________________
સુથારની જેમ.”)
(૪) તકુળસારત્વાત્ તવ્યપરેશઃ પ્રાજ્ઞવત્ । (૨, ૩, ૨૯) : (“તેના, એટલે કે બુદ્ધિના, ગુણોનો સાર તેનામાં હોવાથી, અને પ્રાજ્ઞ એવા બ્રહ્મની જેમ.”) (५) चराचरव्यपाश्रयस्तु स्यात् तद्व्यपदेशो भाक्तस्तद्भावभावित्वात् । (२, ૩, ૧૬) (“પરંતુ ચર અને અાર ભૂતોમાં જન્મ અને મૃત્યુ હોવાનો વ્યપાશ્રય હોઈ શકે. શરીરના તાવ પર તે આધાર રાખતો હોવાથી તે તો ગૌણ બની રહે છે.”) “સંક્ષેપમાં”, શિષ્ય કહે છે કે, “હું તો પેલા કુલપર્વત જેવો અવિચલ છું !” શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૦૩)
૫૦૪
पुण्यानि पापानि निरिन्द्रियस्य निश्चेतसो निर्विकृतेर्निराकृतेः । कुतो ममाखण्डसुखानुभूते
- ब्रूते ह्यनन्वागतमित्यपि श्रुतिः ॥ ५०४ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
પુણ્યાનિ પાપાનિ નિરિન્દ્રિયસ્ય
કુંતો
નિશ્ચેતસો નિર્વિકૃતેર્નિરાકૃતે । મમાખંડસુખાનુભૂતે-દ્ભૂત ઘનન્વાગતમિત્યપિ શ્રુતિઃ ॥૫૦૪
શ્લોકનો ગદ્ય અન્વય :
निरिन्द्रियस्य निश्चेतसः निर्विकृतेः निराकृतेः अखण्डसुखानुभूते: (ईदृशस्य)
मम पुण्यानि पापानि (च) कुतः (स्युः) ? श्रुतिः अपि 'अनन्वागतं' इति हि નૂત્તે ॥૪॥
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) મમ પુળ્યાનિ પાપાન (7) ત: (સ્યુ:) ? મારે વળી પુણ્યો
અને પાપો ક્યાંથી હોઈ શકે ? હું કેવો ? મન શબ્દનાં આ પાંચ વિશેષણો : (અ) નિરિન્દ્રિયસ્ય । જેને હવે ઇન્દ્રિયો રહી નથી તેવો, ઇન્દ્રિયરહિત; (આ)
૧૦૦૨ / વિવેકચૂડામણિ
-