, ભોક્તાપણું, શઠતા, ઉન્માદ, જડતા, બંધન અને વિમુક્તિ, - વગેરે * બુદ્ધિની જ કલ્પનાઓ છે : કેવલ, અદ્વિતીય અને પર-બ્રહ્મસ્વરૂપ એવા મારામાં (આત્મામાં, એ સવ) છે જ નહીં. (૫૧૧) ટિપ્પણ : પોતાનાં પ્રતિપાદનનાં સમર્થનમાં શિષ્યનું સંભાષણ આ પ્રમાણે ચાલુ છે : કર્તુત્વથી શરૂ કરીને મુતાવસ્થા સુધીના, શ્લોકની પ્રથમ બે પંક્તિમાં નિર્દિષ્ટ, વિકલ્પો, એટલે કે, કલ્પનાઓ, બુદ્ધિ સાથે જ સંબંધ ધરાવે છે, આત્મા સાથે કે પરમ-બ્રહ્મ સાથે નહીં; અને અત્યારે તો શિષ્ય પોતે જ પરબ્રહ્મ સ્વરૂપ બની રહ્યો છે, એટલે પોતાનામાં (સ્વસ્મિન) પણ નથી. અંતે, આ “બુદ્ધિ પણ શું છે ? આ પહેલાં, આપણે જોયું તે પ્રમાણે, દેહ સાથે સંબંધ ધરાવતી અનાત્મા – જેવી એક ઉપાધિ જ ! ભલે આત્મચૈતન્ય આ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયું હોય તો પણ, છેવટે તો તે પણ એક પ્રતિબિંબ જ ને ! કર્તુત્વ-ભોક્તત્વ વગેરે જે વિકલ્પો શ્લોકમાં ગણાવવામાં આવ્યા છે તે બધા, અવિદ્યાથી, બુદ્ધિમાં, એટલે કે એ ઉપાધિમાં, અધ્યારોપિત થયા હોવાથી, મિથ્યા જ છે. અને વિકલ્પો એટલે તો “વિકલ્પો' ! માત્ર “કલ્પનાઓ” જ એ તો સત્યસ્વરૂપ હોય જ શાની ? શિષ્ય કહે છે કે “અત્યારે હું જેમાં તાદાત્મ પામી રહ્યો છું તે, પરમ-બ્રહ્મ તો કેવલ” (Absolute) અને “અદ્વિતીય' છે, તેથી તે તો સમગ્ર બ્રહ્માંડનું મૂળભૂત અધિષ્ઠાન છે. અને કર્તુત્વ-ભોકતૃત્વ વગેરે વિકલ્પો તો આ અધિષ્ઠાનના સંસર્ગમાં - વિવેકચૂડામણિ | ૧૦૧૯ Page #1025 -------------------------------------------------------------------------- ________________ આવવાને કારણે, માત્ર ભ્રાન્તિજન્ય આભાસો જ છે, - જે, મૂળ અધિષ્ઠાનમાં કર્શ વિકૃતિ સર્જી શકે નહીં : સાપની ભ્રાન્તિ થવા છતાં, આ સાપ એનાં અધિષ્ઠાન-રૂ દોરડાંને જરા પણ વિકૃત કરી શકતો નથી ! સંક્ષેપમાં, સાપ દોરડામાં ક્યારેય હતું જ નહીં, છે જ નહીં ! “વિકલ્પો, કલ્પનાઓ, આરોપણો, આભાસો, - આ બધાંનું જે અસ્તિત્વ છે તે માત્ર પ્રાતીતિક અને પ્રાતિભાસિક જ હોય છે. અને આવું કાલ્પનિક અસ્તિત્ ધરાવનાર પદાર્થોને સદા સત્સ્વરૂપ એવાં મૂલ-અધિષ્ઠાન સાથે કશો સંબંધ જ હોત નથી, તો પછી આવા સર્વ વિકલ્પો પરબ્રહ્મ-સ્વરૂપ મૂલ અધિષ્ઠાનમાં તો હોઈ જ ન શકે ! એમનાં અસ્તિત્વની અવધિ તો માત્ર બુદ્ધિ જેવી ઉપાધિ સુધીની જ !' શિષ્યની ઉક્તિનો તાત્પર્યાર્થ એ જ કે અત્યારે તે પોતે સ્વમ્બિન બ્રહ્મળિ સંસ્થિત હોવાથી કર્તૃત્વ-ભોતૃત્વ વગેરે વિકલ્પો તેનામાં હરગીઝ છે ૧ નહી ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૧૧) ૫૧૨ सन्तु विकाराः प्रकृतेर्दशधा शतधा सहस्त्रधा वाऽपि । किं मेऽसंगचितेस्तैर्न घनः क्वचिदम्बरं स्पृशति ॥ ५९२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સત્તુ વિકારાઃ પ્રકૃતુર્દશધા શતા સહસ્રધા વાપિ । કિં મેડસંગચિતઐર્ન ઘનઃ ચિદમ્બરે સ્મૃતિ ૫૧૨॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ प्रकृतेः दशधा शतधा सहस्रधा वा अपि विकाराः सन्तु, असंगचिते: मे તૈ: (વિના:) નિમ્ ? । ધન: અન્વયં વિત્ અપિ = સ્પૃશતિ શબ્દાર્થ : શ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) પ્રતે વિદ્યારા: સન્તુ । પ્રવૃતિ એટલે સાંખ્ય-દર્શન-પ્રબોધિત જગતની ઉત્પત્તિમાં સક્રિય રહેલું તત્ત્વ, પ્રકૃતિ; અને વેદાંત-દર્શન પ્રમાણે, અથવા તો, શ્રીશંકરાચાર્યના કેવલાદ્વૈત-સિદ્ધાંત પ્રમાણે, માયા. આવી પ્રકૃતિ અથવા માયાના વિકારો તો ભલેને હોય ! ૧૦૨૦ / વિવેકચૂડામણિ Page #1026 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ વિકારોની સંખ્યાનો કશો અંદાજ ખરો ? - હા : રીંધા, શતધા, સહસ્ત્રધા પ વા સસ્તુ | સંસ્કૃતમાં ધા-શબ્દ પ્રકારો કે જાતો (Kinds) અથવા રીતો (Ways) સૂચવે છે : રાધા એટલે દશ-પ્રકારના, શતધા એટલે સો-પ્રકારનાં, સેંકડો; સત્રધા એટલે હજાર-પ્રકારના, હજારો (વિકારો). પ્રકૃતિના વિકારો ભલેને દશ-પ્રકારના, સો-પ્રકારના, કે હજાર-પ્રકારના હોય ! (ર) કાંતિઃ તૈઃ (વિવાદ) લિમ્ ?એટલે જ્ઞાનસ્વરૂપ, ચૈતન્ય-સ્વરૂપ છું, - એવા મને, મારા આત્માને, તેથી શું? એ બધા વિકારો સાથે મારે, - અસંગ ચૈતન્યસ્વરૂપને, - શો સંબંધ ? આવો દાવો (Claim) શાના આધારે કરી શકાય ? હવે પછીનાં, ત્રીજા વાક્યમાં, આવાં વિધાનનાં સમર્થનમાં રજૂ કરેલ ઉદાહરણના આધારે. (૩) ધનઃ વિસ્ (પ) અમ્બર સ્મૃતિ | ધન એટલે વાદળું; અને અધ્વર એટલે આકાશ : વાદળું કદાપિ આકાશને સ્પર્શી શકતું નથી. (૫૧૨) અનુવાદ : પ્રકૃતિમાં ભલેને દશ-જાતના, સો-જાતના, અરે હજાર-જાતના પણ વિકારો થાય ! અસંગ-ચૈતન્યસ્વરૂપ એવા મને મારા આત્માને) તેથી (તેનાથી, તે વિકારોથી) શું ? વાદળું કોઈ વખતે પણ આકાશને સ્પર્શી શકતું નથી. (૫૧૨) ટિપ્પણ , મારે ન તો પ્રવૃત્તિ છે, ન તો નિવૃત્તિ છે” (શ્લોક-૫૦૩), “મને વળી પુણ્ય કે પાપ ક્યાંથી હોઈ શકે ?” (શ્લોક-૫૦૪), - ત્યાંથી શરૂ કરીને છેક શ્લોક-પ૧૧ સુધી, શિષ્ય, પોતાની પ્રવર્તમાન સંપૂર્ણતઃ પરિવર્તિત પરિસ્થિતિમાં, આવું કશું શક્ય જ નથી, એવું પોતાનું પ્રતિપાદન ચાલુ રાખ્યું. એ જ વિચારસરણીનું એનું અનુમોદન અહીં પણ ચાલુ જ રહ્યું છે. જેને આધારે જગતની ઉત્પત્તિ, એકધારી, થતી જ રહે છે તે સાંખ્ય-દર્શનપ્રબોધિત “મૂલ(Primordial)-પ્રકૃતિના અર્થમાં, કે વેદાન્ત-દર્શનના પારિભાષિક શબ્દ એવી “માયા”ના અર્થમાં, આ શ્લોકમાંના પ્રકૃતિ-શબ્દને ગમે તે અર્થમાં ઘટાવીએ, એક વાત તો સુનિશ્ચિત જ છે કે “પ્રકૃતિ” એવું એક અનાત્મ-તત્ત્વ છે, જેમાં, શારીરિક-માનસિક-બૌદ્ધિક કક્ષાએ, સતત વિકારો સર્જાતા જ રહે છે, અને તે પણ કોઈ દશ-વશની મર્યાદિત સંખ્યામાં જ નહીં, પરંતુ સેંકડો-હજારોની સંખ્યામાં અને એવા અને એટલા અસંખ્ય પ્રકારના ! એક વિચિત્ર અને આશ્ચર્યકારક હકીકત તો એ છે કે એનું નામ ભલે “પ્રકૃતિ - વિવેકચૂડામણિ / ૧૦૨૧ Page #1027 -------------------------------------------------------------------------- ________________ એવું હોય, - એનું સ્વરૂપ અને એનો સ્વભાવ એટલે તો માત્ર “વિકૃતિ', - વિકાર' ! અને એના આ બધા વિકારોનો “ત્રાસ”(Persecution) તો એવો વ્યાપક હોય છે, કે તેનાથી કોઈ જ બચી શકે નહીં ! પ્રવર્તમાન પરાકાષ્ઠાની પરિસ્થિતિએ તે પહોંચ્યો, તે પહેલાંની તેની, ભૂતપૂર્વ, સાધના-અવસ્થા દરમિયાન, પ્રકૃતિના આ વિકારોના ત્રાસને શિષ્ય વેક્યો જ છે, એટલે આ તો તેના પોતાના સ્વાનુભવની જ વાત છે ! પરંતુ હવે ? હવે તો તે, પરમતત્ત્વ-સ્વરૂપ બની ગયો છે કૂટસ્થ, અસંગ, ચૈતન્યસ્વરૂપ! પ્રકૃતિના પેલા “વિકારોની તાકાત નથી કે હવે તે બધા તેને સ્પર્શી શકે ! “અસંગ સાથે વળી સંગ” કેવો? સ્પર્શ-સંપર્ક-સંબંધ કેવો ! સેંકડો-હજારોની સંખ્યામાં અને એવા જ અનેક પ્રકારના વિકારો, પ્રકૃતિ ભલેને સતત સર્જતી જ રહે ! અત્યારની પોતાની પરિસ્થિતિને અનુલક્ષીને, શિષ્ય તો, ચોખ્ખું ને ચટ્ટ, સંભળાવી દીધું કે હવે મને તે(વિકારો)થી શું (તૈ: બે વિમ્ ?) - જીવન્મુક્તની આ જ સાત્ત્વિક ખુમારી ! – અસંગાવસ્થાનો આ જ વિરલાભુત ચમત્કાર ! શ્લોકનો છંદઃ આર્યા (પ૧૨). પ૧૩ अव्यक्तादिस्थूलपर्यन्तमेतद् विश्वं यत्राऽऽभासमात्रं प्रतीतम् । व्योमप्रख्यं सूक्ष्ममाद्यन्तहीनं ब्रह्माऽद्वैतं यत् तदेवाऽहमस्मि ॥५१३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અવ્યક્તાદિસ્થૂલપર્યન્તમંત વિશ્વ યત્રાડડભાસમાત્ર પ્રતીતમ્ | વ્યોમપ્રખ્ય સૂક્ષ્મમાઘજાહીને બ્રહ્માડતું હતું તદેવાડહમશ્મિ ૫૧all શ્લોકનો ગદ્ય અવય : यत्र अव्यक्तादिस्थूलपर्यन्तं एतद् विश्वं आभासमात्रं प्रतीतं, व्योमप्रख्यं ૧૦૨૨ | વિવેકચૂડામણિ Page #1028 -------------------------------------------------------------------------- ________________ सूक्ष्मं आदि-अन्त-हीनं यत् अद्वैतं ब्रह्म, तद् एव अहं अस्मि ॥५१३॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તદ્ વ બ્રહ્મ અહં ક્ષિા તે જ બ્રહ્મ હું છું. કયું બ્રહ્મ? ચાર વિશેષણો આ પ્રમાણે : (૧) યત્ર પતિ વિશ્વ મામાસમાä પ્રતીતમ્ ! જ્યાં (જેમાં) આ આખું) વિશ્વ આભાસરૂપે જ પ્રતીત થાય છે તે. આ વિશ્વ કેવું છે? અવ્ય-મદ્વિ-શૂન-પર્યન્ત | - જે વ્યક્ત નથી તે, હિરણ્યગર્ભ અથવા માયા; અવ્યક્તથી માંડીને અત્યંત સ્થૂલ દેહ વગેરે પદાર્થોનું બનેલું, ત્યાં સુધીનું; (૨) વ્યોમપ્રયં સૂક્ષ્મદ્ ! પ્રરથ એટલે એ નામે ઓળખાતું, એના જેવું, એના સમાન વ્યાપક, સૂક્ષ્મ : આકાશ જેવું જે સૂક્ષ્મ છે; (૩) આદિ-અન્ત-નમ્ | આદિ કે અન્ત વિનાનું એટલે કે અનાદિ અને અનંત; (૪) અદિતીયમ્ - જેના માટે “બીજું” (ગતિયું) કહી શકાય એવું કશું-કોઈ નથી, તેવું. (પ૧૩) અનુવાદ : જેમાં અવ્યક્તથી આરંભીને સ્થૂલ પદાર્થોથી બનેલું આ (આખું) વિશ્વ આભાસરૂપે જ પ્રતીત થાય છે, આકાશ જેવું જે સૂક્ષ્મ છે, અને જે આદિ કે અંત વિનાનું છે, તે અદ્વિતીય બ્રહ્મ જ હું છું. (પ૧૩) ટિપ્પણ : અત્યારસુધી, આપણને જે સવિશેષ પરિચિત છે તેવી, નકારાત્મક (Negative) ભાષામાં, શિષ્ય, પોતાનું સંભાષણ કરી રહ્યો હતો : “હું આ નથી, હું તે નથી” - વગેરે. પરિચય આપવાનો, આ પણ એક પ્રકાર છે, એ સાચું; પરંતુ આ પરિચય ઊણો-અધૂરો જ ગણાય : “હું તો, ખરેખર, આ જ છું”, - એવી હકારાત્મક (Positive) અને નિશ્ચયાત્મક (Decisive, Assertive) ભાષામાં જ્યારે પરિચય અપાય ત્યારે જ, તે પરિચય પૂરો અને પ્રતીતિજનક બને. શિષ્ય હવે. આવો પરિચય આપવાનું. આ શ્લોકથી શરૂ કર્યું છે. અને એમાંયે, તે. જેની સાન્દ્ર પ્રતીતિ અત્યારે કરી રહ્યો છે, “તે જ બ્રહ્મ હું છું”, - એવું સાફ અને સ્પષ્ટ વિધાન કરી દે ત્યારે, તેનો પરિચય પૂર્ણતાની દિશામાં જઈ રહ્યો છે, એની, - સૌપ્રથમ તો, તેના પૂજ્ય સદ્ગુરુને, - અને પછી, આપણને સહુને, ખાતરી થાય. અને. આ બ્રહ્મ અદ્વિતીય, અનાદિ તથા અનંત તો છે જ, પરંતુ આ પહેલાં જેનાં સ્વરૂપની વિશિષ્ટતા નિરૂપિત થઈ ગઈ છે, એવાં આકાશ (Space, Ether) જેવું, તે બ્રહ્મ વ્યાપક અને સૂક્ષ્મ પણ છે. વિવેકચૂડામણિ | ૧૦૨૩ Page #1029 -------------------------------------------------------------------------- ________________ વળી, વેદાંત-દર્શનની પરિભાષામાં, જેને મિથ્યા' તરીકે વર્ણવવામાં આવ્યું છે તેવું આ જગત (આ વિશ્વ), “મિથ્યા' હોવા છતાં “પ્રતીત' તો થાય જ છે, - અલબત્ત, એ જ વેદાંત-પરિભાષામાં એક “આભાસ' તરીકે, માત્ર એક પડછાયા જેવું, - તે વિશ્વ પણ, રમમાણ તો આ બ્રહ્મમાં જ રહે છે ! પરંતુ આ બ્રહ્મની બીજી એક વિશિષ્ટતા એ છે કે જે બ્રહ્મમાં (2) આ વિશ્વ આભાસરૂપે પ્રતીત થાય છે, તે વિશ્વ પણ જેવુંતેવું, નાનું-સૂનું નથી : એનો વ્યાપ તો છેક અવ્યક્ત હિરણ્યગર્ભથી માંડીને અત્યંત-પૂલ એવા અસંખ્ય પદાર્થ સુધી વિસ્તરેલો છે ! પરંતુ આ બ્રહ્મ તો અનાદિ-અનંત છે, આવાં મસ-મોટાં વિશ્વને પણ પોતાનામાં સમાવિષ્ટ કરી દેવું, - એ તો, એના માટે, હસ્તામલકવતુ, સરળ છે. પરંતુ, શિષ્યના આ આત્મપરિચયમાં, સવિશેષ પ્રસ્તુત તો એ છે કે આવાં વિશ્વનું જે મૂલ-અધિષ્ઠાન (Primordial substratum) છે, “તે અદ્વિતીય અને અનાદિ-અનંત બ્રહ્મ જ હું છું ! – સર્વપ્રકાશક, નિત્ય-શુદ્ધ-બુદ્ધ, નિશ્ચલ અને નિર્વિકલ્પ !” શ્લોકનો છંદઃ શાલિની (૫૧૩) પ૧૪ सर्वाधारं सर्ववस्तुप्रकाशं | સર્વાના સર્વાં સર્વશ્ચમ્ | नित्यं शुद्धं निश्चलं निर्विकल्पं ब्रह्माद्वैतं यत् तदेवाहमस्मि ॥५१४॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સર્વધારે સર્વવસ્તુપ્રકાશ સકાર સર્વગું સર્વશૂન્યમ્ | નિત્યં શુદ્ધ નિશ્ચલ નિર્વિકલ્પ બ્રહ્માદ્વૈત થતું તtવાહમાસ્મિ ૫૧૪ શ્લોકનો ગદ્ય અન્વય : यत् सर्वाधारं, सर्ववस्तुप्रकाशं, सर्वाकारं, सर्वगं, सर्वशून्यं, नित्यं, शुद्धं, निश्चलं, निर्विकल्पं, अद्वैतं (च अस्ति), तद् एव ब्रह्म अहं अस्मि ॥५१४॥ ૧૦૨૪ | વિવેકચૂડામણિ Page #1030 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : આ શ્લોકમાં, ગયા શ્લોકની ચોથી પંક્તિ. મુખ્ય વાક્ય તરીકે અને શિષ્યના આત્મપરિચયની ધ્રુવપંક્તિ તરીકે, એ જ શબ્દોમાં ચાલુ રહી છે : તદ્ ઉવ ક્રિતીય ન મર્દ મિ :- “તે જ અદ્વિતીય બ્રહ્મ હું છું !” અને પછી નાનાં-મોટાં, અને એમાંના મોટા ભાગનાં, ઉપનિષદોમાં અને વેદાંત-વિદ્યાના ગ્રંથોમાં પ્રચલિત અને પરિચિત એવાં નવ વિશેષણો આ પ્રમાણે પ્રયોજવામાં આવ્યાં છે : (૧). સર્વાધારમ્ | જે સર્વનો આધાર છે, - આ પહેલાં જણાવાયું છે તેમ, સર્વનું તે અધિષ્ઠાન (Substratum) છે. આ વિશેષણનો મર્મ અને એનું મહત્ત્વ એ છે કે વિશ્વમાંનાં સર્વ પદાર્થો-વસ્તુઓનું અસ્તિત્વ, એના જ આધારે ટકે છે : “પટ'(Cloth)નો આધાર “તંતુ છે, ઘડા(ઘટ)નો આધાર માટી (મૃત્તિકા) છે, અને કંઠમાંના બહારનો આધાર “સોનું (સુવર્ણ) છે, તેમ. પારિભાષિક શબ્દ પ્રયોજીએ તો, તે સર્વનું ઉપાદાન” છે. (૨) સર્વવપ્નપ્રાશમ્ | આ શબ્દમાં જે “પ્રકાશ” શબ્દ છે તે, માત્ર સ્થૂલ “અજવાળનાર' એવા અર્થમાં જ નહીં, પરંતુ સૂક્ષ્મ રીતે પણ સર્વનો પ્રકાશક બ્રહ્મ જ છે : શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ વગેરેનો જ્ઞાન-પ્રકાશ પણ, કાન-ત્વચા-આંખજીભ-નાક વગેરે જ્ઞાનેન્દ્રિયોનાં માધ્યમથી, સહુને, આ બ્રહ્મ દ્વારા જ સાંપડે છે; એટલું જ નહીં પરંતુ મન મારફત સંવેદનાનો અને બુદ્ધિ દ્વારા વિચારોનો પ્રકાશ પણ તે બ્રહ્મ જ પાથરે છે. કઠોપનિષદ(૨, ૨, ૧૫)નું આ શ્રુતિવચન, બ્રહ્મનાં આ વિશેષણનું સમર્થન કરે છે : તમેવ માન્તમનુમતિ સર્વ તસ્ય મારા સર્વમિ વિમતિ | (૩) સર્વાવIR I અને વિશ્વમાંનાં સર્વ આકારો, રૂપો પણ એ જ સૂક્ષ્મ બ્રહ્મનાં સ્થૂલ સ્વરૂપો છે ને ! રૂટું સર્વ યયાત્મિા | - મુંડક. મનુષ્યો-પશઓપંખીઓ-જંતુઓ-વનસ્પતિ, - વગેરે, અરે, પથ્થર જેવો પથ્થર પણ એ બ્રહ્મનું જ પૂલ રૂપ છે ને ! ટૂંકમાં, સમગ્ર વિશ્વ પણ એ સૂક્ષ્મ બ્રહ્મનું જ સ્થૂલીકરણ (Grossification) જ છે ! (૪) સર્વમ્ સર્વ નિતિ મની - ઉપપદ સમાસ. જેની ગતિ સર્વત્ર છે, તેવું આ બ્રહ્મ સર્વગામી અને સર્વવ્યાપક (Omnipresent, All-pervading) છે. (૫) સર્વશૂન્યમ્ ! જે “સર્વગામી છે છતાં “સર્વથી રહિત છે, - એવું પરસ્પર-વિરોધી વિશેષણ તો માત્ર બ્રહ્મ માટે જ પ્રયોજી શકાય ! બ્રહ્મ એક-અદ્વિતીય-કેવલ છે એટલે જ, તેમાંથી સર્વની બાદબાકી પણ થઈ શકે ! બ્રહ્મની “અખંડાકાર-વૃત્તિ” તે જ આ “સર્વશૂન્યતા”! (૬) નિત્યમ્ | ત્રણેય કાળમાં અને સમગ્ર બ્રહ્માંડમાં, ક્યારેય-ક્યાંય, તેનું અસ્તિત્વ ન હોય એ શક્ય જ નથી, તે નિત્ય (Eternal) છે. ટૂંકમાં, કાળના સર્વ પરિચ્છેદોથી તે પર છે. (૭) શુદ્ધમ્ ! સમગ્ર ફર્મા- ૬૫ વિવેકચૂડામણિ | ૧૦૨૫ Page #1031 -------------------------------------------------------------------------- ________________ જગતના, દેહ-મન-બુદ્ધિ જેવા અનાત્મ-પદાર્થોની અશુદ્ધિથી જે સદા સર્વદા પર છે, તે બ્રહ્મ એટલે તો શુદ્ધતાનું મૂર્તિમંત સ્વરૂપ ! – (Completely un-contami nated). (૮) નિશતમ્ | સમસ્ત વિશ્વનું “ચાલવાનું” (Movement) જ આ બ્રહ્મમાં સતત થતું રહે છે, તેથી તેને પોતાને તો કોઈકશી “ચાલ” (Motion) હોઈ જ ન શકે! તે પોતે “નિશ્ચલ અને અવિચળ છે, તેથી જ સમગ્ર બ્રહ્માંડનું ચાલવાનું શક્ય બને છે ! (૯) નિર્વિઋત્પમ | - એ જ રીતે, જગત અને એમાંના સર્વ અનાત્મ-પદાર્થોમાં વિકલ્પો-વિકારો-વિચારો-પરિવર્તનો એ જ કારણે સંભવિત બને છે કે સર્વનાં અધિષ્ઠાન સમું આ બ્રહ્મ વિકલ્પ-વિહીન છે, નિર્વિકલ્પ છે ! જે સદા “સત” છે, તેને વળી કલ્પના” સાથે શી લેવા-દેવા ? આવો વિચાર જ હાસ્યાસ્પદ (Ridiculous) છે ! (૫૧૪) અનુવાદ : જે સર્વનો આધાર છે, સર્વ વસ્તુઓને પ્રકાશનાર છે, સર્વની આકૃતિરૂપ જે છે, જે સર્વગામી હોવા છતાં જે સર્વથી રહિત છે, જે નિત્ય, શુદ્ધ, નિશ્ચલ અને નિર્વિકલ્પ તથા અદ્વિતીય છે, તે જ બ્રહ્મ હું છું. (પ૧૪) ટિપ્પણ: આ શ્લોકમાંના સર્વ શબ્દોને શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર સમજાવવામાં આવ્યા હોવાથી, હવે, અહીં, ઉમેરવાનું રહેતું જ નથી. શ્લોકનો છંદ : શાલિની (૫૧૪) - ૫૧૫ यत् प्रत्यस्ताशेषमायाविशेषं प्रत्यग्-रूपं प्रत्ययागम्यमानम् । सत्यज्ञानानन्तमानन्दरूपं ब्रह्माद्वैतं यत् तदेवाहमस्मि ॥५१५॥ શ્લોકનો ગુજરાતી પાઠ: થતુ પ્રત્યસ્તાશેષમાયાવિશેષ પ્રત્યગુરૂપ પ્રત્યયાગમ્યમાનમ્ | સત્યજ્ઞાનાનત્તમાનન્દરૂપ બ્રહ્માદ્વૈત યત તદેવાહમશ્મિ ૫૧૫ ૧૦૨૬ | વિવેકચૂડામણિ Page #1032 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય ઃ પ્રત્યસ્ત-અશેષમાયાવિશેષ, પ્રત્યĮ-રૂપું, પ્રત્યય-અગમ્યમાનું, સત્ય-જ્ઞાનબનાં, આનન્દ્રરૂપ થવું અદ્વૈત વ્રહ્મ (મસ્તિ), તત્ વ અહં અશ્મિ ॥૧॥ શબ્દાર્થ : અહીં, આ શ્લોકમાં પણ, આ પહેલાંના બે શ્લોકોની જેમ, ચોથી પંક્તિ એ જ રીતે, શબ્દશઃ, પુનરુક્ત કરવામાં આવી છે, જેમાં, શિષ્ય, “એ જ અદ્વિતીય બ્રહ્મ હું છું !” એવી પોતાની પ્રહર્ષ-રોમાંચક ઘોષણાનું પુનરુચ્ચારણ સવિશેષ ભારપૂર્વક (Emphatically) વ્યક્ત કરે છે, અને બ્રહ્મનાં પાંચ વિશેષણો આ રીતે ઊમેરે છે : - (૧) પ્રત્યસ્ત-અશેષ-માયા-વિશેષમ્ । માયા-વિશેષ માયાની સઘળી વિશેષતા, – વિભિન્નતાઓ-નવીનતાઓ; માયાનાં બધાં ભેદો-નાવીન્યો; અશેષ સર્વ, બધી, સઘળી, સમસ્ત. પ્રત્યસ્ત । અસ્ એટલે ફેંકી દેવું, - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, અસ્ત; આની આગળ ઉપસર્ગ - પ્રતિ મૂક્યા પછીનું રૂપ, પ્રત્યસ્ત. જેણે માયાની સઘળી વિશિષ્ટતાઓને ફગાવી દીધી છે તેવું, માયાના સમસ્ત ભેદો વગરનું, માયાજન્ય કશા જ વિશેષો વિનાનું, - એવું બ્રહ્મ; (૨) પ્રત્યક્—પમ્ । - પ્રત્યગાત્મારૂપ, સ્વાત્મ-સ્વરૂપ, મનુષ્યના વ્યક્તિગત માત્માનું સ્વરૂપ ધરાવતું, એવું બ્રહ્મ; - - - (૩) પ્રત્યય-અગમ્યમાનમ્ । ગમ્—ચન્દ્ એટલે જવું, પરંતુ અહીં ‘સમજવું', અર્થ-ગ્રહણ કરવો', ‘પ્રતીતિ પામવી’ (To understand), - એ ધાતુનું કર્મણિ રર્તમાનકૃદંતનું રૂપ, – મ્યમાન, એટલે સમજાય, સમજી શકાય તેવું; અગમ્યમાનં એટલે ન સમજી શકાય તેવું. શાનાથી ન સમજી શકાય એવું ? - પ્રત્યય એટલે બુદ્ધિ. બુદ્ધિથી ન સમજી શકાય તેવું, બ્રહ્મ; - (૪) સત્ય-જ્ઞાન-અનન્તમ્ । આ એક સામાસિક શબ્દમાં, બ્રહ્મનાં ત્રણ વિશેષણો, આ રીતે, સમાવિષ્ટ થયાં છે : (અ) સત્ય-સ્વરૂપ, (બ) જ્ઞાન-સ્વરૂપ, અને (ક) અનંત-સ્વરૂપ; અને (૫) આનન્દ્રરૂપમ્ । આનંદસ્વરૂપ. “આવું જે બ્રહ્મ અદ્વિતીય (અદ્વૈત) છે, તે જ હું છું !” (૫૧૫) અનુવાદ : માયાથી ઉત્પન્ન થતી કોઈ પણ વિશિષ્ટતા-વિનાનું; મનુષ્યના પોતાના વિવેકચૂડામણિ / ૧૦૨૭ Page #1033 -------------------------------------------------------------------------- ________________ આત્મારૂપ, બુદ્ધિ વડે ન સમજી શકાય તેવું, સત્ય-જ્ઞાનરૂપ, અનંતસ્વરૂપ, અને આનંદરૂપ એવું જે અદ્વિતીય બ્રહ્મ છે, તે જ હું છું. (૫૧૫) ટિપ્પણ: વિશ્વમાં જે કાંઈ વૈચિત્ર્ય-વૈવિધ્ય-બાહુલ્ય છે, તે સઘળું માયાનું જ સર્જન છે; એટલું જ નહીં પણ એનાં નિત-નવાં રૂપો પણ અપાર છે, અસંખ્ય છે; એની વિશેષતા અને નવીનતા પણ એટલી જ અદ્ભુત ! અને વિશેષતા એટલે જ વિભિન્નતા ! પરંતુ બ્રહ્મ તો એકત્વનું જ સ્વરૂપ ! એટલે તે તો માયાની આવી બધી વિશેષતાઓને અતિક્રમીને (Transcends), તેની પેલી પાર સદા રહેનારું એક અને અદ્વિતીય તત્ત્વ છે ! એટલે જ દક્ષિણામૂર્તિસ્તોત્રમાં આ જગતને આવી રીતે વર્ણવવામાં આવ્યું છે : मायाकल्पितदेशकालकलनावैचित्र्यचित्रीकृतम् । આ બ્રહ્મ એ જ મનુષ્યના વ્યક્તિગત સ્વાત્મ-રૂપ, પ્રત્યગાત્મારૂપ, - પ્રત્યેક મનુષ્યનો પોતાનો આત્મા એટલે જ આ બ્રહ્મ ! એનાથી આ બ્રહ્મ જરા પણ જૂ . નથી, - પ્રત્યરૂપ ! સામાન્ય રીતે, કોઈ પણ વાત કે વિષયને સમજવાની જરૂર પડે ત્યારે મનુષ્યને તેની બુદ્ધિ (પ્રત્યય) સહાયભૂત બને; પરંતુ આ તો બ્રહ્મ ! બુદ્ધિનું ગજું નહીં, - એને સમજવાનું કે સમજાવવાનું ! જેને Cognitionકે Communication કહેવામાં આવે છે, તેની સર્વ શક્તિઓથી આ બ્રહ્મ તો સદા પર જ રહે છે ! સ્વયં-પ્રતીતિ એ એક જ માર્ગ અને માધ્યમ, - આ બ્રહ્મને પામવાનું, પહોંચવાનું ! આદિ અને અંત વિનાનું હોવાથી, તે “અનંત' તો છે જ, પરંતુ એનું મૂળભૂત સ્વરૂપ જ સચ્ચિદાનંદનું, એટલે સત્ય, જ્ઞાન અને આનંદ તો એનાં જ પર્યાયો ! અથવા તો, સતુ-ચિ-આનંદ પોતે જ બ્રહ્મનો પર્યાય ! શિષ્ય કહે છે કે “આવું જે બ્રહ્મ, તે જ હું છું !” શ્લોકનો છંદ : શાલિની (૫૧૫) ૫૧૬ निष्क्रियोऽस्म्यविकारोऽस्मि निष्कलोऽस्मि निराकृतिः । निर्विकल्पोऽस्मि नित्योऽस्मि निरालम्बोऽस्मि निर्द्वयः ॥५१६॥ ૧૦૨૮ | વિવેચૂડામણિ Page #1034 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : નિષ્કિયોડમ્યવિકારોડક્ષ્મિ નિષ્કલોડસ્મિ નિરાકૃતિઃ | નિર્વિકલ્પોડસ્મિ નિત્યોતસ્મિ નિરાલમ્બોસ્મિ નિર્ધયઃ ||૫૧૬ll. શ્લોકનો ગદ્ય અવય : (મઉં) નિક્રિયઃ ;િ () વિજાર ;િ (મ) નિત્તર મ; (ક) નિતિઃ (મિ); () નિર્વિત્વ: ;િ (૪) નિત્ય: મ; (૬) નિરીનq: સ્મિ; (બ) નિર્ણયઃ (અશ્મિ) IIધદ્દા શબ્દાર્થ : જે બ્રહ્મ હું પોતે જ છું!” – એમ શિષ્ય કહે છે, તેનાં આટલાં વિશેષણો તે અહીં પ્રયોજે છે : નિક્રિયા, મવિશ્વાસ, નિતા, નિયતિ , નિવિજ્યા, નિત્ય , નિરાતવૂડ, નિર્દયઃ. આ આઠમાંથી એક પણ વિશેષણ, આ ગ્રંથના સ્વાધ્યાયી માટે, નવું કે અપરિચિત નથી. આ પહેલાં, આ બધા જ શબ્દો, એકથી વધુ વખત, પ્રયોજાઈ ચૂક્યા છે, એટલે આમાંથી કોઈ જ શબ્દની સમજૂતી આપવાની આવશ્યકતા રહેતી નથી. (૫૧૬). અનુવાદ : હું ક્રિયારહિત, વિકાર-વિનાનો, નિરવયવ, નિરાકાર, નિર્વિકલ્પ, નિત્ય, આધાર-વિનાનો અને અદ્વિતીય છું. (૫૧૬). ટિપ્પણ: શ્લોકમાંના શબ્દોને સમજાવવાની જરૂર નથી, એ વાત સાચી; પરંતુ એક માનસશાસ્ત્રીય વિશિષ્ટતાની નોંધ તો અનિવાર્ય જ બની રહે છે. શ્લોક-૪૮રથી શરૂ થયેલું શિષ્યનું નિવેદન અને આત્મસંભાષણ હવે જ્યારે તેની સમાપ્તિ તરફ ઝડપથી ગતિ કરી રહ્યું છે ત્યારે, ભાવ અને ભાવના, વિચાર અને વ્યંજના, અને ખાસ તો, સ્વાનુભૂતિ અને સંવેદનાની દૃષ્ટિએ, શિષ્યની નિરૂપણપદ્ધતિમાં, ધીમે-ધીમે છતાં નિશ્ચિતરૂપે અને રીતે, આવી રહેલું પરિવર્તન નોંધપાત્ર છે : એની વાણી હવે અંતઃકરણનાં છેક અંતસ્તલમાંથી ઉદ્દભવી અને ઊભરાઈ રહી હોય એવું એનું સ્વરૂપ છે : આવા સમયે વક્તા એટલો બધો ભાવવિભોર અને લાગણી-સભર બની જતો હોય છે, તદ્દન સ્વાભાવિક રીતે, - કે વાણી કે વક્તવ્ય પર એનો કશો કાબુ રહેતો નથી ! ઊર્મિના આવેશમાં, શબ્દોની પુનરુક્તિ - વિવેકચૂડામણિ / ૧૦૨૯ Page #1035 -------------------------------------------------------------------------- ________________ થતી હોય તો પણ તેને તેનો કશો ખ્યાલ રહેતો નથી ! એને તો, જેમ બને તેમ જલદી, પોતાના મનમાં અને હૃદયમાં ઊભરાતા વિચારોને વ્યક્ત કરી દેવાની ઉતાવળ હોય છે ! આવેશ અને ઊભરો એ બંને, સર્વ પ્રકારના નિયમ-સંયમથી પર હોય. છે ! અંગ્રેજીમાં જેને Tone, Tenor અને Temper કહેવામાં આવે છે, તેની સર્વ મર્યાદાઓને વક્તા, આવી ક્ષણોમાં, વળોટી જાય છે ! શિષ્યની પરિસ્થિતિ, હવે, તેનાં સંભાષણના છેલ્લા થોડા શ્લોકોમાં આવું સ્વરૂપ ધારણ કરતી સ્પષ્ટ દેખાય છે. પુનરુક્તિનો તથા વિચારોની થોડી અવ્યવસ્થિતતાનો દોષ વહોરીને પણ શિષ્ય અભાનપણે અહીં ર-અક્ષરના પ્રાસાનુપ્રાસના સાત્ત્વિક સંમોહનથી મુક્ત રહી શકતો નથી ! પોતાની પ્રવર્તમાન બ્રહ્માનુભૂતિનો પ્રભાવ તેના પર એવો પ્રબળ છે કે અત્યારસુધીમાં તે સદ્ગુરુ સમક્ષ શું અને કેટલું-કેવું નિવેદન કરી ચૂક્યો છે અને હવે કેટલું બાકી રહ્યું છે, તેનો પણ તેને ખ્યાલ રહ્યો નથી ! આનંદ અને આશ્ચર્યના ઊભરા(Outburst)નું સ્વરૂપ જ આવું ન્યારું-નિરાળું અને અનિયમિત-અવ્યવસ્થિત હોય છે ! જેની સમક્ષ પોતે અત્યારે આવું નિવેદન કરી રહ્યો છે તેના, એક શ્રોતા તરીકે, કેવા પ્રતિભાવો હોય, એવું વિચારવાની સભાનતા, તેને, આવી ક્ષણોમાં, રહેતી નથી, રહી શકતી જ નથી ! આ પ્રકારનો મનોવૈજ્ઞાનિક ખ્યાલ રાખીને જ, આપણે પણ, શિષ્યનાં આ સંભાષણના અવશિષ્ટ અને અંતિમ શ્લોકોને સાંભળીએ, અને પછી જ એ વિશે કશી નિરીક્ષણ-ઉપસંહાર કરીએ. શ્લોકનો છંદ : અનુરુપ (૫૧૬). ૫૧૦ सर्वात्मकोऽहं सर्वोऽहं सर्वाऽतीतोऽहमद्वयः । केवलाऽखण्डबोधोऽहमानन्दोऽहं निरन्तरः ॥५१७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સર્વાત્મકોડહં સર્વોડહં સર્વાડતી તો હમયઃ | કેવલાડખંડબોધોડહમાનન્દોડહં નિરન્તરઃ ૫૧૭ શ્લોકનો ગદ્ય અન્વયઃ અહં સર્વાત્મ (મિ), મહં સર્વ: (મિ), મહં સર્વ-અતીત: (H), મદં મયઃ (મિ), () વત્ત-અરવલ્ડ-ગોધ: (મિ), () માનઃ (મિ), મદં નિરન્તર (૫) વળા ૧૦૩૦ | વિવેકચૂડામણિ Page #1036 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : સર્વ વાક્યોમાં મર્દ એ કર્તા અને સ્મિ એ ક્રિયાપદ સાથેનાં, શ્લોકમાંનાં ફૂલ સાત વાક્યો દ્વારા, શિષ્ય, પોતાનાં સંભાષણમાં, આ સાત વિશેષણો પ્રયોજે છે : (૧) સર્વાત્મ: એ હું સર્વનો આત્મા છું, હું જ સર્વનું સ્વરૂપ છું, સર્વનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે (Universal)(૨) સર્વ. હું સર્વ-સ્વરૂપ છું: All-in-all, સર્વરૂપ એવો હું સર્વનું રૂપ છું, હું જ સર્વ છું (Everything); (૩) સર્વાતીતઃ (સર્વઅતીત:) I સર્વને અતિક્રમીને, તેની પાર રહેલો, હું સર્વથી પર, સર્વથી અસ્કૃષ્ટ છું; - I transcend them all; (૪) મય: ! હું અદ્વિતીય છું (Non-dual); (૫) વત-મgs-ગોધઃ | હું કેવળ-સ્વરૂપ છું (Absolute); હું અખંડ જ્ઞાનસ્વરૂપ છું (Infinite knowledge, Intelligence); (૬) માનન્ધઃ હું આનંદરૂપ છે (Divine Bliss); (૭) નિરન્ત: | હું નિરન્તર' છું, એટલે કે મારાં સ્વરૂપમાં, વચ્ચે-વચ્ચે ક્યાંય “અંતર” (Distance, Distinction, Division) નથી; એટલે કે હું સર્વવ્યાપી, સાર્વકાલિક છું. (૫૧૭) અનુવાદ : - હું સર્વનો આત્મા છું, હું સર્વરૂપ છું, હું સર્વથી પર છું, હું અદ્વિતીય છું, હું કેવલ સ્વરૂપ છું, હું અખંડ-જ્ઞાન-સ્વરૂપ છું, હું આનંદ-સ્વરૂપ છું અને હું નિરન્તર છું. (૫૧૭). ટિપ્પણ: શિષ્યનું એકધારું ચાલી રહેલું આત્મસંભાષણ, હવે જ્યારે તે પોતાની પૂર્ણતા અને પરાકાષ્ઠા તરફ વેગપૂર્વક પ્રગતિ કરી રહ્યું છે ત્યારે, એમાં આવેગ અને આવેશ પણ વધી રહ્યાં છે, તેની સ્પષ્ટ પ્રતીતિ, પોતે અત્યારે જે બ્રહ્મસ્વરૂપ બની રહ્યો છે તે બ્રહ્મનાં, આ શ્લોકમાંનાં સાત વિશેષણોમાં, આપણને થાય છે. આ વિશેષણોમાં, અલબત્ત, પુનરુક્તિ પણ છે અને પોતાની સાર્વજનિકતા, સાર્વકાલિકતા (Universality) અને સર્વવ્યાપકતા(Omnipresence)નો ઉચ્ચસ્વરાત્મક ઉદ્યોષ પણ છે. પોતે, સદુગરની કૃપાથી, મુમુક્ષુ, સાધક તરીકેની પોતાની સમગ્ર જીવનકારકિર્દીની કતાર્થતા, પામી રહ્યો છે, એના અપાર્થિવ આનંદ(Providential Bliss)ને ધોધના પ્રભાવને કારણે તે આજે પોતાનાં સંવિનું સંતુલન ગુમાવી બેઠો છે, તેથી તે જે કંઈ અભિવ્યક્ત કરે છે તેમાં, વ્યવસ્થિતતા કરતાં વેગ અને નિયમિતતા કરતાં નાદ-નિનાદ વધારે છે ! સંસારી જીવનનું સુખ, મહદંશે, બે દુઃખો વચ્ચેના મધ્યાન્તર(Interval) જેવું - વિવેકચૂડામણિ / ૧૦૩૧ Page #1037 -------------------------------------------------------------------------- ________________ હોય છે, અને આજનો આનંદ, ગઈ કાલના અને આવતી કાલના બે શોકો વચ્ચેનું આકસ્મિક અનુસંધાન હોય છે; પરંતુ હવે તો શિષ્યની પ્રવર્તમાન બ્રહ્મસ્વરૂપાવસ્થામાં, વચ્ચે, કોઈ જ વિરામ નથી, - બસ, અખંડ-એકધારા આનંદની જ અનુભૂતિ છે ! અસ્તિત્વના ઉત્સવનો અસ્ખલિત આનંદ ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૧૭) ૫૧૮ स्वाराज्यसाम्राज्यविभूतिरेषा भवत्कृपाश्रीमहिमप्रसादात् । प्राप्ता मया श्रीगुरवे महात्मने नमो नमस्तेऽस्तु पुनर्नमोऽस्तु ॥ ५९८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વારાજ્યસામ્રાજ્યવિભૂતિરેષા ભવત્કૃપાશ્રીમહિમપ્રસાદાત્ પ્રાપ્તા મયા શ્રીગુરવે મહાત્મને I નમો નમસ્તેઽસ્તુ પુનર્નમોડસ્તુ II૫૧૮॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ भवत्कृपाश्रीमहिमप्रसादात् मया एषा स्वाराज्य - साम्राज्य - विभूतिः प्राप्ता; महात्मने श्रीगुरवे ते नमः नमः अस्तु, पुनः नमः अस्तु ॥५१८ ॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મયા ણા વિસ્મૃતિ: પ્રાપ્તા । વિભૂતિ એટલે સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય, ભવ્યતા (Grandeur), ઉજ્જવળતા (Splendour); મેં આજે આવી વિભૂતિ પ્રાપ્ત કરી છે. કઈ-કેવી-શાની વિભૂતિ ? - સ્વારાજ્યની અને સામ્રાજ્યની. સ્વારાગ્ય એટલે સ્વ નું, સ્વર્ગનું રાજ્ય; અહીં, અલબત્ત, સ્વ: એટલે પરમતત્ત્વ, પરબ્રહ્મ; અને તેથી સ્વારાગ્ય એટલે આત્મજ્ઞાનરૂપી રાજ્ય (Self-sovereignty, Self-Mastery); બ્રહ્માનંદરૂપી ચક્રવર્તિત્વ; અન સામ્રાજ્ય એટલે તો પોતાનાં સર્વસ્વ ૫૨, ભીતરમાંની આંતરિક સાત્ત્વિકતા પરનું સ્વ-શાસન - (Over-lordship). ૧૦૩૨ / વિવેકચૂડામણિ Page #1038 -------------------------------------------------------------------------- ________________ ભવ-ઋપા-શ્રી પણ આવું પરમ સદ્ભાગ્ય, તેને, શાને લીધે મળ્યું ? મહિમ-પ્રસાવત્ । શ્રી એટલે સંપત્તિ-સમૃદ્ધિ; મહિમ-પ્રજ્ઞાવ - એટલે મહિમા-મહત્ત્વનો પ્રસાદ. ગુરુદેવને સંબોધીને શિષ્ય કહે છેકે “આપની કૃપારૂપી સંપત્તિ અને આપના મહિમાના પ્રસાદને લીધે, મને આવો અલભ્ય લાભ મળ્યો છે.” (૨) શ્રીગુરવે તે નમ: અસ્તુ । શ્રીગુરુદેવ એવા આપશ્રીને નમસ્કાર ! નમઃ અસ્તુ, પુન: નમ: અસ્તુ । આપને નમસ્કાર હો ! વારંવાર, ફરી ફરીને નમસ્કાર ! આવી પ્રાપ્તિનો લાભ આપનાર-અપાવનાર આ ગુરુદેવ કેવા છે ? - મહાત્મને । મહાત્મા-રૂપ, મહાત્મા એવા. (૫૧૮) અનુવાદ : આપની કૃપારૂપી સંપત્તિ અને આપના મહિમાના પ્રસાદથી મેં આજે ‘સ્વારાજ્ય’ અને ‘સામ્રાજ્ય’ બંનેની વિભૂતિ પ્રાપ્ત કરી છે : આપશ્રી મહાત્મા શ્રીગુરુદેવને નમસ્કાર હો, નમસ્કાર હો ! વારંવાર નમસ્કાર હો ! (૫૧૮) ટિપ્પણ : અત્યારસુધી તો, શિષ્ય, પોતાના બ્રહ્માનન્દના અનુભવને અભિવ્યક્ત કરી રહ્યો હતો અને પોતાનાં જીવનની પરમ-ધન્યતાની આવી અલૌકિક સુખ-સંપત્તિની એ અભિવ્યક્તિમાં તે એવો તન્મય બની રહ્યો તો કે તેને એવું સૂઝયું જ નહીં કે આવું પરમ-સદ્ભાગ્ય અને આવી સુવિરલ કૃતકૃત્યતાની પ્રાપ્તિ તેને કોને લીધે, મળ્યાં ! --- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલાં પોતાનાં સુદીર્ઘ સંભાષણનાં આધ્યાત્મિક ઘેન”માંથી તે સફાળો જાગ્યો, ભાનમાં આવ્યો, સ્વસ્થ થયો કે તરત જ તેને એકાએક ખ્યાલ આવ્યો કે “અરે, બ્રહ્માનંદની અભિવ્યક્તિના મારા આવેશ-આવેગના અતિરેકમાં, હું એ પાયાની હકીકત તો ભૂલી જ ગયો કે આવું અલભ્ય અને અભૂતપૂર્વ આત્મસુખ મને શાને લીધે સાંપડ્યું !” અને જેવો તે, આવું વિચારવા-પૂરતો સ્વસ્થ થયો કે તરત જ તેનાં મનહૃદયમાં સ્ફુરી આવ્યું કે – “અરે, આ તો બધો મારા પરમપૂજ્ય શ્રીગુરુદેવની કૃપાનો જ પ્રભાવ અને પ્રતાપ ! એમના મહિમાનું જ આવું સત્ત્વ-સમૃદ્ધ પરિણામ !” અને તેની મૂળભૂત નમ્રતા અને નિખાલસતા ફરી વાર આવિષ્કૃત થઈ ગઈ ! - “હે મહાત્મા ગુરુદેવ ! આજે હું ધન્ય છું, કૃતાર્થ છું, કૃતકૃત્ય છું ! આપની કૃપાનો જ આ સર્વ ચમત્કાર ! આપને નમસ્કાર હો ! પુનઃ પુનઃ નમસ્કાર હો !” “સ્વારાજ્ય” એ આત્મિક-આધ્યાત્મિક સ્વરાજ્ય અને સ્વશાસન(Sovereignty વિવેકચૂડામણિ / ૧૦૩૩ Page #1039 -------------------------------------------------------------------------- ________________ over one's own self)ના અર્થમાં વેદાંત-વિદ્યાનો એક પારિભાષિક શબ્દ છે. સ્વ. અથવા સ્વર્ એટલે, સામાન્ય અર્થમાં તો, “સ્વર્ગ', પરંતુ વેદાંત-દર્શનની દષ્ટિએ, બ્રહ્મ-આનંદનાં રાજ્ય સમક્ષ, સ્વર્ગના આનંદનું રાજ્ય તો કશી જ વિસાતમાં નથી, એટલે, અહીં, શિષ્ય, આજે, જે “સ્વારાજ્ય”(સ્વઃ-રાજ્ય)ની વાત કરે છે, તે તો, વેદાંત-વિદ્યાના દાર્શનિક અર્થમાં જ સમજવાનું રહે છે. અને એની તોલે તો. એની સાથે જ, ઉલ્લિખિત, પેલું “સામ્રાજ્ય’ પણ ન જ આવી શકે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૧૮) પ૧૯ महास्वप्ने मायाकृतजनिजरामृत्युगहने भ्रमन्तं क्लिश्यन्तं बहुलतरतापैरनुदिनम् । अहंकारव्याघ्रव्यथितमिममत्यन्तकृपया - प्रबोध्य प्रस्वापात् परमवितवान् मामसि गुरो ॥५१९॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ મહાસ્વપ્ન માયાકૃતજનિજરામૃત્યુગહને ભમાં ફિલશ્યન્ત બહુલતરતાપરનુદિનમ્ | અહંકારવ્યાઘવ્યથિતમિમમત્યન્તકૃપયા પ્રબોધ્ય પ્રસ્વાપાત્ પરમવિતવાનું મામસિ ગુરો I/૫૧૯ શ્લોકનો ગદ્ય અન્વય : (ગુ! માયત-નન-ન-મૃત્યુદ્ધિને મહીસ્વને પ્રસન્ત, વંદુતરાને अनुदिनं क्लिश्यन्तं, अहंकारव्याघ्रव्यथितं इमं मां, अत्यन्तकृपया (त्व) प्रस्वापात् प्रबोध्य परं अवितवान् असि ॥५१९॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : દે છે રૂ માં (d) પર વિતવાન બલિ | વિતવાન (મદ્ એટલે રક્ષવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંત રૂપ, - કવિત; તેને વત્ - પ્રત્યય લગાડીને, તેના પરથી, બનાવવામાં આવેલું કર્તરિ ભૂતકૃદંતનું રૂપ, - વિતવત; તેનું પુંલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ, - પવિતવાન). “આપે મારું રક્ષણ કર્યું છે, તે ગુરો !” કેવું રક્ષણ કર્યું છે ? – પરમ્ | સારી રીતે, સંપૂર્ણરીતે. ૧૦૩૪ | વિવેકચૂડામણિ Page #1040 -------------------------------------------------------------------------- ________________ મારું રક્ષણ કેવી રીતે કર્યું છે ? - અત્યન્તકૃપયા / મારા પર અત્યન્ત કૃપા કરીને; અને પ્રસ્વાપાત્ પ્રવોથ્ય | સ્વીપ એટલે મહા-મોટી-દીર્ઘ નિદ્રા; તેમાંથી માં પ્રવષ્ય | - તેમાંથી જગાડીને. આ નિદ્રા એટલે અજ્ઞાનની નિદ્રા. જેનું આપે આ રીતે રક્ષણ કર્યું છે તે હું, આ પહેલાં કેવો હતો ? - ત્રણ વિશેષણો આ પ્રમાણે : (૧) મહીસ્વને પ્રમામ્ | મોટાં સ્વપ્નમાં ભટકતો; આ સ્વપ્ન કેવું હતું? - માયાત-નિ-ના-મૃત્યુને ! દિન એટલે અત્યંત ભયાનક, વિકટ, બિહામણું; આ સ્વપ્ન આવું ભયાનક શાને કારણે હતું? – નિ - જન્મ; નરી – વૃદ્ધાવસ્થા; માયાએ રચેલાં જન્મ-જરા-મૃત્યુને કારણે. - (૨) વિક્નશ્યન્તમ્ | વિત્નમ્ ધાતુનું કર્મણિ વર્તમાનકૃદંતનું રૂપ; ફલેશ પામતો, ફલેશ પામી રહેલો; અનુતનમ્ - રોજ, હંમેશ; રોજેરોજ. આ ફલેશ શાનો હતો ? - વહનતરતાપૈ: | વિવિધ પ્રકારનાં, અનેક જાતનાં દુઃખો, સંતાપોનો; (૩) ગાં-વ્યાધ્ર-વ્યથિતમ્ ! અહંકારરૂપી વાઘ વડે ત્રાસ પામતો, વ્યથા પામી રહેલો. આવા મને આપે, હે ગુરો ! રક્ષણ આપ્યું છે. (૧૯) અનુવાદ : ' હે ગુરુદેવ! માયા વડે રચવામાં આવેલાં જન્મ-જરા-મૃત્યુ રૂપી અત્યંત ભયંકર મહાસ્વપ્નમાં હું ભટકી રહ્યો હતો, અનેક પ્રકારનાં દુઃખોથી રોજેરોજ ફલેશ પામી રહ્યો હતો અને અહંકારરૂપી વાઘ વડે ત્રાસ પામી રહ્યો હતો : આવા મને, આપે, અત્યંત કૃપા કરીને, અજ્ઞાનરૂપી મહાનિદ્રામાંથી જગાડીને, સારી રીતે, રક્ષણ આપ્યું છે. (૫૧૯). ટિપ્પણ: પોતાનાં સુદીર્ઘ સંભાષણને અંતે, સ્વસ્થ થતાંની સાથે જ, શિષ્ય, સદ્ગુરુની કૃપા તથા એ કૃપાનાં સુપરિણામ-સ્વરૂપ પોતાની વિભૂતિ-પ્રાપ્તિ માટે અત્યંતવિનમ્રતાપૂર્વક, તેમને પુનરપિ પુનઃ નમસ્કાર કર્યા, અને આ પહેલાં પોતે કેવી વિકટ અને ભયાનક અજ્ઞાનદશામાં ભટકી રહ્યો હતો, કલેશ અને વ્યથા પામી રહ્યો હતો અને આવી મહામોહનિદ્રામાંથી ગુરુદેવે તેને જગાડ્યો અને જરૂરી રક્ષણ આપ્યું હતું, - જેના પરિણામે, તે પોતાની પ્રવર્તમાન બ્રાહ્મી-અવસ્થાએ પહોંચી શક્યો હતો, - તેનું એક સંક્ષિપ્ત છતાં સચોટ શબ્દચિત્ર સદ્ગુરુ સમક્ષ, આ શ્લોકમાં, શિષ્ય, રજૂ કર્યું છે. વિવેકચૂડામણિ | ૧૦૩૫ Page #1041 -------------------------------------------------------------------------- ________________ આ પહેલાં, તે, અજ્ઞાનરૂપી મહા-મોહનિદ્રામાં, માયા-રચિત જન્મ-જરા-મૃત્યુ વગેરેનાં અતિભયાનક સ્વપ્નમાં ભટકી રહ્યો હતો, સંસાર અને સંસારવ્યવહારનાં અનેક-વિવિધ સંતાપોના ફ્લેશોમાં સબડી રહ્યો હતો અને અહંકારરૂપી વાઘના ત્રાસની વ્યથા વેઠી રહ્યો હતો. ગુરુદેવે તેને આવી ભ્રાન્ત-અવસ્થામાંથી જગાડ્યો, ઉગાર્યો અને પોતાનો ઉદ્ધાર કર્યો, તે માટે, શિષ્ય, ગુરુદેવ સમક્ષ પોતાનો સંનિષ્ઠ કૃતાર્થભાવ આ શ્લોકમાં અભિવ્યક્ત કર્યો. શ્લોકનો છંદ : શિખરિણી (૫૧૯) ૫૨૦ नमस्तस्मै सदेकस्मै कस्मैचिन्महसे नमः । यदेतद्विश्वरूपेण राजते गुरुराज ते ॥५२० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નમસ્તસ્મૈ સદેકસ્મૈ કÅચિન્મહસે નમઃ । યદેàદ્વિશ્વરૂપેણ રાજતે ગુરુરાજ તે ॥૫૨૦ા શ્લોકનો ગદ્ય અન્વય ઃ (૪) ગુરુચન ! સત્-સ્મૈ તસ્મૈ નમઃ । યત્ પત-વિશ્વરૂપેન રચનતે, कस्मैचित् महसे ते नमः ॥५२०॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : હે ગુરુરાન ! સત્-સ્મૈ તસ્મૈ નમઃ । કેવલ-સત્યસ્વરૂપ એવા આપને નમસ્કાર હો ! વળી, કેવા ગુરુદેવને નમસ્કાર ? - યદ્ ત_વિશ્વરૂપેળ कस्मैचित् महसे ते नमः । રાનતે, જે આ વિશ્વરૂપે વિરાજમાન છે, તે અવર્ણનીય તેજસ્વરૂપ (સ્મૃત્તિત્ મહશે) એવા આપને નમસ્કાર હો ! મ્િ એટલે શું ? કોણ ? (Who ? What ? Which ?) - એ સર્વનામનાં કોઈ પણ રૂપને છેડે વિ-શબ્દ લગાડવામાં આવે ત્યારે, તેનું પ્રશ્નાર્થ સ્વરૂપ મટી જઈને, તે, ‘કોઈક અવર્ણનીય’, ‘અદ્ભુત’ એવો અર્થ આપે છે : શ્ચિત્, વિત્, વિચિત્, સ્મૃત્તિત્ - વગેરે. મહમ્ એટલે તેજ, મહાતેજ. (પર૦) → અનુવાદ : હે ગુરુરાજ ! કેવલ-સત્યસ્વરૂપ આપને નમસ્કાર હો ! - જે, આ વિશ્વરૂપે ૧૦૩૬ / વિવેકચૂડામણિ Page #1042 -------------------------------------------------------------------------- ________________ વિરાજમાન છે, તે, અવર્ણનીય મહાતેજ-સ્વરૂપ આપને નમસ્કાર હો ! (પર૦) ટિપ્પણ : છેક શ્લોક ૪૮૨થી શરૂ થયેલું શિષ્યનું આત્મસંભાષણ આ શ્લોક સાથે, પૂરું થાય છે. આ ૩૯ શ્લોકોના પોતાનાં સુદીર્ઘ સંભાષણમાં, શિષ્ય, પોતાની સંપૂર્ણતઃ પરિવર્તિત પ્રવર્તમાન બ્રહ્માત્મભાવસિદ્ધ પરિસ્થિતિનું અનેક-રૂપે અને અનેક-રીતે, સવિસ્તર વર્ણન કર્યું, અને સમાપ્તિએ પહોંચતાં પહેલાંના, આનંદ અને આશ્ચર્યની પરાકાષ્ઠા-રૂપ તબક્કામાં, તો, પોતાનાં તે આત્મસ્વરૂપમાં, તે જાણે એવો ખોવાઈ ગયો, એવો તન્મય-તરૂપ બની રહ્યો કે તેને કશું ભાન જ ન રહ્યું ! છેલ્લા થોડા શ્લોકોમાં તો, પરમ આનંદની અભિવ્યક્તિની ચરમસીમા દરમિયાન, તેની પરિસ્થિતિ આનંદના અતિરેકના પ્રબળ પ્રભાવ હેઠળ, એવી અસામાન્ય બની ગઈ હતી કે તે, પોતાનાં ઉચ્ચારણ-ઉદ્ગારણમાં અત્યંત અવ્યવસ્થિત બની ગયો હતો, - એટલે સુધી કે આ સંભાષણને હવે ક્યાં-ક્યારે-કેવી રીતે સમાપ્ત કરવું, તેનો, તેને કશો ખ્યાલ જ ન રહ્યો ! સદ્ભાગ્યે, તેને પોતાના ગુરુદેવની દિવ્ય-કૃપાનાં ઋણનું સ્મરણ થયું, તેમના પ્રત્યે પોતાની સંનિષ્ઠ કૃતજ્ઞતા તેણે વ્યક્ત કરી અને તેમને પુનઃ-પુનઃ, પુનરપિ પુનઃ, અત્યંત નમ્રતાપૂર્વક તેણે નમસ્કાર કર્યા. તેના આ નમસ્કારોમાં તેનાં બે સ્વરૂપો સ્પષ્ટ રીતે ઉપસી આવે છે : એક તો, એ કે ભલે એવા કોઈ સ્પષ્ટ શબ્દો ક્યાંય પ્રયોજાયાં નથી, તે છતાં, કેટલાક ભાષ્યકારો નોંધે છે તેમ, તેણે પોતાના ગુરુદેવને આ રીતે ‘સાષ્ટાંગ’ નમસ્કાર કર્યા હશે ! दोर्भ्यां पद्भ्यां च जानुभ्यां शिरसा उरसा दृशा । मनसा वचसा च इति प्रणामः अष्टांगः उच्यते ॥ આવા પ્રણામમાંનાં આઠ અંગો, તે આ પ્રમાણે : (૧) બે બાહુ, (૨) બે પગ, (૩) બંને ઢીંચણ, (૪) મસ્તક, (૫) છાતી, (૬) આંખ, (૭) મન, અને (૮) વાણી. અને બીજી વાત એ કે તે, આવા સાષ્ટાંગ પ્રણામ પછી, સંપૂર્ણરીતે પોતાના પૂજ્ય ગુરુદેવને સમર્પિત (Dedicated) થઈ ગયો ! ભક્તિ (Devotion) તો હતી જ, હવે એમાં સમર્પણભાવ (Dedication) પણ ભળી ગયો ! અને એને તો મનમાં કશાં સંતોષ-સમાધાન જ થતાં ન્હોતાં કે કેવા-કેટલા નમસ્કાર કરવામાં આવે તો આવાં ઔદાર્ય અને આભિજાત્યનાં મૂર્તિમંત સ્વરૂપ એવા ગુરુદેવનાં ઋણમાંથી તે મુક્ત થયો ગણાય ! વિવેકચૂડામણિ / ૧૦૩૭ Page #1043 -------------------------------------------------------------------------- ________________ વળી, આ ગુરુદેવ તો, બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ, - એ ત્રણ દેવોથી-ત્રિમૂર્તિથી આગળ વધીને, જે બ્રહ્મસ્વરૂપ તે અત્યારે બની રહ્યો છે, તેવા જ “સાક્ષાત્ પરબ્રહ્મ' - એવા મહાગુરુ છે, ગુણાં ગુરુટ છે ! - गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । ____ गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ આવી અવિસ્મરણીય આનંદ-અનુભૂતિની જેમણે, તેને, મહા-“દીક્ષા આપી, તેવા પોતાના ગુરુદેવને સમર્પિત થઈને, શિષ્ય હવે ગુરુદેવના શુભાશીર્વાદ પ્રાપ્ત કરવા તૈયાર અને તત્પર બની રહ્યો છે.' શ્લોકનો છંદ : અનુણુપ (૫૨૦) પર૧. इति नतमवलोक्य शिष्यवर्यं समधिगतात्मसुखं प्रबुद्धतत्त्वम् ।। प्रमुदितहृदयः स देशिकेन्द्रः पुनरिदमाह वचः परं महात्मा ॥५२१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ ઇતિ નતમવલોક્ય શિષ્યવર્ય સમધિગતાત્મસુખ પ્રબુદ્ધતત્ત્વમ્ | પ્રમુદિતહૃદયઃ સ દેશિક પુનરિદમાહ વચઃ પર મહાત્મા પ૨૧al શ્લોકનો ગદ્ય અન્વય : इति समधिगत-आत्मसुखं, प्रबुद्धतत्त्वं शिष्यवयं नतं अवलोक्य, प्रमुदितहृदयः सः महात्मा देशिक-इन्द्रः पुनः इदं परं वचः आह ॥