________________
આવી ધ્રુવપંક્તિ વડે, “તે (બ્રહ્મ) તું છે' એવો બ્રહ્મવિચાર શિષ્યનાં ચિત્તમાં સતત-અવિરત-અનવરત રાખીને, દરેક શ્લોકમાં, શ્રીસર કેન્દ્રવર્તી એવાં બ્રહ્મનાં સ્વરૂપ-લક્ષણમાં, થોડો થોડો અમૂલ્ય ઊમેરો કરતાં રહે છે. અહીં પણ એવા જ પાંચ વિશેષણો દ્વારા શ્રીગુરુજીએ બ્રહ્મની વિશેષતા રજુ કરી છે. સાંખ્ય-દર્શનપ્રબોધિત-ત્રિગુણાત્મિક અને વૈતભાવાત્મક પ્રકૃતિથી તો, બ્રહ્મ પર જ હોય (વપર). એ જ રીતે વાણીનું સઘળું વર્ચસ્વ બ્રહ્મ પાસે પાંગળું બની જાય છે, એનું વર્ણન કરવાની ગુંજાયશ કોઈ પણ શબ્દ પાસે નથી. આમ છતાં, આશ્ચર્યજનક અને અભુત હકીકત તો એ છે કે વિશુદ્ધ જ્ઞાન-ચક્ષુ પાસે એ પ્રત્યક્ષ બની જાય છે, એનું મૂળભૂત સ્વરૂપ સાક્ષાત્કારપાત્ર થઈ જાય છે. વળી, આ બ્રહ્મતત્ત્વ તો સદા શુદ્ધ, ચૈતન્યમય અને અનાદિ છે.
આમ, સ્થૂલ તત્ત્વો માટે અગોચર-અવર્ણનીય-અપ્રમેય, છતાં જ્ઞાનચક્ષુગમ્ય એવું શુદ્ધ, ચૈતન્યઘન-સ્વરૂપ અને અનાદિ એવું આ બ્રહ્મતત્ત્વ, જો તેનું એકાગ્રચિત્તે ભાવન' કરવામાં આવે તો, સાધકને પ્રતીતિ થાય કે “તે પોતે જ, તે બ્રહ્મતત્ત્વ છે !”
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૫૬)
- ૨૫૭ षड्भिर्मिभिरयोगि योगिहृद्
भावितं न करणैर्विभावितम् । बुद्ध्यवेद्यमनवद्यभूति यद्
ત્રા “તત્ત્વમસિ' ભાવવાનિ / ર૫૭ / શ્લોકનો ગુજરાતી પાઠ:
પભિરૂર્ટિભિયોગિ-યોગિહૃદુ
- ભાવિત ન કરૌર્વિભાવિતમ્ બુદ્ધયવેદ્યમનવધભૂતિ યદ્
- બ્રહ્મ “તત્ત્વમસિ' ભાવયાત્મનિ || ર૫૭ શ્લોકનો ગદ્ય અવય: પપ: મિ. મોનિ, યોહિ-માવિત, રૌ: વિમાવિત, વૃદ્ધિ-અવેદ્ય, અનવદ્ય-ભૂતિ (ફ્લશ) ૧૬ બ્રહ્મ (તિ), તન વં ‘ત્તિ' (તિ) માનિ અવય ર૧૭ |
શબ્દાર્થ મુખ્ય વાક્ય : (શ) વ્ર (તિ), ‘ત વં સિ' (ત્તિ) આત્મનિ વિથ | આ વાક્યની સમજૂતી આ પહેલાંના શ્લોકોમાં, અપાઈ ગઈ છે, એટલે હવે, યદું (શ) વાં, - “આવું” જે બ્રહ્મ, તેનાં વિશેષણો સમજવાનાં રહે છે, જે આ પ્રમાણે છે : (૧) પમ : મોર I મોનિ એટલે જેને કશો “યોગ કે સંબંધ
વિવેકચૂડામણિ / ૪૭૯