________________
ધરાવતું હોય તો જ તકલીફો ઊભી થાયને ! –
मनोदृश्यमिदं द्वैतं यत् किचित् सचराचरम् । મનનો શ્રેમનીમા વૈત નૈવપત્તગતે | ગૌડપાદકારિકા, ૩, ૩૧
(“જે કાંઈ સચરાચર વૈત ભાસે છે, તે સર્વ મનનું દશ્ય છે. મનનો જ્યારે અમનીભાવ' થાય, ત્યારે દ્વતની ઉપલબ્ધિ રહેતી નથી.')
આમ તો, કોઈક સુજ્ઞ વાચક અવશ્ય પૂછી શકે કે “મનોનાશ' એ જ આ “અમનીભાવ' નથી? વાત સાચી છે, છતાં તાત્ત્વિક રીતે, સૂક્ષ્મ દૃષ્ટિએ, એ બંને વચ્ચે, થોડો ફેર છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૧)
૧૭૨ स्वप्नेऽर्थशून्ये सृजति स्वशक्त्या -
भोक्त्रादिविश्वं मन एव सर्वम् । * તથાપિ ના પ્રત્યપિ નો વિશેષ- *
-તાર્વતનનો વિજ્ઞાન્ ૨૭૨ શ્લોકનો ગુજરાતી પાઠઃ
સ્વપ્રેડર્થશૂન્ય સૃજતિ સ્વશકત્યા
ભોત્રાદિવિશ્વ મન એવ સર્વમ્ તથાપિ જાગ્રત્યપિ નો વિશેષ
-સ્તત્સર્વમેતન્મનસો વિજૂલ્મણમ્ / ૧૭૨ | શ્લોકનો ગદ્ય અન્વયઃ અર્થશૂન્ય સ્વરે મનઃ ઇવ સર્વ પો$-મારિ-વિશ્વ सृजति तथा जाग्रति अपि नो (न्+उ) तत्सर्वं (एवं एव भवति), (एतत्) सर्वं મનસ: વિકૃમમાં (તિ) // ૨૭ર ||
શબ્દાર્થ મુખ્ય વાક્ય છે : અર્થશૂન્ય સ્વને મન: પવ -રિ-વિશ્વ સ્વરત્યિા કૃનતિ | સ્વપ્ર-અવસ્થામાં, મન જ, પોતાની શક્તિ વડે ભોક્તા-ભોગ્ય વગેરેનાં સંપૂર્ણ વિશ્વને સર્જે છે, રચે છે. આ સ્વપ્ર-અવસ્થા કેવી છે? - ૩અર્થશૂન્ય - (સાચા) પદાર્થો વિનાની, જ્યાં કશું ખરેખર હોતું નથી, એવી. આ તો થઈ સ્વપ્ર–અવસ્થાની વાત, પરંતુ જાગ્રત અવસ્થાની શી પરિસ્થિતિ છે ? જ્ઞાતિ કપિ
(ન+૩) (શિત) વિશેષ: (તિ) | જવાબ છે, - જાગ્રત-અવસ્થામાં પણ કશી વિશેષતા નથી હોતી, કશો ફેર પડતો નથી, એટલે તે અવસ્થામાં પણ આવું જ (એટલે કે, સ્વ-અવસ્થામાં બને છે, એવું જ) થાય છે. સર્વ પર્વ ઇવ મતિ. તો પછી, આ બધું, ખરેખર, શું છે ? જવાબ છે : સર્વ તત્ મનસ: વિકૃપ (તિ) ! આ બધું તો કેવળ મનનો ખેલ છે, દેખાવ છે, આભાસ છે; મનનું હુરણ છે, પ્રાગટ્ય છે, પ્રક્ષેપણ છે, સર્જન છે. હકીકતમાં, આ બધી મનની જ
વિવેકચૂડામણિ | ૩૩૧