SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગુજરાતી પાઠ : યત્ પર સલવાગગોચર ગોચર વિમલબોધચક્ષુષઃ. શુદ્ધચિઘનમનાદિવસ્તુ યદ્ બ્રહ્મ “તત્ત્વમસિ” ભાવયાત્મનિ II ૨૫૬ | શ્લોકનો ગદ્ય અન્વય : યત્પર, સત્ત-વા-મોવર વિમત્ત-વો-વક્ષ: વર, શ યન, અનાવિતું ય વ્ર (તિ), “ત' (વૃક્ષ) ‘વં' સિ, (રૂતિ) માત્માન કાવય || રપ૬ || | શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : “૬ વર્ણ વં સિં' (તિ) મા માવા તે બ્રહ્મ જ તું છે', – એવી તું તારા હૃદયમાં ભાવના કર. કેવું બ્રહ્મ ? બ્રહ્મનાં આ પ્રમાણે પાંચ વિશેષણો : (૧) યત પર (મતિ) જે પ્રકૃતિથી પર છે, સાંખ્યદર્શનપ્રબોધિત ત્રિગુણાત્મિકા પ્રકૃતિ સાથે જેને કશો સંબંધ નથી, તેવું. એ જ સાંખ્યદર્શન અનુસાર, પુરુષનાં નિરીક્ષણને અનુસરીને જે “પ્રકૃતિ દ્વૈતભાવે જગતનું સર્જન કરે છે, તેનાથી અ-સ્કૃષ્ટ, અ-સંપૂકત. (૨) સવ-વા-પીવરમ્ | સઘળી વાણીથી જે અગોચર છે, કોઈ જ વાણીની શક્તિ જેને વર્ણવી શકતી નથી તેવું. સકળ વાણીનું પ્રભુત્વ જ્યાં કુંઠિત થઈ જાય છે તેવું, એટલે કે સંપૂર્ણરીતે અવર્ણનીય, વાગુ-અતીત, શબ્દ-અતીત, એવું. (૩) વિમ-નોંધ-વક્ષ: જોર | વિમા એટલે નિર્મળ, વિશુદ્ધ, પવિત્ર, વોપ-વધુ એટલે જ્ઞાન-ચક્ષુ, આત્મજ્ઞાનરૂપી આંખ. સર્વ-વાણીથી તે ભલે અગોચર હોય, પરંતુ વિશુદ્ધ જ્ઞાનચક્ષુ વડે જેને જોઈ-જાણી શકાય એવું, નિર્મળ આત્મસાક્ષાત્કારની આંખ વડે જે પૂરેપૂરું દશ્ય છે, શેય છે, એવું (૪) શુદ્ધવિનમ્' એટલે પરમાત્માનાં ત્રણ શાશ્વત સ્વરૂપો (સત, વિત માનન્ટ), એમાંનું એક, વચલું, પરમ ચૈતન્ય, જે શુદ્ધ ચૈતન્યમય છે, ચિન્મય' છે, એવું. અને (૫) મનાવવતુ ! જેને કોઈ “આદિ નથી એવું તત્ત્વ, જેનો ક્યારે આરંભ થયો એની કોઈની જાણ નથી, એવું. હકીકતમાં, આરંભ-વિનાનું, 'Beginningless. (૨૫૬) અનુવાદ : (પ્રકૃતિથી) જે પર છે, સકળ વાણીથી અગોચર હોવા છતાં વિશુદ્ધ જ્ઞાન-ચક્ષુ માટે જે ગોચર છે, જે શુદ્ધ ચૈતન્યમય અનાદિ તત્ત્વ છે એવું તે બહ્મ તું જ છે,” એવું તું હૃદયમાં ભાવન કર (૨૫૬). ટિપ્પણ: ગ્રંથકારે “બ્રહ્મભાવન'નો આ મુદ્દો નિરૂપવાનું શરૂ કર્યું ત્યારપછી, શ્લોક ૨૫૩ અને ૨૫૪ની ધ્રુવપંક્તિ (Refrain) આ પ્રમાણે હતી : .. तस्मात् तत्त्वमसि प्रशान्तममलं ब्रह्माद्वयं यत्परम् । શ્લોક ૨૫૫થી શરૂ થયેલી ધ્રુવપંક્તિ - બ્રહ્મ તત્વમસિ કાવયાત્મનિ ! અહીં ચાલુ છે અને છેક શ્લોક ૨૬૪ સુધી ચાલુ રહેવાની છે, - આ હકીકતમાં બ્રહ્મભાવનનું મહત્ત્વ રહેલું છે. બ્રહ્મભાવનનો મહિમા શિષ્યનાં મન-હૃદયમાં સતત ઘુંટાયા કરે, ઘુંટાતો જ રહે, એ જ હેતુ આવી પુનરપિ પુનરુક્તિની પાછળ રહેલો છે. ૪૭૮ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy