________________
पातालं व्रज याहि वा सुरपुरीमारोह मेरोः शिरः
पारावारपरम्परास्तर तथाप्याशा न शान्तास्तव । आधिव्याधिजरापराहत यदि क्षेमं निजं वाग्छसि श्रीकृष्णेति रसायनं रसय रे शून्यैः किंमन्यैः श्रमेः ||
जगन्नाथ
BOYS
તું પાતાલમાં ઊતરી જા, સ્વર્ગમાં ચાલ્યો જા કે મેરુ પર્વતના ઊંચા શિખરે ચડી જા અથવા પારાવાર મહાસાગરોને પાર કરી જા, તો પણ તારી આશાઓ શાંત થવાની નથી. આધિ, વ્યાધિ અને ઘડપણની ઉપાધિથી ઘેરાઈને હારેલા હે માનવ ! જો તું તારું કલ્યાણ કરવા ઇચ્છતો હો તો ‘‘શ્રીકૃષ્ણ’’ નામનું રસાયણ સેવી લે. બીજા નકામા પરિશ્રમથી શું મળશે ?
૫૪ | વિવેકચૂડામણિ