५२१॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : સ: મહાત્મા શિવ-રૂદ્રઃ પુનઃ રૂટું પરંવવા બાદ I માદ એટલે બોલ્યા, કહ્યું. કોણ બોલ્યું? - : રેશિઝ-ઝુદ્દા શિવ એટલે ઉપદેશક, આચાર્ય, ગુરુ. કોઈ પણ શબ્દને છેડે રૂદ્ર - શબ્દ મૂકવામાં આવે ત્યારે તે, “શ્રેષ્ઠઉત્તમ' એવો અર્થ આપે શ્રેષ્ઠ-આચાર્ય, સર્વોત્તમ ગુરુ, ગુરુવર્ય. આ ગુરુવર્ય કેવા ૧૦૩૮ | વિવેચૂડામણિ Page #1044 -------------------------------------------------------------------------- ________________ છે? મહાત્મા ! આવા મહાત્મા ગુરુવર્ય શું બોલ્યા? – રૂટું પરં વવ - આ ઉત્તમ વચન, આ પ્રમાણે શ્રેષ્ઠ સંબોધન તેમણે કર્યું. પુનઃ એટલે ફરીથી, પહેલાં તો, શિષ્યને ઉપદેશ આપ્યો જ હતો, પરંતુ આજે શિષ્યનું સુદીર્ઘ આત્મસંભાષણ સાંભળ્યા પછી, ફરી એક વાર, તેમણે ઉદ્દબોધન કર્યું. આવું બોલતાં પહેલાં, તેમણે શું કર્યું ? શિષ્યવી અવનોw | શબ્દને છેડે લગાડવામાં આવતો વર્ય - શબ્દ પણ “ઉત્તમ-શ્રેષ્ઠ' એવો અર્થ આપે : ઉત્તમ શિષ્યને જોઈને. આ શિષ્ય કેવો છે? શું કરે છે? - નતમ્ ! પ્રણામ કરી રહેલો; નમસ્કાર કરતો. વળી, આ શિષ્ય કેવો છે ? બે વિશેષણો આ પ્રમાણે : (૧) તિ સમધિત-સાત્મrઉમ્ | તિ એટલે આ પ્રમાણે, ઉપર (શ્લોક-૪૮રથી શ્લોકપર) પ્રમાણે, આ ૩૯ શ્લોકોમાંનાં એનાં વક્તવ્ય મુજબ સમધિત (સન્ + fધ + + એટલે મેળવવું, - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂ૫) જેણે મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, જે પામ્યો છે. શું પામ્યો છે? - માત્મસુરમ્ આત્માનંદ, આધ્યાત્મિક શાંતિ. બીજું શું તે પામ્યો છે ? - (૨) પ્રવુતત્ત્વમ્ ! જેણે આત્મજ્ઞાન અથવા તત્ત્વબોધ સંપાદન કર્યા છે, એવો. હવે પછીનો એમનો આ અંતિમ ઉપદેશ આપતાં પહેલાં, ગુરુવર્યની પરિસ્થિતિ કેવી હતી ? - પ્રતિદ્રવ: | જેમનું હૃદય આનંદથી ઊભરાઈ રહ્યું છે, તેવા; આનંદ વડે છલકાઈ રહેલા હૃદયવાળા. (પર૧). અનુવાદ : આ પ્રમાણે આત્મસુખ અને આત્મજ્ઞાન પામેલા તથા નમસ્કાર કરી રહેલા ઉત્તમ શિષ્યને જોઈને, મહાત્મા એવા તે ગુરુદેવ, આનંદથી ઊભરાતાં હૃદયે, ફરીથી, આ પ્રમાણે, ઉત્તમ વચન બોલ્યા. (પર૧). ટિપ્પણ : પોતે આપેલા ઉપદેશ અને માર્ગદર્શનનાં પરિણામે, શિષ્ય તો, મોક્ષપ્રાપ્તિની પોતાની આધ્યાત્મિક યાત્રામાં, સર્વોત્તમ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, - પરબ્રહ્મ સાથેનું તાદાભ્ય ! અને આવું આત્મસુખ, આવી સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક શાંતિ, આવો ઉત્કૃષ્ટ કોટિનો તત્ત્વબોધ, અને આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની શિષ્યની બ્રહ્માનંદઅનુભૂતિ વિશેનું સુદીર્ઘ આત્મસંભાષણ સાંભળ્યા પછી, અને ખાસ તો, નમ્રતાનિખાલસાપૂર્વક તેણે અભિવ્યક્ત કરેલા સંનિષ્ઠ કૃતજ્ઞભાવ સાથે તેણે વારંવાર કરેલા નમસ્કાર તથા સાષ્ટાંગ-પ્રણામ પછી, સદ્ગુરુનું અંતઃકરણ આનંદથી ઊભરાઈ ગયું વિવેકચૂડામણિ | ૧૦૩૯ Page #1045 -------------------------------------------------------------------------- ________________ (પ્રભુતિય:). અને આ કંઈ જેવા-તેવા સામાન્ય કક્ષાના આચાર્ય થોડા હતા ? ‘મહાત્મા’ તો, એ શબ્દની પૂરેપૂરી વ્યંજના સાથે, તેઓશ્રી, હતા; એટલું જ નહીં પરંતુ એક નમૂનેદાર આદર્શ અધ્યાપક પણ હતા; એટલે તેમણે વિચાર્યું કે “મારો આ શિષ્ય જીવન્મુક્તિ'ની સિદ્ધિ તો પામ્યો જ છે; પણ હવે પછીનાં જીવનમાં તેનું કાર્ય શું અને કેવું હોવું જોઈએ, અને ‘મિથ્યા’ એવાં જગત સાથેનો એનો સંબંધ અને વ્યવહાર કેવો હોવો જોઈએ, એનું પણ મારે તેને સમુચિત અને સુપર્યાપ્ત માર્ગદર્શન આપવું જોઈએ. બસ, આવા જ શુભ-ઉદ્દેશથી પ્રેરાઈને, તેમણે, પોતાના આ પ્રિય અને પટ્ટ શિષ્યને, સવિસ્તર (શ્લોકો પર૨થી ૫૭૬, પૂરા ૫૫ શ્લોકો) અને પ્રેરક સદુપદેશ આપ્યો (તું પરં વત્ત: માહ ) જ પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં, અધ્યયન-અધ્યાપન વિશેની એક સુનિશ્ચિત પદ્ધતિ હતી અને તે એ કે ગુરુના ઉપદેશમાં જેવો ‘ઉપક્રમ' (એટલે કે આરંભ) હોય, એવો જ, સમાપ્તિ-સમયનો ‘ઉપસંહાર' પણ હોવો જ જોઈએ : આ ગ્રંથનો ઉપક્રમ' તો આપણે જોયો છે, હવે, શિષ્યને આપવામાં આવેલા આ અંતિમ ઉપદેશનો ‘ઉપસંહાર’ પણ એવો જ સુસંગત અને સુ-સમન્વિત છે, એની આપણને સંપૂર્ણ પ્રતીતિ થશે. શ્લોકનો છંદ : પુષ્પિતાગ્રા (૫૨૧) ૫૨૨ ब्रह्मप्रत्ययसन्ततिर्जगदतो ब्रह्मैव सत् सर्वतः पश्याध्यात्मदृशा प्रशान्तमनसा सर्वास्ववस्थाष्वपि । रूपादन्यदवेक्षितुं किमभितश्चक्षुष्मतां विद्यते तद्वद् ब्रह्मविदः सतः किमपरं बुद्धेर्विहारास्पदम् ॥५२२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : બ્રહ્મપ્રત્યયસન્નતિર્જગદતો બ્રોવ સત્ સર્વતઃ પશ્યાધ્યાત્મદેશા પ્રશાન્તમનસા સર્વસ્વવસ્થાપિ । રૂપાદન્યદવેક્ષિતું કિમભિતશ્ચક્ષુષ્મતાં વિદ્યતે તદ્ બ્રહ્મવિદઃ સતઃ કિમપર બુદ્ધેર્રિહારાસ્પદમ્ ॥૫૨૨ શ્લોકનો ગદ્ય અન્વય ઃ ( हे सौम्य ! ) सर्वासु अवस्थासु अपि प्रशान्तमनसा अध्यात्मदृशा पश्य, ૧૦૪૦ | વિવેકચૂડામણિ Page #1046 -------------------------------------------------------------------------- ________________ (यद्) ब्रह्म एव सत्; अतः जगत् सर्वतः ब्रह्मप्रत्ययसन्ततिः (एव अस्ति); चक्षुष्मतां रूपाद् अन्यद् अभितः अवेक्षितुं किं विद्यते? तद्-वत् ब्रह्मविदः વહે: સતિઃ મારે વિહાર/%િ (યાત)?વરરા. શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (૨) બ્રહ્મ વ સત્ (રૂતિ ) પશ્ય ! “આ જે બ્રહ્મ છે, તે જ સત્ય છે, સત્યસ્વરૂપ છે”, - એ તું જો, એનું તું દર્શન કર. કઈ આંખે આ જોવાનું છે? - અધ્યાત્મ-શા / ડ્રમ્ એટલે આંખ; આધ્યાત્મિક આંખથી, આધ્યાત્મિક દષ્ટિથી. અને કેવાં ચિત્તે આ દર્શન કરવાનું છે ? – પ્રીતમનસા | અતિશાંત મનથી, પ્રશાંત ચિત્તથી. વળી, સર્વાસુ અવસ્થાનું પ . સર્વ અવસ્થાઓમાં પણ આવું જ દર્શન તારે કરવાનું છે; (૨) આવાં દર્શનનું પરિણામ શું-કેવું આવે ? – અત: ત્િ સર્વતઃ વહાપ્રત્યયસન્તુતિઃ Uવ (તિ તિ ) સર્વત: એટલે સર્વત્ર, ચોમેર, સર્વ બાજુએથી. પ્રત્યય એટલે પ્રતીતિ; સન્તુતિ એટલે સાતત્ય, સંતાન, પ્રવાહ, વિલાસ; અત: એટલે આથી, આ કારણે; આ બ્રહ્મ જ સત્ય છે, એથી. “એથી” શું? એ જ કે આ જગત પણ સર્વત્ર બ્રહ્મની જ પ્રતીતિનો પ્રવાહ છે, આ દશ્યમાન જગત પણ ચોમેર બ્રહ્મની પ્રતીતિનું જ સાતત્ય છે, સંતાન છે. (૩) વસ્તુસ્થિતિ જો આવી જ હોય તો, આંખોવાળા મનુષ્યો વિશે સગુરુએ શું કહેવાનું છે? - વસુષ્મતાં (મનુષ્યા) અક્ષિતું કિં વિદ્યતે ? | બક્ષતુમ (સવ + ફુલ એટલે જોવું, એ ધાતુનું હેત્વર્થ કૃદંતનું રૂ૫) જોવા-જેવું, જોવા-યોગ્ય, જોવાનું. આંખોવાળા મનુષ્યો માટે જોવા-યોગ્ય શું હોઈ શકે? જોવા-જેવું છે શું? મિત: રૂપાત્મ વત્ ? | મમતા એટલે સર્વ તરફ, ચારે બાજુ, ચોમેર. આવાં સર્વ માણસો માટે રૂપ સિવાય બીજું જોવા-યોગ્ય છે શું? તાત્પર્ય એ છે કે તેમને સર્વત્ર માત્ર રૂપ જ દેખાય છે ! (૪) આ તો સામાન્ય મનુષ્યોની વાત થઈ, પરંતુ બ્રહ્મજ્ઞાનીની બુદ્ધિ વિશે આચાર્યશ્રીએ શું કહેવાનું છે? તત્ વ્રવિટ વૃદ્ધ સતઃ નપરં વિહારીસ્પર્વ વિં (ાત) ? અત: કપરું ! સત્ એટલે સદા-સત્-સ્વરૂપ બ્રહ્મ. એના સિવાય (મારે) બીજું શું? બીજી કઈ વસ્તુ? વિહાર-માસ્પદ્ર એટલે વિહાર કરવાનું સ્થાન, જગ્યા. એ જ રીતે બ્રહ્મજ્ઞાનીની બુદ્ધિ માટે, બ્રહ્મ સિવાય, વિહાર કરવાનું બીજું સ્થાન કર્યુંશું હોઈ શકે ? વિવેકચૂડામણિ | ૧૦૪૧ ફર્મા - ૬૬ Page #1047 -------------------------------------------------------------------------- ________________ નિષ્કર્ષ એ જ કે બીજું કોઈ સ્થાન હોઈ શકે જ નહીં. (પરર) અનુવાદ : (હે સૌમ્ય શિષ્ય !) સર્વ અવસ્થાઓમાં, પ્રશાંત ચિત્તે અને અધ્યાત્મદષ્ટિએ તું જો કે આ જે બ્રહ્મ છે તે જ સત્ય છે. (અને) આથી આ જગત પણ સર્વત્ર બ્રહ્મની પ્રતીતિનો જ પ્રવાહ છે : આંખોવાળાઓ માટે, ચોમેર, રૂપ સિવાય અન્ય કઈ વસ્તુ જેવા-જેવી છે? તેવી જ રીતે, બ્રહ્મજ્ઞાનીની બુદ્ધિ માટે, બ્રહ્મ સિવાય બીજી કઈ વસ્તુ વિહારનું સ્થાન હોઈ શકે? (પરર). ટિપ્પણ: બ્રહ્મસાક્ષાત્કારની સિદ્ધિ અને પરમતત્ત્વની પ્રાપ્તિ પછી, શિષ્ય, હવે કોઈ સામાન્ય પ્રકારનો મનુષ્ય રહ્યો નથી; અને છતાં, એને, રહેવાનું અને જીવવાનું તો આ દશ્યમાન મિથ્યા જગત-પ્રપંચમાં જ છે; એટલે તે હવે બ્રહ્મદર્શનથી ક્યારેય પણ, લેશમાત્ર પણ, વંચિત ન રહે, એનું સચોટ માર્ગદર્શન, તેને, આચાર્યશ્રી, આ શ્લોકમાં, આપે છે. મનુષ્યજીવનના સારા-નરસા, સુખદ-દુઃખદ પ્રસંગો(Comedies and Tragedies)માંથી જ એને પણ પસાર થવાનું તો છે જ; અને આવા બધા પ્રસંગો દરમિયાન, (સર્વાસુ અવસ્થાનું Sિ), એ પ્રસંગોનાં દુન્યવી વાતાવરણમાં પણ, એનું બ્રહ્મદર્શન એવું જ, યથાપૂર્વ, સમ્યફ અને સંપૂર્ણ, સતત, ચાલુ જ રહે, તે માટેની, આચાર્યશ્રીની સૂચના સમજવા-જેવી છે : આમ તો, શિષ્ય જેવા જીવન્મુક્ત માટે તો, આ જગત પણ, સદા-સર્વદા, અને સર્વત્ર સ્વરૂપ એવાં બ્રહ્મની પ્રતીતિનો જ પ્રવાહ છે, એના માટે તો, આ વિનશ્વર વિશ્વમાં પણ, બ્રહ્મ-સાતત્યનો જ ચોમેર સાત્ત્વિક વિલાસ છે; એટલે શિષ્ય, બે વાતનું નિરંતર ધ્યાન રાખવાનું છે. એક તો એ કે બ્રહ્મનું જ દર્શન કર્યા કરવાની એની આધ્યાત્મિક દૃષ્ટિ અકબંધ જળવાઈ રહેવી જોઈએ (અધ્યાત્મશા પશ્ય ); અને બીજું, એ કે એનાં ચિત્તની પ્રવર્તમાન સંપૂર્ણ શાંતિ એવી જ અખંડ અને અભંગ રહેવી જોઈએ (પ્રીતમનસ). માણસનાં આ સ્કૂલ-ભૌતિક ચર્મચક્ષુઓને ભલે જગતનાં બધાં નશ્વર-રૂપો અને આકારો જ દેખાતાં હોય; અને એમના માટે તો, એકમાત્ર રૂપ સિવાય, સર્વત્ર, જોવા-જેવું બીજું છે શું? આંખની પ્રમાણભૂતતા, આવાં એક જ દર્શન માટે, નિર્માણ થઈ છેને ! ભલે એ આંખો માત્ર રૂપદર્શનમાં જ રાચે, રાચતી રહે ! પરંતુ આ શિષ્ય તો એક નીવડેલો બ્રહ્મજ્ઞાની છે - (બ્રહ્મવિદ્), એની બુદ્ધિને ૧૦૪૨ | વિવેક્યૂડામણિ Page #1048 -------------------------------------------------------------------------- ________________ તો, બ્રહ્મ સિવાય, બીજી કઈ વસ્તુ, વિહારનું સ્થાન હોઈ શકે? (ત: પર વિવાદાસ્પદું વિમ્ ?) ટૂંકમાં, બ્રહ્મજ્ઞાનીની સૂક્ષ્મબુદ્ધિ માટે તો, એક અને એકમાત્ર વિહાર અને વિલાસનું સ્થાન, - અને તે, બ્રહ્મ જ ! | શ્લોકની ત્રીજી પંક્તિમાં વધુમ્બનાં પાત્ સત્ િવિદ્યતે ? અને ચોથી પંક્તિમાં વૃવિ યુદ્ધ સતઃ પર વિં વિહારીપૂતમ્ ? – એ બંને “કાકુપ્રશ્નો છે, - જેના ઉત્તરો તે-તે પ્રશ્નોમાં જ સમાવિષ્ટ છે. શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (પર૨) कस्तां परानन्दरसानुभूति -મુત્યુ ચેષ મેત વિજ્ઞાન | चन्द्रे महालादिनि दीप्यमाने चित्रेन्दुमालोकयितुं क इच्छेत् ॥५२३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કસ્તાં પરાનન્દરસાનુભૂતિ| મુત્સ શૂન્યષુ રમેત વિદ્વાનું ! . ચન્દ્ર મહાલાદિનિ દીપ્યમાને ચિત્રેÇમાલોકયિતું ક ઈચ્છતુ પ૨૩ શ્લોકનો ગદ્ય અન્વય : - ___कः विद्वान् तां पर-आनन्दरस-अनुभूति उत्सृज्य शून्येषु (विषयेषु) रमेत ? महालादिनि चन्द्रे दीप्यमाने (सति), चित्रेन्, आलोकयितुं कः રૂષેત્ વરરા શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર પ્રશ્નાર્થ વાક્યો આ પ્રમાણે છે : (૧) : વિદાન શૂષ (વિષયે) રમેત ? મેત એટલે રાચે, રસ લે, રમણ કરે ? શૂન્ય એટલે ખાલી (oid), રિક્ત (Empty), રસહીન, નીરસ, અર્થહીન, નિરર્થક. વિદ્વાન એટલે, અહીં, બહુ ભણેલો (Well-read) પંડિત નહીં, વિવેકચૂડામણિ | ૧૦૪૩ Page #1049 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સમજુ, વિવેકબુદ્ધિવાળો, ડાહ્યો-શાણો (Wise, Mature) માણસ. એવો કયો સમજુ માણસ હશે કે જે નીરસ વિષયોમાં રાચે ? આ પણ, “કાકુપ્રશ્ન' (Rhetorical Question) છે, - જેનો ઉત્તર, તે પ્રશ્નમાં જ સમાવિષ્ટ છે કે આવો કોઈ ડાહ્યો માણસ ન જ હોઈ શકે. શું છોડી દઈને શૂન્ય-વિષયોમાં રાચવાની અહીં વાત છે ? તાં પર-આનન્દ્રરસ-અનુભૂર્તિ સ્પૃષ્ય । ઉત્કૃષ્પ (વ્ + મૃગ્ એટલે છોડી દેવું, - એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) છોડી દઈને, ત્યજી દઈને. શું છોડી દઈને ? પર્ એટલે પરમ, ઉચ્ચ, Highest; પરમ-આનંદના રસના અનુભવને છોડી દઈને. - = શ્લોકમાં, પાનરસાનુભૂર્તિ - શબ્દનાં વિશેષણ તરીકે પ્રયોજવામાં આવેલા તાં – શબ્દની અર્થ-વ્યંજના સમજવા-જાણવા-માણવા જેવી છે : પરમાનંદ-રસાનુભૂતિ કેવી ? એ સવાલનો જવાબ એટલે તામ્. વ્યાકરણની દૃષ્ટિએ તો, તાં એટલે તેવી. પરંતુ ‘તેવી' એટલે ‘કેવી ?”- એવું કશું કહેવામાં આવ્યું નથી, અને આ એક તાં - શબ્દમાં જ એવો ધ્વનિ’ છે કે એ રસાનુભૂતિનું વર્ણન થઈ શકે તેમ નથી : – એવી અવર્ણનીય, ઉચ્ચ કક્ષાની, તે અનુભૂતિ છે ! ‘કશું જ કહ્યા વિના’, ‘ઘણું-બધું કહી દેવું', એમાં જ કવિપ્રતિભાની સાચી સર્જકતા રહી છે ! તત્ત્વચિંતક આચાર્યશ્રીની આવી વ્યંજનાત્મક કાવ્યપ્રતિભાની ચમત્કૃતિનો સહૃદયી વાચકને અહીં સંસ્પર્શ થાય છે. (૨) : વિત્ર-નું આજોયિતું છેત્ ? વિત્ર-ન્તુ એટલે ચિત્રમાં ચીતરવામાં આવેલો ચંદ્ર; ચિત્રનો, ચિત્રમાંનો, ચીતરેલો ચંદ્ર. આજોયિતું જોવા માટે, જોવાને. ચિત્રમાં ચીતરેલા ચંદ્રને જોવાનું કોને ગમે ? એમ કરવાનું કોણ ઇચ્છે ? કયા સમય માટેનો આવો પ્રશ્ન છે ? વન્દે રીપ્યમાને (સતિ) । મૂળ ચંદ્ર પોતે આકાશમાં પ્રકાશી રહ્યો હોય ત્યારે, કેવો ચન્દ્ર ? મહા-આહનાવિત્તિ । મોટો આનંદ આપી શકે તેવો, અત્યંત આનંદ આપનાર, પરમ-આહ્લાદક. અહીં પણ, “કાકુપ્રશ્ન” જ છે, જેનો જવાબ સવાલમાં જ ગર્ભિત છે, - કે આવું કોઈને ન ગમે ! શ્લોકની ત્રીજી પંક્તિમાં, સમય-દર્શાવનાર “સતિ-સપ્તમી’-નામક વાક્યરચના છે. (પર૩) અનુવાદ : કયો એવો સમજુ માણસ હશે કે જે પરમ આનંદરસના તે અનુભવને છોડીને ૧૦૪૪ / વિવેચૂડામણિ Page #1050 -------------------------------------------------------------------------- ________________ રસહીન (વિષયો)માં રાચે ? અત્યંત આનંદ આપનાર (મૂળ) ચંદ્ર (પોતે) પ્રકાશી રહ્યો હોય ત્યારે, ચિત્રમાં ચીતરેલા ચંદ્રને જોવાનું કોને ગમે ? (પર૩) ટિપ્પણ: સાહિત્યના શૃંગાર-વીર-કરુણ વગેરે નવ-રસોમાં “આનંદ-નામના કોઈ રસનો સમાવેશ કરવામાં નથી આવ્યો, - એ હકીકત કોઈકને જરા વિચિત્ર લાગે ! પરંતુ થોડું જ વિચારતાં, આવી કોઈ વિચિત્રતાને કશું જ સ્થાન રહે નહીં : રસ એટલે જ ઉચ્ચ પ્રકારનો આસ્વાદ આપનાર તત્ત્વ : રસ્થ, માસ્વાદ્યતે, વર્ચત તિ રસ | આમ, જો રસ એટલે જ “આસ્વાદ', એવો અર્થ થતો હોય તો પછી. આનન્દ' એવા નામનો કોઈ “દશમો’ રસ ઊમેરવાની જરૂર જ રહેતી નથી ! ઊભી થતી જ નથી ! આની પાછળનું રહસ્ય એ છે કે સાહિત્યના પેલા નવેય રસની “આધારશિલા” એટલે જ આ એક માનદ્ર-રસ ! . ' અને આ તો, વળી, પરબ્રહ્મ સાથેનાં સાયુજ્યમાંથી નિષ્પન્ન થતો મનન - રસ ! આવા રસની અનુભૂતિ તો, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર, જણાવ્યું છે તેમ, અવર્ણનીય ! - Indescribable! શબ્દકોશ(Dictionary)માંના કયા અને કેટલા શબ્દની ગુંજાયશ કે આ આનંદ-રસની અનુભૂતિને અભિવ્યક્ત કરી શકે ! સાહિત્યશાસ્ત્રના વિવેચકોએ “શબ્દ”ની શક્તિની ઘણી-બધી પ્રશસ્તિ કરી છે, અને છતાં, વાત કેવી વિચિત્ર છે કે બ્રહ્મનો દરજ્જો (Status) પામેલા (“શબ્દબ્રહ્મ !”), - એવા આ શબ્દની પણ સમગ્ર શક્તિ, આ “આનંદ-રસ'ની અનુભૂતિની બાબતમાં, કુંઠિત થઈ જાય છે ! આવી “રસાનુભૂતિ' છોડીને (ડબ્લ્યુ) જે, વિદ્વાનું, નીરસ વિષયો(શૂષ વિષષ)માં રાચે (રમત), તેને શું કહેવું? વિષયાનું વિષવત્ નેત્ | (“વિષ જેવા વિષયોને ત્યજી દેવા જોઈએ !”) - એવી સલાહ આપનાર “અષ્ટાવક્રગીતા”નો પણ જે માણસ આદર કરતો નથી તેને, “વિદ્વાન-શબ્દ માટે પાત્ર કેવી રીતે ગણી શકાય ! બીજું, આ “આનન્દ-રસ” તો “રસ”, સર્વ રસોનો “રસ” ! રસાનાં રસ: . અને પેલા વિષયો? – એનાં સંપૂર્ણ વર્ણન માટે આ એક જ શબ્દ પર્યાપ્ત શૂન્ય ! ખાલીખમ ! નીરસ ! આમ, “શોભાના ગાંઠિયા’ જેવો આ વિદ્વાન તો પેલા મહામૂર્ખ જેવો જ, વિવેકચૂડામણિ | ૧૦૪૫ Page #1051 -------------------------------------------------------------------------- ________________ જે, આકાશમાંનો મૂળ ચંદ્ર પોતે, પોતાનાં પરમ-આફ્લાદક શીતળ તેજ વડે ઝળાંહળાં પ્રકાશી રહ્યો હોય ત્યારે (લીપ્યમાને), ઘરની દીવાલ પરનાં ચિત્રમાંના ચીતરેલા ચંદ્રને જોવા ઝંખે ! શ્લોકમાંનું દષ્ટાંત, ચંદ્ર જેવું જ પરમાલાદક તો છે જ, પરંતુ, વધારામાં, પરાનન્દરસની અનુભૂતિને સવિશેષ આસ્વાદ્ય બનાવી રહે છે ! શ્લોકનો છંદઃ ઈન્દ્રવજા (પ૨૩) પર૪ असत्पदार्थानुभवे न किंचिन् -न ह्यस्ति तृप्तिर्न च दुःखहानिः । तदद्वयानन्दरसानुभूत्या . तृप्तः सुखं तिष्ठ सदात्मनिष्ठया ॥५२४॥ શ્લોકનો ગુજરાતી પાઠક અસત્પદાર્થનુભવે ને કિંચિનુ -ન હસ્તિ તૃપ્તિને ચ દુઃબહાનિ | તદધયાનન્દરસાનુભૂલ્યા તૃપ્તઃ સુખં તિષ્ઠ સદાત્મનિષ્ઠયા પ૨૪ શ્લોકનો ગદ્ય અન્વય : असत्पदार्थ-अनुभवे किंचिद् (अपि) तृप्तिः न हि अस्ति, न च दुःखहानिः (अपि अस्ति); तद् अद्वय-आनन्दरस-अनुभूत्या सत्-आत्मनिष्ठया तृप्तः (सन्) સુર્વ તિષ્ઠ II૫ર૪ll : શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વિંવિદ્ (કવિ) તૃતિ: 7 હિંમત ! જરા પણ તૃપ્તિ થતી જ નથી. દિ - શબ્દ વાક્યના અર્થને સવિશેષ સુનિશ્ચિત બનાવે છે. આ પ્રકારની તૃપ્તિ શામાં નથી થતી? - અત-ઉતાર્થ-અનુભવે | ખોટા-મિથ્યા પદાર્થોનો અનુભવ કરવાથી, એવા પદાર્થોના ઉપભોગથી. આવા પદાર્થોના અનુભવથી, બીજું શું-કેવું ખરાબ પરિણામ આવે છે? - ૧ ૨ ૩:વહોનિઃ (પિ તિ) / દુઃખોનો નાશ પણ થતો ૧૦૪૬ | વિવેકચૂડામણિ Page #1052 -------------------------------------------------------------------------- ________________ નથી, દુઃખ પણ ટળતું નથી. તો પછી, શું કરવું? - હવે પછીનાં વાક્યમાં, ગુરુદેવે આપેલા આદેશનું અનુપાલન કરવું. (૨) તત્ એટલે તત્ તેથી, તે કારણે. તૃત: (1) સુર્વ તિષ્ઠા ગુમ એટલે સુખપૂર્વક, સુખથી. તિષ્ણ એટલે રહે. સુખપૂર્વક રહે, સુખી થા, સુખી બન. કેવી રીતે ? - તૃત: (સન) - તૃપ્ત થઈને, સંતોષ પામીને. પરંતુ આવી તૃપ્તિ મળે શી રીતે ? આ બે રીતે : (અ) અદય-મનન્તર-અનુમૂત્યા અદ્વિતીય એવા તે બ્રહ્મના આનંદરસની અનુભૂતિ વડે; અને (બ) –આત્મનિષ્ઠયા | સત્યસ્વરૂપ એવી આત્મનિષ્ઠા વડે. (પર૪) અનુવાદ : (હે વત્સ ! હે શિષ્ય !) મિથ્યા પદાર્થોનો અનુભવ કરવાથી, કશી પણ તૃપ્તિ થતી નથી, તેમ જ દુઃખનો નાશ પણ થતો નથી, તેથી અદ્વિતીય (બ્રહ્મ)ના આનંદરસની અનુભૂતિથી અને સત્યસ્વરૂપ આત્મનિષ્ઠાથી તૃપ્ત થઈને તું સુખપૂર્વક રહે ! (પર૪) ટિપ્પણ: - જીવન્મુક્ત થયા પછી પણ, આપણે આ પહેલાં જોયું તેમ, શિષ્યને પોતાનાં આયુષ્યનો શેષ સમય વિતાવવાનો તો છે, આ “મિથ્યા' જગતમાં જ. અને જેવું મિથ્યા' જગત, એવા જ મિથ્યા' આ જગતના સર્વ પદાર્થો ! એટલે, આવા અસત્પદાર્થોના અનુભવોમાં, અને એ સર્વના ઉપભોગમાં, શિષ્ય, ફરી પાછો, ન સરી પડે, તે માટે, આચાર્યશ્રી, તેને એવી ચેતવણી આપે છે કે આવા અનુભવો-ઉપભોગથી સદા-સર્વદા તું દૂર જ રહેજે. આવી ચેતવણી પાછળનાં બે કારણો આ પ્રમાણે છે : એક તો એ કે એમાંથી કશી જ તૃપ્તિ સાંપડતી નથી, અને બીજું એ કે પેલા મિથ્યા-પદાર્થોના અનુભવનું દુઃખ તો ટળતું જ નથી ! તેથી, શિષ્ય માટે, સુખપૂર્વક તૃપ્ત થઈને રહેવાનો તો એક જ ઉપાય : અદ્વિતીય બ્રહ્મના આનંદરસની અનુભૂતિ ! અને આને જ બીજા શબ્દોમાં વ્યક્ત કરીએ તો, સત્યસ્વરૂપ એ જ બ્રહ્મમાં આત્મનિષ્ઠા ! આમ તો, પરમતત્ત્વની પ્રાપ્તિ પછીનાં, આ શિષ્યનાં સવિસ્તર આત્મસંભાષણમાંની, એનાં ઉચ્ચારણોમાંની એની સુદઢ પ્રતીતિ જોતાં અને એના એ સર્વ ઉગારોમાંનાં સત્યનો રણકો જોતાં, આ શિષ્ય, હવે, મિથ્યા જગતના નશ્વર પદાર્થોના ઉપભોગોમાં ફરીથી ફસાય, એવી કોઈ જ ભીતિ જણાતી નથી. તો પછી, ગુરુદેવ એને શા માટે આવી ચેતવણી આપે છે અને જે અદ્વિતીય બ્રહ્મના આનંદરસની વિવેકચૂડામણિ | ૧૦૪૭ Page #1053 -------------------------------------------------------------------------- ________________ જ અત્યારે પણ અનુભૂતિ કરી રહ્યો છે, તેમાં જ આત્મનિષ્ઠા રાખવાનો આદેશ ગુરુદેવ તેને શા માટે આપે છે તે જરા, ન સમજાય તેવું છે, અને શિષ્યની સંનિષ્ઠામાં, ગુરુદેવને સંપૂર્ણ શ્રદ્ધા નથી, એવી છાપ પણ વાચકનાં ચિત્ત પર પડે એ સ્વાભાવિક છે. - પરંતુ હકીકતમાં, એવું કશું નથી : શિષ્યની સિદ્ધિ અને સજ્જતામાં ગુરુદેવને સંપૂર્ણ શ્રદ્ધા છે; પણ શિષ્ય એની આધ્યાત્મિક જીવન-કારકિર્દીમાં આવી પરમોચ્ય સિદ્ધિએ પહોંચે ત્યારપછી પણ, એની એવી જ સફળતાનાં સાતત્યનાં હિતમાં, ગુરુએ, શિષ્યને, તેનાં જીવનનાં આવાં અમૂલ્ય સંકેત-સૂત્રોનું પ્રદાન કરવું જોઈએ, એવી શાસ્ત્ર-પ્રણાલિકાને જ ગુરુજી અહીં અનુસરી રહ્યા છે, એમ આપણે સમજવાનું રહે છે. અને હવે પછી પણ, ગુરુદેવના આ અંતિમ ઉપદેશ દરમિયાન, ક્યારેય પશુ આવું લાગે ત્યારે, આપણે એમાં શાસ્ત્રની પરંપરાગત આવી સંકેતસૂત્ર-બદ્ધતાનાં જ દર્શન કરવાનાં રહેશે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૨૪) પરપ स्वयमेव सर्वथा पश्यन् मन्यमानः स्वमद्वयम् । स्वानन्दमनुभुञ्जानः कालं नय महामते ॥५२५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વયમેવ સર્વથા પશ્યન્ મન્યમાનઃ સ્વમદ્રયમ્ | સ્વાનન્દમનુર્ભુજાનઃ કાઢ્યું નય મહામતે ।।૫૨૫॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ (હે) મહામત્તે ! સર્વથા સ્વયમેવ પશ્યન્, સ્વ અયં મન્યમાન:, आनन्दं अनुभुञ्जानः, (त्वं) कालं नय ॥५२५॥ શબ્દાર્થ : સ્વ મુખ્ય વાક્ય : (દે) મહામતે ! (હ્ત્વ) જાત નય ! હે બુદ્ધિમાન ! તું સમય વ્યતીત કર, સમય વીતાવ, કાળ-નિગમન કર, શી-શી પ્રક્રિયાઓ કરતાં કરતાં, શિષ્ય, સમય વ્યતીત કરવાનો છે ? - આ પ્રમાણે ત્રણ : (૧) સર્વથા સ્વયં ડ્વ પશ્યન્ । સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વ-સમયમાં અને સર્વ વસ્તુઓમાં (સર્વત્ર, ૧૦૪૮ | વિવેકચૂડામણિ Page #1054 -------------------------------------------------------------------------- ________________ સર્વમાન, સર્વપ્રોરેખ ); સર્વ પ્રકારે, તારા પોતાના આત્માને, સદા સ્વયંરૂપ આત્માને જોતાં, જોતાં; (૨) સ્વયં મદયે મમાનઃ . પોતાને, પોતાની જાતને, અદ્વિતીય, માનતો; (૩) સ્વ-ગાનન્દ નમુનઃ | આત્માનન્દનો જ સતત-વારંવાર અનુભવ કરતો, કરતો; આત્માનંદને જ ભોગવતાં, ભોગવતાં. પશ્યન, મીમાન અને અનુમુક્ષીના, - એ ત્રણેય, વ્યાકરણની દૃષ્ટિએ, અનુક્રમે, શુ(પશ્યો જોવું, મન માનવું અને અનુ+મુન્ ભોગવવું, – એ ધાતુઓનાં વર્તમાનકૃદંત, પુલિંગ પ્રથમ એકવચનનાં રૂપો છે. (પરપ) અનુવાદ : મહાબુદ્ધિમાનું ! સર્વરીતે, સ્વયંરૂપ આત્માને જોતો રહીને, પોતાને અદ્વિતીય માનતો રહીને અને આત્માનંદને ભોગવતો રહીને, તું (તારા) સમય વ્યતીત કરજે. (પર૫) ટિપ્પણ : સદ્ગુરુ, આ શ્લોકમાં, શિષ્ય માટે, “મહામતિ” – એવું સંબોધન પ્રયોજે છે, એ સૂચક (Significant) છે, – બે રીતે : એક તો એ કે તેની બુદ્ધિ માત્ર “મહા” (મોટી, ઘણી) જ નથી, પરંતુ તે સારી, શુભ અને સાત્ત્વિક પણ (સબુદ્ધિ) છે, અને આવી “મહા” તથા “સારી બુદ્ધિના પ્રભાવે અને પ્રતાપે જ, તે, સચ્ચિદાનંદ એવાં પરમતત્ત્વ સાથે સાયુજય પામી શક્યો છે; અને બીજું એ કે ગુરુદેવને, શિષ્યની, જીવન્મુક્તિ-પદ-પ્રાપ્તિ પછીની, હવે પછીની, ભાવિ જીવન-કારકિર્દી વિશે કશી જ અશ્રદ્ધા કે આશંકા નથી : પોતાનાં પ્રવર્તમાન પરમોચ્ચ પદને, એની પ્રતિષ્ઠાને, કશી પણ હાનિ પહોંચે એવું તે કદી પણ કરશે નહીં, એવી પ્રતીતિ ગુરુદેવને હૈયે છે, તે, પણ શિષ્યની આવી બુદ્ધિનાં કારણે જ છે, તે હકીકત સ્પષ્ટ થાય છે. ગુરુદેવે, શિષ્ય માટે, શ્લોકમાં, સૂચવેલી ત્રણ પ્રક્રિયાઓ પણ એટલી જ મહત્ત્વની છે : શિષ્ય ભલે પોતાનાં જીવન-ધ્યેયને સંપન્ન કરી લીધું, પરંતુ તેને પોતાનાં બાકીનાં આયુષ્યને તો, આ સંસારમાં રહીને જ વીતાવવાનું છે અને તે કેવી રીતે વીતાવવાનું છે, તેનો આદેશ ગુરુદેવ શિષ્યને, - વાર્તા નય | એમ કહીને, આપે છે. હવે પછીના સમયમાં, શિષ્ય, “બહિર્મુખ' (Extrovert) રહે કે “અંતર્મુખ (Introvert), તેણે સતત લક્ષમાં રાખવાનું છે કે એનું દર્શન” (પશ્ય) તો સદા પોતાના આત્માનું જ (સ્વયે વ) હોવું જોઈએ : આવી પ્રક્રિયામાં આળસ કે . વિવેકચૂડામણિ | ૧૦૪૯ Page #1055 -------------------------------------------------------------------------- ________________ અનવધાનને જરા પણ અવકાશ રહેવો જોઈએ નહીં : ‘સ્વયં-દર્શન’ સતત ચાલુ રહેવું જોઈએ. અને અદ્વિતીય એવાં બ્રહ્મ સાથેનાં ઐક્યની સિદ્ધિ પછી, એની આ ‘અટ્ઠયમાન્યતા' પણ એવી જ અકબંધ જળવાઈ રહેવી જોઈએ. સંસારમાં તો સર્વત્ર ભેદનાં અને દ્વૈતનાં જ દર્શન તેને થયાં કરશે : છતાં ‘હું તો સદા-સર્વદા અદ્વિતીય જ છું', - એ પ્રકારની માન્યતામાં લેશમાત્ર પણ કચાશ પ્રવેશી ન જાય, તેનું, તેને, સતત ધ્યાન રાખવાનું છે. વળી, ‘આનંદ’ જેનો એક અવિભાજ્ય અંશ (Integral part) છે, એવાં “સચ્ચિદાનંદ”-સ્વરૂપમાં હવે તો તે સ્થિત છે, એટલે આત્માનંદ કે નિજાનંદની એની અનુભૂતિમાં લેશમાત્ર પણ ઉણપ ન આવી જવી જોઈએ. આ ત્રણેય પ્રક્રિયામાં, ‘સ્વયં” અને સ્વં એવા શબ્દો પ્રયોજવા પાછળ સદ્ગુરુનો એકમાત્ર શુભ ઉદ્દેશ એ જ છે કે શિષ્ય હંમેશાં ‘સ્વ’માં જ રમમાણ રહે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૨૫) ૫૨૬ अखण्डबोधात्मनि निर्विकल्पे विकल्पनं व्योम्नि पुरःप्रकल्पनम् । तदद्वयानन्दमयात्मना सदा शान्ति परामेत्य भजस्व मौनम् ॥५२६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અખંડબોધાત્મનિ નિર્વિકલ્પે વિકલ્પનં વ્યોમ્નિ પુરઃપ્રકલ્પનમ્ । તદયાનન્દમયાત્મના સદા શાન્તિ પરામેત્ય ભજસ્વ મૌનમ્ ।૫૨૬॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ अखण्डबोधात्मनि निर्विकल्पे (आत्मनि) विकल्पनं, व्योम्नि पुरःप्रकल्पनं (तत्समानं कार्यं अस्ति); तत् अद्वयानन्दमया - आत्मना सदा परां शान्ति મૌનું મનસ્વ રદ્દા પત્ય, ૧૦૫૦ / વિવેકચૂડામણિ Page #1056 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વ્યોનિ પુ ત્વ (તત્સમાન ઋાર્ય તિ); વ્યોનિ એટલે આકાશમાં; પુદ એટલે નગર, શહેર; પ્રજ્જન એટલે કલ્પના કરવી તે : આકાશમાં નગરની કલ્પના કરવા જેવું (આ કાય) છે; કયું કાર્ય ? - ડાઉugવોધાત્મનિ નિર્વિજો (મન) વિન્ધનમ્ | વિછત્પન એટલે કોઈ પણ જાતના વિકલ્પની, એટલે કે ભેદની કલ્પના કરવી તે; આવી કલ્પના કોના વિશે ? અખંડજ્ઞાનસ્વરૂપ અને વિકલ્પીન આત્મામાં, આત્મા વિશે. (૨) તત્ એટલે તમાત્ તેથી, માટે, તે કારણે; મૌન મનસ્વ | મૌન ધારણ કર; મૌનને પ્રાપ્ત થઈ જા. પણ આ પહેલાં શિષ્ય શું કરવાનું રહે છે ? – પરાં શાન્તિ પત્ય | પરમ શાંતિ પ્રાપ્ત કરીને, પામીને, એનો અનુભવ કરીને; આવી શાંતિ તેણે કેવી રીતે પ્રાપ્ત કરવાની છે? સવા - નિરન્તર; અને બદય-મનન્દમયેમાત્મના | અદ્વિતીય આનંદમય આત્મારૂપે; અદ્વિતીય આનંદ-સ્વરૂપ બનીને. (પર૬) અનુવાદ : * અખંડ જ્ઞાનસ્વરૂપ અને નિર્વિકલ્પ એવા આત્મામાં, કોઈ પણ જાતના ભેદની કલ્પના કરવી તે, આકાશમાં નગરની કલ્પના કરવા જેવું કાર્ય છે; તેથી, અદ્વિતીય આનંદમય આત્મારૂપે પરમ શાંતિ પામીને તું સદા મૌન ધારણ કર. (પર૬) ટિપ્પણ: આ શ્લોકમાં પણ, ગયા શ્લોકની જેમ, સદ્ગુરુએ શિષ્યને સીધો જ આદેશ આપ્યો છે કે “તું મૌન ધારણ કર” : મૌન મનસ્વ | પરંતુ ગુરુદેવને સ્પષ્ટ ખ્યાલ છે કે કશું પણ સમજ્યા વિના, આમ, સીધે-સીધું મૌન ધારણ કરવું, એ નિરર્થક છે; એટલે સૌપ્રથમ તો, તેમણે, શિષ્યને, આત્માનાં સમ્યફ સ્વરૂપ વિશેની કશી ગેરસમજથી દૂર રહેવાની સૂચના આપી. આત્મા એટલે જ અખંડ જ્ઞાનનું સ્વરૂપ; અને આવો આત્મા તો, સંકલ્પોવિકલ્પોથી સદા-સર્વદા વિમુક્ત જ હોય; આવા “નિર્વિકલ્પ' આત્મામાં જીવ કે કશા સંસારવ્યવહારના પદાર્થોનો ‘વિકલ્પ' કરવો, કોઈ પણ જાતની ભેદયુક્ત કલ્પના કરવી, ટૂંકમાં, “નિર્વિકલ્પ'માં “વિકલ્પ' હોય એમ માનવું-જાણવું-સમજવું, એ તો એક અક્ષમ્ય અને અનિર્વાહ્ય એવો કલ્પના-તરંગ જ કહેવાય ! જ્યાં કશું હોવાની શક્યતા જ ન હોય, ત્યાં તે વસ્તુ હોવાનો સ્વીકાર કરવો, એટલે આકાશમાં નગર હોવા જેવી અસંભવિત કલ્પના ! સામાન્ય બુદ્ધિ(Common વિવેચૂડામણિ | ૧૦૫૧ Page #1057 -------------------------------------------------------------------------- ________________ Sense)વાળો કોઈ સામાન્ય માણસ પણ સમજે છે કે કોઈ નગરની રચના પૃથ્વી પર થઈ શકે, આકાશમાં તો કદી જ નહીં ! આકાશ તો માત્ર અવકાશ (Space) છે, ખાલી જગા જ છે, એમાં કોઈ નગર બાંધી શકાય જ કેવી રીતે ? અને બાંધી ના શકાય તો તે ત્યાં હોઈ શકે જ કેવી રીતે ! પેલી અંગ્રેજી ભાષાની કહેવત પ્રમાણે, આ તો હવામાં કિલ્લા બાંધવા જેવી (Building castles in air !) વાહિયાત વાત. કહેવાય ! માત્ર કલ્પનાના તરંગો ! તરંગોના રંગો ! Figments of Fancy ! નિર્વિકલ્પ” જેનું નામ ! એમાં, વળી, “વિકલ્પો' કેવા ? ક્યાંથી ? “એટલે હે વત્સ !” ગુરુદેવ શિષ્યને કહે છે કે “આવી મિથ્યા કલ્પનામાં તો, તારા જેવો “મહામતિ', રાચે જ નહીં ! - એનો તો મને પણ ખ્યાલ છે જ. માટે, તારા સ્વભાવગત અદ્વિતીય નિજાનંદનાં સ્વરૂપે પરમ શાંતિ પામીને તું મૌન ધારણ કર !” પરંતુ બહારથી “મૌન' અને અંદર અશાંતિ હોય તો, એવાં મૌનનો અર્થ શો? આથી જ, સદ્ગર, મૌન ધારણ કરતાં પહેલાં, શિષ્યને પરમ શાંતિ પામવાની સમુચિત સૂચના આપે છે. અને મૌન એટલે શું ? “ન બોલવું' - એ જ ? એટલું જ ? ભીતરી, સાચી, પરમ શાંતિ વિનાનું આવું મૌન એટલે તો, મૌનનો માત્ર શિષ્ટાચાર (Formality) ! માત્ર એક ઔપચારિક પ્રક્રિયા ! એક શુષ્ક નિરર્થક “ક્રિયાકાંડ' (A ritual) ! આવા કર્મકાંડીય મૌનમાં શિષ્ય ન અટવાય, એ માટે ગુરુદેવ તેને, સૌપ્રથમ, પરમ-શાંતિને પ્રાપ્ત કરવાનું સૂચવે છે. મન જો બહાર ન ભમે, તો જ, અને તે જ સાચું મૌન ! ગીતાએ પણ આથી જ, નિર્ણય આપ્યો છે ને કે – માન્તર્થ યુd: સુરમ્ I (૨, ૬૬) (“અશાંતને વળી સુખ કેવું?”), શ્લોકનો છંદ ઉપજાતિ (પર) પર तूष्णीमवस्था परमोपशान्ति - સત્પવિન્યતઃ ब्रह्मात्मना ब्रह्मविदो महात्मनो यत्राद्वयानन्दसुखं निरन्तरम् ॥५२७॥ ૧૦૫ર | વિવેકચૂડામણિ Page #1058 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : તૂષ્ણીમવસ્થા પરમોપશાન્તિ -બુરસત્કલ્પવિકલ્પહેતોઃ | બ્રહ્માત્મના બ્રહ્મવિદો મહાત્મનો યત્રાદયાનન્દસુખ નિરન્તરમ્ //પ૨શી શ્લોકનો ગદ્ય અન્વય : असत्कल्पविकल्पहेतोः बुद्धेः ब्रह्मात्मना तुष्णी अवस्था ब्रह्मविदः महात्मनः परमा उपशान्तिः (अस्ति), यत्र निरन्तरं अद्वयानन्दसुखं (भवति) ॥५२७॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યુદ્ધ તુળ અવસ્થા પરમ ૩૫રશાન્તિઃ (અસ્ત) તુળ અવસ્થા એટલે મૌન અવસ્થા; મૌન ધારણ કરવું તે. આવી અવસ્થા કોની હોય છે? - વૃદ્ધઃ બુદ્ધિની. આ બુદ્ધિ કેવી છે ? - -- વિજ્યા-દેતો. ! અસત્ય સંકલ્પ-વિકલ્પ કરનારી-કરાવનારી. આવી મૌન અવસ્થા કોની બુદ્ધિની હોય છે ? - બ્રહ્મવિદ મહાત્મનઃ | - બ્રહ્મજ્ઞાની મહાત્માની. બ્રહ્માત્મા – બ્રહ્મભાવમાં સ્થિતિ, એ જ મૌન અવસ્થા; આવી મૌન અવસ્થા એ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની પરમ શાંતિ છે. આ પરમ શાંતિની વિશિષ્ટતા શું છે? કેવી છે? - યત્ર નિરન્તર મદયાનન્દસુવું (મતિ) 1 - જેમાં નિરંતર-સતત-અવિરત અદ્વિતીય આંનદસુખ જ હોય છે. (પર૭) અનુવાદ : અસત્ય સંકલ્પ-વિકલ્પ કરાવનારી બુદ્ધિનું બ્રહ્મભાવમાં મૌન ધારણ કરવું, એ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની પરમ શાંતિ છે, જેમાં નિરંતર અદ્વિતીય આનંદસુખ જ હોય છે. (પર) ટિપ્પણ : ગયા શ્લોકમાં ગુરુદેવે, શિષ્યને, પરમ શાંતિ પ્રાપ્ત કરીને મૌન ધારણ કરવાનું સૂચવ્યું હતું અને આ શિષ્ય, અત્યારે, “બ્રહ્મવિદ્ મહાત્મા’ - (બ્રહ્મવિદ્વ: મહાત્મનઃ) તો છે જ. પરંતુ આવા બ્રહ્મજ્ઞાની મહાત્માએ પણ પોતાની બુદ્ધિને નિયંત્રિત રાખવાની જરૂર છે, કારણ કે આ બુદ્ધિ તો ભલભલા મહાત્માને પણ મિથ્યા કલ્પનાઓના ગેરમાર્ગે લઈ જવાની શક્તિ ધરાવે છે; એટલે આવી બુદ્ધિનું, બ્રહ્મભાવમાં, મૌન વિવેકચૂડામણિ | ૧૦૫૩ Page #1059 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરવું, એ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની પરમ શાંતિ છે, જેમાં નિરંતર અદ્વિતીય આનંદસુખ જ હંમેશ માટે હોય છે. તાત્પર્ય એ છે કે મિથ્યા સંકલ્પ-વિકલ્પો સર્જવાનો જેનો સ્વભાવ છે, એ બુદ્ધિને જો બ્રહ્મભાવમાં સ્થિર કરવામાં આવે તો, આવી સ્થિરતા, આવી સ્થિતિ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની મૌન-અવસ્થા બની રહે; અને આવી આ મૌનાવસ્થા જ એના માટે પરમ શાંતિની પ્રદાયિની બની રહે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૨૭) ૫૨૮ नास्ति निर्वासनान्मौनात् परं सुखकृदुत्तमम् । विज्ञातात्मस्वरूपस्य स्वानन्दरसपायिनः શ્લોકનો ગુજરાતી પાઠ : પા નાસ્તિ નિર્વાસનાન્મૌનાત્ પરં સુખમૃદુત્તમમ્ । વિજ્ઞાતાત્મસ્વરૂપસ્ય સ્વાનન્દરસપાયિનઃ ॥૫૨૮ શ્લોકનો ગદ્ય અન્વય : વિજ્ઞાત-આત્મ-સ્વરૂપસ્ય સ્વ-આનન્દ્રસ-પાયિન: ૬ (સાધસ્ય) निर्वासनात् मौनात् परं उत्तमं सुखकृद् (अन्यत् किंचित् अपि) न अस्ति ॥ ५२८ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મૌનાત્ પરં ઉત્તમ સુવર્ (અન્યત્િિવત્ અપિ) ન અસ્તિ। સુલત્ એટલે સુખ કરનારું-આપનારું, સુખકારક, સુખદાયક, સુખસર્જક; મૌન કરતાં બીજુ કશું વધારે સુખ-આપનારું નથી. કયા પ્રકારનું, કેવું મૌન ? નિર્વાસનાત્ । વાસના-રહિત, વાસના-શૂન્ય, વાસના-વિનાનું. અને કોનાં મૌનની આ વાત છે ? - બે વિશેષણો આ પ્રમાણે : (૧) વિજ્ઞાત-આત્મસ્વરૂપસ્ય । આત્માનાં સ્વરૂપને જેણે જાણી લીધું છે, તેવા સાધકનું મૌન; આત્મસ્વરૂપનાં જ્ઞાનીનું મૌન; (૨) સ્વ-ગાનન્દસ-પાયિનઃ । પાયન એટલે પીનાર, પાન કરનાર; નિજાનંદના રસનું પાન કરનાર સાધકનું મૌન. (૫૨૮) ૧૦૫૪ | વિવેકચૂડામણિ Page #1060 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : આત્માનું સ્વરૂપ જાણનાર અને આત્માનંદ-રસનું પાન કસ્નાર(સાધક) માટે, વાસના-વિહીન મૌનથી બીજું કશું ઉત્તમ સુખકારક નથી. (પર૮) ટિપ્પણ: આચાર્યશ્રીએ, શ્લોક-પર૬માં, “મનસ્વ મૌનમ્ I'ની જે આજ્ઞા શિષ્યને આપી હતી, તે મૌનની સાચી વ્યાખ્યા અને વિભાવનાની ચર્ચા, અહીં પણ ચાલુ છે. “મૌન” એટલે શું ? એનું તાત્ત્વિક સ્વરૂપ કેવું હોય ? દરેક મોક્ષાર્થી સાધક જાણે છે, સમજે છે, સ્વીકારે છે કે મોક્ષપ્રાપ્તિના માર્ગમાં મુખ્ય અવરોધો આ બે છે : બુદ્ધિ અને વાસના. બુદ્ધિની મૂળભૂત કુટેવ એટલે મિથ્થા સંકલ્પ-વિકલ્પોનું સર્જન; પરંતુ સાધક જો સભાન-સજાગ રહે અને આવી ફલેશકારક બુદ્ધિને પણ પોતાનાં બ્રહ્મજ્ઞાનના પ્રભાવમાં, બ્રહ્મભાવમાં સ્થિર કરે તો, બ્રહ્મમાંની બુદ્ધિની આવી સ્થિતિ જ એના માટે આદર્શ મૌન-અવસ્થા બની રહે અને એને પરમ શાંતિ આપી રહે. બીજું વિઘ્ન છે, - વાસનાનું. આત્માનાં સ્વરૂપને જાણનાર અને આત્માનંદના અમૃતરસનું પાન કરનાર સાધક પણ જો પોતાનાં મૌનને વાસના-રહિત, વાસનાશૂન્ય બનાવી શકે તો, આવાં મૌનથી, વધારે સુખદ બીજું કશું પણ તેના માટે હોઈ શકે નહીં. બુદ્ધિ અને વાસનાનાં અનુસંધાનમાં, મૌનનાં સ્વરૂપની જે તાત્ત્વિક છણાવટ, હમણાં, ઉપર, કરવામાં આવી તે જ મૌનની સાચી વિભાવના છે. બાકી, માત્ર વાણીનું મૌન, એને તો શાસ્ત્રોમાં કાષ્ઠ-મૌન” એવું નામ આપવામાં આવ્યું છે, જે, અપરિપક્વ બાળકો અને અજ્ઞાનીઓ માટે જ યોગ્ય ગણાય. મનને યાંત્રિક રીતે નિયંત્રિત કરીને બોલતું બંધ રાખવું અને એ જ મનમાં વિચારો-વિકારો-વાસનાઓનાં ઉગ્ર અને પ્રચંડ વા-વંટોળ ચાલતાં હોય તો, એવું યાંત્રિક (Mechanical) મૌન સાધક માટે જરા પણ ઉપકારક બની શકે નહીં. સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે બ્રહ્મજ્ઞાની માટે તો, ચિત્તની વાસના-રહિત સ્થિતિ, એ જ સમ્યફ અને તાત્વિક મૌનની આદર્શ અવસ્થા છે, અને આવું મૌન જ, એના માટે, સર્વોત્તમ પ્રકારે સુખપ્રદ બની રહે ! અને આત્મસ્વરૂપની જ્ઞાનપ્રાપ્તિ તથા આત્માનંદનાં રસામૃતનાં પાન જેવી ઉચ્ચ-આધ્યાત્મિક કક્ષાએ પહોંચનાર સાધક માટે, પોતાનાં મૌનને વાસનાવિહોણું બનાવી દેવું (નિર્વાસનાન્ મૌનાત), એ જરા પણ અઘરું નથી. શ્લોકનો છંદઃ અનુરુપ (પ૨૮) - વિવેકચૂડામણિ | ૧૦૫૫ Page #1061 -------------------------------------------------------------------------- ________________ ૫૨૯ गच्छंस्तिष्ठन्नुपविशञ्शयानो वाऽन्यथाऽपि वा । यथेच्छ्या वसेद् विद्वानात्मारामः सदा मुनिः ॥ ५२९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ગચ્છસ્તિષ્ઠનુપવિશન્શયાનો વાડન્યથાઽપિ વા । યથેચ્છયા વસેદ્ વિદ્વાનાત્મારામઃ સદા મુનિઃ ॥૫૨ણી શ્લોકનો ગદ્ય અન્વય ઃ विद्वान् मुनिः गच्छन् तिष्ठन् उपविशन् शयानः अन्यथा अपि वा सदा यथेच्छया आत्मारामः वसेत् ॥५२९॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિજ્ઞાન્ મુનિ: સવા યથેચ્છવા આત્માામ: વસેત્ । યથેન્ક્યા એટલે પોતાની ઇચ્છા પ્રમાણે, ઇચ્છાપૂર્વક, સ્વેચ્છાએ. આત્મારામ: વસેત્ - આત્મામાં જ રમણ કરતાં, રમમાણ, રહેવું. આત્મારામ એ સામાસિક શબ્દમાં આ પ્રમાણે ત્રણ શબ્દો છે : આત્મા + આ + રમ્ । આ એટલે સમન્તાત્ - સર્વે બાજુએ, આજુબાજુ સર્વત્ર, - All-around, On all sides, Wholly, Completely; સંપૂર્ણરીતે : આત્મનિ ગ (સમન્તાત્) રમતે સૌ । આત્મામાં જ જે સંપૂર્ણરીતે રમમાણ રહે છે તે, - “આત્મારામ”. - શી-શી અને કઈ-કઈ ક્રિયાઓ કરતાં-કરતાં પણ વિદ્વાન મુનિએ, સદા-સર્વદા, સ્વેચ્છાએ, ‘આત્મારામ’ રહેવું જોઈએ ? આ પ્રમાણે ચાર ક્રિયાઓનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે : (૧) મન્છન્ - ચાલતાં, જતાં; (૨) તિષ્ઠમ્ - ઊઠતાં, ઊભા રહેતાં; (૩) વિશદ્ - બેસતાં; શયાન: - સૂતાં. પરંતુ આ ચાર તો માત્ર નમૂનારૂપ ક્રિયાઓનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, - એ ઉપરાંત, અન્યથા પિ વા । બીજી કોઈ પણ અવસ્થામાં. મચ્છન, તિન, વિશદ્ અને શયાન:, - એ ચારેય, વ્યાકરણની દૃષ્ટિએ, ગમ્(T) એટલે જવું, સ્થા(તિર્ એટલે ઊઠવું-ઊભા રહેવું, ૩૫ + વિશ્ એટલે બેસવું અને શૌ એટલે સૂવું, - એ ધાતુઓનાં, અનુક્રમે, વર્તમાનકૃદંત પુંલિંગ પ્રથમા એકવચનનાં રૂપો છે. (૫૨૯) અનુવાદ : વિદ્વાન મુનિએ, જતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં કે બીજી કોઈ પણ અવસ્થામાં ૧૦૫૬ / વિવેચૂડામણિ Page #1062 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યારે, સદા, સ્વેચ્છાએ, આત્મામાં જ રમણ કરતાં રહેવું જોઈએ. (પર૯) ટિપ્પણ : | મુમુક્ષુ સાધક, જીવન્મુક્તિની સર્વોચ્ચ-સિદ્ધિએ તો પહોંચી ગયો, પરંતુ એનાં શેષ જીવનમાં, કાળ-નિર્ગમન કરતાં, તેને અનેક અવસ્થાઓમાંથી અને પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું રહે. આવી અવસ્થાઓ-પરિસ્થિતિઓ-પ્રક્રિયાઓ ચાલી રહી હોય ત્યારે, તેણે શું કરવું જોઈએ ? - એનું સ્પષ્ટ માર્ગદર્શન તેને અહીં આપવામાં આવ્યું છે. બીજી ક્રિયાઓ-પ્રક્રિયાઓ તો ઠીક, પરંતુ જવું-ચાલવું-બેસવુંઊઠવું-સૂવું વગેરે તો સામાન્ય અને રોજિંદી(Routine) ક્રિયાઓ છે, એ કર્યા વિના તો ચાલે જ નહીં ! આચાર્યશ્રી કહે છે કે બરાબર છે, આવી ક્રિયાઓ અવશ્ય કરવી; પરંતુ એ બધી તો માત્ર સ્કૂલ-શારીરિક ક્રિયાઓ છે, એમાં મન કે આત્માએ કશું જ કરવાનું હોતું-રહેતું નથી. એટલે, આચાર્યશ્રી, એક સ્પષ્ટ નિયમ કે ધર્મ તરીકે, આજ્ઞા આપે છે કે આવી બધી ક્રિયાઓ કરતાં-કરતાં પણ વિદ્વાન મુનિએ તો સદા-સર્વદા, સતત, આત્મામાં રમણ કરતાં-કરતાં જ રહેવું, આત્મામાં જ રમમાણ રહેવું (માત્મારામ: વત્ ) વસે - એ ક્રિયાપદ વિધ્યર્થ-રૂપ છે એટલે, આમ કરવું, એ વિદ્વાન મુનિ માટે એક અવશ્ય કરવાનું, “કર્તવ્ય” (Duty), બની રહે છે. શ્લોકમાંનો યથેચ્છયા - શબ્દ પણ એવો અને એટલો જ સૂચક છે : હવે તો તે “મુક્ત” છે. એટલે સંસારના કે સમાજના કોઈ વિધિ-નિષેધો તેને નડે જ નહીં : એને હવે કોઈ વર્ણ કે આશ્રમની મર્યાદા રહેતી નથી. હવે તો તેની પોતાની, અંગત, સ્વકીય ઇચ્છાનું જ સંપૂર્ણ સામ્રાજ્ય ! “અન્યની કોઈ જ ઇચ્છાનું. હવે તેનાં જીવનમાં, કશું જ સ્થાન નથી; એટલે, ગમે તે અવસ્થામાં કે પ્રક્રિયામાં, આત્મામાં જ રમણ કરતાં રહેવાનું પણ તેણે “સ્વેચ્છાએ” (યથેચ્છયા) જ કરવાનું છે ! - મુક્ત મનથી, પૂરી પ્રસન્નતાપૂર્વક, તેનું અંતઃકરણ કહે તેમ, તેના પોતાના આત્માના અવાજ (Inner Voice) અનુસાર ! આમ તો, આદર્શ જીવન્મુક્ત, આમ કરતો જ હોય. કારણ કે એની ચિત્તવૃત્તિ નિરંતર આત્મસ્વરૂપમાં જ લીન થયેલી હોય ! આ તો, માત્ર માર્ગદર્શન-રૂપ એક સામાન્ય સલાહ-સૂચન તરીકે જ, આચાર્યશ્રીએ, શિષ્ય માટે, આવું-આટલું, અહીં, નિરૂપણ કર્યું છે. બાકી તો, બ્રહ્મસ્વરૂપ બની રહેલા આવા જીવન્મુક્તને તો, પોતે ભલો ને પોતાનો આત્મા ભલો ! - પૂરેપૂરો “આત્મારામ” ! શ્લોકનો છંદઃ અનુષુપ (પર૯) ફર્મા- ૬૭ વિવેકચૂડામણિ | ૧૦૫૭ Page #1063 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ न देशकालाऽऽसनदिग्-यमादि નસ્યદક્ષ પ્રતિવાદ્ધઃ | संसिद्धतत्त्वस्य महात्मनोऽस्ति । स्ववेदने का नियमाद्यपेक्षा ॥