________________
અનુવાદ – (આ પહેલાં) જણાવેલાં (વેદાન્તવિદ્યાનાં “બહિરંગ સાધનો) પામી ચૂકેલા તત્વ-જાણવા ઈચ્છતા સાધકે, બંધનમાંથી છૂટકારો જેનાથી થઈ શકે તેવા, પોતાના પ્રાણ ગુરને શરણે જવું જોઈએ. (૩૩-૩૪)
- ટિપ્પણ - મૂળ અને મુખ્ય વાત સંસારનાં બંધનોમાંથી છૂટકારો મેળવવાની છે. આ માટેની બે પૂર્વશરતો છે : એક તો એ કે આવા સાધકે, આચાર્યશ્રીએ આ પહેલાં સમજાવેલો વિવેક-વૈરાગ્ય વગેરે ચાર બહિરંગ સાધનોને પૂરેપૂરાં પામી લેવાં જોઈએ (સંપન્ન:), અને બીજું, - એની તત્ત્વજિજ્ઞાસા સાચી અને સંનિષ્ઠ હોવી જોઈએ. આ “તત્ત્વ'માંનું તત્વ એટલે ચાર મહાવાક્યોમાંના તત્ વં સિ -નું તત્, - બ્રહ્મ અથવા પરમ-સત્ય, અંતિમ ચૈતન્ય. વિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા (જ્ઞાતું રૂછ I). આવા સાધકે પોતાના ગુરુના શરણે જવું જોઈએ. અને એને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે એ ગુરુ “પ્રાજ્ઞ' છે અને એમના ઉપદેશથી, એમના માર્ગદર્શનથી, એમની મારફત, પોતાને પીડી રહેલાં સંસાર-બંધનોમાંથી એને છૂટકારો મળશે. (૩૩-૩૪).
શ્લોકનો છંદ : અનુપુપ (૩૩-૩૪)
(૩૪-૩૫-૩૬). શ્રોત્રિયોવૃત્તિનો હતો યો ત્રાવિત્ત: રૂ૪ | | ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानलः ॥ अहैतुकदयासिन्धुर्बन्धुरानमतां सताम् ॥ ३५ ॥ तमाराध्य गुरुं भक्त्या प्रप्रश्रयसेवनैः ।।
प्रसनं तमनुप्राप्य पृच्छेद् ज्ञातव्यमात्मनः ॥ ३६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
શ્રોત્રિયોડવૃજિનોડકારહતો યો બહ્મવિત્તમ / ૩૪ / બ્રહ્મણ્યપરતઃ શાન્તો નિરિધન ઇવાનલઃ | અદ્વૈતુકદયાસિન્ધર્મધુરાનમતાં સતામ્ II ૩૫ | તમારાધ્ય ગુરું ભક્ષ્યા પ્રહપ્રશ્રયસેવનૈઃ.. પ્રસન્ન તમનુપ્રાપ્ય પૃચ્છેદ્ જ્ઞાતવ્યમાત્મનઃ | ૩૬ II.
શ્લોકોનો ગદ્ય અન્વય - : શ્રોત્રિય , મવૃત્તિન:, મામહત:, દ્રવિત્તમ:, ब्रह्मणि उपरतः, निरिन्धनः अनलः इव शान्तः, अहैतुकदयासिन्धुः, आनमतां सतां વધુ, (શ) તું | મારTષ્ય, પ્રહૃશ્રયસેવનૈઃ, મત્ય (૨) પ્રસન્ન (વા), અનુપ્રાણ, માત્મ: જ્ઞાતિવ્ય (ત) (સાધ:) પૃષ્ઠ | રૂ૪-રૂ-રૂદ્દ ||.
શબ્દાર્થ :- છંદમાં રચાયેલું આ તો “પદ્ય' છે, “ગદ્ય નથી, એટલે લેખકને કહેવાનું, શ્લોકની બે પંક્તિઓમાં જો ન વ્યક્ત થઈ શકે તો, ત્યારપછીની લીંટી કે લીંટીઓમાં પણ તે ચાલુ રહી શકે, અને તેથી જ લેખકનાં કહેવાનો અર્થ
વિવેકચૂડામણિ | ૯૫