________________
गुरुचरणाम्बुजनिर्भरभक्तः
संसारादचिराद् भव मुक्तः । सेन्द्रियमानसनियमादेवम्
द्रक्ष्यसि निजहृदयस्थं देवम् ।। भज गोविन्दम् भज गोविन्दम्
મન શોવિન્દમ્ મૂહમતે ||
ભક્તિ આપે મુક્તિ
સંસારમાંથી મુક્ત થવાના અનેક માર્ગો છે. જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ વગેરે મોક્ષ મેળવવાના રસ્તા છે. પરંતુ જ્ઞાન, યોગ, કર્મ વગેરે કઠિન માર્ગો છે. જ્યારે ભક્તિ અત્યંત સરળ માર્ગ છે. અને અત્યંત ટૂંકો માર્ગ છે. જો સંસારમાંથી ઝડપથી મુક્ત થવું હોય તો શંકરાચાર્યના મત મુજબ અનન્ય ભક્તિ કરવી. દેવર્ષિ નારદે પણ એના ભક્તિસૂત્રોમાં કહ્યું છે જ્ઞાન અને ભક્તિની તુલનામાં “પવિતવ રીયલ '' ભક્તિ જ વધારે સારી છે.
વિવેકચૂડામણિ / ૫૩