५३०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ન દેશકાલાવડસનદિગુર્યમાદિ -લક્ષ્યાદ્યપેક્ષા પ્રતિબદ્ધવૃત્તઃ | સંસિદ્ધતત્ત્વસ્ય મહાત્મનોહસ્તિ સ્વવેદને કા નિયમાદ્યપેક્ષા //પ૩૦ . શ્લોકનો ગદ્ય અન્વય : પ્રતિવદ્ધવૃત્તઃ સંસિદ્ધાંતવર્ય મહાત્મનઃ, તેશ-ત્તિ-માસ-તિશયમમાદ્રિ-તક્ષ્ય-બદ્રિ-પેક્ષા (તિ); વેને નિયમ-આદિ-અપેક્ષા વા (ાત) ? Iધરૂ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મહાત્મનઃ અપેક્ષા (તિ) | મહાત્માને અપેક્ષા અથવા આવશ્યકતા હોતી નથી. આ મહાત્મા કેવા છે? - આ પ્રમાણે બે વિશેષણો : (અ) પ્રતિવવૃત્ત: | - જેની ચિત્તવૃત્તિ નિરંતર આત્મસ્વરૂપમાં સંલગ્ન થઈ ગઈ છે, તેવા; (બ) સંસિદ્ધતસ્વસ્થ ! - જેને આત્મતત્ત્વની, આત્મજ્ઞાનની સિદ્ધિ થઈ ગઈ છે, તેવા. આવા મહાત્માને શાની અપેક્ષા હોતી નથી? તેંશ-વાત-માસ-તિયમ-ગરિ-નફ્ટ-ટ્રિ-પેક્ષા | આટલી અપેક્ષા : દેશ, એટલે કે કોઈ સ્થળ, પ્રદેશ, વગેરે : કાલ, એટલે કોઈ સમયની મર્યાદા; આસન એટલે કે બેસવા માટેનાં સિદ્ધાસન-પદ્માસન વગેરે નક્કી થયેલાં આસનો; દિશા, એટલે કે સૂવા-બેસવા-જવાઆવવા-વસવા-મુસાફરી વગેરે અંગેની કોઈ નિશ્ચિત દિશા : યમ, એટલે જીવવા માટેના કોઈ નક્કી કરેલ, નિયમો; લક્ષ્ય, એટલે કે જીવનનાં ધ્યેય જેવું કોઈ લક્ષ્ય (Aim, Goal); આવી કશી જ અપેક્ષા, ઉપર્યુક્ત બે વિશેષણો ધરાવતા મહાત્માને હોતી નથી. ૧૦૫૮ | વિવેકચૂડામણિ Page #1064 -------------------------------------------------------------------------- ________________ (ર) અને (તસ્ય) નિયમ-આદિ-અપેક્ષા છે. ચાત્ ? | વેન એટલે પોતાને જાણવું તે, આત્મજ્ઞાન; આવા મહાત્માની અપેક્ષા વિશેની પરિસ્થિતિ ઉપરકહી-તેવી હોય, તો પછી, આત્મજ્ઞાન માટે તો તેને કોઈ નિયમો વિશે અપેક્ષા હોય જ શાની ? (૩૦) અનુવાદ : જેની ચિત્તવૃત્તિ આત્મસ્વરૂપમાં નિરંતર સંલગ્ન થઈ ગઈ છે અને જેને આત્મજ્ઞાનની સિદ્ધિ પણ થઈ ચૂકી છે, તેવા મહાત્માને દેશ, કાળ, આસન, દિશા, યમ-નિયમ આદિ કોઈ લક્ષ્ય વગેરેની અપેક્ષા હોતી જ નથી; તો પછી, પોતાને જાણવાની બાબતમાં, કોઈ નિયમો વગેરે વિશે તો તેને કઈ અપેક્ષા હોઈ શકે ? (પ૩૦) ટિપ્પણ: શ્લોકમાંનાં બે વિશેષણો (પ્રતિવદ્ધવૃત્તિ અને સંસિદ્ધતત્ત્વ), જે મુમુક્ષુ સાધક, “જીવન્મુક્તિ”ની સર્વોચ્ચ કક્ષાએ પહોંચી ગયો છે, તેના માટે છે, અને તેથી, હવે પછીની તેની શેષ જિંદગીમાં, તેના માટે કોઈ અપેક્ષા કે આવશ્યક્તા હોય કે નહીં, તેની ચર્ચા આ શ્લોકમાં કરવામાં આવી છે. સાધકની સાધનાની શરૂઆતના તબક્કામાં, તેની સાધનાની સફળતાના ઉપલક્ષમાં, તેણે કેટલાક નિયમો અવશ્ય પાળવાના હોય છે, – સ્થળ-સમય-આસનદિશા વગેરે અંગે; પરંતુ અંતે તો, આવા સર્વ નિયમો પણ, સાધ્યને સંપન્ન કરવા માટેનાં માત્ર સાધનો જ હોય છે અને સાધનોનું મહત્ત્વ આટલાં પૂરતું જ હોય છે, એથી વિશેષ જરા પણ નહીં; અંગ્રેજીમાં કહેવું હોય તો, એમ કહી શકાય કે "They are only means to an end". 24143 g udll 21L4-4LHİ 24$0 થવું હોય તો, સાધનને સાર્થ સમજી લેવાની ("To consider the means as the very end") ભૂલ કદી પણ ન કરવી. અને આવાં બધાં સાધનોનો મહિમા, એની સમયમર્યાદા પણ, સિદ્ધિની પ્રાપ્તિ સુધીનાં જ હોય છે : સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તો આવાં કોઈ સાધનો માટે કશો જ અવકાશ રહે જ નહીં : દર્દીને દવા આપવાની આવશ્યકતા ક્યાં સુધી રહે ? - માંદગી ચાલુ હોય ત્યાં સુધી જ. તે પૂરેપૂરો સાજો થઈ જાય, ત્યારપછી તેને કોઈ જ દવા આપવાની ન રહે. સાધકનાં મનમાં રહેલી, આવી બધી આવશ્યકતાઓ અને અપેક્ષાઓ અંગેની મૂંઝવણોના નિવારણ માટે, આચાર્યશ્રી, અહીં, સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. પરમેશ્વર સર્વવ્યાપી અને સર્વત્ર છે, એટલે સાધના માટે કોઈ નિશ્ચિત વિવેકચૂડામણિ | ૧૦૫૯ Page #1065 -------------------------------------------------------------------------- ________________ સ્થળ(વેશ) પસંદ કરવાની જરૂર નથી : કોઈ નદીનો કિનારો, પર્વતની ગુફા કે નિર્જન વન-પ્રદેશ જેવાં અનુકૂળ સ્થળો હોય તો જ સાધના સફળ થાય, એવો કોઈ નિયમ હોઈ શકે નહી. એવી જ રીતે, વહેલી-સવારનું બ્રાહ્મમુહૂર્ત કે સાંજની સંધ્યાનો સમય(તા) જ પવિત્ર ગણાય, એવું કોઈ બંધન સાધક માટે હોઈ શકે નહીં. એ જ રીતે, સાધના માટે સિદ્ધાસન-પદ્માસન જેવાં નિશ્ચિત થયેલાં ‘આસનો’(આલન) જ જોઈએ, એવી કોઈ પણ શરત કે મર્યાદા સાચા સાધક માટે રહેતી નથી. અને બધી જ દિશાઓ (વિ) એકસરખી પવિત્ર છે, એટલે પૂર્વદિશામાં, સૂર્ય-સન્મુખ રહીને જ આરાધના-ઉપાસના કરવી જોઈએ, એવું કશું બંધન, સાધક માટે, અનિવાર્ય નથી. વળી, અહિંસા-સત્ય-અસ્તેય કે પ્રાણાયામ-ધારણા-ધ્યાન-સમાધિ જેવા યમો-નિયમોનો(યમ)ની કોઈ જ લક્ષ્મણ-રેખાનું સ્થાન, સાધનાના માર્ગમાં હોઈ શકે જ નહીં. - દિશાઓની પવિત્રતાનાં આ અનુસંધાનમાં, ઇસ્લામ ધર્મના ઇતિહાસમાં પ્રચલિત એક પ્રસંગ યાદ આવે છે : ખુદાના બંદા જેવો એક મુસલમાન-ઔલિયો, એક વાર મક્કાની જાત્રાએ ગયો. ત્યાં પહોંચ્યા પછી, ખૂબ થાકી ગયો હોવાથી, તે ઘસઘસાટ ઊંઘી ગયો. થોડી વાર થઈ ત્યાં તો, ત્યાંના કર્મકાંડી માણસે તેને ઢંઢોળ્યો, જગાડ્યો અને ગુસ્સે થઈને તેને કહ્યું કે, “કાફિર ! તને એટલી પણ ખબર નથી કે સૂતી વખતે પવિત્ર ‘કાબા’ તરફ પગ ન રખાય !” પેલા ઔલિયાએ સૂતાં-સૂતાં જ જવાબ આપ્યો કે, – “ભાઈ, મને શા માટે હેરાન કરે છે અને મારા પર ગુસ્સે થાય છે ? હું ખૂબ થાકી ગયો છું, મને સૂવા દે : મારા પગ તારે જે તરફ રાખવા હોય ત્યાં રાખ !' પેલા કર્મકાંડીએ તેના પગ, બરાબર સામી દિશામાં, ખસેડ્યા, પરંતુ આશ્ચર્ય ! જે દિશામાં ઔલિયાના પગ રખાયા હતાં, તે જ દિશામા ‘કાબા’એ પણ સ્થળાંતર કર્યું ! પછી તો પેલો કર્મકાંડી, વારાફરતી, જૂદી-જૂદી દિશાઓમાં પેલા ઔલિયાના પગ ખસેડતો ગયો, અને ‘કાબા’એ પણ એ જ દિશાઓમાં સ્થળાંતર કરવાનું ચાલું રાખ્યું ! “ખુદા”-“મક્કા”-“કાબા” કઈ દિશામાં નથી ? : અને સાધક માટે, લક્ષ્ય (નક્ષ્ય) તો એક જ હોય અને છે ઃ પરબ્રહ્મની પ્રાપ્તિ ! અને જેનું અનુસંધાન આ શ્લોકમાં છે, તે તો “જીવન્મુક્ત” જ છે ! તેણે તો આ લક્ષ્યને, ગુરુદેવની કૃપાથી, ક્યારનું યે સિદ્ધ કરી લીધું છે ! એ તો છે જ ૧૦૬૦ | વિવેકચૂડામણિ Page #1066 -------------------------------------------------------------------------- ________________ સંસિદ્ધતત્ત્વ ! આમ, જેણે બ્રહ્મસાક્ષાત્કારની સર્વોચ્ચ સિદ્ધિ સંપન્ન કરી લીધી છે એવા “જીવન્મુક્ત” માટે, ઉપર્યુક્ત કોઈ જ અપેક્ષા (પેક્ષા) આવશ્યક રહેતી નથી, તો પછી “આત્માની ઓળખ માટે (વવે) તો, એને કોઈ નિયમો કેવા? અને કશી અપેક્ષા-આવશ્યકતા કેવી ? એ તો હવે “ટસ્થ” છે, “નિર્વાસન-મૌન'માં લીન છે, અને “આત્મારામ” છે ! એને હવે ન કોઈ મર્યાદા, ન કોઈ નિયમ, ન કોઈ બંધન ! - Neither conditions, nor conditionings ! શ્લોકનો છંદ ઉપજાતિ (પ૩૦) પ૩૧ घटोऽयमिति विज्ञातुं नियमः कोऽन्वपेक्ष्यते । विना प्रमाणसुष्टुत्वं यस्मिन् सति पदार्थधीः ॥५३१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ આ ઘટોડયમિતિ વિજ્ઞાતું નિયમઃ કોડવપેશ્યતે | વિના પ્રમાણસુષુતં સ્મિનું સતિ પદાર્થધીઃ //પ૩૧. શ્લોકનો ગદ્ય અન્વય: ____ यस्मिन् सति पदार्थधीः, (तत्) प्रमाणसुष्ठुत्वं विना, 'घटः अयं' इति विज्ञातुं कः नु नियमः अपेक्ष्यते ? ॥५३१॥ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : : 7 નિયમ: અપેક્ષ્યતે ? કયા નિયમની અપેક્ષા રહે? જરૂર પડે ? શાના માટે આ નિયમની વાત છે ? “ય પટ' કૃતિ વિજ્ઞાતુમ્ I - આ ઘડો છે', - એમ જાણવા માટે. શાના વિના, આવું જાણવાનો સવાલ અહીં ઊભો થાય છે? - પ્રમાણ-સુષ્ઠુર્વ વિના ! “પ્રમાણ” એટલે કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવા માટેનું સાધન, માધ્યમ; સુઝુ એટલે સારું, શુદ્ધ, સુઝુત્વ એટલે શ્રેષ્ઠતા, શુદ્ધિ; પ્રમાણુવ્રુત્વ એટલે પ્રમાણની શ્રેષ્ઠતા, ઉચ્ચ ગુણવત્તા, શુદ્ધિ. આ પ્રમાણસુષુત્વ કેવું, - જેના વિના કોઈ પણ બીજા નિયમની જરૂર ન પડે ? - તત; તે, તેવું; સ્મિન્ સતિ પદાર્થધીઃ | ધી: એટલે બુદ્ધિ, જ્ઞાન, યથાર્થ સાચું સંપૂર્ણ જ્ઞાન. પાર્થ-ધી: એટલે પદાર્થનું જ્ઞાન; મિન્ સતિ . (સતિ-સપ્તમી વાક્યરચના છે) - વિવેકચૂડામણિ / ૧૦૯૧ Page #1067 -------------------------------------------------------------------------- ________________ જેના હોવાથી, જેના હોવાને લીધે, કારણે; જેના હોવાથી (મિન સતિ). પદાર્થનું પૂરેપૂરું જ્ઞાન થાય (પાર્થધી:), તેવાં (ત) શ્રેષ્ઠ પ્રકારનાં પ્રમાણ વિના (પ્રમાણસુખુર્વ વિના), એના વગર, “આ ઘડો છે', એમ જાણવા માટે બીજા કયા નિયમની જરૂર 7-શબ્દ, વાક્યર્થમાંની શંકાને વ્યક્ત કરવા માટે પ્રયોજાયો છે. (૫૩૧) અનુવાદ : આ ઘડો છે', એવું જાણવા માટે, જેના હોવાથી પદાર્થનું યથાર્થજ્ઞાન થાય છે, તેવાં શ્રેષ્ઠ પ્રમાણ વિના, (ઘડો જાણવા માટે) (બીજા) કયા નિયમની અપેક્ષા રહે? (પ૩૧) ટિપ્પણ : શ્લોક નાનો છે, સહેલો છે અને એમાંનો વાક્યર્થ પણ ખાસ અઘરો નથી, પરંતુ કોઈ પણ પ્રકારનું-પદાર્થનું યથાર્થ જ્ઞાન મેળવવા માટેનાં “પ્રમાણ” જેવો પારિભાષિક શબ્દ અહીં પ્રયોજાયો હોવાથી, એની સરળ સમજૂતીની થોડી અપેક્ષા રહે છે. જ્ઞાનપ્રાપ્તિનાં એક સાધન અથવા માધ્યમ તરીકે, “ન્યાય”-દર્શન-પ્રબોધિત, પ્રત્યક્ષ અનુમાન-ઉપમાન-શબ્દ એ ચાર પ્રમાણોની સમજૂતી, આ ગ્રંથના આપણા સ્વાધ્યાય દરમિયાન, આ પહેલાં, આવી ગઈ છે, એટલે પુનરુક્તિની કે બહુ લાંબા વિસ્તારની જરૂર નથી. આ ચાર પ્રમાણોમાંથી અહીં માત્ર એક પ્રમાણ - “પ્રત્યક્ષ”જ પ્રસ્તુત છે, એટલે આ સમજૂતી પ્રત્યક્ષ પૂરતી જ મર્યાદિત રાખીશું. મારી સમક્ષ ઘડો (ધર) છે. હવે, એ ઘડાનું યથાર્થ જ્ઞાન, - “આ ઘડો છે” (યં પર રૂતિ ) મને કેવી રીતે' - શાનાથી થાય ? ઘડો મારી આંખ સામે જ છે, એટલે એને જોવા માટે, મારી બંને આંખો સંપૂર્ણરીતે સ્વસ્થ અને સક્ષમ હોય, એ સિવાય બીજી કશી જ આવશ્યકતા રહેતી નથી. મારી બંને આંખોની શુદ્ધિ અથવા શ્રેષ્ઠતા (પ્રમાાસુડુત્વ) એ જ ઘડાનાં સાચાં-સમ્યફ જ્ઞાન માટે પર્યાપ્ત છે. વાંચો : तानि च प्रमाणानि चत्वारि । तथा च न्यायसूत्रम् । પ્રત્યક્ષ-અનુમાન-૩૫માન-શષ્યા પ્રમાાનિ રતિ . (૧, ૧, ૩) ગૌતમનાં આ ન્યાયસૂત્ર પ્રમાણે ચાર “પ્રમાણો” છે, તે આ પ્રમાણે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. વિં પુનઃ પ્રત્યક્ષમ્ ? I સાક્ષાપ્રિમીરમાં પ્રત્યક્ષમ્ “તર્કભાષા”, ૨૮ ૧૦૬ર | વિવેકચૂડામણિ Page #1068 -------------------------------------------------------------------------- ________________ (“પ્રત્યક્ષ” કોને કહેવાય છે? સાક્ષાત્કારિણી, એટલે સીધા ઇન્દ્રિયસંનિકર્ષથી ઉત્પન્ન એવી પ્રમાના કરણને પ્રત્યક્ષ' કહેવામાં આવે છે.”) અહીં “ઇન્દ્રિયસંનિકર્ષ' એટલે આંખનો ઘડા સાથેનો સંપર્ક. ટૂંકમાં, ચક્ષુ વગેરે પ્રમાણ સાફ હોય તો, પ્રકાશમાં રહેલા ઘડાને જાણવા અન્ય સાધનની જરૂર નથી. એ જ રીતે, સાધકની બુદ્ધિ બ્રહ્મસ્પર્શિની બની જાય તો, બ્રહ્મના આનંદના અનુભવ માટે, અન્ય કોઈ નિયમોની જરૂર રહેતી નથી : બુદ્ધિની વૃત્તિ “ઘટાકાર' થવી જોઈએ, એટલું જ, જેમ, ઘટજ્ઞાન માટે પર્યાપ્ત છે, તેમ જ બ્રહ્મની બાબતમાં, સાધકની બુદ્ધિ બ્રહ્માકાર થઈ જાય એટલું જ પર્યાપ્ત છે. શ્લોકનો છંદઃ અનુરુપ (૫૩૧) પ૩ર अयमात्मा नित्यसिद्धः प्रमाणे सति भासते । न देशं नाऽपि वा कालं न शुद्धि वाऽप्यपेक्षते ॥५३२॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અયમાત્મા નિત્યસિદ્ધ પ્રમાણે સતિ ભાસતે | ' ન દેશ નાડપિ વા કાલ ન શુદ્ધિ વાડપ્યપેક્ષતે /પ૩રા/ શ્લોકનો ગદ્ય અન્વય : प्रमाणे सति नित्यसिद्धः अयं आत्मा (स्वयं) भासते, (तस्मात्) न देशं न अपि कालं, न शुद्धि वा अपि अपेक्षते ॥५३२॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) માં માત્મા માતે | આ આત્મા ભાસે છે, જણાય છે, દેખાય છે, પ્રતીત થાય છે. આ આત્મા કેવો છે ? – નિત્યસિદ્ધઃ | - હંમેશ માટે સિદ્ધ. પરંતુ આત્મા માટે આવું બને ક્યારે ? પ્રમાણે સતિ | - આ વાક્યરચના સતિ-સપ્તમી છે ઃ સૂક્ષ્મબુદ્ધિ-રૂપી પ્રમાણ હોવાથી, હોવાને લીધે, હોવાનાં કારણે. પરંતુ આનું તાત્પર્ય શું ? હવે પછીનાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે તે. (૨) (તસ્માત) (:) અપેક્ષતે ! તે આત્માને અપેક્ષા રહેતી નથી. શાની અપેક્ષા? - , પ li, શુદ્ધિ વા પ ( અપેક્ષત) . દેશની(એટલે કે કોઈ નિશ્ચિત સ્થળવિશેષની), ન કાળની (એટલે કે કોઈ નક્કી કરેલા સમયની), વિવેકચૂડામણિ | ૧૦૬૩ Page #1069 -------------------------------------------------------------------------- ________________ કે શુદ્ધિની પણ અપેક્ષા રહેતી નથી. (૫૩૨) અનુવાદ : (સૂક્ષ્મબુદ્ધિ-રૂપી) પ્રમાણનાં હોવાને લીધે, આ આત્મા નિત્યસિદ્ધ ભાસે છે, (તેથી) તેને, દેશની, કાળની કે શુદ્ધિની પણ (કશી) અપેક્ષા રહેતી નથી. (૫૩૨) ટિપ્પણ : આત્માનાં દર્શન માટે, આત્માને પામવા માટે, અહીં થોડી તાત્ત્વિક ચર્ચા કરવામાં આવી છે. સૌપ્રથમ તો, આત્મદર્શન માટે, સાધકે, તત્ત્વમસિ જેવાં વેદ-મહાવાક્યો અને શ્રુતિવચનોનાં સમ્યક્ શ્રવણ-મનન-નિદિધ્યાસન દ્વારા પોતાની બુદ્ધિ અથવા ચિત્તવૃત્તિને સંપૂર્ણરીતે ‘સૂક્ષ્મ’ અને ‘શુદ્ધ' બનાવવી જોઈએ, જેથી તે આત્માના સૂક્ષ્મ પ્રકાશનું ગ્રહણ કરી શકે. આત્મદર્શન માટે આવી સૂક્ષ્મબુદ્ધિની આવશ્યકતાનાં મહત્ત્વ પર, શ્રુતિ પણ, આ રીતે, ભાર મૂકે છે : दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मबुद्धिभिः । (કઠોપનિષદ ૧, ૩, ૧૨) (‘સૂક્ષ્મનું દર્શન કરનારા મનીષીઓ વડે જ, પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી જ, આત્માનું દર્શન થઈ શકે છે.”) ટૂંકમાં, આત્માની પ્રતીતિ માટે, આવી સૂક્ષ્મ બુદ્ધિ જ પ્રમાણ’ ગણાય છે (પ્રમાળે સત્તિ). આમ છતાં, એ પણ સતત સ્મરણમાં રાખવાની જરૂર છે કે “વેદાન્ત”-દર્શન પ્રમાણે, આત્મા તો સ્વયંપ્રકાશ છે, એ તો નિત્યસિદ્ધ છે. આવી ઉપર્યુક્ત, સૂક્ષ્મબુદ્ધિ પણ, આત્માનાં દર્શન માટે તો, અંતે, એક સાધનમાત્ર છે. અ સૂક્ષ્મબુદ્ધિ પણ, પોતે, આત્માને પ્રકાશિત કરી શકતી નથી : એ તો માત્ર, સાધકન ચિત્ત પરનાં, અવિદ્યાનાં ઢાંકણને દૂર કરે છે. બાકી, આત્મા તો, પૂર્વસિદ્ધ, નિત્યસિદ્ધ અને સ્વયંપ્રકાશ છે. અજ્ઞાનનું પેલું આવરણ, સૂક્ષ્મબુદ્ધિ જેવાં સાધન વડે, દૂર થાય કે તરત જ, આત્મા સ્વયમેવ અનુભવાકાર બની રહે છે ! જ્ઞાનના સમયે તો, જ્ઞાતા શેય-જ્ઞાનની ત્રિપુટીનું પણ અસ્તિત્વ રહેતું નથી, ત્યાં પછી પેલી સૂક્ષ્મબુદ્ધિનું તો અસ્તિત્વ જ કેવું ? ક્યાંથી ? સંક્ષેપમાં, આત્માનાં પ્રાક્ટ્સ માટે, દેશની-કાળની કે શુદ્ધિની પણ કશી જ અપેક્ષા રહેતી નથી. આત્મા તો સ્વયંપ્રાપ્ત, સ્વયંસિદ્ધ, સ્વયંજ્યોતિ જ છે ! કોઈ એવું વિધાન કરે કે “હું આત્માને જાણતો નથી કે આત્માને જોઈ શકતો નથી”, ત્યારે પણ નિત્યસિદ્ધ એવો આત્મા તો હોય જ છે ! આત્માનાં અસ્તિત્વ ૧૦૬૪ | વિવેકચૂડામણિ Page #1070 -------------------------------------------------------------------------- ________________ માટે કોઈ જ પ્રમાણની જરૂર નથી : આત્મા પોતે જ સર્વ પ્રમાણોનું પ્રમાણ છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૫૩૨) - ૫૩૩ देवदत्तोऽहमित्येतद् विज्ञानं निरपेक्षकम् । तद्वद् ब्रह्मविदोऽप्यस्य ब्रह्माहमिति वेदनम् ॥५३३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેવદત્તોડહમિચેતદ્ વિજ્ઞાન નિરપેક્ષકમ્ | તવ બ્રહ્મવિદોડષ્યસ્ય બ્રહ્માહમિતિ વેદનમ્ પ૩૩ શ્લોકનો ગદ્ય અવય : (યદું-વ) “મહું તેવત્ત: ( મ)” તિ તદ્ વિજ્ઞાને નિરપેક્ષ ( ત), ત–વદ્ ગી વિ ષ “મદં વ્ર ( મ)' તિ વેલને ( નિરપેક્ષ ઇવ તિ) રૂરૂા. શબ્દાર્થ : “જેવી રીતે', “જેમ' (ય-વ) અને “તેવી રીતે’, ‘તેમ' - (ત-વ), - એવી વાક્યરચનાવાળાં બે વાક્યો આ પ્રમાણે છે : - (૧) તવત્ “અહં બ્રહ્મ (Iિ)' રૂતિ વેનં (પ નિરપેક્ષ વ તિ) . વેન એટલે જ્ઞાન, નિરપેક્ષ એટલે અપેક્ષા વિનાનું, બીજાં કોઈ પ્રમાણ વિનાનું. આવું જ્ઞાન કોનું? - વૃવિ પ . બ્રહ્મજ્ઞાની માટે, બ્રહ્મવેત્તાને પણ, “બ્રહ્મ છું' એવું જ્ઞાન નિરપેક્ષક છે. ત–વ એટલે તેવી રીતે; તેવી રીતે એટલે કેવી રીતે ?” હવે પછીનાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તે પ્રમાણે. (२) यद्-वद् अहं देवदत्तः (अस्मि) इति एतद् विज्ञानं निरपेक्षकं (તિ) | - જેવી રીતે દેવદત્ત-નામનો કોઈ માણસ કહે છે કે “હું દેવદત્ત છું !” – એ પ્રમાણનું એનું જ્ઞાન નિરપેક્ષક છે, - તેવી રીતે, ઉપર્યુક્ત પ્રથમ વાક્યમાંનું જ્ઞાન પણ નિરપેક્ષક જ છે. (પ૩૩). અનુવાદ : જેમ “હું દેવદત્ત છું એવું દિવદત્ત-નામના માણસનું) આ જ્ઞાન કોઈ પણ અપેક્ષા વગરનું છે, તેમ જ કોઈ બ્રહ્મવેત્તાનું પણ “હું બ્રહ્મ છું' - એવું જ્ઞાન (પણ . વિવેકચૂડામણિ | ૧૦૬૫ Page #1071 -------------------------------------------------------------------------- ________________ નિરપેક્ષ જ) છે. (પ૩૩) ટિપ્પણ: બ્રહ્મસાક્ષાત્કાર કરનાર “જીવન્મુક્ત” માટે, તેનાં શેષ જીવનમાં, કશી જ બાબતમાં, કોઈ જ શરત-નિયમ-અપેક્ષા-પ્રમાણ વગેરેની કોઈ જ “અપેક્ષા”નું બંધન રહેતું નથી, - શ્લોક-પ૩૦થી શરૂ થયેલા આ મુદ્દાની ચર્ચા અહીં પણ ચાલુ છે. આત્મા તો નિત્યસિદ્ધ છે, એનાં દર્શન માટે, સૂક્ષ્મ બુદ્ધિ જેવાં જે કોઈ પ્રમાણ”નો આધાર લેવામાં આવે તે, અંતે તો, માત્ર એક સાધન જ છે અને અજ્ઞાનનાં આવરણને દૂર કરવા પૂરતું જ એનું મહત્ત્વ છે, - આત્માની સિદ્ધિ માટે એની કશી જ અપેક્ષા રહેતી નથી : કોઈ બ્રહ્મવેત્તા એમ કહે કે “હું બ્રહ્મ છું', તો, એના એ જ્ઞાનની સાબિતી માટે કોઈ અપેક્ષા', કશી જ “અપેક્ષા'ની આવશ્યકતા. રહેતી નથી ! કોઈ માણસ એમ કહે કે – “હું દેવદત્ત છું !' ત્યારે આપણે તેને એમ કહેતા નથી કે “તમે દેવદત્ત છો !– એમ કહેવા માટે તમારી પાસે શું પ્રમાણ છે ! તમે દેવદત્ત જ છો', એમ તમે શી રીતે જાણ્યું ?” પેલો તો આના જવાબમાં માત્ર એટલું જ કહેશે કે “મારી પોતાની જાતને, એટલે કે મને, જાણવા માટે, મારે અન્ય પ્રમાણની જરૂર જ શી ? હું તો હું જ છું !” - I am I !' મારા સિવાય અન્યને જાણવા માટે મારે કોઈક સાધન કે પ્રમાણની જરૂર રહે !” એક દીવાને, પોતાનાં પ્રકાશન માટે, પોતાના પરિચય માટે, અન્ય દીવાની જરૂર પડે, - એમ કહેવા જેવી આ વાહિયાત વાત છે ! - લીપસ્ય કવીપેછી યથા સ્વાત્મપ્રવેશને ! (“આત્મબોધ”, ૨૯) શ્લોકનો છંદઃ અનુરુપ (પ૩૩) પ૩૪ भानुनेव जगत्सर्वं भासते यस्य तेजसा । अनात्मकमसत्तुच्छं किं नु तस्यावभासकम् ॥५३४॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ભાનુનેવ જગત્સર્વ ભાસતે યસ્ય તેજસા | અનાત્મકમસતુચ્છ કિ નુ તસ્યાવભાસકમ્ | પ૩૪. ૧૦૬૬ | વિવેકચૂડામણિ Page #1072 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વયઃ भानुना इव यस्य (आत्मनः) तेजसा सर्वं अनात्मकं, असत्, तुच्छं जगत् પાસતે, તસ્ય (નાત્મનઃ) અવકાસવં 7િ ( ) ? વરૂા . શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : ત૭ (સાત્મન:) સંવમાસ f નું થાત્ ? | અવમા એટલે પ્રકાશનારું, પ્રકાશક, પ્રકાશમાં લાવનારું. તે આત્માને પ્રકાશનારું બીજું) કોઈ શું હોઈ શકે ? તે આત્મા, કેવો છે? - યસ્થ તેના સર્વ ગત્ માતે, સ: | જેનાં તેજ વડે આ આખું જગત ભાસે છે, દેખાય છે, જણાય છે, તે, તેવો આત્મા. જગત કેવું છે ? - આ પ્રમાણે ત્રણ વિશેષણો : (૧) મનાત્મન્ ! જે આત્મા નથી, તેવું; અનાત્મા; (૨) અસત્ ! અસત્ય, મિથ્યા; (૩) તુચ્છ I તુર૭, નિઃસત્ત્વ, ક્ષુદ્ર. આત્માનાં તેજથી જગત, કોની જેમ ભાસે છે? - મનુના રૂવ ! માનું એટલે સૂર્ય. સૂર્યની જેમ, સૂર્યના તેજથી સઘળું જગત પ્રકાશે છે, તેમ. (પ૩૪) અનુવાદ : - સૂર્યની જેમ, જે(આત્મા)નાં તેજ વડે આ સઘળું અનાત્મા-મિથ્યા-તુચ્છ જગત ભાસે છે, તેને (તે આત્માને) પ્રકાશનારું શું કોઈ હોઈ શકે? (પ૩૪). ટિપ્પણ : આ સકળ જગત પ્રકાશિત થાય છે, સૂર્યના તેજથી. આવા સૂર્યને પ્રકાશનારું અન્ય કોઈ તેજ હોઈ શકે ખરું ? સૂર્ય ઊગ્યો છે કે નહીં તે જોવા-જાણવા માટે, એની ખાતરી કરવા માટે, કોઈ બીજું તેજ લભ્ય ખરું ? અરે, આવાં તેજની લભ્યતાની ક્યાં વાત કરો છો ? એવી કશી જરૂર રહે છે ખરી ? જે સ્વયં પ્રકાશક છે, તેનું વળી અન્ય પ્રકાશક કોણ ? એ જ રીતે, જડ-અસત-તુચ્છ-અનાત્મા-નિઃસત્ત્વ એવું આ સકળ જગત, આત્મા વડે, એટલે કે તેનાં જ્ઞાનરૂપી પ્રકાશ વડે પ્રકાશિત થાય છે (માસ); અરે, માત્ર આવું જગત જ શા માટે ? વેદો, દર્શનો, શાસ્ત્રો, પુરાણો, આકાશ વગેરે પંચમહાભૂતો, સમગ્ર સૃષ્ટિના સર્વ ભૂતો પણ આ આત્માનાં તેજ વડે જ, “સત્તા (અસ્તિત્વ), હુર્તિ, ચૈતન્ય વગેરે પ્રાપ્ત કરે છે. ' અરે, સૂર્ય જેવો સૂર્ય પણ, આ જ્ઞાનરૂપી આત્માનાં તેજ વડે જ, પોતે પ્રકાશે છે અને આ અખિલ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે ! વિવેકચૂડામણિ | ૧૦૬૭ Page #1073 -------------------------------------------------------------------------- ________________ આવા આત્માને પ્રકાશનારું, એને પ્રકાશિત કરનાર (તસ્ય અવભાસ ં) બીજું કોઈ હોઈ શકે ખરું (દ્રિ નુ મ્યાત્) ? આવા ‘કાકુપ્રશ્ન’ને કોઈ ઉત્તરની જરૂર રહેતી જ નથી ! જેમ સર્વના જ્ઞાતાનો કોઈ અન્ય જ્ઞાતા હોઈ શકે નહીં, તેમ સર્વ-પ્રકાશક એવા આત્માનો કોઈ અન્ય પ્રકાશક હોઈ જ ન શકે : સ્વયંજ્યોતિ' એટલે જ સ્વયંજ્યોતિ' ! “સર્વ જ્યોતિઓનો સમૂહ એવો તે પ્રકાશે, ત્યારપછી જ આ સઘળું પ્રકાશે છે : તેના પ્રકાશ વડે જ, આ સર્વ (સૂર્ય વગેરે અન્ય જ્યોતિઓ) પ્રતીત થાય છે” : तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति । - શ્વેતાશ્વતર-ઉપનિષદ (૬, ૧૪) કઠોપનિષદ (૨, ૨, ૧૫) શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૩૪) પપ वेदशास्त्रपुराणानि भूतानि सकलान्यपि । येनार्थवन्ति तं किं नु विज्ञातारं प्रकाशयेत् ॥५३५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : - વેદશાસ્ત્રપુરાણાનિ ભૂતાનિસકલાન્યપિ । યેનાર્થવન્તિ તેં કિં નુ વિશાતાર પ્રકાશયેત્ ॥૫૩૫ી શ્લોકનો ગદ્ય અન્વય : वेदशास्त्रपुराणानि, सकलानि भूतानि अपि येन (आत्मना ) अर्थवनि (ભક્તિ), તે વિજ્ઞાતાર િનુ પ્રાશયેત્ ? રૂા શબ્દાર્થ : મુખ્ય વાક્ય ઃ તે વિજ્ઞાતાર િનુ પ્રાશયેત્ ? । તે વિજ્ઞાતાને, જાણનારને બીજું કોઈ શું પ્રકાશિત કરી શકે ? આ વિજ્ઞાતા કેવો છે ? येन ( एतानि સત્તાનિ ત્તિ અર્થવત્તિ (મત્તિ), સ: । અર્થવન્તિ એટલે અર્થવાળાં, સાર્થક (તાનાિ) સતાનિ, આ બધાં; ‘આ બધાં' એટલે કોણ-કોણ ? શું-શું ? લેવ ૧૦૬૮ / વિવેકચૂડામણિ - Page #1074 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર-પુરાણનિ સનનિ ભૂતાનિ પિ | વેદો, શાસ્ત્રો, પુરાણો, અને આ સકળ ભૂતો પણ. (પ૩૫) અનુવાદ : વેદો, શાસ્ત્રો, પુરાણો, અને આ સર્વ ભૂતો પણ જેને લીધે સાર્થક બને છે, - તે વિજ્ઞાતાને બીજું શું પ્રકાશિત કરી શકે ? (૫૩૫) ટિપ્પણ: કોઈકને એવું લાગવાનો સંભવ ખરો, કે આ બધાંનો ઉપદેશ તો, ગુરુદેવે, આ પહેલાં પણ, એટલે કે આ પ્રસ્તુત શિષ્ય “જીવન્મુક્ત'-પદની પરમોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી તે પહેલાં, આપ્યો જ હતો, તો પછી, એ જ ઉપદેશનું પુનરાવર્તન, ગુરુદેવ, શા માટે કરે છે ? વાત સાચી છે, પરંતુ સંદર્ભ સાવ જૂદો છે. પહેલાં તો, શિષ્યને, એની મોક્ષપ્રાપ્તિની યાત્રામાં, આવો ઉપદેશ સહાયક અને માર્ગદર્શક બને એ જ હેતુ હતો; બ્રહ્મસાયુજય પામ્યા પછી પણ, આ “જીવન્મુક્ત” શિષ્યને, પોતાના આયુષ્યનો શેષ સમય જીવવાનું તો આ જ નશ્વર જગતમાં અને અનાત્મા-પદાર્થોથી સભર એવા આ જ સંસારમાં છે. શિષ્યના પક્ષે, અલબત્ત, એની પ્રવર્તમાન સિદ્ધિનાં સદ્ધર અને સમૃદ્ધ પાસાંને અનુલક્ષીને, એવી દલીલ અવશ્ય થઈ શકે કે હવે એને આવા કશા જ ઉપદેશની જરૂર નથી. છતાં, આ બે હકીકતો, લક્ષમાં રાખવા જેવી છે : એક તો એ કે ગુરુદેવ અત્યારે જે કંઈ પ્રતિપાદન કરી રહ્યા છે તે, અગાઉ કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે, શાસ્ત્રોક્ત પરંપરા મુજબ, ગુરુદેવ, પોતાના આ ઉપસંહારાત્મક ઉપદેશમાં, શિષ્યને, તેનાં જીવનનાં “અમૂલ્ય સંકેત-સૂત્રોનું આવશ્યક પ્રદાન કરી રહ્યા છે. અને બીજું એ કે શ્લોક-પ૩૦થી શરૂ થયેલા, “અપેક્ષા'ના મુદ્દાના અનુસંધાનમાં જ, ગુરુદેવ, આ બધું કહી રહ્યા છે : સમગ્ર જગતને પોતાનાં તેજ વડે પ્રકાશિત કરનાર સ્વયંપ્રકાશક જ્ઞાનસ્વરૂપ આત્મા, એ જ, હવે તો, શિષ્ય પોતે બની રહ્યો છે ત્યારે, તેની પોતાની અત્યારની અવસ્થામાં પણ, એ હકીકત એના ખ્યાલ બહાર ન રહી જવી જોઈએ કે જેનું તાદાસ્યું તે પામી રહ્યો છે તે આત્મા, એવો સ્વયંસંપૂર્ણ, સ્વયંપ્રકાશક, સ્વયંસિદ્ધ અને સર્વવિજ્ઞાતા છે કે તે, સર્વ પ્રમાણો-નિયમોની અપેક્ષાથી પર છે. ઉપદેશ ભલે એ જ છે, પરંતુ એનાં આચરણ(Application)નો સંદર્ભ બદલાયો છે, એ હકીકત જ ગુરુદેવના ઉપદેશની પ્રયોજનવત્તા અને પ્રસ્તુતતા સાબિત તે કરે છે. વિવેકપૂડામણિ | ૧૦૬૯ Page #1075 -------------------------------------------------------------------------- ________________ આવા સર્વવિજ્ઞાતા (Omniscient) આત્માથી વધીને, એનાથી પર, એવું કોઈ તત્ત્વ હોય તો, તે એને પ્રકાશી શકેને ! દશં તે વિં નું પ્રવેશત્ ? ! શ્લોકનો છંદ અનુષુપ (૫૩૫) ૫૩૬ , एषः स्वयंज्योतिरनन्तशक्ति રાત્માડwયઃ સનાનુભૂતિઃ | . यमेव विज्ञाय विमुक्तबन्धो जयत्ययं ब्रह्मविदुत्तमोत्तमः ॥५३६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : એષઃ સ્વયંજ્યોતિરનત્તશક્તિ -રાત્માડપ્રમેયઃ સકલાનુભૂતિઃ | યમેવ વિશાય વિમુક્તબન્ધો જયત્યય બ્રહ્મવિદુત્તમોત્તમઃ ૫૩૬ો. શ્લોકનો ગદ્ય અન્વય : एषः आत्मा स्वयंज्योतिः, अनन्तशक्तिः, अप्रमेयः, सकलानुभूतिः, यं વ વિજ્ઞાય વિમુpવશ્વ: મય બ્રહ્મવિદ્-૩ત્તમોત્તમ ગતિ પરૂદ્દા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મર્ય વ્રવિ-ઉત્તમોત્તમ: નર્યાત . વ્રવિદ્ એટલે બ્રહ્મવેત્તા, બ્રહ્મજ્ઞાની; ઉત્તમોત્તમ: એટલે સર્વોત્કૃષ્ટ : બ્રહ્મજ્ઞાનીઓમાં સર્વોત્કૃષ્ટ-સર્વશ્રેષ્ઠ-સર્વોત્તમ બ્રહ્મજ્ઞાની. એનું શું થાય છે? કયું નતિ ! આવા મનુષ્યનો જયજયકાર થાય છે; તે સફળ થાય છે, બની જાય છે. પરંતુ આ પહેલાં તેની પાસેથી શી-કેવી અપેક્ષા રાખવામાં આવે છે ? આ પ્રમાણે, બે : (૧) ચં (આત્મા) વ વિજ્ઞાથે | જેને જ, જે(આત્મા)ને જ જાણીને; જે(આત્મા)નું જ જ્ઞાન મેળવ્યા પછી; અને (૨) વિમુવલ્પ: (સંસારનાં) બંધનોમાંથી મુક્ત થયેલો, છૂટી ગયેલો. પરંતુ જે આત્માનું જ્ઞાન તેણે મેળવી લેવાનું છે, તે કેવો છે? આ પ્રમાણે ચાર વિશેષણો ઃ (૧) સ્વયંતિ: પોતાનાં તેજ વડે જ પ્રકાશી રહેલો, સ્વયંપ્રકાશ (Self-effulgent); (૨) અનન્ત$િ: I અનંત શક્તિવાળો, સામર્થ્યવાળો; ૧૦૭૦ | વિવેચૂડામણિ Page #1076 -------------------------------------------------------------------------- ________________ (૩) સપ્રમેય: I બુદ્ધિ વગેરે સંસારનાં, દુન્યવી, ભૌતિક સાધનો વડે માપી ન શકાય તેવો, અમેય; અને (૪) નાનુભૂતિઃ | સર્વ-અનુભવ-સ્વરૂપ, સહુની અનુભૂતિરૂપ. (પ૩૬) અનુવાદ ઃ આ આત્મા સ્વયંપ્રકાશ, અનંતશક્તિવાળો, અપ્રમેય અને સર્વ-અનુભવ-સ્વરૂપ છે, જેને જ સંપૂર્ણરીતે જાણવાથી, સંસારનાં) બંધનોથી વિમુક્ત થયેલા બ્રહ્મવેત્તાઓમાં સર્વશ્રેષ્ઠ એવા આ બ્રહ્મજ્ઞાનીનો (સર્વત્ર, જીવનમાં) જયજયકાર થાય છે. (પ૩૬) ટિપ્પણ: શ્લોક સહેલો છે અને સર્વ શબ્દો પણ આ પહેલાં પ્રયોજાયેલાં હોવાથી, શ્લોકનું પ્રતિપાદયિતવ્ય સરળ અને સુબોધ છે. પરંતુ આત્માનાં વિશેષણોનો, શ્લોકમાં, જે ક્રમ (Order) છે, તે, જેટલો સૂચક છે, તેટલો જ સ્મરણીય છે : આ આત્મા ભલે “સ્વયંયોતિ'“અનંતશક્તિ” અને “અપ્રમેય' હોય, તે છતાં તે એવો છે કે તેનો અનુભવ સહુ-કોઈ કરી શકે એવો છે; જેની અનુભૂતિ સહુ કરી શકે એવું એનું સ્વરૂપ છે, એ હકીકત જ આત્માની શેયતાની વિશિષ્ટતાની દ્યોતક છે : આત્માનું જ્ઞાન સર્વ માટે સુલભ છે; શરત છે એકમાત્ર : એને પ્રાપ્ત કરવાની હૃદયસ્પર્શી ઈચ્છા, તમન્ના, લગની. આત્માનાં સ્વરૂપ વિશેનાં ચારેય વિશેષણો, અધ્યાત્મમાં રસ ધરાવનાર માટે જાણીતાં હોવા છતાં, એના મર્મનો ફરી આસ્વાદ કરવા જેવો છે : એનાં સ્વયંપ્રકાશ સ્વરૂપની ચર્ચા તો, આ પહેલાંના થોડા શ્લોકોમાં, થઈ ગઈ છે, પરંતુ તેની શક્તિ અનંત છે, તેથી જ આ વિશ્વને તે ઉત્પન્ન કરી શકે છે, એનું પોષણ કરી શકે છે અને ઇચ્છા તથા આવશ્યકતા ઊભી થાય ત્યારે, તેનો સંહાર પણ તે કરી શકે છે : તેનું આ “અનંતશક્તિત્વ' જ તેને “સર્વસમર્થ (Omnipotent, All powerful) બનાવે છે. વળી, વ્યાખ્યા કોની થઈ શકે? - તેની જ, જેના ગુણધર્મો કોઈક સર્વમાન્ય “માપ' વડે જ ગ્રાહ્ય-વેદ્ય-મેય હોય; પરંતુ આ આત્માને તો કોઈ ગુણધર્મો જ નથી, તેથી ગ્રાહ્યતા-મેયતા માટેની ગમે તેવી માન્ય એવી પેલી મિટરપટ્ટી બિચારી (!) શું કરે ? અને આશ્ચર્ય તો એ વાતનું છે કે આત્મા આવો “અપ્રમેય’ હોવા છતાં, તે “સકલાનુભૂતિ' છે ! અને “સકલાનુભૂતિ હોવા છતાં તે “અપ્રમેય' છે ! પરંતુ આવા આત્માનું જ્ઞાન હસ્તગત થઈ જાય, પછી તો એવા આત્મજ્ઞાનીનો જીવનમાં બેડો પાર' જ થઈ જાય ! સંસારનાં સર્વ બંધનોમાંથી તો તે વિમુક્ત થઈ જ જાય, વિવેકચૂડામણિ | ૧૦૭૧ Page #1077 -------------------------------------------------------------------------- ________________ - એટલે તે “જીવન્મુક્ત' તો બને જ; એટલું જ નહીં પણ “જીવન્મુક્તિ'ની તેની આ સિદ્ધિ જ તેને, બ્રહ્મજ્ઞાનીઓમાં “ઉત્તમોત્તમ' તરીકે સ્થાપિત કરી દે છે (Best among the best; Superlatively eminent statist) ! શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૩૬) ૫૩૦ न खिद्यते नो विषयैः प्रमोदते न सज्जते नापि विरज्यते च । स्वस्मिन् सदा क्रीडति नन्दति स्वयं નિરન્તરીનસેન તૃત: રૂ૭ શ્લોકનો ગુજરાતી પાઠ : ન ખિતે નો વિષઃ પ્રમોદને ન સર્જાતે નાપિ વિરજ્યતે ચા : સ્વસ્મિનું સદા ક્રિીડતિ નન્દતિ સ્વયં નિરન્તરાનન્દરસેન તૃપ્ત /પ૩ી શ્લોકનો ગદ્ય અન્વય : (મયે દ્રવિધુત્તમોત્તમઃ મુpભા) વિષ: ૨ વિદ્યતે, તો (૧-૩) प्रमोदते, (तेषु विषयेषु सः) न सज्जते, न अपि (तेभ्यः) विरज्यते च; स्वयं निरन्तर-आनन्दरसेन तृप्तः (स:) स्वस्मिन् सदा क्रीडति नन्दति (च) ॥५३७॥ શબ્દાર્થ : ગયા શ્લોકમાં જેને, “બ્રહ્મજ્ઞાનીઓમાં પણ ઉત્તમોત્તમ બ્રહ્મજ્ઞાની' અને મુક્તાત્મા' તરીકે વર્ણવવામાં આવ્યો છે, તેની રોજિંદી (Routine) પ્રવૃત્તિઓનું એક ચિત્તસ્પર્શી શબ્દચિત્ર આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. તેની પ્રવૃત્તિઓની વિગતો, આ પ્રમાણે, સાત વાક્યોમાં આપવામાં આવી છેઃ (૧) : વિષઃ ન વિદ્યતે | વિષયો પ્રાપ્ત થતાં, અને તે જો પ્રતિકૂળ હોય તો પણ, તે ખેદ પામતો નથી, દુઃખી થતો નથી, તેનાથી થાકી જતો નથી; (ર) સ: ૧ પ્રમોતે I અને તે વિષયો સાનુકૂળ હોય, મનગમતા હોય, તો પણ તે તેનાથી હરખાઈ જતો નથી, હર્ષઘેલો બની જતો નથી, તેમાં આનંદિત થતો નથી; (૩) : ૧૦૭૨ | વિવેકચૂડામણિ Page #1078 -------------------------------------------------------------------------- ________________ ન સન્નતે . તે વિષયોમાં તે નથી આસક્ત થતો, કે (૪) : (તેગડ) ને વિરતે માપ તેમનાથી ન તે વિરાગ પામે છે, તેમનાથી કંટાળીને દૂર ભાગી જતો પણ નથી; (૫) સદ સતા સ્વમિન ીતિ | તે તો પોતે પોતાનામાં જ રમતો રહે છે, પોતાનામાં જ રમણ કરતો રહે છે; () : નન્નતિ = ! અને એ જ રીતે આનંદ માણતો-અનુભવતો રહે છે; (૭) : નિરન્તર-આનન્દવસે : (અતિ) તે તો સ્વયં નિરંતર આનંદરસથી, આનંદરસમાં, તૃપ્ત જ હોય છે. (૫૩૭) અનુવાદ : (આ મુક્તાત્મા) વિષયો પ્રાપ્ત થતાં, ખેદ પામતો નથી, હરખાઈ જતો નથી, નથી તેમાં આસક્ત બનતો કે નથી તેમનાથી વિરાગ પામતો; નિરંતર આનંદરસથી તૃપ્ત બનીને તે તો પોતે જ પોતાનામાં રમતો રહે છે અને આનંદ માણતો રહે છે ! (૫૩૭). ટિપ્પણ : મનુષ્યનાં મનોજગતનાં બે અંતિમો (Extrernes) છે, દુઃખ અને આનંદ. અણગમતું મળે તો તે ખેદ પામે છે (વિદ્યતે) અને મનગમતું મળે તો તે હરખાઈ જાય છે, હર્ષઘેલો બની જાય છે (પ્રમોત્તે). કાં એનું મન મનગમતામાં આસક્ત બની જાય છે ( તે), અથવા અણગમતાંથી તે દૂર નાસી જાય છે (વિરતે). એનું દૈનંદિન જીવન મહદંશે આવા ગમા (Likes) અને અણગમા (Dislikes) વહેંચાઈ જતું હોય છે. અને એમાંયે, વિષય-વાસનાઓ તો, બંને રીતે, તેનાં મન-હૃદયને, તેનાં ભીતરી ભાવ-જગતને વ્યગ્ર અને વિક્ષિપ્ત બનાવી દે છે. સામાન્ય મનુષ્યની બાબતમાં, આમ થવાનું કારણ એ હોય છે કે એનાં સુખ-દુઃખનું ઉદ્ભવસ્થાન (Source) પોતાનામાં નહીં પરંતુ ક્યાંક બહાર હોય છે, એટલે પરવશ-પરાધીન હોય છે, - સ્વવશ અને સ્વાધીન નહીં ! પરંતુ અહીં જેની જીવનશૈલીનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે કોઈ સામાન્ય મનુષ્ય નથી; એ માત્ર અસામાન્ય પણ નથી, અસામાન્યોમાં પણ અસામાન્ય છે. તે તો, આ પહેલાંના શ્લોકમાં જેને “શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠતમ બ્રહ્મજ્ઞાની (બ્રહ્મવિ-ત્તમોત્તમ:) ગણવામાં આવ્યો છે એવો એક આદર્શ (Ideal), નમૂનેદાર (Typical) અને ઉત્તમોત્તમ (Excellent) “જીવન્મુક્ત' છે : એને વળી વિષયો સાથે શો સંબંધ ! અને જેનાં જીવનમાં નથી વિષયો કે નથી વાસનાઓ, તેને વળી સાનુકૂળ' શું ને પ્રતિકૂળ' શું ? “ખેદ' શું ને “પ્રમોદ શું ? “આસક્તિ શું ને વિરક્તિ શું ? ફર્મા - ૬૮ વિવેકચૂડામણિ | ૧૦૭૩ Page #1079 -------------------------------------------------------------------------- ________________ વળી, એની “કીડા' (ક્રીતિ) અને એના “આનંદ (નતિ) માટે પણ એના પોતાના સિવાય અન્ય કોઈની એને જરૂર જ પડતી નથી કે તે પોતે જ આ માટે પર્યાપ્ત છે (સ્વયં સ્વસ્મિ), અને એની “તૃપ્તિનું ગંગોત્રી પણ તે પોતે જ છે ! તૃપ્ત થવા માટે, એને માત્ર એક દૃષ્ટિપાત ભીતર જ કરવાનો રહે : નિરંતરઆનંદરસ(Elixir of incessant Bliss)માંથી સ્વયમેવ સર્જાતી તૃપ્તિનું અમૃત એને સામેથી પ્રાપ્ત થતું હોય છે ! એનું સમગ્ર અસ્તિત્વ જ સ્વ-સ્વરૂપ છે, એને સર્વત્ર આ “સ્વ'નાં જ દર્શન થતાં હોય છે, આનંદરસાસ્વાદ પણ આ “સ્વ'નો જ હોય છે ? અને આ આનંદ એટલે નિજાનંદની સાત્ત્વિક મસ્તી ! આવી મસ્તી તો જેણે જાણી-માણી હોય, તે જ, તે શું છે, - એનું વર્ણન કરી શકે ! બાલ’ એવાં ઉપનામ સાથે કાવ્યો લખતા, ઓગણીસમી સદીના અંતભાગના ગુજરાતી મસ્ત-કવિ બાલાશંકર કંથારિયાની આ ગઝલપંક્તિ, પ્રસ્તુત સંદર્ભમાં, યાદ આવી જાય છે : નિજાનંદે હંમેશાં બાલ ! મસ્તીમાં મજા લેજે !” . કહેવાની જરૂર નથી કે શ્લોક-પ૩૬માંનો “ઉત્તમોત્તમ બ્રહ્મજ્ઞાની' (દ્રવિઉત્તમોત્તમ:) અને શ્લોક-પ૩૭માંનો “નિરન્તર આનંદરસથી તૃપ્ત' અને “નિજાનંદની મસ્તીની મજા માણતો' (નિરન્તરીનરસેન તૃપ્ત) એટલે, ગુરુદેવ જેને ઉદ્ધોધન કરી રહ્યા છે તે, હમણાં જ “જીવન્મુક્ત” બનેલો પ્રસ્તુત વિદ્યાર્થી ! આ બંને શ્લોકોમાં એની જ જીવનશૈલીનું નિરૂપણ ગુરુદેવે કર્યું છે, અને એનું તાત્પર્ય એ છે કે તેણે આવી જ જીવનશૈલી આજીવન જાળવી રાખવાની છે, એવો સંદેશ, આ શ્લોકો દ્વારા, ગુરુદેવ, તેને પાઠવી રહ્યા છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૩૭) પB૮ क्षुधां देहव्यथां त्यक्त्वा बालः क्रीडति वस्तुनि । तथैव विद्वान् रमते निर्ममो निरहं सुखी ॥५३८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : * સુધાં દેહવ્યથાં ત્યકતા બાલઃ ક્રિીડતિ વસ્તુનિ . તર્થવ વિદ્વાનું રમતે નિર્મમો નિરાં સુખી //પ૩૮. ૧૦૭૪ | વિવેકચૂડામણિ Page #1080 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : (થા) સુધાં વ્યથા (૨) ત્યવા, વાતઃ (શી)-વસ્તુનિ શ્રીતિ, तथा एव विद्वान् निर्ममः निरहं सुखी रमते ॥५३८॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તથા પર્વ વિદ્વાન રમેતે ! અહીં વિદાર્ એટલે બહુ ભણેલો કોઈ પંડિત નહીં, પણ જ્ઞાની મનુષ્ય, બ્રહ્મવેત્તા. રમતે એટલે રમ્યા કરે છે, પોતાના આત્મામાં જ રમણ કરતો રહે છે, આનંદમગ્ન રહે છે. બ્રહ્મજ્ઞાની કેવી રીતે (આત્મામાં) રમ્યા કરે છે ? આ ત્રણ રીતે : (અ) નિર્મઃ | મમત્વબુદ્ધિ વિનાનો થઈને, મમતાથી મુક્ત થઈને, (બ) નિરમ્ | અહંકાર-વગરનો થઈને, અહંકારમુક્ત બનીને; અને (ક) સુઘી ! સુખેથી, સુખપૂર્વક, સુખી બનીને. તથા ઇવ | “તેવી જ રીતે”, એટલે “કેવી રીતે ? - આ પછીનાં બીજાં વાક્યમાં યથા - શબ્દ “અધ્યાહાર” છે, તે ઊમેરીને જે રીત બતાવવામાં આવે, તે રીતે. . | (ર) (થ) વાતઃ ક્રીતિ જેવી રીતે કોઈ બાળક રમ્યા કરતું હોય તેમ, તેવી રીતે. બાળક શામાં રમ્યા કરે છે ? - (શીકા-)વસ્તુનિ | જે રમત તે રમી રહ્યો હોય તે રમતની વસ્તુમાં. તેને ગમતાં રમકડાં સાથે બાળક કેવી રીતે રમ્યા કરતો હોય છે ? - સુધાં રેહવ્યથાં (૨) લેવા | ચરૃવા એટલે છોડી દઈને, વીસરી જઈને, ભૂલી જઈને. બાળક શું-શું ભૂલી જાય છે? – આ બે : (અ) સુધાન્ ભૂખ-તરસ વગેરે); અને (બ) રેહવ્યથાત્ શરીરમાં થતી પીડા, શરીરને લાગતો થાક, શરીરને થતાં કષ્ટ-દુઃખ વગેરે. (પ૩૮) અનુવાદ : (જવી રીતે) ભૂખ-તરસ) અને શરીરનાં કષ્ટને ભૂલી જઈને, બાળક (તેની રમતની) વસ્તુમાં રમ્યા કરે છે, તેવી જ રીતે, જ્ઞાની મનુષ્ય મમત્વબુદ્ધિ અને અહંકાર વિનાનો બનીને, સુખપૂર્વક (આત્મામાં જ) રમણ કરતો રહે છે. (પ૩૮). ટિપ્પણ: શ્લોક સાવ સહેલો છે અને એમાંના સર્વ શબ્દોને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર સમજાવવામાં પણ આવ્યા છે, પરંતુ આચાર્યશ્રીનાં અભુત અને ઔચિત્ય વિવેકચૂડામણિ | ૧૦૭૫ Page #1081 -------------------------------------------------------------------------- ________________ સભર કાવ્યસૌન્દર્યનો રસાનંદ પામવા માટે, અહીં, થોડું રોકાવા જેવું છે. શ્લોકમાં પ્રયોજવામાં આવેલું દૃષ્ટાંત, ખરેખર, ખૂબ સુંદર અને સમુચિત છે ઃ નિર્દોષ બાળકને પોતાનાં રમકડાં વગેરે રમતનાં સાધનો સાથે રમતું તો સહુએ જોયું જ હોય, એટલે આ દૃષ્ટાંત સવિશેષ સચોટ અને ચિત્તાકર્ષક બની રહે છે. રમતની ક્રિયામાં બાળક એવું-એટલું બધું તલ્લીન બની જાય છે કે રમત દરમિયાન તેને ભૂખતરસ અવશ્ય લાગે, અને રમતમાં ક્યાંક પડે-આખડે-ભટકાય, તેથી શરીરને ઇજાથાક વગેરે પણ જરૂર થાય; પરંતુ પોતાની રમતમાં તેને એવો રસ પડે છે કે ભૂખતરસ અને દુઃખ-થાક વગેરે એનાં ધ્યાનમાં, તે વખતે, આવતાં જ નથી ! રમતમાંનો તેનો રસ, રમત સિવાયનું બાકીનું બધું જ, વિસરાવી દે તેવો હોય છે ! જીવન્મુક્ત બ્રહ્મજ્ઞાની જ્યારે નિજાનંદની મસ્તીમાં, આત્મામાં જ રમણ કરી રહ્યો હોય (રમત) ત્યારે, એને જોઈને, આપણને સહુને, ઉપર્યુક્ત પેલું બાળક, અવશ્ય યાદી આવી જાય ! ક્યાં પેલું સંપૂર્ણરીતે અનભિજ્ઞ અને નિરક્ષર બાળક, અને બ્રહ્મસાક્ષાત્કારની પરમોચ્ચ કક્ષાએ પહોંચેલો ક્યાં આ ઉત્તમોત્તમ બ્રહ્મજ્ઞાની ! અને છતાં, ઝોતિ. અને રમતે, - એ બંને ક્રિયાપદોમાંથી વ્યંજિત થતું, - વાત અને વિદ્વાન જેવી, પરસ્પર-વિભિન્ન વ્યક્તિત્વ ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચેનું સામ્ય એવું સંપૂર્ણ અને અશેષ-નિઃશેષ છે કે આચાર્યશ્રી જેવા ઉત્કૃષ્ટ દર્શનશાસ્ત્રી સિવાયના અન્ય કોઈ તત્ત્વજ્ઞાનીને તે ભાગ્યે જ સૂઝે ! અને એમાં યે, પ્રથમ પંક્તિમાંના સુધી અને વ્યથા - એ બે શબ્દોની સામે, બીજી પંક્તિમાંના નિર્મમ અને નિરર્દ એ બે શબ્દોને મૂકાયા હોવાથી, એ બંને શબ્દ-જોડકાં વચ્ચેનાં સંતુલન(Balance)માં રહેલું કાવ્યસૌન્દર્ય તો આચાર્યશ્રીનાં કાવ્યકૌશલને સવિશેષ ધ્વનિત કરે છે ! - શ્લોકનો છંદ : અનુષુપ (૩૮) ૫૩૯ चिन्ताशून्यमदैन्यभैक्षमशनं पानं सरिद्-वारिषु स्वातन्त्र्येण निरंकुशा स्थितिरभीनिद्रा श्मशाने वने । वस्त्रं क्षालनशोषणादिरहितं दिग्-वाऽस्तु शय्या मही संचारो निगमान्तवीथिषु विदां क्रीडा परे ब्रह्मणि ॥५३९॥ ૧૦૭૬ | વિવેકચૂડામણિ Page #1082 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ચિન્તાશૂન્યમદૈન્યશૈક્ષમશનં પાનં સરિ ્-વારિષ સ્વાતંત્ર્યણ નિરંકુશા સ્થિતિરભીર્નિદ્રા શ્મશાને વને । વસ્ત્ર ક્ષાલનશોષણાદિરહિતં દિગ્-વાડસ્તુ શય્યા મહી સંચારો નિગમાત્ત્તવીષુિ વિદ્યાં ક્રીડા પરે બ્રહ્મણિ ॥૧૩॥ શ્લોકનો ગદ્ય અન્વય : વિવાં અશન વિન્તાશૂન્ય અલૈન્ય (વ) શૈક્ષ (અસ્તિ); (તેષાં) પાનં રિારિપુ (અસ્તિ); (તેમાં) સ્થિતિ: સ્વાતન્ચેન નિરંશા (મસ્તિ); (તેમાં) निद्रा अभी: श्मशाने वने (वा) (अस्ति); (तेषां ) वस्त्रं क्षालनशोषणादिरहितं, दिग् वा अस्तुः (तेषां) शय्या मही (अस्ति); (तेषां ) संचार: निगमान्तवीथिषु (અસ્તિ); (તેષાં) જીડા રે બ્રહ્મળિ (અસ્ત) ॥૧૩॥ શબ્દાર્થ : વિવામ્ (વિદ્ એટલે વિદ્વાન; અહીં બ્રહ્મવેત્તા, જ્ઞાની મનુષ્ય, એ શબ્દનું પુલિંગ ષષ્ઠી બહુવચનનું રૂપ) - વિદ્વાનોનાં. આ શ્લોકમાં, બ્રહ્મવેત્તાઓનાં ભોજનપાન-નિવાસ-નિદ્રા-પથારી-હરવુંફરવું-ક્રીડા, – વગેરે રોજિંદી પ્રવૃત્તિઓની વિશિષ્ટતા, આટલાં વાક્યોમાં, એક પછી એક, વર્ણવવામાં આવી છે : - (૧) તેમનું ‘ભોજન’ કેવું હોય છે ? - (તેમાં) અશનં વિન્તાશૂન્યં અલૈન્ય શૈક્ષ (અસ્તિ) । અશન એટલે ભોજન; મૈક્ષ એટલે ભિક્ષામાં મળેલું, ભિક્ષાન્ન હોય છે. આ શૈક્ષ કેવું હોય છે ? - પિત્તાશૂન્યં અને અવૈન્ય; ચિન્તા-વિનાનું; સૈન્ય એટલે દીનતા; અવૈન્ય એટલે દીનતા-વગરનું; ચિંતા કે દીનતા વિના પ્રાપ્ત થતાં ભિક્ષાન્નનું તેઓ ભોજન કરે છે; (૨) એમનાં જલપાન’ની શી વ્યવસ્થા હોય છે ? - સરદ્-વારિğ પાનમ્। પાનં એટલે જલપાન; રિ-વારિ એટલે નદીઓનું જળ; તેઓ નદીનું પાણી પીએ છે; (૩) તેમનાં રહેઠાણ(સ્થિતિ:)ની શી ગોઠવણ હોય છે ? સ્વાતન્ઝેળ નિરંશા । સ્વતંત્રપણે અને નિરંકુશપણે (કોઈ પણ પ્રકારનાં અંકુશ વિના) તેઓ રહે છે; (૪) અને તેઓ ક્યાં કેવી રીતે ઊંઘ લે છે (નિદ્રા) ? અમીઃ, શ્મશાને વને વિવેકચૂડામણિ / ૧૦૭૭ Page #1083 -------------------------------------------------------------------------- ________________ વા । અમીઃ એટલે નિર્ભય થઈને; મૌ: - એટલે ભય-બીક-ડર; ભયમુક્ત થઈને, શ્મશાનમાં અથવા વનમાં તેઓ નિદ્રા લે છે; (૫) અને તેમનાં વસ્ત્રો (વસ્ત્રમ્) ? ક્ષાન્તન-શોષળ-મારિહિત, વિધ્ વા (અસ્તુ) । ધોયાં-સૂકવ્યાં વિનાનાં, અથવા તો તેઓ વસ્ત્રો-વિનાના, નિર્વસ્ત્ર, નગ્ન, દિગંબર પણ હોય છે; (૬) તેમની પથારી (શય્યા) ? મહી । ધરતી, પૃથ્વી, જમીન; (૭) તેમનું પરિભ્રમણ-હરવું-ફરવું-સંચરણ (સંવાર) ક્યાં હોય છે ? નિયમાન્તવીથિવુ । નિયમ એટલે વેદ, અને નિયમન્ત એટલે વેદાન્ત; વીથિ એટલે ગલી, શેરી; તેઓ વેદાંતરૂપી ગલીઓમાં હરે-ફરે છે, ભ્રમણ કરે છે; - (૮) અને તેમની રમત (ઋીડા) ? પરે બ્રહ્મણિ । પરબ્રહ્મમાં તેમની ક્રીડા થતી હોય છે. (૫૩૯) અનુવાદ : બ્રહ્મવેત્તાનું ભોજન ચિંતા કે દીનતા વિના પ્રાપ્ત થતું ભિક્ષાન્ન હોય છે, નદીઓનું જળ તેઓ પીએ છે, સ્વતંત્રપણે અને નિરંકુશપણે તેઓ રહે છે, નિર્ભય બનીને શ્મશાનમાં કે વનમાં તેઓ ઊંઘે છે, તેમનાં વસ્ત્રો ધોયાં-સૂકવ્યાં-વિનાનાં હોય છે, અથવા તો તેઓ નિર્વસ્ત્ર(દિગંબર) પણ હોય છે, ધરતી તેમની પથારી બને છે, વેદાંતરૂપી શેરીઓમાં તેઓ ભ્રમણ કરે છે, અને તેમની ક્રીડા પરબ્રહ્મમાં હોય છે. (૫૩૯) ટિપ્પણ : ચૈતન્યની પરમસ્થિતિને પામેલો બ્રહ્મવેત્તા પોતાનો રોજિંદો વ્યવહાર કેવી રીતે ચલાવતો હોય છે ? એનાં દૈનંદિન જીવનમાંનું સાંસ્કૃતિક ઉત્થાન કેવું હોય છે ? અથવા એની દૈનિક પરિચર્યાની વિશિષ્ટતા કેવી-કયા પ્રકારની હોય છે ? - એનું એક સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ અને તાદશ શબ્દચિત્ર અહીં આપવામાં આવ્યું છે. શરી૨ તથા સંસારની સર્વ મર્યાદાઓથી પર હોવા છતાં પણ, બ્રહ્મવિદ્ એવા જીવન્મુક્તને પણ, મુક્તિ પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી, એ જ શરીરની સાથે અને એ જ સંસારની વચ્ચે રહેવાનું છે; એટલે શારીરિક અને સાંસ્કૃતિક બંને દૃષ્ટિએ, કેટલીક અનિવાર્ય (Indispensable) અને પાયાની જરૂરિયાતો(Basic needs)ની તો એને પણ અપેક્ષા રહે જ. અને આવી જરૂરિયાતો ‘અનિવાર્ય’ અને ‘પાયાની' હોવાથી, એના વિના એ જીવી શકે નહીં, - એ જેમ એક નક્કર અને વાસ્તવિક હકીકત છે, તેમ જ, શ્લોક૧૦૭૮ | વિવેકચૂડામણિ Page #1084 -------------------------------------------------------------------------- ________________ પ૩૦માં નિરૂપિત થયા પ્રમાણે, આવા મહાત્માને, કોઈ “અપેક્ષા ન હોવી જોઈએ, એ પણ એટલું જ સાચું છે. નિરપેક્ષિતતા'ના પોતાના નિયમનું પાલન કરતાં રહીને પણ એની પેલી જરૂરિયાતો કેવી રીતે, આપોઆપ, પરિપૂર્ણ બની રહે છે, એનું નિરૂપણ જેટલું અસામાન્ય છે, એટલું જ આશ્ચર્યજનક પણ છે, અને જેટલું મૌલિક છે, એટલું જ મનોહર છે ! શરીરને ટકાવી રાખવા માટે (To keep body and soul to-gether), ખાધા-પીધાં વગર તો ચાલે જ નહીં ! પણ એની ચિન્તા શી? કેમ, એ માટે અનેક વિવિધ ખાદ્યો ખરીદવાનાં, સાફ કરવાનાં, રાંધવાનાં ? અરે, ના, ના; ભારતીય સાંસ્કૃતિક પરંપરાએ જ આ કામ ગૃહસ્થાશ્રમી દંપતીઓને સોંપી દીધું છે : સંન્યાસી તેમને ત્યાં જઈને, માત્ર એટલું જ બોલે કે “fમક્ષ તેદિ ”, એટલે, પેલું દંપતી, તે પોતે જે જમ્યાં હોય તે જ અન્ન વડે, ઉદારતાપૂર્વક અને પોતાને આ માટે સદૂભાગી તથા કૃતાર્થ સમજીને, સંન્યાસીની ઝોળી ભરી દે ! આમાં ન કશી દીનતા અને ન કશી માનહાનિ (Humiliation) ! કેવી અદ્ભુત વ્યવસ્થા ! અને જમ્યા પછી કે તરસ લાગે ત્યારે ? ભારતની ભૂમિ પર અનેક લોકમાતાઓ' છે ને? એની માલિકી કોઈની નહીં : જયારે મન થાય ત્યારે, એનું નિરંતર-વહેતું, સ્વચ્છ-શીતલ-તાજું જળ સુલભ ! ન કોઈ પાણિયારાં ઘડા-પ્યાલાની જરૂર ! - પથારી માટે આવડી મોટી વિરાટ ધરતી ! – વસુંધરા પોતે જ સુંવાળી શપ્યા ! – સંધ્યા ભૂમિતનમ્ ! અને એમાંયે શ્મશાન અને વન તો એવાં શાંત કે નિરાંતે, નિર્ભય થઈને, ઊંધી શકાય ! No disturbance ! કોઈ ખાટલા-પલંગ કે સોફાની જરૂર જ નહીં ! “ * પણ શરીર ઢાંકવા માટે કપડાં ? અરે, વલો(વૃક્ષોની છાલ) છે ને ! ન ધોવા-નીચોવવા–સૂકવવાની કશી ભાંજગડ ! અને એ પણ ન મળે, અથવા એની ઇચ્છા ન થાય ત્યારે, આ દશે દિશા કોની છે ? બ્રહ્મજ્ઞાનીઓની પોતાની જ ! એને વળી “પીતાંબર' શું ને “શ્વેતાંબર” શું? એ તો “દિગંબર” અને “ચિદંબર” રહે, એમાં જ એમનું ગૌરવ ! એમાં જ એમના મહિમા અને આદર – દ્વિશોપિ વતનમ્ | અને રહેવા માટે તથા હરવા-ફરવા માટે તો, વેદો અને વેદાંતનાં શ્રુતિવચનોના કેટલા બધા વિશાળ રાજમાર્ગો (Royal Roads અને High-ways) છે ! અને એમાં જ, અનેક પ્રકારની રમત-ગમતો (શી) માટે પરબ્રહ્મરૂપી “પેવિલિયનો અને “જીમખાનાઓ' ! આમાં છે ક્યાંય તંગી કે તકલીફ ! અખિલ બ્રહ્માડ જ એમનું વિવેકચૂડામણિ | ૧૦૭૯ Page #1085 -------------------------------------------------------------------------- ________________ આવનું નિવાસસ્થાન ! ન કશી ઉણપ, ન કશી ઓછપ ! સમૂહમાં છતાં, પોતાનું જ કહી શકાય એવું અ-મર્યાદ એકાંત ! વ્યક્તિ-વ્યષ્ટિ-સૃષ્ટિ, – બધું જ જાણે એકાકાર ! પરબ્રહ્મ સાથેનાં સાયુજ્યની આવી સૂક્ષ્મ તથા સાત્ત્વિક અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ ! શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (પ૩૯) ૫૪૦ विमानमालम्ब्य शरीरमेतद् भुनक्त्यशेषान् विषयानुपस्थितान् । . परेच्छया बालवदात्मवेत्ता योऽव्यक्तलिंगोऽननुषक्तबाह्यः ॥५४०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિમાનમાલભ્ય શરીરમત ભુનત્યશેષાનું વિષયાનુપસ્થિતાનું ! પરેચ્છયા બાલવદાત્મવેત્તા થોડવ્યક્તલિંગોડનનુષક્તબાહ્યઃ ||૫૪ol શ્લોકનો ગદ્ય અન્વય ઃ : વ્યરુતિઃ મનનુષpવહિ. (૨) માત્મવેત્તા (અતિ), (૪) एतत् शरीरं विमानं आलम्ब्य, परेच्छया उपस्थितान् अशेषान् विषयान् बालवद् મુનp ll૧૪ના શબ્દાર્થ : મુખ્ય વાક્ય : : માત્મવેત્તા અશેષાનું વિષયાન મુ$િ ! માત્મવેત્તા એટલે આત્મજ્ઞાની, બ્રહ્મવેત્તા, બ્રહ્મજ્ઞાની. એ શું કરે છે? મુ$િ એટલે ભોગવે છે, મહાણે છે, ઉપભોગ કરે છે (Enjoys, Experiences). શું ભોગવે છે? - ૩ શેષનું વિષયન. સમસ્ત-સઘળા વિષયોને. આ વિષયો કેવા છે? પૂછયા ૩પસ્થિતીન ! બીજાઓની ઇચ્છાથી લાવવામાં આવેલા, મળેલા. કોની જેમ ભોગવે છે? - વાવ બાળકની જેમ. ૧૦૮૦ | વિવેકચૂડામણિ Page #1086 -------------------------------------------------------------------------- ________________ તત્ શરીરં વિમાન ! વિ-માનમ્ એટલે અભિમાન-રહિત થઈને (વિત: માન: મિન્ +f યથા થાત્ તથા | અવ્યવીભાવ સમાસ) માને એટલે અભિમાન, તેને સંપૂર્ણરીતે છોડી દઈને; માતબ્ધ આવું શરીર ધારણ કરીને; “માન'રહિત થયેલું આ શરીર હવે વિમાન છે, એનું અવલંબન કરીને. આવું બધું કરતો હોવા છતાં, આ આત્મજ્ઞાની વ્યરુતિ અને મનનુષજીવહિંદ છે : એટલે ચિહન, નિશાની; તેના સંન્યાસનાં કોઈ જ ચિહ્નો વ્યક્ત હોતાં નથી અને બીજાઓ તરફથી આવી મળેલા અશેષ વિષયોને ભોગવતો હોવા છતાં, તે પોતે તો તે બધા વિષયો તથા સર્વ બહારની વસ્તુઓમાં આસક્ત થતો જ નથી (ક+અનુષp:). (૫૪૦) અનુવાદ : અજ્ઞાત-ચિહુન-વાળો જે આત્મજ્ઞાની આ શરીરને અભિમાન-રહિત થઈને ધારણ કરે છે અને બીજાંઓની ઈચ્છાથી લાવવામાં આવેલા સમસ્ત વિષયોને બાળકની જેમ ભોગવે છે, તે છતાં તે(પોતે) બહારની વસ્તુઓમાં જરા પણ આસક્ત થતો નથી. (૫૪૦) ટિપ્પણ:. આત્માનું, એટલે કે બ્રહ્મનું જ્ઞાન પામ્યા પછી પણ, આત્મવેત્તા, સંસારમાં રહીને, એ જ શરીરનું અવલંબન કરીને (તત્ શરીર અવત) પરમેશ્વરની આ સૃષ્ટિમાં, સર્વ પદાર્થોને ભોગવતો (મુફ્રિ) છતાં, એ સર્વથી કેવો અળગો રહે છે (નનુષpવાહ), એનું, એની આવી વિશિષ્ટ જીવનશૈલીનું, એક લાક્ષણિક શબ્દચિત્ર અહીં પણ આચાર્યશ્રી આપે છે. સંસાર શું સરસો રહે ને મને મારી પાસ!” - પોતાના કોઈક ભક્તને, ભગવાને આપેલી આ સૂચનાને, કાવ્યપંક્તિનાં રૂપમાં રજૂ કરતા આ વિચારને, આચાર્યશ્રીએ, અહીં, એમની પોતાની નિરાળી રીતે, અભિવ્યક્ત કર્યો છે. આ શ્લોકમાં પ્રયોજવામાં આવેલા લગભગ બધા જ શબ્દો એ અર્થમાં સૂચક (Significant) છે કે એની પાછળ આચાર્યશ્રીનું પોતીકું શબ્દકૌશલ છતું થાય છે. વાત તો બ્રહ્મવેત્તાની છે, તો પછી એને વળી, “ભોગવવાનું (મુ) શું? અને એને વળી ‘વિષયો' (ગશેષાન વિષય) કયા, કેવા ? આચાર્યશ્રી, આવા શબ્દો પ્રયોજીને પણ, જે વાત ભારપૂર્વક (Emphatically) કહેવા માગે છે તે એ કે આ “વિષયો તે પેલી “વિષયવાસનાઓ' (Sense-objects) નથી, અને ' વિવેકચૂડામણિ | ૧૦૮૧ Page #1087 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાની તેને ‘ભોગવે છે', તે છતાં તે સ્થૂલ અર્થમાં ‘ઉપભોગ’ નથી, કારણ કે આ માટે જે શરીરનું તે અવલંબન કરે છે (ઝવાસ્થ્ય), તેની સાથે તેને કશો જ સંબંધ નથી, તેના પ્રત્યે તેને કશું ‘માન’ એટલે કે ‘અભિમાન’ નથી, તેના પ્રત્યે તેનો કશો “અહં”–ભાવ કે “મમ”-ભાવ નથી : આત્મજ્ઞાનીની દૃષ્ટિએ, પોતે ધારણ કરેલાં શરીર માટેનો માન’ભાવ નીકળી જાય (વિ), એટલે તો તે શરીર વિમાન જેવું, હલકું-ફૂલ જેવું, કોઈક હવાઈ-વાહન જ બની જાય ! આ શબ્દ-ચાતુરી જેવી. તેવી નથી ! વળી, આ ‘તથાકથિત’ (So-called) ‘વિષયો’ને મેળવવા માટે, આત્મજ્ઞાની પોતે તેની પાછળ નથી દોડ્યો : બીજાંઓએ, તેમની ઇચ્છાથી (પરે∞યા), આ બધ ‘વિષયો’ને, આત્મજ્ઞાનીની સમક્ષ, સામેથી, ધરી દીધા છે (ઉપસ્થિતાન્) ! અને હવે, સૌથી મહત્ત્વની વાત આવે છે : કોની જેમ, આત્મજ્ઞાની, અ ‘સમસ્ત વિષયો’ને (અશેષાત્ વિષયાન્) ભોગવે છે ? વાતવત્ । રમવા માટે બાળકની સમક્ષ રમકડાં વગેરેની, રમવાની, જે કાંઈ સામગ્રી ૨જૂ કરવામાં આવે, તેને આપવામાં આવે, તેમાં તેને પોતાને કશો જ મમભાવ હોતો નથી : રમતાં રમતાં, રમકડું તેના હાથમાંથી સરી પડે તો પણ તેને તેની ખબર હોતી નથી ! તેની માતાએ ફરી પાછું એ રમકડું તેના હાથમાં મૂકવું પડે છે ! આવા બાળકની જેમ, આત્મજ્ઞાની, પેલા સર્વ વિષયોને ‘ભોગવે છે’(મુક્ત્તિ), એમ કહીને જ, આચાર્યશ્રીએ, આત્મજ્ઞાનીનો વિશિષ્ટ ‘ભોગ’-અભિગમ સ્પષ્ટ જણાવી દીધો છે ! અને હવે રહી એવી જ બે લાક્ષણિક બાબતો, આ આત્મજ્ઞાનીનાં અનુસંધાનમાં : (૧) પોતે ‘સંન્યાસી' છે, એની ખાતરી આપવા માટે, કેટલાક આધુનિક સાધુ-મહારાજો ‘ભગવાં વસ્ત્રો’ ધારણ કરે છે ! આવાં કોઈ જ ચિહ્નો, લક્ષણો કે આવી કોઈ નિશાનીઓ (f[T) (Insignia), આ આત્મજ્ઞાની વ્યક્ત કરતો નથી (અન્યત્ત્ત). અને (૨) બીજાંઓની ઇચ્છાથી એની સમક્ષ લાવવામાં આવેલા પેલા વિષયોને તે, માત્ર બાળકની જેમ જ, ભોગવતો હોવાથી, બહારની એવી કોઈ વસ્તુઓમાં તે જરા પણ આસક્ત બનતો નથી (અનનુષહ્રવાહ્ય:) ! તાત્પર્ય એ છે કે પ્રસ્તુત શિષ્ય પણ, હવે પછીનાં તેનાં જીવનમાં, શરીર, સંસાર અને વિષયો પ્રત્યે, આવો ન્યારો-નિરાળો અભિગમ અપનાવવાનો જ રહેશે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૪૦) ૧૦૮૨ / વિવેકચૂડામણિ Page #1088 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ दिगम्बरो वापि च साम्बरो वा ત્યારો વાર વિવરસ્થઃ | उन्मत्तवद् वापि च बालवद् वा पिशाचवद् वापि चरत्यवन्याम् ॥५४१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દિમ્બરો વાપિ ચ સામ્બરો વા ત્વગમ્બરો વાપિ ચિદમ્બરસ્થઃ | ઉન્મત્તવદ્ વાપિ ચ બાલવદ્ વા પિશાચવદ્ વાપિ ચરત્યવચામું ||૫૪૧. શ્લોકનો ગદ્ય અન્વય : चिदम्बरस्थः (ब्रह्मज्ञानी) दिगम्बरः वा अपि च साम्बरः वा, त्वगम्बरः वा अपि, उन्मत्तवद् वा अपि बालवद् वा, पिशाचवद् अपि वा अवन्यां શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : વિદ્રસ્થ: (માત્મજ્ઞાન) બન્યાં પરત વિસ્વસ્થ: I વિન્ એટલે જ્ઞાન, ચૈતન્ય; વિત્ રવ ગમ્બરે યસ્થ : / સ્વર એટલે વસ્ત્ર; જ્ઞાન અથવા ચૈતન્યરૂપી વસ્ત્ર ધારણ કરતો; વિતું એટલે “આકાશ” પણ થાય; આકાશરૂપી વસ્ત્ર ધારણ કરતો, એટલે કે વસ્ત્રવિહીન, નિર્વસ્ત્ર, દિગંબર, નગ્ન; ૩વની એટલે પૃથ્વી, ધરતી, ભૂમિ. ચૈતન્યરૂપી વસ્ત્ર ધારણ કરતો (બ્રહ્મજ્ઞાની) ધરતી પર વિચરે છે, હરે-ફરે છે, વિહાર કરે છે. એનાં વસ્ત્રો કેવા-કેવા પ્રકારનાં હોય છે ? એના આ ત્રણ વિકલ્પો : (૧) વાવ (વિન્દ્ર પર્વ મસ્વર થી ત: ) નિર્વસ્ત્ર; (૨) સાધ્વ: | સમન્વરે સહિતઃ | વસ્ત્રયુક્ત, વસ્ત્રોવાળો, વસ્ત્રો ધારણ કરતો; (૩) ત્વપ્નિ | વેલ એટલે ચામડી, ચર્મ, છાલ; ઝાડની છાલનાં વસ્ત્રો, એટલે કે વલ્કલધારી, અથવા મૃગચર્મ વગેરે ધારણ કરતો; આ બ્રહ્મજ્ઞાની પૃથ્વી પર કોની જેમ વિચરતો હોય છે ? આ ત્રણ વિવેકચૂડામણિ / ૧૦૮૩ Page #1089 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પો : (૧) ઉન્મત્તવત્ ગાંડા-ઘેલાની જેમ; (૨) વવદ્ - બાળકની જેમ; અને (૩) પિશાવવત્ - ભૂત-પિશાચની જેમ. (૫૪૧) અનુવાદ : ચૈતન્યરૂપ વસ્ત્ર ધારણ કરતો આ બ્રહ્મજ્ઞાની) ક્યારેક વસ્ત્રહીન અવસ્થામાં હોય છે, તો કોઈક વાર વળી વસ્ત્રયુક્ત (પણ) હોય છે, તો વળી કદિક વલ્કલધારી (અથવા મૃગચર્માદિ ધારણ કરતો) પણ હોય છે. તે કોઈક વાર ગાંડાની જેમ અથવા તો બાળકની જેમ, તો કોઈક વાર પિશાચની જેમ પણ ધરતી પર વિચરતો હોય છે. (૫૪૧) ટિપ્પણ : “જીવન્મુક્ત થયા પછી, બ્રહ્મવેત્તાની જીવનશૈલી કેવી હોય છે, તેનું નિરૂપણ અહીં પણ ચાલુ છે. આ બ્રહ્મવેત્તાનાં વર્તન-વલણ-વ્યવહારની એક વિચિત્રતા અથવા વિશિષ્ટતા નોંધપાત્ર છે. એના બાહ્ય દેખાવનાં કોઈ જ નિશ્ચિત લક્ષણો-ચિહ્નો કે એની કશી નિશાની હોતી નથી (વ્યરુતિ:). એ જ રીતે, વસ્ત્ર-પરિધાનની બાબતમાં પણ તે તદન અવ્યવસ્થિત અથવા અનિયમિત હોય છે : ક્યારેક તે વસ્ત્રો પહેરે છે, ક્યારેક વલ્કલો ધારણ કરે છે, તો એની એવી ઈચ્છા થાય તો, ક્યારેક તે સાવ નિર્વસ્ત્ર પણ હોય છે ! અને ધરતી પર તે વિહાર કે પરિભ્રમણ કરતો હોય ત્યારે પણ, એના દેખાવનું કે સ્વરૂપનું કોઈ નિશ્ચિત કે નિયમિત ધોરણ હોતું નથી ? ક્યારેક તે ઉન્મત્તઅવસ્થામાં મૂઢની જેમ, ગાંડા-ઘેલાની જેમ, ધૂનીની જેમ, જ્યાં-ત્યાં રખડતો હોય; તો વળી ક્યારેક અબુધ બાળકની જેમ, અનિશ્ચિત રીતે, અહીં-તહીં આથડતો હોય; તો વળી ક્યારેક તો, ભૂત-પિશાચની જેમ સાવ અલગારી અવસ્થામાં, આમ-તેમ, ઘૂમી રહ્યો હોય, એવો તે, જોનારને, લાગે ! બાળકની જેમ, એ ભૂત કે ભવિષ્યકાળને યાદ કરતો નથી. - એને તો. બસ. એક જ કાળ છે, - વર્તમાન ! બાળક ભલે સાવ “અબુધ હોય, આ જીવન્મુક્ત” તો પૂરેપૂરો પ્રબુદ્ધ' (Fully enlightened) છે ! એ બાળક જેવો (વાવ) હોવા છતાં તે Child-like છે, Childish નથી ! ટૂંકમાં, વાણી-વર્તન-વ્યવહારના એના માટે કોઈ વ્યવસ્થિત ધોરણો (Standards) નથી, માપદંડો નથી : એ તો, બસ, એને મનમાં આવે તેમ, નિખાલસભાવે, યથેચ્છ, સ્વતંત્રરીતે, નિરંકુશ-ભાવે, અત્ર-તત્ર, વિહાર કરતો રહે છે ! ૧૦૮૪ | વિવેકચૂડામણિ Page #1090 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાની તરીકેનાં સર્વ પ્રકારનાં વિશેષણો, લક્ષણો કે વ્યાખ્યાઓથી તે પર હોય છે : એની કોઈ પરખ કે એનો કોઈ પરિચય મેળવવો મુશ્કેલ હોય છે, અને છતાં એક વિચિત્ર હકીકત એ છે કે તે જ્યાં હોય ત્યાં, માત્ર એની ઉપસ્થિતિ વડે, ગમે તેવાં ટોળાંમાં પણ, તે, તદન નોખી-અનોખો તરી આવશે ! શ્લોકનો છંદઃ ઉપજાતિ (૫૪૧) ૫૪૨ कामान्नी कामरूपी संचरत्येकचरो मुनिः । स्वात्मनैव सदा तुष्टः स्वयं सर्वात्मना स्थितः ॥५४२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કામાની કામરૂપી સંચરત્યેકચરો મુનિઃ | સ્વાત્મનૈવ સદા તુષ્ટઃ સ્વયં સર્વાત્મના સ્થિતઃ ૫૪રા. શ્લોકનો ગદ્ય અવય : स्वात्मना एव सदा तुष्टः, स्वयं सर्वात्मना स्थितः, मुनिः काम-अन्नी, મ-પી વ(સન) સંવરતિ પ૪રા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મુનિ: સંવતિ ! મુનઃ એટલે મનનશીલ, યોગી, આત્મજ્ઞાની, બ્રહ્મવેત્તા. સંરતિ | સંચરણ-વિચરણ કર્યા કરે છે, વિહાર કરતો રહે છે. આ મુનિ કેવો છે ? આ પાંચ વિશેષણોઃ (૧) વાત્મના પર્વે સવા તુષ્ટ ! પોતાના આત્મામાં જ, પોતાનામાં જ, પોતાના વડે જ, સદા, સંતુષ્ટ; (૨) સ્વયં સર્વાત્મના સ્થિત: | પોતે જ સર્વરૂપે, આત્મભાવે સ્થિત; (૩) મિ-મની ! પોતાની ઈચ્છા અનુસાર ભોજન કરતો (ામ: યથા યાત્ તથા નં યસ્થ સ: | બહુવહિસમાસ). (૪) મરૂપી | મનમાન્યું રૂપ ધારણ કરતો (ામાનુસાર રૂપે વચ્ચે સ: . (૫) વિર | એકલો જ, એકલો-એકલો ફરતો ( વ વરતિ મસી / ઉપપદ-સમાસ). (૫૪૨). અનુવાદ : પોતાના આત્મામાં જ સદા સંતુષ્ટ, પોતે આત્મભાવે સર્વરૂપે સ્થિત, ઇચ્છા પ્રમાણે ભોજન કરતો, મનમાન્યું રૂપ ધારણ કરતો, મુનિ, એકલો જ સંચરણ કર્યા વિવેકચૂડામણિ / ૧૦૮૫ Page #1091 -------------------------------------------------------------------------- ________________ કરે છે. (૫૪૨) ટિપ્પણ : અહીં પણ બ્રહ્મજ્ઞાની મુનિની વિલક્ષણ જીવનશૈલીનું એવું જ નિરૂપણ ચાલુ છે : તે જ્યાં વિહાર કરતો હોય ત્યાં, તે એકલો જ હોય છે (વિ.), તેના કોઈ સાથીદાર કે સહયાત્રી હોતા નથી - એકલાં રહેવામાં-હરવા-ફરવામાં રાચતો આ મુનિ સ્થલ દષ્ટિએ ભલે એકલો હોય, એ સર્વરૂપે સ્થિત હોય છે (સર્વાત્મના feeta:) : He may be 'alone', he never feels 'lonely' ! વીમાની અને મરૂપી, - એ બે વિશેષણોમાં, ભોજન અને સ્વરૂપની બાબતમાં, ભલે એની ઇચ્છા પર ભાર મૂકાયો, ભલે એની ઇચ્છાનું મહત્ત્વ દર્શાવાયું, – એની ઈચ્છાનું આ સેવન પણ નિરાળું છે ! - With a difference ! એની આ “કામના” પણ “નિષ્કામ-પ્રકારની હોય છે ! : Desireless Desires ! હકીકતમાં, એની કોઈ પ્રવૃત્તિ કે પ્રક્રિયા, ક્યારેય કામ-પ્રેરિત (Desire-prompted) હોતી જ નથી. સામાન્ય માણસો તરીકે આપણે, તે જ્યારે કશું કરતો હોય ત્યારે, તેના પર કોઈક ઈચ્છાનું આરોપણ ભલે કરીએ (Super-impose); એ તો એનાં સમગ્ર વ્યવહાર-વર્તનમાં, હંમેશાં, સ્વતઃ–પ્રવર્તિત અને યાદચ્છિક (Spontaneous) જ હોય છે ! પોતાની ઈચ્છાનુસાર તે ભોજન કરતો (ામની) હોય એમ, ભલે આપણને લાગે, ભિક્ષામાં મળેલું અન્ન, તેની ઇચ્છા પ્રમાણેનું જ છે તેમ, તે પોતે તો, માનતો જ હોય છે (યાદ કરો ઃ વિનાશૂન્ય અર્ચ શૈક્ષ પવ તસ્ય Hશનમ્ | - શ્લોક પ૩૯). અને ઇચ્છાનુસાર, મનમાન્યું રૂપ તે ધારણ કરતો હોય (ામરૂપી), એમ આપણે ભલે માનીએ, – રૂપની બાબતમાં એની પોતાની કોઈ કામના હોતી જ નથી (વાંચોઃ નિમ: નિરર્દ સુલ્લી રમત | શ્લોક-પ૩૮). જે પોતે, પોતાના આત્મસ્વરૂપમાં જ, સદા સંતુષ્ટ હોય (સ્વયં સ્વાત્મના પવ સદા તુષ્ટ), અને જેનાં આહાર-વિહાર અને વિચરણ-સંચરણ સ્વતંત્ર હોય, એનો જીવનપ્રવાહ તો ખળખળ વહેતી સરિતા જેવો મુક્ત અને અનિયંત્રિત જ હોય, - નહેર કે બંધ (Dam) જેવો “બાંધેલો' નહીં ! શ્લોકનો છંદઃ અનુષુપ (૫૪૨) ૧૦૮૬ | વિવેકચૂડામણિ Page #1092 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ क्वचिन्मूढो विद्वान् क्वचिदपि महाराजविभवः । क्वचिद् भ्रान्तः सौम्यः क्वचिदजगराचारकलितः । क्वचित् पात्रीभूतः क्वचिदवमतः क्वाप्यविदितः चरत्येवं प्राज्ञः सततपरमानन्दसुखितः ॥५४३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : " કવચિન્યૂઢો વિદ્વાનું કવચિદપિ મહારાજવિભવઃ કવચિત્ બ્રાન્તઃ સૌમ્યઃ કવચિદજગરાચારકલિતઃ | કવચિત્ પાત્રીભૂતઃ કવચિદવમતઃ કુવાધ્વવિદિતઃ ચરત્યેવં પ્રાજ્ઞઃ સતતપરમાનન્દસુખિતઃ ૫૪all શ્લોકનો ગદ્ય અન્વય : सतत-परमानन्द-सुखितः प्राज्ञः क्वचित् मूढः, क्वचित् विद्वान्, क्वचित् अपि महाराजविभवः, क्वचिद् भ्रान्तः, क्वचित् सौम्यः, क्वचित् अजगरआचारकलितः, क्वचित् पात्रीभूतः, क्वचित् अवमतः, एवं क्व अपि अविदितः વરતિ પપ૪રૂા. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : સતત-પરમાનન્દ્રસુતિઃ પ્રા. 4 અપિ વિલિત: પર્વ રતિ | પ્રજ્ઞ: એટલે જ્ઞાની, બ્રહ્મવેત્તા. આ “પ્રાજ્ઞ' કેવો છે ? બે વિશેષણો : (૧) સતતપરમાનન્દ્રસુતિઃ | નિત્ય પરમઆનંદથી સુખી; નિરંતર પરમ-આનંદમાં સુખ પામેલો; (૨) વ પ વિડિતઃ ક્યાંક અજાણ્યો રહેતો; જેનું મૂળ સ્વરૂપ ક્યાંય પણ જાણવામાં આવતું નથી, તેવો. આવો આ “પ્રાજ્ઞ” શું કરે છે ? પર્વ વરતિ | આ રીતે, ફર્યા કરે છે; આમ, ભમ્યા કરે છે, ઘૂમ્યા કરે છે. કેવાં સ્વરૂપે તે ફર્યા કરે છે ? - આ પ્રમાણે અનેક વિચિત્ર અને પરસ્પરવિરુદ્ધ સ્વરૂપે ઃ (૧) વવત્ મૂ:, વત્ વિદ્યાનું ! ક્યારેક મૂર્ખ, તો ક્યારેક વળી વિદ્વાનુ; (૨) વત્ પ મહાજનવિમવ: | ક્યારેક વળી, કોઈક મહારાજાના જેવા વૈભવવાળો; (૩) ત્ પ્રાત:, વત્ સૌમ્ય. | ક્યારેક બ્રાન્ત, તો વળી, ક્યારેક, શાણો, ડાહ્યો, શાંત, (૪) વિ અનર-નવાર-ઋતિતઃ | વિવેકચૂડામણિ / ૧૦૮૭ Page #1093 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક અજગરના જેવા આચારવાળો જણાતો-દેખાતો; તિતઃ એટલે યુક્ત; (૫) વિવત્ પાત્રીભૂત:, ચિત્ પ અવમતઃ । કોઈ વાર સન્માનિત, તો વળી કોઈ વાર અપમાનિત બનતો. (૫૪૩) અનુવાદ : (આવો) નિરંતર પરમાનંદથી સુખી થયેલો જ્ઞાની, ક્યારેક મૂર્ખ તો વળી ક્યારેક વિદ્વાન્, ક્યારેક વળી કોઈક મહારાજાના જેવા વૈભવવાળો, કોઈ વાર ભ્રાંત તો વળી કદિક શાણો, કોઈ વાર અજગરના જેવા આચારવાળો જણાતો, કોઈક વાર સન્માનિત તો વળી ક્યારેક અપમાનિત થતો, ક્યારેક સાવ અજાણ્યો રહીને, ઘૂમતો ૨હે છે. (૫૪૩) ટિપ્પણ : કેવું જીવન જીવે તો માણસ શાણો અને ડાહ્યો-ડમરો (સૌમ્ય:) ગણાય અને ક્યારે તે ભ્રમણાનો ભોગ બનેલો ગણાય (પ્રાન્ત:) ? ક્યારે તે મૂર્ખ અને અક્કલવગરનો (મૂદ:) દેખાય, અને ક્યારે તે બહુશ્રુત પંડિત (વિજ્ઞાન) જણાય ? ક્યારે તે મોજશોખને માણતો, બાદશાહી વૈભવનો માલિક (મહારાનવિભવ:) બને ? ક્યારે તે સન્માન-પાત્ર ગણાય (પાત્રીભૂતઃ) અને ક્યારે હડધૂત કરવા જેવો (અવમત:) ગણાય ? – જીવનનાં આવાં અનેક સારાં-નરસાં સ્વરૂપો વિશેની, એક સુનિશ્ચિત ‘વિભાવના’ (Concept), ‘નિદર્શના' (Pattern), એ વિશેનો એક સર્વ-સ્વીકૃત આદર્શ (Ideal), - આપણાં સાંસારિક જીવનમાં પ્રવર્તે છે. - - પરંતુ આ બ્રહ્મવેત્તા ? આ પ્રાજ્ઞ ? એ તો નિજાનંદમાં રાચતો મસ્તરામ ! આવી સારી-નરસી વિભાવનાઓ' કે ‘નિદર્શનાઓ', આવા કોઈ ‘આદર્શો' કે ‘નમૂનાઓ’નાં એને કશાં બંધનો નથી. અને એટલે જ, તે પોતે જ ક્યારેક મહાપંડિત જેવો લાગે, તો વળી ક્યારેક સાવ ‘અક્કલના ઓથમીર' જેવો ! ક્યારેક ભ્રમણાંઓની માયાજાળમાં પરિભ્રમણ કરતો, તો ક્યારેક વળી ‘ડહાપણાના દરિયા’ જેવો ! ક્યારેક બહુમાન કરવા જેવો, તો ક્યારેક તિરસ્કાર-યોગ્ય ! આમ, રંગભૂમિ પર અનેક પ્રકારના, પરસ્પર-વિરુદ્ધ પાઠ (Roles) ભજવતા કોઈક અભિનેતા જેવી એની જીવન-પદ્ધતિ હોય છે ! અને તેથી જ, એક જ વ્યક્તિ આવાં પરસ્પર-ભિન્ન સ્વરૂપે ભાસે ત્યારે, એનું મૂળભૂત વાસ્તવિક સ્વરૂપ શું અને કેવું છે, તે વિશે અન્ય જનો અવિદિત રહે (જ્વ અપિ અવિક્તિ), તે સાવ સ્વાભાવિક છે ! ઓળખે, તેથી તેને શું ? Who cares ? He is આ પ્રાજ્ઞ તો ક્યારેક કોઈક ચક્રવર્તી મહારાજાધિરાજના પરંતુ લોકો તેને ન completely care-free ૧૦૮૮ | વિવેકચૂડામણિ Page #1094 -------------------------------------------------------------------------- ________________ અઢળક વૈભવમાં આળોટતો દેખાતો હોય, ક્યારેક વળી ચીંથરેહાલ રખડતા ભિખારી જેવી જ એની અવદશા હોય ! અને કોઈક વાર તો, “આળસુનો પીર' જેવા, જંગલમાંના કોઈક નિરાંતે નિષ્ક્રિય પડ્યા રહેતા અજગર (Python) જેવો આચાર, આ જ બ્રહ્મજ્ઞાની ધારણ કરે ! ખાવાનું મળે તો યે શું, અને ન મળે તો યે શું ? સંસારમાં રહેવા છતાં, સંસારી જીવનમાં માન્ય થયેલાં કોઈ જ ચોકઠાં સાથે જેની જીવનશૈલી જરા પણ બંધબેસતી જણાય જ નહીં, – એ જ આ “જીવન્મુક્ત' પ્રાજ્ઞ ! આ પ્રાજ્ઞ વિશેનું, ક્યારેક (વિ) “આવો”, તો ક્યારેક ( વિ) તેવો”, – એવું જે ચિત્ર અહીં નિરૂપવામાં આવ્યું છે, તે વાંચ્યા પછી, જરા અપ્રસ્તુત છતાં, બે પરસ્પર-વિલક્ષણ અંતિમો (Extremes) વચ્ચે હિલાળો ખાતાં સંસારનું, અમરયોગીન્દ્ર કવિ ભર્તુહરિએ આલેખેલું, આ ચિત્ર, અવશ્ય યાદ આવી જાય : क्वचिद् वीणावाद्यं क्वचिदपि च हाहेति रुदितं . क्वचिन्नारी रम्या क्वचिदपि जराजर्जरवपुः । . क्वचिद् विद्वद्गोष्ठी क्वचिदपि सुरामत्तकलहो .. न जाने संसारः किममृतमयः किं विषमयः ॥ - “વૈરાગ્યશતક', ૮૯ (“આ સંસારમાં ક્યાંક એક સ્થળે સંગીતનો મનોરંજક જલસો જામ્યો હોય, તો ક્યાંક બીજે ઠેકાણે એકના એક યુવાન પુત્રનાં મૃત્યુને કારણે કરુણ કલ્પાંત ચાલતું હોય; ક્યાંક ભરયુવાનીનાં સૌન્દર્યવાળી જોબનવંતી નાર હોય, તો ક્યાંક વળી જરા વડે જર્જરિત કાયાવાળી અતિવયોવૃદ્ધ કોઈક ડોશી હોય; ક્યાંક વળી મહાવિદ્વાનોની ઉચ્ચ પ્રકારની સાહિત્યગોષ્ઠી ચાલી રહી હોય, તો ક્યાંક વળી અન્ય સ્થળે દારૂ પીને છાકટા થયેલા દારૂડિયાઓની સામસામી મારામારી ચાલી હોય !” આવાં સામ-સામાં ત્રણ ચિત્ર જોયા પછી કવિનાં અંતઃકરણમાંથી વેદનાસભર ઉદ્દગારો સરી પડે છે કે મને સમજ નથી પડતી કે આ સંસાર અમૃતમય છે કે વિષમય !”). | શ્લોક-૫૪૩ની રચના-સમયે, સંભવ છે કે આચાર્યશ્રીનાં “આંતર-મન'(Subconscious mind)માં ભર્તુહરિનો આ ઉપર્યુક્ત શ્લોક હોય. શ્લોકનો છંદ શિખરિણી (૫૪૩) ફર્મા - ૬૯ - વિવેકચૂડામણિ | ૧૦૮૯ Page #1095 -------------------------------------------------------------------------- ________________ निर्धनोऽपि सदा तुष्टोऽप्यसहायो महाबलः । नित्यतृप्तोऽप्यभुञ्जानोऽप्यसमः समदर्शनः ॥५४४॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ નિર્ધનોકપિ સદા સુખડપ્યસહાયો મહાબલઃ | નિત્યતૃપ્તોડપ્યભુંજાનોઠણસમઃ સમદર્શનઃ ૫૪૪ શ્લોકનો ગદ્ય અન્વય ઃ (सः ब्रह्मवेत्ता) निर्धनः अपि सदा तुष्ट (अस्ति); असहायः अपि महाबलः (अस्ति); अभुञ्जानः अपि नित्यतृप्तः (अस्ति); असमः अपि સમર્શન: (મતિ) ૪૪. શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (સ: બ્રહ્મવેત્તા) નિર્ધનઃ આપ સવા તુષ્ટ (સ્તિ) . તે બ્રહ્મજ્ઞાની નિધન હોવા છતાં સદા સંતોષી-સંતુષ્ટ હોય છે; | (૨) (:) સહાયઃ પિ મહાવ: (તિ) | કોઈની પણ સહાયવિનાનો હોવા છતાં, તે મહાબળવાન-મહાબલશાલી હોય છે; (૩) પુનઃ પ નિત્યતૃતઃ (:) (મતિ) / મુક્સાનઃ (મુન્ એટલે ભોજન કરવું, જમવું, ખાવું, - એ ધાતુનું વર્તમાન-કૃદંતનું રૂ૫)-જમતો, ખાતો; મુન્નાન: એટલે ન ખાતો, ન જમતો. નિત્યતૃત: એટલે હંમેશાં-સતત તૃપ્તિ પામેલો (Ever-Content, eternally content); (૪) અસમ: માપ (:) સમર્શનઃ (અસ્તિ) | બસ એટલે, જેના સમાન કોઈ નથી તેવો, બીજાઓથી વિલક્ષણ, સર્વત્ર અસમાન, - (An exemplar, Incomparable, Beyond Compare). સમર્શનઃ - સમદર્શી, સર્વત્ર સમા દષ્ટિવાળો (A man of equal vision, with an equal eye). (૫૪૪) અનુવાદ : (આ બ્રહ્મજ્ઞાની) નિધન હોવા છતાં, સદા સંતુષ્ટ (હોય છે); કોઈની પણ તેને સહાય ન હોવા છતાં, તે મહાબળવાન (હોય છે); ભોજન ન કરે છતાં, નિત્યતૃપ્ત (હોય છે); અને સર્વત્ર અસમાન હોવા છતાં, સમદર્શી (હોય છે). (૫૪) ૧૦૯૦ | વિવેકચૂડામણિ Page #1096 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: શ્લોકમાંનાં ચારેય વાક્યોમાં, બ્રહ્મજ્ઞાનીની અસાધારણ અને વિશિષ્ટ જીવનશૈલીનું નિરૂપણ, યથાપૂર્વ, ચાલુ છે, અને તે પ્રત્યેક વાક્યમાં, સામાન્ય સંસારી જીવન કરતાં એનું જીવન કઈ-શી રીતે જૂદું પડે છે તે, સ્પષ્ટ રીતે, દર્શાવવામાં આવ્યું છે. ટૂંકમાં, એક પ્રકારના ચોખ્ખા “વ્યતિરંક'(Contrast)નું શબ્દચિત્ર અહીં આલેખવામાં આવ્યું છે. હકીકતમાં, ધનસંપત્તિ, સત્તા-શક્તિ, ભોજન-તૃપ્તિ, દષ્ટિદર્શન (Vision), – મનુષ્યનાં દૈનંદિન જીવન સાથે સંકળાયેલી આવી બધી બાબતો અંગેની, બ્રહ્મજ્ઞાની જીવન્મુક્ત'ની વિલક્ષણ વિભાવના (Concept), અહીં, સંક્ષેપમાં છતાં અસંદિગ્ધતાપૂર્વક, અભિવ્યક્ત કરવામાં આવી છે. ધનિક કોણ ? જેની પાસે અઢળક ધનસંપત્તિ હોય તે ? આ બ્રહ્મજ્ઞાની ભારપૂર્વક જણાવે છે કે “ના, ના, ના ! મારી પાસે કૂટી-કોડી નથી, અને છતાં હું બહુ મોટો ધનિક છું” આપણે પૂછીએ કે “એ વળી કેવી રીતે?” તો, એનો જવાબ તો “લા-જવાબ” અને “રોકડો” (Ever-ready) હોય છે : “ધન હોય તો જ ધનવાન થવાય, એવું કોણે કહ્યું? સાચી સમૃદ્ધિ તો સંતોષમાં જ હોય છે અને આવી સમૃદ્ધિનું વિરલ વરદાન મને મળી ગયું છે, – સામેથી, સ્વયમેવ, આપોઆપ ! – પરબ્રહ્મ સાથેનાં મારાં ઐક્યના પરમઆનંદ દ્વારા !” કવિ ભર્તુહરિ બ્રહ્મજ્ઞાનીની આ વિભાવનાનું આ પ્રમાણે સમર્થન કરે છે : સંતોષ ઇવ પુરુષી પર નિશાનમ્ - નીતિશતક (“સંતોષ એ એક જ, મનુષ્ય માટેનો ખરો ખજાનો છે !”). બસ, આવો ખજાનો, માણસને, મળી જાય, પછી તો, એ સદા-સર્વદા સર્વોત્તમ ધનિક ! અને સત્તા-શક્તિ-સામર્થ્ય-બળની પણ આવી જ એની વિભાવના ! સાચી સહાય કઈ? કોની? – પોતાની જ ! જેને “સર્વશક્તિમાન' (Omnipotent) એવાં પરમતત્ત્વની શક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા છે, તેને, શક્તિનાં એ મૂળ અને અખૂટ ગંગોત્રીમાંથી; જરૂરી સર્વ શક્તિ, વગર-માગ્યે, મળ્યા કરતી જ રહે છે ! પૂલ દૃષ્ટિએ ભલેને તે સાવ સુકલકડી હોય, વિશ્વનો મહા-પહેલવાન પણ એ જ ! હાડકાંના માળા’ જેવા “પોતડીદાસ’ ગાંધીએ, વિશ્વની મહાસત્તા ગણાતી બ્રિટિશ સત્તાને હંફાવી-હરાવી, એ કયું બળ? નિર્વત છે. વન રામ I – એમ કાંઈ અમથું જ કહેવાયું હશે ! અને અંગ્રેજીમાં પણ આવી કહેવતો પ્રચલિત છે જ: "Self-help is the વિવેકચૂડામણિ | ૧૦૯૧ Page #1097 -------------------------------------------------------------------------- ________________ best help", અને "God helps those, who help themselves !" વળી, ભોજન કર્યાથી જ, ઉદર-તૃપ્તિ થાય, એવું કોણે કહ્યું ! અનેક યોગીઓ, સંપૂર્ણ ઉપવાસ કરવા છતાં, નિત્યતૃપ્તિની અનુભૂતિ કરતા જ હતા ! આ બ્રહ્મજ્ઞાની પણ એ જ વર્ગમાંનો એક વિરલ મહાત્મા ! અને આ બ્રહ્મજ્ઞાની “અસમ' એટલે કે સદા-સર્વદા સર્વત્ર “અસમાન હોવા છતાં, એનું દર્શન' (Vision) સંપૂર્ણરીતે એકસરખું અને એકધારું, એનું એ જ, એવું જ હોય છે, રહે છે : એ પૂરેપૂરો “સમદર્શી રહે છે. કોઈકે અગાઉથી પાડી રાખેલા ચીલા(Beaten track, Cart-rat)માં ચાલનારા, “ચીલાચાલુ” (Routine) જીવન જીવનારા તો અનેક-અસંખ્ય હોય, - જે પોતાનો જ નવો ચીલો પાડે, તે જ સાચો અને આદર્શ આત્મજ્ઞાની ! અને આવો આત્મજ્ઞાની-આત્મદર્શી, સમદર્શી-સત્યદર્શી “જીવન્મુક્ત” જ અન્યો માટે પથ-પ્રદર્શક બની શકે ને ! આવા “સમદર્શીનાં અનુસંધાનમાં, ગીતાનો આ શ્લોક યાદ રાખવા જેવો છે : विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । . શનિ ગ્રેવ પાર પuહતા. સમશનર પ૪પા (૫, ૧૮) (“વિદ્યા-વિનય-વાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચાંડાળમાં, પંડિતો, - એટલે કે સાચા જ્ઞાનીઓ - સમાન દૃષ્ટિવાળા હોય છે.”) શ્લોકનો છંદઃ અનુષુપ (૫૪૪) ૫૪૫ अपि कुर्वन्नकुर्वाणश्चाभोक्ता फलभोग्यपि । शरीर्यप्यशरीर्येषः परिच्छिन्नोऽपि सर्वगः ॥५४५॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અપિ કુર્વનકુર્વાણધ્ધાભોક્તા ફલભોગ્યપિ | શરીર્યપ્યશરીર્યેષઃ પરિચ્છિન્નોડપિ સર્વગઃ ૫૪પા. શ્લોકનો ગદ્ય અન્વય : ___ एषः (ब्रह्मवेत्ता) कुर्वन् अपि अकुर्वाणः, फलभोगी अपि अभोक्ता, શરીર પર મારીરી, પછિનઃ પ સર્વ: (મતિ) Iધ૪પા શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : ૧૦૯૨ | વિવેકપૂડામણિ Page #1098 -------------------------------------------------------------------------- ________________ (૧) અષ: (બ્રહ્મવેત્તા) કુર્વિદ્ પ : (તિ) ર્વનું અને અર્વાગ: ( એટલે “કરવું - એ ધાતુનું પરસ્મપદ-વર્તમાનકૃદંતનું રૂપ, - ર્વન; અને એ જ ધાતુનું આત્મને પદ-વર્તમાનકૃદંતનું રૂપ, - , - એટલે “કરતો Doing “ક”); મા , એટલે “ન કરતો', “અકર્તા'. ક્રિયાઓ કરવા છતાં, આ બ્રહ્મજ્ઞાની “અકર્તા છે. સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે, ક્રિયાપદો (Verbs) માટેના ધાતુઓ (Roots) બે પ્રકારના છે : “પરસ્મપદી” અને “આત્મપદી”. કેટલાક ધાતુઓ માત્ર “પરસ્મપદી” હોય છે, કેટલાક માત્ર “આત્મપદી”, જ્યારે કેટલાક ધાતુઓ “ઉભયપદી”, એટલે કે “પરસ્મપદી” તથા “આત્મપદી” બંને પ્રકારના હોય છે. આ બંને “પદો માટેના પ્રત્યયો જૂદા-જૂદા હોય છે, અને તે બંને પ્રકારના ધાતુઓનાં બધાં જ રૂપો, તે-તે પ્રત્યયો પ્રમાણે, જૂદાં-જુદાં, થાય છે. આવી બધી શાસ્ત્રીય વિગતોમાં ઊતરવાનું અહીં આવશ્યક નથી, પરંતુ આટલી સ્પષ્ટતા બસ થશે કે કૃ-ધાતુ “ઉભયપદી” હોવાથી, વર્તમાનકૃદંતનાં, બંને “પદો” આ પ્રમાણે, જૂદાં-જૂદાં, બે થાય છે : ર્વ-ઉર્વન (પરસ્મપદ) અને પુન: (આત્મપદ). , (૨) નમી પ અમોજી (મતિ) I (કર્મનાં) ફળોને ભોગવતો હોવા છતાં, તેમને ન ભોગવતો, એવો અ-ભોક્તા તે છે. | (૩) શરીરી પિ અશરીરી (સ્તિ) | શરીર એ શબ્દ પરથી, “શરીરધારણ કરનાર' માટે શબ્દ બન્યો, - શારીરિન ! તેનું પુંલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું ૩પ. - શરીરી એટલે દેહધારી; અશરીરી એટલે દેહ-વિનાનો, વિદેહી. આ બ્રહ્મવેત્તા દેહધારી હોવા છતાં વિદેહી છે. - (૪) પરિછિન્નઃ પ સંર્વ: (તિ) | પરિજીિન એટલે મર્યાદાઓવાળો; અમુક એક જ સ્થાનમાં રહેતો, Limited, Localised. સર્વ: એટલે સર્વગામી (સર્વ છિતિ મસી . ઉપપદ-સમાસ), સર્વત્ર રહેનાર, સર્વવ્યાપી (Omnipresent). (૫૪૫) અનુવાદ : (આ બ્રહ્મજ્ઞાની) “કર્તા છતાં “અકર્તા છે, (કર્મ-)ફળોનો “ભોક્તા' હોવા છતાં “અભોક્તા છે; દેહધારી હોવા છતાં “વિદેહી' છે; અને પરિચ્છિ” (કોઈ એક મર્યાદિત સ્થળે રહેનારો) હોવા છતાં “સર્વગામી (સર્વવ્યાપી) છે. (૫૪૫) વિવેકચૂડામણિ / ૧૦૯૩ Page #1099 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: - આ શ્લોકમાં પણ, ગયા શ્લોકની જેમ, શ્લોકનાં ચારેય ચરણોમાં પરસ્પરઅથર્વપરીત્ય' - જેને અંગ્રેજીમાં Antithesis-નામક અલંકાર (Figure of Speech). કહેવામાં આવે છે, તેનું નિરૂપણ છે : આ બ્રહ્મજ્ઞાનીને, “જીવન્મુક્ત' થયા પછી પણ, તેનું પોતાનું શરીર તો છે જ; એટલે ખાવું-પીવું, બોલવું-ચાલવું-બેસવું-ઊઠવું, ઊંઘવું-જાગવું વગેરે કર્મો તો થતાં-રહેતાં જ હોય, એટલે આપણી સામાન્ય-બાહ્ય દૃષ્ટિએ તે કર્તા અવશ્ય ગણાય; છતાં, એ તો એમ જ કહે કે “હું શું કરું? શરીરમન-બુદ્ધિ વગેરે એમનાં પ્રારબ્ધ” પ્રમાણે કર્મ કરે, એને હું કેમ રોકી શકું ? પરંતુ હું એ સહુની સાથે જોડાતો નથી : હું તો એ સર્વનો માત્ર “સાક્ષી' જ છું !” . આમ, તે તે કર્મોનો “કર્તા છતાં, સૂક્ષ્મ દષ્ટિએ, તે, “અકર્તા (યુર્વનું પ અર્વાદ) ઠરે છે ! વળી, એનું જ શરીર આ સર્વ કર્મો કરતું હોવાથી, એ સર્વ કર્મોનાં સારાંમાઠાં ફળ, - ભૂખ, તરસ, થાક, આરામ, નિદ્રા વગેરે, – પણ, શરીર જ ભોગવતું હોવાથી, એટલા પૂરતો તેને “ફલ-ભોક્તા' (Bત્તમો) જરૂર માનવો જ પડે; પરંતુ એની દલીલ, આ અનુસંધાનમાં, આ પ્રમાણે હોય છે : “આ શરીર-મનબુદ્ધિ વગેરે “મારામાં–મારી સાથે હોવા છતાં, હું તેમનામાં નથી', હું તો તેમનાથી - સંપૂર્ણરીતે અળગો છું, નિર્મમ છું, નિરહંકાર છું, તેથી તે ફળ સાથે મારે કશો જ સંબંધ નથી”, - આ સૂક્ષ્મ દૃષ્ટિએ, તે, ફળનો મોwા સાબિત થાય છે ! આપણે જોયું તેમ, બ્રહ્મજ્ઞાનીને પણ, તે જીવે ત્યાં સુધી શરીર તો હોય છે જ, તેથી તે “શરીરી’ તો અવશ્ય છે જ, પરંતુ શરીર સાથે તેને કશું જ તાદાત્મ ! (Identification) ન હોવાથી, એની સાથે તેને પોતાનો કશો “અહંભાવ, “મમભાવ ન હોવાથી, આવી સૂક્ષ્મ દૃષ્ટિએ, તેને “અશરીરી' તરીકે નિઃશંક સ્વીકારી શકાય. અને આમ તો, એક મનુષ્ય તરીકે, દેહાદિ-સંબંધને લીધે, અમુક થોડાં સ્થળે જ, તે, રહેતો-વસતો (પરિછિન:) હોય, તેમ છતાં, તેનો સાચો અને સૂક્ષ્મ સંબંધ તો સર્વગામી (સર્વ:), સર્વવ્યાપી આત્મા (Self) સાથે હોવાથી, આવી સૂક્ષ્મ દષ્ટિએ, તેને કશા પરિચ્છેદો (Limitations) રહેતા નથી, તે પણ આત્મા જેવો જ સર્વગામી' (Omnipresent) બની જાય છે ! આ રીતે, બંને પરસ્પર-વિરુદ્ધ અર્થો વચ્ચેના વિરોધનું નિવારણ થઈ જાય શ્લોકનો છંદ અનુષુપ (૫૪૫) ૧૦૯૪ | વિવેકચૂડામણિ Page #1100 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ अशरीरं सदा सन्तमिमं ब्रह्मविदं क्वचित् । प्रियाप्रिये न स्पृशतस्तथैव च शुभाशुभे ॥५४६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અશરીર સદા સત્તમિમ બ્રહ્મવિદ કવચિત્ | પ્રિયાપ્રિયે ન સ્પૃશતસ્તર્થવ ચ શુભાશુભે પ૪૬ો. શ્લોકનો ગદ્ય અન્વય: सदा अशरीरं सन्तं इमं ब्रह्मविदं क्वचित् प्रियाप्रिये तथा एव शुभाशुभे ન કૃશતઃ II૧૪દ્દા શબ્દાર્થ : | મુખ્ય વાક્ય પ્રિયા તથા પ્રવ શુભાશુપે નં બ્રહ્મવિહેં મૃતઃ I fપ્રય વા પ્રિયંતિ પ્રિય પ્રિયે જ સમાસ : પ્રિય કે અપ્રિય, ગમતું કે અણગમતું; એ જ રીતે, સુખં વા ગમે રૂતિ ગુમાશુમે | - દ્વન્દ સમાસ : સારું કે ખરાબ, પ્રિય કે અપ્રિય, અને એ જ પ્રમાણે, શુભ કે અશુભ આ બ્રહ્મવેત્તાને સ્પર્શતાં નથી (સૃતઃ ). વિન્ - કોઈ પણ વખતે, કદી પણ, ક્યારેય. આ બ્રહ્મવેત્તા કેવો છે ? - સવા બશરીર સન્તમ્ | સદા શરીર વગરનો, શરીરનાં અભિમાન વિનાનો, શરીરથી પર થયેલો, એટલે કે “અશરીરી'. આવા આ બ્રહ્મવેત્તાને પ્રિય કે અપ્રિય, શુભ કે અશુભ કદી પણ સ્પર્શતાં નથી. (૫૪૬) અનુવાદ : સદા અશરીરી એવા આ બ્રહ્મવેત્તાને, પ્રિય કે અપ્રિયનો, અને શુભ અને અશુભનો, કદી પણ, ક્યાંય, સ્પર્શ થતો નથી. (૫૪૬) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકમાં, આપણે જોયું તેમ, બ્રહ્મજ્ઞાની, “શરીરી” હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ, તે “અશરીરી' છે : શરીર હોવા છતાં, શરીરની કશી જ સભાનતા તેને હોતી નથી. શરીરની સર્વ પ્રકારની અનુભૂતિઓથી, - સારી અને નરસી, સુખદ અને દુઃખદ – તે પર હોય છે, તેથી આ સન્ત-કોટિના બ્રહ્મજ્ઞાનીને આવા કોઈ જ ભાવો સ્પર્શી શકતા નથી. સાધના સંપન્ન કર્યા પછી, તેનાં સમગ્ર અસ્તિત્વનું, ભૌતિક-સાંસારિક વિવેકચૂડામણિ | ૧૦૯૫ Page #1101 -------------------------------------------------------------------------- ________________ સ્તર(Plane)થી, ઉચ્ચ આધ્યાત્મિક સ્તર પર, ઊર્ધીકરણ (sublimation) થઈ જાય છે; તેથી પ્રિય-અપ્રિય, સુખદ-દુઃખદ, સારા-નરસા, શુભ-અશુભ જેવા સર્વ શારીરિક-સાંસારિક ભાવોની અનુભૂતિથી તે “પર” થઈ જાય છે. અંગત-બિનંગત કે આત્મલક્ષી-પરલક્ષી (Subjective-Objective), - એવું વાતાવરણ (Environment) તો અહીં, આપણાં ભૌતિક જગતને, આવરી શકે, વ્યાપી શકે; “જીવન્મુક્ત બનેલા બ્રહ્મજ્ઞાનીને તો હવે સઘળું “બ્રહ્મમય’ જ બની ગયું હોય, એટલે એ તો “સ્વપર'ના આવા ભાવો-ભેદોથી સદા-સર્વદા પર જ હોય છે ! શરીરી' હોવા છતાં, શરીરમાં અભિમાન ન કરનારને, શરીર પ્રત્યે કશો “મમ'-ભાવ કે “અહ'-ભાવ ન સેવનારને, આધ્યાત્મિક પરિભાષામાં, “અશરીર' કહેવામાં આવે છે. બ્રહ્મજ્ઞાની આવો “અશરીર' હોવાથી, એને કોઈ ગમા-અણગમા (Likes, Dislikes) સ્પર્શી શકે જ નહીં. ઉપનિષદના ઋષિએ આ જ વાત કહી છે : अशरीरं वाव सन्तं न प्रियाप्रिये स्पृशतः । (“તે બ્રહ્મજ્ઞાની “અશરીર હોવાથી, પ્રિય કે અપ્રિય તેને સ્પર્શતાં નથી”.) શ્લોકનો છંદ : અનુષુપ (૫૪૬) પ૪૦ स्थूलादिसम्बन्धवतोऽभिमानिनः सुखं च दुःखं च शुभाशुभे च । . विध्वस्तबन्धस्य सदात्मनो मुनेः कुतः शुभं वाऽप्यशुभं फलं वा ॥५४७॥ શ્લોકનો ગુજરાતી પાઠ: શૂલાદિસમ્બન્ધવતોડભિમાનિનઃ સુખ ચ દુઃખું ચ શુભાશુભે ચ | વિધ્વસ્તબન્ધસ્ય સદાત્મનો મુનેઃ કુતઃ શુભ વાડપ્યશુભ ફલ વા //પ૪૭ શ્લોકનો ગદ્ય અન્વય : स्थूलादिसम्बन्धवतः (शरीरस्य) अभिमानिनः सुखं च दुःखं च, शुभाशुभे च (भवतः); विध्वस्तबन्धस्य सदात्मनः मुनेः शुभं वा अशुभं वा अपि (ર્મ, ર્મળ:) bei વી ત: (સ્થા) ? |૧૪ના ૧૦૯૬ | વિવેકચૂડામણિ Page #1102 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (તસ્ય મનુષ્ય૩) સુરઉં ૨ ૩: ૨, શુમાશુમે (ભવત:) I (તે મનુષ્યને) સુખ અને દુઃખ, અને શુભ-અશુભ પણ જણાય છે, થાય છે. કયા મનુષ્યને આવું થાય છે? બે વિશેષણો આ પ્રમાણે : (અ) છૂત-આસિસ્વધવતઃ (મનુષ્યસ્ય) I સqબ્ધવત્ – એ શબ્દનું પુંલિંગ ષષ્ઠી-વિભક્તિ એકવચનનું રૂપ : સવુધવતઃ | મનુષ્યસ્થ – શબ્દનું વિશેષણ. શરીર ત્રણ પ્રકારનાં હોય છે : સ્કૂલ, સૂક્ષ્મ અને કારણ; ધૂર્ત-માદ્રિ એટલે શૂલ વગેરે આ ત્રણેય પ્રકારનાં શરીરો સાથે સંબંધ ધરાવતો-રાખતો (મનુષ્ય); (બ) (શરીરસ્ય) મમાનિનઃ (મનુષ્ય) I મમનિસ્ - શબ્દનું પુલિંગ ષષ્ઠી-વિભક્તિ એકવચનનું રૂપ : પિમાનિનઃ | મનુષ્યસ્થ – શબ્દનું વિશેષણ : અભિમાનીને, એટલે દેહાભિમાની મનુષ્યને; દેહ પ્રત્યે “અહંભાવ સેવનાર માણસને. (૨) મુનેઃ ગુમ વા અશુમં વી પ (ર્મ, ર્મળ:) #ાં વા યુક્ત: (સાત) ? | જે મુનિ છે, તેને શુભ કે અશુભ(કર્મ) ક્યાં ? કે (કર્મનું) ફળ કેવું? એવું કર્મ કે ફળ તેને તો હોય જ ક્યાંથી? આ મુનિ કેવો છે? આ પ્રમાણે બે વિશેષણો : (અ) વિષ્ણત-વિશ્વસ્થ (5:) | વિધ્વસ્ત (વિ + ધ્વંસ એટલે વિનાશ કરવો, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) વિનષ્ટ થયેલો, નાશ પામેલો; જેનાં બંધનો નાશ પામ્યાં છે, તેવો. (મુનેઃ - શબ્દનું વિશેષણ). (બ) સતાત્મનઃ (મુ.) | જે પોતાને સસ્વરૂપ આત્મા સમજે છે, તેવો; (મુનેદ - શબ્દનું વિશેષણ). (૫૪૭) અનુવાદ : સ્થૂલ વગેરે(શરીરો)માં સંબંધ રાખનારા અને એ જ શરીરો પ્રત્યે) અભિમાન સેવનારા(મનુષ્ય)ને સુખ અને દુઃખ તથા શુભ-અશુભ પણ જણાય છે; પરંતુ જેનાં બંધનો નષ્ટ થઈ ગયાં છે એવા સસ્વરૂપ મુનિને (વળી) શુભ કે અશુભ (કમ) કેવાં? કે વળી કર્મનું) ફળ ક્યાંથી હોય? (૫૪૭) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકના અર્થનું અહીં વિસ્તરણ કરવામાં આવ્યું છે. ત્યાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે સંત-કક્ષાનો બ્રહ્મજ્ઞાની, “અશરીર’ હોવાથી, એટલે કે શરીર હોવા છતાં તે શરીર વિશે “અહ”-ભાવ વિનાનો હોવાથી, તેને પ્રિયઅપ્રિય કે શુભ-અશુભ ક્યારેય સ્પર્શતાં નથી (હવવત્ કવિ ન શત: l). આવા | વિવેકચૂડામણિ / ૧૦૯૭ Page #1103 -------------------------------------------------------------------------- ________________ કશા ભાવો તેને કેમ સ્પર્શતા નથી, એની, અહીં, સમજૂતી આપવામાં આવી છે. સ્કૂલ-સૂક્ષમ-કારણ વગેરે ત્રણેય પ્રકારનાં શરીર સાથે સંબંધ રાખનાર મનુષ્ય, ધીમે-ધીમે, એના પ્રત્યે “અહ'-ભાવ સેવવાનું શરૂ કરે છે. અને શરીર પ્રત્યેનાં આવાં અભિમાન-સેવનનાં પરિણામે, તને, સુખ-દુઃખ તથા શુભ-અશુભની અનુભૂતિ થાય છે. આવી ભૌતિક અનુભૂતિની એક વિચિત્રતા એ છે કે એકને જે અનુભૂતિ સુખદ કે શુભ-પ્રકારની લાગતી હોય, એ જ અનુભૂતિ અન્ય માટે સાવ ઉલટી, એટલે કે દુઃખદ કે અશુભ પ્રકારની હોય ! આ અનુસંધાનમાં બે વાત નોંધપાત્ર બની રહે છે : એક તો છે સ્કૂલ વગેરે શરીરો સાથેનો સંબંધ (ધૂતાસિન્ધવત:) અને બીજી છે એ શરીરો પ્રત્યેનો મમ”-ભાવ, એ સહુ પ્રત્યેનું “અભિમાન” (પ્રમાનિન:). આ સંબંધ અને આવું અભિમાન મનુષ્ય માટે, જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાનું સર્જન કરે છે. પરંતુ જો મનુષ્ય થોડું ચિંતન-મનન અને આત્મનિરીક્ષણ કરે તો, તેને, તરતા જ પ્રતીતિ થશે કે તેના જીવનમાં જે કંઈ “પ્રિયાપ્રિય” કે “શુભાશુભનાં અનિષ્ટ ઉત્પન્ન થાય છે, તેનાં મૂળમાં પેલા “શૂલાદિસંબંધો અને દેહાભિમાન' જ છે; અને એમાંથી એને વળગે છે બંધનોના ફાંસલા ! પરંતુ જે મનનશીલ મુનિ છે તે, આત્મનિરીક્ષણનાં પરિણામે, બંધનોના, ફાંસલાનો ધ્વંસ કરી નાખે છે (ધ્વસ્તબ્ધસ્ય) અને પોતાને સસ્વરૂપ આત્મા જ સમજવા લાગે છે (સાત્મ:). આવા મુનિને, પછી, શુભ કે અશુભ કર્મો જ રહેતાં નથી (શુ વા અશુ વા વૃતઃ ?) અને તો પછી તેના માટે એવાં કોઈ કર્મના ફળની તો સંભવિતતા જ ( વા પિ) ક્યાંથી (ત:) રહે (ચા)? હકીક્તમાં, “શુભ” અને “અશુભ', એ બે સાપેક્ષ શબ્દો (Relative terms) છે. અને ઉચ્ચ આધ્યાત્મિક સ્તરે જ્યાં કશું, જૂદું તરી આવે એવું “શુભ” જ ન હોય, ત્યાં પછી “અશુભ”ની તો શક્યતા જ કેવી ? ક્યાંથી ? શ્લોકનો છંદઃ ઉપજાતિ (૫૪૭) ૫૪૮-૫૪૯ तमसा ग्रस्तवद्भानादग्रस्तोऽपि रविर्जनैः । ग्रस्त इत्युच्यते भ्रान्त्या ह्यज्ञात्वा वस्तुलक्षणम् ॥५४८॥ तद्वद्देहादिबन्धेभ्यो विमुक्तं ब्रह्मवित्तमम् । पश्यन्ति देहिवन्मूढाः शरीराभासदर्शनात् ॥५४९॥ ૧૦૯૮ | વિવેકચૂડામણિ Page #1104 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : તમસા પ્રસ્તવલ્કાનાદગ્રસ્તોડપિ રવિર્જનઃ | ગ્રસ્ત ઈત્યુચ્યતે ભાજ્યા હ્યજ્ઞાત્વા વસ્તુલક્ષણમ્ I૫૪૮ તદ્દ્વહાદિબન્ધભ્યો વિમુક્ત બ્રહ્મવિત્તમમ્ | પશ્યન્તિ દેહિવભૂઢાઃ શરીરાભાસદર્શનાત્ ૫૪૯ શ્લોકનો ગદ્ય અન્વય : वस्तुलक्षणं हि अज्ञात्वा, रविः अग्रस्तः अपि, तमसा ग्रस्तवद्-भानात्, जनैः "(रविः) ग्रस्तः" इति उच्यते; तद्वत् मूढाः शरीर-आभास-दर्शनात् देहादिबन्धेभ्यः विमुक्तं ब्रह्मवित्तमं देहिवत् पश्यन्ति ॥५४८-५४९॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તત્ત્વમ્ મૂઢ: દ્રવિ-તમે સેહિવત્ પતિ ! મૂઢા: એટલે મૂર્ખઅજ્ઞાની-બુદ્ધિરહિત માણસો. એ લોકો શું કરે છે? – પતિ સમજે છે, જાણે છે, માને છે. કોને ? બ્રહ્મવિ-તમમ્ | બ્રહ્મવિદ્ એટલે બ્રહ્મવેત્તા, બ્રહ્મજ્ઞાની; તમે – એ પ્રત્યય “શ્રેષ્ઠતાદર્શક' (Superlative) છે. સંસ્કૃત વ્યાકરણની એક વિશિષ્ટતા જાણવા જેવી છે : સામાન્ય રીતે, અધિકતાદર્શક' (Comparative) અને શ્રેષ્ઠતાદર્શક' (Superlative), એવા અર્થના પ્રત્યયો, અનુક્રમે, “તર' અને “તમ', વિશેષણોને જ લગાડવામાં આવતા હોય છે. દાખલા તરીકે, તપુ(એટલે નાનું)ને આવા પ્રત્યયો લગાડીને, તપુતર (વધારે નાનું) અને સંયુતમ (સૌથી નાનું) જેવાં અધિકતાદર્શક અને શ્રેષ્ઠતાદર્શક- એવાં રૂપો બનાવી શકાય. પરંતુ બીજી ભાષાઓ કરતાં સંસ્કૃત-ભાષા જૂદી એ બાબતમાં પડે છે કે આવા પ્રત્યયો (તર અને તમ), નામ (Noun), ક્રિયાપદ (Verb) તથા અવ્યય (Adverb)ને પણ લગાડી શકાય છે; એટલો ફેર કે ક્રિયાપદ અને અવ્યયને આવા પ્રત્યયો લગાડતી વખતે, ત૨ અને તેમ, અનુક્રમે, તરીમ્ અને તમામ, બની જાય છે. દાખલા તરીકે પાવ એટલે “રસોયો', - એ નામ (Noun) છે, છતાં આવું રૂપો બની શકે : પાવતર (વધારે સારો રસોયો) અને પાર્વતમ (શ્રેષ્ઠ રસોયો). અહીં આ શ્લોકમાં બ્રહ્મવિદ્ એ નામ (Noun) છે, છતાં “શ્રેષ્ઠ બ્રહ્મવિદ્ એવા અર્થમાં, બ્રહ્મવિત્તમ એવો શબ્દ બનાવવામાં આવ્યો છે. વિવેકપૂડામણિ | ૧૦૯૯ Page #1105 -------------------------------------------------------------------------- ________________ પતિ (ક્રિયાપદ : “રાંધે છે”) પરથી પ્રતિતરમ્ અને પ્રતિતમાકુ, અને સર્વે: (અવ્યયઃ “ઊંચેથી”) પરથી સન્વેસ્તરા” અને સર્વતમામ્ - એવા શબ્દો બની શકે છે. હવે આપણે આ શ્લોકોના શબ્દાર્થમાં આગળ વધીએ મૂર્ખાઓ આવા “શ્રેષ્ઠ બ્રહ્મવિદ્દા(બ્રહ્મવિત્તમ)ને કેવો સમજે છે? - હિવત્ એટલે કે દેહધારી' જેવો. આ શ્રેષ્ઠ બ્રહ્મવિદ્ કેવો છે ? તેવિશ્વેષ્ણ: વિમુરુમ્ | દેહ વગેરેનાં બંધનોમાંથી મુક્ત થયેલો. પેલા મૂર્ખાઓ આવી ગેરસમજ શા કારણે કરે છે? શરીરમાસ-વર્ણનાત્ | - આ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીનાં આભાસરૂપ શરીરને જોઈને. ત-વત્ એટલે “તેવી રીતે”. “તેવી રીતે એટલે કેવી રીતે? હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, - તેવી રીતે. (૨) (ય-વ) “વિ. પ્રતઃ' કૃતિ નનૈઃ ૩જ્યો ! “સૂર્ય (રાહુ વડે) ગ્રસ્ત (ગળાઈ ગયેલો) છે', એમ લોકો કહે છે. પ્રસ્ત એટલે ગ્રહણ (Eclipse) વખતે ગળાયેલો'. પણ સૂર્ય ગ્રસ્ત થયેલો હતો? - પ્રત: પિ ! ના, ના; ગળાયેલો ન હોવા છતાં; તો પછી લોકો આવી ભૂલ કયા કારણે કરે છે ? આ ત્રણ કારણે : (અ) તમસા પ્રસ્તવત્ માનાર્ ! તમસા એટલે અંધારાં વડે, પ્રસ્તવત્ એટલે પ્રસ્ત જેવો; માનાર્ – જણાયાથી, લાગવાથી; (બ) વસ્તુના હિ માત્વા ! વસ્તુન્નક્ષણ એટલે વાસ્તવિક હકીકત, સાચી બાબત; અજ્ઞાત્વા – એટલે ન જાણવાને કારણે, સમજમાં ન આવવાને કારણે. દિ - શબ્દ નિશ્ચયવાચક છે. (ક) પ્રોત્સા એટલે ભ્રાન્તિથી; જેવી રીતે, આમ બને છે, તેવી જ રીતે, વાક્ય-૧માંની ઘટના બને છે. (૫૪૮-૫૪૯) અનુવાદ : | (જેવી રીતે) વાસ્તવિક હકીકત સમજમાં ન આવવાથી, (ગ્રહણ-સમયે) સૂર્ય (રાહુ વડે) પ્રસ્ત ન થયેલો હોવા છતાં, અંધારાને લીધે પ્રસ્ત જેવો લાગવાથી, બ્રાન્તિથી, લોકો કહે છે કે “સૂર્ય (રાહુ વડે) ગ્રસ્ત થયો છે'; તેવી રીતે, મૂર્ખ માણસો, બ્રહ્મજ્ઞાનીના) આભાસરૂપ શરીરને જોઈને, દેહ-વગેરેનાં બંધનોમાંથી મુક્ત થયેલા ઉત્તમ બ્રહ્મજ્ઞાનીને દેહધારી જેવો સમજે છે. (૫૪૮-૫૪૯) ટિપ્પણ : કેટલીક વાર, ઉત્તમ અને એકનિષ્ઠ બ્રહ્મજ્ઞાની (દ્રવિત્તમ) વિશે પણ, સમાજમાં, કેવી ગેરસમજ પ્રવર્તતી હોય છે, એનું નિદર્શન, અહીં, આપવામાં ૧૧૦૦ | વિવેકચૂડામણિ Page #1106 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. આ પહેલાં પણ આપણે જોયું છે કે જીવન્મુક્ત' થયા પછી પણ, સામાન્ય માણસની જેમ, તે પણ શરીર ધારણ કરીને, પોતાનું શેષ આયુષ્ય વ્યતીત કરતો હોય છે. તે ‘શરીરી’ હોવા છતાં પણ, હકીકતમાં તો, તે, ‘અશરીરી’ જ હોય છે, પરંતુ આવી સૂક્ષ્મ વાત ન સમજનારા અને મૂર્ખ માણસો (મૂઢા:) તો, આવા નિત્યમુક્ત અને શરીર-વગેરેનાં બંધનોમાંથી છૂટી ગયેલા (વેહાવિશ્વેષ્યઃ વિમુત્તમ્), આવા આદર્શ અને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીને પણ, પોતાના જેવો એક સામાન્ય દેહધારી (વેદિવત્) જ સમજે છે (પત્તિ) ! આવા મૂઢમતિ લોકો પોતાને ‘શરીરધારી’ જ નહીં પરંતુ ‘સાક્ષાત્-શરીર’ જ સમજે છે, અને એ જ રીતે, આ બ્રહ્મવિત્તમનાં આભાસરૂપ શરીરને જોઈને (શરીર-આભાસ-વર્ણનાત્, તેને પણ તેઓ પોતાના જેવો જ ‘સાક્ષાત્શરીર' માની બેસે છે ! પોતાનું ‘શરીર તો શરીર જ છે', પરંતુ આ સંનિષ્ઠ બ્રહ્મજ્ઞાની તો ‘શરીરી’ હોવા છતાં, ખરેખર, ‘અશરીરી’ જ છે, - એવું સૂક્ષ્મ-દર્શન કરવાની સૂઝ-સમજ-શક્તિ તેમનાંમાં ન હોવાથી, તેઓ તો, બ્રહ્મવિત્તમ’ માટે આવું પ્રમાણપત્ર' (Certificate) આપી જ દે કે “આ માણસ પણ આપણાં જેવો, એક સામાન્ય દેહધારી' જ (વૈવિદ્) છે ! આવી ઘટના (Phenomenon) કોના જેવી છે ?' - એની પ્રતીતિ કરાવવા માટે, આચાર્યશ્રી, એમની હંમેશની પદ્ધતિ પ્રમાણે, ભૌતિક-વિજ્ઞાનનાં ક્ષેત્રમાંથી, એક સુંદર અને સમુચિત ઉદાહરણ આપે છે ઃ સૂર્યગ્રહણ (Solar eclipse) થાય છે ત્યારે, રાહુ વડે સૂર્યનો ગ્રાસ’ થાય છે, એવી એક અજ્ઞાનમૂલક (વસ્તુલક્ષળ હિ અશાત્મા) અને સમાજ-પ્રચલિત લોકમાન્યતા છે. હકીકતમાં, આવું કશું બનતું જ નથી (રવિઃ અપ્રસ્ત: અ)િ. માત્ર, અંધારાંને લીધે સૂર્ય ‘ગ્રસ્ત' થયો છે, એવા ખોટા દેખાવને કારણે (તમસા પ્રસ્તવત્ માનાત્, લોકો ભ્રાંતિથી એમ કહે છે કે ‘સૂર્ય ગ્રસ્ત થયો છે' (નનૈ: પ્રાન્ત્યા સૂર્ય: પ્રસ્ત: કૃતિ અત્યંતે ।). સર્વ-પ્રકાશનાં ગંગોત્રી અને મૂળ-ભંડાર સમો સૂર્ય, અંધકાર વડે ઢંકાઈ જાય છે' એમ કહેવું અથવા માનવું, એ તો, ‘વદતો વ્યાઘાત' (Contradiction in terms) જેવું હાસ્યાસ્પદ છે ! અને છતાં સામાન્ય-જનસમાજમાં આવી માન્યતા પ્રવર્તે છે, એ પણ એક, ભલે, ‘ખોટી’, પણ હકીકત તો છે જ ! આ ઉદાહરણનાં માધ્યમથી, આચાર્યશ્રી, સંભવતઃ એવો ધ્વન્યર્થ પાઠવવા માગતા હોય કે પોતાનાં વિશેનાં આવાં પ્રમાણપત્રોની સૂર્યને અને બ્રહ્મવિત્તમને શી પડી છે ? (What do they care ! In fact, 'they care a hoot !') શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૪૮-૫૪૯) વિવેકચૂડામણિ / ૧૧૦૧ - Page #1107 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦. अहिनिल्वयिनीवायं मुक्तदेहस्तु तिष्ठति । इतस्ततश्चाल्यमानो यत्-किंचित् प्राणवायुना ॥५५०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અહિનિર્લેયિનીવાર્ય મુક્તદેહસુ તિષ્ઠતિ | ઈિતસ્તતશ્ચાલ્યમાનો યત-કિંચિત્ પ્રાણવાયુના //૫૫૦I - શ્લોકનો ગદ્ય અન્વય ઃ मुक्तदेहः अयं (ब्रह्मवेत्ता) तु, अहि-निलयिनी इव, प्राणवायुना यत्किंचित् इतः-ततः चाल्यमानः तिष्ठति ॥५५०॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (બ્રહ્મવેત્તા) તુ તિષ્ઠતિ | આ બ્રહ્મજ્ઞાની તો રહે છે, જીવન જીવ્યા કરે છે. કેવો છે આ બ્રહ્મજ્ઞાની ? મુwા ! જેણે દેહ એટલે કે દેહાધ્યાસ છોડ્યો છે, એવો મુક્તદેહ; જેણે દેહાભિમાન છોડ્યું છે, એવા બ્રહ્મજ્ઞાનીનો દેહ : વળી, એ કેવો છે? પ્રાણવાયુની ત: તતઃ ય-વિવિદ્ વલ્યમાનઃ | વાક્યમાન: (વન્ એટલે ચાલવું, એ ધાતુનાં પ્રેરકનું કર્મણિ વર્તમાનકૃદંતનું રૂપ), - ચલાયમાન થતો; હરતો-ફરતો; રૂત:તતઃ એટલે આમ-તેમ; ય-વિચિત્ એટલે લગાર, થોડું, કાંઈક; પ્રાણવાયુના - પ્રાણવાયુ વડે; કોની જેમ ? દિ-નિર્વવિનિ રૂવ | દિ એટલે સાપ અને નિર્વયિનિ એટલે કાંચળી (Slough); સાપે ત્યજેલી કાંચળીની જેમ; આ કાંચળીની જેમ, મુક્તદેહ જ્ઞાનીનો દેહ, આમતેમ ચલાયમાન થતો રહે છે. (૫૫૦) અનુવાદ : જેણે દેહ(-અધ્યાસ) છોડ્યો છે, એવો મુક્ત જ્ઞાની, સાપ ત્યજેલી કાંચળીની જેમ, પ્રાણવાયુને લીધે, આમતેમ, લગાર ચલાયમાન થતો રહે છે. (૫૫૦). ટિપ્પણ : આત્મજ્ઞાન થયા પછી, “જીવન્મુક્ત', શરીર સાથે, કેવી રીતે જીવે છે, - એનું એક સંક્ષિપ્ત છતાં સચોટ શબ્દચિત્ર અહીં આપવામાં આવ્યું છે. આ પહેલાં, આપણે જોયું છે તેમ, બ્રહ્મસાક્ષાત્કાર થયા પછી આવા આત્મજ્ઞાનીની દેહ પરની સઘળી અહંતા અને મમતા અનાયાસે છૂટી ગઈ હોય છે; ૧૧૦૨ | વિવેકચૂડામણિ Page #1108 -------------------------------------------------------------------------- ________________ એને અહીં “ મુદા ' એટલા માટે કહ્યો છે કે તેને દેહ હોવા છતાં, દેહાધ્યાસથી તે સંપૂર્ણરીતે મુક્ત હોય છે; પ્રાણવાયુ ચાલુ હોય છે, તેથી તેનો દેહ આમતેમ થોડો હરતો-ફરતો, “ચલાયમાન થતો” હોય છે અને આવી દશામાં તે જીવિત રહેતો હોય છે (યં મુરુ તુ તિષ્ઠતિ ). જેણે દેહ પ્રત્યેનાં અભિમાનને છોડ્યું છે, એવા જ્ઞાનીના દેહ માટે, આચાર્યશ્રીએ, અહીં, એક સુંદર અને સમુચિત ઉપમા આપી છે, એની સમજૂતી આ પ્રમાણે છે : એમ કહેવાય છે કે સાપ જયારે ઘરડો થાય છે ત્યારે, એની ચામડી, ધીમેધીમે, એના શરીર પરથી, ઊતરી જાય છે; સાપ, તે વખતે, નિશ્ચલ દશામાં પડ્યો રહે છે, અને કશું ખાતો નથી. જ્યારે તેની આ કાંચળી પૂરેપૂરી સૂકાઈ જાય છે ત્યારે, સાપ એમાંથી બહાર નીકળી જાય છે અને તે ફરી જીવંત દશા પ્રાપ્ત કરીને (Rejuvenated) જીવ્યા કરતો રહે છે. તેની જે કાંચળી ત્યાં કોઈ વાડમાં કે ઝઝાંખરમાં પડી રહે છે તે, સાપ જેવી જ હોય છે, તેના આકાર, દેખાવ અને લંબાઈ વગેરે મૂળ સાપ જેવાં જ હોય છે, પરંતુ સાપને હવે તે કાંચળી સાથે કશો જ સંબંધ હોતો નથી : કાંચળી સાપની પોતાની હોવા છતાં, સાપ સાથે એને કશું લેવા-દેવા' હોતું નથી. તેની સામું પણ જોયા વિના, સાપ તો, અહીં-તહીં, ગમે ત્યાં ફરતો રહે છે. તે કાંચળી તડકામાં તપે કે વરસાદમાં પલળે, વાડ પરથી વાતા પવન વડે ત્યાંથી ઊડીને કોઈ બીજી જગ્યાએ જઈને પડે, સાપને ન એની કશી ચિંતા હોય છે, ન એનું કશું સ્મરણ હોય છે ! આ આત્મજ્ઞાનીએ પણ, કશો પ્રયત્ન કર્યા વિના જ, શરીરના, શરીર પ્રત્યેના “અહંભાવનો, સહજ, અનાયાસ, ત્યાગ કર્યો છે. શરીરનાં સુખથી એને કશું સુખ થતું નથી, શરીરનાં દુઃખથી એને કશું દુઃખ થતું નથી : પ્રાણવાયુ દ્વારા એ શરીર ક્રિયાશીલ કે હાલતું-ચાલતું (વત્તાયમાન:) ભલે હોય, સાપની કાંચળીની માફક, એ શરીરનું એને સંપૂર્ણ વિસ્મરણ જ થઈ ગયું હોય છે. આયુષ્યની અવધિ પ્રમાણે કે પ્રારબ્ધના નિયમ પ્રમાણે, એ શરીર હરતું-ફરતું-જીવતું હોય, એટલું જ; જ્ઞાનીને એ શરીર સાથે કશો જ અંગત સંબંધ કે આત્મીયભાવ હોતો નથી : સાપની કાંચળી રાફડામાં, ત્યક્ત દશામાં, પડી રહે છે તેમ, જ્ઞાનીનું આ શરીર પણ, જીવિત દશામાં પણ આમ જ પડ્યું રહે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં, રાજર્ષિ જનકની સભામાં, સમગ્ર ભારતવર્ષમાંથી ત્યાં ઉપસ્થિત રહેલા વિદ્વાનોની સમક્ષ, જીવન્મુક્તના શરીરનું વર્ણન કરતાં, યાજ્ઞવલ્કય આ જ ઉપમા આપે છે : વિવેકચૂડામણિ | ૧૧૦૩ Page #1109 -------------------------------------------------------------------------- ________________ तद् यथा अहिनिल्वयिनी वल्मीके मृता प्रत्यस्ता शयीत । एवं एव इदं શરીર શેતે ! (૪, ૪, ૭) (“જેમ સાપની કાંચળી, સાપનાં શરીર પરથી પૃથક્ થયેલી, સાપે અનાત્મભાવથી ત્યજી દીધેલી, રાફડામાં પડી રહે, તેમ જ, જીવન્મુક્ત, અનાત્મભાવથી ત્યજેલું આ શરીર, મરી ગયેલા જેવું, કશા જ સંબંધ વિના, પડ્યું રહે છે.”) શ્લોકમાં, સાપની કાંચળીની ઉપમા આપતી વખતે, આચાર્યશ્રી, આ શ્રુતિવાક્યનું જ વિવરણ-વિસ્તરણ કરી રહ્યા છે, એમાં શંકા નથી. પરંતુ આ ઉપમા આપતાં પહેલાં, એ જ સંદર્ભમાં, યાજ્ઞવયે જે એક શ્લોક ટાંક્યો છે કે, અહીં, આપણી ચર્ચામાં, પ્રસ્તુત બની રહે તેવો હોવાથી, તેને ઉદ્ધત કરવાના પ્રલોભનને હું ટાળી શકતો નથી : તત્ ષ ોો મવતિ, - ___यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि स्थिताः । अथ मोऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते इति ॥ (“મોક્ષના સંબંધમાં, આ એક શ્લોક મળે છે : જ્યારે આ આપ્તકામ બ્રહ્મવેત્તાનાં હૃદયમાં રહેલી, ઈન્દ્રિયોનાં કારણરૂપ સર્વ વાસનાઓ વિનાશ પામે છે ત્યારે, પૂર્વે-મરણધર્મવાળો હોવા છતાં તે, અવિનાશી થાય છે.”) શ્લોકનો છંદ : અનુરુપ (૫૫૦) પપ૧ स्रोतसा नीयते दारु यथा निम्नोन्नतस्थलम् । दैवेन नीयते देहो यथाकालोपभुक्तिषु ॥५५१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ સ્રોતસા નીયતે દારુ યથા નિમ્નોનસ્થલમ્ દેવેને નીયતે દેહો યથાકાલોપમુક્તિષ ૫૫૧ શ્લોકનો ગદ્ય અન્વય : યથા સ્ત્રોતના વાઈ નિન-૩નત-સ્થતં નીયતે, (તથા) તે: સૈન યથાकाल-उपभुक्तिषु नीयते ॥५५१॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : ૧૧૦૪ | વિવેકચૂડામણિ Page #1110 -------------------------------------------------------------------------- ________________ (૧) (તથા) વેદઃ વૈવેન નીયતે। દેહને, એટલે કે તે બ્રહ્મજ્ઞાનીના દેહને, લઈ જવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે. ક્યાં પહોંચાડવામાં આવે છે ? યથા-ઢાલ-૩૫મુહિષુ । વખતસર ભોજન વગેરે ઉપભોગમાં; નિયત સમયે વિવિધ ભોગોમાં. આવું કોના વડે કરવામાં આવે છે ? - હૈવેન । દૈવ એટલે કે પ્રારબ્ધ વડે. તથા એટલે તેવી રીતે. ‘તેવી રીતે' એટલે કેવી રીતે ? હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તેવી રીતે. (૨) યથા સ્રોતના વાડુ નીયતે । વાડુ એટલે લાકડું, લાકડાંનું પાટિયું (Timber, A log of wood); સ્રોતસા એટલે જળપ્રવાહ (Current) વડે. ક્યાં લઈ જવામાં આવે છે (નીયતે) ? નિમ્ન-૩ન્નત-સ્થતમ્ । નિમ્ન એટલે નીચું; ઉન્નત એટલે ઊંચું; નીચાં-ઊંચાં-સ્થાનોમાં લઈ જવામાં આવે છે. યથા – જેવી રીતે; તેવી રીતે, દેહને લઈ જવામાં આવે છે. (૫૫૧) અનુવાદ : જેમ જળપ્રવાહ લાકડાંને (નદીનાં) નીચાં-ઊંચાં-સ્થાનોમાં લઈ જાય છે, તેમ દૈવ (બ્રહ્મજ્ઞાનીના) દેહને નિયમ સમયે (ભોજન વગેરે) વિવિધ ઉપભોગોમાં લઈ જાય છે.(૫૫૧) ટિપ્પણ : બ્રહ્મસાક્ષાત્કાર પામેલા જીવન્મુક્તના દેહની પરિસ્થિતિ વિશે, અહીં પણ, એવું જ, યથાપૂર્વ, પ્રતિપાદન કરવામાં આવે છે. આપણે જોયું (ગયા શ્લોકમાં) કે આત્મજ્ઞાનીએ તો પોતાના દેહ વિશેનું અભિમાન છોડી દીધું હોવાથી (મુવેર), તેનો દેહ તો પ્રાણવાયુથી આમતેમ કાંઈક ચલાયમાન થતો રહે છે. ભલે આત્મજ્ઞાનીએ દેહાધ્યાસ સંપૂર્ણરીતે છોડી દીધો હોય, પરંતુ દેહને ટકાવી રાખવા માટે, તેના નિયત થયેલા સમયે, ખાવા-પીવાની તો જરૂર પડે ને ? આની શી અને કેવી વ્યવસ્થા, કોણ કરે છે ? આત્મજ્ઞાનીને તો, અલબત્ત, આમાં કશો જ અંગત રસ હોતો નથી, પરંતુ તેનાં ભૂતકાલીન કર્મો અનુસાર, એનું ‘ પ્રારબ્ધ’ અથવા દૈવ (Destiny) તો, એની ગતિ, પ્રમાણે કામ કર્યા જ કરતું હોય છે. આ દૈવ જ આત્મજ્ઞાનીનાં ભોજન વગેરે વિવિધ ભોગોની વ્યવસ્થા કરે છે અને તેના નિયત સમયે, વખતસર, આત્મજ્ઞાનીના દેહને, તે-તે ઉપભોગોમાં, તે-તે સ્થાને, પહોંચાડી દે છે : આમ,દેહનેં, દૈવ, યથાકાળ, ભોજન વગેરે અપાવે તો ઠીક છે, દેહ એ બધું ગ્રહણ કરે છે; પરંતુ દૈવ જો દેહને આ બધાંથી વંચિત રાખે તો, દેહ વિવેકચૂડામણિ / ૧૧૦૫ ફર્મા - ૭૦ Page #1111 -------------------------------------------------------------------------- ________________ તો, સ્થગિત થઈને, એમ ને એમ, પડ્યો રહે છે, એને એની કશી ચિંતા હોતી નથી : પેલી અનિવાર્ય જરૂરિયાતો પોષાય તો, આનંદ નહીં અને ન મળે તો, એનું કશું દુ:ખ નહીં ! નીયતે (‘લઈ જવામાં આવે છે') એવી કર્મણિ (Passive) વાક્યરચના, દેહની પોતાની સંપૂર્ણ નિષ્ક્રિયતાના ભાવને, સમુચિત ઉઠાવ આપે છે. આત્મજ્ઞાનીનો દેહ, તેનાં ભૂતકાળનાં કર્મ અને તે કર્મફળોના આધાર તથા આવેગ પર જ નિર્ભર રહીને નભે છે તે હકીકત, પ્રતીતિકારક બની રહે તે માટે, અહીં પણ, આચાર્યશ્રી, એવી જ સુયોગ્ય ઉપમા આપે છે : નદીના જળપ્રવાહમાં લાકડું, તણાતું-તણાતું, નદીનાં વિવિધ નીચાં-ઊંચાં સ્થળે પહોંચે છે; પરંતુ આ બાબતમાં, લાકડાની પોતાની ઇચ્છાને કશું જ સ્થાન નથી : એને પોતાને કોઈ નક્કી કરેલાં સ્થળે પહોંચવાની ઇચ્છા હોતી જ નથી; જમણી-બાજુએ કે ડાબી-બાજુએ, ઊંચી કે નીચી જગાએ પહોંચતું તે દેખાય છે તેમાં પણ, નદીનું પૂર (Flood) જ બધો ભાગ ભજવે છે : લાકડાંનાં સ્થિતિ-ગતિ-નિયતિ-દિશા વગેરે નદીનાં પાણી જ નક્કી કરે છે ! આ વાક્યમાં પણ, ક્રિયાપદની કર્મણિ રચના (નીયતે), લાકડાંની દયનીય દશાને સુયોગ્ય રીતે અભિવ્યક્ત કરવામાં સારી રીતે, સહાયભૂત થાય છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૫૧) ૫૫૨ प्रारब्धकर्मपरिकल्पितवासनाभिः संसारिवच्चरति भुक्तिषु मुक्तदेहः । सिद्धः स्वयं वसति साक्षिवदत्र तूष्णीं चक्रस्य मूलमिव कल्पविकल्पशून्यः ॥५५२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રારબ્ધકર્મપરિકલ્પિતવાસનાભિઃ સંસારિવચ્ચરતિ ભુક્તિપુ મુક્તદેહઃ । સિદ્ધઃ સ્વયં વસતિ સાક્ષિવદત્ર તી ચક્રસ્ય મૂલમિવ કલ્પવિકલ્પશૂન્યઃ ॥૫૫૨ી શ્લોકનો ગદ્ય અન્વય ઃ मुक्तदेह: (ब्रह्मवेत्ता) प्रारब्धकर्मपरिकल्पितवासनाभिः भुक्तिषु संसारिवत् ૧૧૦૬ / વિવેકચૂડામણિ Page #1112 -------------------------------------------------------------------------- ________________ चरति; अत्र सिद्धः (तु) स्वयं, चक्रस्य मूलं इव, कल्पविकल्पशून्यः साक्षिवत् તૂષ્પ વસતિ Iધરા શબ્દાર્થ : " શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મુદ્દેટ (હા) પુષિ વીતિ | મુ. એટલે એવો બ્રહ્મજ્ઞાની, જે, દેહાભિમાનથી મુક્ત થયો છે, દેહાભિમાન-રહિત છે, અથવા આવા બ્રહ્મજ્ઞાનીનો દેહ : એ શું કરે છે? - વતિ વિચરે છે, સક્રિય બને છે, પ્રવૃત્ત થાય છે. આ જ મુદ્દેહ-શબ્દ, આ જ અર્થમાં, શ્લોક-પ૫૦માં પણ પ્રયોજાયો છે. આ બ્રહ્મજ્ઞાની શામાં વિચરે છે? – પુષિા ભોગોમાં, ઉપભોગોમાં. કોની જેમ, તે, આ પ્રમાણે, વિચરે છે? - સંસારિવત્ સંસારી મનુષ્યની જેમ. આમ, તે, શાના કારણે, કરે છે? - પ્રારબ્ધ-પરિલ્પિત-વાસનામ:. પરિવોલ્પિત એટલે કલ્પવામાં આવેલી, બનાવટી, કૃત્રિમ; પ્રારબ્ધકર્મના યોગે કલ્પાયેલી વાસનાઓથી. | (૨) સિદ્ધ: (યં બ્રવેત્તા) સ્વયં તુ સત્ર તૂ વતિ. પરંતુ સિદ્ધ એવો આ બ્રહ્મજ્ઞાની પોતે તો, અહીં (આ ભોગોમાં) મૌન (દૂષ્ય) બેસી રહે છે. કેવી રીતે બેસી રહે છે ? સક્ષત ! સાક્ષીની જેમ, સાક્ષીભાવે. એનો એ સાક્ષીભાવ કેવો હોય છે ? ~-વિજ્ય-શૂન્ય: | સંકલ્પો-વિકલ્પો-વિનાનો, સંકલ્પ-વિકલ્પરહિત; સંકલ્પો-વિકલ્પો છોડીને. એનું આવું વર્તન કોના જેવું છે? વસ્ય મૂર્ત રૂવ એટલે કુંભારનો ચાકડો; મૂર્વ એટલે ચાકડાનું કેન્દ્રસ્થાન, આધારકાઇ (Pivot). (પપર). અનુવાદ : " દેહાભિમાન-રહિત થયેલો બ્રહ્મજ્ઞાની, પ્રારબ્ધ-કર્મનાં બળે કલ્પવામાં આવેલી વાસનાઓથી, ભોગોમાં, સંસારીની જેમ વિચરે છે; પરંતુ સિદ્ધ પુરુષ પોતે તો, ચાકડાનાં મૂળની જેમ, અહીં (ભોગોમાં) સંકલ્પ-વિકલ્પ-રહિત બનીને, સાક્ષીભાવે, મૌન બની રહે છે. (પપર) ટિપ્પણ: જીવન્મુક્ત બ્રહ્મજ્ઞાની પણ, જગતના કોઈ પણ સામાન્ય સંસારીની જેમ જ, વિચરતો રહે છે (વરતિ). પરંતુ એની અને સંસારી વચ્ચે સૌથી મોટો તફાવત એ હોય છે કે તે “મુક્તદેહ' છે, એટલે કે તેણે દેહ વિશેનો “અહંભાવ સંપૂર્ણરીતે ત્યજી દીધો છે, એનાથી તે પૂરેપૂરો મુક્ત થઈ ગયો છે. વિવેકચૂડામણિ | ૧૧૦૭ Page #1113 -------------------------------------------------------------------------- ________________ અને પ્રારબ્ધ-કર્મનાં બળે કલ્પિત વાસનાઓ તો પોતાનું કામ કર્યા જ કરતી હોય છે, એટલે આવા પ્રારબ્ધયોગે જે કશા ભોગોમાં પ્રવૃત્ત થવાનું તેને માટે બને, તેના ભાગે આવે, તેનો, તે તિરસ્કાર કરતો નથી; અને કદાચ આવા કોઈ ઉપભોગો કે પદાર્થોનો અભાવ ઊભો થાય તો, તેને, તેની કશી આશા કે અપેક્ષા પણ હોતી નથી. તે તો પોતાનાં મૂળ આત્મસ્વરૂપમાં જ લીન હોય છે, તેથી પેલી વાસનાઓને કારણે જે કાંઈ બને, તે વિશે કશા તર્ક-વિતર્ક તે કરતો નથી; એટલું જ નહીં પરંતુ આવી બધી ઘટનાઓ વિશે એના કશા અંગત પ્રતિભાવો પણ તેને હોતા નથી. ટૂંકમાં, પ્રારબ્ધ-કર્મનાં ફલ-સ્વરૂપ વાસનાઓનાં બળે, સંસારમાં પ્રવૃત્ત થવાની ઘટનાથી તો, તે પણ મુક્ત નથી; તેને પણ, સંસારીની જેમ વિચરવું તો પડે જ; પરંતુ તેને પોતાને પૂરી પ્રતીતિ છે કે તે પોતે તો મુક્તદેહ’ છે ! ‘સિદ્ધ પુરુષ’ છે ! એટલે દેહની કોઈ જ પ્રવૃત્તિમાં તે સામેથી કશું વિઘ્ન ઊભું કરતો નથી, દેહને ફાવે ત્યાં ફરવા-વિચરવા દે છે. અને તેણે તો સર્વ સંકલ્પો-વિકલ્પો છોડી દીધા છે, એટલે સંસારીની જેમ વિચરવામાં એને કશાં જોખમોનો ભય જ હોતો નથી; એટલે તે તો સંપૂર્ણરીતે સ્વસ્થ રહીને, આવું-બધું વાસનાઓનું કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે, તે આખાયે સમય દરમિયાન, સાક્ષીભાવે સઘળું જોયા કરે છે અને મૌન બનીને બેસી રહે છે ! પૂરેપૂરો અફર અને અવિચળ રહે છે ! જરા પણ સંડોવાયા વિના, પોતાનાં ‘તીભાવ’ને સાચવી રાખે છે ! આચાર્યશ્રી, અહીં પણ, એમની નિરૂપણ-શૈલી પ્રમાણે (True to ` his style !), બરાબર બંધબેસતું દૃષ્ટાંત આપે છે ઃ કુંભાર, માટીમાંથી ભિન્ન પાત્રો (ઘડા, કોડિયાં, તાવડી, લોટા વગેરે) બનાવતો હોય ત્યારે, એનો ચાકડો તો સતત ફરતો જ રહે છે, અને ચાકડાંનાં આ બધાં પ્રવર્તનો (Movements) જેના આધારે ચાલી રહ્યાં હોય છે તે, તેના આધારસ્વરૂપ ખીલો (મૂર્ત્ત) તો, સતત અચળ અને અફર જ રહેતો હોય છે ! ચાકડા પર ક્યાં અને કેવાં પાત્રો સર્જાય છે તેમાં, ચાકડાનાં આધારકાહ એવા આ ખીલાને જરા પણ રસ નથી ! એ જ રીતે, આ સિદ્ધ બ્રહ્મજ્ઞાની પણ, પેલી વાસનાઓની લીલા ચાલી રહી હોય ત્યારે પણ, તેનાં દેહ-મન-બુદ્ધિ વગેરે એમાં ગમે તે રીતે જોડાતાં હોય, તે પોતે તો, કુંભારના ચાકડાના આધારરૂપ ખીલાની જેમ, સંપૂર્ણરીતે, અસંબદ્ધ, સ્વસ્થ અને સ્થિર રહે છે, તટસ્થભાવે, મૌન રહીને બધું જોયા કરે છે ! દેહ-વગેરેની પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરતી હોય ત્યારે પણ, એ તો સંપૂર્ણરીતે અપરિવર્તનશીલ જ રહે છે. શ્લોકનો છંદ : વસંતતિલકા (૫૫૨) ૧૧૦૮ / વિવેચૂડામમિણ Page #1114 -------------------------------------------------------------------------- ________________ પપ૩ नैवेन्द्रियाणि विषयेषु नियुक्त एव નૈવોપયુજી ૩પવનનક્ષપાસ્થ: | नैव क्रियाफलमपीषदपेक्षते सः स्वानन्दसान्द्ररसपानसुमत्तचित्तः ॥५५३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નૈવેજિયાણિ વિષયેષુ નિયુક્ત એવા નૈવોપયુક્ત ઉપદર્શનલક્ષણસ્થઃ | નૈવ ક્રિયાફલમપીષદપેક્ષતે સઃ સ્વાનન્દસાદ્રસપાનસુમરચિત્ત // પપ૩. શ્લોકનો ગદ્ય અન્વય : | (s:) : (બ્રહ્મવેત્તા) સ્વ-માનન્દ-સાન્દ્ર-રસપાન-સુમત્ત-વિ: (સનું, उपदर्शनलक्षणस्थः (च सन्), इन्द्रियाणि विषयेषु न एव नियुङ्क्ते, न एव उपयुङ्क्ते, ईषद् अपि क्रियाफलं न अपेक्षते ॥५५३॥ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (ઉષ:) : (બ્રહ્મવેત્તા) રૂન્દ્રિય વિષયેષુ ર વ નિયુI (:) સ:, - એટલે, જેની જીવનશૈલી વિશે ચર્ચા ચાલી રહી છે, તે જ આ બ્રહ્મજ્ઞાની. તે શું કરે છે? અથવા નથી કરતો? પવ નિયુ . તે જોડતો નથી, નિયુક્ત કરતો નથી; લગાવતો નથી. કોને ? ફન્દ્રિયાળિ | પોતાની ઇન્દ્રિયોને. ક્યાં ? શામાં ? વિષષ | વિષયોમાં. તે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાં નથી જ જોડતો. (૨) (N:) : I તે જ બ્રહ્મજ્ઞાની બીજું શું કરે છે ? અથવા, નથી કરતો ? (ન્દ્રિયાળ વિષયેષ) ને પત્ર ૩૫યુ| ઈન્દ્રિયો, વિષયો તરફ જતી હોય તો, તેમને રોકતો પણ નથી, તેમનો ઉપયોગ પણ કરતો નથી. (૩) (5:) : એ જ બ્રહ્મજ્ઞાની ત્રીજું શું કરે છે ? અથવા, નથી કરતો ? - ષ પિ ક્રિયાનું ન ઇવ અપેક્ષત્તેિ | પદ્ પિ એટલે જરા પણ, પોતાનાં કર્મના ફળની જરાયે અપેક્ષા પણ રાખતો નથી. વિવેકચૂડામણિ | ૧૧૦૯ Page #1115 -------------------------------------------------------------------------- ________________ તો પછી, તે જ આ બ્રહ્મજ્ઞાની, આ સમગ્ર સમય દરમિયાન, શું કરતો હોય છે? - આ બે પ્રકારનો અભિગમ જાળવી રાખે છે : (અ) સ્વ-માન-સારસપાન-સુમત્ત-વિર: (સન) | સાન્ટ એટલે ઘનીભૂત, સઘન, ઘટ્ટ; સુમન એટલે સારી રીતે મત્ત, ઉન્મત્ત; પોતાના આનંદરૂપી અમૃત(Ecstasy of elixir of Biss)નાં સઘન રસપાન દ્વારા, સારી રીતે મત્ત-ચિત્તવાળો બનીને, થઈને); બ). ૩૫ર્શન-ન્નક્ષસ્થ: (અ) | ૩પવન એટલે ઉપદષ્ટા, સાક્ષી; સાક્ષી જેવાં લક્ષણોવાળો બનીને, એવાં લક્ષણો ધારણ કરીને. આવા બે પ્રકારનું વલણ અપનાવીને, તે જ આ બ્રહ્મજ્ઞાની, ઉપર્યુક્ત ત્રણ પ્રક્રિયાઓ કરતો જ નથી, એમાં સંડોવાતો નથી, એનાથી અળગો જ રહે છે. (પપ૩) અનુવાદ : તે જ આ (બ્રહ્મજ્ઞાની), પોતાના આનંદરૂપી અમૃતનાં સઘન રસપાન વડે પોતાનાં ચિત્તને ઉન્મત્ત રાખીને અને સાક્ષી જેવાં લક્ષણો ધારણ કરીને, (પોતાની) ઇન્દ્રિયોને વિષયોમાં નથી જોડતો કે નથી તેમને તેમ કરતાં રોકતો; વળી, તે પોતાનાં) કર્મના ફળની જરા પણ અપેક્ષા રાખતો નથી. (પપ૩), ટિપ્પણ: આપણે, આ પહેલાં, જોયું છે કે બ્રહ્મસાક્ષાત્કાર પછી પણ, જીવન્મુક્ત આત્મજ્ઞાનીને, પોતાનાં એ જ શરીર વગેરેની સાથે, આ જ સંસારમાં, આયુષ્યનો શેષ સમય વ્યતીત કરવાનો હોય છે. સંસારમાંનાં તેનાં કાળનિર્ગમન દરમિયાન, સાંસારિક પ્રવૃત્તિઓ તરફ (Transactions) તેનો અભિગમ, તેનું વલણ વગેરે કેવાં હોય છે, - તેનો નિર્દેશ અહીં કરવામાં આવ્યો છે. | પહેલી વાત તો એ છે કે, પોતાની ઇન્દ્રિયોને સભાન રીતે કે પ્રયત્નપૂર્વક વિષયો તરફ જવા પ્રેરતો નથી ( વ નિયુ); પરંતુ જો ઇન્દ્રિયો પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે, વિષયો તરફ સ્વયમેવ ગતિ કરતી હોય તો, એવા જ ભાન કે પ્રયત્ન વડે, તે, તેમને રોકતો પણ નથી : સાચી વાત તો એ છે કે ઇન્દ્રિયોના વિષયભોગમાં નથી તેને પોતાના અંગત રસ-રાગ, અને એ જ રીતે નથી તેમાં તેને દ્વેષ-અણગમો કે નફરત. કોઈ પણ કર્મ સકામ હોય કે નિષ્કામ, તેને તેમાં કશા રાગદ્વેષ હોતા નથી : તેનું વલણ તો એક સાચા સિદ્ધ બ્રહ્મજ્ઞાનીને છાજે એવું નિષ્પક્ષ હોય છે. આવી સર્વ પ્રવૃત્તિઓ-પ્રક્રિયાઓ ચાલી રહી હોય ત્યારે, પોતાના સમગ્ર જીવનવ્યવહાર પ્રત્યે, તે તો, “શરીરી” છતાં “અશરીરીની જેમ, મૂક પ્રેક્ષકની માફક ૧૧૧૦ | વિવેકચૂડામણિ Page #1116 -------------------------------------------------------------------------- ________________ (Like an unconcerned onlooker), તે તો સાક્ષીભાવે, તટસ્થભાવે, જોયા કરતો હોય છે (૩૫ર્શન-સૂક્ષસ્થ:). આવા ઉપદષ્ટ બનવામાં પણ તેને કશો વાંધો હોતો નથી. બીજું એ કે જેમ ઈન્દ્રિયોને તે વિષયો તરફ પ્રેરતો નથી કે તે તરફ જતી હોય તો તેમને રોક્તો નથીતે જ રીતે તેને નથી રસ કર્મમાં કે તે જ કર્મનાં ફળમાં : હકીકતમાં, આ બાબતમાં પણ તેને જરા પણ અપેક્ષા હોતી નથી (ષ૬ अपि क्रियाफलं न अपेक्षते ।) ઉપર્યુક્ત બંને, સામાન્યતઃ અશક્ય, એવા અભિગમો સફળતાપૂર્વક તે સંપન્ન કરી શકે છે, એની પાછળનું સાચું કારણ એ છે કે તે જ આ (સ: પs:) બ્રહ્મવેત્તાનું ચિત્ત તો, સદા-સર્વદા, પોતાના આનંદનાં ઘનીભૂત રસપાનમાં જ મસ્ત હોય છે, સુમત્ત હોય છે, ઉન્મત્ત હોય છે ! (સ્વાનન્દ-સાન્દ્ર-રસપાન-સુમત્ત-વિરઃ ) વિષયોના ઉપભોગોમાંથી સાંપડતા સર્વ સ્થૂલ આનંદ પ્રત્યે તે ઉદાસીન એટલા માટે હોય છે કે આત્માના અમિશ્ર અને સઘન રસનાં પાન વડે એનાં મનહૃદય સદા-સર્વત્ર, સાત્ત્વિક રીતે, સુ-મત્ત હોય છે : નિજાનંદની એ રસ-મસ્તી સમક્ષ, વિષય-વાસનાના ઇન્દ્રિય-કક્ષાના આ હીન, “કહેવાતા” (So-called) આનંદોની શી વિસાત ! ક્યાં ઉચ્ચ, આધ્યાત્મિક આનંદ-ઘન રસામૃત, અને ક્યાં અધઃપતનની ઊંડી ખીણ તરફ પટકતું પ્રાણઘાતક વિષ ! શ્લોકનો છંદઃ વસંતતિલકા (૫૫૩) પપ૪ लक्ष्यालक्ष्यगतिं त्यक्त्वा यस्तिष्ठेत् केवलात्मना । शिव एव स्वयं साक्षादयं ब्रह्मविदुत्तमः ॥५५४॥ શ્લોકનો ગુજરાતી પાઠ : લક્ષ્યાલક્ષ્યગતિ ત્યકત્વા યતિષ્ઠત્ કેવલાત્મના / શિવ એવ સ્વયં સાક્ષાદય બ્રહ્મવિદુત્તમઃ ૫૫૪ શ્લોકનો ગદ્ય અન્વય ? यः लक्ष्य-अलक्ष्य-गतिं त्यक्त्वा केवलात्मना तिष्ठेत् , (सः) अयं બ્રહ્મવિ-ઉત્તમ: સ્વયં સાક્ષાત્ શિવ: પવ (તિ) વિઝા વિવેકચૂડામણિ / ૧૧૧૧ Page #1117 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : () માં દ્રવિ-૩ત્તમ: સ્વયં સાક્ષાત્ શિવ: પવ (તિ) / બ્રહ્મવિદ્-ઉત્તમ. I એટલે બ્રહ્મજ્ઞાનીઓમાં ઉત્તમ, શ્રેષ્ઠ; એટલે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની; તે આ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પોતે સાક્ષાત્ શિવસ્વરૂપ જ છે. કેવા શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીની આ વાત છે? - ૩ઃ વત્તાત્મના તિષ્ઠત્ ! જે કેવલ આત્મભાવે જ રહે છે, જે માત્ર આત્માસ્વરૂપે જ રહે છે. શું કર્યા પછી તે આ રીતે રહે છે? નસ્ય-મસ્તસ્ય-તિં ત્યજેવા I તક્ષ્ય એટલે કોઈક નક્કી કરેલું પ્રાપ્તવ્ય, સગુણ-સાકારરૂપી “લક્ષ્ય', કોઈક નિશ્ચિત ધ્યેય; મનસ્ય એટલે આવું શક્ય ન હોય, તેવું, કંઈક; નિર્ગુણ-નિરાકારરૂપી “અલક્ષ્ય'. અતિ એટલે દષ્ટિ, સ્થિતિ, ભાવના, વિભાવના; ત્યવી - એટલે ત્યજીને, છોડીને. (૫૫૪) અનુવાદ : લક્ષ્ય અને “અલક્ષ્ય' બંને પ્રકારની સ્થિતિઓને ત્યજીને, જે, કેવલ આત્માસ્વરૂપે જ રહે છે, તે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પોતે સાક્ષાત્ શિવ-સ્વરૂપે જ છે. (પપ૪) ટિપ્પણ: આમ તો, બ્રહ્મવેત્તાની અંગત દૃષ્ટિએ, બ્રહ્મ સિવાય અન્ય કશું હોતું જ નથી : તેનાં સમગ્ર જીવનનું એક માત્ર લક્ષ્ય” (Goal, Aim) માત્ર “બ્રહ્મ” જ હોય છે, અને તે તો તેણે પોતાના ગુરુદેવની કૃપાથી પ્રાપ્ત કરી લીધું છે, – હકીકતમાં તે તો આ લક્ષ્યસ્વરૂપ જ, બ્રહ્મસ્વરૂપ જ, બની ગયો છે; એટલે તેના માટે કોઈ બીજું, ભિન્ન, લક્ષ્ય રહેતું જ નથી. પરંતુ પરિસ્થિતિ આવી હોવાને કારણે, તે જડ, નિષ્ક્રિય, આળસુ કે સુષુપ્તની જેમ જ્ઞાનશૂન્ય પણ હોતો નથી. સ્વયં ચિસ્વરૂપ હોવાથી, તેનું જીવન રસવિહીન કે નીરસ પણ નથી, “અલક્ષ્ય' એટલે કે લક્ષ્ય-વિહોણું પણ નથી, કારણ કે તે તો સદા આત્મનિષ્ઠ છે, કેવલ આત્મ-સ્વરૂપ જ છે. આમ, તે, આ બંને ગતિઓથી પર બની ગયો છે. કેટલાક મનુષ્યો એવા હોય છે, જે, સગુણ-સાકારને જ પોતાનાં જીવનનું લક્ષ્ય' સમજે છે અને નિર્ગુણ-નિરાકારને “અલક્ષ્ય' સમજે છે. પરંતુ સૂક્ષ્મ બ્રાહ્મી વિભાવના પ્રમાણે તો, આવી બંને દૃષ્ટિઓ અનુચિત છે : હકીકત એ છે કે લક્ષ્યઅલક્ષ્ય, સાકાર-નિરાકાર, સગુણ-નિર્ગુણ, શેય-અજ્ઞેય, - આવી બધી ગતિઓ, બ્રહ્મવેત્તાની દષ્ટિએ, “સાપેક્ષ' કહેવાય, અને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની (દ્રવિકુત્તમ) તો, પોતાને માત્ર “નિરપેક્ષ'-સ્વરૂપે જ જાણે છે, અને એવા કેવલ” “નિરપેક્ષ'-આત્મા ૧૧૧૨ | વિવેકચૂડામણિ Page #1118 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમાં જ સદા સ્થિત થઈને જ જીવન જીવે છે. આવી એની આત્મનિષ્ઠતાને કારણે જ આવો ઉત્તમ બ્રહ્મવેત્તા, સ્વયં સાક્ષાત્ શિવસ્વરૂપ બની રહે છે. “લક્ષ્યને પામવાની અને લક્ષ્યથી ન ચળવાની, - આવી બંને ચિંતાથી બ્રહ્મજ્ઞાની તો હંમેશાં અળગો જ રહે છે. અને આવી ચિંતા-મુક્તિ એ જ “અપવ્યય” (Dissipation) - મુક્તિ, એ જ માંગલ્ય અને કલ્યાણનું મૂર્તિમંત સ્વરૂપ ! સાક્ષાત્ Riara ! (Embodiment of Auspiciousness !) અને બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ હોય તે જ આવાં સાક્ષાત્ શિવ-પદને પામે છે. શ્લોકનો છંદ : અનુરુપ (૫૫૪). પપપ जीवन्नेव सदा मुक्तः कृतार्थो ब्रह्मवित्तमः । उपाधिनाशाद् ब्रह्मैव सन् ब्रह्माप्येति निर्वयम् ॥५५५॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ - જીવનેવ સદા મુક્તઃ કૃતાર્થો બ્રહ્મવિત્તમઃ | ઉપાધિનાશાદ્ બ્રૌવ સન્ બ્રહ્માષ્યતિ નિર્વયમ્ //પ૨પા શ્લોકનો ગદ્ય અન્વય : . ब्रह्मवित्तमः जीवन् एव सदा मुक्तः कृतार्थः (च अस्ति), उपाधिनाशाद् ब्रह्म एव सन्, निर्द्वयं ब्रह्म अप्येति ॥५५५॥ શબ્દાર્થ : . શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વ્રવિત્તમ: સતા મુp: કૃતાર્થ: (૧ પ્તિ) | આવો સર્વોત્કૃષ્ટ બ્રહ્મજ્ઞાની સદા મુક્ત અને કૃતાર્થ જ હોય છે. આ જ બ્રહ્મવિત્તમ-શબ્દ, આ પહેલાં, શ્લોક-૫૪માં પ્રયોજાઈ ચૂક્યો છે. તે મુક્ત અને કૃતકૃત્ય તો છે જ, પરંતુ તેની વિશિષ્ટતા એ છે કે તે પોતે જીવતો હોવા છતાં જ, એટલે કે પોતાના જીવનસમય દરમિયાન જ (ગીતનું પર્વ), મુક્તિ પામ્યો છે અને તેથી જ તે “જીવન્મુક્ત” એવું, માત્ર એના એકના માટે જ પ્રયોજાઈ શકે એવું, અનન્ય પદ પામ્યો છે. જીવન્મુક્ત'-શબ્દમાંનો આ “નવન'-શબ્દને વ્યાકરણની દૃષ્ટિએ જરા સમજવા જેવો છે : નીવું એટલે “જીવવું' - એ ધાતુનું નીવન - એ શબ્દ વર્તમાન-કુંદત વિવેકચૂડામણિ / ૧૧૧૩ Page #1119 -------------------------------------------------------------------------- ________________ પુલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે. સામાન્ય રીતે, મોક્ષ વિશેની વિભાવના એવી હોય છે કે મનુષ્ય જીવનનો આ ચોથો, પરમ અને ચરમ પુરુષાર્થ, મનુષ્ય, મૃત્યુ પછી પામે છે, જીવનકાળ દરમિયાન નહીં. મૃત્યુ પામ્યા પહેલાં, જીવતાં રહીને, જીવતે જીવત(Living) મોક્ષની પ્રાપ્તિ કરવી, તે એક ઉચ્ચ અને અપૂર્વ ઉપલબ્ધિ છે, અને તેથી જ તેનાં આ વિરલ પદ(Status) માટે “જીવન્મુક્ત” એવા વિશિષ્ટ શબ્દની રચના કરવામાં આવી છે અને આવું પદ પામનાર માટે જ આ શબ્દ પ્રયોજાય છે. (૨) : નિર્વયં અતિ | ગતિ એટલે પામે છે, પ્રાપ્ત કરે છે. આવો પૂર્ણ બ્રહ્મવેત્તા અદ્વિતીય બ્રહ્મને જ પામે છે, બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. અહીં પ્રયોજાયેલા ગતિ - એ ક્રિયાપદમાં, રૂ - એટલે જવું, એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ તિ થાય; એની આગળ માપ - ઉપસર્ગ લગાવવામાં આવ્યો છે. આ પિ - ઉપસર્ગ વિશે આટલું નોંધપાત્ર છે : | (૧) એક તો, એ કે કેટલીક વાર, પિનો અ-એ અક્ષરનો લોપ કરવામાં આવે છે. દા.ત. પિ+ધામાં વિધાન અને વિધાન, પિહિત અને વિડિત, - બંને રૂપો થાય. (૨) બીજું, અહીં, પ+રૂનો અર્થ નાશ થાય છે; અતિ એટલે, ઉપાધિનાશને કારણે, શ્રેષ્ઠ-બ્રહ્મવેત્તા, અદ્વિતીય બ્રહ્મમાં લીન થઈ જાય છે, ત્યારપછી તેનું અસ્તિત્વ રહેતું નથી. (૩) ત્રીજું, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં, આ પિ - શબ્દ, ઉપસર્ગ ઉપરાંત, એક સ્વતંત્ર અવ્યય (Adverb) તરીકે પણ પ્રયોજાય છે. બ્રહ્મમાં તે લીન તો થઈ જાય છે, પરંતુ તે તો “જીવન્મુક્ત' જ છે. એટલે એને કાંઈ નવેસરથી, બીજી વાર, બ્રહ્મ બનવાનું રહેતું નથી : બ્રહ્મ કવ સન બ્રહ્મભાવમાં જ સ્થિત થયેલો હોવાથી, બ્રહ્મભાવનો અનુભવ કરતાં-કરતાં જ, તે બ્રહ્મમાં લીન થઈ જાય છે. આ સન્ - શબ્દ પણ વ્યાકરણની દષ્ટિએ, નીવન જેવો જ છે : મમ્ એટલે થવું હોવું, એ ધાતુનું વર્તમાનકૃદંત પુંલિંગ પ્રથમા-એકવચનનું રૂપ: “હોતાં' – “થતાં'. માત્ર એક જ તફાવત, તેની બાબતમાં, હોય છે અને તે એ કે તે “જીવન્મુક્ત થયા પછી પણ, શરીરરૂપી ઉપાધિને સાથે રાખીને, મૃત્યુના આગમન સુધી જીવતો હતો હવે એ ઉપાધિ પણ દૂર થતાં (૩૫fધનારીતિ), હવે, તે, આ રીતે, અદ્વિતીય બ્રહ્મમાં લીન થઈ જાય છે. (પપપ). ૧૧૧૪ | વિવેકચૂડામણિ Page #1120 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : આવો શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની જીવનસમયમાં જ સદા મુક્ત અને કૃતાર્થ હોય છે : (માત્ર, શરીરરૂપી તેની) ઉપાધિનો નાશ થતાં, (પહેલેથી જ) તે બ્રહ્મભાવમાં સ્થિત થયેલો હોવાથી, હવે તે અદ્વિતીય બ્રહ્મમાં લીન થઈ જાય છે. (પપપ) ટિપ્પણ: આમ તો શ્લોક સહેલો છે, બધા શબ્દો પણ સરળ છે, અને શબ્દો તથા શ્લોકનાં તાત્પર્યને, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર સમજાવવામાં આવ્યાં જ છે, એટલે ખાસ કશું, અહીં, ઊમેરવાનું રહેતું નથી. માત્ર એક જ સ્પષ્ટતા કરવાની રહે છે અને તે એ કે જેને ઉદેશીને ગુરુદેવ આ બધું ઉદ્ધોધન કરી રહ્યા છે તે શિષ્ય, ભલે બ્રહ્મસાક્ષાત્કાર કરી લીધો છે અને જીવન્મુક્ત થયેલા એક સર્વોત્કૃષ્ટ બ્રહ્મજ્ઞાની તરીકે, તે સદા મુક્ત અને કૃતાર્થ જ છે; પરંતુ હજુ તેની શરીરરૂપી ઉપાધિ ચાલુ જ છે; એટલે, તેની આ ઉપાધિનો નાશ થાય ત્યાં સુધી એને જીવવાનું છે. બસ, મૃત્યુ સાથે, જ્યારે તેની એકમાત્ર અવશિષ્ટ એવી આ ઉપાધિનો પણ નાશ થાય ત્યારે, બ્રહ્મભાવની અનુભૂતિ કરતાં-કરતાં જ, તે, અદ્વિતીય બ્રહ્મમાં લીન થઈ જાય છે; એ શબ્દના શાબ્દિક અર્થમાં (In literal sense), તે “બ્રહ્મલીન” બની રહે છે ! હકીકતમાં, એની બ્રહ્મભાવાનુભૂતિમાં કશો જ ફેર પડતો નથી: “જીવન્મુક્ત” તરીકે તે “બ્રહ્મ” જ હતો, અને ઉપાધિ-નાશ પછી પણ તે “બ્રહ્મ” જ રહે છે. આ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની જ્યારે બ્રહ્મસાક્ષાત્કાર કરીને “જીવન્મુક્ત થાય છે ત્યારે, “મુક્ત” (મુ) તો તે થાય જ છે, પરંતુ એનાં સમગ્ર જીવનનું એકમાત્ર આ જે ધ્યેય (અર્થ) હતું તે પરિપૂર્ણ થવાથી, તે “નાથપણ થઈ જાય છે : 9ત: અર્થ વચ્ચે સ: . (બહુવતિ સમાસ). , " અને આ રીતે જ્યારે તે બ્રહ્મલીન' (બ્રહ્મ ગતિ ) થઈ જાય છે ત્યારે, ર્વ વ તત્ તત્ વં ઇવ ” - એ શ્રુતિવચન તેનાં જીવન પૂરતું, સંપૂર્ણરીતે સાર્થક બને છે. “શુક્લ યજુર્વેદ”નું આ વિધાન(૮, ૩૬) પણ, આ અનુસંધાનમાં, પ્રસ્તુત બની રહે છે : . तद् अपश्यत्, तद् अभवत्, तद् आसीत् । । (“માનવજીવન-ચૈતન્યસ્વરૂપ એવા આ કુંભને અમૂલ્યરૂપે તેણે જોયો, એટલે તે પણ અમૂલ્ય થઈ ગયો; હકીકતમાં, તે અમૂલ્ય જ હતો !”). શ્લોકનો છંદ : અનુષુપ (૫૫૫). વિવેકચૂડામણિ | ૧૧૧૫ Page #1121 -------------------------------------------------------------------------- ________________ પપ૬ शैलूषो वेषसद्भावाभावयोश्च यथा पुमान् । तथैव ब्रह्मविच्छ्रेष्ठः सदा ब्रह्मैव नापरः ॥५५६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: શભૂષો વેષસદ્ભાવાભાવયોશ્ચ યથા પુમાન્ | તથૈવ બ્રહ્મવિશ્લેષ્ઠઃ સદા બ્રવ નાપરઃ li૫૫૬ll શ્લોકનો ગદ્ય અન્વય : ___यथा शैलूषः वेष-सद्भाव-अभावयोः च (समानः) पुमान् (તિ), તથા પ્રવ દ્રવિ-શ્રેષ્ઠ: સદ્દા બ્રહ્મ પવ (તિ), 1 કપ (તિ) પધદ્દા શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો, કથા-તથા એવી રચનાવાળાં, આ પ્રમાણે છે : (૧) તથા વિ બ્રહ્મવિ-શ્રેષ્ઠ: સતા બ્રહ્મ વિ (ત), 7 પર: (તિ) | બ્રહ્મવિશ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની. તેના વિશે શું કહેવાનું છે? એ જ કે તે સદા બ્રહ્મ જ છે, અન્ય કોઈ નહીં.' - તથા પર્વ એટલે તેવી જ રીતે. તેવી જ રીતે એટલે કેવી રીતે? હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તે પ્રમાણે. (૨) યથા શૈતૂષ: વેષ-સમાવ-અમાવયો: (સમાનઃ) પુન (પ્તિ) શૈતૂ: એટલે નટ, અભિનેતા. સાવ એટલે “હોવું', “હાજરી'; અને કમાવ: એટલે “ન-હોવું, “ગેરહાજરી' : વેષ-સમાવ: એટલે જ્યારે વર્ષો પહેર્યો હોય, એવી પરિસ્થિતિ; અને વેષ-સમાવ: એટલે જ્યારે વેષ ન પહેર્યો હોય, એવી પરિસ્થિતિ. આવી બંને પરિસ્થિતિમાં, “માણસ” (પુમાન) તરીકે તો, નટ, એકસરખો માણસ જ રહે છે. જેવી રીતે (યથા) આવું બને છે, તેવી જ રીતે (તથા વ) શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પણ બ્રહ્મ જ રહે છે. (પપદ) અનુવાદ : જેવી રીતે, નટ, વેષ પહેર્યો હોય કે ન પહેર્યો હોય તો પણ, તે જ માણસ ૧૧૧૬ | વિવેકચૂડામણિ Page #1122 -------------------------------------------------------------------------- ________________ (રહે) છે, તેવી જ રીતે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની સદા બ્રહ્મ જ છે, અન્ય (કોઈ, કંઈ) નહીં. (૫૫૬) ટિપ્પણ : જીવન્મુક્ત' થયેલાં શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની વિશેની, ગયા શ્લોકમાંની, ચર્ચા, અહીં પણ ચાલુ જ છે, અને ગયા શ્લોકમાંનાં એ જ પ્રતિપાદનનું, આચાર્યશ્રીની સિદ્ધ થયેલી નિરૂપણ-શૈલી પ્રમાણે, એક સુંદર અને સમુચિત દૃષ્ટાંત દ્વારા, અહીં સમર્થન કરવામાં આવ્યું છે. મોક્ષપ્રાપ્તિની સામાન્ય વિભાવના પ્રમાણે, કોઈ સાધક, મૃત્યુ પછી મોક્ષ પામે ત્યારે, એટલે કે એ રીતે બ્રહ્મલીન થાય ત્યારે, ત્યારપછી, તેનાં શરીરરૂપી ઉપાધિ તેની સાથે નથી રહેતી; જ્યારે જીવન્મુક્ત’ સાધકને તો, મુક્તિ પછી, એનાં આયુષ્યનાં અંત સુધી, એટલે કે તે મૃત્યુ પામે ત્યાં સુધી, તેનાં શરીરરૂપી ઉપાધિ તેની સાથે જ હોય છે. મૃત્યુ સાથે જ તેની તે ઉપાધિ પણ નાશ પામે છે (ઉપાધિનાશાત્ વગેરે, શ્લોક-૫૫૫). અહીં જે પ્રતિપાદયિતવ્ય છે તે તો એ જ અને એટલું જ છે કે ઉપાધિયુક્ત હોય કે ઉપાધિ-રહિત હોય, શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની, સદા બ્રહ્મ જ હોય છે, બીજો કોઈ હોતો નથી (બ્રહ્મવિષ્કૃષ્ઠ સવા બ્રહ્મ વ મસ્તિ, 7 શ્ચિત્ અપ: મતિ ) શ્લોકમાં, આચાર્યશ્રીએ, જે દૃષ્ટાંત આપ્યું છે તે, ખરેખર, કોઈ પણ સ્વાધ્યાયીનાં અંતસ્તલને સ્પર્શી જાય એવું છે : અભિનેતા માટે તો, અભિનય એ એનો વ્યવસાય છે. જે નાટક-મંડળીમાં તે નોકરી કરતો હોય, તેનો મેનેજર કે દિગ્દર્શક તેને જે પાઠ’ ભજવવાનું સૂચવે, તે પાઠ’ તેને ભજવવો જ પડે ઃ રાજા, સંન્યાસી, સૈનિક, લૂંટારો, - ગમે તેવો પાઠ’, રાત્રે, રંગભૂમિ પર, તે ભજવતો હોય, આવી બધી વિવિધ વેશભૂષા તો એના માટે, રોજ બદલાતી રહેતી, માત્ર ‘ઉપાધિ’ જ છે. વિવિધ ભૂમિકા ભજવતા નટ (Actor) તરીકે, (દા. ત. ‘અમિતાભ બચ્ચન' તરીકે) તો, તે, એકસરખો મનુષ્ય (પુના) જ છે, – પોતાની ભૂમિકાની પેલી વેષભૂષા તેણે પહેરી હોય કે ન પહેરી હોય (વેષ-સન્માન-ઝમાવયો:) તો પણ ! એની એ વેષભૂષાનો મહિમા તો તે રંગભૂમિ (Stage) પર હોય એટલા પૂરતો જ હોય છે, નાટક પૂરું થતાં, તે ગ્રીનરૂમ'(Green-Room)માં જાય, અને પેલો ‘મેઈક-અપ' (Make-up) કાઢી નાખે, પછી તો, તે એ જ સામાન્ય મનુષ્ય, અમિતાભ બચ્ચન' જ ! – બ્રહ્મીભૂત થયેલો જીવન્મુક્ત', શરીરરૂપી ઉપાધિ સાથે હોય કે એનાથી રહિત હોય, તે તો, સદા બ્રહ્મ જ રહે છે ઃ ઉપાધિ, એના માટે, પેલા નટની વેષભૂષા વિવેકચૂડામણિ / ૧૧૧૭ Page #1123 -------------------------------------------------------------------------- ________________ જેવી જ હોય છે ! વેષભૂષા સહિત કે વેષભૂષા-રહિત, પેલો નટ, જેમ મનુષ્ય મટી જતો નથી, તે જ રીતે, ઉપાધિસહિત કે ઉપાધિ-રહિત, શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા માટે, તેનાં “બ્રહા-હોવાપણામાં કશો ફેર પડતો નથી. પેલા અંગ્રેજી કવિ-નાટ્યકાર શસ્પીઅરે (Shakespeare) કહ્યું છે તેમ, - "All the world is a stage, and we all are actors and actresses !" – સહુએ, પેલા અદશ્ય મહાદિગ્દર્શક સોપેલી (Assigned) “ભૂમિકા' તો ભજવવાની જ રહે છે ! પરંતુ અંતે તો, આ “ભૂમિકા પણ, એક ઉપાધિ જ છે અને રહેશે ! ઉપાધિનો નાશ થયા પછી તો, સહુએ, પોતાનાં મૂળ સ્વરૂપમાં જ લીન થવાનું રહે છે! શ્લોકનો છંદ : અનુષુપ (૫૫૬) પપ૦ यत्र क्वापि विशीर्णं सत् पर्णमिव तरोर्वपुः पतनात् ।। ब्रह्मीभूतस्य यतेः प्रागेव हि तच्चिदाग्निना दम्धम् ॥५५७॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યત્ર વાપિ વિશીર્ણ સતુ પર્ણમિવ તરોર્વપુઃ પતનાત્T બ્રહ્મીભૂતસ્ય યતઃ પ્રાગેવ હિ તચ્ચિદાગ્નિના દશ્યમ્ II૫૫૭ શ્લોકનો ગદ્ય અન્વય : यत्र क्व अपि पतनात् तरोः विशीर्णं सत् पर्णं इव ब्रह्मीभूतस्य यतेः वपुः प्राक् एव हि तत्-चित्-अग्निना दग्धं (एव अस्ति) ॥५५७।। શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યઃ વધુ ત–વિ-નિના રૂદ્ધ (તિ) | ગતિ એટલે યોગી, મુનિ, જ્ઞાની; વપુટ એટલે શરીર; રાધે (૬ એટલે બાળવું-બળવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂ૫) બળેલું, બાળી નાખવામાં આવેલું. જ્ઞાનીનું શરીર બની ચૂક્યું જ હોય છે. આ શરીર કયા અગ્નિ વડે બાળવામાં આવ્યું છે ? તત્વવિત–નિના / તે જ ચૈતન્યરૂપ-જ્ઞાનરૂપ અગ્નિ વડે. આ યતિ કેવો છે ? - બ્રહનીમૂત) | બ્રહ્મભાવને પામેલો, I a | અગાઉથી જ, પહેલેથી જ. યોગીનું આ શરીર કોના જેવું છે? - તો પળ વ ા ઝાડનાં પાંદડાં જેવું; ૧૧૧૮ | વિવેકચૂડામણિ Page #1124 -------------------------------------------------------------------------- ________________ ઝાડનું પાંદડું કેવું છે? – યત્ર 4 કપ પતનાત્ વિશીને સન્ – ગમે ત્યાં ખરી પડેલું, પડીને વિશીર્ણ થયેલું. (૫૫૭) અનુવાદ : ગમે ત્યાં પડીને વિશીર્ણ થઈ ગયેલાં, ઝાડનાં પાંદડાં જેવું, બ્રહ્મીભૂત થયેલા યોગીનું શરીર તો, અગાઉથી જ, તે જ ચૈતન્યરૂપ અગ્નિ વડે બની ચૂકેલું જ હોય છે. (પપ૭) ટિપ્પણ: બ્રહ્મસાક્ષાત્કાર પામેલા “જીવન્મુક્ત’નાં શરીરરૂપી ઉપાધિના નાશની વાત (૩fધનાશ) શ્લોક-પપપમાં કહેવામાં આવી હતી. હવે આ જ વાતને આગળ વધારીને, તે ઉપાધિનો નાશ ક્યાં થાય, ક્યારે થાય, કેવી રીતે થાય, - એની નિરર્થકતાની અહીં ચર્ચા કરવામાં આવી છે : આ તો યોગી છે, અને “સાધુ તો ચલતા ભલા !' - એ પ્રચલિત ઉક્તિ પ્રમાણે, સતત પરિભ્રમણ કરી રહેલા આ બ્રહ્મીભૂત યતિની શરીરરૂપી ઉપાધિનો નાશ, એટલે કે એનું દેહાવસાન, કાશી-મથુરા-હરદ્વાર જેવાં કોઈ પવિત્ર સ્થળે થાય કે કોઈ નિર્જન વનમાં વિહાર કરતાં થાય; પૂર્ણિમા કે અમાવાસ્યાની તિથિએ થાય, પવિત્ર બ્રાહ્મમુહૂર્ત, ખરે બપોરે કે મધરાતે થાય, - આવાં કોઈ જ સ્થળ-સમયનો મહિમા આ યોગીને હોતો નથી. દેહાવસાન પછી, શરીરનો અગ્નિસંસ્કાર કરવાની પ્રથા પ્રમાણે, એના શરીરને પણ ભલે અગ્નિ-ભગવાનને અર્પણ કરી દેવામાં આવે; કારણ કે એ તો બ્રહ્મભાવને પામેલો “જીવન્મુક્ત' છે, એટલે આવાં સ્થૂલ મૃત્યુ પહેલાં, એનું પંચમહાભૂતનું બનેલું આ “શરીર” “અશરીર’ બન્યું તે અગાઉ જ (ા પર્વ), તેણે પોતે જ, ચૈતન્યરૂપી અગ્નિ દ્વારા જ તેનો અગ્નિસંસ્કાર કરી નાખ્યો હોય છે (તતિ-નિના ધમ) ! એટલે એ શરીરનો આ પૂલ રીતે અગ્નિસંસ્કાર થાય ત્યાં સુધી તેને રાહ જોવાની હોતી નથી : ઉપાધિરૂપ જે શરીર સાથે તે મૃત્યુ સુધી જીવે છે, તે શરીરનું મહત્ત્વ તેને “ચપટી ભસ્મ'થી વધારે હોતું નથી ! “ચપટી ભસ્મ' જેવું એ શરીર, ફરી એક વાર ભસ્મીભૂત બને છે, એટલું જ ! શરીર વિશેની આવી વિભાવનાને સમજાવવા માટે, આચાર્યશ્રીએ, આવાં શરીરને, વૃક્ષ પરથી, પાકીને, નીચે ખરી પડેલાં પાંદડાંની ઉપમા આપી છે, તે પણ, આ પહેલાંની તેમની લગભગ બધી ઉપમાઓ જેવી જ, ઔચિત્યપૂર્ણ અને અર્થસાધક છે. વૃક્ષ પરથી ખરીને પાંદડું નીચે પડે (વિશોળ પળ વ), તે પહેલાં જ, વિવેકચૂડામણિ | ૧૧૧૯ Page #1125 -------------------------------------------------------------------------- ________________ સૂકાઈને, તે, પીળું પડી ગયું હોવાથી, વૃક્ષ માટે તો, તે નકામું જ થઈ ગયું હોય છે : વૃક્ષ પર તે અત્યારસુધી એટલા માટે ટકી રહ્યું, વળગી રહ્યું હતું કે ખરી પડવાની શક્તિ એનાંમાં હોતી! અને હવે ખરી પડ્યા પછી, તે, ગંદી ગટરમાં પડે કે ગંગા-નર્મદા જેવી કોઈ પવિત્ર નદીમાં પડે, વૃક્ષને, એમાં નથી કોઈ લાભ, નથી કોઈ હાનિ ! અને ખરી પડ્યા પછી પણ, પાનખરના પવનને કારણે ઊડતું-ઊડતું તે, રમશાનમાં પડે કે શિવલિંગ પર પડે, - વૃક્ષ માટે તો બધું જ સરખું છે! એના માટે તો, એની આત્મીયતા અને અર્થવત્તા, સુદીર્ઘ-સમય પહેલાં, સમાપ્ત થઈ ચૂકેલી હોય છે ! ટૂંકમાં, આત્મજ્ઞાની પતિને મન, પોતાના શરીરનો મહિમા, અથવા તો, મહિમા-અભાવ, ઝાડ પરથી ખરી પડેલાં પાંદડા જેવો અને જેટલો જ હોય છે ! શ્લોકનો છંદ : ઉગીતિ (૫૫૭). પપ૮ * सदात्मनि ब्रह्मणि तिष्ठतो मुनेः . पूर्णाद्वयानन्दमयात्मना सदा । न देशकालाधुचितप्रतीक्षा त्वङ्मांसविपिण्डविसर्जनाय ॥५५८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સદાત્મનિ બ્રહ્મણિ તિષ્ઠતો મુનેઃ પૂર્ણાઢયાન્દમયાત્મના સદા | ન દેશકાલાઘુચિતપ્રતીક્ષા | ત્વમાંસવિપિંડવિસર્જનાય ૫૫૮ શ્લોકનો ગદ્ય અન્વય ? सद्-आत्मनि ब्रह्मणि सदा पूर्ण-अद्वय-आनन्दमय-आत्मना तिष्ठतः મુને, -માંસ-વિપિન્ક-વિસનાય દેશ-wાત-દિ-વત-પ્રતીક્ષા ન (તિ) Iધ૧૮. શબ્દાર્થ : મુખ્ય વાક્ય મુ... -વિસર્જનાય.. વિત–પ્રતીક્ષા ન મતિ . પિન્ક એટલે દેહ, પિંડરૂપ શરીરનું વિસર્જન એટલે છોડી દેવું, ત્યાગ કરવો, વિસર્જન ૧૧૨૦ | વિવેકચૂડામણિ Page #1126 -------------------------------------------------------------------------- ________________ કરવું પ્રતીક્ષા એટલે રાહ જોવી; વતપ્રતીક્ષા એટલે રાહ જોવાનું ઔચિત્ય; મુનિ માટે, પોતાનાં પિંડ જેવાં શરીરનું વિસર્જન કરવા બાબત રાહ જોવામાં ઔચિત્ય નથી. આ મુનિ કેવો છે ? સદ્-માત્મનિ ગ્રહણ તિષ્ઠતઃ | સસ્વરૂપ બ્રહ્મમાં જ વિહરતો રહેતો; કેવી રીતે બ્રહ્મમાં રહેતો ? સલા પૂર્વ-મધ-આનન્દ્રમમાત્મના | સદા પરિપૂર્ણ અદ્વિતીય આનન્દસ્વરૂપે. એનું શરીર કેવું છે ? –-માં-વિ-પટ્ટ એટલે ચામડી. વિટું એટલે મળમૂત્ર; ચામડી-માંસ અને મળમૂત્રનાં પિંડ જેવું શરીર; શાની પ્રતીક્ષા કરવાની નથી ? દેશ-ત્તિ-તિ-પ્રતીક્ષા | સ્થળ-સમયનાં ઔચિત્યની પ્રતીક્ષા કરવાની હોતી નથી. (૫૫૮) અનુવાદ : સત્યસ્વરૂપ બ્રહ્મમાં સદૈવ પરિપૂર્ણ અદ્વિતીય આનંદ-સ્વરૂપે વિહરતા મુનિને, ચામડી-માંસ-મળમૂત્રનાં પિંડ જેવાં (પોતાનાં) શરીરનું વિસર્જન કરવામાં, સ્થળસમય વગેરેનાં ઔચિત્યની પ્રતીક્ષા હોતી નથી. (૫૫૮) ટિપ્પણ: મનુષ્યનું આ શરીર એટલે શું ? ત્વક-માંસ-મળમૂત્ર અને હાડકાંનો માત્ર પિંડ ! Only a bundle of all such filthy things! એનો ત્યાગ ક્યારેક તો કરવાનો જ હોય છે, – આપણને ગમે કે ન ગમે તો પણ ! - શરીર એટલે આ ! ગંદી-ગંધાતી વસ્તુઓથી ભરેલો ચામડીનો કોથળો ! અને વાત છે “જીવન્મુક્ત બનેલા મુનિની ! આવો મહાત્મા, આવાં પિંડનાં વિસર્જન માટે શાની રાહ જુએ? એને વળી આવાં “શુભ કાર્ય માટે સ્થળ-સમયનું ઔચિત્ય શું અને એની પ્રતીક્ષા શી ! એને તો ખાતરી જ છે કે ગમે ત્યારે અને ગમે ત્યાં, આ મર્યપિંડનો વિનાશ તો થવાનો જ છે. અને આવાં વિસર્જન માટે કોઈ સ્થળ કે સમય ઉચિત-અનુચિત હોતાં જ નથી : એને માટે તો કોઈ મહારાજાનો ભવ્ય-પ્રાસાદ કે વેરાન જંગલ, અથવા બેસતું-નૂતનવર્ષ કે અંધારઘેરી કાળી-અમાસ; – બધું જ સરખું ! સત્યસ્વરૂપ બ્રહ્મમાં સદૈવ પરિપૂર્ણ અદ્વિતીય આનંદસ્વરૂપે વિહાર કરતો સર્વોત્કૃષ્ટ બ્રહ્મજ્ઞાની એવો જીવન્મુકત' તો, આવાં પિંડ જેવાં શરીરને, માત્ર એક ઉપાધિ તરીકે જ અત્યારસુધી નિભાવી રહ્યો હતો ! અને હવે આ શરીરનું વિસર્જન થવાથી, એને મન, શો ફેર પડવાનો હતો ! શરીરરૂપી ઉપાધિ સાથે, કે એના ફર્મા - ૭૧ વિવેકચૂડામણિ | ૧૧૨૧ Page #1127 -------------------------------------------------------------------------- ________________ વિના, એ તો સદૈવ બ્રહ્મમય જ હતો ! અને સદૈવ બ્રહ્મમય જ રહેવાનો છે ! આ પહેલાં, શ્લોક-૫૧૦માં કહેવામાં આવ્યું છે તેમ, “આ જડસ્વરૂપ દેહ, જળમાં અથવા જમીન પર, ગમે ત્યાં આળોટે, હું એના ધર્મોથી જરા પણ લપાતો નથી !” - जले वापि स्थले वापि लुठत्वेष जडात्मकः । . નાદું વિભિળે તથË. . ... ... ... ... ... ! અને સંનિષ્ઠ બ્રહ્મજ્ઞાની તો, પેલા કૃષ્ણભક્તની જેમ, એમ જ ઈચ્છે કે “મારો આ માનસ-રાજહંસ, હે કૃષ્ણ ! આપનાં ચરણકમળનાં પાંજરામાં, ભલે આજેઅત્યારે જ પ્રવેશી જાય ! કારણ કે પ્રાણનું પ્રયાણ થતું હોય અને કફ-પિત્ત-વાયુ વગેરે વડે શ્વાસ લેવાની જ જયાં તકલીફ હોય ત્યારે, આપનું તો સ્મરણ જ કેવી રીતે થાય ?” – कृष्ण त्वदीय पदपंकजपिंजरान्ते । ___ अद्यैव मे विशतु मानसराजहंसः ।। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते ॥ અંગ્રેજીમાં કહેવાય છે તેમ, આવું તો જેટલું ઘેલું બને તેટલું લાભમાં ! Good Riddance of Bad Rubbish ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૫૮) : देहस्य मोक्षो नो मोक्षो न दण्डस्य कमण्डलोः । अविद्याहृदयग्रन्थिमोक्षो मोक्षो यतस्ततः ॥५५९॥ શ્લોકનો ગુજરાતી પાઠ: દેહસ્ય મોક્ષો નો મોક્ષો ન દંડસ્ય કમંડલોઃ | અવિદ્યાહૃદયગ્રન્થિમોક્ષો મોક્ષો યતસ્તતઃ 'પપલા શ્લોકનો ગદ્ય અન્વય : તેદી મોક્ષ: નો(+ ૩) મોક્ષ (મસ્તિ); મહત્નો ત્યા: ર (મોક્ષ: પ્તિ); યત: તત: વિદ્યા-હૃદયન્થિ -મોક્ષ (સ: પવ) મોક્ષદ (પ્તિ) III ૧૧૨૨ | વિવેકચૂડામણિ Page #1128 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) ફેદરા મોક્ષ: નો(1 + 1) મોક્ષ (મસ્તિ) શરીરનો ત્યાગ એ મોક્ષ નથી. નો(ન+૩) - આ શબ્દ પણ -ના અર્થમાં જ પ્રયોજાય છે. (૨) તથ્વસ્થ માડુતો. (ત્યા :) મોક્ષઃ ર (તિ) / દંડ-કમંડળનો ત્યાગ, એ પણ મોક્ષ નથી. (૩) યતઃ તતઃ વિદ્યા-હૃતયસ્થિ-મોક્ષઃ (સ: પવ) મોક્ષ (મસ્તિ) | થત:-તત: એટલે, આ રીતે કે તે રીતે, ગમે તે રીતે; સ્થિ એટલે ગાંઠ; હૃદયમાં રહેલી અજ્ઞાન(વિદ્યા)ની ગાંઠનું છૂટવું, - એ જ સાચો મોક્ષ છે. (૫૫૯) અનુવાદ : (માત્ર) શરીરનો ત્યાગ, એ મોક્ષ નથી; દંડ-કમંડળનો ત્યાગ, એ પણ મોક્ષ નથી : હૃદયમાં રહેલી અજ્ઞાનની ગાંઠનું, ગમે તે રીતે, છૂટી જવું, એ જ સાચો) મોક્ષ છે. (પપ૯) ટિપ્પણ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, - એ ચાર, મનુષ્ય-જીવનના પુરુષાર્થો (Aims or Goals of Human Life) છે; તેમાં “મોક્ષ' એ ક્રમમાં ભલે છેલ્લો (ચરમ) છે, પરંતુ મૂલ્યવત્તા(Value)ની બાબતમાં, એ સૌથી મોટો અથવા ઊંચો (પરમ) છે. આમ, “મોક્ષ - એ શબ્દ સામાન્ય રીતે, સુપરિચિત, અને મુમુક્ષુ સાધક માટે તો, એનાં જીવનનાં એકમાત્ર ધ્યેય અથવા આત્યંતિક પ્રાપ્તવ્ય તરીકે હોવા છતાં, “મોક્ષનો સાચો અર્થ, એનું મૂળભૂત સ્વરૂપ શું ? એ વિશે, મહદંશે, ગેરસમજૂતી અથવા અણસમજ જ પ્રવર્તતી હોય છે. અને હવે જયારે ગુરુદેવ “જીવન્મુક્ત એવા પોતાના શિષ્યને અંતિમ ઉદ્ધોધન કરી રહ્યા છે ત્યારે, અને ખાસ તો, હવે આ ઉદ્બોધન પણ એની સમાપ્તિ તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે, મોક્ષનું સાચું સ્વરૂપ સમજાવવાનું, એમના માટે અત્યંત આવશ્યક બની રહે છે. એમ અવશ્ય કહી શકાય કે અનુષુપ જેવા લઘુ-છંદની બે પંક્તિ, ચાર ચરણો અને બત્રીશ(૩૨) અક્ષરોની મર્યાદામાં પણ, આચાર્યશ્રીએ, “મોક્ષ શું નથી', - એ પહેલાં ભારપૂર્વક જણાવીને, “મોક્ષ, ખરેખર, શું છે, - એ સવિશેષ અવધારણ(Emphasis)પૂર્વક, અહીં, સમજાવ્યું છે ! માત્ર શરીરનો જ ત્યાગ કરવો, એ મોક્ષ નથી (હણ મોક્ષો નો મોક્ષો), - વિવેકચૂડામણિ | ૧૧૨૩ Page #1129 -------------------------------------------------------------------------- ________________ એવું નિષેધાત્મક નિરૂપણ કરવાની જરૂર એટલા માટે છે કે “શરીરત્યાગ” તો દરેક મનુષ્ય કરવાનો જ હોય છે, - સ્વાભાવિક અને નિયત-સમયનાં મૃત્યુનાં માધ્યમથી, અથવા આત્મહત્યા દ્વારા ! આને જ જો મોક્ષ માનવામાં આવે, તો-તો એ મોક્ષની, સુદ્ર, ક્ષુલ્લક, સાવ-સસ્તી અને હીનતમ કક્ષાની વ્યાખ્યા ગણાય ! અને દરેક મનુષ્ય મોક્ષ માટે પાત્ર બને ! અને એ જ રીતે, “પરિવ્રાજક બનવા માટે, સંન્યાસી, પોતાનાં “દંડ-કમંડલ'નો ત્યાગ કરે છે, તેને જો મોક્ષ તરીકે સ્વીકારીએ તો, તે પણ મોક્ષ વિશેની “ભ્રાંતિ' અથવા “ભ્રમણા જ ગણાય, કારણ કે દંડ-કમંડલ' એ તો, સંન્યાસી માટેનાં માત્ર બાહ્ય ઉપકરણો જ છે ! મોક્ષની ઉપર્યુક્ત વિભાવનામાં, આત્માની “સંસારયાતના' તો ચાલુ જ રહે છે ! આત્મા શરીરનો ત્યાગ કરે કે સાધક-સંન્યાસી દંડ-કમંડલુ છોડે, એ પ્રકારનો પૂલ-બાહ્ય ત્યાગ એ, હરગીઝ, મોક્ષ નથી. આવા સઘળા ઔપચારિક ત્યાગ પછી પણ, અંતકરણમાં રહેલાં અજ્ઞાનની ગાંઠ જો છૂટ્યા-વિનાની, એવી ને એવી જ, સુદઢ રીતે, સુબદ્ધ રહે તો, એ તો “મોક્ષ” જેવી પરમ-પાવન અને સર્વોચ્ચ-વિરલ ઘટનાની હાંસી (Ridicule) જ થઈ ગણાય ! આચાર્યશ્રી, આથી જ, ગમે તે રીતે (યત: તા:), અવિદ્યાની, આ હૃદયગ્રંથિનાં સંપૂર્ણ છેદન-ભેદનને જ મોક્ષ તરીકે પ્રસ્થાપિત કરે છે; કારણ કે અવિદ્યાની આ ગાંઠમાં, એનાં મૂળમાં, રહેલી બીજી ત્રણ ગાંઠો(અજ્ઞાન, કામ અને કર્મરૂપી ગાંઠો)નો પણ સમાવિષ્ટ થઈ જાય છે. બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી સમ્રાટ અશોકે પોતાનાં સર્વસ્વનો, પોતાનાં સામ્રાજય સુદ્ધાનો-ત્યાગ કર્યો, અને છતાં તેને એક દુ:ખ સતત પડતું હતું, અને તે એ કે “મેં મારાં સર્વસ્વનો ત્યાગ કર્યો તે છતાં, મને મનઃશાંતિ કેમ મળતી નથી ?” ભગવાન બુદ્ધના પટ્ટશિષ્ય આનંદ સમક્ષ જ્યારે તેણે પોતાની આ ફરિયાદ અભિવ્યક્ત કરી ત્યારે, આનંદે કરેલી સ્પષ્ટતા, આ અનુસંધાનમાં, યાદ રાખવા જેવી છે : “હે ભંતે ! તમે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, એ વાત સાચી છે, પરંતુ આવો ‘ત્યાગ કર્યાની સભાનતા(Consciousness)નો ત્યાગ' હજુ સુધી તમે કર્યો નથી !” ‘ત્યાગ કર્યાની સભાનતાના ત્યાગનું સમર્થન મહાભારત(શાંતિપવીમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે : ત્યગરિ તત્ ત્યા - ૧૨, ૩૧૬-૪૦ [“જેના વડે તું સર્વસ્વનો ત્યાગ કરે છે, તે(સભાનતા)નો પણ ત્યાગ કર.”] ૧૧૨૪ | વિવેકચૂડામણિ Page #1130 -------------------------------------------------------------------------- ________________ આવા “સાચા ત્યાગ'ના મહિમા વિશે ગીતા, આ પ્રમાણે, પ્રશસ્તિ ઉચ્ચારે છે : ત્યાત્ શાન્તિઃ મનન્તરમ્ . (૧૨, ૧૨) (“સાચો ત્યાગ કર્યા પછી જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.) આ પ્રસ્તુત શ્લોકમાં “હૃદયમાંની અવિદ્યાની ગાંઠનું છેદન” (વિદ્યાયપ્રમિોક્ષ) એને જ આચાર્યશ્રી “સાચો મોક્ષ' કહે છે, એ પણ, અંતે તો, “ત્યાગની સભાનતાનો આ ત્યાગ” જ છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૫૫૯) પ૦૦ कुल्यायामथ नद्यां वा शिवक्षेत्रेऽपि चत्वरे । पर्णं पतितं चेत्तेन तरोः किं नु शुभाशुभम् ॥५६०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : કુલ્યાયામથ નધાં વા શિવક્ષેત્રેડપિ ચત્વરે | - પર્ણ પતિત ચેન્શન તરોઃ કિં નુ શુભાશુભમ્ પ૬oll શ્લોકનો ગદ્ય અન્વય : (तरोः) पण कुल्यायां अथ नद्यां (वा) शिवक्षेत्रे चत्वरे अपि वा पतितं વે, તેને તો લિંક શુભ-અશુદં (સાત) પદ્દગી શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તેન તો ગુમ-અશુH (ાત) | ઝાડનું, તેથી, ખરેખર, શું શુભ કે અશુભ થાય ? “તેથી” (તેન), આથી; એટલે શાથી ? શું થવાથી ? - જો (If). ઝાડનું પાંદડું જો પડે તો. ક્યાં પડવાની આ વાત છે ? આટલાં સ્થળે : યામ્ | jન્યા એટલે નાળું; નામ્ | નદીમાં; શિવક્ષેત્રે | શિવાલયમાં, શિવમંદિરમાં; વત્વરે I cર એટલે ચોક, ચૌટું, ચોતરો. (પ૬૦) જ્યા એટલે કોઈક નદીનું અથવા જલપ્રવાહનું નાળું (Ditch). શિવક્ષેત્ર એટલે ભગવાન-શિવનું કોઈ પણ ધામ (Any holy place consecrated or dedicated to God Shiva); Tror atza gui 2112 R2rl Btoul edlely a સ્થળ (Cross-Road). (પ૬૦) વિવેકચૂડામણિ | ૧૧૨૫ Page #1131 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : | (ઝાડનું) પાંદડું નાળાંમાં, નદીમાં, શિવમંદિરમાં કે કોઈ ચોકમાં પડે, એમાં ઝાડનું શું ભલું-બૂરું થાય ? (પ૬૦). ટિપ્પણ : જીવન્મુક્ત” એવા મુનિનાં દેહ-વિસર્જનનો ઉલ્લેખ, પહેલાં, શ્લોક-૫૫૮માં થયો છે, અને ત્યાં એના માટેનાં સ્થળ(તે)નો પણ નિર્દેશ થયો છે. એ માટેનાં ઔચિત્યની પ્રતીક્ષા કરવાની જરૂર નથી, એ વાતનો અહીં વિસ્તાર કરવામાં આવ્યો પાનખર-ઋતુમાં ઝાડનાં પાંદડાં ખરી પડવાની શરૂઆત થાય છે. આ પાંદડાં, ખરીને, ક્યાં, કયે સ્થળે, પડે, - એનું કશું જ મહત્ત્વ નથી : કોઈક પાંદડું, કોઈ નાળામાં; કોઈક, વળી, નદીમાં; કોઈક, શિવાલયમાં, તો, વળી, કોઈક પાંદડું. કોઈક ચોરા-ચૌટામાં પડે; અરે, કોઈક પાંડું ઊડતું-ઊડતું, ગંદી-ગટરમાં પડે ! પાંદડાંનાં પડવાનાં આવાં કોઈ પણ સ્થળ સાથે, - એ પાંદડાં જેનાં છે તે, ઝાડને, શી નિસ્બત ! ગંગા-નદીમાં કે શિવક્ષેત્રમાં પડે તો, તેનું શું ભલું થવાનું ? અને વેરાન-વનમાં કે ગંદી-ગટરમાં પડે તો, એનું શું બૂરું થવાનું ? આવા સવાલોના જવાબની જરૂર નથી. જીવન્મુક્ત થયા પછી, તેનું મૃત્યુ ક્યાં, કયે સ્થળે થાય, એમાં એ મુનિને શો રસ ? તેણે તો, શરીરને, માત્ર એક “ઉપાધિ' તરીકે જ, નિભાવ્યું હતું : એનાં પ્રારબ્ધ પ્રમાણે, તે ગમે ત્યારે, ગમે ત્યાં ઢળી પડે, એમાં, એને શું? કોઈકને એવી ઇચ્છા થાય તો, ભલે, તેનો અગ્નિસંસ્કાર કરે, નહીંતર ભલેને તે ગમે ત્યાં પડ્યું - પડ્યું સડે અને ગંધાય ! આ બાબતમાં તો, મુનિનો દેહ અને ઝાડનું પાંદડું, - બંનેય એકસરખાં ! ઝાડને ત્યારપછી, જેટલી પાંદડાંની ચિંતા, એટલી જ ચિંતા, શરીર વિશે, મુનિને ! શ્લોકનો છંદઃ અનુષુપ (પ૬૦) ૫૧ पत्रस्य पुष्पस्य फलस्य नाशवद् -હેન્દ્રિયપ્રાથિયાં વિનાશઃ | नैवात्मनः स्वस्य सदात्मकस्या-नन्दाकृतेर्वृक्षवदस्ति चैषः ॥५६१॥ ૧૧૨૬ | વિવેકચૂડામણિ Page #1132 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : પત્રસ્ય પુષ્પસ્ય ફુલસ્ય નાશવદ્-દેહેન્દ્રિયપ્રાણધિયાં વિનાશઃ । નૈવાત્મનઃ સ્વસ્ય સદાત્મકસ્યા-નન્દાકૃતેવૃક્ષવદસ્તિ ચૈષઃ ||૫૬૧॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ પત્રસ્ય પુષ્પસ્ય તસ્ય નાશવત્ વેહ-ફન્દ્રિય-પ્રાળ-ધિયાં વિનાશ: (મતિ); सदात्मकस्य आनन्द-आकृतेः स्वस्य आत्मनः न एव (नाशः भवति) । एषः ૨ (આત્મા) વૃક્ષવત્ અસ્તિ ॥૬॥ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (મનુષ્ય) વેહ-ફન્દ્રિય-પ્રાળ-ધિયાં વિનાશ: (મતિ) । ધી એટલે બુદ્ધિ; મનુષ્યનાં દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-બુદ્ધિ વગેરેનો વિનાશ થાય છે. કોની જેમ ? (वृक्षस्य ) पत्रस्य पुष्पस्य फलस्य नाशवत् (ઝાડનાં) પાંદડાં, પુષ્પો અને ફળોનો (ખરી પડવાથી) નાશ થાય છે, તેમ; (૨) સ્વસ્ય (આત્મનઃ) ન વ (વિનાશ: મતિ) । પોતાના આત્માનો વિનાશ કદી. પણ થતો નથી. આ આત્મા કેવો છે ? બે વિશેષણો આ પ્રમાણે : (અ) સત્-આત્મસ્ય । સત્સ્વરૂપ; અને (બ) આનન્દ્-મતે: । આનંદની મૂર્તિરૂપ, આનંદ-સ્વરૂપ; ૫: (આત્મા) ૨ વૃક્ષવત્ અસ્તિ ! આ આત્મા તો વૃક્ષની જેમ (હંમેશ) અડગ (અવિનાશી) રહે છે. (૫૬૧) (૩) - અનુવાદ : (ઝાડનાં) પાંદડાં, પુષ્પો, અને ફળોનો નાશ થાય છે, તેમ (મનુષ્યનાં) દેહઇન્દ્રિયો-પ્રાણ-બુદ્ધિ વગેરેનો વિનાશ થાય છે; (તો પણ) સત્સ્વરૂપ અને આનંદસ્વરૂપ પોતાના આત્માનો નાશ (કદી પણ) થતો નથી. આ (આત્મા) તો, વૃક્ષની જેમ સદા (અવિનાશી) રહે છે. (૫૬૧) ટિપ્પણ : ગયા શ્લોકના તાત્પર્યાર્થનું જ અહીં સવિશેષ વિસ્તરણ કરવામાં આવ્યું છે : વિવેકચૂડામણિ / ૧૧૨૭ Page #1133 -------------------------------------------------------------------------- ________________ ત્યાં વૃક્ષનાં પાંદડાંનાં ખરી પડવાની જ વાત હતી; અહીં, એમાં ફૂલો અને ફળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે; વળી, ત્યાં, પાંદડાંનાં ખરી પડવાના, માત્ર વૃક્ષના જ પ્રતિભાવો જણાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શરીર-વગેરેના વિનાશને, અહીં, પાંદડાં વગેરેના વિનાશ જેવો જ નિરૂપવામાં આવ્યો છે. વળી, એક વધારાની જે સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે તે એ કે દેહાદિનો નાશ થાય છે, એનો અર્થ, હરગીઝ, એ નથી કે આત્માનો પણ વિનાશ થાય છે : આ આત્મા તો એક શાશ્વત અસ્તિત્વ (સ-માત્મ) અને આંનદનું જ મૂર્ત સ્વરૂપ (કાનન્દ-સાતિ, Embodiment of Bliss) છે; એટલે તે તો, પાંદડાં વગેરેનો વિનાશ થયા પછી પણ, પાંદડાં વગેરેના નાશથી સંપૂર્ણરીતે અસંબદ્ધ (Unaffected) એવા વૃક્ષની જેમ, નિત્ય, અડગ અને અવિનાશી જ રહે છે (Survives) : પાદડાં વગેરેના નારા સાથે જેમ વૃક્ષને કશો સંબંધ નથી, તેમ જ દેહાદિના નાશ સાથે આત્માને પણ કશો જ સંબંધ નથી. • શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૬૧) ૫૨ 'प्रज्ञानघन' इत्यात्मलक्षणं सत्यसूचकम् । अनूद्यौपाधिकस्यैव कथयन्ति विनाशनम् ॥५६२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : “પ્રજ્ઞાનઘન' ઇત્યાત્મલક્ષણે સત્યસૂચકમ્ | અનૂધૌપાધિકચૈવ કથયત્તિ વિનાશનમ્ પદરા શ્લોકનો ગદ્ય અન્વય : 'प्रज्ञानघनः' इति आत्मलक्षणं सत्यसूचकं (अस्ति); अनूद्य-औपाधिकस्य एव विनाशनं कथयन्ति ॥५६२॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) “પ્રજ્ઞાનપ:' રૂતિ ગાત્મનક્ષM સત્યસૂર (તિ) પ્રજ્ઞાનધન એટલે જ્ઞાનસ્વરૂપ'; તલા એટલે વ્યાખ્યા (Definition); “આત્મા જ્ઞાનસ્વરૂપ છે”, - આત્માનું એવું લસણ, એની સત્યતાનું સૂચક છે. (ર) અનૂધ સૌપાધિસ્થ વિનાશ થતિ | આ વાક્યમાં વયક્તિ એ ૧૧૨૮ | વિવેકચૂડામણિ Page #1134 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાપદ છે, પરંતુ આ ક્રિયાપદના કર્તા તરીકે કોઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વાક્યમાં કર્તા અને ક્રિયાપદ બંને હોવાં જોઈએ, અને તો જ વાક્યનો યોગ્ય રીતે અર્થ કરી શકાય. પરંતુ સંસ્કૃતમાં એવી એક પરંપરા પ્રચલિત છે કે વાક્યમાં કર્તાનો નિર્દેશ કરવામાં ન આવ્યો હોય તો, સામાન્ય રીતે, કૃતા:--મનોષિા:પ્રજ્ઞા:-સુધા: એવા કોઈક શબ્દને કર્તા તરીકે મૂકીને વાક્યમાંથી અર્થ તારવી શકાય. અહીં પણ કૃતય: - શબ્દ મૂકીને, એવો અર્થ નિષ્પન્ન કરી શકાય કે “શ્રુતિઓ કહે છે”. કૃત: શું કહે છે? - અનૂ ગૌપાધી પુત્ર વિનાશનમ્ | વિનાશન એટલે વિનાશ, નાશ; સાધના વૃત રૂતિ ગૌપાધિમ્ ! “ઔપાધિક' એટલે જીવાત્મા; અને આ ઉપાધિ દ્વારા કલ્પિત(અનૂઘ) બાકીનું સઘળું, - એટલે કે અસત્-પદાર્થો, - એ બધા વિનાશશીલ છે, એ બધું વિનશ્વર છે, એમ શ્રુતિઓ કહે છે. (પદ૨) અનુવાદ : પ્રજ્ઞાનઘન - આત્માનું આવું લક્ષણ એની સત્યતાનું સૂચક છે. મિથ્યા ઉપાધિનો જ વિનાશ હોય છે, એમ કૃતિઓ કહે છે. (પ૬૨) ટિપ્પણ: પ્રકૃષ્ટ જ્ઞાન એટલે પ્રજ્ઞાન'; અને આવાં પ્રજ્ઞાન વડે જેને “ઘન કરવામાં આવ્યું હોય, Consolidate કરવામાં આવ્યું હોય, તે પ્રજ્ઞાનઘન'; આમે ય, ભારતીય દાર્શનિક પરંપરામાં, આત્માને “જ્ઞાનસ્વરૂપ' તરીકે તો, પ્રાચીન સમયથી, ગણવામાં આવ્યો જ છે : આત્માનાં પરંપરાગત ત્રણ તત્ત્વો – સત, ચિત્ અને માનન્દ – માં જે વિત્ છે, તે “જ્ઞાન”નો જ નિર્દેશક છે; પરંતુ “પ્રજ્ઞાનયન” એવી આત્માની વ્યાખ્યા તો, એ આત્મા “ત્રિકાલાબાધિત છે, ત્રણેય કાળમાં એ સત્ય છે, એમ સૂચવે છે (સત્યસૂવમ). અને આત્મા, એક જ, આ રીતે ત્રિકાલાબાધિત છે, એટલે “કલ્પિત” એવું બાકીનું બધું જ, ઔપાધિક હોવાથી, મિથ્યા છે, અને જે મિથ્યા હોય તે તો વિનાશશીલ જ હોય. “આત્મા” અને આત્મા-સિવાયનાં બાકીના સઘળા પદાર્થોનાં આવાં સ્વરૂપ વિશે જે બે શ્રુતિઓ ઘોષણા કરે છે ( નિ), તે આ પ્રમાણે છે : (१) स यथा सैन्धवघनः अनन्तरः अबाह्यः कृत्स्नः एव, एवं वा अरे માં માત્મા બનનાર. વાહ: 7: પ્રજ્ઞાનના પર્વ | (બૃહદારણ્યક વિવેકચૂડામણિ | ૧૧૨૯ Page #1135 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષદ ૪, ૫, ૧૩) પોતાની બ્રહ્મવાદિની ધર્મપત્ની મૈત્રેયીને આત્માનું સ્વરૂપ સમજાવતાં, મહામનીષી યાજ્ઞવલ્કય કહે છે કે “જેમ “સૈધવઘન', સિંધાલુણ એટલે કે મીઠાનો ગાંગડો અંતર-રહિત, બાહ્યરહિત, સંપૂર્ણ રસ-ઘન જ છે, તેમ જ (અરે, મૈત્રેયી !) આ આત્મા (પણ) અંતરરહિત, બાહ્યરહિત સંપૂર્ણ પ્રજ્ઞાનઘન” જ છે.” અને પછી, એ જ અનુસંધાનમાં, તેઓશ્રી ઉમેરે છે કે આ સિવાય બાકીનું બધું જ જીવભાવ પામેલું “ઔપાલિક' જ હોવાથી વિનાશ પામે છે (અનુવિનશ્યત્તિ). (ર) અને આદ્ય શ્રી શંકરાચાર્યના પરમગુરુ ગૌડપાદાચાર્ય “માંડૂક્ય'-ઉપનિષદ પરની પોતાની કારિકાઓમાં પણ, ઠં–કારની ચર્ચામાં, આત્માના પ્રાજ્ઞ-રૂપ એવા ત્રીજાં પાદને પ્રજ્ઞાનઘન' તરીકે જ નિરૂપે છે : सुषुप्तस्थानः एकीभूतः प्रज्ञानघनः एव अयं... प्राज्ञः तृतीयः पादः । । (“સુષુપ્તસ્થાનવાળો, એકીભૂત “પ્રજ્ઞાનઘન' જ એવો... પ્રાજ્ઞ એ તૃતીય પાદ છે.”), આમ તો, આત્માનું સ્વરૂપ વાણીથી અતીત એટલે “શબ્દાતીત છે, અવ્યાખ્યય છે, તેના કોઈ લક્ષણ, વ્યાખ્યા, લિંગ, ચિલ્ડ્રન આપી શકાય એમ નથી, તેથી જો તેને ભાષાનાં માધ્યમથી અભિવ્યક્ત કરવું જ હોય તો, આ પ્રજ્ઞાનઘન” એ એક જ શબ્દ પર્યાપ્ત છે. ટૂંકમાં, સર્વ-ઉપાધિ-શૂન્ય આત્મા એ જ “પ્રજ્ઞાનઘન'. અને ઉપાધિના સંસર્ગથી, બહારથી, બાહ્ય રીતે, આવ્યો હોવાથી, ઔપાષિક એવો જીવભાવ વિનશ્વર છે, જ્યારે “પ્રજ્ઞાનઘન' (જ્ઞાનસ્વરૂપ) આત્મા સદા-સર્વદા એકરૂપ હોવાથી અવિનાશી છે, શાશ્વત છે. જીવનું મૂળભૂત સ્વરૂપ પણ આ જ છે અને આવાં સ્વરૂપે જ જીવાત્મા અને બ્રહ્મ વચ્ચે અભેદ છે. “મોક્ષના અનુસંધાનમાં, આચાર્યશ્રી, જે પ્રતિપાદિત કરવા માગે છે તે એ જ કે જીવાત્માનું આવું, બ્રહ્મથી અભિન, અનૌપાધિક બ્રહ્મસ્વરૂપ એ જ મોક્ષ ! સંક્ષેપમાં, પ્રજ્ઞાનઘન” એટલે એવો આત્મા, જ્યાં, તેના પોતાના સિવાય બીજું કશું જ નથી. સઘળું નાશ પામ્યા પછી પણ જે અસ્તિત્વ ધરાવે છે (Survives), તેવાં તેનાં સસ્વરૂપનો અહીં નિર્દેશ છે. ભૂતકાળમાં જે હતું, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં પણ જે હશે, તે જ શાશ્વત-સત્યસ્વરૂપ, “પ્રજ્ઞાનઘન આત્મા. શ્લોકનો છંદઃ અનુરુપ (૫૬૨) ૧૧૩૦ | વિવેકચૂડામણિ Page #1136 -------------------------------------------------------------------------- ________________ પ૬૩ अविनाशी वा अरेग्यमात्मेति श्रुतिरात्मनः । प्रब्रवीत्यविनाशित्वं विनश्यत्सु विकारिषु ॥५६३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અવિનાશી વા અરેડમેતિ કૃતિરાત્મનઃ | પ્રબ્રવીત્યવિનાશિત્વ વિનશ્યન્તુ વિકારિષ પ૬૩ શ્લોકનો ગદ્ય અન્વય : ___'अविनाशी वा अरे अयं आत्मा' इति श्रुतिः, विकारिषु विनश्यत्सु अन्येषु सर्वेषु पदार्थेषु, आत्मनः अविनाशित्वं प्रब्रवीति ॥५६३॥ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : તિ શ્રુતિઃ માત્મનઃ અવિનાશિવં પ્રવ્રવીતિ | વિનાશિત્વ એટલે અવિનાશીપણું, વિનાશ-ન-હોવાપણું, શાશ્વતપણે (Immortality). પ્રવ્રવીતિ એટલે ઘોષણા કરે છે, જાહેર કરે છે, કહે છે : આત્માનાં અવિનાશીપણાં વિશે શ્રુતિ આ પ્રમાણે ઘોષણા કરે છે. “આ પ્રમાણે” (તિ) એટલે કેવી રીતે ? કેવા શબ્દોમાં ? – અવિનાશી વા રે મયં આત્મા રૂતિ | - “અરે ! આ આત્મા તો અવિનાશી છે !” – એવી રીતે, આ પ્રમાણે, આ શબ્દોમાં. પરંતુ શ્રુતિની આવી ઘોષણામાં વિશિષ્ટતા શી છે? અસામાન્યતા શી છે? – એ જ કે (ચેષુ સર્વેષ પાર્થ૬) વિશ્વારિવું વિનશ્યન્તુ (સલ્લુ પિ) | આ સમગ્ર વિશ્વમાં, એના એક સિવાય, બાકીનાં બીજા પદાર્થો વિકારવાળા અને વિનાશશીલ છે, ત્યારે પણ આ આત્મા અવિનાશી છે ! અહીં, “સતિ-સપ્તમી એ વાક્યરચના છે. (પ૬૩) અનુવાદ : “અરે આ આત્મા તો અવિનાશી છે!” – એમ, શ્રુતિ, (બાકીના અન્ય સર્વ પદાર્થો) વિકારશીલ અને વિનાશશીલ વચ્ચે પણ, આત્માનું અવિનાશીપણું સ્પષ્ટ રીતે ઘોષિત કરે છે. (પ૬૩) ટિપ્પણ : શ્લોક સહેલો છે અને એમાંના સર્વ શબ્દોને પણ શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યા છે, એટલે હવે અહીં માત્ર એક જ વાતનો નિર્દેશ કરવાનો રહે વિવેકચૂડામણિ | ૧૧૩૧ Page #1137 -------------------------------------------------------------------------- ________________ છે અને તે છે શ્લોકમાં જે અવતરણ ટાંકવામાં આવ્યું છે, તે શ્રુતિ, એનો સંદર્ભ અને એ શ્રુતિવચનનો મર્મ. ગયા શ્લોકનાં ટિપ્પણમાં, આત્માનું લક્ષણ એટલે “પ્રજ્ઞાનઘન', - એમ કહેવામાં આવ્યું હતું, એ જ અનુસંધાનમાં, એ જ બૃહદારણ્યક-ઉપનિષદમાં, યાજ્ઞવદ્ય, ધર્મપત્ની મૈત્રેયીને, આત્માનાં અવિનાશીપણાં વિશે, શ્લોકમાં ઉધૃત કરવામાં આવેલું વાક્ય કહે છે. આ પહેલાની કંડિકામાં, યાજ્ઞવલ્કયે, પ્રજ્ઞાનઘન', - એ શબ્દ પ્રયોજીને, આત્માનું લક્ષણ નિરૂપ્યું ત્યારે, તે છતાં પણ મૈત્રેયીને આત્માનાં સ્વરૂપ વિશે પૂરી પ્રતીતિ ન થઈ ત્યારે, યાજ્ઞવલ્કયે આ પ્રમાણે કહ્યું હતું : स ह उवाच । अविनाशी वा अरे अयं आत्मा, अनुच्छित्तिधर्मा ।। (૪, ૫, ૧૪) આત્માનાં અવિનાશીપણાંનાં આ વિધાન પછી, યાજ્ઞવલ્કય જે એક શબ્દ ઊમેરે છે, - 'મનુચ્છિત્તિધર્મ', એ જ, મહત્ત્વનો છે. આત્મા અવિનાશી એ અર્થમાં છે કે એનું સચ્ચિદાનંદ-સ્વરૂપ કદી પણ ઉચ્છિન્ન થતું નથી. ઉચ્છિત્તિ એટલે ઉચ્છદ, વિનાશ; “અનુચ્છિત્તિ એટલે અવિનાશીપણું (Immutability). ઉચ્છેદ એનો જ હોય, જે, “અનાત્મા' હોય. આ તો “આત્મા” છે : બધા ઉચ્છેદો વચ્ચે, તે એકમાત્ર ઉચ્છેદ-રહિત છે : સમગ્ર વિનાશશીલતાનાં પર્યાવરણમાં, તે એક જ વિનાશ-રહિત છે. શ્લોકનો છંદઃ અનુષ્ણુપ (પ૬૩) પજ पाषाणवृक्षतृणधान्यकटाऽम्बराद्या दग्धा भवन्ति हि मृदेव यथा तथैव । देहेन्द्रियासुमनआदि समस्तदृश्यं ज्ञानाग्निदग्धमुपयाति परात्मभावम् ॥५६४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: પાષાણવૃક્ષણધાન્યકટાડમ્બરાદ્યા દગ્ધા ભવન્તિ હિ મૃદેવ યથા તથૈવ | દેદિયાસુમનઆદિ સમસ્તદેશ્ય જ્ઞાનાગ્નિદગ્ધમુપયાતિ પરાત્મભાવમ્ II૫૬૪ ૧૧૩૨ / વિવેકચૂડામણિ Page #1138 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : यथा पाषाण-वृक्ष-तृण-धान्य-कटा-अम्बर-आद्याः दग्धाः हि मृद् एव બા , તથા પર્વ દેહ-ન્દ્રિય-સુ-મન-બદ્રિ (ટ્ટ) સમસ્તદૃશ્ય જ્ઞાનअग्नि-दग्धं पर-आत्मभावं उपयाति ॥५६४॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : મુખ્ય વાક્ય : તથા દવ (દં) સમસ્તક્થ પર-આત્માનં ૩યાતિ I () સમસ્તક્યું એટલે આ સઘળાં દશ્ય પદાર્થો, આ બધું જ દેખાતું (જગત); પરત્મમાર્વ ૩પથતિ પરમાત્મભાવને પામે છે, પરમાત્મ-સ્વરૂપ બની જાય છે. આ બધા દશ્ય પદાર્થો કયા અને કેવા છે ? હૃ-ન્દ્રિય-અણુ-મન-મતિ | મહું એટલે પ્રાણ; દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-મન વગેરે; આ બધા પરમાત્મભાવને ક્યારે પામે છે ? જ્ઞાન મનિ-ધમ્ | જ્ઞાનરૂપી અગ્નિથી બળી જાય ત્યારે; તથા પર્વ એટલે તેવી જ રીતે; એટલે કેવી રીતે ?” ગૌણ વાક્ય : યથા પાષાણ-વૃક્ષ-7-ય-અસ્વવાદ્યો: મૃત્ વ મવતિ | પાષાણ એટલે પથ્થર; તૃપા એટલે ઘાસ; ય એટલે ભૂસું (Husk); મખ્વર એટલે વસ્ત્ર; - આ બધાં જેવી રીતે માટી (મૃ૬) એટલે રાખ જ બની જાય છે, તેવી રીતે; આ બધાંનું આવું ક્યારે થાય છે? રાધા: હિં! બળી જતાં, બળી જાય ત્યારે. દિ – શબ્દ નિશ્ચય સૂચવે છે. (પ૬૪). અનુવાદ : જેવી રીતે, પથ્થર-વૃક્ષ-ઘાસ-અનાજ-ભૂસું-વસ્ત્ર વગેરે બળી જઈને (અંતે) માટી જ બની જાય છે, તેવી જ રીતે, દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-મન વગેરે બધા જ દૃશ્ય પદાર્થો, જ્ઞાનરૂપ અગ્નિથી બળીને, (અંતે) પરમાત્મભાવને પામે છે. (પ૬૪) ટિપ્પણ: આ સમસ્ત દેખાતું જગત, અને એમાંના દેહ-ઇન્દ્રિય-પ્રાણ-મન વગેરેનું અસ્તિત્વ તો, જ્યાં સુધી તેને જ્ઞાનરૂપી અગ્નિનો સંપર્ક થાય નહીં, ત્યાં સુધી જ ટકી શકે છે. - જ્ઞાનરૂપી અગ્નિનો પ્રતાપ અને પ્રભાવ એવો વિનાશક હોય છે કે એના સંપર્કમાં જે કાંઈ, કે જે કોઈ, આવે, તે, તરત જ, બળીને ભસ્મ થઈ જાય છે, ભસ્મીભૂત બની જાય છે : બધું જ વૈત અને ભિન્નત્વ વિનષ્ટ થઈ જાય છે : રહે છે ફક્ત અભેદ અને ઐકય જ ! વિવેકચૂડામણિ / ૧૧૩૩ Page #1139 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અજ્ઞાનમાં સબડતો હોય ત્યાં સુધી જ, તેને આ જગત અને એમાં દૃષ્ટિગોચર થતા સઘળા પદાર્થો જોવા-જેવા, વિચારવા-જેવા, અનુભવવા-જેવા અને હયાતીવાળા જણાય છે; પરંતુ શ્રુતિ અને શાસ્ત્રોના ઊંડા-વ્યાપક સ્વાધ્યાય અને સદગુરુની કૃપા સાંપડતાં, તેનાં અવિદ્યા અને અજ્ઞાન દૂર થઈ જાય છે, તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. બસ, આ આત્મજ્ઞાન જ, એની સઘળી અનાત્મ-સામગ્રી (દહઈન્દ્રિય વગેરે) માટે દહન-સ્વરૂપ અગ્નિનું કામ કરે છે. એ સર્વસ્વ આ જ્ઞાનાગ્નિમાં બળી જાય છે, અને જે એકમાત્ર અવશેષ રહે છે, તે તો, પરમાત્મ-સ્વરૂપ જ ! પથ્થર પથ્થર તરીકે, વૃક્ષ વૃક્ષ તરીકે, - વગેરે પોતપોતાના મૂળ સ્વરૂપમાં ક્યાં સુધી સ્થિર-સલામત રહી શકે છે? માત્ર ત્યાં સુધી જ, જ્યાં સુધી એ બધાંને અગ્નિનો સપાટો નથી લાગ્યો ! આ સપાટો લાગ્યા પછી પથ્થર-વૃક્ષ વગેરેનાં તેતે મૂળ સ્વરૂપો રહી શકતાં જ નથી ! એ બધાં માત્ર એક જ સ્વરૂપે બની રહે છે, - અને તે છે, રાખનો ઢગલો, માત્ર માટી જ (પૃ૯ વ) ! આમ તો, ગુરુદેવનાં ચમત્કાર-કારક માર્ગદર્શન હેઠળ, સુદીર્ઘ સાધનાને અંતે, પરમાત્મભાવને પામી ચૂકેલા પ્રસ્તુત શિષ્યને આવાં કશાં પ્રતિપાદન-નિરૂપણની, હવે, જરા પણ જરૂર નથી જ; અને તે છતાં, આવા સિદ્ધ શિષ્યને પણ, શાસ્ત્રોક્ત પ્રણાલિકાની પરંપરાને અનુસરીને, ગુરુદેવ, અહીં, હવે પછીની તેની ભાવિ શેષ જિંદગી માટે અનિવાર્ય એવા અમૂલ્ય સંકેત-સૂત્રોનું પ્રદાન જ કરી રહ્યા છે, એમ સમજવાનું રહે છે. શ્લોકનો છંદઃ વસંતતિલકા (૫૬). પપ विलक्षणं यथा ध्वान्तं लीयते भानुतेजसि । तथैव सकलं दृश्यं ब्रह्मणि प्रविलीयते ॥५६५॥ શ્લોકનો ગુજરાતી પાઠ: વિલક્ષણ યથા ધ્વાન્ત લીયતે ભાનતેજસિ | તથૈવ સકલ દશ્ય બ્રહ્મણિ પ્રવિલીયતે પદપા શ્લોકનો ગદ્ય અન્વય : यथा विलक्षणं ध्वान्तं भानुतेजसि लीयते, तथा एव (इदं) सकलं दृश्यं ब्रह्मणि प्रविलीयते ॥५६५॥ ૧૧૩૪ | વિવેચૂડામણિ Page #1140 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : શ્લોકમાં, આ પહેલાંના શ્લોકની જેમ, યથા-તથા-વાળી વાક્યરચનાવાળાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (१) तथा एव (इदं) सकलं दृश्यं ब्रह्मणि प्रविलीयते । प्रविलीयते - (x + વિ + હતી એટલે ભળી જવું, ઓગળી જવું, એકરૂપ બની જવું, - એ ધાતુનું કર્મણિ વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) - સંપૂર્ણરીતે ભળી જાય છે, એકરૂપ બની જાય છે, લીન થઈ જાય છે. (દ્ય) નાં દૃશ્યમ્ એટલે આ સઘળું દેખાતું-ભાસતું જગત. (સરખાવો : ગયા શ્લોકનો શબ્દ : સમસ્તદ્રશ્યમ ). આ જગત શામાં સંપૂર્ણરીતે લીન થઈ જાય છે ? - બ્રહ્મળ | બ્રહ્મમાં. જગતનો આ આખો દશ્યપ્રપંચ બ્રહ્મમાં પૂરેપૂરો લીન થઈ જાય છે (Merges). તથા પર્વ . એટલે તેવી જ રીતે. ‘તેવી જ રીતે એટલે કેવી રીતે ? હવે પછીનાં બીજાં વાક્યમાં આપેલાં દૃષ્ટાંતની રીતે. (૨) યથા ધ્વાતં તીયતે | ક્વાન્ત એટલે અંધારું; નીયતે (આ પહેલાંનાં પ્રથમ વાક્યમાંના પ્રવિતીય - એ ક્રિયાપદમાંના 9 અને વિ, - એ બે ઉપસર્ગો વિનાનું, વ્યાકરણની દૃષ્ટિએ, એવું જ રૂપ), - લીન થઈ જાય છે (Vanishes). આ અંધારું કેવું છે ? વિનક્ષણમ્ | વિનક્ષણ એટલું જૂદું, ભિન્ન; પ્રકાશથી ભિન્ન સ્વરૂપવાળું, જૂદાં સ્વભાવવાળું. આવાં અંધકારનું શું થાય છે ? એ ક્યાં-શામાં લીન થઈ જાય છે? - મનુતેસિ. માનું એટલે સૂર્ય. સૂર્યના પ્રકાશમાં અંધકાર ભળી જાય છે, લીન થઈ જાય છે; તેવી જ રીતે આ સઘળું દેખાતું જગત બ્રહ્મમાં લીન થઈ જાય છે. (પ૬૫) અનુવાદ : (પ્રકાશથી) ભિન્ન સ્વરૂપવાળું અંધારું જેવી રીતે સૂર્યના પ્રકાશમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે આ સઘળું દશ્ય-જગત) બ્રહ્મમાં સંપૂર્ણરીતે લીન થઈ જાય છે. (પ૬૫) ટિપ્પણ: શ્લોક સહેલો છે અને એનું પ્રતિપાદયિત્વ પણ આ પહેલાંના શ્લોક-પ૬૪ જેવું જ છે; હકીકતમાં એ જ છે. અંધકાર અને પ્રકાશ, - એ બંને, એકબીજાંથી સંપૂર્ણરીતે ભિન્ન સ્વરૂપસ્વભાવવાળા (વિક્ષપ) તત્ત્વો છે; એટલું જ નહીં પરંતુ તે બંને પરસ્પર એવાં વિવેકચૂડામણિ | ૧૧૩૫ Page #1141 -------------------------------------------------------------------------- ________________ વિલક્ષણ છે કે તે બંને, એક જ સમયે (Simultaneously), પોતપોતાનાં મૂળસ્વરૂપે, એકીસાથે રહી-ટકી શકે નહીંરાત્રિ ચાલી રહી હોય ત્યારે, સૂર્યનો પ્રકાશ ત્યાં હોતો નથી, માત્ર અંધકારનું જ સામ્રાજ્ય સર્વત્ર ચાલી રહ્યું હોય છે. પરંતુ રાત્રિ પૂરી થાય, દિવસ શરૂ થાય અને સૂર્યનો ઉદય થાય ત્યારે? ત્યારે, અંધકારનું ક્યાંય નામ-નિશાન રહી શકતું નથી ! તો પછી, તે વખતે, સૂર્યોદય થાય ત્યારે, અંધકારનું શું થાય છે? બીજું શું થાય? પ્રકાશ પ્રગટ થાય ત્યારપછી, તે, પોતાનાં અંધકારસ્વરૂપે, મૂળસ્વરૂપે, ટકી જ ન શકે ! સૂર્યનાં પ્રકાશમાં સંપૂર્ણરીતે લીન થઈ જાય છે (માનુજોનસિ વિડીયો I) ! બસ, એવું જ ભાગ્ય (ખરેખર તો, “દુર્ભાગ્ય’ જ, Fate !) આ સઘળાં દશ્યપ્રપંચનું છે ! આ બંને વચ્ચે પણ સ્વભાવ-સ્વરૂપની વિલક્ષણતા અંધકાર અને પ્રકાશ જેવી જ છે; બંને એકસરખાં ‘વિરુદ્ધધર્મા' છે : જગત દશ્ય છે, વ્યક્તિ છે, અસત્ય છે; જ્યારે બ્રહ્મ અદશ્ય છે, અવ્યક્ત છે, સદા-સત્ય છે. | મિથ્થારૂપે ભાસતાં (Phenomenal) આ દશ્ય જગતની, બ્રહ્મમાં વિલીન થઈ જવાની પ્રક્રિયા (Dissolution), એ એક અદ્વિતીય અને અનન્યસાધારણ ઘટના છે, - એવી અજોડ (Unique), કે એને શબ્દો પ્રયોજીને સમજાવી શકાય નહીં : ભાષા અહીં પંગુ બની જાય છે ! મુમુક્ષુ સાધકની સ્વકીય અનુભૂતિનો જ એ વિષય છે ! આ ભાસમાન જગત, અજ્ઞાનરૂપી અંધકારનું જ સર્જન છે; તેથી જ્ઞાનરૂપી પ્રકાશનાં પ્રાકટ્ય સમક્ષ એ ટકી શકે નહીં : મોક્ષાર્થી સાધકનાં મનમાંથી અજ્ઞાનનો અંધકાર પૂરેપૂરો વિનષ્ટ થઈ જાય, ત્યારપછી, તેના સિવાયનાં બીજાંઓ માટે, ભલે, આ જગત, જેવું ભાસતું હતું તેવું જ (દ્રશ્ય), ચાલુ રહે; સાધક પૂરતો તો, જ્ઞાનનો સૂર્યોદય થઈ જ ગયો હોય છે ! એટલે પછી, આ જગતરૂપી અંધકારને, બ્રહ્મસૂર્યોદયના પ્રકાશમાં (પાનુરેનસ) વિલીન થઈ જવા સિવાય અન્ય કશો વિકલ્પ રહેતો જ નથી (વિનીયતે ) નિશીથનો અંધકાર નિર્બળ મનનાં માનવીને ભયથી ધ્રુજાવી રહ્યો હોય છે, પરંતુ ભગવાન સૂર્યનારાયણનો પ્રભામય (Effulgent) પ્રકાશ સર્વત્ર પથરાઈ જતાં, પેલા અંધકારનો એક અણુ પણ ક્યાંય હયાત રહી શકતો નથી એ જ રીતે, ઊંધતા માણસનું સ્વપ્ન, એ જાગતાં જ, મનમાંથી સંપૂર્ણરીતે ભૂંસાઈ જાય છે ! અવિદ્યા અને એનાં સર્જન-સ્વરૂપ આ જગતનું પણ, અજ્ઞાનરૂપી અંધકારની જેમ, પરબ્રહ્મના ઝળાંઝળાં પ્રકાશમાં નિમજજન થઈ જાય છે ! શ્લોકનો છંદ : અનુરુપ (૫૫) ૧૧૩૬ / વિવેકચૂડામણિ Page #1142 -------------------------------------------------------------------------- ________________ પ૬ घटे नष्टे यथा व्योम व्योमैव भवति स्फुटम् । तथैवोपाधिविलये ब्रह्मैव ब्रह्मवित् स्वयम् ॥५६६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઘટે નષ્ટ યથા વ્યોમ વ્યોમૈવ ભવતિ સ્કુટમ્ | તથેવોપાધિવિલયે બ્રશૈવ બ્રહ્મવિત્ સ્વયમ્ //પદી શ્લોકનો ગદ્ય અન્વય : - ___ यथा घटे नष्टे व्योम, व्योम एव स्फुटं भवति, तथा एव उपाधिविलये, ब्रह्मवित् स्वयं ब्रह्म एव (भवति) ॥५६६॥ શબ્દાર્થ : આ શ્લોકમાં પણ, યથાપૂર્વ, યથાતથા–એવી વાક્યરચનાવાળાં બે સ્વતંત્ર વાક્યો. આ પ્રમાણે છે : (૧) તથા પવ બ્રહ્મવિત સ્વયં બ્રહ્મ (અવંતિ) / બ્રહ્મજ્ઞાની પોતે જ બ્રહ્મ બની જાય છે. ક્યારે ? ૩પfધવિયે . વિનય એટલે નાશ. શરીર-બુદ્ધિ-ઇન્દ્રિયો વગેરે ઉપાધિનો નાશ થાય ત્યારે. તથા ઇવ – તેવી રીતે. એટલે કેવી રીતે ? હવે પછીનાં બીજાં વાક્યમાંનાં દૃષ્ટાંત પ્રમાણે. (૨) વ્યોમ, વ્યોમ ઇવ મવતિ ! વ્યોમ એટલે આકાશ, (Space, Ether). ઘડામાં રહેલું આકાશ (વ્યો : “ઘટાકાશ'), ઘડાની બહાર રહેલું, મૂળ આકાશ, એટલે “મહા-આકાશ' (ચોમ : “મહાકાશ) જ બની જાય છે. ક્યારે ? ઘટે નષ્ટ (સતિ) ઘડો નાશ પામે ત્યારે, ઘડો ફૂટી જાય ત્યારે. અહીં વાક્યમાં “સતિસપ્તમી વાક્યરચના છે. સુરમ્ એટલે સ્પષ્ટ, સ્પષ્ટ રીતે. ઘડાનો નાશ થતાં, જેમ ઘટાકાશ “મહાકાશ' બની જાય છે તેમ, બ્રહ્મવેત્તા સ્વયં બ્રહ્મ જ બની જાય છે. (પ૬૬) અનુવાદ : ઘડાનો નાશ થતાં, (એમાં રહેલું) “આકાશ', બહારનાં) “આકાશ-સ્વરૂપ જ છે, એવું સ્પષ્ટ થાય છે, તેવી જ રીતે, (શરીર-વગેરે) ઉપાધિનો નાશ થતાં, બ્રહ્મવેત્તા સ્વયં બ્રહ્મ જ બની જાય છે. (પ૬૬) ફર્મા - ૭૨ - વિવેકચૂડામણિ | ૧૧૩૭ Page #1143 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : ચર્ચાનો મુદ્દો અહીં પણ, યથાપૂર્વ, એ જ છે અને તેથી પ્રતિપાદયિતવ્ય પણ એ જ રહે છે : જીવાત્માનું પરમાત્મામાં, એટલે કે બ્રહ્મમાં, ભળી જવું, લીન થઈ જવું, જીવનું સ્વયં બ્રહ્મરૂપ બની જવું. આ જ પ્રતિપાદન માટે, દષ્ટાંત જૂદું છે, માત્ર એટલો જ ફેર રહે છે. આકાશ (અવકાશ, સર્વત્ર અનુભવાતી ખાલી જગા) આ બ્રહ્માંડમાં સર્વત્ર છે, તે સર્વવ્યાપી છે. ક્યાંક મૂકવામાં આવેલો ખાલી ઘડો, જ્યાં સુધી તે ફૂટે નહીં ત્યાં સુધી, તેમાં રહેલા આકાશને “ઘટાકાશ” (ઘડામાં રહેલું આકાશ) કહેવામાં આવે છે. પરંતુ ઘડો ફૂટી જાય ત્યારે, એમાં રહેલું આકાશ, એટલે કે “ઘટાકાશ”, “પટાકાશ' રહેતું નથી; તે બહાર સર્વત્ર પ્રસરી જાય છે. ટૂંકમાં, “ઘટાકાશ” તરીકે હવે એનું કશું સ્વતંત્ર અને સ્વકીય અસ્તિત્વ રહેતું નથી; બહાર સર્વત્ર રહેલા મૂળ આકાશમાં એ ભળી જાય છે, “મહાકાશ જ બની જાય છે. ટૂંકમાં, ઘટસ્થ “ઘટાકાશ' હવે મૂળ “મહાકાશમાં વિલીન થઈ જાય છે. એ જ રીતે, જ્યાં સુધી જીવાત્માની સાથે, શરીર-ઇન્દ્રિય-બુદ્ધિ વગેરે રૂપ ઉપાધિ વળગેલી રહે છે ત્યાં સુધી જ, જીવાત્માનું, બ્રહ્મથી જૂદું, નિરાળું, એનું પોતીકું સ્વરૂપ, - એનું સ્વકીય અસ્તિત્વ રહે છે, રહી શકે છે; પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, પેલી ઉપાધિનો, તરત જ, આપોઆપ, વિલય થઈ જાય છે, અને પછી તો “જીવન્મુક્ત' બ્રહ્મજ્ઞાની પોતે જ બ્રહ્મ બની જાય છે. ' અહીં પણ એટલી ચોખવટ કરવાની તો રહે જ છે કે બ્રહ્મવેત્તા, “જીવન્મુક્ત હોવાથી, બ્રહ્મ તો હતો જ, બ્રહ્મથી જૂદો કે અળગો તો ક્યારેય પણ ન્હોતો જ : હવે ફેર માત્ર એટલો જ છે કે નિયત સમયે મૃત્યુ થતાં, શરીરાદિની ઉપાધિનો વિલય થતાં, તે, સંપૂર્ણરીતે, બ્રહ્મસ્વરૂપ જ બની જાય છે. યાદ કરો : ૩૫ધિનાશાત્ વ સ હાંતિ નિયમ્ II શ્લોક-૫૫૫. શ્લોકનો છંદ : અનુપુપ (૫૬૬) ૫૬૦ क्षीरं क्षीरे यथाक्षिप्तं तैलं तैले जलं जले । संयुक्तमेकतां याति तथात्मन्यात्मविन्मुनिः ॥५६७॥ ૧૧૩૮ | વિવેકચૂડામણિ Page #1144 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ક્ષીરં ક્ષીરે યથાક્ષિપ્ત તૈલ તૈલે જલં જલે । સંયુક્તમેતાં યાતિ તથાત્મન્યાત્મવિન્મુનિઃ ॥૫॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ યથા શીરે ક્ષિપ્ત ક્ષીર, નૈને (ક્ષિપ્ત) તાં, નતે (ક્ષિપ્ત) નાં (૬), संयुक्तं एकतां याति तथा आत्मविद् मुनिः आत्मनि ( एकतां याति ॥५६७॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા આત્મવિદ્ મુનિઃ આત્મનિ (તાં યાતિ) । આત્મવેત્તા મુનિ આત્મામાં (ભળી જઈને, એકરૂપ જ થઈ જાય છે), બ્રહ્મમાં (વિલીન થઈને, બ્રહ્મ સાથે, બ્રહ્મરૂપ બની જાય છે) : સંયુń હતાં યાતિ । બ્રહ્મ સાથે સંયુક્ત થતાં, એમાં જોડાઈ જતાં, એકરૂપ એટલે કે બ્રહ્મરૂપ બની જાય છે. આ ઘટના કોના જવી છે ? આ પ્રમાણે ત્રણ જેવી : (૧) યથા ક્ષીરે ક્ષિપ્ત ક્ષીર સંપુર્ણ તાં યાતિ । ક્ષિપ્ત નાખવામાં આવેલું. ક્ષીર એટલે દૂધ; જેવી રીતે દૂધમાં નાખવામાં આવેલું દૂધ, એકમેકમાં ભળી જઈને, એકરૂપ, એટલે કે દૂધ-રૂપ જ થઈ જાય છે; (૨) યથા નૈને (ક્ષિપ્ત) તૈનમ્ । તૈત એટલે તેલ; તેલમાં ઊમેરવામાં આવેલું તેલ, જેવી રીતે, પરસ્પરમાં ભળી જઈને, એકરૂપ એટલે કે તેલ જ બની જાય છે; - (૩) યથા નતે (ક્ષિપ્ત) નામ્ । જળમાં રેડવામાં આવેલું જળ, જેવી રીતે, મૂળ જળમાં ભળી જઈને, એકરૂપ, એટલે કે જળરૂપ જ થઈ જાય છે; આ ત્રણ દૃષ્ટાંતો પ્રમાણે જ, આત્મજ્ઞાની મહાત્મા પણ મૂળ આત્મામાં, એટલે કે બ્રહ્મમાં ભળવાથી, એટલે કે જ્યારે તે, અંતે, બ્રહ્મલીન થાય છે ત્યારે તે, આત્માથી, એટલે કે બ્રહ્મથી, જરા પણ અળગો રહેતો નથી; આત્મામાં, આત્મા સાથે, સંપૂર્ણ રીતે, એકરૂપ, એટલે કે આત્મરૂપ, બ્રહ્મરૂપ જ થઈ જાય છે. (૫૬૭) અનુવાદ : જેવી રીતે દૂધમાં નાખેલું દૂધ, તેલમાં (નાખેલું) તેલ, અને જળમાં (ઊમેરેલું) જળ, - (આ ત્રણેય) એકમેકમાં ભળી જઈને એક (એટલે કે એકરૂપ) થઈ જાય છે, તેવી જ રીતે આત્મજ્ઞાની મુનિ આત્મા(બ્રહ્મ)માં ભળી જઈને એકરૂપ આત્મરૂપ, વિવેકચૂડામણિ / ૧૧૩૯ Page #1145 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મરૂપ, બની જાય છે. (પ૬૭) ટિપ્પણ : ઘટાકાશ” અને “મહાકાશીનાં દાંતથી, બ્રહ્મવેત્તાનું બહ્મરૂપ બની જવું, - એ પ્રમાણમાં સૂક્ષ્મ એવી ઘટનાને, એક વધુ સુંદર ઉદાહરણ વડે, આચાર્યશ્રી, અહીં, સંપૂર્ણરીતે, પ્રતીતીકારક બનાવે છે. ગ્લાસમાંનાં, દૂધને, તપેલામાં રહેલાં દૂધમાં, રડી દઈએ તો, ગ્લાસમાંનું દૂધ, તપેલામાં રહેલા દૂધથી જરા પણ જૂદું રહેતું નથી : ગ્લાસમાંનું અને તપેલામાંનું દૂધ, - બધું જ દૂધ એકમેકમાં ભળી જઈને, એકરૂપ એટલે દૂધરૂપ જ થઈ જાય છે : બધું જ માત્ર દૂધ, દૂધ અને દૂધ ! આ જ દાંતને વિસ્તારીને તેલ, અને જળ વિશે વાત કરીએ તો, બધું જ માત્ર તેલ, અને જળ ! આ જ રીતે, આત્મવેત્તા, પોતાની કારકિર્દીને અંતે, પરમાત્માને પામે ત્યારે, ઉપર્યુક્ત દૂધ-તેલ-જળની જેમ, જ, તે પણ પરમાત્મામાં ભળી જઈને, પરમાત્મા સાથે સંપૂર્ણ રીતે એકરૂપ જ બની જાય છે. અને આ તો આત્મજ્ઞાની છે, એટલે પોતાનાં આત્મજ્ઞાન દ્વારા, એની સાથેની દેહાદિની ઉપાધિનું મિથ્યાપણું જાણીને, ઉપાધિમાંનાં ભેદ-દ્વૈત વગેરેનો નાશ કરી નાખે છે, અખંડ અને અદ્વૈત આત્મા સાથે પૂરેપૂરો ઓતપ્રોત થઈ જાય છે (માત્મનિ સંયુ$ વતાં યાતિ ), આત્મસ્વરૂપ જ બની જાય છે. દૂધમાં નાખેલું દૂધ, તેલમાં નાખેલું તેલ, અને જળમાં નાખેલું જળ, - બસ, એ જ રીતે આત્મામાં ઓતપ્રોત થઈ ગયેલો આત્મા ! કોઈ ભેદ નહીં, ભિન્નતા નહીં, જૂદાપણું નહીં ! માત્ર અભેદ, અદ્વૈત, ઐક્ય ! “આત્મબોધ (શ્લોક-પ૩)માં, આ જ વાત, લગભગ આવી જ પરિભાષામાં અભિવ્યક્ત કરવામાં આવી છે : जले जलं वियद् व्योम्नि तेजस्तेजसि वा यथा । [“જળમાં ઊમેરેલાં) જળ જેવું, “મહાકાશીમાં ભળેલાં) “ઘટાકાશ જેવું અને તેજમાં એકરૂપ બનેલાં તેજ જેવું જ, - આત્મામાં એકરૂપ થયેલા આત્માનું છે !”] મુંડક-ઉપનિષદનો આ મંત્ર પણ, પ્રસ્તુત ચર્ચામાં, એની પ્રતીતિકારકતામાં, સહાયરૂપ થાય એવો છે : यथा नद्यः स्यन्दमानाः समुद्रे-ડક્ત નત્તિ નામરૂપે વિદાય ! ૧૧૪૦ | વિવેકચૂડામણિ Page #1146 -------------------------------------------------------------------------- ________________ तथा विद्वान्नामरूपाद्विमुक्तः પરાત્પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ (૩, ૨, ૮) (“જેવી રીતે નદીઓ વહેતી છતાં પોતાનાં નામ-રૂપ ત્યજીને, સમુદ્રમાં અસ્ત થાય છે, તેવી રીતે વિદ્વાન નામરૂપથી વિમુક્ત થઈને, પરાત્પર દિવ્ય પુરુષને પામે છે.”) અને કઠ-ઉપનિષદના આ બે મંત્રો પણ, આપણા આ શ્લોકમાંનાં તાત્પર્ધાર્થનું એવું જ સમર્થન કરે તેવા છે : (१) अग्निर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव । एकस्तथा सर्वभूतान्तरात्मा રૂપ તિરૂપો વહિશ છે. (૨, ૨, ૯) (“જેમ એક અગ્નિ લોકમાં પ્રવેશ પામ્યો તે છતાં, રૂપ-રૂપ પ્રતિરૂપ થાય છે, તેમ સર્વભૂતોનો અંતરાત્મા એક છતાં રૂપ-રૂપ પ્રતિ પ્રતિરૂપ થાય છે તથા બહાર છે.”). (२) वायुर्यथैको भुवनं प्रविष्टो ' રૂપ પ્રતિરૂપો વમૂત્ર | - एकस्तथा सर्वभूतान्तरात्मा રૂપ રૂપ પ્રતિરૂપો વહિ . (ર, ૨, ૧૦) (આગલા મંત્રમાં અગ્નિના જેવી જ અહીં, વાયુની વાત છે.) શ્લોકનો છંદ અનુષુપ (૫૬૭) , પ૬૮ एवं विदेहकैवल्यं सन्मात्रत्वमखण्डितम् । ब्रह्मभावं प्रपद्यैष यति वर्तते पुनः ॥५६८॥ શ્લોકનો ગુજરાતી પાઠ: એવં વિદેહકૈવલ્ય સન્માત્રત્વમખંડિતમ્ | બ્રહ્મભાવ પ્રપદ્યષ યતિર્નાવર્તિત પુનઃ પ૬૮ શ્લોકનો ગદ્ય અન્વય : . एवं अखण्डितं सन्मात्रत्वं ब्रह्मभावं (इति एतद्) विदेह-कैवल्यं (उच्यते); વિવેકચૂડામણિ | ૧૧૪૧ Page #1147 -------------------------------------------------------------------------- ________________ (तद्) प्रपद्य एषः यतिः पुनः न आवर्तते ॥५६८॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (તિ પત) વિવેદવત્યું (૩) | બસ, આ પરિસ્થિતિને જ વિદેહકૈવલ્ય” કહેવામાં આવે છે. શાને “વિદેહકૈવલ્ય' કહેવામાં આવે છે ? – આ બે સ્થિતિની પ્રાપ્તિ : (અ) મgષ્કત સન્મત્રિત્વમ્ | અખંડ “સત્તા (અસ્તિત્વ - Existence)માત્રપણું, સસ્વરૂપતા; અને (બ) દ્રામાવત્ / બ્રહ્મભાવમાં સ્થિતિ, બ્રહ્મમયતાની પ્રાપ્તિ; (ર) (ત) પ્રપદ્ય : યતિઃ પુનઃ ન આવર્તત ! યતિ એટલે આત્મજ્ઞાની, યોગી, મહાત્મા; (ત) પ્રપદ્ય - તે વૈદેહકૈવલ્યને પામીને, પામ્યા પછી, આ યતિ, સંસારમાં ફરી પાછો આવતો નથી (પુનઃ ર સવર્તત ). (પ૬૮) અનુવાદ : આ પ્રમાણે, અખંડ સસ્વરૂપતા અને બ્રહ્મભાવમાં સ્થિતિ, એ જ “વિદેહકૈવલ્ય” (કહેવાય) છે; તેને પામીને આ (આત્મજ્ઞાની) યતિ સંસારમાં ફરી પાછો આવતો નથી. (પ૬૮) ટિપ્પણ : આ શ્લોકમાં બે વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે : એક તો એ કે વિદેહકૈવલ્ય” એટલે ? અને બીજું એ કે આવી પ્રાપ્તિ કરનાર યતિનું ભાવિ કેવું હોય છે ? કૈવલ્ય એટલે કેવલ-હોવાપણાની સ્થિતિ. વસ્તસ્ય માવ: વર્ચમ્ | સંપૂર્ણ અસંગ, અપૃથકૃત્વ (Perfect isolation, Soleness, Exclusiveness). સર્વ અનાત્મ પદાર્થોથી આત્માનો વિચ્છેદ-વિશ્લેષ; એનું અળગા-રહેવાપણું (Detachment of the Soul from Matter). આ એક એવી વિશિષ્ટ અને અસામાન્ય સ્થિતિ છે, જેમાં દેશ-કાલ-વસ્તુ વગેરેના કોઈ જ ભેદો માટે કશો જ અવકાશ રહેતો નથી. હકીકતમાં આ જ “મોક્ષ' (Final emancipation, Beatitude) છે ! પરંતુ વિદેહકૈવલ્ય” તો, અંતિમ અને આત્યંતિક પરિસ્થિતિ છે, જેમાં જીવન્મુક્ત” આત્મજ્ઞાનીને દેહ પણ હોતો નથી (વિવેદ) ! પણ આ “વિદેહ-શબ્દના મર્મને બરાબર સમજવા જેવો છે : જે “જીવન્મુક્ત' બ્રહ્મવેત્તા, જીવતાં જ બ્રહ્મસાક્ષાત્કાર પામી ચૂક્યો છે, તે પોતાના આત્માને, અપરોક્ષસ્વરૂપે, અખંડ, અભેદ અસ્તિત્વ-સ્વરૂપે, એટલે કે સસ્વરૂપે જ જાણે છે (ક લ્કત ૧૧૪૨ | વિવેકચૂડામણિ Page #1148 -------------------------------------------------------------------------- ________________ સન્માત્રત્વમ); અને આવા આત્મવેત્તાનું દેહતાદાભ્ય તો જીવતાં જ છૂટી જાય છે, એટલે તેની બાબતમાં, દેહનું હોવું કે દેહનું ન હોવું, - બંને એક જ છે. વિદેહ' - શબ્દના આ મર્મ પ્રમાણે, આવો આત્મજ્ઞાની, જીવતાં જ, સદેહે, “વિદેહકેવલ્ય” પામ્યો છે, એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી; કારણ કે જેનાં પરિણામે તે આવી પરમોચ્ચ સ્થિતિને પામ્યો છે તે, - “બ્રહ્મભાવ'માં તો તેની સ્થિતિ (બ્રહ્મમાવ) અકબંધ અને એવી જ અખંડિત હોય છે. કેટલાક તત્ત્વચિંતકોના મત પ્રમાણે, આવું વિદેહત્વ' (Disembodiedness) એટલે સર્વગોચર (Phenomenal) એવું મૃત્યુ, જ્યારે મનુષ્ય સ્થૂલ દૃષ્ટિએ દેહવિનાનો બની જાય છે; પરંતુ આચાર્યશ્રીને આવું સામાન્ય કક્ષાનું અર્થઘટન માન્ય નથી તેમની દૃષ્ટિએ તો વિદેહત્વ' એટલે એવી અસામાન્ય સિદ્ધિ, જ્યારે સાધકને, સ્કૂલ-સૂક્ષ્મ કે કારણ એવાં કોઈ જ દેહ સાથે કશો જ સંબંધ ન હોય ! અને આવી સિદ્ધ-સ્થિતિને પામ્યા પછી તો, તેવા, બ્રહ્મભાવને પામેલા જીવન્મુક્ત માટે, સંસારમાં ફરી પાછાં આવવાનો તો સવાલ જ રહેતો નથી ! (ન પુનઃ માવતિ ).. શ્લોકનો છંદ : અનુપુપ (પ૬૮) ૫૯ सदात्मकत्वविज्ञानदग्धाविद्यादिवर्मणः । अमुष्य ब्रह्मभूतत्वाद् ब्रह्मणः कुत उद्भवः ॥५६९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સદાત્મકત્વવિજ્ઞાનદગ્ધાવિદ્યાદિવષ્મણ ! અમુષ્ય બ્રહ્મભૂતત્વા બ્રહ્મણ કુત ઉદ્ભવઃ પદો શ્લોકનો ગદ્ય અન્વય : સદ્-આત્મા-પુત્વ-વિજ્ઞાન-ધ-વિદ્યા-આદિ-વળ: મુખ્ય બ્રહ્મમૂતવાક્ બ્રહ્મળ: ૩ન્દ્રવ: 9તઃ (થા) દ્દશા શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : અમુષ્ય વૃક્ષ: ૩૮વા તર (થાન) | આ બ્રહ્મનો જન્મ, ક્યાંથી સંભવે ? કેમ હોઈ શકે? જન્મ ન હોવાનું કારણ શું? મૂતત્વાન્ ! – બ્રહ્મ થઈ ગયો હોવાથી. આ બ્રહ્મ કેવું છે ? –માત્મા-પર્વ-વિજ્ઞાન-ધ - વિવેકચૂડામણિ | ૧૧૪૩ Page #1149 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા-આદિ-વMળ: I વર્ણન: એટલે દેહ વગેરે ઉપાધિ; જીવ-બ્રહ્મનાં એકત્વનાં વિજ્ઞાન દ્વારા, જેની અવિદ્યા વગેરે ઉપાધિ બળી ગઈ છે, તેવું. આવાં બ્રહ્મનો પુનર્જન્મ કેમ હોઈ શકે? (પ૬૯) અનુવાદ : જીવ-બ્રહ્મનાં ઐકય-વિજ્ઞાન દ્વારા જેની અવિદ્યા વગેરે ઉપાધિ બળી ગઈ છે, એવા આનો બ્રહ્મભાવ થઈ ગયો હોવાથી, બ્રહ્મનો (ફરી) જન્મ ક્યાંથી સંભવે ? (પદ૯) ટિપ્પણ : બ્રહ્મભાવ અને વિદેહકૈવલ્ય પામેલા યતિનો પુનર્જન્મ હોતો નથી, સંસારમાં તે ફરી પાછો આવતો નથી, એ હતું ગયા શ્લોકનું પ્રતિપાદન. હવે, અહીં, આ શ્લોકમાં, આવા યતિનાં, સંસારમાં પાછાં ન આવવા વિશેનું કારણ આપવામાં આવ્યું છે. જે કોઈનો આ સંસારમાં પુનર્જન્મ થાય છે તે આત્મા હોતો જ નથી; જેનો જન્મ થાય છે તે તો તેની ઉપાધિ જ હોય છે. પરંતુ આ યતિ તો બ્રહ્મભાવને પામેલો છે, અને “બ્રહ્મ જ આત્મા છે' - એવાં વિજ્ઞાન દ્વારા, એની અવિદ્યા અને અવિદ્યાજન્ય શરીર વગેરે ઉપાધિઓ તો બળી ગઈ હોય છે, અને બ્રહ્મજ્ઞાની તો બ્રહ્મસ્વરૂપ જ બની ગયો હોય છે, અને બ્રહ્મનો તો જન્મ જ ન હોઈ શકે ! જે પોતાને બ્રહ્મરૂપ જાણે, તે જીવન્મુક્ત તો અજન્મા જ હોય, તેણે તો જીવતાં જ જ્ઞાનરૂપી અગ્નિમાં પોતાની સર્વ અવિદ્યા અને અવિદ્યાની સાથે સંકળાયેલી સર્વ ઉપાધિઓને બાળી નાખી છે, અને પોતે તો “બ્રહ્મ' જ બની ગયો છે, - તો પછી હવે પુનર્જન્મ કોનો થાય ? તેનો તો ન જ થાય ! વળી, તે તો વિદેહકૈવલ્યને પામી ચૂક્યો છે, અને તેથી તે બ્રહ્મ સ્વરૂપે જ રહે છે, આવા બ્રહ્મીભૂત બની રહેલા આત્માનો પુનર્જન્મ કેમ હોઈ શકે ? બ્રહ્મ તો અવિનાશી છે, એનો તો કદી નાશ થતો જ નથી; અને પુનર્જન્મ તો તેનો જ થાય, જેનો નાશ થયો હોય, - પૂર્વ જન્મ મૃતય ર I (ગીતા ૨, ૨૭) (“મૃત્યુ પામેલાનો પુનર્જન્મ નિશ્ચિત છે”.). જેનું મૃત્યુ જ થયું નથી, એને વળી પુનર્જન્મ ક્યાંથી? આમ, આ પહેલાંના શ્લોકનાં પ્રતિપાદનનું અહીં સમર્થન કરવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : અનુષુપ (પ૬૯) ૧૧૪૪ | વિવેકચૂડામણિ Page #1150 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ मायाक्लुप्तौ बन्धमोक्षौ न स्तः स्वात्मनि वस्तुतः । यथा रज्जौ निष्क्रियायां सर्पाभासविनिर्गमौ ॥५७०॥ શ્લોકનો ગુજરાતી પાઠ : માયાકલૂખૌ બધમોક્ષમ ન સ્તઃ સ્વાત્મનિ વસ્તુતઃ | યથા રજ્જ નિષ્ક્રિયામાં સર્વાભાસવિનિર્ગમી | પ૭૦ શ્લોકનો ગદ્ય અન્વયઃ यथा निष्क्रियायां रज्जौ सर्पाभास-विनिर्गमौ न स्तः, (तथा) स्वात्मनि वस्तुतः मायाक्लृप्तौ बन्धमोक्षौ (न स्तः) ॥५७०॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : . (૧) (તથા) સ્વાત્મન વસ્તુત: વધુમોક્ષી : I વાત્મનિ એટલે આત્મામાં, પોતાના આત્મામાં; ન તઃ હોતાં નથી : વસ્તુતઃ એટલે વાસ્તવમાં; ખરેખર. સ્ત: (મન્ એટલે થવું-હોવું, એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ દ્વિવચનનું રૂપ). આત્માને શું નથી હોતાં? - વધુમોક્ષ બંધન અને મોક્ષ. આ બંધન અને મોક્ષ કેવાં છે? માયવિસ્તૃત માયા વડે કલ્પવામાં આવેલાં. તથા એટલે તેવી રીતે. એટલે કેવી રીતે ? હવે પછીનાં બીજાં વાક્યમાંનાં દૃષ્ટાંત પ્રમાણે. (૨) વથા સર્પ-બામા-વિનિમી ન સ્ત: | સાપનો આભાસ ઊભો થવો અને ચાલ્યો જવો, તે બે; સાપના આભાસનું આવવું અને જવું. જેવી રીતે આ બંને હોતાં નથી, તેવી રીતે. આ બંને ક્યારે હોતાં નથી ? નિથિયાં ની (સતિ) | દોરડું નિષ્ક્રિય હોય ત્યારે, ક્રિયા વગરનાં દોરડામાં; નિષ્ક્રિય દોરડાંમાં, અહીં “સતિ-સપ્તમી” વાક્યરચના છે. (૫૭૦) અનુવાદ : જેમ ક્રિયા વિનાનાં દોરડામાં, સાપના આભાસનું ઊભું થયું અને એનું ચાલ્યું જવું, - એ બંને હોતાં નથી, તેમ જ આત્મામાં માયાએ કલ્પેલાં બંધન અને મોક્ષ, ખરેખર, હોતાં નથી. (૫૭9) વિવેચૂડામણિ | ૧૧૪૫ Page #1151 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : દોરડું તો નિષ્ક્રિય છે, એ તો એક અધિષ્ઠાન-માત્ર છે, એ પોતે તો કશું જ કરતું નથી. એનામાં સાપનો આભાસ થાય છે, દોરડું એ દોરડું નહીં પણ સાપ છે, એવી પ્રતીતિ તો માત્ર અંધકારને કારણે જ ઊભી થઈ હતી, ખોટી હતી, માત્ર એક ભ્રાંતિ જ હતી. અજવાળું આવ્યું કે તરત જ, એ ભ્રાંતિ ચાલી ગઈ. આમ, સાપના આભાસનું સર્જન અને એ જ આભાસનું દૂર થઈ જવું, - એ બંને, ખરેખર, હતાં જ નહીં; (સમાવિનિમી) અને દોરડાંએ તો, સાપનાં આભાસનાં આવવાજવામાં કશો ભાગ ભજવ્યો જ નહોતો (નિયિાયાં રબ્બી) ! ' એ જ પ્રમાણે, આત્મા માટેનાં બંધન અને મોક્ષ પણ, હકીકતમાં, હોતાં જ નથી ( સ્ત: ), એ તો માત્ર માયાની જ કલ્પના છે. અને માયા એટલે જ માયા ! એનું તો નામ જ સૂચક છે ! માયા એટલે તો એવું એક તત્ત્વ, કે જે પોતે જ ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી, ક્યાંય છે જ નહીં : આમ, જે પોતે જ એક કલ્પના છે, તેણે કહ્યુંલાં બંધન અને મોક્ષ કેટલાં સાચાં હોય ! | દોરડું જેમ એક અધિષ્ઠાન (Substratum) છે, તેમ જ આત્મા પણ અધિષ્ઠાન જ છે. સાપનાં આવાગમન હતાં જ નહીં, તે જ રીતે, અહીં, આત્માની બાબતમાં, બંધન અને મોક્ષનાં આવાગમન પણ છે જ નહીં, - એ તો હતી માત્ર માયાની કલ્પના જ (માયોસ્કૃતી) ! મૂળ, ચર્ચાનો મુદ્દો છે, બ્રહ્મભાવ અને વિદેહકૈવલ્ય પામેલા આત્માના પુનર્જન્મની ! એનો પુનર્જન્મ હોઈ શકે જ નહીં (: યતિઃ પુનઃ ને માવર્તિત | - શ્લોક-પ૬૮ અને વૃક્ષ: ૩દ્ધવ: 9તઃ | શ્લોક-પ૬૯). આવી અસંભવિત વાતને પ્રતીતિજનક બનાવવા માટે આચાર્યશ્રીએ અહીં બે સિદ્ધ હકીકતોને, આધાર તરીકે ટાંકી છે : દોરડાંની નિષ્ક્રિયતા અને માયાની કલ્પના. ટૂંકમાં, જેનો બ્રહ્મભાવ થઈ ગયો છે, તેનો પુનર્જન્મ હોય જ નહીં ! એ તો “વદતો વ્યાઘાત” (Contradiction in terms) જેવી જ એક વાત છે. શ્લોકનો છંદ : અનુષુપ (૫૭૭) પ૦૧ आवृतेः सदसत्त्वाभ्यां वक्तव्ये बन्धमोक्षणे । नावृतिः ब्रह्मणः काचिदन्याभावादनावृतम् । यद्यस्त्यद्वैतहानिः द्वैतं नो सहते श्रुतिः ॥५७१॥ ૧૧૪૬ | વિવેકચૂડામણિ Page #1152 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠઃ આવૃતેઃ સદસન્ધાભ્યાં વકતવ્ય બન્ધમોક્ષણે ! નાવૃતિઃ બ્રહ્મણઃ કાચિદજાભાવાદનાવૃતમ્ | યદ્યસ્યàતહાનિઃ વૈત નો સહતે શ્રુતિઃ પ૭૧. શ્લોકનો ગદ્ય અન્વય : आवृतेः सत्-असत्त्वाभ्यां बन्धमोक्षणे वक्तव्ये ब्रह्मणः काचित् आवृतिः ન (તિ); મચ-અભાવાત્ બનાવૃતમ્ યતિ મતિ, (7) અદ્વૈતનિઃ ; કૃતિ: વૈત નો(+ ૩) સહતે પછી શબ્દાર્થ : શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વૃતેઃ – સત્તામ્યાં વિશ્વમોક્ષને વચ્ચે ! વન્યમોક્ષને એટલે બંધન અને મુક્તિ; જીવ્ય - એટલે કહેવાય છે; ક્યારે કહેવાય છે? - સાવૃતિઃ સત્ય-અસત્તામ્યમ્ ! સાવૃતિઃ (કા + વૃ એટલે ઢાંકવું, આવરવું, - એ ધાતુ પરથી બનેલું નામ (Noun) : ઢાંકણ, આવરણ); સદ્ - એટલે હોવું; અસત્ત્વ એટલે ન હોવું; આવરણની હાજરી અને ગેરહાજરી; આવરણ હોવા કે ન હોવાથી જ બંધન અને મોક્ષ કહેવાય છે; આવરણ હોય તો બંધન અને ન હોય તો મોક્ષ; (૨) બ્રહ્મા: વાવિત્ કાવૃતિ: ર (પ્તિ) I (જ્ઞાની માટે) બ્રહ્મમાં કોઈ જ પ્રકારનું આવરણ હોતું નથી, પરંતુ આનું કારણ શું? (૩) અન્ય-૩માવત્ (તદ્ બ્રહ્મ) મન-માવૃત (સ્તિ) | (કારણ કે) બ્રહ્મથી અતિરિક્ત, ભિન્ન, બીજું, જૂદું, કાંઈ છે જ નહીં, તેથી જ તેને આવરણ હોતું નથી. તે આવરણ-વિનાનું, આવરણ-રહિત છે; (૪) વિ (તી બ્રહ્મા: સાવૃતિ:) તિ, (ત) મગૈતિહાનિ: યાત્ | જો તે બ્રહ્મને આવરણ છે, તેમ (તઈિ માનવામાં આવે તો, અદ્વૈત-સિદ્ધાંતને હાનિ પહોંચશે, તે સિદ્ધાંત રહેશે નહીં; (૫) શ્રુતિઃ વૈત નો(1 + 3) સદતે I શ્રુતિ તો દૈતને જરા પણ સહન કરી શકતી નથી. સ્વૈત એટલે આત્મા, અદ્વૈત નથી, અભેદ નથી, એવો સિદ્ધાંત. (૫૭૧) અનુવાદ : આવરણ હોવા કે ન હોવાથી જ બંધન અને મોક્ષ કહેવાય છે; બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનું આવરણ નથી, કારણ કે બ્રહ્મથી ભિન્ન બીજું કશું છે જ નહીં. અને વિવેકચૂડામણિ | ૧૧૪૭ Page #1153 -------------------------------------------------------------------------- ________________ જો (બ્રહ્મનું આવરણ) છે, એમ કદી માનવામાં આવે તો, અદ્વૈતના સિદ્ધાંતને હાનિ પહોંચશે : અને શ્રુતિ તો ચૈતને જરા પણ સહન કરતી નથી. (૫૭૧) ટિપ્પણ : સાચી વાત એ છે કે બ્રહ્મ એક અને અદ્વિતીય છે, એનાથી અતિરિક્ત, એનાથી બીજું-જૂદું કશું છે જ નહીં, તો પછી તેને ઢાંકે કોણ ? એને આવરતુંઆચ્છાદિત કરનારું કોણ ? આવું આવરણ કેવળ ભ્રાંતિજનિત છે, અવિદ્યાજન્ય છે; આવાં આવરણનાં આવાગમનથી જ, બંધન અને મુક્તિ એવા વિકલ્પો શક્ય બને છે : આવરણની હાજરી-ગેરહાજરી જ બંધન અને મોક્ષ જેવી અનુભૂતિ, – ખોટી અનુભૂતિ, – ઊભી કરે છે. પરંતુ જ્ઞાની માટે તો બ્રહ્મમાં કોઈ પણ જાતનું આવરણ હોતું જ નથી, કારણ કે બ્રહ્મ-ભિન્ન કશું છે જ નહીં; આમ છતાં જો અન્ય કશું છે, બ્રહ્મ ઉપરાંત બીજું કશુંક છે, બ્રહ્મને આવરણ છે, એવું કદી માનવામાં આવે તો, તો વેદાંતનો અદ્વૈત સિદ્ધાંત જ રહેશે નહીં ઃ એનો અર્થ જ એ થાય કે આત્મા અદ્વૈત નથી; એ તો દ્વૈતની જ સિદ્ધિ થઈ કહેવાય અને તો-તો આત્મા અદ્વૈત છે એવું કદાપિ સિદ્ધ કરી શકાય જ નહીં, આવી અનિર્વાહ્ય પરિસ્થિતિનું સર્જન થશે. પરંતુ આવી પરિસ્થિતિ કદી પણ સ્વીકારી શકાય નહીં, કારણ કે સર્વ બાબતોના સ્વીંકાર-અસ્વીકારમાં અંતિમ પ્રમાણ (Authority) તો શ્રુતિ જ છે, અને શ્રુતિ એટલે કે વેદ, વેદ પછીનાં ઉપનિષદો, - એને તો દ્વૈત સ્વીકાર્ય જ નથી. આવરણ(આવૃત્તિ)નો અર્થ જ એ કે બ્રહ્મ ઉપરાંત, બ્રહ્મમાં બીજું કશુંક છે, અને આ બીજાં કશાંનો સ્વીકાર, એ જ દ્વૈત, અને દ્વૈતનો સ્વીકાર, એટલે અદ્વૈતનો અસ્વીકાર, જે શ્રુતિસંમત નથી. ભારતીય પરંપરામાં, જ્યારે કોઈ મતભેદ થાય, ત્યારે અંતિમ ચૂકાદો શ્રુતિનો જ ગણાય છે, અને શ્રુતિનો ચૂકાદો એ જ હોય કે તેને દ્વૈત માન્ય નથી, સ્વીકાર્ય નથી, તો આ ચૂકાદાને સહુએ સ્વીકારવો જ રહ્યો ! શ્લોકમાં છંદ તો અનુષ્ટુપ જ છે, પરંતુ તેમાં ત્રણ લીંટી અને છ ચરણો છે, તે નોંધપાત્ર છે. (૫૭૧) ૫૨ बन्धं च मोक्षं च मृषैव मूढा बुद्धेर्गुणं वस्तुनि कल्पयन्ति । ૧૧૪૮ / વિવેચૂડામમિણ Page #1154 -------------------------------------------------------------------------- ________________ दृगावृतिं मेघकृतां यथा खौ यतोऽद्वयासंगचिदेकमक्षरम् ॥५७२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : બન્યં ચ મોક્ષ ચ મૃદૈવ મૂઢા બુદ્ધેર્ગુણ વસ્તુનિ કલ્પયન્તિ । દેગાવૃતિ મેઘકૃતાં યથા ૨વૌ યતોડદ્રયાસંગચિદેકમક્ષરમ્।।૫૭૨॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ यथा मेघकृतां दृगावृतिं रवौ, (तथा) बन्धं च मोक्षं च बुद्धेः गुणं अद्वय - असंग-चित्-एकं अक्षरं मूढाः वस्तुनि मृषा एव कथयन्ति यतः (મતિ) ૧૭૨ા શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) (તથા) મૂઢા: ત્પત્તિ । મૂર્ખાઓ, મૂઢજનો, અજ્ઞાનીઓ કલ્પી લે बन्धं च मोक्षं છે, કલ્પે છે, કલ્પના કરે છે. તેઓ શાની કલ્પના કરે છે ? ૬ । બંધન અને મોક્ષ બંને વિશે. આ બંનેને તેઓ કેવાં કલ્પે છે ? બુદ્ધેઃ મુળમ્ । બુદ્ધિનાં ગુણો તરીકે, બુદ્ધિના ગુણરૂપ. આ કલ્પના શામાં કરે છે ? વસ્તુનિ આત્મરૂપ વસ્તુમાં. આવી કલ્પના કેવી છે ? મૃષા વ । મિથ્યા, વ્યર્થ જ છે. આ કોના જેવું છે ? હવે પછીનાં વાક્યમાં બનતી ખોટી ઘટના જેવું. (૨) યથા મેષતાં ત-આવૃત્તિમ્ વૌ । વિ એટલે સૂર્ય, મેષતાં લૂઆવૃતિમ્ - વાદળાં વડે દૃષ્ટિ જેમ ઢંકાઈ જાય તેમ, વાદળાંથી દૃષ્ટિ ઢંકાઈ જતાં, જેમ સૂર્ય ઢંકાઈ ગયો, એમ કલ્પવામાં આવે છે તેમ. (૩) યત: (બ્રહ્મ તુ) અય-અસંગ-વિ- અક્ષર (મતિ) । કારણ કે આત્મા તો અદ્વિતીય-અસંગ-ચૈતન્યરૂપ એક અને અવિનાશી છે. (૫૭૨) અનુવાદ : જેવી રીતે વાદળાં વડે ઢંકાઈ જતાં, સૂર્ય ઢંકાઈ ગયો, એમ કલ્પવામાં આવે છે તેમ, મૂઢજનો, બંધન અને મોક્ષ એ બંને બુદ્ધિના ગુણોને, આત્મામાં વ્યર્થ જ કલ્પે છે; કારણ કે, ખરેખર, આત્મા તો, અદ્વિતીય-અસંગ-ચૈતન્યરૂપ, એકમાત્ર અને અવિનાશી છે. (૫૭૨) વિવેકચૂડામણિ / ૧૧૪૯ - - Page #1155 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: ગુરુદેવ શિષ્યને કહે છે કે “આ બંધન અને મોક્ષ, - એ બંને મૃષા' જ છે, મિથ્યા-ખોટાં જ છે, - બુદ્ધિના જ ગુણો. સૂર્ય કેવડો મોટો છે ? વાદળાંથી તો અનેકગણો મોટો, - એવો સૂર્ય કાંઈ વાદળાં વડે ઢંકાઈ ન જાય, આવાં નાનાં વાદળાં કાંઈ સૂર્યને ઢાંકી શકે જ નહીં, છતાં મૂઢજનો એવી કલ્પના કરે છે, એવું સ્વીકારી લે છે કે સૂર્ય વાદળાં વડે ઢંકાઈ ગયો, આવૃત બની ગયો ! હકીકત તો એ છે કે વાદળાં આપણી આંખનું જ આવરણ બની જાય છે ! આ જ રીતે અજ્ઞાનનું આવરણ બુદ્ધિને આવૃત કરી શકે : આત્માને કદાપિ નહીં; આત્મા તો, ખરેખર, અદ્વિતીય, અસંગ, ચૈતન્ય-સ્વરૂપ, એકમાત્ર અને અવિનાશી છે. અને આ રીતે આત્માને કશા જ આવરણ નથી, તેથી આત્માને બંધન હોઈ શકે જ નહીં : આત્માને, આથી જ, નિત્ય, મુક્ત, શુદ્ધ, બુદ્ધ કહેવામાં આવે છે. બંધન કે મોક્ષ, એ તો માત્ર એક ભ્રાંતિ જ છે, – આત્માની બાબતમાં, તો; મન કે બુદ્ધિની બાબતમાં એ ભલે એક કલ્પના રહી ! આત્મા તો, સદા-સર્વદા, અદ્વય (One without a second), અનાસક્ત, એક-રૂપ, અવ્યય, નિરાકાર અને સર્વવ્યાપ્ત છે, એને કોઈ કદિ પણ આચ્છાદિત કરી શકે નહીં. અનેકતાની આ જે કલ્પના કરવામાં આવે છે, તે તો, માત્ર અવિદ્યાનાં આવરણને લીધે જ ! આત્મા કદી બંધનમાં હતો જ નહીં, તેથી એની મુક્તિનો સવાલ જ ઊભો થતો નથી ! એ તો પોતાના સિવાય અન્ય કશું હતો જ નહીં, છે જ નહીં, થશે પણ નહીં !” શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૭૨) ૫૭૩ अस्तीति प्रत्ययो यश्च यश्च नास्तीति वस्तुनि । बुद्धिरेव गुणावेतौ न तु नित्यस्य वस्तुनः ॥५७३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અસ્તીતિ પ્રત્યયો યશ્ચ યશ્ચ નાસ્તીતિ વસ્તુનિ | બુદ્ધિદેવ ગુણાતી ન તુ નિત્યસ્ય વસ્તુનઃ || પ૭૩ ૧૧૫૦ | વિવેકચૂડામણિ Page #1156 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અવય : વસ્તુનિ : તિ’ તિ વ, “યઃ તિ' રૂતિ = પ્રત્યયઃ, - પતી વૃદ્ધઃ વ ગુણી (તા), – નિત્યસ્ય વસ્તુનઃ (ત) પ૭રૂા. શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તી (પ્રત્યય) યુદ્ધ વ શુળી (ત:) I પ્રત્યય એટલે પ્રતીતિ, સમજ, વિચાર; આ બે તો માત્ર બુદ્ધિના જ ગુણો છે. કયા બે ? હવે પછીનાં વાક્યમાં જણાવવામાં આવ્યાં છે, તે બે. (૨) વસ્તુનિ ‘ય: પ્તિ તિ ર (પ્રત્યય:), “વ: એપ્તિ' રૂતિ પ્રત્યય: (પતી તૌ પ્રત્ય) I કોઈ પણ પદાર્થ વિશે, “તે છે' એવી પ્રતીતિ, અને તે નથીએવી પ્રતીતિ, - આ બંને પ્રતીતિઓ; - માત્ર બુદ્ધિના જ ગુણો છે. (૩) નિત્યસ્થ વસ્તુનઃ (પતૌ તૌ પ્રત્ય) – (ત:) I નિત્ય વસ્તુ એટલે આત્મા, વસ્તુસ્વરૂપ આત્મા વિશે આવી સમજ હોઈ શકે નહીં. (૫૭૩) અનુવાદ : કોઈ પણ પદાર્થ વિશે, તે છે અને તે નથી', - એવી પ્રતીતિ, આ બને તો બુદ્ધિના જ ગુણો છે, પરંતુ નિત્યવસ્તુ (એવા આત્મા વિશે) હોઈ શકે નહીં. (પ૭૩) ટિપ્પણ: - સ્ત (સ્ એટલે હોવું, To exist, - એ ધાતુનું, વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) એટલે તે પદાર્થ છે', તે અસ્તિત્વ ધરાવે છે, તે હયાત છે; અને એ જ રીતે, પ્તિ એટલે તે પદાર્થ “નથી', તે અસ્તિત્વ ધરાવતો નથી. તે હયાત નથી : આવી આ બંને પ્રતીતિઓ(Concepts)નો વિચાર તો, તેના વિશે જ થઈ શકે, જે, આજે હોય અને કાલે ન પણ હોય ! એટલે આ બંને પ્રતીતિઓ બુદ્ધિને જ સ્પર્શે છે : થવા-હોવાના (To exist) અને “ન થવા-ન હોવાના (Not to exist), - આ બંને પ્રકારના વિચારો, માત્ર અનિત્ય પદાર્થો વિશે જ થઈ શકે, કારણ કે તેનું અસ્તિત્વ (Existence) અમુક મર્યાદિત સમય પૂરતું જ હોય છે, એનો એ મર્યાદિત સમય પૂરો થઈ જાય, ત્યારપછી તે ન હોય ( પ્તિ તિ), એવું અવશ્ય બને. પરંતુ આત્મા’ તો, ત્રણેય કાળમાં, સતત, અવિરત, અનવરત હોય, એવો વિવેચૂડામણિ | ૧૧૫૧ Page #1157 -------------------------------------------------------------------------- ________________ 46 ત્રિકાલાબાધિત, ‘નિત્ય’ છે; એના વિશે, અસ્તિ-નાસ્તિ(હોવા-ન-હોવા)નો સવાલ જ ઊભો થતો નથી ! ટૂંકમાં, આ “અસ્તિ-નાસ્તિ”, - એવી પ્રતીતિ, એ માત્ર બુદ્ધિના જ ગુણો છે. પરંતુ જે ‘નિત્ય’ (Absolute) છે, તેને તો કોઈ ગુણો હોઈ શકે જ નહીં. જેને ગુણો હોઈ શકે, તે એક પદાર્થ છે, અને જે પદાર્થ છે તે, હંમેશાં, પ્રમેય (Finite) હોય છે, પરિમિત છે, પરિચ્છેદ્ય છે, સમર્યાદ છે. તેની મર્યાદા પૂરી થઈ જાય, ત્યારપછી તે ન પણ હોય (7 અસ્તિવૃત્તિ). આત્મા આવો કોઈ પ્રમેય પદાર્થ નથી, - એ તો ‘નિત્ય’ છે, એને કોઈ કાળ સાથે કશો સંબંધ જ નથી, તો પછી, એનાં ‘હોવા-ન-હોવા(અસ્તિ, 7 અસ્તિવૃતિ પ્રત્યયઃ)નો પ્રશ્ન જ અપ્રસ્તુત બની જાય છે (ન તુ નિત્યસ્ય વસ્તુન:) ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૭૩) ૫૪ अतस्तौ मायया क्लृप्तौ बन्धमोक्षौ न चात्मनि । निष्कले निष्क्रिये शान्ते निरवद्ये निरंजने । अद्वितीये परे तत्त्वे व्योमवत् कल्पना कुतः ॥५७४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અતસ્તૌ માયયા તૃપ્તૌ બન્ધમોક્ષૌ ન ચાત્મનિ । નિષ્કલે નિષ્ક્રિયે શાન્તે નિરવઘે નિરંજને । અદ્વિતીયે પરે તત્ત્વે વ્યોમવત્ કલ્પના કુતઃ ॥૫૭૪॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ ગત: તૌ વન્ધમોક્ષો માયયા વતૃપ્તૌ (સ્ત:); આત્મનિ વ તૌ ન (સ્તર); व्योमवत् निष्कले निष्क्रिये शान्ते निरवद्ये निरंजने अद्वितीये परे तत्त्वे (तयो: વન્યમોક્ષયો:) ૫ના (તુ) તઃ ॥૧૭૪॥ શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) અત: તૌ વધમોક્ષૌ માયયા વતૃપ્તી (સ્ત:) । અતઃ એટલે આથી, આ કારણે, શ્લોકો-૫૭૨-૫૭૩માં પ્રતિપાદન થયા પ્રમાણે. બંધન અને મોક્ષ, - તે બંને, માયા વડે જ કલ્પવામાં આવ્યાં છે, માયા વડે અભિભૂત એવી બુદ્ધિનું જ સર્જન છે. ૧૧૫૨ / વિવેકચૂડામણિ Page #1158 -------------------------------------------------------------------------- ________________ (૨) આત્મનિ ૬ (તૌ વન્ધમોક્ષૌ) ૧ (સ્તઃ) । અને આ બે, – બંધન અને મોક્ષ, – આત્મામાં તો છે જ નહીં. - આનું કારણ શું ? હવે પછીનાં વાક્યમાં, એક પ્રશ્ન દ્વારા જ એ જણાવવામાં આવ્યું છે. (૩) રે તત્ત્વ (તયો: . વર્ધમોક્ષયોઃ) પના (તુ) તાઃ । આત્મા એટલે તો પરમ તત્ત્વ, એમાં તો આ બે-ની કલ્પના જ ક્યાંથી સંભવે ? - આ પરમતત્ત્વ કેવું છે ? વ્યોમવત્ એટલે કે આકાશની જેમ, તે આવું છે : निष्कले કલા એટલે ભાગ, અવયવ; અવયવ-વિનાનું, નિરવયવ; નિષ્ક્રિયે - કોઈ પણ પ્રકારની ક્રિયા-વિનાનું; શાન્ત; નિવદ્ય - નિર્દોષ; નિરંનને નિષ્કલંક, અને અદ્વિતીયે. (૫૭૪) - નિર્લેપ, - - અનુવાદ : આથી જ, બંધન અને મોક્ષ, એ બંને, (માત્ર) માયાની જ કલ્પના છે; આત્મામાં (તે બંને) છે જ નહીં : આકાશની જેમ, નિરવયવ, નિષ્ક્રિય, શાંત, નિર્દોષ, નિષ્કલંક અને અદ્વિતીય એવા પરમતત્ત્વ(આત્મા)માં તો, આવી કલ્પના જ ક્યાંથી સંભવે ? (૫૭૪) ટિપ્પણ : શ્લોકનો ભાવાર્થ સ્પષ્ટ છે અને આ પહેલાંના બે શ્લોકોમાં, જૂદી-જૂદી રીતે, બંધન અને મોક્ષ, આત્મામાં ન હોવા વિશેનું પ્રતિપાદન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. માયા એટલે જ એક એવું તત્ત્વ, જે, પોતે જ, અસ્તિત્વ ધરાવતું નથી, માત્ર એક કલ્પના જ છે. જે સ્વયં એક કલ્પના છે, એની વળી કલ્પના (માયાવતૃપ્તી) કેવી હોય ? હોય ખરી ? બંધન અને મોક્ષ, - એ બંને બુદ્ધિને અભિભૂત કરી શકે. એનો પ્રભાવ બુદ્ધિ પૂરતો જ મર્યાદિત, એથી જરા પણ આગળ નહીં. આત્મા તો, સહુથી પર છે, આકાશની જેમ નિરવયવ, નિષ્ક્રિય, શાંત, નિર્દોષ, નિર્લેપ અને અદ્વિતીય છે ઃ આવા પરમતત્ત્વ(પરે તત્ત્વ)માં, એટલે કે આત્મામાં તો એ બંને(બંધન અને મોક્ષ)ની કલ્પના કરી જ કેમ શકાય ? શ્લોકમાં છંદ તો અનુષ્ટુપ છે, પરંતુ તેમાં ત્રણ પંક્તિ અને છ ચરણો છે, તે નોંધપાત્ર છે. (૫૭૪) ફર્મા - ૭૩ વિવેકચૂડામણિ / ૧૧૫૩ Page #1159 -------------------------------------------------------------------------- ________________ પ૦૫ न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधकः । न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता ॥५७५॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ન નિરોધો ન ચોત્પત્તિર્ન બદ્ધો ન ચ સાધકઃ | ન મુમુક્ષુર્ન વૈ મુક્ત ઈત્યેષા પરમાર્થતા I૫૭પા શ્લોકનો ગદ્ય અન્વય : न निरोधः, न च उत्पत्तिः; न बद्धः, न च साधकः; न मुमुक्षुः, न વૈ મુp - ષા પરમાર્થતા ( ત) પછપ્પા શબ્દાર્થ : વાક્યમાં સાત સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) ૧ (વ ) નિરોધ: (તિ) . નિરોધ એટલે નાશ. કોઈ પણ વસ્તુનો નાશ નથી; () ( વિ) સત્પત્તિઃ (ત) | ત્વત્તિ એટલે ઉત્પાદન, જન્મ; કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ નથી. (૩) (શ્ચિત) વદ (સ્તિ) કોઈ પણ મનુષ્ય) બંધાયેલો, બંધનવાળો નથી. (૪) ર (શિ) સધ: (તિ) . કોઈ પણ મનુષ્ય) સાધક નથી. (૫) () મુમુક્ષુ (તિ) . કોઈ પણ (મનુષ્ય) મુમુક્ષુ, એટલે કે મોક્ષની ઇચ્છાવાળો નથી. (૬) ર (શ્ચિત) મુp: (તિ) . કોઈ પણ (મનુષ્ય) મુક્ત નથી. (૭) તિ અષા પરમાર્થતા (પ્તિ) | આ વાસ્તવિક વાત છે, આ તો પારમાર્થિક સત્ય છે, આ તો પરમ સત્ય હકીકત છે. (૫૭૫) અનુવાદ : પારમાર્થિક સત્ય તો આ છે કે આ પરમ બ્રહ્મમાં) નથી કોઈ વસ્તુનો નાશ, નથી કોઈ વસ્તુની ઉત્પત્તિ; (ત્યાં) નથી કોઈ બંધનવાળો, નથી કોઈ સાધક નથી કોઈ મુમુક્ષુ, નથી કોઈ મુક્ત. (૫૭૫) ૧૧૫૪ | વિવેકચૂડામણિ Page #1160 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: વેદાંતદર્શનની દૃષ્ટિએ. એકમાત્ર સત્ય, એટલે બ્રહ્મ; બાકીનું બધું, એટલે કે આપણી આંખો સામેનું આ સમસ્ત જગત મિથ્યા છે, અસત્ય છે, ખોટું છે. પરંતુ જો આ સમસ્ત જગત મિથ્યા છે, તો પછી, આપણે સહુ એનો અનુભવ કરીએ છીએ, એનું શું? આપણને સહુને, સામાન્ય માણસને, આ જગત મિથ્યા' નથી લાગતું, પરંતુ “સાચું' – સત્ય – લાગે છે, તેનું શું? સામાન્ય માણસની દષ્ટિએ સત્ય જણાતા આ જગતનું સત્યત્વ'. - એ કેવું સત્ય છે, તેનું નિરાકરણ કરવા માટે, એનાં અંતિમ સમાધાન માટે, આચાર્યશ્રીએ, આ પ્રમાણે સત્ય વિશેની ત્રણ અવસ્થાઓનું પ્રતિપાદન કર્યું છે : (૧) પારમાર્થિક સત્ય, (૨) વ્યાવહારિક સત્ય અને (૩) પ્રતિભાસિક સત્ય. (૧) આ સત્ય એટલે Truth નહીં, પરંતુ “સતુ”- હોવું, અસ્તિત્વ ધરાવવું, હયાત હોવું : “સત્તા” : બ્રહ્મ તો સદા સર્વદા નિત્ય છે, અવિનાશી છે, અજ છે; નથી એનો જન્મ, નથી નાશ. ટૂંકમાં, એની “સત્તા” (Existence) ત્રિકાલાબાધિત છે, “પારમાર્થિક” છે. (૨) આકાશ વગેરે આ જગતની “સત્તા” “વ્યાવહારિક” છે. એનાં ઉત્પત્તિ અને નાશ અવારનવાર થતાં જ રહે છે, એટલે જ્યાં સુધી એ છે, ટકે છે, હયાત છે, ત્યાં સુધી જ એની “સત્તા” રહે છે. સામાન્ય માણસની દૃષ્ટિએ જગત “છે”, એ આ વ્યાવહારિક દૃષ્ટિ પણ, એટલા પૂરતી તો, સાચી છે જ. આ જગતની “સત્તા”, આ દષ્ટિએ, “વ્યાવહારિક” છે. અને મૂળ અધિષ્ઠાન એવાં દોરડાંમાં, અંધારાને લીધે, સાપની પ્રતીતિ થાય છે, એ માત્ર આભાસ છે. અજવાળું થતાં કે લવાતાં, સાપ રહેતો નથી; તે છતાં, અંધારું ચાલુ રહે ત્યાં સુધી તો સાપની પ્રતીતિ રહે છે, એ સ્વીકારવું જ રહ્યું; એટલે આ સાપનું હોવું, એની “સત્તાને પણ સ્વીકારવી જ રહી : સાપની આ “સત્તા”, એ પ્રાતીતિક કે પ્રતિભાસિક “સત્તા” છે. આમ તો, નિરપેક્ષ દૃષ્ટિએ તો, એક જ “સત્તા છે, અને તે માત્ર બ્રહ્મની જ; તે છતાં, જગતના સામાન્ય માણસની વિભાવનાને માન્ય રાખીને, “વ્યાવહારિક અને “પ્રતિભાસિક” એ બે “સત્તા”ને પણ આચાર્યશ્રીએ પોતાનાં કેવલાદ્વૈત “વેદાંત”દર્શનમાં સ્થાન આપ્યું છે, તે, એમની ઉદારતા જ કહેવાય. અહીં, આ શ્લોકમાં, રૂત્વેષ પરમાર્થતા, - એવું જે નિરૂપણ છે, તે, ઉપર્યુક્ત ત્રણ “સત્તા”માંની “પારમાર્થિક સત્તા” છે, - જ્યાં જગત કે જગતનો દૈત પ્રપંચ કે કોઈ સાપેક્ષ દષ્ટિ જ રહેતી નથી, જ્યાં નિરોધ કે ઉત્પત્તિ, બંધન કે મોક્ષ, જન્મ - વિવેકચૂડામણિ | ૧૧૫૫ Page #1161 -------------------------------------------------------------------------- ________________ કે મૃત્યુ, પ્રાકટ્ય કે પ્રલય, - કશું જ રહેતું નથી. આત્મતત્ત્વની “સત્તા” પારમાર્થિક છે, નિરપેક્ષ છે. આત્મા તો અજન્મા છે; અને જેનો જન્મ જ નથી, એનું મૃત્યુ કેવી રીતે હોઈ શકે? આવી પારમાર્થિક “સત્તામાં કોઈ પણ પ્રકારનો નિરોધ-વિરોધઅવરોધ ન હોઈ શકે. અને હવે જ્યારે ગુરુદેવનું ઉદ્ધોધન તેનાં અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે તો, તેઓશ્રી, સમગ્ર શાસ્ત્રો અને શ્રુતિનો નિષ્કર્ષ, એનો ઉપદેશ, એનો ઉપસંહાર, શિષ્ય સમક્ષ રજૂ કરવા ઇચ્છે છે, - જે, અહીં, રૂપા જેવા શબ્દોમાં સ્પષ્ટ રીતે અંકિત થાય છે. શ્લોકનો છંદ અનુષુપ (૫૭૫) પ૦૬ सकलनिगमचूडास्वान्तसिद्धान्तरूपं . परमिदमतिगुह्यं दर्शितं ते मयाऽद्य । अपगतकलिदोषं कामनिर्मुक्तबुद्धि स्वसुतवदसकृत् त्वां भावयित्वा मुमुक्षुम् ॥