________________
આવા સર્વવિજ્ઞાતા (Omniscient) આત્માથી વધીને, એનાથી પર, એવું કોઈ તત્ત્વ હોય તો, તે એને પ્રકાશી શકેને ! દશં તે વિં નું પ્રવેશત્ ? !
શ્લોકનો છંદ અનુષુપ (૫૩૫)
૫૩૬ , एषः स्वयंज्योतिरनन्तशक्ति
રાત્માડwયઃ સનાનુભૂતિઃ | . यमेव विज्ञाय विमुक्तबन्धो
जयत्ययं ब्रह्मविदुत्तमोत्तमः ॥५३६॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
એષઃ સ્વયંજ્યોતિરનત્તશક્તિ
-રાત્માડપ્રમેયઃ સકલાનુભૂતિઃ | યમેવ વિશાય વિમુક્તબન્ધો
જયત્યય બ્રહ્મવિદુત્તમોત્તમઃ ૫૩૬ો. શ્લોકનો ગદ્ય અન્વય :
एषः आत्मा स्वयंज्योतिः, अनन्तशक्तिः, अप्रमेयः, सकलानुभूतिः, यं વ વિજ્ઞાય વિમુpવશ્વ: મય બ્રહ્મવિદ્-૩ત્તમોત્તમ ગતિ પરૂદ્દા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : મર્ય વ્રવિ-ઉત્તમોત્તમ: નર્યાત . વ્રવિદ્ એટલે બ્રહ્મવેત્તા, બ્રહ્મજ્ઞાની; ઉત્તમોત્તમ: એટલે સર્વોત્કૃષ્ટ : બ્રહ્મજ્ઞાનીઓમાં સર્વોત્કૃષ્ટ-સર્વશ્રેષ્ઠ-સર્વોત્તમ બ્રહ્મજ્ઞાની. એનું શું થાય છે? કયું નતિ ! આવા મનુષ્યનો જયજયકાર થાય છે; તે સફળ થાય છે, બની જાય છે. પરંતુ આ પહેલાં તેની પાસેથી શી-કેવી અપેક્ષા રાખવામાં આવે છે ? આ પ્રમાણે, બે : (૧) ચં (આત્મા) વ વિજ્ઞાથે | જેને જ, જે(આત્મા)ને જ જાણીને; જે(આત્મા)નું જ જ્ઞાન મેળવ્યા પછી; અને (૨) વિમુવલ્પ: (સંસારનાં) બંધનોમાંથી મુક્ત થયેલો, છૂટી ગયેલો.
પરંતુ જે આત્માનું જ્ઞાન તેણે મેળવી લેવાનું છે, તે કેવો છે? આ પ્રમાણે ચાર વિશેષણો ઃ (૧) સ્વયંતિ: પોતાનાં તેજ વડે જ પ્રકાશી રહેલો, સ્વયંપ્રકાશ (Self-effulgent); (૨) અનન્ત$િ: I અનંત શક્તિવાળો, સામર્થ્યવાળો;
૧૦૭૦ | વિવેચૂડામણિ