________________
જ ! એના ગળામાંનો પેલો “ગાળિયો” એની મેળે નીકળી ગયો! આમ, પેલા ગુજરાતી કવિએ, યોગ્ય જ, ગાયું છે, –
જે પોષતું, તે મારતું ! – તેમ, જેણે બંધન ઊભું કર્યું હતું, તેણે જ, મોક્ષનું સર્જન કર્યું !
શ્લોકનો છંદ : વસંતતિલકા (૧૭પ)
૧૭૬ तस्मान्मन: कारणमस्य जन्तो
-
40 મોક્ષય ર ના વિધારે बन्धस्य हेतुर्मलिनं रजोगुणै
-મક્ષસ્થ શુદ્ધ વિનતમમ્ | ૨૭૬ . શ્લોકનો ગુજરાતી પાઠ : તસ્માન્જનઃ કારણમસ્ય જન્તો
-ર્બન્ધસ્ય મોક્ષસ્ય ચ વા વિધાને ! બન્ધસ્ય હતુર્મલિન રજોગુણ
-ક્ષસ્ય શુદ્ધ વિરજસ્તમસ્કમ્ | ૧૭૬ | શ્લોકનો ગદ્ય અન્વય: તમે િમણ નો નશ્વર્ણ મોક્ષણ વિધાને મન: (અ) શરણે (મતિ) | નોર્થ: મતિi (મન:) સ્વસ્થ દેતુ: (પ્તિ), વિરગતમરૂં (મન:) મોક્ષ(હેતુઃ મતિ) | ૨૭૬ | | શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : તેમા મી : વિશ્વ મોક્ષ) ૨ વાર મનઃ (4) પ્તિ તમતું – તેથી, આ પહેલાંના શ્લોકોમાં, મનની કાર્યશક્તિ અને સિદ્ધિ સમજાવવામાં આવી છે, તે કારણે. ગતુ એટલે જન્મેલો, જીવ, મનુષ્ય. વિધાન એટલે નિર્માણ, રચના, પ્રાપ્તિ. તેથી આ મનુષ્યનાં બંધન તથા મુક્તિનાં નિર્માણમાં મન (જ) કારણ છે. આ કારણ કેવી રીતે શક્ય બને છે ? બે વાક્યો, આ પ્રમાણે : (૧) રનોડા મતિને (મન:) વધુણ્ય હેતુ: (તિ) | નો: એટલે રજોગુણો વડે, એમાંથી ઉત્પન્ન થયેલા કામ-ક્રોધ-લોભ વગેરે વડે, મતિ મન: મલિન બનેલું, અશુદ્ધ બનેલું મન, બન્ધનનું કારણ છે. અને (૨) વિરHસ્તમ શુદ્ધ (મન:) મોક્ષશ્ય (IRS મવતિ) | રજોગુણ વિનાનું હોય તે વિરાટ અને તમોગુણ વિનાનું હોય તે વિતમ:, અને આ બંને ગુણોના પ્રભાવથી જે મુક્ત બની ગયું હોય, તે વિરગતમ . મનનું આ વિશેષણ છે : રજોગુણ અને તમોગુણ, બંનેની અસરથી મુક્ત એવું, શુદ્ધ મન મોક્ષનું કારણ બને છે. (૧૭૬).
અનુવાદ : તેથી, આ જીવનાં બંધન તેમ જ મોક્ષનાં નિર્માણમાં મન (જ) કારણ (છે) રજોગુણ વડે મલિન થયેલું (મન) બંધનનું કારણ છે, અને રજોગુણતમોગુણથી મુક્ત થયેલું શુદ્ધ (મન) મોક્ષનું કારણ છે). (૧૭૬)
(૩૩૮ | વિવેકચૂડામણિ