SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી આ જ ગ્રંથના અંતભાગમાં, (શ્લોક-૪૨૬થી વીશેક શ્લોકોમાં), તેમણે ‘જીવન્મુક્ત’નાં લક્ષણોનું સ્પષ્ટ અને સવિસ્તર નિરૂપણ કર્યું છે. મિથિલાના રાજા જનક, આવા એક ‘જીવન્મુક્ત' તરીકે, પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક-આધ્યાત્મિક પરંપરામાં પ્રસિદ્ધ છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૧૮) ૩૧૯ सद्वासनास्फूर्तिविजृम्भणे सति हासौ विलीना त्वहमादिवासना । अतिप्रकृष्टाप्युरुणप्रभायां विलीयते साधु यथा तमिस्रा ॥३१९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સાસનાસ્ફૂર્તિવિજ્ક્ષ્મણે સતિ ઘસૌ વિલીના ત્વહમાદિવાસના । અતિપ્રકૃષ્ટાપ્યરુણપ્રભાયાં વિલીયતે સાધુ યથા તમિસ્રા ।।૩૧૯) શ્લોકનો ગદ્ય અન્વય ઃ यथा अतिप्रकृष्य अपि तमिस्रा अरुणप्रभायां साधु विलीयते, (तथा) सद्वासनास्फूर्तिविजृम्भणे सति हि असौ अहम् - आदि-वासना तु विलीना (મતિ) રૂ૧૧૫ શબ્દાર્થ : બે ઘટનાઓ વચ્ચે સમાનતા દર્શાવવા માટે, અહીં, યથા (જેમ, જેવી રીતે)તથા(તેમ, તેવી રીતે)વાળાં બે વાક્યો આ પ્રમાણે યોજવામાં આવ્યાં છે : (૧) અસૌ અહમ્-આતિ-વાસના તુ વિસ્તીના (મતિ) । વિત્તીના મતિ એટલે એનો લય થઈ જાય છે, એ નાશ પામે છે. અહમ્-ઞાતિ-વાસના એટલે અહંકાર - વગેરે, એને લગતી વાસના; વાક્યમાંનો તુ-શબ્દ ભાર(Emphasis)ને અભિવ્યક્તિ કરે છે : આવી વાસના પણ નાશ પામે છે. આ વાસના ક્યારે વિલીન થઈ જાય છે ? - સદ્-વાસના-સ્ફૂર્તિ-વિટ્ટમ્પળે સતિ । સર્ એટલે બ્રહ્મ; વિદૃમ્ભળ ૫૮૨ / વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy