________________
“સમાધિ'નું વિધાન કેવી રીતે કરે છે, એ દર્શાવવા માટે જ આટલી વિગતો આપવાનું જરૂરી બન્યું.
- શ્લોકનો છંદ અનુષુપ (૩૪૨)
૩૪૩
आरूढशक्तेरहमो विनाशः
कर्तुं न शक्यः सहसापि पण्डितैः । ये निर्विकल्पाख्यसमाधिनिश्चला
-स्तानन्तरानन्तभवा हि वासनाः ॥३४३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
આરૂઢશક્લેરહમો વિનાશ
કતું ન શક્યઃ સહસાપિ પંડિતૈઃ | યે નિર્વિકલ્યાખ્યસમાધિનિશ્ચલા
સ્તાનન્તરાનન્તભવા હિ વાસનાઃ ૩૪all શ્લોકનો ગદ્ય અન્વય:
વે નિર્વિવત્પ-સાધ્ય-મધ-નિશ્ચતઃ (ત્તિ), તાન અન્તરા પfçતૈઃ अपि आरूढशक्तेः अहमः विनाशः कर्तुं सहसा न शक्यः, (यतः) वासनाः હિં અનન્તમવાદ (નિ) રૂ૪રૂા. શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : પતૈિ: પિ મારૂત: અ : તું હસી ને શ: I મમઃ (અદમૂશબ્દનું ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂ૫) વિનાશ:, અહંકારનો વિનાશ; કેવો અહંકાર ? - આરૂઢશ: જેની શક્તિ ખૂબ વધી ગઈ છે એવો, શક્તિશાળી બનેલો; આવા અહંકારનો વિનાશ કરવો તે, પંડિતો માટે પણ શક્ય નથી. સહસા એટલે જલદી, એકદમ, તરત જ.
તો પછી, આમાં કોઈ અપવાદરૂપ ખરું, જે આવા અહંકારનો વિનાશ કરી શકે ? હા, એ નિર્વિકલ્પ-આરણ્ય-સમfધનિશ્ચના, તન મન્તર | મોરપ્લે- એ નામની; “નિર્વિકલ્પ-નામની સમાધિમાં જેઓ નિશ્ચલ, એટલે કે એમાં સ્થિર, બની ગયા છે, તેમના સિવાય (તાનું મન્તર); એટલે કે શક્તિશાળી બનેલા અહંકારનો
વિવેકચૂડામણિ | ૬૪૫