________________
अर्थमनर्थं भावय नित्यम्
નાસ્તિ તત: સુઉત્તેજી: સત્યમ્ | पुत्रादपि धनभाजां भीतिः
सर्वत्रैषा विहिता नीतिः ।। भज गोविन्दम् भज गोविन्दम्
भग गोविन्दम् मूढमते ।।.
અર્થ મૂળ અનર્થનું
અર્થ, ધન માટે પ્રયોજેલો સરસ શબ્દ છે. તેનાથી સંસારવ્યવહારના અર્થો સરે છે તેથી એનું નામ અર્થ ! યાદ રહે કે તેનાથી આત્મજ્ઞાન થતું નથી. ખરેખર તો સુખ મેળવવા માટે માણસ પૈસો કમાય છે. પરંતુ પૈસાથી જ સુખ નથી મળતું. જો પૈસાથી સુખ મળતું હોત તો જગતના તમામ ધનવાનો સુખી હોત. પરંતુ આપણે જોઈએ છીએ કે મોટે ભોગે શ્રીમંતો જ દુઃખી હોય છે. અર્થ જ તેઓને માટે અનર્થ બને છે. શંકરાચાર્ય કહે છે એમાંથી જરાપણ સુખ નથી મળતું.
પર | વિવેકચૂડામણિ