________________
ઉપરાંત, કામ-ક્રોધ-લોભ-દંભ વગેરે, રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા ભયંકર દોષોનું સૈન્ય, મુમુક્ષુ માટે સંસારબંધનનું કારણ બની રહે છે. ગીતા પણ આ જ નિષ્કર્ષનું સમર્થન કરે છે :
तनिबध्नाति कौन्तेय कर्मसंगेन देहिनम् ॥ १४,७ ॥ અને “બંધન માટેનું કારણ મોજુદ હોય ત્યાં સુધી, “મુક્તિ” અને એની પ્રાપ્તિ અશક્ય નહીં તો અઘરી તો અવશ્ય બની જાય !
આમ, રજોગુણના આ બધા ભયંકર દોષોનું ‘લાવ-લશ્કર’ મુમુક્ષુને મનોમંથન કરતો કરી મૂકે એવી નાજુક પરિસ્થિતિ સર્જે છે !
શ્લોકનો છંદ : માલિની (૧૧૪).
૧૧૫ एषावृतिर्नाम तमोगुणस्य
शक्तिर्यया वस्त्ववभासतेऽन्यथा । सैषा निदानं पुरुषस्य संसृते
-વિક્ષેપણ પ્રસરશ્ય હેતુ: • ૨૨૧ ર શ્લોકનો ગુજરાતી પાઠ -
એષાવૃતિર્નામ તમોગુણસ્ય
શક્તિર્યયા વવવભાસડન્યથા | ઔષા નિદાન પુરુષમ્ય સંસ્કૃત
વિક્ષેપશક્તઃ પ્રસરસ્ય હેતુઃ | ૧૧૫ | - શ્લોકનો ગદ્ય અન્વય - થા વસ્તુ અન્યથા અવાજે, અષા તમોગુણી आवृतिः नाम शक्तिः; एषा सा, पुरुषस्य संसृतेः निदानं (अस्ति); विक्षेपशक्ते: (૫) સંસ્કૃતેઃ પ્રસરી હેતુ: ( ત) / ૧ /
શબ્દાર્થ - મુખ્ય વાક્ય આ પ્રમાણે છે તમોગુણસ્થ બાવૃત્તિ: નામ : મતિ શ્રવૃતિઃ આચ્છાદિત કરવું, સાવૃતિ – એટલે આવરણ, મા+વૃ (ઢાંકી દેવું), એ ધાતુ પરથી બનેલું નામ(Noun); આવૃત્તિ:(Edition) - શબ્દ સાથે આ બાવૃતિઃ-શબ્દનો ગોટાળો ન થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું રહે છે. “આવૃતિ (આવરણ)નામની, તમોગુણની આ તે શક્તિ છે; કઈ ? એ શક્તિ શું કરે છે?- યથા વતુ અન્યથા નવમાતે I અન્યથા એટલે જે કંઈ મૂળમાં, ખરેખર, હોય, તેનાથી જૂદું, વિપરીત; otherwise. તમોગુણની આ તે શક્તિ છે, જેના વડે (વયા) વસ્તુ જે કંઈ હોય, તેનાથી વિપરીત(વથા) ભાસે છે, જણાય છે, દેખાય છે(સવમા); આ “શક્તિ' વિશેની બીજી વાત કઈ ? vષા સા, પુણ્ય સંગ્ર: નિદાન (તિ) | સંસ્કૃતિ એટલે સંસાર; સ+વૃ - એ ધાતુ પરથી બનેલાં આ બંને નામો - સંસ્કૃતિ અને સંસાર-નો અર્થ એક જ : “સંસાર'(Worldy life). સંરતિ રૂતિ
૨૨૬ | વિવેકચૂડામણિ