________________
સ્થળ-કાળ-વસ્તુની કોઈ મર્યાદા જ રહેતી નથી, કશું ખંડરૂપે કે અપૂર્ણરૂપે પણ રહેતું નથી, તેથી તે જે કંઈ કાળ-નિર્ગમન કરે છે, તેમાં તે અખંડરૂપે (અલઽરૂપ:) અને પૂર્ણસ્વરૂપે (પૂર્વાત્મના) જ રહે છે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેની કોઈ શરત, કોઈ સાપેક્ષતા પણ તેના માટે રહેતી નથી : અરે, પોતાના અખંડ પૂર્ણાત્માના અલૌકિક પ્રભાવનાં પરિબળે, તે તો મૃત્યુનાં બંધનમાંથી પણ મુક્ત થઈ ગયો હોય છે ! અને પછી આ ‘મૃત્યુંજય’-રૂપી સંસિદ્ધિ જ તેને ‘જીવન્મુક્તિ’ની પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે !
શ્લોકનો છંદ : ઇન્દ્રવજા (૩૩૯)
૩૪૦
सर्वात्मना बन्धविमुक्तिहेतुः
सर्वात्मभावनान्न परोऽस्ति कश्चित् । दृश्याग्रहे सत्युपपद्यतेऽसौ
सर्वात्मभावोऽस्य सदात्मनिष्ठया ॥३४०॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
સર્વાત્મના બન્ધવિમુક્તિહેતુઃ
સર્વાત્મભાવાન પરોડસ્તિ કશ્ચિત્ ।
દશ્યાગ્રહે સત્યુપપદ્યતેડસૌ
સર્વાત્મભાવોડસ્ય સદાત્મનિષ્ઠયા ॥૩૪૦૫
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावात् परः न कश्चित् अस्ति । सदा आत्मनिष्ठया दृश्य- अग्रहे सति, अस्य (साधकस्य) असौ सर्वात्मभावः ૩પપતે ।।રૂ૪૦ના
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(१) सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावात् परः न कश्चित् अस्ति । વન્યવિમુ િહેતુ: – બંધનમાંથી મુક્તિ મેળવવાનું નિમિત્ત, એ માટેનો ઉપાય; બંધનમાંથી મુક્તિ; કેવી ? કેવા પ્રકારની, કેવાં સ્વરૂપની ? સર્વાત્મના ।
વિવેકચૂડામણિ / ૬૩૫