५७६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સકલનિગમચૂડાસ્વાન્તસિદ્ધાન્તરૂપ પરમિદમતિગુહ્ય દર્શિત તે મયાડદ્ય | - અપગતકલિદોષ કામનિર્મુક્તબુદ્ધિ સ્વસુતવદસકૃત ત્વાં ભાવયિત્વા મુમુક્ષુમ્ II૫૭૬ll શ્લોકનો ગદ્ય અન્વય : (हे वत्स !) अपगतकलिदोषं, कामनिर्मुक्तबुद्धि, मुमुक्षु, त्वां स्वसुतवत् भावयित्वा, मया अद्य ते सकलनिगमचूडास्वान्तसिद्धान्तरूपं परं अतिगुह्यं इदं અસત્ શિi (તિ) ૧૭૬ો. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (હે વત્સ !) મયા ગદ્ય તે સ્વં શિતમ્ | આખીયે વાક્યરચના કર્મણિ (Passive) છે : શિતમ તને મારા વડે દર્શાવવામાં આવ્યું છે : હે વત્સ ! હે પ્રિય શિષ્ય ! મેં તને દર્શાવ્યું છે, સમજાવ્યું છે, પ્રબોધ્યું છે. શું ૧૧૫૬ | વિવેકચૂડામણિ Page #1162 -------------------------------------------------------------------------- ________________ દર્શાવ્યું છે? રૂર્વ પ તિ ગુઢમ્ ! અત્યંતગુહ્ય, ખૂબ જ ગૂઢ અને શ્રેષ્ઠ એવું પરમ તત્ત્વ; વળી, સન્ સત્ એટલે એક વાર; અને પ્રવૃત્ એટલે અનેક વાર, વારંવાર. શિષ્ય કેવો છે ? ત્યાં મુમુક્ષુમ્ | તને મુમુક્ષુને. ગુરુદેવને, આ શિષ્ય, અધ્યાપન-સમયે કેવો લાગ્યો હતો ? - બે વિશેષણો, આ પ્રમાણે : (૧) મતનિકોષમ્ ! કલિયુગના સર્વ દોષોથી રહિત, મુક્ત; કલિયુગની કોઈ પણ ખામી કે ઉણપ વિનાનો; અને (ર) મનિર્મુદ્ધિમ્ ! જેની બુદ્ધિ કામનારહિત બની ગઈ છે તેવો, નિષ્કામ બુદ્ધિવાળો. ગુરુદેવે, શિષ્યને, આ ઉપદેશ આપતી વખતે, કેવો માન્યો હતો ? સ્વ-સુત-વત્ માવયિત્રી ! માવયિત્રી એટલે માનીનેસમજીને-સ્વીકારીને; મારા પોતાના પુત્ર સમાન તને માનીને. ગુરુદેવે શિષ્યને શું દર્શાવ્યું છે ? - સનિમણૂડીસ્વાન્તસિદ્ધાન્તરૂપમ્ | નિામ એટલે વેદ; વૂડા એટલે એનું સર્વોચ્ચ સ્થાન, મસ્તક; વેદોનું મસ્તક એટલે ઉપનિષદો, - જયાં સર્વ વેદોનો સાર સમાવિષ્ટ થયો છે, એટલે કે વેદાન્ત. સ્વાન્ત - હૃદયરૂપ, એનો સિદ્ધાંત, અને એનું રૂપ એટલે એનો સાર, નિચોડ. ગુરુદેવ કહે છે કે “મેં તને સર્વ વેદોના નિષ્કર્ષ સમા ઉપનિષદોના સિદ્ધાંતોનો સાર સમજાવી દીધો છે. (પ૭૬) અનુવાદ : (હે વત્સ !) કળિયુગના દોષોથી રહિત અને કામનારહિત બુદ્ધિવાળા એવા તને, મુમુક્ષુને, મારા પોતાના જ પુત્ર જેવો માનીને, સકળ-વેદોના સારાંશ એવા ઉપનિષદોના સિદ્ધાંતોના નિષ્કર્ષરૂપ અત્યંત ગુહ્ય પરમતત્ત્વને મેં વારંવાર દર્શાવ્યું છે. (૫૭૬) ટિપ્પણ: . ગયા શ્લોકને અંતે, રૂત્યેષા પરમાર્થતા, - એમ કહીને ગુરુદેવે જે ઉપસંહાર કર્યો હતો તે તો, બ્રહ્મસાક્ષાત્કાર સાથે, શિષ્ય જીવન્મુક્તની પરમોચ્ચે સિદ્ધિ પ્રાપ્ત કરી, તેને, પૂરા ચોપન શ્લોકો(પરર થી પ૭૫)માં બિરદાવીને, હવે પછી, મૃત્યુ આવે ત્યાં સુધી, તેને માર્ગદર્શનરૂપ નીવડે તે માટેનું ઉદ્બોધન હતું : આમ તો, હકીકતમાં, મુમુક્ષુ સાધક માટેનાં સર્વોચ્ચ ગંતવ્ય સ્થાને શિષ્ય પહોંચી ગયો હતો, એટલે એને કશા જ માર્ગદર્શનની આવશ્યકતા કે અપેક્ષા હોતી; તેમ છતાં પ્રાચીન ભારતીય અધ્યાપન-પ્રણાલિકાના અલિખિત એવા ઉપક્રમ પ્રમાણે, શિષ્યને, તેનાં હવે પછીનાં જીવનના અમૂલ્ય સંકેતસૂત્રોનું પ્રબોધન ગુરુદેવે કર્યું હતું. હવે, અહીં, આ શ્લોકમાં તો, ગુરુદેવ, આ ગ્રંથમાંના પોતાના સમગ્ર ઉપદેશને આવરી લેતા હોય, એવું સ્પષ્ટ સમજાય છે. ' વિવેકચૂડામણિ | ૧૧૫૭ Page #1163 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૫૧થી - વો નામ વલ્પ: 2 થશેષ માતઃ | – – એવા છ પ્રશ્નો લઈને શિષ્ય, ગુરુદેવ, સમક્ષ ઉપસ્થિત થયો, ને છેક ત્યારથી, હમણાં સુધી, તેમણે, શિષ્યને, જે કાંઈ ઉપદેશ આપ્યો (શિતમ્), તે સર્વને, તેમણે અહીં આવરી લીધું છે. “આવરી લીધું છે', - એટલું જ નહીં, પરંતુ તેમણે તો તેને, - એટલે કે શિષ્યને, એ પણ જણાવી દીધું કે – “કળિયુગના દોષોથી રહિત ( પતતિતોષ) અને કામનારહિત બુદ્ધિવાળો (નિર્ગુરુવૃદ્ધિમ) એવો તું એક સાચો અને સંનિષ્ઠ મુમુક્ષુ છે, એવી મને પ્રતીતિ થઈ, એટલે માત્ર એક આદર્શ શિષ્ય જ નહીં, પરંતુ તને મારા પોતાના જ પુત્ર જેવો માનીને (સ્વસુતવત્ પાયિત્વ), મેં તને આ શ્રેષ્ઠ અને અતિગુહ્ય પરમતત્ત્વ (પ તિ ) સવિસ્તર સમજાવ્યું છે.” અને ગુરુદેવે શિષ્યને જે અધ્યાપન કર્યું, તે, ખરેખર, શું છે, તે, તેમણે, શ્લોકની પ્રથમ પંક્તિમાં, એક સામાસિક શબ્દમાં, સંક્ષેપમાં છતાં સંપૂર્ણ સ્વરૂપે, દર્શાવી દીધું છે : આ ગ્રંથનું શીર્ષક - “વિવેકચૂડામણિ” - છે, તેમાંના “ચૂડા”શબ્દને, તેમણે અત્યંત કુશળતાપૂર્વક, સિફતપૂર્વક, તેમાં સમાવિષ્ટ કરી લીધો છે. પરંતુ માત્ર એટલું જ નથી : તેમણે તો એ પણ જણાવી દીધું કે આ ગ્રંથમાં તેમણે સર્વ વેદો અને ઉપનિષદોના સિદ્ધાંતોના સારને અહીં સમાવી લીધો છે. ઉપનિષદોના સિદ્ધાંતો એટલે વેદાન્ત અને એમાંયે પોતાને અભિમત એવા કેવલાદ્વૈતવેદાન્તની સર્વ વિગતોને પણ તેમણે આ ગ્રંથમાં સમાવિષ્ટ કરી લીધી છે. ' અને શિષ્ય પ્રત્યેની જે આત્મીયતા તેમણે અહીં અભિવ્યક્ત કરી છે તે પણ, તેમનું, એક આદર્શ આચાર્ય તરીકેનું, સ્વરૂપે પ્રગટ કરે છે : “હવે તો તું પણ, શિષ્ય મટીને, મારો સમકક્ષ, મારો સમોવડિયો જ બની રહ્યો છે”, - એવી એક શુભભાવના. સદ્ભાવના, એમના આ અંતિમ વક્તવ્યમાંથી આપોઆપ વ્યક્ત થઈ જાય છે. હકીકતમાં, આ શ્લોક એટલે સમગ્ર ગ્રંથની પૂર્ણાહુતિ ! પછી તો, બાકીના છેલ્લા પાંચ શ્લોકમાં તો, પ્રાચીન ભારતીય પરંપરા પ્રમાણે, ગ્રંથનો મહિમા, એની પ્રશસ્તિ અને એનો મૂળ ઉદ્દેશ, - એવા શિષ્ટાચારને જ અપનાવાયો છે. શ્લોકનો છંદઃ માલિની (૫૭૬) yoto इति श्रुत्वा गुरोर्वाक्यं प्रश्रयेण कृतानतिः ।। स तेन समनुज्ञातो ययौ निर्मुक्तबन्धनः ॥५७७॥ ૧૧૫૮ | વિવેચૂડામણિ Page #1164 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ઇતિ શ્રુત્વા ગુરોળંક્ય પ્રશ્રણ કૃતાનતિઃ | સ તેને સમનુજ્ઞાતો યયૌ નિર્મુક્તબન્ધનઃ પ૭ શ્લોકનો ગદ્ય અન્વય : રૂતિ ગુઃ વાવયં કૃત્વા પ્રશ્રયેળ ત–આતિઃ નિર્મુpવશ્વઃ સર (શિષ્ય), तेन (गुरुणा) समनुज्ञातः ययौ ॥५७७॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : : (શિષ્ય:) યય યય (યા એટલે જવું, એ ધાતુનું પરોક્ષ ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) ગયો, ચાલ્યો ગયો, વિદાય થયો. તે શિષ્ય ત્યાંથી ગયો. આ શિષ્ય ત્યાંથી ગયો તે પહેલાં, આટલી ક્રિયાઓ થઈ : (૧) રૂતિ ગુર: વાક્યે કૃત્વા | તિ એટલે તે પ્રમાણે, શ્લોક-પ૭૬માં, ગુરુએ તેને જે અંગત રીતે કહ્યું, તે સાંભળીને; (૨) પ્રશ્રયેળ કૃત-આતિ: માનતિઃ (આ + નમ્ એટલે નમવું, પ્રણામ કરવા, નમસ્કાર કરવા, - એ ધાતુ પરથી બનેલું નામ : Noun) પ્રણામે, નમસ્કાર, વંદન; તાતિઃ એટલે પ્રણામ કર્યા; પ્રશ્રય એટલે વિનમ્રતા; વિનમ્રભાવે નમસ્કાર કરીને; (૩) નિવધન | સંસારનાં બંધનોમાંથી મુક્ત થયેલો; (૪) તેન (ગુરુ) સમનુજ્ઞાતિઃ | સ મનુ+જ્ઞા એટલે અનુજ્ઞા-રજા લેવી, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) ગુરુજીની અનુજ્ઞા પામીને, ગુરુએ જવાની તેને રજા આપી, ત્યારપછી જ તે ગયો. (૫૭૭) અનુવાદ : આ પ્રમાણે ગુરુદેવનાં વચનો સાંભળીને, તેમને વિનમ્રભાવે પ્રણામ કરીને, (સંસારનાં) બંધનોમાંથી મુક્ત થયેલો તે (શિષ્ય), ગુરુદેવની અનુજ્ઞા પામીને, (ત્યાંથી) વિદાય થયો. (૫૭૭) ટિપ્પણ: બ્રહ્મસાક્ષાત્કારની પ્રાપ્તિનું સદ્ભાગ્ય, ગુરુદેવની કૃપાનું જ પરિણામ હતું, એટલું જ નહીં પરંતુ એમાં ગુરુદેવનાં માર્ગદર્શનનો ફાળો પણ ઓછો હોતો. આમ તો, છેક શ્લોક-૫૧માં, તેણે ગુરુદેવ સમક્ષ, પોતાને મુંઝવતા છ પ્રશ્નો ( નામ: વિશ્વ: | - વગેરે) રજૂ કર્યા, ત્યારથી જ ગુરુદેવનો ઉપદેશ તો શરૂ થઈ જ ગયો હતો, અને તે છેક શ્લોક-૪૮૦ સુધી એકધારો ચાલુ રહ્યો હતો, પરંતુ ત્યારપછી, જીવન્મુક્ત જેવી વિરલ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી, આયુષ્યના અંત સુધી, શરીરને વિવેકચૂડામણિ | ૧૧૫૯ Page #1165 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરતાં રહીને, કેવી રીતે કાળ-નિર્ગમન કરવો, - એ વિશેની પોતાની વિનંતી સ્વીકારીને, ગુરુદેવે, શ્લોક-પરરથી, છેક શ્લોક-પ૭૫ સુધી, ૫૪-શ્લોકોમાં, જે અંતિમ ઉદ્ધોધન ગુરુદેવે તેને કર્યું, તે તો, ખરેખર, તેની ભાવિ જીવનકારકિર્દી માટે, અમૂલ્ય હતું. આમ જોઈએ તો, શિષ્ય જે ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધિ ઉપલબ્ધ કરી હતી તેને લક્ષમાં રાખીએ તો, આવાં ઉદ્બોધનની તેને કશી જ અપેક્ષા કે આવશ્યકતા હોતી; તે છતાં, “જીવન્મુક્ત થયા પછી, તે સિદ્ધિને, તે જ સ્વરૂપમાં, નિયત થયેલું મૃત્યુ આવે ત્યાં સુધી કેવી રીતે સુરક્ષિત રાખવી, – એ અત્યંત નાજુક પરિસ્થિતિના ઉપલક્ષમાં, ગુરુદેવે, તેને, ઉપસંહારનાં સ્વરૂપમાં, જીવનનાં જે અમૂલ્ય સંકેત-સૂત્રો સમજાવ્યાં, તે તો એક અપૂર્વ લ્હાવો જ હતો : બ્રહ્મભાવ પામ્યા પછીનું શેષ જીવન કેવી રીતે જીવવું, - એનાં માર્ગદર્શન વિના, એની પેલી સિદ્ધિ, એટલા પૂરતી, અપૂર્ણ જ રહી હોત, એની તેને સંપૂર્ણ પ્રતીતિ થઈ. અને એમાંયે, છેલ્લા શ્લોક-પ૭૬માં તો, ગુરુદેવે એને અંગત રીતે, આત્મીયભાવે, પોતાના પુત્ર સમાન માનીને જે અમીદષ્ટિની વર્ષા વરસાવી, તે તો, તેના માટે, કદી પણ ન ભૂલી શકાય, એવો એક અવિસ્મરણીય પ્રસંગ હતો : સંસારનાં બંધનોમાંથી મુક્તિ (નિર્ગુpવધુન:) એ કંઈ જેવી તેવી સિદ્ધિ હોતી, - એવું તેણે વિચાર્યું ત્યારે સાચા અર્થમાં જીવનની ધન્યતા અને કૃતાર્થતા અનુભવી. આથી જ, તેણે સંનિષ્ઠભાવે અને કૃતજ્ઞતાપૂર્વક ગુરુદેવને પ્રણામ કર્યા અને ગુરુદેવે તેને ત્યાંથી જવા માટેની વિધિપૂર્વક અનુજ્ઞા આપી (તેના સમનુજ્ઞાતિ:), ત્યારે જ તેણે વિદાય લીધી. શ્લોકનો છંદઃ અનુરુપ (૫૭૭) * પ૦૮ गुरुरेवं . सदानन्दसिन्धौ निर्मग्नमानसः । पावयन् वसुधां सर्वां विचचार निरन्तरम् ॥५७८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ગુરુવં સદાનન્દસિન્ધી નિર્મગ્નમાનસ | પાવયનું વસુધાં સર્વા વિચચાર નિરન્તરમ્ પ૭૮ શ્લોકનો ગદ્ય અન્વય : सदा आनन्दसिन्धौ निर्मग्नमानसः गुरुः एवं वसुधां पावयन् निरन्तरं વિવાર ૭૮, ૧૧૬૦ | વિવેચૂડામણિ Page #1166 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : નિરન્તરું નિવેવાર વિવવાર (વિ + વર એટલે વિચરણપરિભ્રમણ કરવું, ફરતાં રહેવું, – એ ધાતુનું પરોક્ષ ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) - પરિભ્રમણ કરતા રહ્યા, વિચરણ કરવા લાગ્યા. નિરન્તરમ્ ! અટક્યા વિના, સતત, અવિરત, અનવરત. આ રીતે, શિષ્યને, પુત્રવત્, વાત્સલ્યભાવે, ઉપદેશ આપ્યા પછી, ગુરુદેવ પોતે કેવા હતા? - સતા માનસિન્ધી નિર્મનમાનસ: | આનંદના મહાસાગરમાં જેમનું મન હંમેશાં ડૂબેલું રહે છે તેવા : “સત્-ચિ-આનંદ” – એ સ્વરૂપમાં જ રહીને એ જ દિવ્ય આનંદના મહાસાગરમાં પોતાનાં માનસને હંમેશાં નિમગ્ન રાખનાર એવા આ ગુરુ. કૃતકૃત્ય થઈને શિષ્ય ભલે ત્યાંથી વિદાય થયો; પરંતુ તેમણે તો, સર્વા વસુધાં પવિયન | સમગ્ર પૃથ્વીને એ જ રીતે પવિત્ર કરવાનું ચાલુ જ રાખ્યું : પવયન (પૂ એટલે પવિત્ર થવું, - એ ધાતુનું પ્રેરક વર્તમાન કૃદંત પુલિંગ પ્રથમા એકવચનનું રૂ૫) પાવન કરતાં કરતાં, પવિત્ર કરતાં રહીને. (૫૭૮). અનુવાદ : - સદા આનંદ-સાગરમાં જેનું મન ડૂબેલું રહે છે, એવા (આ) ગુરુ (પણ) સમગ્ર વસુંધરાને પવિત્ર કરતાં કરતાં, નિરંતર પરિભ્રમણ કરતા રહ્યા. (પ૭૮). ટિપ્પણ: શિષ્ય પોતાની પાસેથી વિદાય લીધી, ત્યારપછી, સરને હવે ત્યાં, તે જ સ્થળે, વધુ સમય રોકાવાનું કોઈ કારણ હોતું. આમેય, “સાધુ તો ચલતા ભલા !” - એ ન્યાયે પણ, પરિભ્રમણ કરવું, સતત કરતાં રહેવું, એ તો આવા પરમજ્ઞાનીનું જીવનવ્રત હોય છે. પરંતુ તેમનું આ પરિભ્રમણ એટલે કંઈ એવી માત્ર શારીરિક અને સ્થૂલ પ્રક્રિયા જ અહીં અભિપ્રેત નથી : પરમતત્ત્વ સાથે તેમણે પોતે તો તાદાભ્ય સિદ્ધ કરેલું જ હોય છે, એટલે આ બાબતમાં જે અનેક મુમુક્ષુ સાધકો હોય, તેમને આત્મજ્ઞાનનો ઉપદેશ આપીને, સંસારનાં બંધનોમાંથી મુક્ત કરવાનું કાર્ય પણ તેઓશ્રી કરતા જ હોય છે. આ રીતે જે-જે મોક્ષાર્થીઓ તેમની સમક્ષ શિષ્યભાવે ઉપસ્થિત થાય, તેમનો ઉદ્ધાર કરવાનું, અને આવું સત્કાર્ય સતત કરતાં રહીને, સમગ્ર વસુધાને પાવન કરવાનું પણ, એમનાં પરિભ્રમણનો એક ભાગ જ હોય છે. અને જે પોતે સચ્ચિદાનંદસ્વરૂપને પામી ચૂક્યા છે, તેમનું તો માત્ર માનસ જ નહીં, આખું યે વ્યક્તિત્વ જ આવા ઈશ્વરીય આનંદના મહાસાગરમાં સતત | વિવેકચૂડામણિ | ૧૧૬૧ Page #1167 -------------------------------------------------------------------------- ________________ નિર્મગ્ન હોય ! પેલા શિષ્ય જેવા અન્ય અનેક જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓને પણ એ જ આનંદમહાસાગરનો પરિચય આપીને, એ સહુને પણ એમાં જ “નિર્મગ્ન-માનસ' બનાવવાનાં હોય છે : આવા પુણ્યશાળી આત્માઓને કારણે જ આ વસુન્ધરા પણ પુણ્યવતી બને છે ને, રહે છે ને ! - वसुन्धरा पुण्यवती च तेन । શ્લોકનો છંદ : અનુષુપ (૫૭૮) પ૦૯ इत्याचार्यस्य शिष्यस्य संवादेनात्मलक्षणम् । निरूपितं ममुक्षूणां सुखबोधोपपत्तये ॥५७९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઇત્યાચાર્યસ્ય શિષ્યસ્ય સંવાદનાત્મલક્ષણમ્ | નિરૂપિત મામુલૂણાં સુખબોધોપપત્તયે ૫૭ શ્લોકનો ગદ્ય અન્વય : इति आचार्यस्य शिष्यस्य (च) संवादेन, मुमुक्षूणां सुखबोध-उपपत्तये, આત્મત્તલને (મ) નિરૂપિતમ્ પ૭૬ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : રૂતિ (મ) માત્મનાં નિરૂપિતમ્ | શ્લોકમાં કર્મણિ (Passive) રચના છે : મયા નિરૂપિતY મારા વડે નિરૂપણ કરવામાં આવ્યું, કરાયું છે; મેં નિરૂપણ કર્યું છે. હવે જ્યારે ગ્રંથની સમાપ્તિ થઈ રહી છે ત્યારે, ગ્રંથકાર, આચાર્યશ્રી પોતાનાં આ આલેખન વિશે જણાવે છે : રૂતિ એટલે આ પ્રમાણે, - પ૭૯ શ્લોકો જેટલા સુદીર્ઘ વિસ્તારમાં. અહીં આચાર્યશ્રીએ શાનું નિરૂપણ કર્યું છે? - માત્મનક્ષમ્ | માત્માનાં લક્ષણ(Definition)નું, આત્મજ્ઞાનનું નિરૂપણ તેમણે કર્યું છે. “આત્મા’ શું છે, એનું સ્વરૂપ શું છે, કેવું છે, - એનું તેમણે અહીં સવિસ્તર આલેખન કર્યું છે. હવે, આ નિરૂપણની બાબતમાં બે વાત તેઓશ્રી જણાવે છે : (૧) આ નિરૂપણનો પ્રકાર કેવો છે ? એનું રૂપ કેવું છે ? - વાર્થસ્ય શિષ્ય સંવાર | આચાર્ય અને શિષ્ય, - એ બે વચ્ચેના સંવાદનાં રૂપમાં; શિષ્ય પ્રશ્નો ૧૧૬૨ | વિવેકચૂડામણિ Page #1168 -------------------------------------------------------------------------- ________________ પૂછતો જાય, આચાર્ય, તે પ્રશ્નોના ઉત્તરો આપતા રહે, - એવી પ્રશ્નોત્તરીનાં રૂપમાં, સંવાદનાં રૂપમાં; અને (૨) આ નિરૂપણ કરવાનો તેમનો હેતુ શો છે ? - મમુદ્ભમાં સુર્વ-વોધ-પપ . પપત્તિ એટલે પ્રાપ્તિ; નોધ એટલે જ્ઞાન; સુવું એટલે સુન એટલે સુખપૂર્વક, સરળતાપૂર્વક, તકલીફ વગર, કષ્ટ-વિના; નિર્વિને. | મુમુક્ષુ (મુન્ એટલે છુટા થવું, મુક્ત થવું, – એ ધાતુનું ઇચ્છાદર્શક નામ - Desiderative noun) આવા મોક્ષપ્રાપ્તિની ઇચ્છાવાળાઓને સહેલાઈથી બોધ થાય, એટલા માટે. (૫૭૯) અનુવાદ : આ પ્રમાણે, આચાર્ય અને શિષ્યના સંવાદનાં સ્વરૂપમાં, મોક્ષની ઇચ્છાવાળા(મનુષ્યો)ને સરળતાપૂર્વક જ્ઞાનપ્રાપ્તિ થાય, તે માટે મેં અહીં આત્માનાં લક્ષણને નિરૂપ્યું છે. (૫૭૯) ટિપ્પણ : કોઈ પણ નિરૂપણનો પ્રકાર, એની પદ્ધતિ, એનું માધ્યમ, - એ બહુ મોટી અને મહત્ત્વની વાત છે : કાવ્ય, મહાકાવ્ય, વાર્તા, નાટક વગેરે આવાં અનેક માધ્યમો, સાહિત્યનાં ક્ષેત્રે પ્રચલિત છે, તેમાંથી અહીં જે માધ્યમને પસંદ કરવામાં આવ્યું છે, તે છે, - ગુરુ-શિષ્ય-સંવાદ : સીધો જ ઉપદેશ કરવામાં આવે તો, તેવું નિરૂપણ શુષ્ક અને નીરસ બની જાય, પરંતુ જો એક વ્યક્તિ સવાલો પૂછતી જાય અને બીજી વ્યક્તિ એ સવાલોના જવાબો આપતી રહે તો, એ પ્રકારનાં નિરૂપણમાં જીવંતતા (Liveliness) આવે, એ રસમય (Interesting) બને, એમાં થોડું વૈવિધ્ય (Variety) આવે, સાંભળનારને થાક કે કંટાળો (Monotonous) ન આવે. આ એક માનસશાસ્ત્રીય હકીકત છે : વળી, વિષય પણ “આત્મલક્ષણ” જેવો સંપૂર્ણરીતે આધ્યાત્મિક-દાર્શનિક છે, એટલે તો વળી નિરૂપણનું આ માધ્યમ સવિશેષ મહત્ત્વનું બને. શિષ્ય અહીં એક સંનિષ્ઠ સાધક છે, મોક્ષાર્થી છે. અને બ્રહ્મવિદ્યા વિશે જેજે શંકાઓ તેણે આચાર્યશ્રી સમક્ષ રજૂ કરી, તે, તેની સાચી જિજ્ઞાસા સૂચવે છે. આવા શિષ્યને ભણાવવામાં આચાર્યશ્રીને રસ પણ પડે. ગીતામાં અર્જુન, પોતાના ધર્મ (Duty) બાબતમાં, મૂંઝવણ રજૂ કરીને, ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ, જો પ્રપત્તિભાવે ઉપસ્થિત થયો ન હોત અને, – શિષ્યતૈ૬ શધિ માં ત્યાં પ્રપનમ્ (૨, ૭) - એવા શબ્દો સાથે, શિષ્યભાવે, માર્ગદર્શન માગ્યું ન હોત, તો, તે પોતે . વિવેકચૂડામણિ | ૧૧૬૩ Page #1169 -------------------------------------------------------------------------- ________________ તો ઠીક, પરંતુ આપણે સહુ પણ, ભગવાન શ્રીકૃષ્ણ જે સમગ્ર વિશ્વમાં અજોડ ગણાયો તે, ૭૦૦-શ્લોકોના ઉપદેશથી વંચિત થઈ ગયા હોત ! એ જ રીતે, નૈમિષારણ્યમાં, પરીક્ષિત-રાજાએ, શુકદેવજી સમક્ષ, મૃત્યુના આરે ઊભેલા માણસ તરીકે, માર્ગદર્શન ન માગ્યું હોત તો, ૧૨-સ્કંધનો “ભાગવત’-ગ્રંથ, આપણે ન પામ્યા હોત ! અને માત્ર ગીતા અને ભાગવત જ નહીં, ઉપનિષદોમાં પણ નચિકેતા-યમ, યાજ્ઞવલ્કય-મૈત્રેયી, શૌનક-અંગિરા, ભૃગુ-વરુણ, નારદ-સનકુમાર, સુકેશા-પિપ્પલાદ, - વગેરે વચ્ચેના સંવાદો જાણીતા છે. ભારતની બહાર પણ, પ્રાચીન ગ્રીસ-દેશમાં, પ્લેટો-સોક્રેટિસ વગેરેનાં સંવાદો દ્વારા જ જ્ઞાન-સંક્રમણની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. પરંતુ અહીંનાં આ નિરૂપણનો મહિમા આટલેથી જ પરિપૂર્ણ થતો નથી એનું એક બીજું પણ મહત્ત્વ છે, અને તે છે “અનુબંધ-ચતુષ્ટય: આવા કોઈ પણ મહાગ્રંથનું નિરૂપણ કરતી વખતે, પ્રાચીન ભારતીય પ્રણાલિકા અનુસાર, ગ્રંથકાર, આ ચાર બાબતોને, પોતાની સમક્ષ રાખે છે : (૧) ગ્રંથના અધ્યયનનો અધિકારી, (૨) ગ્રંથનો વિષય, (૩) વિષય અને ગ્રંથનો સંબંધ, અને (૪) ગ્રંથનું પ્રયોજન, એટલે કે ફળ. આ ચાર વિશે, એટલે કે અનુબંધ-ચતુષ્ટય વિશે પણ, ગ્રંથકારનાં મનમાં, સ્પષ્ટ નિર્ણય હોય છે, અને આચાર્યશ્રીએ, આ ચાર વિશે, આ શ્લોકમાં, આ પ્રમાણે, પોતાનો અભિપ્રાય જણાવી દીધો છે : (૧) અધિકારી ઃ જેને મોક્ષ પ્રાપ્તિની અંતસ્તલમાંથી ઉદ્દભવેલી ઇચ્છા હોય; (૨) ગ્રંથનો વિષય : આચાર્યશ્રીએ પોતે જ કહ્યું છે તેમ, જીવ-બ્રહ્મનાં અભેદરૂપી આત્મજ્ઞાન (નાત્મનક્ષ); (૩) વિષય અને ગ્રંથ વચ્ચેનો સંબંધ : પ્રતિપાઘ-પ્રતિપાદક અથવા નિરૂપ્ય-નિરૂપક સંબંધ; અને (૪) પ્રયોજન (ફળ) : શ્લોકમાં જ નિરૂપિત કરવામાં આવ્યું છે તેમ, સરળતાપૂર્વક આત્મજ્ઞાનની પ્રાપ્તિ (સુવવધ-૩૫૫ત્તિ). શ્લોકનો છંદઃ અનુષુપ (૫૭૯) ૫૮૦ हितमिममुपदेशमाद्रियन्तां विहितनिरस्तसमस्तचित्तदोषाः । भवसुखविरताः प्रशान्तचित्ताः श्रुतिरसिकाः यतयो मुमुक्षवो ये ॥५८०॥ ૧૧૬૪ | વિવેકચૂડામણિ Page #1170 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગુજરાતી પાઠ : હિતમિમમુપદેશમાદ્રિયનાં વિહિતનિરસ્તસમસ્તચિત્તદોષાઃ । ભવસુખવિરતા: પ્રશાન્તચિત્તાઃ શ્રુતિરસિકાઃ યતયો મુમુક્ષો યે ॥૫૮૦ા શ્લોકનો ગદ્ય અન્વય ઃ विहितनिरस्तसमस्तचित्तदोषाः, भवसुखविरताः, प्रशान्तचित्ताः, श्रुतिरसिकाः યે મુમુક્ષવ: યતય:, (તે) રૂમ હિત રવેશ માદ્રિયન્તામ્ ૮૦ના શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (તે) મં હિત ૩પવેશ માદ્રિયન્તામ્ । (તે) આત્રિયન્તામ્ । તેઓ આદર કરે, માન આપે, આદર કરીને સ્વીકારે; આત્રિયન્તામ્ (આ + હૈં એટલે આદર કરવો, એ ધાતુનું આજ્ઞાર્થ ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ). કોણ આદર કરે ? યે મુમુક્ષત્રઃ યતયઃ । જેઓ યત્નશીલ મુમુક્ષુઓ છે, જેઓ મોક્ષને ઇચ્છતા યોગીઓ છે, તેઓ. આ યોગીઓ શાનો આદર કરે ? મં પરેશમ્ । ઉપદેશને; આ ગ્રંથમાં આપવામાં આવેલા ઉપદેશને, ગ્રંથસ્થ ઉપદેશને. આ ઉપદેશ કેવો છે ? હિતમ્ । હિતકર, હિતકારક. - આ આ યોગીઓ, મુમુક્ષુઓ કેવા છે ? આ ચાર વિશેષણો : (૧) ત્રિહિતનિરસ્તસમસ્તત્તિત્તવોષા: । વિહિત (વિ +ધા એટલે વિધાન કરવું, નિર્દેશ કરવો, to prescribe, - એ ધાતુનું કર્મણિભૂતકૃદંતનું રૂપ) વિહિત કર્માનુષ્ઠાન, વેદાંતશાસ્ત્ર નિર્દેશ કરેલાં સાધનો; નિરસ્ત એટલે દૂર કર્યા છે, ત્યાગ કર્યો છે. જેમણે વેદાંતશાસ્ત્ર નિર્દેશ કરેલાં, વિહિત કરેલાં સાધનો વડે પોતાનાં ચિત્તના સર્વ દોષોને નિરસ્ત કર્યા છે, દૂર કર્યા છે, તેવા; એટલે કે જેઓ ચિત્તના સમસ્ત દોષોથી રહિત થઈ ગયા છે, જેમનું ચિત્ત બધા જ દોષોથી મુક્ત થઈ ગયું છે તેવા; (૨) મવયુદ્ધવિતા । ભવ એટલે સંસાર; વિત્ત એટલે વિરક્ત; જેઓ સંસારનાં સુખોથી વિરક્ત થઈ ગયા છે, તેવા. જેમણે સંસારી સુખો પ્રત્યે વૈરાગ્યભાવ કેળવ્યો છે, તેવા; સાંસારિક સુખો પ્રત્યે જેમને હવે રસ નથી, જેમને હવે આવો રસ રહ્યો નથી, તેવા; (૩) પ્રશાન્તપિત્તાઃ । જેમનાં ચિત્ત હવે પ્રશાંત થઈ ગયાં છે, તેવાં; પ્રશાંત વિવેકચૂડામણિ / ૧૧૬૫ Page #1171 -------------------------------------------------------------------------- ________________ ચિત્તવાળાઓ; (૪) શ્રુતિરસિા: । શ્રુતિસાહિત્યના રસિયા, વેદો-ઉપનિષદો વગેરેનાં વચનો પ્રત્યે રસ ધરાવનારાઓ; આવા મુમુક્ષુ યોગીઓએ, આ ગ્રંથમાં આપવામાં આવેલા હિતકારક ઉપદેશ પ્રત્યે આદરભાવ કેળવવો. (૫૮૦) અનુવાદ : વેદાંતશાસ્ત્ર વિહિત કરેલાં કર્માનુષ્ઠાન વડે જેમણે પોતાના સમસ્ત ચિત્તદોષોને નિરસ્ત કર્યા છે, સંસારનાં સુખોથી વિરક્ત થયેલા, પ્રશાંત ચિત્તવાળા અને શ્રુતિ(સાહિત્ય)ના રસિકો, - એવા યત્નશીલ મુમુક્ષુઓએ આ હિતકારક ઉપદેશ પ્રત્યે આદરભાવ કેળવવો. (૫૮૦) ટિપ્પણ : હવે ગ્રંથ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે, આચાર્યશ્રી, આ ગ્રંથમાં તેમણે આપેલા ઉપદેશ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે અને એ ઉપદેશ પ્રત્યે કોણે કેવો અભિગમ ધારણ કરવો જોઈએ, એ વિશે પોતાનું અંગત મંતવ્ય અભિવ્યક્ત કરે છે. સૌપ્રથમ વાત તો એ છે કે આ ગ્રંથમાંનો તેમનો ઉપદેશ, નિઃશંક, હિતકારક (હિત રૂમ ઉપવેશમ્) છે. જેમને ઉદ્દેશીને, જેમને પોતાની દૃષ્ટિ સમક્ષ રાખીને, આચાર્યશ્રીએ, આ ઉપદેશ આપ્યો છે, તેઓ સંનિષ્ઠ મુમુક્ષુઓ (મુમુક્ષુન:) છે, એટલું જ નહીં પરંતુ તેઓ પોતાની મોક્ષપ્રાપ્તિરૂપી જીવનધ્યેયવાળી કારકિર્દીને સફળ કરવા માટે સતત અવિશ્રાન્ત યત્ન કરનારા (યતય:) યોગીઓ છે, એવી એમને ખાતરી છે. એટલે, એક હકીકત તો એ સિદ્ધ થઈ કે ખૂબ વિચારપૂર્વક તેમણે આવા, સંખ્યાની દૃષ્ટિએ ખૂબ થોડા છતાં ગુણવત્તાની દૃષ્ટિએ, અત્યંત પુરુષાર્થશીલ સાધકો માટે જ પોતાનો આ ગ્રંથ તૈયાર કર્યો છે. પરંતુ આવા પ્રયત્નશીલ અને મુમુક્ષુ એવા સાધકોએ પણ, તેમના માટે હિતકારક એવા આ ઉપદેશનો આદર કરતાં પહેલાં, અથવા એને આદરપૂર્વક સ્વીકારતાં પહેલાં, (આત્રિયન્તામ્ ।), પોતાના વિશે આટલી પૂર્વતૈયારી તો અવશ્ય કરવી જ જોઈએ. નહીંતર એમને ભય છે કે, તેમનાં હિતને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલો આ ઉપદેશ પણ, સાચા અર્થમાં, હિતકારક ન નીવડે : (૧) પહેલી વાત તો એ કે જેના વિના વેદાંતવિદ્યાની પ્રાપ્તિ થઈ શકતી નથી તે, ‘બહિરંગ સાધનચતુષ્ટય’ (વિવેક, વૈરાગ્ય, ષસંપત્તિ અને મુમુક્ષા) અને ત્રિવિધ ૧૧૬૬ / વિવેકચૂડામણિ Page #1172 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ સાધનો (શ્રવણ, મનન અને નિદિધ્યાસન)ને સંપૂર્ણરીતે આત્મસાત્ કરીને, સાધકે, પોતાનાં ચિત્તમાં સમસ્ત દોષોથી મુક્ત થઈ જવું જોઈએ. (વિદિત-નિરસ્તસમસ્ત-વિરોષ ) (૨) બીજું, એ કે સાંસારિક સુખો પ્રત્યેનો તેમનો વૈરાગ્યભાવ સંપૂર્ણરીતે જળવાઈ રહેવો જોઈએ. (મવસુરવિરતા:) (૩) ત્રીજું, વેદાંતશાસ્ત્રમાં પ્રબોધવામાં આવેલાં, ઉપર્યુક્ત આંતરબાહ્ય સાધનો વડે, તેમનાં ચિત્તની પ્રશાંતિ આજીવન સચવાઈ રહેવી જોઈએ. (પ્રશાન્તરિત્તા:) (૪) અને છેલ્લું અને ચોથું એ કે શ્રુતિસાહિત્યનો તેમનો સ્વાધ્યાય-રસ એવો ને એવો અકબંધ સુરક્ષિત રહેવો જોઈએ. (શ્રુતિરસિT:) આમ તો, આ ચારેય બાબતો, યત્નશીલ મુમુક્ષુ એવા સાધકોએ સ્વયમેવ સિદ્ધ કરેલી જ હોય, પરંતુ આવા હિતકારક ઉપદેશનો આદર કર્યા પછી પણ, એમાં કોઈ પણ પ્રકારની શિથિલતા અથવા ખામી પ્રવેશી ન જાય, એવું તેઓ સતત લક્ષમાં રાખે, - એવા શુભ ઉદ્દેશને લક્ષમાં રાખીને જ, આ ચાર વિશેષણોને, આચાર્યશ્રીએ અહીં, હેતુપૂર્વક, પ્રયોજ્યાં છે. સંક્ષેપમાં, સાધકોને પક્ષે, આવા હિતકારક ઉપદેશનો આદરપૂર્વક સ્વીકાર પણ, જરાયે, અંશમાત્ર પણ, નિષ્ફળ ન નીવડે, એવી સાત્ત્વિક ચિંતા આચાર્યશ્રીએ, અહીં, ગ્રંથને સમાપ્ત કરતાં, સેવી છે. શ્લોકનો છંદઃ પુષ્મિતાઝા (૫૮૦) - ૫૮૧ संसाराध्वनि तापभानुकिरणप्रोद्भूतदाहव्यथा__ -खिन्नानां जलकांक्षया मरुभुवि भ्रान्त्या परिभ्राम्यताम् । - अत्यासन्नसुधाम्बुधिं सुखकरं ब्रह्माद्वयं दर्शय -न्त्येषा शंकरभारती विजयते निर्वाणसन्दायिनी ॥५८१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ સંસારાધ્વનિ તાપભાનુકિરણપ્રોદ્ભતદાહવ્યથા -ખિન્નાનાં જલકાંક્ષયા મરુભુવિ શ્રાજ્યા પરિભ્રામ્યતામ્ | અત્યારસુધાબુધિ સુખકરં બ્રહ્માદ્વયં દર્શયજ્યેષા શંકરભારતી વિજયતે નિર્વાણસદાયિની ૫૮૧ વિવેકચૂડામણિ / ૧૧૬૭ Page #1173 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો ગદ્ય અન્વય : संसार-अध्वनि ताप-भानु-किरण-प्रोद्भूत-दाहव्यथा-खिन्नानां, भ्रान्त्या मरुभुवि जलकांक्षया परिभ्राम्यतां (साधकानां) अति-आसन्न-सुखअम्बुधि सुखकरं ब्रह्म-अद्वयं दर्शयन्ती एषा निर्वाणसन्दायिनी शंकरभारती વિનયતે I૧૮શા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ઉષા રમાતી વિનયત | મારતી - વાણી; એટલે “આ” : “વિવેકચૂડામણિ”-ગ્રંથના પ૮૧-શ્લોકોમાંની. આદ્યશ્રી શંકરાચાર્યની આ વાણી વિજય પામો, તેમની આ વાણીનો જયજયકાર હો ! એટલે કે આ વાણી, તેમણે જે હેતુને પોતાની દૃષ્ટિ સમક્ષ રાખીને પ્રયોજી છે, તે હેતુ સંપૂર્ણરીતે સંપન્ન બનો ! . આ વાણી કેવી છે? નિર્વાગાસન્તાિિ નિવળ. એટલે મોક્ષ, મુક્તિ. મોક્ષ અપાવનારી. વળી, આ વાણી કેવી છે? (સધાના) અતિ-આસન-સુવું-નવુધ સુdવરં -અક્રય રયતી રયતી (-પર્યું એટલે જોવું, એ ધાતુનાં પ્રેરકનું વર્તમાન કૃદંત સ્ત્રીલિંગ પ્રથમ-વિભક્તિ એકવચનનું રૂપ : શરમાતી - શબ્દનું વિશેષણ) દેખાડનારી, દર્શાવનારી, બતાવતી; સાક્ષાત્કાર કરાવતી. શાનો સાક્ષાત્કાર કરાવતી ? – ઝીં-અદયમ્ ! અદ્વિતીય બ્રહ્મનો. આ બ્રહ્મ કેવું છે ? (૧) સુરમ્ I સુખદાયી, સુખકારક, સુખપ્રદ; અને (૨) અતિ-ગાસન-સુધામનુધમ્ ! એવુધ (કવું એટલે પાણી, એનો મોટો સમૂહ) એટલે સાગર; સુધા એટલે અમૃત; અમૃતનો મહાસાગર; અને તે પણ કેવો? તિ-આસન, - સાવ નજીક, અત્યંત સમીપ : અત્યંત સમીપસ્થ સુખપ્રદ સુધાસાગરરૂપી અદ્વિતીય બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારી, - શંવરમારતી. જેના લાભાર્થે આવી વાણી પ્રયોજાઈ છે, એ સાધકો કેવા છે ? - પરિપ્રાચતામ્ ! ભટક્તાં-રખડતાં-આથડતાં, પરિભ્રમણ કરી રહેલા. આ લોકો ક્યાં ભટકતા હતા ? મમુવિ - રણપ્રદેશમાં. ત્યાં શા માટે પરિભ્રમણ કરતા હતા ? ગત-મiાંક્ષા | જળની આકાંક્ષાથી. પરંતુ આ તો રણપ્રદેશ છે, ત્યાં વળી પાણીની શક્યતા કેવી ? પ્રાત્યા | ત્યાં જળ મળશે, એવી ભ્રાંતિથી, ભ્રમણાથી. પરંતુ એમને જળની શી-શામાટે જરૂર પડી ? વિનાનામ્ ! - ત્રાસી ગયા હતા, થાકી ગયા હતા. શાના વડે આ લોકો ત્રાસી ગયા હતા ? તહવ્યથા | દાહની પીડાથી; દાઝી જવાના ત્રાસથી. આ દાહ શાનો હતો? કેવી રીતે આ દાહ ઉત્પન્ન ૧૧૬૮ | વિવેકચૂડામણિ Page #1174 -------------------------------------------------------------------------- ________________ થયો હતો ? તાપ-માનુ-રિળ-પ્રોદ્યૂત । તાવ એટલે ઉષ્ણ, ખુબ ગરમ; માનુ એટલે સૂર્ય. આવાં ઉષ્ણ સૂર્યકિરણો વડે ઉત્પન્ન થયેલો દાહ. પરંતુ આવું બધું ક્યાં બનતું હતું ? સંસાર-મધ્વનિ । અધ્વન એટલે માર્ગ; સંસારના માર્ગમાં. સંસારના માર્ગમાં, આવાં સૂર્યકિરણોના દાહ વડે હેરાન-પરેશાન થઈ ગયેલા, અને ક્યાંક જળ મળશે, એવી ભ્રાંતિથી રણપ્રદેશમાં અહીં-તહીં રખડતા સાધકો. પરંતુ આ તો રણપ્રદેશ ! એમાં વળી જળ કેવું ? પરંતુ ત્યાં જ, આદ્ય શ્રીશંકરાચાર્ય, સામેથી જ, એમની વ્હારે ધાયા ! દાહથી પીડાતા અને પાણીની અપેક્ષાથી રણપ્રદેશમાં અટવાતા પેલા સાધકોની સામે જ ધરી દીધો, અમૃતનો મહાસાગર ! અને આ મહાસાગર પણ જેવો-તેવો, સામાન્ય કક્ષાનો નહીં ! સાક્ષાત્ અદ્વિતીય બ્રહ્મનો ! અને પછી તો મોક્ષ દૂર રહે જ કેવી રીતે ? બસ, શંકરાચાર્યની આવી જ વાણીના જયજયકારની અહીં વાત છે ! (૫૮૧) અનુવાદ : સંસારરૂપી માર્ગમાં, ગરમ સૂર્યકિરણો વડે ઉત્પન્ન થયેલા દાહની પીડાથી ત્રાસી ગયેલા, ભ્રાંતિથી, રણપ્રદેશમાં, જળની આકાંક્ષાથી ભટકી રહેલા (સાધકો માટે) અત્યંત સમીપસ્થ અને સુખદાયી એવા અમૃતસાગરરૂપી અદ્વિતીય બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવતી અને મોક્ષ અપાવનારી આદ્ય શ્રીશંકરાચાર્યની આ વાણીનો નિરંતર જયજયકાર હો ! (૫૮૧) ટિપ્પણ : આ શ્લોક સાથે હવે આ ગ્રંથ સમાપ્ત થાય છે, એટલે પ્રાચીન ભારતીય પ્રણાલિકા અનુસાર, અહીં ગ્રંથ અને ગ્રંથકારની પ્રશસ્તિ કરવામાં આવી છે. અર્વાચીન પદ્ધતિથી પરિચિત એવા સ્વાધ્યાયીને થોડું વિચિત્ર અવશ્ય જણાય કે ‘પ્રશસ્તિ’ તો બરાબર, એમાં કશો વાંધો નહીં, પરંતુ ગ્રંથકાર પોતે જ, પોતાના ગ્રંથની અને પોતાની વાણીની પ્રશસ્તિ કરે ! આ તો આત્મશ્લાઘા જ કહેવાય ! અને આમ કરવું એમાં ઔચિત્ય ખરું ? તદ્દન તટસ્થ રીતે જોતાં, આવું નિરીક્ષણ સાવ સાચું છે, પરંતુ ગ્રંથકાર પોતે, પ્રાચીન અધ્યયન-અધ્યાપન વાતાવરણમાં તૈયાર થયેલા છે, એટલે આ દૃષ્ટિકોણને લક્ષમા રાખીએ ત્યારે, આમાં કશાં અનૌચિત્યની શક્યતા ન જ રહે ! અને ગ્રંથના આ ૫૮૧ શ્લોકોમાં, મોક્ષાર્થી સાધકને, પોતાની જીવનકારકિર્દીના એકમાત્ર ધ્યેય સમા મોક્ષની પ્રાપ્તિનો વિરલ લાભ થાય, એ માટે, તેમણે શું નથી કર્યું ? ‘સસાર' એટલે જ સંસાર ! સંસતિ વૃતિ સંસારઃ । મનુષ્ય જોતો રહે, અને વિવેકચૂડામણિ / ૧૧૬૯ Page #1175 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્ષણ હાથમાંથી ‘સરતો’, ‘સરી જતો' રહે, એ જ “સંસાર !” અને એને સરી જતો, અટકાવી ન શકાય, એ જ મનુષ્યની લાચારી, અસહાયતા, નિરુપાયતા (Helplessness) ! અને અહીં સંસારમાં તો સર્વત્ર તાપ, તાપ અને તાપ જ ! આધ્યાત્મિક - આધિદૈવિક - આધિભૌતિક, - એવા ત્રિવિધ તાપ તો ખરા જ ! આ ઉપરાંત, નાના-મોટા અસંખ્ય પ્રકારના તાપોમાં થઈને જ એને તો પ્રતિપળ પસાર થવાનું ! અને આવા તાપના દાહની પીડાને શમાવવા માટે તે, આ સંસારરૂપી રણપ્રદેશમાં અહીં-તહીં ભટકતો-આથડતો હોય, ! એને બિચારાને, પોતાને જ ભાન નથી કે આ તો મરુભૂમિ છે, અહીં વળી જળ કેવું ! અને જે, જળ જેવું લાગે છે, તે તો માત્ર ઝાંઝવાં ! પેલા તાપના દાહની વ્યથાને શમાવવાનું એનું શું ગજું ! બસ, આચાર્યશ્રીની અદ્ભુત વાણીનો ચમત્કાર અને જય-જયકાર અહીં જ જોવા મળે ! પેલા સાધકો બિચારા જળ માટે રખડતા હતા ! એમની સામે, સમક્ષ જ, એમણે તો રજૂ કરી દીધો, જળનો નહીં પરંતુ અમૃતનો જ મહાસાગર ! “જેની શોધમાં તમે ઘાં-ઘાં થઈને પરિભ્રમણ કરતા હતા, તે અદ્વિતીય બ્રહ્મ જ, તમારી સમક્ષ, સમીપસ્થ ! કરો એનો સાક્ષાત્કાર ! અને મોક્ષપ્રાપ્તિ જ તમારું જીવનધ્યેય હતુંને ! આ અદ્વિતીય બ્રહ્મનું દર્શન એટલે જ નિર્વાણ !” આચાર્યશ્રી કહે છે કે “આ ગ્રંથના ૫૮૧ શ્લોકોમાં, મેં, આ જ સિદ્ધ કર્યું છે ! મારી વાણીની આ જ સિદ્ધિ ! આ જ સાર્થકતા !” આપણે પણ કૃતજ્ઞભાવે આચાર્યશ્રીને કહીએ કે “આત્માની અ-મૃત કલા સમી આપની આવી દિવ્ય વાણીનો વિરલ લાભ પામીને, આજે, અમે પણ ધન્ય થયાં છીએ ! અને શાર્દૂલવિક્રીડિત જેવો સુદીર્ઘ છંદ : એની ચાર પંક્તિમાં આપે કેટલું બધું સમાવિષ્ટ કરી લીધું ! સમગ્ર ગ્રંથનો સાર-સર્વસ્વ !” (૫૮૧) इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छंकरभगवतो विरचितो विवेकचूडामणि- ग्रन्थः समाप्तः ॥ આ પ્રમાણે, શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્ય, શ્રીગોવિન્દભગવાનના શિષ્ય શ્રીમત્ શંકરાચાર્યનો રચેલો “વિવેકચૂડામણિ”-ગ્રંથ સમાપ્ત થયો. ૧૧૭૦ / વિવેચૂડામણિ Page #1176 -------------------------------------------------------------------------- ________________ શ્રીજયાનન્દ દવેની અન્ય કૃતિઓ (અ) પ્રકાશિત કૃતિઓ (૧) શ્રીનીમતિપુરાણમ્ (અંગ્રેજી અનુવાદ), ૧૯૫૨ (૨) સંસ્કૃત ભાષા-પરિચય, ભાગ-૧ અને ૨, ૧૯૫૭ (૩) માતવિનિમિત્રમ્ (એમ.આર. કાળે, અંગ્રેજી : સંપાદન), ૧૫૮ (૪) કૂતમ્ (એમ.આર. કાળે, અંગ્રેજી : સંપાદન), ૧૯૫૮ (૫) "Selections in Sanskrit" for S.S.C. Exam. (1972-74), ૧૯૭૨ (૯) સંસ્કૃત મહાકવિઓનું દશક, ૧૯૮૭ (૭) મનોગતા (કાવ્યસંગ્રહ), ૧૯૮૮ (૮) કાલિદાસ (લોકભોગ્ય પરિચય) : સંપાદન, ૧૯૯૦ (૯) સંસ્કૃત સાહિત્ય દર્શન (સ્વાધ્યાય-લેખોનો સંગ્રહ), ૧૯૯૦ (૧૦) સંસ્કૃત સાહિત્ય મનન (સ્વાધ્યાય-લેખોનો સંગ્રહ), ૧૯૯૨ (૧૧) મહાકવિ વાલ્મીકિ (રસદર્શનાત્મક-વિવેચનાત્મક પરિશ્ય), ૧૯૯૩ (૧૨) સંશોધન અને સમીક્ષા (સ્વાધ્યાય-લેખોનો સંગ્રહ), ૧૯૯૩ (૧૩) સંસ્કૃત સાહિત્ય ચિંતન (સ્વાધ્યાય-લેખોનો સંગ્રહ), ૧૯૯૫ (૧૪) પત્રે પુષ્ય નં તોયમ્ (જયાનન્દ દવે : અભિનંદન-ગ્રંથ) ૧૯૯૫ (૧૫) મહાભારત : મનન અને મંથન (સંપાદન), ૧૯૯૮ (૧૬) ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે (સ્વાધ્યાય-લેખોનો સંગ્રહ), ૧૯૯૮ (૧) સંસ્કૃતિનું અક્ષયપાત્ર (પૌરાણિક કથાઓ), ૧૯૯૯ (૧૮) ઉત્તર-રામચરિત (નવશિક્ષિતો માટે સરળ-સંક્ષિપ્ત પુસ્તિકા), ૧૯૯૯ (૧૯) દંડી અને વામન (કતિનિષ્ઠ વિવેચનાત્મક પરિચય), 2000 (૨૦) શ્રીશિવમહિમ્નઃ સ્તોત્ર (સમીક્ષાત્મક-રસાદર્શનાત્મક સંપાદન), ૨૦૦૦ (૨૧) સંસ્કૃત સાહિત્ય મંથન (સ્વાધ્યાય-લેખોનો સંગ્રહ), ર000 (રર) અક્ષરની આરાધના (ગુજરાતી સાહિત્ય : સ્વાધ્યાય-લેખો), ૨૦૦૧ (૨૩) વાચન અને વિમર્શન (ગુજરાતી સાહિત્ય : સ્વાધ્યાય-લેખો), ૨૦૦૧ (૨૪) સંસ્કૃત સાહિત્ય સૌરભ (સ્વાધ્યાય-લેખોનો સંગ્રહ), ૨૦૦૨ (રપ) રડતા પથ્થરો, તૂટતાં વજો (ઉત્તરરામચરિત-આધારિત સરળ વાત), ૨૦૦૨ વિવેકચૂડામણિ | ૧૧૭૧ Page #1177 -------------------------------------------------------------------------- ________________ (બ) હવે પછી (૧) હૈયાના હસ્તાક્ષર (સ્વ.જયન્ત આચાર્યનાં ગીતો) : વિવેચનાત્મક-રસદર્શનાત્મક સંપાદન (૨) રઘુવંશ (સ્વ.જયન્ત આચાર્યકૃત સમશ્લોકી અનુવાદ) : સંપાદન (૩) સુખડના ટુકડા (નવલિકાઓ) (૪) મેળ અને મોકળાશ (હળવી નિબંધિકાઓ) (૫) ચિંતનનું ચરણામૃત (ચિંતનાત્મક લેખો) (૬) આકાશનું વાહન, અક્ષરનું આવાહન (આકાશવાણી - કાર્યક્રમો) (૭) આકાશવાણીના ચોતરેથી (રેડિયો-નાટિકાઓ) (૮) નિરીક્ષણનું નવનીત (આમુખ-લેખો અને પ્રસ્તાવના-લેખો) (૯) મત્તવિનાસમ્ (ગુજરાતી અનુવાદ) (૧૦) સૌર્યલહરી (અંગ્રેજી અનુવાદ) (૧૧) રઘુવંશ (મૂલાનુસારી સરળ ગુજરાતી અનુવાદ) (૧૨) કાવ્યસંગ્રહ (બીજો) (૧૩) અનૂદિત (Translated) કાવ્યો (૧૪) સંસ્કૃત લખાણો (૧૫) અંગ્રેજી લખાણો (૧૬) સંસ્કૃત સાહિત્ય સત્સંગ (સ્વાધ્યાય-લેખો) ૧૧૭૨ / વિવેકચૂડામણિ Page #1178 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકો તુલસીકૃત રામાયણ ભા. ૧-૨ સાથે ગૌસ્વામી તુલસીદાસજી ૩0000 ચંદ્રકાંત ભાગ ૧-૨-૩ * ઈચ્છારામ સૂ. દેસાઈ ૭00-00 પૂ. મોરારીબાપુનું અમૃત રામાયણ પૂ. મોરારીબાપુ ૨૭૫-૦૦ શ્રી તુલસીકૃત રામાયણ ભા. ૧-૨-૩ ગૌસ્વામી તુલસીદાસજી ૫૦૦-00 શ્રી શિવ મહાપુરાણ ૧-૨ વેદ વ્યાસ ૨૫૦-૦૦ શ્રીમદ્ ભાગવત ૧-૨ વેદ વ્યાસ ૨૫૦-૦૦ શ્રી મહાભારત વેદ વ્યાસ ૨૫૦-૦૦ વાલ્મીકિ રામાયણ વાલ્મીકિ ૩OO-00 ગણેશ પુરાણ વેદ વ્યાસ ૨OOOO માર્કન્ડેય પુરાણ વેદ વ્યાસ ૧૫૦-૦૦ વિશ્વકર્મા પુરાણ વેદ વ્યાસ ૨૦૦-00 શ્રીમદ્ દેવી ભાગવત વેદ વ્યાસ ૨૫ % શાંતિપર્વ (મહાભારત) વેદ વ્યાસ મહાબલિ હનુમાન સ્વામી યોગાનંદ ૨૫-૦૦ પ્રાચીન વ્રતરાજ પંડિત દેવજ્ઞ શર્મા ૫OO-00 શ્રીમદ્ ભગવદ્ ગીતા (સંજીવની) વૃજલાલ પરષોત્તમદાસ શ્રોફ ૩૫૦-C0 શ્રી દાસબોધ સ્વામી રામદાસ ૧૨૫- ધર્મસિન્ધ કર્મકાંડનો મહાન ગ્રંથ ૨૦૦-OO ભલે પ્રગટ્યા શ્રી વલ્લભદેવ જશવંત મહેતા ૧૧૦૦૦ વંદું શ્રી વિઠ્ઠલવર વૃજરાય જશવંત મહેતા ૧૧૫-૦૦ મહાપ્રભુજીની ૮૪ બેઠકોનું ચરિત્ર શાંતિલાલ મહેતા ૧૫૦-OO ચોર્યાશી વૈષ્ણવની વાર્તાઓ શાંતિલાલ મહેતા ૧૨પ-૦૦ બસો બાવન વૈષ્ણવની વાર્તાઓ શાંતિલાલ મહેતા ૩00-00 વજ પરિક્રમા શાંતિલાલ મહેતા ૧૦૦૦ પ્રવીણ પુસ્તક ભંડાર લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. વિવેકચૂડામણિ / ૧૧૭૩ Page #1179 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકો બૃહ શિક્ષાપત્ર શાંતિલાલ મહેતા ૧૫૦-૦૦ પુષ્ટિ સાર સંગ્રહ શાંતિલાલ મહેતા ૧૨૦-00 ષોડશ ગ્રંથો શાંતિલાલ મહેતા ૨૦૦-૦૦ શ્રી ભક્તમાળ શ્રીનાભાજીકૃત ૪૦૦-OO ગોપી હૃદયા માવજીભાઈ સાવલા ૩પ-00 શિવમહિમ્નઃ સ્તોત્ર મનસુખલાલ સાવલિયા ૨૫-૦૦ કિર્તનસંગ્રહ મનમોહન કૃષ્ણ ૪૦-00 ૨૧૨ દેવી વ્રતકથાઓ અરવિંદ શાસ્ત્રી ૮૬-૦૦ શ્રીરામચરિતમાનસ ગોસ્વામી તુલસીદાસજી ૧૦૦-૦૦ વિનય પત્રિકા ગૌસ્વામી તુલસીદાસજી ૧૨૫-૦૦ દ્વાદ્રશ જ્યોતિર્લિંગ રમેશ ઠાકર ૬OO-OO દિવ્ય મંદિર મારા દેવના રે જોરાવરસિંહ જાદવ ૨૦૦-૦૦ પ્રાર્થના સ્વામી યોગાનંદ ૪૦ ગાયત્રી ચાલીસા ૧-00 મધુરાષ્ટકમ્ શાંતિભાઈ મહેતા ૧૫-૨૦ અમૃતમંથન જી. ડી. ધામેલિયા ૨૦-CO દાંત ત્રિવેણી અરવિંદ શાસ્ત્રી દાંત તીર્થ અરવિંદ શાસ્ત્રી ૩૦-૦૦ દાંત મંગલ અરવિંદ શાસ્ત્રી ૩00 દૃષ્ટાંત વૈભવ અરવિંદ શાસ્ત્રી ૩૦-૦૦ દૃષ્ટાંત સાગર અરવિંદ શાસ્ત્રી ૩૦-00 હિમા યાજ્ઞિક ૧૯-૦૦ પ્રવીણસાગર સ્વ. રાજવી મહેરામણજી ૫000 બૃહદ કહેવત કથાસાગર અરવિંદ શાસ્ત્રી . ૮૫-૦૦ ૩00 પર્વ પ્રવીણ પુસ્તક ભંડાર લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. ૧૧૭૪ / વિવેકચૂડામણિ Page #1180 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ચાલીસા—એક દર્શન ભ્રમરગીત રસબોધીની ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકો હરેશ્વરીબહેન દવે શાંતિલાલ મહેતા ધૈર્યચંદ્ર બુદ્ધ મનમોહન કૃષ્ણ સાધુ કલ્યાણદાસ હીરાભાઈ ઠક્કર સ્વામી યોગાનંદ અધરામૃત લોકપ્રિય ભજનાવલિ પરબ સંતવાણી ભજનાવલી કર્મનો સિદ્ધાંત રામાયણ કલ્પતરુ સચિત્ર હનુમાન ચાલીસા સચિત્ર સુંદરકાંડ નિત્ય નિયમના પાઠ લોકપ્રિય વ્રતકથાઓ સતી સોડેવ ઉમિયા ગરબાવલી અને લગ્ન-ગીતો સર્વોત્તમ સ્તોત્ર (સટીક) શ્રદ્ધાંજલિ પુષ્ટિ સુધા બિંદુ ભજન સરિતા સૌ. અનુબહેન ગી. જોષી સ્વામી યોગાનંદ સ્વામી યોગાનંદ પુષ્ટીમાર્ગીય અમારા શ્રેષ્ઠ પ્રકાશનો શાંતિલાલ મહેતા રામ-ગોપાલ ભજનાવલી શ્રી રામકૃષ્ણ જપમાળા બસો બાવન વૈષ્ણવોની વાર્તા (ત્રણ જન્મની લીલા ભાવના સાથે) ચૌર્યાસી વૈષ્ણવની વાર્તાઓ બૃહદ્ શિક્ષાપત્ર વ્રજ પરિક્રમા તુલસીદાસ તુલસીદાસ પ્રો. શાંતિલાલ મહેતા અરવિંદ શાસ્ત્રી વાલમગિરિ ગૌસ્વામી પ્રાગજીભાઈ પટેલ શાંતિભાઈ મહેતા મનમોહન કૃષ્ણ જયંત જી. ગાંધી શાંતિલાલ મહેતા શાંતિલાલ મહેતા શાંતિલાલ મહેતા ૬૦-૦૦ ૧૧૦-૦૦ ૨૦-૦૦ ૪૦-૦૦ ૩૫-૦૦ ૩૦-૦૦ ૧૫-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૨૫-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૩૩-૦૦ ૨૫-૦૦ ૪૫-૦૦ ૧૨-૦૦ ૧૨-૦૦ ૨૫-૦૦ ૩૦૦-૦૦ ૧૨૫-૦૦ ૧૫૦-૦૦ ૧૦૦-૦૦ પ્રવીણ પુસ્તક ભંડાર લાભ ચૅમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. વિવેકચૂડામણિ / ૧૧૭૫ Page #1181 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટીમાર્ગીય અમા૨ા શ્રેષ્ઠ પ્રકાશનો ચૌર્યાસી બેઠકજીનું ચરિત્ર મધુરાષ્ટકમ્ સર્વોત્તમ સ્તોત્ર (સટીક) નિત્ય નિયમ પાઠ ષોડશ ગ્રંથો શાંતિલાલ મહેતા શાંતિલાલ મહેતા શાંતિલાલ મહેતા શાંતિલાલ મહેતા શ્રીનાથજીનું પ્રાચ શ્રીકૃષ્ણ: શરણં મમ શાંતિલાલ મહેતા પુષ્ટી સાર સંગ્રહ શાંતિલાલ મહેતા શ્રદ્ધાંજલિ (ધૂન-ભજન-કિર્તન-આરતી સંગ્રહ) મનમોહન કૃષ્ણ કિર્તન સંગ્રહ મનમોહન કૃષ્ણ મનમોહન કૃષ્ણ ગાંધી ભ્રમરગીત રસબોધિની બ્રહ્મસંબંધનો ગદ્યમંત્ર પુષ્પાંજલિ પુષ્ટિ સુધા બિંદુ ભલે પ્રગટ્યા શ્રી વલ્લભદેવ વંદુ શ્રી વિઠ્ઠલવર વૃજરાય ભક્તકવિશ્રી કુંભનદાસ શાંતિલાલ મહેતા શાંતિલાલ મહેતા શાંતિલાલ મહેતા શાંતિલાલ મહેતા ભક્તકવિશ્રી સૂરદાસ ભક્તકવિશ્રી નંદદાસ ભક્તકવિશ્રી ચતુર્ભુજદાસ ભક્તકવિશ્રી છીતસ્વામી ભક્તકવિશ્રી ગોવિંદસ્વામી ભક્તકવિશ્રી પરમાનંદદાસ ભક્તકવિશ્રી કૃષ્ણદાસ ( જયંત જી. જશવંત મહેતા જશવંત મહેતા જશવંત મહેતા જશવંત મહેતા જશવંત મહેતા જશવંત મહેતા જશવંત મહેતા જશવંત મહેતા જશવંત મહેતા જશવંત મહેતા ૧૫૦-૦૦ ૧૫-૦૦ ૩૩-૦૦ ૨૦૦-૦૦ ૧૧૦-૨ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૧૨૦-૦૦ ૨૫-૦૦ ૪૦-૦૦ ૪૦-૦૦ ૪૫-૦૦ ૧૧૦-૦૦ ૧૧૫-૦૦ ૧૫-૦૦ ૫૦-૦૦ ૩૫-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૪૦-૦૦ ૫૫-૦૦ ૪૦-૦૦ પ્રવીણ પુસ્તક ભંડાર લાભ ચૅમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. ૧૧૭૬ / વિવેકચૂડામણિ Page #1182 -------------------------------------------------------------------------- ________________ આધ - શંકરાચાર્ય- વિરચિત વિવેકશૂSાર્માણ સંપાદક : જયાનન્દ લ. દવે